________________
૧૭૬
કાલલોક-સર્ગ ૩૩
अश्वसेनाभिधोऽथासी-द्राजा राजगृहे पुरे । वप्रा तस्य प्रिया प्रेष्ठा जयनामा तयोः सुतः ।। १२५ ॥ एकादशश्चक्रवर्ती सोऽन्यदा भावयन् हृदि । भवस्वरूपं संप्राप्त-वैराग्यो जगृहे व्रतं ।। १२६ ।। स द्वादशधनुस्तुंगः प्राप्य केवलमुज्ज्वलं । आयुर्वर्षसहस्राणि-त्रीण्यापूर्य ययौ शिवं ॥ १२७ ।। इति जयः ।। ब्रह्मह्वयोऽभवद्राजा कांपील्यपुरभूपतिः । યુન યિતા તય ગ્રહમહત્તસ્તયોઃ સુતઃ || ૧૨૮ // अस्य च ब्रह्मराजस्य चत्वारः सुहृदोऽभवन् । कणेरदत्तः कुरुराट् काशीशः कटको नृपः ॥ १२९ दीर्घराजः कोशलेशः पुष्पचूलोंगभूपतिः । पंचापि वर्षवारेण नेऽवसनेकपत्तने ॥ १३० ॥ द्वादशाब्दं वयः प्राप्ते ब्रह्मदत्ते पितास्य च । व्यपद्यत शिरःशूलात् शैषैर्मित्रैस्ततः क्रमात् ।। १३१ ॥ बालस्य मित्रपुत्रस्य पालनायानुवत्सरं । एकैकेन स्थेयमिति प्रतिज्ञातं हितावहैः ।। १३२ ।।
રાજગૃહ નગરમાં અશ્વસેન નામે રાજા હતો. વપ્રા નામે તેની વહાલી પ્રિયા હતી. તેમનો જય નામે પુત્ર થયો. ૧૨૫.
તે અગ્યારમા ચકી થંયા. એકદા તેમણે સંસારસ્વરૂપ હૃદયમાં વિચારતા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ચારિત્ર અંગીકાર કર્યું. ૧૨૬.
બાર ધનુષ્યના શરીરવાળા અને ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા, તે કેવળજ્ઞાન પામી આયુ પૂર્ણ કરીને મોક્ષે ગયા. ૧૨૭. ઈતિ જયઃ ૧૧
કાંડિત્યપુરમાં બ્રહ્મ નામે રાજા હતો. તેને ચુલની નામે સ્ત્રી હતી. તેમને બ્રહ્મદત્ત નામે પુત્ર થયો હતો. ૧૨૮.
તે બ્રહ્મરાજાને ચાર મિત્રો હતા. ૧ કુરૂદેશનો રાજા કણેરદત્ત, ૨ કાશીદેશનો રાજા કટક, ૩ કોશલદેશનો રાજા દીર્ઘ અને ૪ અંગદેશનો રાજા પુષ્પચૂલ-એમાં એ રાજાઓ એક એક વર્ષના વારા પ્રમાણે એક એક મિત્રના રાજ્યમાં એકઠા મળીને રહેતા હતા. ૧૨૯-૧૩૦,
બ્રહ્મદત્ત બાર વર્ષનો થયો તે વખતે મસ્તકશૂળના વ્યાધિથી તેના પિતા બ્રહ્મરાજા મરણ પામ્યા. એટલે બાકીના ચાર મિત્ર રાજાઓએ બ્રહ્મદત્તનું હિત ઈચ્છીને બાળ એવા મિત્રપુત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org