________________
॥ अथ चतुस्त्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥
***************
****
*
इत्यस्या अवसर्पिण्या यथोक्ता उत्तमा नराः । वाच्यास्तथावसर्पिण्यु-त्सर्पिणीष्वखिलासु ते ॥ १ ॥ स्यातां किंत्ववसर्पिण्या-मादिमौ जिनचक्रिणौ । तृतीयारकपर्यंते परे तुर्यारकेऽखिलाः ॥ २ ॥ उत्सर्पिण्यां तु सर्वेऽमी स्युस्तृतीयारके क्रमात् । परं तुर्यारकस्यादा-वंतिमौ जिनचक्रिणौ ॥ ३ ॥ यादृश्यतेऽवसर्पिण्या-मायुदेहादिका स्थितिः । उत्सर्पिणीमुखे तादृग् जिनचक्रयादिदेहिनां ॥ ४ ॥ भाव्यमेवं प्रातिलोम्यं पदार्थेष्वखिलेष्वपि ।
उत्सर्पिण्यवसर्पिण्यो-र्व्यक्त्या तु कियदुच्यते ॥ ५ ॥ अथ प्रकृतं-इत्येवमवसर्पिण्यां दुःषमसुषमारके । पूणे सति प्रविशति पंचमो दुःषमारकः ॥ ६ ॥
સર્ગ ૩૪ મો
આ પ્રમાણે બત્રીશ-તેત્રીશ સર્ટમાં કહેલા ઉત્તમ પુરુષો આ અવસર્પિણીમાં થયેલા જાણવા. એ જ પ્રમાણે બધી અવસર્પિણી-ઉત્સર્પિણીમાં થાય છે; ૧.
પરંતુ અવસર્પિણીમાં પહેલાં જિન અને ચકી ત્રીજા આરાના અંતે થાય છે અને બાકીના બધા જિન અને ચકી ચોથા આરામાં થાય છે. ૨.
ઉત્સર્પિણીમાં તે સર્વે (૨૩ ને ૧૧) અનુક્રમે ત્રીજા આરામાં થાય છે અને છેલ્લા જિન અને ચક્રી તેના ચોથા આરાના પ્રારંભમાં થાય છે. ૩.
જેવી અવસર્પિણીના અંતમાં આયુષ્ય અને દેહાદિની સ્થિતિ હોય છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીના પ્રારંભમાં જિન, ચકી વિગેરે જીવોની સ્થિતિ હોય છે. ૪.
એ પ્રમાણે સર્વ પદાર્થમાં ઉત્સર્પિણી અવસર્પિણીની પ્રતિલોમ સ્થિતિ જાણવી. તેમાં વ્યક્તિગત કેટલું કહી શકાય? પ.
હવે પ્રકૃતિ વાત કહે છે. પ્રથમ કહી ગયા પ્રમાણે અવસર્પિણીમાં દુઃષમસુષમા નામનો ચોથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org