SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આદિનાથ ભગવાનનો પૂર્વભવ विजये पुष्कलावत्यां पुरी या पुंडरीकिणी । तत्रार्हद्वज्रसेनस्य समजायंत नंदनाः ॥ ५१ ॥ तत्र वैद्यस्य जीवोऽभू-द्वज्रनामाभिधोऽग्रजः । વાડું: સુવાડું: પીઠ મહાપીઠ રૂતીત || ધર | उत्सृज्य सार्वभौमर्द्धि वज्रनाभोऽनुजैः सह । ૩૫ત્ત દ્રિષા-ઈતઃ પિતુતિ | જરૂર . अध्यगीष्ट स पूर्वाणि चतुर्दश परे पुनः । अंगान्येकादशाद्योऽत्र तीर्थकृत्कर्मभागभूत् ॥ ५४ ।। द्वितीयश्चान्नपानाद्य-भक्ति कुर्वन्महात्मनां । चक्रिभोगफलं कर्मा-र्जयदार्जवपावनः ॥ ५५ ॥ तार्तीयीकश्च साधूना-मंगसंवाहनादिभिः । लोकोत्तरं बाहुबल-फलं कर्म किलार्जयत् ॥ ५६ ॥ ज्येष्ठप्रशंसामात्सर्यो-दयाच्चारित्रिणावपि । મર્નયતઃ વઢ-મહાપીઠ ઘ પિતાં ને ૧૭ છે. તેમાં વૈદ્યનો જીવ વજનાભ નામનો મોટો પુત્ર થયો; બીજા ચાર બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ નામના પુત્રો થયા. પર. વજનાભે ચક્રવર્તીપણાની ઋદ્ધિ (ભોગવીને) તજી દઈને ચારે ભાઈઓની સાથે પોતાના પિતા વજસેન તીર્થંકરની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પ૩. વજનાભે ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો અને બીજા ચાર મુનિઓ અગ્યાર અંગના અભ્યાસી થયા. પહેલા વજનાબે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. ૫૪. બીજા પુત્ર બાહુએ, મહાત્માઓની અન્નપાનાદિવડે ભક્તિ કરીને, આર્જવતાવડે પવિત્ર થઈ ચક્રવર્તીપણાના સુખભોગની પ્રાપ્તિ કરાવનાર ભોગફલવાલું કર્મ ઉપાર્જન કર્યું. પપ. ત્રીજા સુબાહુમારે, સાધુઓના અંગસંવાહનાદિ વૈયાવચ્ચવડે લોકોત્તર એવું બાહુનું બલ પ્રાપ્ત કરાવનાર કર્મ ઉપાર્જન કર્યું. પs. ચોથા ને પાંચમા પીઠ ને મહાપીઠ મુનિએ ચારિત્ર પાલતા છતાં પણ પોતાના વડીલ મુનિઓની થતી પ્રશંસા સહન ન થવાથી માત્સર્યને કારણે સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. પ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy