________________
૧૬૭
સુભમ ચક્રવર્તિનું વર્ણન
क्रमाच्चतुर्दशस्वप्न-तूंचितोऽस्याः सुतोऽभवत् । चखाद भूमिमित्युक्तः सुभूम इति तापसैः ।। ६३ ॥ हस्तिनापुरसाम्राज्यं रामः स्वीकृत्य भूतलं । નિઃક્ષત્રિયં સતવારાં-ચાર ઘોઘદુર્ધરઃ || ૬૪ || अन्यदा क्षत्रियान्वेषी सुभूमालंकृताश्रमे । जगाम रामस्तत्रास्य जज्वाल परशुः क्रुधा ॥ ६५ ॥ कोऽप्यत्र क्षत्रियोऽस्तीति पृष्टः कुलपतिर्जगौ । तापसाः क्षत्रियाः संति-त्युक्तेऽसौ व्यरमाधः । ६६ ॥ हतानां क्षत्रियेंद्राणां दंष्ट्रिकाभिरबीभरत् । થાનમેદં મહદ્રાન: સંગ્રામોદ્દામવોઃ || ૬૭ છે. य एताः पायसीभूताः भोक्ष्यते स त्वदंतकः । इति नैमित्तिकेनोक्तो रामस्तन्निर्णिनीषया ॥ ६८ ॥ अवारितं पुरे सत्रा-गारं निर्माय तत्र च । दंष्ट्रास्थालांकितं सिंहा-सनमादावतिष्ठिपत् ॥ ६९ ॥
આશ્રમના ભોંયરામાં રાખીને તેનું રક્ષણ કર્યું. દ૨.
અનુક્રમે તેને ચૌદ સ્વપ્નથી સૂચિત પુત્ર થયો. તે બાલ્યાવસ્થામાં માટી ખાવા લાગ્યો તેથી તાપસોએ તેનું નામ સુબૂમ પાડયું. ૩.
અહીં પશુરામે હસ્તિનાપુરનું રાજ્ય સ્વીકારીને દુધર ક્રોધવાળા તેણે સાત વાર ક્ષત્રિયવિનાની પૃથ્વી કરી. ૬૪.
અન્યદા ક્ષત્રિયોને શોધતો રામ સુભૂમથી અલંકૃત આશ્રમમાં આવ્યો. ત્યાં તેની પશુ કે જે ક્ષત્રિયને દેખીને જાજ્વલ્યમાન થતી હતી, તે જાજ્વલ્યમાન થઈ. એટલે તેણે ક્રોધથી કુલપતિને પૂછયું કે -‘અહીં કોઈ પણ ક્ષત્રિય છે ?' કુલપતિએ કહ્યું કે- ‘આ તાપસી ક્ષત્રિયો જ છે.’ આમ કહેવાથી તેનો ક્રોધ વિરામ પામ્યો. ૬૫-૬૬.
લડાઈમાં અત્યંત પરાક્રમી, પશુરામે પોતે હણેલા ક્ષત્રિય રાજાઓની દાઢાઓવડે એક મોટો થાળ ભર્યો. ૬૭.
‘જેના જોવાથી આ દાઢાઓ ક્ષીર જેવી થઈ જશે અને તે ક્ષીરનું જે ભોજન કરશે, તે તને મારનાર થશે’ એમ નૈમિત્તિકે કહેલું હોવાથી રામે તેનો નિર્ણય કરવા માટે તે નગરમાં એક કોઇને અટકાયત નહીં કરનારી દાનશાળા શરૂ કરી અને તેના મુખદ્વાર પાસે જ એ દાઢાવાળા થાલયુક્ત એક સિંહાસન સ્થાપન કર્યું. ૬૮-૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org