________________
૧૩૫
મહાવીર ભગવાનના ત્રણ નામ
कार्तिकस्यामावसीति कल्याणकदिनाः प्रभोः । अभूद्गर्भापहारे तु त्रयोदश्याश्विने सितिः ॥ ९६६ ॥ फाल्गुन्य उत्तरा धिष्ण्यं कल्याणकचतुष्टये । तथा गर्भापहारेऽपि निर्वाणे स्वातिरिष्यते ॥ ९६७ ॥ द्वयोमहिलयोर्गर्भे स्थितिः संकलिता विभोः । नव मासाः सातिरेकाः सप्तभिः किल वासरैः ॥ ९६८ ॥ श्रीपार्श्वनाथनिर्वाणा-दभूज्जन्मांतिमार्हतः । साधिकेनाष्टसप्तत्या शतेन शरदामिह ॥ ९६९ ॥ श्रीवीरगर्भकाले च वर्षाणां पञ्चसप्ततिः । तुर्यारकेऽवशिष्टाऽऽसीत् सार्धमासाष्टकाधिका ।। ९७० ॥ राशिरासीद्विभोः कन्या लांछनं च मृगाधिपः । देहोच्छ्रयः सप्त हस्ताः प्रशस्तांगद्युतिश्रियः ।। ९७१ ॥ गुणागतानि नामानि त्रीण्यभूवन् जगद्विभोः । वर्द्धमानः श्रमणश्च महावीर इति स्फुटं ॥ ९७२ ॥ अवतीर्णे प्रभौ ग्राम-राष्ट्रादि यदवर्द्धत । ततः पितृभ्यां विहित-मादिमं नाम सार्थकं ॥ ९७३ ।।
પાંચ કલ્યાણકના દિવસો જાણવા. પ્રભુનો ગભપિહાર આસો વદ-૧૩ શે જાણવો. ચાર કલ્યાણકમાં ઉત્તરાફાલ્વની નક્ષત્ર જાણવું. ગભપહારમાં પણ તે નક્ષત્ર જાણવું અને નિવણમાં સ્વાતિ નક્ષત્ર tej.८५-८६७.
પ્રભુની બંને માતાઓની મળીને ગર્ભની સ્થિતિ સાત દિવસ અધિક નવ માસની वी. ८६८. શ્રી પાર્શ્વનાથ ભગવાનના નિવણથી કાંઈક અધિક ૧૭૮ વર્ષે વીરપ્રભુનો જન્મ જાણવો. ૯૬૯. શ્રી વિરપ્રભુના ગર્ભકાળે ચોથો આરો ૭૫ વર્ષ ને ૮ માસ બાકી હતો. ૧૯૭૦.
પ્રભુની રાશિ કન્યા અને લંછન સિંહનું જાણવું,. દેહની ઊંચાઈ સાત હાથની અને પ્રશસ્ત એવી અંગની કાંતિ તેમજ શોભા હતી. ૯૭૧.
ગુણથી પ્રાપ્ત થયેલા પ્રભુના ત્રણ નામ હતા. વર્ધમાન, શ્રમણ અને મહાવીર. ૯૭૨.
પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થરાજા રામરાષ્ટ્રાદિથી વૃદ્ધિ પામ્યા તેથી માતાપિતાએ સાર્થક એવું પહેલું વર્ધમાન નામ પાડયું. ૯૭૩.
૧. કુલ ૨૫૩ વર્ષે ને દ્રા માસમાં પ્રભુ ૨૫૦ વર્ષે નિવણિ પામતાં ૩ વર્ષ ને ૮ માસ ચોથો આરો બાકી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org