________________
૨૮૧
ઉત્સર્પિણીનો ચોથો આરો ऋषभनामा कुलकरो न तु ऋषभस्वामिनामा तीर्थकृदिति तद्वृत्ती. एवं च कुलकरा- नाश्रित्य दुष्षमाकालानुभावाद्वाचनाभेदजनितेषु उत्सर्पिणीकालभाविकुलकराणां भिन्नभिन्न- नामताव्यस्तनामतान्यूनाधिकनामताभिन्नारकभाविताभिधायकेषु शास्त्रवाक्येषु सत्सु तत्त्वं सर्वविद्वेद्यमिति ज्ञेयं. अथ प्रकृतं-क्रमेणात्यंतसारस्या-ट्युच्छिन्ने पावके सति ।
अग्निपक्वान्नाशनादि-स्थितिर्विच्छेत्स्यतेऽखिला ॥ ४३० ॥ क्रीडिष्यंति यथेच्छं ते प्रादुर्भूतैरनुक्रमात् । कल्पद्रुमैर्दशविधैः पूर्यमाणमनोरथाः ॥ ४३१ ॥ पंचचापशतोत्तुंगाः स्युर्नित्यमशनार्थिनः । उत्कर्षतः पूर्वकोट्या-युषोऽत्र प्रथमं जनाः ॥ ४३२ ॥ एकपल्योपमोत्कृष्टा-युषः, क्रोशोच्चभूघनाः । चतुर्थभक्ते भोक्तारः पर्यंते ते च भाविनः ॥ ४३३ ॥ प्रवर्द्धमानपर्याये पूर्णे तुर्येऽरके क्रमात् ।। सुषमा नाम सुखकृत् पंचमारः प्रवेक्ष्यति ॥ ४३४ ॥
વિષય કુલકર સિવાય તથા ઋષભદેવ સિવાય બાકીનો અહીં કહેવો. બીજો કહે છે કે- તે ચોથા આરાના પહેલા ત્રીજા ભાગમાં પંદર કુલકરો ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે-સુમતિ યાવત્ ઋષભ, બાકી બધાં નામો તે જ પ્રમાણે જાણવા. દંડનીતિ પ્રતિલોમપણે જાણવી. અહીં ઋષભ નામના કુલકર (જુદા) સમજવા. ઋષભસ્વામી નામના તીર્થંકર ન સમજવા. એમ તેની વૃત્તિમાં કહ્યું છે. આ પ્રમાણે કુલકરોને આશ્રયીને દુખાકાળના અનુભાવથી વાચનાભેદજનિત ઉત્સર્પિણી કાળ ભાવી કુલકરોના ભિન્ન ભિન્ન નામ, વ્યસ્ત નામ, ચૂનાધિક નામ, તેમજ ભિન્ન આરામાં ઉત્પત્તિ બતાવનારા શાસ્ત્રવાક્યો હોવાથી તત્ત્વ તો જ્ઞાની ભગવંતો જાણે.
હવે પ્રસ્તુત કહે છે. અનુક્રમે ભૂમિ અત્યંત રસવાળી થવાથી અગ્નિનો નાશ થયા બાદ અગ્નિથી પકાવેલું અન્ન ખાવા વિગેરેની સર્વ સ્થિતિ વિચ્છેદ જશે. ૪૩૦.
મનુષ્યો તેમના મનોરથને પૂરનારા પ્રગટ થયેલા દશા પ્રકારના કલ્પવૃક્ષોથી યથેચ્છ કડા કરશે. ૪૩૧.
તે આરાના પ્રારંભમાં પાંચશો ધનુષ્ય ઊંચા શરીરવાળા દરરોજ ભોજનના અર્થી અને કરોડ પૂર્વના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્યો થશે. ૪૩૨.
અને તે આરાને અંતે એક પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, એક ગાઉ ઊંચા શરીરવાળા અને એકાંતરે ભોજન કરનારા મનુષ્યો થશે. ૪૩૩.
આ પ્રમાણે વધતા પાયે ચોથો આરો પૂર્ણ થયા બાદ અનુક્રમે સુખને કરનાર પાંચમો સુષમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org