________________
૨૩૨
अनेकातिशयोपेता महासत्त्वा भवत्यमी । घ्नंति सार्द्धद्वियोजन्यां दुर्भिक्षादीनुपद्रवान् ।। १२६ ।। एकादशसहस्राश्च लक्षाश्च षोडशाधिकाः । युगप्रधानतुल्याः स्युः सूरयः पंचमारके ।। १२७ ॥ तथोक्तं दुष्षमारकसंघस्तोत्रे
जुगपवरसरिससूरी: दूरीकयभवियमोहतमपसरं । वंदामि सोलसुत्तर इगदसलक्खे सहस्से य ।। १२८ ।। संतु श्रीवर्द्धमानस्येत्यादि दीवालीकल्पे तु -
जुगप्पहाणसमाणा एगारस लक्ख सोलस सहस्सा । सूरिओ हुति अरए पंचमए जाव दुप्पसहे ।। १२९ ।। कोटीनां पंच पंचाशल्लक्षास्तावंत एव च । सहस्राश्च शताः पंच सर्वे स्वाचारसूरयः ।। १३० ॥ त्रयस्त्रिंशच्च लक्षाणि सहस्राणां चतुष्टयी । चतुःशत्येकनवतिः सूरयो मध्यमा गुणैः ॥ १३१ ॥ अस्मन्नेवारकेऽभूवन् पूर्वाचार्या महाशयाः । श्री जगच्चंद्रसूर्याद्या- स्तपागच्छान्वयक्र मे ॥ १३२ ॥
યોજન (દશ ગાઉ) માં દુર્ભિક્ષાદિ ઉપદ્રવો નાશ પામે છે. આ પાંચમા આરામાં સોળ લાખ અને અગ્યાર હજાર યુગપ્રધાન સમાન આચાર્યો થશે. ૧૨૬-૧૨૭.
કાલલોક-સર્ગ ૩૪
શ્રી દુષ્યમાકસંઘસ્તોત્રમાં કહ્યું છે કે-“યુગપ્રધાનસમાન સોળ લાખ અને અગ્યાર હજાર આચાર્યો કે જેમણે ભવિક જીવના મોહરુપ અંધકારનો પ્રસાર દૂર કર્યો છે -એવા થશે. એમને હું वंदना दुरं छं. १२८.
સંતુ શ્રીવર્ધમાનસ્ય એ પદની શરુઆતવાળા દીવાળીકલ્પમાં તો -યુગપ્રધાન સમાન અગ્યાર લાખ અને સોળ હજાર આચાર્યો પાંચમા આરામાં યાવત્ દુષ્પ્રસહસૂરિપર્યન્ત થશે -એમ કહેલ
छे. १२८.
પાંચ કરોડ, પચાસ લાખ, પચાસ હજાર અને પાંચસો સર્વે ઉત્તમ આચારવાળા આચાર્યો थशे. १३०.
તેત્રીશ લાખ, ચાર હજાર, ચારસો અને એકાણું મધ્યમ ગુણવાળા આચાર્યો થશે. ૧૩૧. આ આરામાં મહાશય એવા પૂર્વાચાર્યો શ્રીજગચંદ્રસૂરિ વિગેરે તપાગચ્છના વંશમાં થયા छे. १३२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org