________________
૨૪૨
કાલલોક-સર્ગ ૩૪
बाहुबली ९ मरुदेवो १० भगीरहो ११ सहसपत्त १२ सयपत्तो १३ । कूडसयट्टुत्तरओ १४ नगाहिराओ १५ सहसकमलो १६ ॥ १९३ ॥ ढंको १७ कवडिनिवासो १८ लोहिच्चो १९ तालज्झओ २० कयंबुत्ति २१ । सुरनरमुणिकयनामो सो विमलगिरि जयउ तित्थं ॥ १९४ ॥ एष चाऽशाश्वतो नाशा - न्मूलाऽनाशाच्च शाश्वतः । ततः सोभयधर्मत्वाच्छाश्वतप्राय उच्यते ॥ १९५ ॥
अथ प्रकृतं - अंगारमुर्मुरप्राया भूमिर्भस्ममयी तदा ।
देहिभिर्दुष्करस्पर्शा सतीव व्यभिचारिभिः ॥ १९६ ॥ कुरूपाश्च कुवर्णाश्च दुर्गंधा दुष्टलक्षणाः । हीनदीनस्वरा दुष्ट-गिरोऽनादेयभाषिताः ।। १९७ ॥ निर्लज्जाः क्लेशकपट-वैरद्रोहपरायणाः । निर्मर्यादा मिथो युद्ध-वधबंधविसंस्थुलाः ॥ १९८ ॥ अकार्यकारिणो नित्य -मन्यायोत्पाततत्पराः । पित्रादिविनयाज्ञादि-व्यवहारविवर्जिताः ।। १९९ ॥ भूम्ना काणांधबधिरा न्यूनांगुल्यादयः कृशाः । कुणयः पंगवः श्यामाः कामार्त्ता बाल्यतोऽपि हि ॥ २०० ॥
श्री सिद्धशेजर 5, सिद्धपर्वत ७, तीर्थरा४८, जाडुजसि ए, भरुहेव १०, भगीरथ ११, सहपत्र १२, शतपत्र १3, अष्टोत्तरशतट १४, नगाधिरा४ १५, सहसम्भव 95, ढंड १७, झेडी (अप) निवास ૧૮, લૌહિત્ય ૧૯. તાલદ્વજ ૨૦ અને કદંબ ૨૧ - આ પ્રમાણે સુર, નર, અને મુનિના કરેલા જેના नामी छे, ते विभसगिरि तीर्थ भयवंत वर्तो” १८२-१८४.
આ પર્વત નાશ પામતો હોવાથી તે અશાશ્વત છે. અને મૂળથી નાશ પામતો ન હોવાથી શાશ્વત છે. એ પ્રમાણે ઉભયધર્મી હોવાથી તે શાશ્વતપ્રાય કહેવાય છે. ૧૯૫.
હવે પ્રસ્તુત-તે કાળે પાંચમાં આરાને છેડે-છઠ્ઠા આરાના પ્રારંભમાં ભૂમિ અંગારા જેવી, મુર્મુર જેવી, તેમજ ભસ્મમયી હોય છે, તે જેમ વ્યભિચારી પુરુષ સતી સ્ત્રીને સ્પર્શ કરી ન શકે, તેમ પ્રાણીઓને દુષ્કર સ્પર્શવાળી થાય છે. ૧૯૬.
ते अजे मनुष्यो हुरुपी, डुवस, हुगंधी, दुष्टसक्षाशी, हीनहीन स्वरवाना हुए वाशीवाजा, , અનાદેય ભાષાવાળા, નિર્લજ્જ, ક્લેશકપટ-વૈર અને દ્રોહ કરવામાં તત્પર, મર્યાદા વિનાના, અંદરઅંદર યુદ્ધ-વધઅને બંધથી વિસંસ્થળ સ્થિતિવાળા, અકાર્યકારી, નિરંતર અન્યાય અને ઉત્પાતમાં તત્પર, (અન્યાયથી ધન ઉપાર્જન કરવામાં તત્પર) પિત્રાદિના વિનય કે આશાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org