SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોકસર્ગ ૩૨ स्त्रियः सप्तापि चक्षुष्मान् यशस्वी च प्रसेनजित् । प्रियंगुवर्णा गौरोऽभि-चंद्रोऽन्ये कांचनत्विषः ॥ ५ ॥ आद्यसंहननाः सर्वे आद्यसंस्थानशालिनः । याम्यस्य भरतार्द्धस्य मध्ये खंडेऽभवन्नमी ॥ ६ ॥ पल्यस्य दशमो भाग आयुराद्यस्य कीर्तितं । ततः पूर्वाण्यसंख्यानि न्यूनन्यूनान्यनुक्रमात् ॥ ७ ॥ आयुर्भवति पंचानां स्यान्नाभेः सप्तमस्य तत् ।। संख्येयान्येव पूर्वाणि तत्पल्या अपि तादृशं ॥ ८ ॥ असंख्यपूर्वायुष्कत्वे त्वस्य पल्याः कथं भवेत् । निवृतिर्मरुदेवाया निजभर्तृसमायुषः ॥ ९ ॥ अयं भावः-पल्योपमस्य कल्प्यंते चत्वारिंशल्लवा यदि । तदा तदष्टमोऽशः स्या-द्यावान् पंचलवात्मकः ॥ १० ॥ तावानभूत्कुलकर-कालः सर्वात्मनाऽपि हि । तत्र पल्यस्य दशमो भाग आद्यस्य जीवितम् ॥ ११ ॥ पल्यस्य दशमांशेन चत्वारिंशद्विभाजिताः । पूर्वोदिताः स्युश्चत्वारो भागाः कुलकृदायुषि ।। १२ ॥ અભિચંદ્ર ગૌર વર્ણવાળા અને બીજા ત્રણ કુલકર (વિમળવાહન, મરુદેવ, અને નાભિ) કંચન સમાન વર્ણવાળા હતા. તે સર્વનું સંઘયણ તથા સંસ્થાન પ્રથમ હતું. અને તેઓ દક્ષિણ ભરતાધના મધ્યખંડમાં ઉત્પન્ન થયા હતા. પ-૬ પહેલા કુલકરનું આયુષ્ય પલ્યોપમના દશમા ભાગનું અને ત્યારપછીના પાંચ કુલકરોનું અસંખ્યાતા પૂર્વનું પણ અનુક્રમે એક બીજાથી ઓછું ઓછું અને સાતમા નાભિકુલકરનું સંખ્યાતા પૂર્વનું જાણવું અને તેની પ્રિયાનું પણ તેટલું જ આયુષ્ય સમજવું. ૭-૮ - જો સાતમા કુલકરનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વનું હોય, તો તેના સમાન આયુવાળા મરૂદેવા મોક્ષે કેમ જાય ? (કારણ કે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વકના આયુવાળા મનુષ્યો જ મોક્ષે જાય છે.) ૯. આયુષ્ય સંબંધી હકીકતનું રહસ્ય આ પ્રમાણે છે. - પલ્યોપમના જો ૪૦ ભાગ કલ્પીએ, તો તેનો આંઠમો અંશ પાંચ ભાગવાળો આવે. બધા કુલકરનો મળીને એટલો કાળ છે. (કારણ કે પલ્યોપમનો આઠમો ભાગ ત્રીજા આરાનો શેષ રહે, ત્યારે કુલકરોની ઉત્પત્તિ થાય છે-એમ ઉપર કહ્યું છે.) તેમાં પહેલાં કુલકરનું આયુષ્ય પલ્યોપમના દશમા ભાગનું છે. ૧૦-૧૧. એટલે પલ્યોપમના દશમા ભાગે, પૂર્વે કહેલા ચાલીશને ભાગતા ચાર ભાગ આવે. તેટલું આદ્ય કુલકરનું આયુષ્ય, પૂર્વોક્ત પાંચ ભાગથી બાદ કરીએ ત્યારે બાકી ચાલીશીઓ એક ભાગ રહે, તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy