________________ 389 मावोस-38 भंगो द्वितीयः शून्योऽत्रा-प्येषां सम्यकत्वसंश्रयात् / / यदुत्पातोंतश्च पुन-मिथ्यात्वे केवलेऽपि च // 242 / / मत्यज्ञानश्रुताज्ञाने स्यातां भव्यव्यपेक्षया / अनादिसांते तुर्ये च भंगेऽभव्यव्यपेक्षया / / 243 // क्षायोपशमिकोऽचक्षु-दर्शनापेक्षया भवेत् / भंगे तृतीये भव्याना-मभव्यानां तुरीयके // 244 // विभंगज्ञानमवधि-चक्षुषी किल दर्शने / दानाद्या लब्धयः पंच संयमौ देशसर्वतः / 245 // सम्यकत्वमेषामित्येका-दशानां च व्यपेक्षया / क्षायोपशमिको भावः साद्यंतः केवलं भवेत् // 246 // विशेषावश्यकसूत्रवृत्त्योस्तु केनापि हेतुना षण्णामेव क्षायोपशमिकानां भंगकव्यवस्थोक्ता, ततः शेषाणामचक्षुर्दर्शनादीनां द्वादशानां यथासंभवमस्माभिलिखितेति ज्ञेयं. पारिणामिकभावोऽपि सर्वपुद्गलगोचरः / सादिः सांतश्च विज्ञेयः पर्यायपरिवृत्तितः // 247 / / शून्य एव भवेद्भगो द्वितीयोऽत्रापि पूर्ववत् / सादीनां व्यणुकादीनां ह्यनंतत्वमसंभवि // 248 // तथा भवति भव्यत्वमाश्रित्य पारिणामिकः / अनादिसांतः सिद्धा हि नाभव्या न च भव्यकाः / / 249 // બીજો ભાંગો અહીં પણ શૂન્ય સમજવો. કારણ કે તે (જ્ઞાન) ની ઉત્પત્તિ સમક્તિને આશ્રયીને છે. અને તેનો અંત પાછો મિથ્યાત્વે જાય ત્યારે અથવા કેવળજ્ઞાન પામે ત્યારે થાય છે. 2) મતિ અજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન ભવ્યની અપેક્ષાએ અનાદિ સાંત છે અને અભિવ્યની અપેક્ષાએ मनाहिमनंत छ. 243. અચક્ષુદર્શન સંબંધી ક્ષાયોપથમિક ભાવ ભથ્થોને ત્રીજે ભાંગે છે અને અભિવ્યોને ચોથે ભાંગે છે. 244. વિર્ભાગજ્ઞાન, અવધિ તથા ચક્ષુદર્શન, દાનાદિ પાંચ લબ્ધિ, દેશવિરતિ, સર્વવિરતિ થતા સમ્યક્ત -એ અગ્યાર પ્રકારને અંગે ક્ષાયોપથમિકભાવ કેવળ સાદિ સાંત ભાંગે છે. 245-246. વિશેષાવશ્યક સૂત્ર અને તેની વૃત્તિમાં કોઈ કારણસર ક્ષાયોપથમિકના છ પ્રકારની જ ભંગ વ્યવસ્થા કહી છે (એટલે અમે છ ભેદની વિવક્ષા તે પ્રમાણે કહી છે.) અને બાકીના અચક્ષુ દર્શનાદિ બાર પ્રકારની ભંગ વ્યવસ્થા યથાસંભવ અમે લખી છે એમ સમજવું. પારિણામિક ભાવ કે જે સર્વ પુદ્ગલ વિષયક છે, તે પર્યાયિની પરાવૃત્તિથી સાદિ સાંત છે. 247. બીજા ભંગ અહીં પણ પૂર્વવત્ શૂન્ય છે, કારણ કે કયણુકાદિ સ્કંધો સાદિ છે, તેથી અનંત ન હોઈ 24. 248. - ભવ્યત્વ આશ્રયી પારિણામિક ભાવ અનાદિ સાંત ભાંગે છે, કારણ કે સિદ્ધો અભવ્ય પણ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org