SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [12] 4 કે ઇ $ $ $ સંબંધ તેમાં કેવી વિડંબનાઓ સમભાવે સહન કરી તે વર્ણન કરીને દશમા ભવમાં પાર્શ્વપ્રભુ રાજકુમાર બન્યા છે ત્યારે એ જ કમઠનો મેળાપ થયો. બળતા સર્પને બચાવીને નવકાર સંભળાવવાનું વર્ણન કરીને છેવટ પ્રભુ દીક્ષા અંગીકાર કરે છે, તે વર્ણન સાથે બાકીની સંપૂર્ણ વિગતો ઉપર આપેલા દ્વારા મુજબ આપેલ છે. ૨૩ ભગવાનના વર્ણન પછી ચોવીસમા શ્રી મહાવીર સ્વામી ભગવાનના વર્ણન સાથે અન્ય પરમાત્માઓની પણ અમુક વિગતો છે. તે તથા પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનની વિશિષ્ટ વિગતોનું આલેખન છે. તે આ પ્રમાણે વર્ણવાયેલ છે. ૧. સમક્તિ પામ્યા પછીના ૨૪ તીર્થકર ભગવંતોના ભવો. ચોવીશ પ્રભુના વર્ણ. આર્ય-અનાર્ય દેશમાં વિહાર. ઉત્કૃષ્ટ તપ કોના કાળમાં કેટલો ? પ્રમોદ કાળ. ઉપસર્ગો ક્યા પ્રભુને થયા અને કોને ન થયા. દેવદૂષ્ય કેટલા સમય સુધી રહ્યું. પ્રથમ દાન દેનાર ભાવિક અહીંથી કઈ ગતિ પામ્યો. ૯. રાજ્યપાલન કર્યું કે નહીં. ૧૦. લગ્ન કર્યા કે બ્રહ્મચારી રહીને વ્રત ગ્રહણ કર્યું. ૧૧. પાછળના ત્રીજા ભવમાં જ્યાં તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યું તે ભવમાં રાજા હતા કે ચકી. ૧૨. દીક્ષા દિવસે તપ. ૧૩. દીક્ષા કેટલા સાથે. ૧૪. દીક્ષા નગરી.. ૧૫. દક્ષા વન. ૧૬. દીક્ષા વખતે કેટલી મુષ્ટિએ લોચ. ૧૭. દીક્ષા સમય. ૧૮. પ્રથમ પારણું શાનાથી. બાલ્ય-મધ્ય અને વ્રત કાળમાં આહાર શેનો કરતા. ૨૦. કેવળજ્ઞાનનું સ્થાન. ૨૧. કેવળજ્ઞાન સમયે તેપ. કેવળજ્ઞાન સમય. ૨૩. સંઘ સ્થાપના ક્યારે ? ૨૪. તીર્થનું વ્યવચ્છિન્ન-અવ્યવચ્છિન્નપણું. ૨૫. વીર પ્રભુનું શાસન-ઋષભ પ્રભુના શાસન પછી કેટલા કાળે પ્રવર્તે અને કેટલો કાળ પ્રવર્તશે? ૨૬. દશ અચ્છેરા ક્યા-ક્યા પ્રભુના તીર્થમાં. સિદ્ધ થયાના સ્થાન. ૨૮. મુક્તિગમન વખતે આસન. ૨૯. મુક્તિગમન વખતે તપ. મૂક્તિગમન વખતે સાથે કેટલા. ૩૧. મુક્તિગમન વખતનો કાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy