________________
૨૨૦
-
- - -
- - -
-
YYYYYYYYYYYYY. •••
કાલલોક-સર્ગ ૩૪ पंचाग्निमाघस्नानादी-न्यन्ये कष्टानि कुर्वते ।। आर्हतास्त्वलसायंते सुकरावश्यकादिषु ॥ ३६ ॥ यत्याभासा गणं त्यक्त्वा स्युः केचित्स्वैरचारिणः । श्राद्धा अप्यनुगच्छंति तान् बाला ग्रहिलानिव ॥ ३७ ॥ गणस्थिताश्च निर्ग्रथा धर्मोपकरणेष्वपि । મમત્વપનિવેશન યુઃ પ્રવિણુતા: || ૩૦ || आराधयंति नो शिष्या गुरून् गुणगुरूनपि । विज्ञमन्या गुरुभ्योऽपि विनयं न प्रयुंजते ॥ ३९ ॥ तनयाश्चावजानति मातापित्रादिकानिति । जानंति किममी तत्त्वं जराजर्जरबुद्धयः ।। ४० ॥ परस्परं विरुध्यंते स्वजनाः सोदरादयः । परकीयैश्च सौहार्दै कुर्वते हार्ददर्शिनः ॥ ४१ ॥ बाल्ये प्रव्राजिताः शिष्याः पाठिताः शिक्षिताः श्रमात् । गुरोस्तेऽपि प्रतीपाः स्यु-र्ये कीटाः कुंजरीकृताः ॥ ४२ ।।
શુદ્ધ ધર્મમાં પણ દઢ વિશ્વાસવાળા નહીં થાય. ૩પ.
અન્ય તાપસાદિ પંચાગ્નિસાધન, માઘસ્નાનાદિ અનેક પ્રકારના કષ્ટો સહન કરશે અને શ્રાવકો તો સહેલાઈથી થઈ શકે એવા આવશ્યકાદિમાં પણ આળસ કરશે. ૩૬.
કેટલાક યયાભાસોલ ગચ્છને છોડીને સ્વેચ્છાચારી થશે અને જેમ બાળકો ગાંડા માણસની પાછળ જાય તેમ કેટલાક શ્રાવકો પણ તેના અનુયાયી થશે. ૩૭.
ગણ (ગચ્છ) માં રહેલા નિર્ગથ મુનિઓ પણ ધર્મોપકરણને વિષે મમત્વના કારણે પરિગ્રહધારી જેવા થશે. ૩૮.
ગુણે કરીને ગુરુ (ગુણવાનું) એવા ગુરુની પણ શિષ્યો આરાધના કરશે નહીં, એટલે કે પોતાને ગુરુથી પણ વિશેષ વિજ્ઞ માનનારા એવા તેઓ ગુરુનો પણ વિનય નહીં કરે. ૩૯.
પુત્રો પણ માતાપિતાદિની અવગણના કરશે અને ‘આ જરાથી જર્જર બુદ્ધિવાળા થઈ ગયેલા, તત્ત્વને શું જાણે ?’ એમ કહેશે. ૪૦.
સ્વજનો અને સહોદરો વિગેરે પરસ્પર વિરોધ ધરાવશે અને પ્રેમ દેખાડીને પરજનોની સાથે પ્રેમભાવ ધરાવશે. ૪૧.
બાળપણામાંથી દીક્ષા આપીને ભણાવેલા-શિક્ષિત કરેલા અથ કીડીમાંથી કુંજર જેવા કરેલા ૧ મુનિવેષવાળા પણ મુનિનો આચાર ન પાળે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org