________________
૨૧૨
કાલલોક-સર્ગ ૩૨ पंचभूवंस्त्रिपृष्ठाद्या वारेषु हरयः क्रमात् । श्रेयांसस्वामिमुख्यानां पंचानामर्हतामिह ॥ ३९४ ॥ अंतराले च षष्ठोऽभू-दरनाथसुभूमयोः । सप्तमोऽप्यंतरालेऽभू-सुभूममल्लिनाथयोः ॥ ३९५ ॥ मुनिसुव्रतनम्योश्चां-तराले रामलक्ष्मणौ ।
श्रीनेमिजिनवारे च कृष्णोऽभून्नवमो हरिः ॥ ३९६ ॥
तथोक्तं-दो तित्थेस सचक्कि अट्ठ य जिणा तो पंच केसीजुआ दो चक्कहिव तिन्नि चक्कियजिणा तो केसि चक्की हरि । तित्थेसो इगु तो सचक्कि य जिणो केसी सचक्की जिणो चक्के केसव संजुयो जिणवरो चक्की य तो दो जिणा ॥ ३९७ ॥
चक्रिवासुदेवयोश्च क्रममेवमाहु :चक्कि दुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्कि केसी य चक्की य ॥ ३९८ ॥ त्रयोऽहंतश्चक्रिणो य-द्यच्चांत्योऽर्हत्पदद्वयं । दधौ द्वाभ्यां शरीराभ्यां तीर्थकृद्वासुदेवयोः ॥ ३९९ ॥
છે. ૩૯૪.
છઠ્ઠી વાસુદેવ અરનાથ અને સુભૂમચકીના આંતરામાં અને સાતમા વાસુદેવ સુભૂમ અને મલ્લિનાથના આંતરામાં થયા છે. ૩૯૫.
આઠમા વાસુદેવ અને બળદેવ એટલે રામ-લક્ષ્મણ મુનિસુવ્રત અને નમિનાથના આંતરામાં અને કૃષ્ણ નામના નવમાં વાસુદેવ નેમિનાથના સમયમાં થયા છે. ૩૯૬.
કહ્યું છે કે-બે તીર્થકર સાથે જ બે ચક્રી થયા ૧-૨-૧-૨, પછી આઠ તીર્થંકર થયા. (૩ થી ૧૦) ત્યારપછી પાંચ તીર્થકર વાસુદેવ સાથે થયા. (૫) (૧૧ થી૧૫) ત્યાર પછી બે ચક્રી થયા ૩-૪ત્યારપછી ત્રણ તીર્થંકરો (૧૬-૧૭-૧૮ માટે જ ચક્રી થયા પ-૬-૭, ત્યારપછી વાસુદેવ ૬ ઢો. ચકી ૮ મા, વાસુદેવ ૭ મા, પછી ૧૯ મા તીર્થંકર, પછી ચક્રી ૯ મા તીર્થંકર, ૨૦ મા, વાસુદેવ ૮ મા, ચકી ૧૦ મા, તીર્થકર ૨૧ મા, ચક્રી ૧૧ મા, વાસુદેવ ૯ મા, તીર્થંકર ૨૨ મા, ચકી ૧૨ મા અને બે તીર્થંકર ૨૩ મા ને ૨૪ મા થયા. ૩૯૭.
ચક્રવર્તી ને વાસુદેવનો ક્રમ આ પ્રમાણે બે ચક્ર, પાંચ હરિ (વાસુદેવ), પાંચ ચકી, એક કેશવ (વાસુદેવ), ૧ ચકી, ૧ કેશવ, ચકી, ૧ કેશવ, ૨ ચક્રી, ૧ કેશવ, ૧ ચકી-એ પ્રમાણે ૨૧ જાણવા. ૩૯૮.
ત્રણ અરિહંતો જ ચકી થયા. છેલ્લા તીર્થંકર પહેલા વાસુદેવ પણ થયા હતા એટલે તીર્થંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org