Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005539/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ S'RÏMAD APPAYYADĪKSITA'S SIDDHANTALESASANGRAHA L. D. SERIES 114 TRANSLATED BY Dr ESTHER A. SOLOMON GENERAL EDITORS Dr. RS. BETAI Dr. Y, S. SHASTRI L. D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-380009 Jain Educa Page #2 -------------------------------------------------------------------------- ________________ Ś'RIMAD APPAYYADĪKSITA'S SIDDHANTALESASANGRAHA L. D. SERIES 114 TRANSLATED BY Dr. ESTHER A. SOLOMON GENERAL EDITORS Dr. R. S. BETAI Dr. Y, S. SHASTRI L. D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-380009 For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ FIRST EDITION May, 1990 PRICE RUPEES R$ 95P. Rs Published by: Dr. R. S. Betai Acting Director, L. D. Institute of Indology, Ahmedabad-380 009, J L.D. ineg Published with the Tinancial assistance of the Gujarat Sahitya Academy, Government of Gujarat, Gandhinagar. Printed by: Shri Swaminarayan Mudran Mandir, Pro. K. Bhi. Bhavsar, 21, Purushottam Nagar, New Wadaj, Ahmedabad-380 014. $180 For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रीमदप्पय्यदीक्षित विरचितः सिद्धान्तलेशसङ्ग्रहः भारतीय दलपत मा RAVEY अनुवादकर्त्री डॉ. अस्तेर सोलोमन प्रकाशक लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर, अहमदाबाद - ३८०००९ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય એક અતિ અગત્યને અને ખ્યાત ગ્રંથ “પિતાજેતwg" ગુજરાતી અનુવાદ અને વિવરણ સાથે અભ્યાસીઓ સમક્ષ મૂકતાં અમે સૌ ખૂબ આનંદ અનુભવીએ છીએ; આનન્દ વિશેષ એટલા માટે કે આ અનુવાદ તથા વિવરણનું કઠિન અને જવાબદારભયું" કામ બહેન શ્રી ડો. એસ્તેરબહેન સેલે મનને હાથે થયું. જીવનભર જેમણે તત્ત્વજ્ઞાનનું, દશનનું, વેદાન્તનું અધ્યયન-અધ્યાપન કર્યું છે તેવાં બહેનશ્રી એસ્તેરબહેન સેલેમન કરતાં વિશેષ અધિકારી આ કામ માટે સંભવતઃ અન્ય કોઈ ન મળી શકે. અમારી સંસ્થાનાં મૂલ્યવાન પ્રકાશમાં આ કૃતિથી એક નોંધપાત્ર વધારે થાય છે. આ સંસ્થા આવાં ઉચ્ચ કક્ષાનાં સંશાધનો તથા ગ્રંથ સતત આવ્યા કરે છે. ગયા વર્ષે અમારા આવા ચાર ગ્રન્થો પ્રગટ થયા. આવા સાત અન્ય ગ્રન્થ હાલ પ્રેસમાં છે, જે આગામી વર્ષમાં પ્રગટ થઈ જશે. બહેનશ્રી ડે. એસ્તેરબહેને આ કામ પૂરું કરી આપ્યું તે બદલ અમે તેમના આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય એકેડેમીએ સંસ્થાને ઉદાર પ્રકાશન સહાય આપી છે તે બદલ અમે તેના આભારી છીએ. રમેશ હૈાઈ યશ્વર શાસ્ત્રી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આભારદશન શ્રીમદ અપથ્ય દીક્ષિતના ગ્રંથ “સિદ્ધાન્તરાર ’નું નામ અવથ છે કારણ કે તેમાં શ્રીમદ્દ શંકરાચાર્યના ઉત્તરકાલમાં વિકસેલી કેવલાદ્વૈત-વેદાંતની પેટા વિચારસરણીઓ તેમ જ તેના મુખ્ય સિદ્ધાન્તોને યુક્તિયુક્ત રીતે સમજાવવાની વિવિધ પ્રક્રિયાઓનું નિરૂપણ છે. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ના અધ્યક્ષશ્રી એ આ ગ્રંથને ગુજરાતી અનુવાદ (પ્રસ્તાવના અને વિવરણ સાથે) તૈયાર કરવાનું કામ મને સોંપ્યું તે માટે હું અત્યંત આભારી છું. આ કામ કરવામાં મને ખૂબ આનંદ પ્રાપ્ત થયો છે. અશ્રુત કૃષ્ણાનંદની વ્યાખ્યા કૃષ્ણલંકાર' ઉત્તમ કોટિની છે અને તેને મેં પૂરતા પ્રમાણમાં લાભ લીધે છે, તેમ જ અભ્યાસી વાચકને તે મળે તે જોવાનો પ્રયત્ન કર્યો છે. આ કામમાં મેં ચોખાખા સંસ્કૃત ગ્રંથમાલા, વારાણસીમાં ૧૯૧૬માં પ્રકાશિત પુસ્તકને ઉપયોગ કર્યો છે. શ્રી સૂર્યનારાયણ શાસ્ત્રીના અંગ્રેજી અનુવાદ (મદ્રાસ યુનિવર્સિટી, ૧૯૩૫) અને શ્રી મૂલશંકર વ્યાસના હિંદી અનુવાદ (અસ્કૃત ગ્રંથમાલા, કાશી, સંવત્ ૧૯૯૩)ની પણ મેં મદદ લીધી છે, જેને આદરપૂર્વક ઉલ્લેખ કરીને મારો આભાર વ્યક્ત કરું છું. મુ. શ્રી દલસુખભાઈ માલવણિયા, ડો. શ્રી નગીનભાઈ શાહ, ડો. શ્રી રેશ્વર શાસ્ત્રી અને ડે. શ્રી રમેશભાઈ બેટાઈએ દાખવેલા સદ્દભાવ માટે હું તેમને સ્ત:કરણપૂર્વક આભાર માનું છું. ' બનતી ઉતાવળે છાપવાનું કામ ઉત્સાહપૂર્વક અને છતાં ધીરી કરવા માટે શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિરના સૈ કાર્યકરોનો આભાર માનું છું. આશા છે કે સૌ રસ ધરાવનાર અભ્યાસીઓને આ ગ્રંથ ઉપયોગી થશે. એસ્તેર સલેમન ૩૩, નરેનગર, અમદાવાદ-૩૮૦ ૦૧૫. તા. ૧૦-૪-૧૯૯૦. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સિદ્ધાન્તવાર ખાના કર્તા અપ્પય દીક્ષિત – અપ દીક્ષિતને જન્મ કાંચીની નજીકમાં અડયાપલ અગ્રવારમાં થયો હતો. સામાન્ય રીતે તેમને જીવનકાળ ઈ. સ. ૧૫ર૦-૧૫૯૩ માનવામાં આવે છે, જો કે કેટલાક ૧૫પર-૧૬૨૨ માને છે. અપથ્ય દીક્ષિતના વંશજ મહાલિંગ શાસ્ત્રી શિલાલેખ, સંપ્રદાય, સાહિત્ય આદિના આધારે તેમને સમય ઈ.સ. ૧૫૨૦-૧૫૯૩ માને છે.* અપથ્ય દીક્ષિતના પિતામહનું નામ આચાર્ય દીક્ષિત કે અચાન દીક્ષિત હતું. અય દીક્ષિતે વાયરક્ષામણિ ગ્રંથમાં પિતામહના નામને નિર્દેશ કરીને તેમને નમસ્કાર કર્યા છે "आसेतुबन्धतटमा च तुषारशैलादाचार्यदीक्षित इति प्रथिताभिधानम् । अद्वैताचत्सुखमहाम्बुधिमग्नभावमस्मपितामहमशेषगुरुं प्रपद्ये ॥" આચાર્ય દીક્ષિત વક્ષસ્થલાચાર્ય પણ કહેતા. અપ્પ દી ક્ષતની ચિત્રમીમાંસા કૃતિમાં તેને માટે પ્રમાણ મળે છે. સંદેડાલ કારસ્વનિના સંદર્ભમાં ઉદાહરણ આપતાં કહ્યું छे-यथाऽस्मत्कुलकूटस्थ वक्षस्थलाचार्यविरचित्वरदराजवसन्तोत्सवे काचित् काञ्चनगौराङ्गों वोक्ष्य साक्षादिव श्रियम् । वरदः संशयापन्नो वक्षःस्थलमवक्षत ।।। આ બિરુદ તેમને વિજયનગરના રાજા કૃષ્ણરાજે આપેલું એમ મનાય છે. એમ કતાય છે કે વિજયનગરના રાજા પ ી અને પરિવાર સાથે કાખ્યાનગરમાં આવ્યા ત્યારે રાઈને વરદરાજની બાજુમાં જઈને આચાર્ય દીક્ષિતે શ્વિત્ ાથ૦ એ લેક ઉચ્ચાર્યો બાથી પ્રસન્ન થયેલા રાજાએ આચાર્યદાક્ષિતને વક્ષસ્થલાચાય તરીકે સંબોધ્યા. આર્ય રક્ષિતને બે પત્નીઓ હતી. બીજી પત્ની શ્રી વૈશણવ કુલતિલક શ્રી વે કટાચાર્યના વ શ જ શ્રી રંગરાજાચાર્યની પુત્રી નામે તારંબી હતી. તેનાથી આચાર્ય દીક્ષિતને ચાર પુત્તે પ્રાપ્ત થયા જેમાંના એકનું નામ રંગરાજ પાડવામાં આવ્યું અને તે રંગરાજાધ્વરી ત છે પ્રસિદ્ધ થયો આ રંગરા જાવર તે અપથ્ય દીક્ષિતના પિતા. રંગરાજાશ્વરી બદૂર્વ મુકર, વિવરણપણ આદિ શેના કર્તા હતા અને સર્વવિદ્યા-વિશારદ હતા. આ માહિતી અપષદ ક્ષિતના * YA Journal of Oriental Research, Madras', Vol. III, p. 160 સુરેન્દ્રનાથ દાસબસ અપભ્ય દીક્ષિતને ૬મા સૈકાના મધ્ય ભાગને માને છે. (' History of Indian Philosophy, Vol 11, p. 230). અપભ્ય દાક્ષિતના સમય અને જીવન આદિની વિગતે માટે જુઓ – R. Thangaswami-'Advaita Vedanta Literature-A Bibliographical Survey' pp. 271-278) University oi Madras, 1980) For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ન્યાયરક્ષામણિ અને નીલકંઠ દીક્ષિતના નલચરિતમાંથી મળે છે. રંગરાજાધ્વરીને બે પુત્ર હતા–અપ દીક્ષિત અને આચાર્ય દક્ષિત (જે આખ્યાન દીક્ષિત તરીકે પણ ઓળખાય છે). અપષ્ય દીક્ષિતનાં નામ-નામકરણ સંસ્કાર પ્રસંગે તેમને 'વિનાયક' નામ આપવામાં આવેલું એમ મનાય છે. પણ પિતા લાડમાં તેમને “અપા” કે “અપ્પા કહેતા, તેથી તેઓ અwય દીક્ષિત, અપય દીક્ષિત કે અ૫ દીક્ષિત કહેવાયા. દાસગુપ્ત નોંધે છે કે અપધ્યદીક્ષિતની ન્યાયસિદ્ધાન્તમબજરી વ્યાખ્યા પરથી જણાય છે કે તેમનું એક નામ “અવધાનિયવા” પણ હતું. - તેમના ગુરુઓ –અપથ્ય દીક્ષિતે તેમના પિતા રંગરાજાધ્વરી પાસેથી બધી વિદ્યા પ્રાપ્ત કરી હતી એમ માનવા માટે વિદ્યમીમાંસાનાં આવાં વચને પ્રમાણભૂત છે-“તાર. ઘરળ યાયાવ:થાપિતાન', “વિદવારોfઉંદિતfવશ્વનિવર'. કેટલાક માને છે કે નૃસિંહાશ્રમી. પણ તેમના ગુરુ હતા. વળી પ્રાકૃતમણિદીપિકા નામની કૃતિમાં “ગાયામિ વાઢવને વિદ્યાનરાતા:' એમ કહ્યું છે તેથી સચ્ચિદાનન્દ શાસ્ત્રી પણ તેમના ગુરુ હતા એમ કેટલાક માને છે, જો કે ધણુના મતે “પ્રાકૃતમણિદીપિકા' એ પ્રસિદ્ધ અપથ્ય દીક્ષિતની કૃતિ નથી. કેટલાક કહે છે કે સંન્યાસ ગ્રહણ કર્યો તે પહેલાં નૃસિંહાશ્રમીનું જ નામ સચ્ચિદાનન્દ શાસ્ત્રી હતું. અપ્પય દીક્ષિત વિજયનગરના અધીશ્વર ચિત્રોમ, નરસિંહદેવ અને વેંકટપતિરાવના સમકાલીન હતા એમ માનવાને માટે પ્રમાણુ છે– "हेमाभिषेकपमये परितो निषण्णसौ रणसंहतिमिषाच्चिन्नबोम्मभूपः । अप्पय्यदीक्षितमणेरनषद्यविद्याकल्पद्रमस्य कुरुते कनकालवालम् ॥" | (–સમરપુંગવ દીક્ષિતને યાત્રા પ્રબંધ) "द्विर्भावः पुष्पकेतोर्विबुधविटपिनां पौनरुक्त्यं विकल्पश्चिन्तारत्नस्य वीप्सा तपनतनुभुवो वासवस्य द्विरुक्तिः । द्वैतं देवस्य दैत्याधिपमथनकलाकेलिकारस्य कुर्व- . न्नानन्दं कोविदानां जगति विजयते श्रीनृसिंहः क्षितीन्द्रः ॥" | (અપ્પય દીક્ષિતકૃત ચિત્રમી માંસા) "अमुं कुवलयानन्दमकरोदप्पदीक्षितः । नियोगाद व्यङ्कटपतेनिरुपाधिकृपानिधेः ॥" (અપથ્ય દીક્ષિતકૃત કુવલયાનંદ). એવી એકકથા છે કે અપ્પ દીક્ષિત ચિદંબર ક્ષેત્રમાં ગયા અને ત્યાં ચિદમ્બરેશની હાજરીમાં– "आभाति हाटकसभानटपादपद्म ज्योतिर्मयो मनसि मे तरुणारुणोऽयम् ।" "चिदम्बरमिदं पुरं प्रथितमेव पुण्यस्थलं वयांसि मम सप्ततेरुपरि नैव भोगे स्पृहा । सुताश्च विनयोज्ज्वलाः सुकृतयश्च काश्वित्कृताः न किञ्चिदहमर्थये शिवपदं दिक्षे:परम् ॥" For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ એમ ખેલતા પરમ તત્ત્વ સાથે ઐકયને પામ્યા આમ તેમને પ્રાથના કરતાંની સાથે જ સાયુજ્યસિદ્ધિ થઈ. અય્ય દીક્ષિતના ભત્રીજા નીલકંઠ દીક્ષિતે પણ શિત્રલીલા વના પ્રથમ સંગ માં કર્યું છે. + " कालेन शुम्भुः किल तावताऽपि कलाश्चतुःषष्टिमिताः प्रणिन्ये । द्वासप्ततिं प्राप्य समाः प्रबन्धाञ्छतं व्यधादप्पयदीक्षितेन्दुः || ” આ પરથી એમ કહી શકાય કે અય્ય દીક્ષિત ૭૨ વર્ષની આયુ બેગવીને અને સે (કે તેથી વધારે) ગ્રંથા રચીને અવસાન પામ્યા. અપ્પય્ય દીક્ષિતના નાના ભાઈ આચાય' દીક્ષિતને પાંચ પુત્રા હતા; જેમાં બીજો પુત્ર નીલકંઠે દીક્ષિત નીલક’d-વિજયચ પૂ વગેરે ગ્રંથાના કર્તા તરીકે નીતા છે. અપ્પય્યદીક્ષિતની પત્ની નામે મંગલનાયિકા પ્રસિદ્ધ રત્નખેટ શ્રીનિવાસ દીક્ષિતની પુત્રી હતી. અય્યદીક્ષિતને ત્રણ પુત્રા હતા—નીલકંઠે, ઉમામહેશ્વર અને ચદ્રાવત સ; અને એ પુત્રીઓ હતી—મરકતવલી અને મગલાંબા. અસ્પૃષ્ય દીક્ષિતના શિષ્યેામાં સિદ્ધાન્તકૌમુદીના રચયિતા ભટ્ટો જ દીક્ષિત પ્રસિદ્ધ છે, જેમણે તેમની પાસે અભ્યાસ કરીને અદ્વૈત-વેદાન્ત સંબંધી તત્ત્વકૌસ્તુભ નામને ગ્રંથ લખ્યા. નીલક ઠ દીક્ષિત પણ તેમના ખ્યાતનામ શિષ્ય હતા. અય્ય દીક્ષિતના સમકાલીન કેટલાક વિદ્વાના (૧) વિદ્યાપરિણય, જીવાનઃ આદિના કર્તા આનંદરાય મખી; (ર) રત્નમ્રુત્ય, સુભદ્રાપરિણય આદિના કર્તા વીરરાધવયજવા ઉર્ફે બાલવિ; (૩) મલ્લિકામારુત આદિના કર્તા ઉઠે કે સાર્વભૌમવિ; (૪) શ્રી વૈષ્ણવ તાતાચાય": (૫) ભાટ્ટરહસ્ય, ભાટ્ટદીપિકા આદિના કર્તા અને પંડિતરાજ જગન્નાથના પિતા પેલિક; (૬) સન્યાસ પછી શ્રીધરેન્દ્ર તરોકે જાણીતા થયેલા ખડદેવ: (૭) યાત્રાપ્રણવના કર્તા સમરપુ ંગવ દીક્ષિત; (૮) ક્રમમલનો-કલહુ*સ, આાનદરાઘવ, ભાવનાપુરુષાત્તમ, ભષ્મીય, કાવ્યદર્પણ, ત‘શિખામણ આદિ થાના કર્તા અને રત્નખેટ દીક્ષિતા પુત્ર રાજચૂડામણિ: (૯) વિશ્વગુણાદેશ ચમ્પૂ આદિના કર્તા વેંકટાવરી; (૧૦) શતષણીના વ્યાખ્યાકાર ઢુવાચાય, (૧૧) નીલક’ઠં દીક્ષિતના મત્રગુરુ ગીર્વાણુયાગી; (૧૨) વાત્તિકાભર્ણના કર્યાં અને નીલક' દીક્ષિતના વિદ્યાગુરુ વેટેશ્વરમખી. + જુએ અય્ય દીક્ષિત વિરચિત વિદ્ઘાન્તઝેરાવક્ષ્મદ હિંદો અનુવાદ અને ટિપ્પણ સાથે (ભૂમિકા, પૃ. ૩, પાછીપ) કાશી સંવત ૧૯૯૩ For Personal & Private Use Only શ્રી મૂલશ કર વ્યાસ રચિત • અચ્યુત પ્રથમાળા, Page #11 -------------------------------------------------------------------------- ________________ . કેટલાક માને છે કે રસગગાધરના કર્તા, ચિત્રમીમાં સાનું ખંડન કરનાર અને શાહજહાંના પ્રીતિપાળ જગનાથ પોત, અને બ્રહ્માવપ્રકાશિકાકાર સદાશિવન્દ્ર પણુ અપ્પ દીક્ષિતના સમકાલીન વિદ્વાને હતા. શિવાતના પક્ષપાતી અને સર્વ શાસ્ત્ર-વિશારદ પ્રકાંડ પંડિત અપથ્ય દીક્ષિતને નૃસિંહાશમીએ જ કેવલાદેત–વેદાન્તના પક્ષપાતી અને તેના પ્રચાર માટે કટિબદ્ધ બનાવ્યા એવી સાંપ્રદાયિક માન્યતા છે. અપથ્ય દીક્ષિતે યધર દીક્ષિત સાથે ન્યાયશાસ્ત્રને પણ અભ્યાસ કર્યો એમ જાનકીનાથ કૃત વાયાસ દ્વાનમંજરી નામના ગ્રંથની વ્યાખ્યા પરથી જણાય છે. અપધ્ય દીક્ષિતે ૧૦૪ જેટલા ગ્રંથ લખ્યા હતા એવી પ્રસિદ્ધિ છે. તેમને કેટલીક જગ્યાએ તુરાધવાતાવરઘનિવારવાવ કહ્યા છે. * અદવૈત વેદાંત સબ ધી તેમના નીચેના ગ્રંથ ગણાવી શકાય ? (૧) સદ્ધાન્તરાણશંકરાચાર્યથી આરંભીને નૃસિહાશ્રમી સુધીના આચાર્યોની પ્રક્રિયા અને સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતે આ ગ્રંથ ઐતિહાસિક દષ્ટિએ પણ મહત્ત્વને છે, કારણ કે અદ્વૈત વેદાંત સંપ્રદાયમાં થયેલા તત્વચિ તનના વિકાસને અને ભિન્ન વિચારપ્રવાહોને તે પરથી ખ્યાલ આવે છે. તેના પર નીચે જણાવેલ વ્યાખ્યાઓ છે : (અ) અચુત કૃષ્ણાનંદ કૃત કૃષ્ણાલંકાર, (બ) રાઘવાનંદ કૃત સિદ્ધાન્તકૌમુદી, (ક) રામચંદ્રપૂજ્યપાદ કૃત સિદ્ધાના મજરી, (ડ) વિશ્વનાથ કૃત વ્યાખ્યા, 'ઇ) વાસુદેવબ્રહ્મ કૃત સંગ્રહુસાર. દાસગુપ્ત પ્રતિપાદન કર્યું છે કે ગ ગાધરન્દ્ર સરસ્વતીએ સદ્ધાન્તબિન્દુસાકર, રામચંદ્ર યવાએ ગૂઠાથ પ્રકાશ અને વિશ્વનાથતાળે તેમ જ ધ' દીક્ષિતે વ્યાખ્યાઓ રચી હતી. (History of Indian Philosophy, vol. II, pe20). કેટલાક માને છે કે મધુસૂદન સરસ્વતાએ પણ વ્યાખ્યા લખી હતી. છે (૨) (શાહીવા)ચાયાક્ષાના–આ પ્ર થ બ્રહ્મસૂત્રવૃત્તિરૂપ છે અને બ્રહ્મસૂત્રશાંકરભાઇ અને વાચસ્પતિકૃત ભાનતાને અનુસરે છે. પ્રથમ અધ્યાયના અંત સુધી પ્રાપ્ત આ શ્વ વાણીવિલાસ મુદ્રણાલય, શ્રીરંગમાં પ્રકાશિત થયો છે. આ ઉ) –ભામતીની અમલાનંદ કૃત વ્યાખ્યા ક૫તર છે તેની વ્યાખ્યા આ ગ્રંથમાં કરી છે. એને “સગ્રહ' પણ છે. (૪ મધ્યતન્નક્ષમ-અધુરા છંદનાં પળોમાં લખાયેલું આ ગ્રંથ મવાચાર્યની દ્વત પરંપનું ખંડન કરે છે. તે મવમુખ મન, મધવમુખભંગ એ નામે પ્રસિદ્ધ છે. વધ્વવિધ્વસન નામની વાપસ વ્યાખ્યા પણ છે. વાણી વિલાસ મુદ્રણાલયમાં પ્રકાશિત થયેલ છે. (૫) અવયવંશન (વાણી વિલાસમાં છપાયેલ છે). . . (૬) કાયમન્નરી-અદ્વૈત મત અનુસાર સત્રના અર્થનું વિવરણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તેમાં ૧૮૨ પદ્યો છે અને અપવ્ય દીક્ષિત કૃત ચતુમતસારસ ગ્રહના અન્તિમ ચતુર્થ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદરૂપ છે જેમાં સિદ્ધાન્ત તરીકે અદવૈત મતનું પ્રતિપાદન છે. આ ગ્રંથ વાણી વિલાસમાં છપાયેલા છે. ___ (७) अधिकरणकुञ्चिका-सा अंथ मारती सहन मुद्राक्ष२ सालमा वेटनगरमा મુદ્રિત થયેલ છે. (८) चतुर्मतसारसङ्ग्रह- तेभा या२ पश्छेि। : न्यायमुस्ताक्सी नमना प्रथम પરિચ્છેદમાં આના મતનું, નયમચૂખમાલિકા નામના દ્વિતય પરિચ્છેદમાં વિશિષ્ટાદ્વૈતમતનું, નયમણિમાલા નામના તૃતીય પરિચ્છેદમાં શ્રીકઠાચાર્યના મતનું પ્રતિપાદન છે અને નયમ-જરી નામના ચતુર્થ પરિચ્છેદમાં સિદ્ધાન્તપદ્ધતિથી કેવલાદ્દત મતનું નિરૂપણ છે. વાણી વિલાસ પ્રેસમાં મુદ્રિત છે, (८) वादनक्षत्रमालिका-पूर्वोत्तरमीमांसापानक्षत्रमाला तरी प्ररित मा अय ૨૭ વાદ કે.ટિઓમાં રચાયેલા છે. પ્રથમ આઠ કેટિઓથી પૂર્વમામાંસા વિષયક પૂવપક્ષસિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે, અને બીજી ૧૯ કેટિઓથી શાંકરભાષ્ય ઉપર પ્રવૃત્ત થયેલા પૂર્વ પક્ષનું ખંડન કર્યું છે. આમ આ ગ્રંથનું નામ બરાબર જ અપાયું છે. વાણી વિલાસ પ્રેસમાં મુદ્રિત છે. અપ્પ દીક્ષિતની બીજી કૃતિઓ__(1) अद्वैतानर्णयः, (२) आंधकरणमाला, (3) अधिकरणसारावलिः, (४) अनुः ग्रहाष्टकम, (५) अमरकाशव्याख्या, (६) अरुणाचलेश्वरस्तुतिः, (७) आत्मार्पणस्तुतिः, (८) आदित्यस्तोत्ररत्नम् , (८) आनन्दलहरी, (10) आनन्दलहरीव्याख्या चन्द्रिका, (११) आर्याशतकम् ; २०१३सय तनी व्याज्य सभा छ रे पूरीमा मुद्रित ययला छे. (१२) उपक्रमपराक्रमः, (१३) कुवलयानन्दः, (१४) कृष्णध्यानपद्धतिः, (१५) कृष्णध्यानपद्धतिव्याख्या, (18) गङ्गाधराष्टकम, (१७) चित्रपटः (लघुवात्तिकम्-Journal of Oriental Research, vol. III, Madrashi शित), (1८) चित्रमीमांसा, (16) जयोल्लासानाधः, (२०) णत्वसमर्थनम, (२१) तत्त्वमुक्तावलिः, (२२) तप्तमुद्रा. विद्रावणम्, (२३) तान्त्रिकमीमांसा ( Annals of Oriental Research, Vol vI, Madras), (२४) तिङन्त शेषसङ्ग्रहः, (२५) दशकुमारचरितसङ्ग्रहः, (२६) दशकोोट. (२७) दुर्गावन्द्रकलास्तुतिः, (२८) दुर्गाचन्द्रकलाविवरणम , (२८) धर्ममीमांसापरिभाषा (३०) नाममंग्रहमाला. (31) नाम संग्रहमालाव्याख्या, (३२) निग्रहाष्टकम् , (33) न्यायमुक्तावालः, (३४) न्यायमुक्तावलीव्याख्या, (३५) न्यायरत्नमाला, (३६) न्यायरत्नमालाव्याख्या, (३७) पञ्चरत्नस्तुतिः, (३८) पञ्चरत्नस्तुतिव्याख्या, (७८) पश्चस्वरवृत्तिः, (४०) पादुकासहस्रव्याख्या, (४१) पूर्वमीमासाविषयः समहदापका ( Journal of Oriental Researcn, Vol. IX, Madras), (४२) प्रबोधचन्द्रादयटाको, (४३) प्राकृतचान्द्रका, (४४) ब्रह्मतर्कस्तवः, (४५) ब्रह्मतकस्तवविवरणम, (१) भक्तिशतकम् , (४७) भस्मवादावलिः, (४८) भारततात्पर्यसङ्ग्रहः, (४८) भारततात्पर्यसमहव्याख्या, (५०) माणमालका, (41) मतसारार्थसंग्रहः, (५२) मार्गबन्धुचम्पू., (५३) मार्गबन्धुपञ्चरत्नम् , (५४) मार्गसहायलिङ्गस्तुतिः, (५५) मार्गसहायस्तात्रम्, (५६) मानसाल्लासा, (५७) यादवाभ्युदय व्याख्या, For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (૫૮) યોજનાdog, (૫૯) રત્નત્રયીક્ષા, (૬૦) નત્રયપતાકાતથા રિવા, (૬૧) રામાયણતરપ્રદ, (૬) રામાયણતાવાગ્યાથા, (૬૩) કાનાદારતા, (૬૪) રામચિળતાનug, (૬૫) રામાયગરવર્ચના , (૬૬) રાણાવાણા, (૬૭) રામાનુજ્ઞનતવન, (૬૮) રામાનુજ્ઞમ , (૬૯) હૃક્ષનરત્નાવટી સચ્ચાલ્યા (Journal of Oriental Research, Vol Iv, Madras), (૭૦) વલાકિસ્તવઃ, (૭૧) વાયરા નમતા વૈવાળK, (૨) વસુમતીવિત્રણેનવિટાણા, (૭૩) વિધિ સાચત્તા, (७४) विधिरसायनव्याख्या सुखोपयोगिनी, .७५) विष्णुतत्त्वरहस्यम् , (७६) वीरशैवम्, (૭૭) વૃત્તાન, (૭૮) વાળવાનસત્રધારા, (૭૯) પારાશર, (૮૦) શાન્તિતા, (૮૧) શાત્રવાગ્યાહથા, (૮૨) શિવળિીમાઢા, (૮૩) શિવરાળમૃતમ્, (૮૪) શિવ વારકુન, (૮૫) શિવરરર , (૮૬) પાત્ર ધ્યાનપઢતિઃ, (૮૭) વિધ્યાનપદ્ધતિચારયા, (૮૮) શિવપુરાણતામતવરહ નમ્, (૮૯) શિવપૂજ્ઞાવિધિ, (૯૦) શિવાળીfપI, (૯૧) શિવર્ચના વન્દ્રિ, (૯૨) શિવવંતારરિઝશાવાઈ–વાવIિ , (૯) શિૉત ને, (૯૪) શિવોહર્ષાદ્રિા , (૯૫) રિવોલ્વર્ણા , (૯૬) શિવરાજ્યમ, (૭) શ્રી ચાતરવાવાળ, (૯૮) સિદ્ધાન્તાના, (૯) રસ્તોત્રજનાવર, (૧૦) વંશાવરિત વ્યાઘા, (૧૦૧) હરસુતિ, (૧૨) હૃણાટીવI. વસુતરિત્રસેનવિટાણનારા--આ અધ્યદીક્ષિતે રચેલું નથી, પરંતુ તંત્રસિદ્ધાન્તદીપિકા, દુરૂહશિક્ષા, પ્રાકૃતમણિદીપિકા, અતિદેશલક્ષણપુનરાક્ષેપ આદિના કર્તા અને પ્રસિદ્ધ 242424 állalati 11-124041 274 •Annals of Oriental Research', Vol. Vi, Madras અને “Journal of Oriental Research', vol. ll, Madrasમાં પ્રતિપાદિત કર્યું છે. એ જ રીત દશકુમારચરિતસાર ” પણ અપધ્યદીક્ષિતના વંશજે રચ્યું છે એમ “Annals of Oriental Research, Vol. Vામાં પ્રતિપાદિત કર્યું છે. અમુદ્રિત એવા જલાસાનધિ નામના ભાગવત વ્યાખ્યાનમાં તેને કર્તા શ્રીનિવાસને પુત્ર અને શ્રીવત્સ ગોત્રમાં જનમેલે અપાય છે એમ જણાય છે ( 6742, Descriptive Catalogue, India Office Library, vol 1), જ્યારે પ્રસિદ્ધ અપ્પય્યદીક્ષિત તે ભારદ્વાજ ગોત્રના હતા, બરવામન તે કયાંય મળતું નથી, પણ તે કટેશકૃત સ્વાત્માનુભૂતિમણિદર્પણ (21. J. 2, Adyar Manuscripts Library)માં તેને પરામર્શ છે.* આમ જોઈ શકાય છે કે ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં અમ્પયદીક્ષિતને પ્રવેશ હતો અને તેમની વિદ્વત્તા સવમુખી હતી. fસદ્ધાન્તશaugમાં પણ કેવલાદેંત મતના શંકરાચાર્ય પછીના વિચારપ્રવાહનું સંકલન વ્યવસ્થિત રીતે કર્યું છે જેથી અતિવેદાંતના ઇતિહાસની દૃષ્ટિએ પણ આ ગ્રંથ ઘણો ઉપયોગી છે. + અપથ્ય દીક્ષિત અને તેની કૃતિઓની માહિતી R. Thangaswami–Advaita Vedānta Literature - A Bibliographical Survey', pp. 270-278 (University of Madras, 1980)માંથી પ્રાપ્ત થઈ છે તેને અણુ સ્વીકારું છું. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સિનિહેરાત માં જેમના મત સંગૃહીત થયેલા છે અથવા જેમનો ઉલલેખ છે : (૧) પ્રકટાર્થકાર અથવા પ્રકટાથે વિવરણકાર, (૨) વિવરણુકાર, (૩) વિવરણના એકદેશીઓ; (૪) સક્ષેપશારીરકકાર (૫) વાર્તિકકાર, (૬) વાચસ્પતિમિશ્ર, (૭) કૌમુદી કાર, (૮) માયા અને અવિદ્યાને ભિન માનનારા, (૯) ઉક્ત ભેદવાદીઓના એકદેશી, (૧૦) માયા અને અવિઘાને અભેદ માનનારા, (૧૧) પદાર્થતત્વનિર્ણયકાર, (૧૨) વિવવાદી, (૧૩) પરિણામવાદી, (૧૪) સિદ્ધાન્તમુક્તાવલીકાર, (૧૫) તત્વવિવેકકાર, (૧૬) નષ્કમ્યસિદ્ધિકાર, (૧૭) દગ્દશ્યવિવેકકાર, (૧૮) કહપતરકાર (૧૯) ભારતતીર્થ, (૨૦) તત્ત્વશુદ્ધિકાર, (૨૧) ન્યાયચદ્રિકાકાર, (૨૨) પચ્ચદશીકાર (૨૩) તત્ત્વ દ પિકાકાર, (૨૪) કવિતાર્કિક (સંહાશ્રમી) (૨૫) પ પાદિકાકાર, (૨૬) ન્યાય સુધાકાર, (૨૭) વિવરણ-વાતિકકાર, (૨૮) શાસ્ત્રદીપિકાકાર, (૨૯) ન્યાયરનમાલાકાર, (૩૦) અતવિદ્યાચાર્ય, (૩૧) વિવરણપન્યાસકાર, (૩૨) ન્યાયનિર્ણયકાર, (૩) વેદાન્તકોમુદાકાર, (૩૪) શાસ્ત્રદર્પણકાર. (૩૫) ચિસુખાચાર્ય, (૩૬) રામાવાચાર્ય, (૩૭) આનંદ મેધા થાય, (૩૮) અદ્વૈતદીપિકાકાર, (૩૯) બ્રહ્મસિદ્ધિકાર, (૪૦) દસૃિષ્ટિવાદી, (૪૧) સુષ્ટિદષ્ટિવાદી. 1 શંકરાચાર્ય પછી તેમના સિદ્ધાન્ત અને તત્વચિંતનને યુક્તિયુક્ત રીતે સમજાવવા માટે તેમના શિષ્યો અને ઉત્તરવતી ચિ તકોએ ભિન્ન ભિન્ન પ્રક્રિયાને આશ્રય લીધે. કેટલાકે બ્રહ્મને અવિદ્યાને આશ્રય અને વિષય માન્યું, બીજાઓએ જીવને અવિદ્યાને આશ્રય માન્ય અને બ્રહ્મને અવિદ્યાને વિષય માન્યું. કેટલાકે જીવને સંબંધ અવિદ્યા દ્વારા બ્રહ્મ સાથે જોડ્યા, જ્યારે બીજાઓએ ઈશ્વર સાથે. કેટલાકે માયા અને અવિદ્યાને ભેદ માન્યો, બીજાઓએ અભેદ. બ્રહ્મ-જીવ-ઈશ્વરની વિભાવના સમજાવતાં અવચ્છેદવાદ, પ્રતિબિંબવાદ, અને આભાસવાદનાં પ્રસ્થાન કેવલાદત વેદાતમાં ઉદભવ્યાં. કપિત જગતને સમજાવવા માટે ઉપયુક્ત મતોની અપેક્ષાએ સષ્ટિદષ્ટિવાદ અને દખ્રિષ્ટિવાદનું પ્રતિપાદન થયું. મુખ્ય પ્રતિપાદ્ય તે સર્વ ચિંતકોનું એક જ હતું કે સચ્ચિદાનન્દરૂપ નિણ નિવિશેષ કુટસ્થ બ્રહ્મ એ જ પરમાર્થ છે, બાકી બધું અવિદ્યા પ્રત્યુપસ્થાતિ કે અવિદ્યાકલ્પિત છે. છતાં મુખ્ય આચાર્ય-ચિંતકોએ આ સત્ય યુક્તિયુક્ત રીતે સમજાવવાની, તેની ઉપપતિ બતાવવાની પ્રક્રિયા જુદી જુદી અપનાવી જેને પરિણામે એકજીવવાદ, અનેક જવવાદ, સુષ્ટિદષ્ટિવાદ, દષ્ટિમૃષ્ટિવાદ, મુક્તિના સ્વરૂપમાં દષ્ટિભેદ વગેરે થવા પામ્યા દરેક ચિંતકે આ રીતે પોતાની વિચારસર ના સુસંગતિ જાળ પીને પરમ સત્યનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો. અપથ્ય દીક્ષિતે આમાંથી ઘણાખરા મત અને વાદેનું સુંદર સ કલન કર્યું છે અને આ રીતે ગ્રંથનું નામ “સિદ્ધાતલેશસંગ્રહ’ અન્વયં ઠરે છે. અપથ્ય દક્ષ તટસ્થ રીતે સર્વ મતોનું પ્રતિપાદન કર્યું છે, પિતાને પક્ષપાત દાખવ્યું નથી. તેમને અમ્યુત કૃષ્ણાનંદ જેવા સૂક્ષ્મ વિવેચન કરનાર વ્યાખ્યાકાર સદ્દભાગ્ય મળ્યા જેમણે આ મતેમાં કયાં દેવું દેખાય છે તે પણ નિભીકપણે બતાવ્યું અને સૂચન પણ કર્યું કે અપચ્ય દીક્ષિતને પણ અમુક રુચ્યું નહીં હોય તેથી એ જ મતનું બીજુ ઉદાહરણ આપે છે કે એ દેશીને કે કોઈ બીજાને મત તેની પછી રજૂ કરે છે. ઉપર જે નામો ગણાવ્યાં છે તેમાં કેટલાકની દિક્તિ છે, જેમ કે કૌમુદીકાર કે વેદાન્તકૌમુદી કાર કે રામાય એક જ છે. વારિત્તાકાર For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ અને નષ્કર્મોસિદ્ધિકાર એક જ છે–પુરેશ્વરાચાર્ય. આ ચિંતકેની સંક્ષિપ્ત માહિતી નીચે આપી છે : બ્રહ્મસિદ્ધાર મંડન મિશ્ર (ઈ.સ. ૭૫૦–૮૫) સાંપ્રદાયિક માન્યતા અનુસાર મ ડનમિશ્ર પહેલાં પૂવમીમાંસાના પંડિત અને કર્મનિષ્ઠ હતા. અને પાછળથી શંકરાચાર્યના સંપર્કમાં આવતાં તેમણે સંન્યાસ ગ્રહણ કર્યા અને સુરેશ્વરાચાર્ય તરીકે ઓળખાયા. વિદ્વાનમાં આ અંગે મતભેદ છે. કેટલાક મંહનમિત્ર અને સુરેશ્વરને એક માને છે પણ મોટા ભાગના તેમને જુદા માને છે કારણ કે વિચારોમાં ઘણું વૈલક્ષય છે. કેટલાક તે મંડન મિશ્રને શંકરાચાર્યના વૃદ્ધ સમકાલીન માને છે. વાચસ્પતિમિર્થ બ્રહ્મતત્વસમીક્ષા ગ્રંથ લખ્યો (જે મળતું નથી પણ વાચસ્પતિએ પતે તેને ઉલેખ કર્યો છે–) જે બ્રહ્મસિદ્ધિની વ્યાખ્યારૂપ હતું એમ મનાય છે વાચસ્પતિ પણ મંડન મિશ્રની જેમ જીવને અવિદ્યાને આશ્રય માને છે, અને તેથી જ પ્રકટ થંકાર અનુભૂતિસ્વરૂપ જેવા વાચસ્પતિને મંડપૃષ્ઠસેવી' કહે છે. મંડન મિશ્રની પ્રતિભા અસામાન્ય હતી એમાં કોઈ શંકા નથી. તેમની આ કૃતિઓ જાણીતી છે : (૧) બ્રહ્મસિદ્ધિ (આ ગ્રંથ Madras Govt. Oriental Manuscripts Library series માં પ્રકાશિત થયે છે)-તેની વ્યાખ્યાઓ–વાચસ્પતિમિત્રકૃત બ્રહ્મતત્વસમીક્ષા, ચિસુખાચાયત અભિપ્રાયપ્રકાશિકા, આન દપૂર્ણકૃત ભાવશુદ્ધિ કે ટીકારન અને શંખપાણકૃત બ્રહ્મસદ્ધિીકા (૨) વસ્ત્રા -૧૬ર પદ્યોના આ ગ્રંથમાં પંચખ્યાતિનું પ્રતિપાદન છે. Journal of Oriental Research, Madrasમાં મુદ્રિત થયેલ છે. બીજા પણ મીમાંસાશાસ્ત્ર સંબંધી તેમજ અન્ય ગ્રંથે તેમણે રચ્યા હતા. પચંપાદિકાકાર પદ્મપાદ અને વિવરણકાર પ્રકાશાત્મન પાપાદ શંકરાચાર્યના સાક્ષાત શિષ્ય હતા. એમ કહેવાય છે કે તેમણે પિતાના ગુરુ પાસેથી ત્રણ વાર બ્રહ્મસત્રશાંકરભાષ્યને પાઠ ગ્રહણ કર્યો હતો. આચાર્યની અનુજ્ઞાથી તેમણે ભાષ્ય પર પડ્યgવાં નામની ટીકા લખી. એવી એક દંતકથા છે કે પૂર્વમીમાંસાના પંડિત અને કર્મનિષ્ઠ એવા પિતાના સગાને ત્યાં આ ટીકા મૂકીને પદ્મપાદ તીર્થયાત્રાએ ગયા. જુદા મતના હોવાને કારણે તે સગાને ષ થયો પણ કાપવાદની બીક હતી તેથી પથપાદિકાને ભસ્મસાત્ કરવા ઇચ્છતા તેમણે પોતાનું ઘર જ બાળી નાખ્યું. આમ પંચપાદિક નષ્ટ થઈ ગઈ, પણુ ગુરુ શંકરાચાર્યે જેટલું યાદ અપાવ્યું તે પદ્મપાદે ફરીથી લખ્યું. અને આમ અધ્યાસભાષ્ય અને પહેલા ચાર સૂત્રો પરના ભાષ્યની ટીકા રૂપે પંચપાલિકા મળે છે, તેના પર ઘણી વ્યાખ્યાઓ છે પરંતુ સૌથી મહત્વની છે પ્રકાશાત્મયતિકૃત પતિવિવરણ જેને લીધે વિવરણપ્રસ્થાન અસ્તિત્વમાં આવ્યું પદ્મપાદ બીજા ગ્રંથ પણ લખ્યા છે જેવા કે વિજ્ઞાનદીપ, કારમયોધ્યાહ્યા વગેરે, પણ તેમના કdવ વિશે સબળ પ્રમાણ નથી. પ્રકાશાત્મા (ઈસ ૧૦૦૦) અનન્યાનુભવના શિષ્ય અને તત્વશુદ્ધિકાર જ્ઞાનધનના સમકાલીન હતા. પ્રકાશાત્માએ પદ્મ પદની પંચપ દિકા પર વિવરણ લખ્યું. અદ્વૈત વેદાન્તના મુખ્ય બે પ્રસ્થાનના પ્રચારમાં ભામતીકાર વાચસ્પતિ અને વિવરણકાર પ્રકાશામાં કારણભૂત For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ક અન્યા; તેઓ અનુક્રમે અવઅેવા અને પ્રતિબિંબવાદના પુરસ્કર્તા છે. પાંચપાદિક્રાવિવરણ પર અનેક વ્યાખ્યાઓ છે—અખ ડાનન્દમુનિકૃત તત્ત્વદીપન, અમલાન કૃત વિવરણ પણુ, ચિત્સુખકૃત ભાવદ્યોતનિક, આન પૂર્ણ"કૃત ટીકારત્ન, વિષ્ણુભાપાધ્યાયકૃત ઋજુવિવરણુ, વિદ્યારણ્ય કૃત વિવરણુપ્રમેયસંગ્રહ, નૃસિંહાઋમિકૃત ભાવપ્રકાશિકા, રામાનન્દ સરસ્વતાકૃત વિવરણાપન્યાસ યજ્ઞેશ્વરદીક્ષિતકૃત વિવરણાાવની, રામતીર્થ કૃત વ્યાખ્યા, કૃષ્ણકૃત વ્યાખ્યા, પરિત્રાજકકૃત ભાવપ્રકાશિા શા—નિર્જાય, શારી ન્યાયલ અંત, પ્રકાશાત્માની ખીંજી કૃતિ કૌન્ધિાવસËાહ (?)• પણ છે - વાન્તિકકાર નેક સિદ્ધિકાર સુરેશ્વરાચાર્ય (ઈસ. ૮૦૦-૯૦૦) સુરેશ્વરાચાય શ કરાચાયના સાક્ષાત્ શિષ્ય અને પદ્મપાદ, તેાટક અને હસ્તામલકના સતીથ્ય હતા. પૂર્વાશ્રમમાં તેઓ શાણા નદંના તીરના વાસી, કુમારિલ ભટ્ટના જમાઈ અને ક્રમ કાંડના પ્રવત"કમાંનમિત્ર હતા એવી સાંપ્રદાયિક માન્યતા છે જેને કેટલાક વિદ્વાના સ્વીકારે છે, અને માને છે કે મડનમિશ્ર, સુરેશ્વર અને વિશ્વરૂપ એક જ વ્યક્તિનાં નામ છે. વારણે, વિવરણપ્રમેયસંગ્રહમાં બૃહૃદારણ્યકાનિષદ્ભાષ્યત્તિકમાંથા ઉદાહરણ આપ્યુ છે ત્યાં સુરેશ્વરના નર્દેશ વિશ્વરૂપ શબ્દથી કર્યાં છે. દાસગ્રુપ્ત, કુ પુરવામા શાસ્ત્ર વગેરે સુરેશ્વર અને બ્રાસાહના કર્તા મઢનમિશ્રના સિદ્ધાન્તગતભેદ છે એમ બતાવીને આ સ્વીકારવા તૈયાર નથી. સુરેશ્વરના કૃતિએ નીચે પ્રમાણે છે: (૧) તૈત્તિરીયોતિષટ્ માન્યસિઁજ —આ પદ્મમય ગ્રંથ તૈત્તિરીય નિષદ્ પરના શ'કરાચાય ના ભાષ્યના વાત્તિકરૂપ છે. (૨) નëસિદ્ધિ—આ ગ્રંથમાં સુરેશ્વરાચાય' એમ સિદ્ધ કરે છે કે મને જ્ઞાનપ્રાપ્તિ કે મુક્તિ સાથે કોઈ સાધો સંબધ નથી, તે ચિત્તયુદ્ધે માટે જ છે અને જ્ઞાન પ્રાપ્ત થતાં મને કોઇ સ્થાન નથી. શ્રવણુથ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. નૈકમ્ટની અવસ્થા તે જ મેક્ષ. (3) बृहदारण्यकोपनिषद्भाष्यवार्तिक- —આ બૃહત્કાય પદ્યમય ગ્રંથ બહદારણ્યકેપનિષદ્ પરના શાંકરભાષ્યના વાત્તિકરૂપ છે. તેની વ્યાખ્યાઓ—આન દગિકૃિત શાઅઢીવિકા, આન. પૃથુ કૃત ન્યાયક્ર૫લતિકા, નૃસિંહામિકૃત ન્યાયતત્ત્વવિવરણ, વિદ્યારણ્યકૃત બૃહદારણ્યકાર્ત્તિક. સાર, વિશ્વાનુભવ્રુકૃત સબન્ધાતિ (૪) ૧૫ રળવાતિ, (૫) ળવાથૅારિા:, (૬) માનમોહાસ -શંકરાચાયના મનાતા દક્ષિણામૂર્તિ સ્તાત્ર પર વ્યાખ્યાત્મક ગ્રંથ છે, (૭) મોક્ષનિર્ણય કે દાશીમોનિય, (૮) વેવાન્તના વાતિજન સંગ્રહ. નૈ**સિદ્ધિ, બૃહદારણ્યકોપનિષદ્ભાષ્યવાત્તિક અને તૈત્તિરીયોપનિષદ્ભાષ્યવાતિક ખૂબ પ્રખ્યાત ગ્રંથ છે અને સુરેશ્વર વાર્ત્તિકકાર તરીકે ઓળખાય છે. રાજકુમાર શિકારીને ત્યાં ઊર્ષ્યા હાય છે તેથી તેને પોતાની ઓળખ નથી હોડી અને પોતાને શિકારી માને છે પણ 3 For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ટ જેવું તેને કહેવામાં આવે કે તું રાજકુલને છે, તે જ ક્ષણે તે શિકારી મટી જાય છે અને તેને પોતાની સાચી ઓળખ થાય છે; તેવું જ જીવનું છે, તેને સત્ ચર્માસ ના શ્રવણુથી ગડું જ્ઞાસ્મિની અનુભૂતિ થાય છે કે તરત જ તે જીવ મટી જાય છે. પાતાને ઓળખવાનુ નામ જ મેક્ષ, તેમાં કશું કરવાપણું નથી હેતુ એ તાપની રજૂઆત તેમણે કરી છે. ‘ભામતી'ના કર્તા વાચસ્પતિમિશ્ર (૯મી સદી) વાચસ્પતિમિશ્ર ‘સવ ત ંત્ર સ્વતંત્ર' કહેવાય છે કારણુ કે તટસ્થભાવે સવ દશ નસબંધી ગ્રંથા લખ્યા છે—ઉદ્યોતકરના ન્યાયસૂત્રભાષ્યવાતિક પર તારવચટીજા, ઈશ્વર કૃષ્ણની સાંખ્યકારિકા પર સૌમુવી, વ્યાસના યોગસૂત્રભાષ્ય પર તત્ત્વઐશારવી, બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય પર મામતી. મોંઢુ મિત્રની બ્રહ્મર્રાિદ્ધ પર તેમણે કાતરવમીક્ષા નામના વ્યાખ્યાત્મક ગ્રંથ રચ્યા હતા. જેના ઉલ્લેખ તાત્પય ટીકા અને ભામતીમાં મળે છે, પણ આ બ્રહ્મતત્ત્વસમીક્ષા ઉપ લબ્ધ નથી. વાચસ્પતિમિશ્રના બીજા ગ્ર થા છે—ન્યાયસૂત્રીનિવમ્પન, તન્ત્રવિન્તુ, ન્યાયવાળા વગેરે. આમ ન્યાય, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાન્ત સબંધી પ્રથા તેમણે રચ્યા અને દરેક દર્શનનું પક્ષપાત વિના વિદ્વતાપૂર્ણ પ્રતિપાદન કર્યું" તેથી સ`ત ંત્રસ્વતંત્ર કહેવાયા. તેઓ બ્રહ્મસ્વશાંકરભાષ્યની ભામતી નામની ટીકાના કર્તા તરીકે ખૂબ પ્રખ્યાત છે અને ભામતીપ્રસ્થાન તેમાંથી શરૂ થયું. તેઓ મડમિત્રના મતને અનુસરીને જીવને અવિદ્યાના આશ્રય માને છે; તેથી કેટલાક ચિંતકોએ (વિશેષ કરીને અનુભૂતિસ્વરૂપાચાયે ) તેમના ‘માનવ્રુટસેથી” તરીકે ઉપહાસ કર્યાં છે. પેાતાની પત્નીના નામ પરથી મામતી નામ રાખ્યુ છે એવી માન્યતા છે. તેઓ અચ્છેવાદના પુરસ્કર્તા છે. પ્રકાકાર પ્રકટાવવરણકાર : ગ્રંથમાં આઁના નામના ઉલ્લેખ નથી; તેમ અન્ય ચિંતા પણ તેમને પ્રકટાથ મર કે પ્રકટાથ વિવરણુઢાર તરીકે જ નિર્દેશ કરે છે. પણ હવે સ’શેષનારાએ સિદ્ધ કર્યુ છે કે આ પ્રકટાથ નામના બ્રહ્મસૂત્રશાંકરભાષ્યવિવરણુંના કર્તા તે બીજા કોઈ નહીં પણ અનુભૂતિસ્વરૂપાચાય સદ્ગત વિદ્વાન ડૉ. વી રાખવન એ અનુભૂતિસ્વરૂપાચાય વિષે ખૂબ ઉપયેગી લેખ લખ્યો છે, જે ‘Annals of the Bhandarkar Oriental Research Institute', Puneના રજતજયન્તીના અંકમાં પ્રસિદ્ધ થયેલા છે. અનુભૂતિસ્વરૂપાચાય દાક્ષિણાત્ય હશે કારણ કે તેઓ પેાતાના દરેક ગ્રંથમાં ‘હયગ્રીવને નમાર કરે છે અને આ વિશેષ કરીને દક્ષિણમાં પૂજાતા દેવ છે. તેમ છતાં તેઓ ગુજરાતના ાઠિયાવાડ પ્રદેશમાં ખાસ કરીને દ્વારકામાં રહ્યા હશે અને ત્યાં વિદ્યોપાસના તેમ જ વિદ્યાનું વિતરણ કર્યુ હશે એમ માનવા માટે પુરાવા છે. તે આનગિરિના વિદ્યાગુરુ હતા, કારણ કે જનાદ'ન (આનંદગિરિનું સંન્યાસપ્રહષ્ણુ પૂર્વાંનું નામ—)ના ‘તત્ત્વાલેાક માં તેમને ગુરુ તરીકે વંદન કર્યાં છે, અને આન ંદગિરિ દ્વારકાધીશને નમસ્કાર કરે છે તેથી કેટલાકના મતે તે દ્વારકાની શારદાપીના અધીશ હતા. એટલું. ચાસ કહી શકાય કે ગુરુ. શિષ્ય અને ગુજરાતમાં કેટલાક વખત રહ્યા હતા—વિશેષ કરીને દ્વારકામાં. અનુભૂતસ્વરૂપાચાય'ની શ્રી કૃત ખરડનખડખાદ્ય પરની શિષ્યહનૈષિણી ટીકાની હસ્તપ્રતા પાટણ અને જેસલમેરના ભંડારોમાં જળવાઈ રહી છે. અનુભૂતિસ્વરૂપાચાયના સમય ઈ.સ. ૧૨મી સદીને 'ત ભાગ કે ૧૩મી સદીના પૂર્વ ભાગ માની શકાય. કેટલાક તેમને શ્રદુષ ના For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય માને છે, કારણ કે શ્રીહર્ષકૃત ખંડનખંડખાદ્ય પરની શિષ્યતિષિણીમાં આદિ-અંતમાં અને વચ્ચે પણ ખૂબ આદરપૂર્વક શ્રીહર્ષને નમસ્કાર કર્યા છે અને આવું તેમને બીજા ટીકારૂપ ગ્રંથમાં મૂળ કર્તા વિશે દેખાતું નથી. તેમના ગ્રંથો નીચે પ્રમાણે છે: (૧) સૌરવરફૂત્રક્રિયા--કેટલાકના મતે સારસ્વત સ પણ તેમણે જ રચેલાં. (૨) હરસિવિવા, (રૂ) નૌકાવીમા , (૪) આનંદધની કૃતિ રચાયાવઢિ પર વ્યાખ્યા-ન્દ્રિ, (૫) આનંદબોધની પ્રાળ ના પર નિવ-ધન, (૬) માવીતામથ્થરg, (૭) કરાઈવિવરણ-પ્રહ્મસૂત્રશાંકરભાષ્ય પર પ્રકટાથ’ નામનું વિવરણ, (૮) શ્રીહર્ષ પ્રણીત નવઘણાની ટીકા शिष्यहितैषिणी. આ ગ્રંથમાંથી કેવળ સારસ્વરસૂત્રકજિયા અને કરાવવાળ (મદ્રાસ યુનિવર્સિટી દ્વારા બે ભાગમાં ) પ્રકાશિત છે. અને શિષ્યતિંગિળીનું પ્રકાશન હમણું ગુજરાત યુનિ. વર્સિટીએ કર્યું* પ્રાથવિવરણ અદ્વૈત વેદાંતના વિવરણપ્રસ્થાનને અનુસરનાર ગ્રંથ છે. સંક્ષેપશારીરકકાર સવજ્ઞાત્મન (ઈ.સ. ૧૦૫૦) | સર્વજ્ઞાત્મમુનિ પોતાને માટે શ્રી વેશ્વપાવપક્ષનાણપપૂતારાયઃ એમ કહે છે, તેથી એ દેવેશ્વરના શિષ્ય હતા એ નિશ્ચિત. કેટલાક કહે છે કે દેવેશ્વર એ જ સુરેશ્વર જે શંકરાચાર્યના સાક્ષાત શિષ્ય હતા. સર્વજ્ઞાત્મા કામકાટિપાઠના અધિષ્ઠાતા હતા એમ પણ કહેવાય છે. બીજા કેટલાક માને છે કે દેવેશ્વર એ સુરેશ્વર નહિ, પણ સર્વસામાના પ્રમાણ લક્ષણ ગ્રંથના પ્રમાણુથી કહી શકાય કે એ શ્રેષ્ઠાન દને પ્રશિષ્ય અને દેવાનંદને શિષ્ય aqsad (gai 'Indian Historical Quarterly,' Vol. XIV; Journal of Oriental Research, Madras, 1937). દાસગુપ્ત* માને છે કે સંક્ષેપશારીરકના કર્તા સર્વજ્ઞાત્મા સુરેશ્વરાચાર્યના શિષ્ય જ છે, અને તેમનું બીજું નામ નિત્યમેધાચાર્યું હતું અને તેમને સમય નવમે સકે હતા; શ્રીકંઠશાસ્ત્રી ને એવું પ્રતિપાદિત કર્યું છે કે સર્વજ્ઞાત્મા સુરેશ્વરના શિષ્ય નહતા, પરંતુ ઈષ્ટસિદ્ધિના કર્તા વિમુક્તાત્માથી અર્વાચીન હતા. તેમની કૃતિઓ નીચે પ્રમાણે છે : (૨) સક્ષેપશારો –આ ગ્રંથ પદ્યમય છે અને બ્રહ્મસૂત્રશાંકરભાષ્યના અર્થની વિચારણા કરે છે. તેના ચાર અધ્યાયો છે–સમન્વય, અવિરાધ, સાધન અને ફલ એ નામના. તેની વ્યાખ્યાઓ-સિંહાશ્રમિકૃત તરવધિની, પુરુષોત્તમ દીક્ષિતકૃત સુભાધિની, પ્રત્યવિષ્ણુકુત વ્યાખ્યા, મધુસૂદન સરસ્વતીત સારસંહ, રાઘવાનન્દકૃત વિદ્યામૃતવર્ષિણો, રામતીર્થકૃત અન્વયાર્થપ્રકાશિકા, વિશ્વદેવકૃત સિદ્ધાન્તદીપ, વેદાનન્દકૃત સક્ષે શારીરિક-સંબધેક્તિ.. (૨) પરાજિયા–દાસગુણ માને છે કે આ સંક્ષેપશારીરકકારની કૃતિ નથી. (૩) કાઢક્ષા (અપ્રાશિત છે). * શ્રી હર્ષ પ્રણીત ખંડનખડખાવ' શિષ્યહિદોષિણી ટીકા સાથે ગુજરાત યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યું છે (૧૯૯૦) (સંપાદક-એસ્તેર સોલોમન). + S. N. Dasgupta – History of Philosophy ', Vol. II, p. 112. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ તનિણ યકાર્ આનંદાનુભવ (ઈ સ. ૧૧૦૦-૧૨૦૦) આનંદાનુભવ પોતાના ગ્રંથામાં નારાયણુ જ્યાતિષને વ દન કરે છે તેથી નારાયણુ-જયાતિષના શિષ્ય હતા એમ નિશ્ચિત કહી શકાય. એવી સભાવના સ્વીકારવામાં આવે છે કે સંન્યાસગ્રહણુ પૂર્વે તેમનુ નામ ગઙ્ગાપુરી ભટ્ટારક હતું. દાસગુપ્ત તેમના સમય ઈ. સ. ૯૫૦-૧૦૫૦ માને છે. વિમુક્તાત્માની ઇષ્ટસિદ્ધિ પર આનન્દાનુભવે વ્યાખ્યા રચી છે અને આનગિરિએ પદાથ - તત્ત્વનિણૅય પર ટીકા લખી છે તેથી વિમુક્તાત્મા અત આનન્દગિરિની વચ્ચેના તેમના સમય હતા એ નિશ્ચિત છે. તેમના ગ્રંથે નીચે પ્રમાણે છે : (૧) પદ્દાર્થસવૃનિર્ણય—આ ગ્રંથ ન્યાયવૈશેષિકના પદાર્થાનુ` ખંડન કરે છે અને અદ્ભુત વેદાંતની ટિએ પદાર્થાનું પ્રતિપાદન કરે છે. તેની વ્યાખ્યા આનંદગિરિ અને આત્મસ્વરૂપે કરી છે. (૨) દૃષ્ટસિદ્ધિવિત્રા, (૩) ન્યાય નવદ્દીવાના—આ પ્રકરણ ગ્રંથના સમન્વય, વિરાધ, સાધન અને લ નામના ચાર અાય છે અને તેના પર આનંદગિરિએ ટીકા લખી છે. વેદાંતોસુધીકાર રામાઢયાચાર્ય (ઈ.સ. ૧૩૦૦-૧૪૦૦) અાશ્રમના શિષ્ય રામાયાચાય પાતાના લેવાન્તકૌમુદ્દી ગ્રંથમાં ૧૩મી સદીના ન્યાય— વેદાન્તના ચિતકોને ઉલ્લેખ કરે છે અને વેદાન્તકૌમુદી પરની સ્વાપન્ન વ્યાખ્યામાં આનંદગિરિના ઉલ્લેખ કરે છે. વેદાન્તોમુદી પ્ર થમાં અમલાન દુના કલ્પતરુ, વિમુક્તાત્મનની ઇષ્ટસિદ્ધિ અને (અનુભૂતિસ્વરૂપાચાય કે) પ્રકટાથ*કારના નિર્દેશ હાઇ તે અગત્યના ગ્રંથ છે. Madras University Saaskrit Seriesમાં આ પ્રકરણ ગ્રંથ પ્રકાશિત થયલા છે. કલ્પતરુર અને શાન્ત્રકાર અમલાન’૬ (ઈ.સ. ૧૨૪૭–૧૩૪૭) અમલાનનું ખીજું નામ વ્યાસાશ્રમ હતું. તેમણે તેમના મથામાં નમસ્કાર કર્યા છે તે પરથી સિદ્ધ થાય છે કે અનુભવાનન્દ તેમના દીક્ષાથુરુ, આનન્દાત્મા દીક્ષાપ્રગુરુ, સુખપ્રકાશ વિદ્યાગુરુ અને ચિત્સુખ વિદ્યાગુરુ હતા. તેમના ગ્રંથા— (૧) તદ્-વાચસ્પતિકૃત ભામતી ટીકાની વ્યાખ્યા છે જેમાં પ્રાથ'કારનું ખંડન કરાને ભામતીના મત અૠણુ સિદ્ધ કર્યાં છે. તેના પર અપ્પય્ય દીક્ષિતે ‘પરિમલ’ની રચના કરી છે. બીજી લક્ષ્મીનૃસિંહકૃત આભાગ અન વૈદ્યનાથકૃત કહપતરુમન્તારમઞ્જરી વ્યાખ્યા પણુ છે (નિયસાગરમાં મુદ્રિત). (૨) સર્વૅન—બ્રહ્મસૂત્રવ્રુત્તિરૂપ આ ગ્રંથ ભામતોને અનુસરે છે (વાણીવિલાસ માં મુદ્રિત. (3) पञ्चपादिकादर्पण સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે આ ગ્રંથપંચપાફ્રિકા વ્યાખ્યાત્મ છે, - દેદૅવિવેકકાર ભારતીતીથ (ઈ.સ. ૧૨૮૦-૧૩૫૦) : प्रणम्य परमात्मानं श्रीविद्यातीर्थरूपिणम । वैयासिकम्यायमाला श्लोकैः सङ्गृह्यते स्फुटम् ॥ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ એમ શાસિવ ન્હાયમાત્રામાં કહ્યું છે તેથી ભારતીતીથના ગુરુ વિદ્યાતીર્થ હતા એમ વિદિત થાય છે. વળી વરાળ મેયરમાં स्वमात्रयाऽऽनन्दयदत्र जन्तून्सर्वात्मभावेन तथा परत्र । ચરછાનવ ને વિઝાન વઘતો વિફારિત છે એમ કહ્યું છે તેથી એમ કહી શકાય કે વિદ્યાતીર્થ એ જ વિદ્યાશ કરતીથ કે શંકરાનન્દ તરીકે પ્રસિદ્ધ હતા અને તેઓ શું ગગરિ પીઠાધીકા હતા: આ વિદ્યાતીર્થ કે શકરાનંદના શિષ્ય તે ભારતીતીથ. વિદ્યાતીર્થની પછી ભારતીતીથી શૃંગગિરિ પીઠાધીશ થયા હતા. ભારતીતીર્થના શિષ્યોમાં માધવાચાર્યોને સમાવેશ થાય છે. વિદ્યારણ્યમુનિએ સંન્યાસગ્રહણ ક" તે પહેલાં તેમનું નામ માધવાચાર્યું હતું. આમ વિદ્યારના ગુરુઓમાં ભારતીતીર્થ એક હતા. ભારતીતીર્થના એક બીજા શિષ્ય હતા બ્રહ્માનન્દ ભારતી, જેમણે દગ્દયવિવેકની વ્યાખ્યા કરી છે. મહાવાકયુદપણુકાર કૃષ્ણનન્દભારતી પણ ભારત તી ના શિષ્ય હતા, અનેક મથેના ભારતીતાથ સ્વત – કર્તા છે પણ પંચદશી આદિ કેટલાક પ્રથે તેમણે વિદ્યારરયની સાથે મળીને રહ્યા છે. ગ્રંથ : (૧) દાદર વિવેદ અથવા વાચક્ષુધા-આ ગ્રંથમાં તેના નામને અનુરૂપ દશ-આત્મા અને -જગત અને તેમના સંબધનું માર્મિક વિવેચન છે. આ ગ્રંથ વારાણસી ગ્રંથમાલામાં તેમજ રત્નપિટક ગ્રંથમાલામાં પ્રકાશિત છે. તેના પર બ્રહ્માનન્દ ભારતીની ટીકા છે. (૨) વૈવાસિવાયના (અથવા અધિકરણરત્નમાલા) (આનંદાશ્રમ સંસ્કૃત પ્ર થાવલિમાં મુદ્રિત)-આ ગ્રંથ બ્રહ્મસૂત્રના શંકરાચાર્યને અભિમત અધિકારણેના વર્ણનપૂરક છે. દરેક અધિકરણ માટે બે શ્લેક ફાળવ્યા છે– એક પૂર્વ પક્ષ બતાવવા અને બીજે સિદ્ધાન્ત માટે. તેની ન્યાયમાલાવિસ્તર નામના વ્યાખ્યા પણ ભારતીતીથે જ લખી છે. (૩) પન્નાવશે, (૪) વાવનેષક્ષેપવાર્સિવ–આ ગ્રંથને નિદેશ વાકયસુધારીકામાં છે. (૫) માણૂરોપનિષદ્દાપI (). પચદશીકાર વિદ્યારણ્ય (ઈ. સ. ૧૨૯૬-૧૩૮૬) ભારદ્વાજ ગોત્રમાં જન્મેલા વિદ્યારણ્યનું બીજુ નામ માધવ હતું. તેઓ સડગમગજના મહામંત્રી માયણ અને શ્રીમતીના પુત્ર હતા અને સાયણ, ભોગનાથ તેમ જ સિંગલાના ભાઈ હતા. તેઓ વિજયનગરના રાજા બુક્રણના સમકાલીન હતા. ભારતાતીથ, શ્રીકંદાચાર્ય, શંકરાનંદના શિષ્ય અને વિદ્યાતીર્થ તેમજ ત્રુ સંહતીર્થના પ્રશિષ્ય હતા. અને કુષ્ણુનભારતી બ્રહ્માન દભારતી અને રામકૃષ્ણને ગુરુ હતા. વિજયનગરના વાસી આ કર્ણાટક બ્રાહ્મણને વિજય નગરના રાજ્ય છે થાપનામાં આગળ પડતે ભાગ હતું, અને તેઓ રાજકીય કાર્યભાર વહન કરવામાં સમર્થ હતા. તેઓ ૮૫ વર્ષથી અધિક જીત્યા હતા અને શ ગગિરિ પીઠાધીશ હતા. સંન્યાસગ્રહણ પવે તમનું નામ માધવાચાર્યું હતું. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ એ નોંધવા જેવું છે કે વિજયનગરમાં ત્રણ માધવ હતા (૧) સાયણને પુત્ર માધવ; (૨) માધવમસ્ત્રી, (૩) માયણને પુત્ર માધવ જેનું સંન્યાસગ્રહણ પછી વિદ્યારણ્ય નામ થયું. આ ત્રણમાંથી વિદ્યારણ્ય (માધવ) અંગેરીપીઠાધીશ હતા. વિદ્યારણ્ય અમલાનંદના સમકાલીન હતા અને બન્ને શંકરાનંદ અને અનુભવાનંદના શિષ્ય હતા. દાસગુપ્ત માને છે કે આ બન આન દાત્માના ૫ગુ શિખ્યા હતા. (History of Indian Philosophy, vol. 1, pp. 57-58). ગ્રથો : (૧) અનુભૂતિ પ્રકાશ (નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રિતી-૨૦ અધ્યાયને આ ગ્રંથ ૧૨ ઉપનિષદના સારરૂપ છે. (૨) અપરોક્ષાનુભૂતિદીપિકા (Mysore Bibliotheca Sanskrit Seriesમાં મુદ્રિત)શંકરાચાર્યની “અપરાક્ષાનુભૂતિ' કૃતિની વ્યાખ્યા છે. (૩) ઉપનિષત્કારિકર (અમુદ્રિત) (૪) ઐતરેયોપનિષદ્દીપિકા (આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિમાં મુદ્રિત (૫) જીવમુક્તિવિક (આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિમાં પ્રકાશિત)-આ ગદ્યપદ્યમય ગ્રંથમાં પાંચ પ્રકરણમાં જીવન્મુક્તિ, વાસનાક્ષય, મનનાશ, સ્વરૂપસિદિ-પ્રયોજન અને વિદ્વસંન્યાસ સંબંધી વિચારણા કરી છે. વિરક્તિવિધ્ય, ન્યાસહવૈવિધ્ય, મુક્તિવૈવિધ્ય અને તેમને ભેદ તેમજ સંસારી અને મુક્તિના સ્વાભાવિક ભેદને વર્ણવતે આ ગ્રંથ પ્રકરણ કોટિને છે. (૬) તૈતિરીયલઘુદીપિકા અમુદ્રિત), (૭) નૃસિંહોત્તરતાપિનીદીપિકા અમુદ્રિત), (૮) પખ્યદશી -પંદર અધ્યાયવાળે આ પ્રકરણગ્રંથ નિર્ણયસાગરમાં મુદ્રિત થયા છે. સાંપ્રદાયિક માન્યતા અનુસાર આ ગ્રંથ વિદ્યારણ્ય અને ભારતીતીથ બન્નેની કૃતિ છે. ૫ખ્યદશીમાં ૧૫ અધ્યાય છે: (૧) તત્ત્વવિવેક, (૨) મહાભૂતવિક, (૩) પન્ટકેશવિવેક, (૪) વૈતવિક, (૫) મહાવાક્યવિવેક, (૬) ચિત્રદીપ, (૭) તૃપ્તિદીપ, (૮) ફૂટસ્થદીપ, (૯) ધ્યાનદીપ, (૧૦) નાટકદીપ, (૧૧) બ્રહ્માનંદે યોગાનન્દ, (૧૨) બ્રહ્માનન્દ આત્માન-દ, (૧૩) બ્રહ્માનંદે અવતાનન્દ, (૧૪) બ્રહ્માનન્દ વિવાનન્દ, (૧૫) બ્રહ્માનંદે વિષયાનન્દ . પચ્ચદશીના વ્યાખ્યાતા નિશ્ચલદાસ સ્વામીએ એવું પ્રતિપાદિત કર્યું છે કે શરૂઆતના દશ પરિચ્છેદ વિદ્યારણ્યકૃત છે જ્યારે રામકૃષ્ણ તે સાતમા પરિચ્છેદના આરંભમાં જ એ ભારતીતીર્થકૃત છે એને નિર્દેશ કરે છે. કેટલાક માને છે કે પહેલા છ પરિચ્છેદ વિદ્યારયકૃત છે અને પછીના નવ પરિચ્છેદ ભારતીતીર્થ કૃત છે. અપ્પય્યદીક્ષિત પણ પંચદશીના જ અધ્યાયોની બાબતમાં વિદ્યારણ્ય અને ભારતીતીર્થને જુદે ઉલ્લેખ કરતા જણાય છે. ભારતીતી થના ધ્યાનદીપને ઉલેખ છે; ફૂટસ્થદીપ વગેરેના સ દભ માં કર્તાનું નામ નથી પણ વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ ત્યાં વિદ્યારણ્યને ઉલેખ કરે છે. પંચદશીની ઘણું વ્યાખ્યાઓ છે–નિશ્ચલદાસકૃત વૃત્તિપ્રભાકર, રામકૃષ્ણકૃત તાત્પર્યબોધિની પદદીપિકા, રામાનન્દકૃત વિશુદ્ધદષ્ટિ, સદાનંદતી વ્યાખ્યા, અયુતશર્માની પૂણુંનર્દેન્દુકૌમુદી, લિ ગનસમયાજિકૃત કલ્યાણપીયુષ, અશાતત્ત્વક તત્વબોધિની. (૯) બ્રહ્મવિદાશીર્વાદપદ્ધતિ–વિદ્યાવિદ મુદ્રણાલય, તેજપુરમાં મુદ્રિત. (૧) બૃહદારણ્યકટીક (અપ્રકાશિત). (૧૧) બૃહદારણ્યકવાતિકાર (Benares Sanskrit seriesમાં પ્રકાશિત) (૧૨) વિદ્યારનદીપિકા (અપ્રકાશિત). For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૩) વિવરણપ્રમેયસ ગ્રહ-સિદ્ધાન્તલેશસંગ્રહમાં આ ગ્રંથને વિવરણપન્યાસ કહ્યો છે; તે પુખ્યપાદિકાવિવરણના પ્રતિપાદ્યોના સંગ્રહરૂપ છે (વિજયનગર સંસ્કૃતમાલામાં મુદિત), (૧૪) સર્વદશનસ ગ્રહ, (૧૫) પરાશરમાધવ, (૧૬) કાલમાધવ, (૧૭) શંકરદિગ્વિત્યકાવ્ય-એમ મનાય છે કે આ ગ્રંથ વિદ્યારણ્યની કૃતિ નથી પણ અભિનવ કાલિદાસની છે, (૧૮) સંગીતસાર. ન્યાયન્દ્રિકાકાર આનંદપૂર્ણ (ઈ.સ. ૧૨૭૫–૧૯૫૦) આનંદપૂણનું બીજુ નામ વિદ્યાસાગર હતું. તેઓ અભયાનંદના શિષ્ય હતા એમ તેમની કૃતિઓમાં કરેલી સ્તુતિઓ પરથી જણાય છે. બૃહદારણ્યકોપનિષદભાષ્યવાર્તિકની વ્યાખ્યા ન્યાયકપલતિકામાં ગર તગિરિને નમસ્કાર કર્યા છે તેથી એમ કહી શકાય કે કતગરિ તેમના દીક્ષાગુરુ હતા અને અભયાનંદ વિદ્યાગુરુ. તેઓ મેકર્ણક્ષેત્રના નિવાસી હતા અને વ્યાકરણના પણ પ્રકાંડ પંડિત હતા એમ ન્યાય, દ્વિકાની વ્યાખ્યા ન્યાયપ્રકાશિકામાં સવરૂપાનંદનું કથન છે “રેન દયાઝરળાટવી કુરતી સંસ્કારિતા છીયા' તેના પરથી જણાય છે. ડો. વી. રાધવનું માને છે કે આનંદપૂર્ણ ૧૩૫૦) કામદેવ ભૂપાલના સમકાલીન હતા (જુઓ “ Annals of Oriental Research, Madras vol. Iv, Part1). શ્રી તેલંગે મહાવિદ્યાવિમવનની ભૂમિકામાં એવું પ્રતિપાદિત કર્યું છે કે આનંદપૂર્ણ સમય ઈ. સ. ૧૫૬૯-૧૬૦૦ હતે. કૃતિઓ : (૧) ખંડનફક્કિકાવિભજન અથવા વિદ્યાસાગરીશ્રીહર્ષકૃત ખંડનખંડખાદની વ્યાખ્યા (ચૌખાંબામાં અને દર્શન પ્રતિષ્ઠાન, વારાણસી દ્વારા પ્રકાશિત). (૨) ટીકારત્ન–પંચપાદિકાવિવરણની વ્યાખ્યા (અમુદ્રિત), (૩) ન્યાયચંદ્રિકા (અમુદ્રિત –તેને સિદ્ધાન્તલેશ ગ્રહમાં ઉલ્લેખ છે. તેમાં ચાર પરિચ્છેદ છે. ન્યાય, વૈશેષિક, મીમાંસા આદિના મતનું ખંડન કરી પ્રેમ ના લક્ષણનું પ્રતિપાદન કર્યું છે. તેના પર સ્વરૂપાન દકૃત “ન્યાયપ્રકાશિકા' નામની વ્યાખ્યા છે. (૪) ન્યાયકલ્પલતકા–બહદારણ્યકભાષ્યવાસ્તિકની વ્યાખ્યા છે. (તિરુપતિ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા પ્રકાશિત), (૫) બૃહદારણ્યક વ્યાખ્યા–આ ગ્રંથ ઉપલબ્ધ નથી. પણ પ્રબોધચન્દ્રોદયની ચ દ્રિકા વ્યાખ્યામાં નિર્ણયસાગર, પૃ. ૨૦૪) નન્દિલોપમત્રિશેખરનું કથન છે – “વ્હારમાથે મ9%ારે વિશાલાજીતાડવાતH' તે પરથી આવી કૃતિ હશે એમ કહી શકાય, સિવાય કે ઉપયુક્ત બહદારણ્યકભાષ્યવાસ્તિકવ્યાખ્યા માટે જ આવો પ્રયોગ કર્યો હોય. (૬) પચ્ચપાદિકા–વ્યાખ્યા (અમુદ્રિત), (૭) ભાવશુદ્ધિ (–બ્રહ્મસિદિના વ્યાખ્યા), (૮) સમન્વયસૂત્રવૃત્તિ; (૯) ન્યાયસારવ્યાખ્યા (વ્યાખ્યાન), (૧૦) પુરુષાર્થબોધ, (૧૧) પ્રક્રિયામજરી (કાશિકારિ વ્યાખ્યા), (૧૨) મોક્ષધર્મવ્યાખ્યા, હાવિદ્યાવિહબનવ્યાખ્યા. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ તપ્રદીપિકાકાર થિસૂખાથાય (ઈ. સ. ૧૧૨૦-૧૨૨૦) ચિસ્ખા યાર્યના પ્રાચાર્ય તત્વશુદ્ધિકાર જ્ઞાનધન હતા અને તેમના ગુરુ નાનેરમ હતા. તેમને માટે ચિસુખ તરપ્રદીપિકાને અંતે “ગોડેશ્વરાચાર્ય' વિશેષણ પ્રયોજે છે. આ જ્ઞાને તમ નક્કમ્યસિદ્ધિ અને ઇષ્ટસિદ્ધિની વ્યાખ્યા લખનાર ચેલદેશીય શામથી જુદા છે. ચિસુખના ગુરુ જ્ઞાનત્તમે ન્યાયસુધા અને શાનસિદ્ધિ નામના ગ્રંથો લખ્યા હતા એમ તત્તપ્રદીપિકામાથી જ્ઞાત થાય છે. સિદ્ધાન્તલેશસંગ્રહમાં ન્યાય સુધાને ઉલ્લેખ છે. તત્વપ્રદીપિકાવ્યાખ્યા આદિ પિતાના ગ્રંથમાં સુખ પ્રકાશ ચિસુખને નમસ્કાર કરે છે તેથી સુખપ્રકાશ ચિસુખના શિષ્ય હતા એમ નિશ્ચિત કહી શકાય. આનંદગિરિના દીક્ષા બુર શ્રદ્ધાનંદ પણ ચિસુખના શિષ્ય હતા. ચિસુખના ગ્રંથ : (૧) આધકરણ-મ-જરી (“Journal of Oriental Research', Madras, vs. vમાં મુદ્રિતી–બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય પ્રમાણે અધિકરણની સંખ્યા અને તેમના અર્થ દર્શાવ્યા છે. (૨) અધિકરણ સગતિ Journal of Oriental Research, vol. vમાં મુદ્રિત), (૩) અભિપ્રાયપ્રકાશિકા (અમુકિત, શરૂઆતને ભાગ મળતો નથી)-મંડન મિશ્રકૃત બ્રહ્મસિદ્ધિની વ્યાખ્યા, () ખરડનભાવપ્રકાશિકા-શ્રી હર્ષકૃત ખ૭નખડખાઘની વ્યાખ્યા (ચખોબામાં અંશતઃ મુદ્રિત), (૫) તત્ત્વપદીપિકા-સમવય, અવિરોધ, સાધન, લ નામના પરિચ્છેદોવાળે આ ગ્રંથ અવતના સિદ્ધાન્તોનું રક્ષણ કરે છે અને તેમનું વ્યાખ્યાન કરે છે. તેના પર સુખપ્રકાશકૃત ભાવદ્યોતનિકા અને પ્રત્યફસ્વરૂપકૃત નયનપ્રસાદિની એ બે વ્યાખ્યાઓ છે. (નિર્ણય સાગરમાં તેમજ વડદશન પ્રતિ ઠાન, વારાણસી દ્વારા પ્રકાશિત), (૬) ન્યાયમકરન્દટીકા : આન દબોધકૃત ન્યાયમકરંદની વ્યાખ્યા. આનંદબોધ બ્રહ્મપ્રકાશિકાનું ખંડન કરે છે એમ ચિસુખે બતાવ્યું છે (પ. ૧૪૬) ખાંબા મુદ્રણાલય માં મુદ્રિત), (૭) પ્રમાણરત્નમાલાવ્યાખ્યા : આનંદધની કૃતિ પ્રમાણરત્નમાલાની માખ્યા (“બ્રહ્મવિદ્યા' પત્રિકામાં પ્રકાશિત), (૮) ભ વતવપ્રકાશિકા–સુરેશ્વરકૃત નક્કમ્યસિદ્ધિની વ્યાખ્યા (અમુદ્રિત). (૯) ભાવદ્યોતનિકા (અથવા તે યદીપિકા) –પંચપાદિકાવિવરણની વ્યાખ્યા, (૧૦) ભાગ્યભાવપ્રકાશિકા–અધ્યાસભાષ્ય સુધીની બ્રહ્મસત્રશ કરભાષ્યની વ્યાખ્યા (અમુદ્રિત), (૧૧) વેદાંતસિદ્ધાન્તકારિકામ-જરી (અમુદ્રિત), (૧૨) વિષ્ણુપુરાણવ્યાખ્યા, બ્રહમતુતિ અને સદ્દનસંગ્રહ ચિસુખની કૃતિઓ મનાય છે, પણ તેને માટે પ્રમાણુ નથી, For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ તશુદ્ધિકાર જ્ઞાનધન (ઈ.સ. ૧૦૫૦) જ્ઞાનધન બેધધનના શિષ્ય અને જ્ઞાનોત્તમના ગુરુ હતા અને જ્ઞાનતમ ચિસુખના ગુરુ હતા. શાનધનને “તત્તશુદ્ધિ' ગ્રંથ Madras University sanerit serieઇમાં પ્રકાશિત છે ૪૬ પ્રકરણવાળે આ ગ્રંથ ક્યાંક કયાંક વાકય અને ભાવની દષ્ટિએ મંડનમિત્રની બ્રહ્મસિદ્ધિને અનુસરે છે. તેમાં બતાવ્યું છે કે શ કરાચાર્યના મતે તરવતિ આદિ વાકયથી ઉત્પન્ન કરાયેલા અપક્ષ બ્રહ્મજ્ઞાનથી અનાદિ અવિદ્યાને નાશ થતાં નિત્યસિદ્ધ નિરતિશય, આનન્દરૂપ અદ્વિતીય પરમાત્મચૈતન્ય સ્વરૂપે અવસ્થાન તે જ અપવર્ગ. ન્યાયસુધાકાર જ્ઞાનત્તમ (ઈસ. ૧૧૦૦-૧૦૦૦). જ્ઞાનત્તમ જ્ઞાનધનના શિષ્ય હતા અને ચિસુખના ગુરુ હતા. તસ્વપ્રદીપિકમાં ચિખ તેમને ગૌડેશ્વરાચાર્ય કહે છેચિસુખના ગ્રંથમાં જ્ઞાનત્તમ માટે સત્યાનંદ એવું નામ પણ પ્રયોજાયું છે. (ઈષ્ટસિદ્ધિ અને નિષ્કર્યસિદ્ધિની ટીકા લખનાર જ્ઞાનેરમથી આ જ્ઞાનત્તમ જુદા છે.) શાને રમના બે જાણીતા શિષ્યો હતા-ચિસુખ અને પંચપાદિકાવ્યાખ્યા તાત્પર્યા. ઘોતિનીના અને શ્વેતાશ્વતરે પનિષદીપિકાના કર્તા વિજ્ઞાનાત્મા. જ્ઞાનેરમના પ્રથે મળતા નથી પણ ચિખે તત્વપ્રદીપિકામાં (૫ ૩૯૨, નિર્ણયસાગર) ન્યાયસનો નિર્દેશ કર્યો છે અને પ્રત્યકસ્વરૂપે જાણવા જaઃ શનસિદિષા , તાજીત રેહત્તા વારસદા' એમ વ્યાખ્યા કરી છે આ પરથી એમ જણાય છે કે ન્યાયસુધા અને જ્ઞાનસિદ્ધિ જ્ઞાનોત્તમના ગ્રંથ હશે. શ્રીકંઠશાસ્ત્રી માને છે કે જ્ઞાનસુધા પણ 2221 zu Biat Son ('Indian Historical Quarterly' Vol. XIV p. 410). ન્યાયનિવકાર આનન્દગિરિ (૧ મે સેક) આનન્દગિરિ કે આનંદદાનનું સંન્યાસગ્રહણ પૂર્વ જનાર્દન નામ હતું જે નામે તેમણે તરવાલીક રચ્યું છે. એમ મનાય છે કે તેઓ ગુજરાતમાં જન્મ્યા હતા અને સંન્યાસ લીધા પછી ઠારકાશાંકરપીઠાધીશ હતા. તર્કસંગ્રહમાં તેમણે દારકાધીશને વંદન કર્યા છે. તેથી એટલું તે નિશ્ચિત કે તેઓ કેટલેક વખત ગુજરાતમાં અને વિશેષ કરીને પ્રારકામાં રહ્યા હતા. કેટલાક તેમને આંધ્ર દેશના અને બીજા ચેરદશના માને છે. તત્ત્વાલમાં તેમણે અનુભવસ્વરૂપ (અનુભૂતિસ્વરૂ૫)ને વંદન કર્યા છે તેથી સારસ્વતપ્રક્રિયા, પ્રકટાર્કવિવરણ, ખંડનખટખાવાની શિષ્યતિષિણી ટકા આદિના ર્તા અનુસૂતિસ્વરૂપાચાર્ય તેમના વિદ્યાગુરુ હતા; અને બહાર શુદ્ધાનંદને નમસ્કાર કર્યા છે તેથી શુદ્ધાનંદ તેમના દક્ષાગુરુ હતા એમ મનાય છે. તવદીપનકાર અખંડાનન્દ સરસ્વતી અને તનવાલકના વ્યાખ્યાતા તત્વ પ્રકાશિકાકાર પ્રજ્ઞાનન્દ આનંદગિરિના શિખ્યામાં વધારે જાણીતા છે. આનંદગિરિની તર્કવિવેક નામની પદાર્થ તત્વનિર્ણવની વ્યાખ્યામાં તેમણે કહ્યું છે કે કલિ ગદેશના અધિપતિ નૃસિંહદેવ રાજ કરતા હતા ત્યારે આ પ્રબંધ મેં કર્યો છે, તેથી એમ જ્ઞાત થાય છે કે કલિંગદેશાધિપતિ નૃસિહદેવના સમકાલીન હતા. આનંદ ગિરિએ પ્રાયઃ સર્વ શાફ કરભાષ્યની વ્યાખ્યા કરી છે, પણ ઐતરેયોપનિષદભાષ્ય અને અને પનિષભાષ્યની વ્યાખ્યા આનંદગિરિકૃતિ તરીકે છપાયેલી છે તે વસ્તુતઃ આનંદગિરિની નથી કારણ કે તેમના અંતભાગમાં વિદ્યારણ્યની દીપિકાને ઉલેખ છે, અને વિદ્યારય તે આનંદગિરિથી અર્વાચીન છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કૃતિઓઃ (૧) આત્મજ્ઞાનોપદેશવિધિટીકા (અમુદ્રિત), (૨) ઈશાવાસ્યશાકરભાટિપ્પણી (આનંદાશ્રમમાં મુદ્રિત), (૩) ઉપર્દેશસાહસ્ત્રી વ્યાખ્યા (અમુદ્રિત), . (૪) ઉપસદન યાખ્યા (અમુદ્રિત), (૫) કાઠોપનિષદુભાષ્યવ્યાખ્યા (આનંદાશ્રમ), (૬) કેને પનિષદુભાવ્યવ્યાખ્યા (આનંદાશ્રમ), (૭) ગોવિન્દાષ્ટકટીકા, (૮) છોગ્યભાષ્યવ્યાખ્યા (આનંદાશ્રમ), (૯) તકવવેક–આનન્દાનુભવના પદાર્થતત્વનિર્ણયની વ્યાખ્યા (અમુદ્રિત), (૧૦) તાલક (ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત)-તેમાં ન્યાયશેષિકના સિદ્ધાંત અને ભાસ્કરાચાર્ય-નિબાર્કાચાર્યના મતનું ખંડન છે. તેની પ્રજ્ઞાન દકૃત તત્વપ્રકાશિકા વ્યાખ્યા છે. (૧૧) તક સંગ્રહ (Gaekwad's Oriental seriesમાં પ્રકાશિત); . (૧૨) ત્રિપુટીવિવરણ (અમુદ્રિત); (૧૩) તૈત્તિરીયભાષ્યવ્યાખ્યા (આનંદાશ્રમ); (૧૪) પંચ પ્રકરણવ્યાખ્યા–સર્વજ્ઞાત્મમુનિકૃત ૫ પ્રક્રિયાની વ્યાખ્યા છે (Madras University Sanskrit Bulletin SeriesHi 3401 Rid), (૧૫) તૈત્તિરીયવાનિકટીકા (આનંદાશ્રમ); ' (૧૬) પંચીકરણવિવરણ (ચૌખાંબામાં મુદ્રિત); (૧૭) બૃહદારણ્યકભાષ્યવ્યાખ્યા, ' (૧૮) બૃહદારણ્યવાત્તિયાખ્યા, (૧૯) ભગવદ્ગીતાભાષ્યવિવેચન, | (૨૦) માણકયપનિષદુભાષ્યવ્યાખ્યા (૨૧) માડૂક્યકારિકાવ્યાખ્યા, (૨૨) મુકભાગ્યવ્યાખ્યા (૧૭–૨૨-આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિમાં પ્રકાશિત), (૨૩) વાર્થવૃત્તિવ્યાખ્યા (અમુદ્રિત), (૨૪) વેદાન્તવિક–આનંદધકૃત ન્યાયદીપાવલીની વ્યાખ્યા, (૨૫) શારીરકન્યાયનિણય–બ્રહ્મસૂત્રશાકરભાષ્યની વ્યાખ્યા નિર્ણયસાગરમાં મુદ્રિત) (૨૬) વરૂ પવિવરણ (અમુદ્રિત), નીચેની તિઓ આનંદગિરિની છે કે કેમ તે શંકાસ્પદ છે? (૨૭) અતરેયભાષ્યવ્યાખ્યા (આનંદાશ્રમ), (૨૮) ગુરુસ્તુતિ, (૨૯) ચૂલિકેપનિષદવ્યાખ્યા, | (૩) મનોપનિષદુભાષ્યવ્યાખ્યા, (આનંદાશ્રમ), (૩૧) બૃહડકરવિજય, (૩૨) મિતભાષિણી, (૩૩) શતશ્લોકીવ્યાખ્યા (Benares Sanskrit series), (૩૪) ડિક્કરાચાર્યાવતારકથા, (૩૫) હરિમી સ્તુતિવ્યાખ્યા. આનંદબોધ (ઈ.સ. ૧૭૫૦–૧૧૫૦) આત્માવાસના શિષ્ય આનંદબેધ ઉત્તરભારતવાસી હતા એમ તેમની શાબ્દનિર્ણયવ્યાખ્યા પરથી જણાય છે. આનંદધ પ્રમાણમાલામાં “તવોજd મિર' એમ કહે છે તેમાં ગુરુ રબ્દ ઇષ્ટસિદ્ધિકાર વિમુક્તાભા માટે પ્રયોજ્યો છે એમ મનાય છે. તેમની કૃતિઓ ની પ્રમાણે છે : , ૧) ન્યાયદીપાવલિ–ભેદવાદનું ખંડન ન્યાયપ્રક્રિયાના ખંડનપૂર્વક કરીને અદવૈતપ્રક્રિયાની સ્થાપના કરી છે. તેની વ્યાખ્યાઓ–અમૃતાનન્દકૃત ન્યાયવિવેક, સુખપ્રકાશકુત For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા, અનુભૂતિસ્વરૂપમૃત ચંદ્રિકા, આનંદગિરિકૃત વેદાન્તવિવેક. (૨) ન્યાયમકરન–મેદવાદનું ખંડન કરતાં વાચસ્પતિમિશ્ર, મંહનમિઠા, પંચપાદિકાવિવરણકાર પ્રકાશાત્માને પ્રમાણ તરીકે ટાંક્યા છે. આ ગ્રંથમાં અનિર્વચનીય ખ્યાતિ, જીવ અને બ્રહ્મનું ઐક્ય, અને મોક્ષસ્વપ જેવા વિષયોનું પ્રતિપાદન છે. (૩) પ્રમાણમાલા-ન્યાયમકરનના જેવા વિષયનું પ્રતિપાદન છે અને વાચસ્પતિ મિશ્રત બ્રહ્મતત્વસમીક્ષાને સમર્થનમાં ટાંકી છે અનુભૂતિસ્વરૂપે તેના પર નિબંધન નામની વ્યાખ્યા લખી છે જે અમુદ્રિત છે. આ ત્રણેય કૃતિ Benares Sanskrit Seriesમાં પ્રકાશિત છે. (૪) શબ્દનિર્ણયવ્યાખ્યા : પ્રકાશાત્મના શાબ્દનિર્ણય પર વ્યાખ્યા. વેદાન્ત) સિદ્ધાન્ત મુકતાવલીકાર પ્રકાશાનન્દ (૧૬મી સદી) પ્રકાશાનન્દ અદવૈતાનંદ અને જ્ઞાનાનન્દના શિષ્ય હતા. તેમણે પોતાના સિદ્ધાન્તમુક્તાવલી ગ્રંથમાં એકવવાદ અને દૃષ્ટિભ્રષ્ટિવાદનું પ્રતિપાદન કર્યું છે અને એ સંદર્ભમાં જ સિંહાલેશસંગ્રહમાં તેમને ઉલ્લેખ છે. તવિવેકકાર અને અતિદીપિકાકાર નૃસિંહાથમિન (ઈ.સ ૧૫૦૦-૧૬૦૦) : નસિંહાશ્રમીના વિદ્યાગુરુ જગન્નાથાશ્રમ હતા અને દીક્ષા ગીવણેન્દ્ર સરસ્વતી હતા. નૃસિંહાશ્રમી અપથ્ય દીક્ષિતના ગુરુ હતા અને એમ મનાય છે કે સંન્યાસગ્રહણ પૂર્વે નસિંહાશમીનું જ નામ સચ્ચિદાનંદ શાસ્ત્રી હતું. નૃસિંહાશ્રમીએ જ સગુણુભક્ત અને શિવાતમાં માનતા એવા અપચ્યદીક્ષિતને નિર્ગુણ બ્રહ્મવાદી કેવલાહવૈતી બનાવ્યા એવી સાંપ્રદાયિક માન્યતા છે. તેઓ વેદાન્તસારર્તા સદાનંદ સરસ્વતી, પ્રકાશાનંદ, નાનાદાક્ષિત, અવિતાનંદ, ભદોજિદીક્ષિત અને અપરીક્ષિતના પિતા રંગરાજાવરીના સમકાલીન હતા. તેમણે સિં ૧૬૦૩ (ઈ.સ. ૧૫૪૭)માં અતિદીપિકા રચી એમ માનવાને માટે પ્રમાણ છે. તેઓ કેવલાદવૈત વેદાન્તાચાર્યોમાં ખૂબ પ્રસિદ્ધ હતા. તેમના ગ્રંથો : (૧) તત્વવિવેક - આ ગ્રંથ નવ્ય ન્યાયની પદ્ધતિથી અને વિવરણમતને અનુસરીને અદવૈત વેદાન્તના સિદ્ધાતોનું પ્રતિપાદન કરે છે અને વૈશેષિકાદિ મતનું ખંડન કરે છે. સિંહાશ્રમીએ પિતે તેના પર તરવવિવેકદીપન કે અદ્વૈતનકેશ નામની વ્યાખ્યા લખી છે. તત્વવિવેકની ભોજિદીક્ષિતકૃત વાકયમાલા નામની વ્યાખ્યા પણ છે. તત્વવિવેક દીપન પર અનેક વ્યાખ્યાઓ લખાઈ છે. તરવવિવેક અને તત્વવિવેકદી ન બને મુકિત છે. . (૨) અદ્વૈતદીપિકા-આ રથમાં સાક્ષિવિવેક, વિભાગપ્રક્રિયા, ઔપનિષદીપિકા, આનંદદીપિકા નામના પરિચ્છેદ છે. પંડિત ગ્રંથમાલા, વારાણસીમાં મુદ્રિત છે. - (૩) અદ્વૈતસિદ્ધાન્તવિજય ‘અમુદ્રિત) (૪) અદ્વૈતાનુસધાન (અમુદ્રિત) | (૫) તરવધિની-સંક્ષેપશારીરકની વ્યાખ્યા છે. સરસ્વતી ભવન ગ્રંથમાલામાં મુદ્રિત છે. (૬) તરવરાર્થશોધનકા–અપૂણ મળે છે અને અમુદ્રિત છે. (૭) નડિવિઝાપના : આ ગ્રંથ મહત્તવને છે. તેમાં જીવ, ઈશ્વર અને સાક્ષીનું સ્વરૂપ, બિંબપ્રતિબિંબવાદ, અવિદ્યાનું સ્વરૂપ, સર્વ શ્રુતિનું અવૈતરિક ઐકમન્ય ઇત્યાદિનું સરળ નિરૂપણ છે. સરસ્વતી ભવન ગ્રંથમાલામાં મુદ્રિત છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૮ (૮) પન્થપાક્રિકાટીકા (અથવા વેદાન્તરત્નકોશ) અમુદ્રિત છે. (૯) યચ્ચપાર્દિકાવિ રણખ્યાખ્યા અથવા ભાવપ્રકાશિકા (અમુદ્રિત), (૧૦) ભાવાજ્ઞાનપ્રકાશિકા (અમુદ્રિત), (૧૧) મધુમ-જરી -મનીષાપ-ચકની વ્યાખ્યા –અમુદ્રિત, (૧૨) ભેદધિક્કાર્—Benares Sanskrit Seriesમાં પ્રકાશિત છે. તેમાં મધ્વસિદ્ધાન્તમાં પ્રતિપાદિત તેમજ ન્યાયવૈશેષકમાં પ્રતિપાતિ ભેદવાદનું ખંડન તેમની જ યુક્તિથી કર્યુ છે; તેના પર કાલહસ્તીશકૃત વિવ્રુતિ અને નારાયણાશ્રમિકૃત સક્રિયા વ્યાખ્યા છે. (૧૩) વાચારભષ્ણુપ્રકર૨ (અમુદ્રિત) (૧૪) વૈકિસિદ્ધાન્તસ ગ્રહ (અપૂણું મળે છે અને અમુદ્રિત છે) –તેમાં એવું પ્રતિપાદન કર્યુ` છે કે શિવ, વિષ્ણુ અને ૩૬ પરબ્રહ્મના જ સગુણરૂપે આવિર્ભાવ છે અને મૂર્તિંત્રયનુ અદ્વૈત બતાવ્યુ છે. (૧૫) તત્ત્વદીયન (અમુદ્રિત) —અખ`ડાન દમુનિકૃત તત્ત્વજ્ઞાપનથી આ ગ્રંથ ભિન્ન છે. તેના કર્તા આ જ પ્રસિદ્ધ નૃસિંહાશ્રમી હતા કે બીજા એ નક્કી કરી શકાતું નથી. - વિજ્ઞાન્તરે રશલની વ્યાખ્યા કરનાર અમ્રુત કૃષ્ણાનંદ તીથ' (ઈ.સ. ૧૬૫૦–૧૭૫૦) દાક્ષિણાત્ય અચ્યુતકૃષ્ણાનંદ સ્વયંપ્રકાશ અને અદ્વૈતાનન્દ સરસ્વતીના શિષ્ય હતા, અને અદ્વૈતાનન્દ રામાનન્દના શિષ્ય હતા. અદ્વૈતવાણી એ અદ્વૈતાનન્દ સરસ્વતીનું જ ખોજું નામ છે. તેમની કૃતિઓ : (૧) કૃષ્ણાલçકાર—સિદ્ધાન્તલેશસ ગ્રહની વ્યાખ્યા. અપૂણુ મળે છે અને (૨) કઠોતિષચ્છ. ્કરભાષ્યઢીકા (અનુદ્રિત), (૩) વનમાલા—તૈત્તિરીયશા ્કરભાષ્યની વ્યાખ્યા (વાણી વિલાસમાં મુદ્રિત), (૪) ભાવદીપિકા—લામતીની વ્યાખ્યા (અમુદ્રિત), ભાષ્યરત્નપ્રભાભાગવ્યાખ્યા—જિજ્ઞાસાસૂત્રથી શરૂ કરીને આનંદમયાધિકરણ સુધીની આ રત્નપ્રભાની વ્યાખ્યા છે (અમુદ્રિત). (૫) (૬) માનમાલા : પ્રમાણુ, પ્રમેય, પ્રમા, પ્રમાતૃ એ નામનાં પ્રકરણામાં પદાર્થાના ભેદ સમજાવીને પ્રમાણુના સ્વભાવનું પ્રતિપાદન કર્યુ છે (અડ્યારથી મુદ્રિત); તેની રામાનન્દ ભિક્ષુરચિત વિવરણુ નામની વ્યાખ્યા છે. કૃષ્ણાલ કાર ટીકાના અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે અચ્યુત કૃષ્ણાનંદ સ ંક્ષેપમાં જરૂર પૂરતી જ વ્યાખ્યા કરે છે પણ તેથી મૂળ ગ્ર ંથના અથ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. આપ છતાં જરૂર જાય ત્યાં પૂરા સંદભ આપીને લ`માણુપૂર્વક વિવેચન કરે છે. પોતે સંમત ન થતા હોય ત્યાં દીલેા આપીને નિી"કપણે સમીક્ષા કરે છે, તેથી અશ્રુત કૃષ્ણા દંતીઅે ઉચ્ચ કક્ષાના વ્યાખ્યાકાર છે એમ તેમની ટીકાના અભ્યાસ કરનાર સહ સ્વીકારે છે. અચ્યુત કૃષ્ણાનંદ પાતાની વ્યાખ્યાની શરૂઆતમાં ગુરુ સ્વય ઝ્યાતિર્લીંણી અને અદ્વૈતાનવાણીને વન કરે છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાન્તલેશ સગ્રહની વિષયાનુક્રમણિકા ૧૦૫ ૧૧૭ ૧૨૧ ૧૨૮ ૧૩૧ પ્રથમ પરિચ્છેદ (પૃ. ૧-૨૬૦) વિષય ૧ અપૂર્વવિધિ, નિયમવિધિ, પરિસંખ્યાવિધિ ૨ શોર -વિધિવિચાર ૩ બ્રહ્મના લક્ષણને વિચાર ૪ બ્રહ્મકારણત્વના વિચાર ૫ માયાના કારણને વિચાર ૬ છવ અને ઈશ્વરના સ્વરૂપને વિચાર ૭ જીવના એકત્વ-અનેકત્વને વિચાર ૮ બ્રહ્મનું કર્તવ ૯ બહાનું સર્વજ્ઞત્વ ૧૦ વૃત્તિની ઉપગિતા ૧૧ વૃત્તિને વિષય સાથે સંબંધ ૧૨ અભેદની અભિવ્યક્તિ ૧૩ આવરણને અભિભવ ૧૪ સાક્ષીનું અજ્ઞાનથી અનાવૃતત્વ ૧૫ સાક્ષિ-આનંદનું અનાવૃતત્વ ૧૬ અહકાર આદિનું અનુસંધાન ૧૭ સકારણ અધ્યાસ ૧૮ વૃત્તિના નિગમની આવશ્યક્તા દ્વિતીય પરિછ (પૃ. ૨૬૧-૪૨૯) ૧ પ્રત્યક્ષથી અતકૃતિના અબાધિતત્વને વિચાર ૨ પ્રત્યક્ષથી આગમના પ્રાલયને વિચાર • પ્રતિબિંબના સત્યત્વનું નિરાકરણ ૪ સ્વાખ પદાર્થોના અધિષ્ઠાનનું નિરૂપણ ૫ સ્વાન પાર્થોના અનુભવ-પ્રકારનું નિરૂપણ ૧૩૭ ૧૪૧ ૧૮૦ ૧૮૦ ૧૯૪ - ૨૦૦ ૨૩ ૩૧૮ ૩૪૬ ૩૫ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ - ૪ર૭ વિષય ૬ સુષ્ટિના કપકનો વિચાર ૩૬૮ ૭ મિથ્યા પદાર્થની અથક્રિયાકારિતાનું ઉપપાદન ૩૭૮ ૮ મિથ્યાત્વનું મિથ્યાત્વ હોવા છતાં પ્રપંચના મિથ્યાત્વને વિચાર ૩૮૫ ૯ છોપાધિભેદવિચાર ૩૯૧ ૧• ઉપાધિને ભેદ હોવા છતાં ‘હુ સુખી છું” ઈત્યાદિ અનુસંધાનના સ કર્યાપાદનને વિચાર! ૪૦૫ ૧૧ જીવના અણુત્વનું નિરાકરણ ४०८ તૃતીય પરિચ્છેદ (પૃ. ૪૨–૫૩૪) ૧ જ્ઞાનની ઉત્પત્તિમાં કર્મોની ઉપયોગિતાને વિચાર ૨ શ્રુતિ દ્વારા વિનિયુક્ત કવિશેષનું પ્રતિપાદન ૪૩૬ ૩ વિદ્યા અર્થે કરવાનાં કર્મોમાં વણિકને અધિકાર અને અન્યને અનધિકાર ૪૪૪ ૪ સંન્યાસની વિદ્યાપગિતા ૪૫૬ ૫ શ્રવણ આદિમાં ક્ષત્રિય-વૈશ્યને અધિકાર ૪૬૧ ૬ અમુખ્ય અધિકારોએ કરેલાં શ્રવણ આદિની જન્માન્તરીય વિદ્યામાં ઉપગિતા ૪૭૦ ૭ વિદ્યોપયેગી યોગમાર્ગ ४७६ ૮ બ્રહ્મસાક્ષાત્કારમાં કરણું ४८४ ૯ બ્રહ્મજ્ઞાનમાં શાબ્દા પરોક્ષત્વનો વિચાર ૪૯૨ ૧૦ અજ્ઞાનનિવતકનું નિરૂપણ ૫૦૫ ૧૧ બ્રહ્મજ્ઞાનના વિનારાકને વિચાર ૫૨૫ ચતુર્થ પરિચ્છેદ (પૃ. ૫૩૫-૫૮૬) ૧ અવિદ્યાલેશનું નિરૂપણ ૨ અવિવાનિવૃત્તિના સ્વરૂપને વિચાર ૩ મેક્ષના સ્વતઃ પુરુષાક્ષને વિચાર ૪ સ્વરૂપાનંદરૂપ મેક્ષના પ્રાપ્યત્વ-અપ્રાપ્યત્વને વિચાર ૫ મુક્તના સ્વરૂપનો વિચાર ૫૫૬ પરિશિષ્ટ ૫૮૭ ૫૩૭ ૫૪૮ ઉપર For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અપ્પય્ય દીક્ષિત વિરચિત सिद्धान्तलेशसङ्ग्रहः (ગુજરાતી અનુવાદ અને વિવરણ સાથે) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ श्रीमदप्पय्यदीक्षितविरचितः सिद्धान्तलेशसङ्ग्रहः પ્રથમ પરિચ્છેદ अधिगतभिदा पूर्वाचार्यानुपेत्य सहस्त्रधा सरिदिव महीभेदान् सम्प्राप्य शौरिषदोंद्गता । जयति भगवत्पादश्रीमन्मुखाम्बुजनिर्गता जननहरणी सूक्तिर्ब्रह्माद्वयैकपरायणा ॥१॥ प्राचीनैर्व्यवहार सिद्धविषयेष्वात्मैक्यसिद्धौ परं सन्नाद्भिरनादात् सरणयो नानाविधा दर्शिताः । तन्मूलानिह सङ्ग्रहेण कतिचित् सिद्धान्तभेदान् धिय श्शुद्धयै सङ्कलयामि तातचरणव्याख्यावचः ख्यापितान् ॥२॥ तेषूपपादनापेक्षान् पक्ष न प्रायो यथामति । युक्त्योपपादयन्नेव लिखाम्यनतिविस्तरम् ॥३॥ શ્રીવિષ્ણુના ચરણેામાંથી નીકળેલી (ગંગા) નદી જેમ જુદા જુદા ભૂમિપ્રદેશે આગળ જઈને હજારા ભેદો (કાંટાએ)ને પ્રાપ્ત કરે છે તેમ ભગવત્પાદ (શ્રી શંકરાચાય )ના શ્રીયુક્ત મુખરૂપી કમળમાંથી નીકળેલી, સંસારને હરનારી તેમ એક અદ્વિતીય-પ્રાપ૨ક એવી સૂક્તિ પૂર્વાચાર્યો આગળ ( વ્યાખ્યેય તરીકે) જઈને હજારા ભેદો (ફાંટા, સિદ્ધાન્તભેદો ) ને પામી છે, તે વિજયી છે ( સર્વોત્કૃષ્ટ છે ). (૧) પ્રાચીના આત્માના ઐકચની સિદ્ધિને માટે અત્યન્ત કટિબદ્ધ રહેતા તેથી તેમણે વ્યવહારસિદ્ધ વિષયેા (જીવ, જગત, ઈશ્વર)ની ખાખતમાં ખાસ યાન ન આપીને જાત જાતના માર્યાં (પ્રકારા) દર્શાવ્યા. તેમના પર આધાપ્તિ કેટલાક સિદ્ધાન્તભેદો, જેમનું પ્રતિપાદન પૂજ્ય પિતાના વ્યાખ્યાનરૂપ વચનથી થતુ છે, તેમનું સકલન અહી સગ્રહથી બુદ્ધિના પરિષ્કાર માટે કરુ છું. (૨) તેએમાં જે પક્ષેાની ખાત્મતમાં ઉપપત્તિ બતાવવી જરૂરી છે તે પાની ઘણે ભાગે મારી મિત્ર અનુસ ૨ યુક્તિથી ઉપપત્તિ બતાવીને જ વધારે પડતુ લખાણ કર્યા વિના હું લખું છું. (૩) સિ-૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः વિવરણઃ શંકરાચાર્યની દોષરહિત શુદ્ધ વાણીને અલગ અલગ રીતે શિષ્ય-પ્રશિષ્યોએ સમજાવી છે, જે કે સર્વના કહેવાનું પરમ તાત્પર્ય તે એક અધિનીય બ્રહ્મપરક છે. તેમનું બધુ ધ્યાન નિગુણ નિવિશેષ સચ્ચિદાનન્દરૂપ બ્રહ્મ એ જ પરમ તત્વ છે એ સિદ્ધ કરવા પર હતું તેથી જીવ, જગત, ઈશ્વર જેવા વ્યવહ રવિષય અર્થાત અવિવાલ્પિત વિષય તરફ ખાસ ધ્યાન ન આપ્યું. તેમણે આ વિષયે અંગે પિતપતાની રીતે સમજૂતી આપી, જેથી પરમ તત્વ એક અને અદ્વિતીય છે એ પ મ સત્ય સિદ્ધ થઈ શકે. પણ આમ કરતાં આ વ્યવહાર-વિષયેને વિષેનાં તેમનાં મન્તવ્યો કે તેમની રજૂઆત પરસ્પર વિરોધી જેવી પણ બની. આવા ભિન્ન મતોને અપ્પય્યદીક્ષિતે સિદ્ધાન્તલેશસંગ્રહ દ્વારા રજૂ કર્યા છે અને દલીલ આપીને તે કેટલા વજૂદવાળા છે તે બરાબર સમજાવ્યું છે. ગ્રંથારંભે જ અનુબન્ધોને નિર્દેશ હવે જોઈએ એવો રિવાજ હતું તે અનુસાર પ્રથમ ભાગલાચરણના શ્લોકમાં જ શ્રી અપેપર દાક્ષિત વિષય પ્રયોજન, અધિકારી અને સંબંધ એ ચારેય અનુબજોને નિર્દેશ કરે છે. પ્રપંચશૂન્ય એક અદ્વિતીય સચ્ચિદાનન્દલક્ષણ બ્રહ્મ એ વિષય છે. સૂક્તિને “જનનહર ' કહીને એમ સૂચવ્યું છે કે મુકિત એ પ્રયજન છે. અર્થાત મુમુક્ષુ મુક્તિ ઈચ્છનાર આ શાસ્ત્રને અધિકારી છે. મુક્તિ અને અધિકારીને પ્રાણ પ્રાપકભાવ છે એ સંબંધ પણ સુચિત થાય છે. જે શંકરાચાર્યના બ્રહ્મસૂત્ર ભાથના અનુબંધે છે તે જ પિતાના ગ્રથના પણ અનુબંધ છે એમ અ૫ણ્ય. દીક્ષિતે શંકરાચાર્યની સૂક્તિના અનુબ સૂચવીને સૂચવ્યું છે નિરવધિક આન દરૂપ મુક્તિ ઇચ્છનાર આ ગ્રંથના અધ્યયનમાં અવશ્ય પ્રવૃત્ત થાય, કારણ કે આ ઇષ્ટનું સાધન છે એ જ્ઞાન પ્રવર્તક બને છે. A શકરાચાર્યને અનુસરનારી પરંપરામાં કેઈક આચાર્ય એક જીવ માને છે તે અનેક માને છે. કોઈ જીવને પ્રતિબિંબ કહે છે. તે કોઈ ઈશ્વરને પ્રતિબિંબ કહે છે. વગેરે વગેરે. પણ તેથી તેમનાં વચનોમાં શ્રદ્ધા કેવી રીતે રાખી શકાય એવી શંકા થવી ન જોઈએ. આ પક્ષને વિષે આચાર્યોનું તાત્પર્ય નથી; તેમને તે મુક્તિનું સાધન એવું જે બ્રહ્માત્મકશાન છે તેનું પ્રતિપાદન કરવું છે, અને જે પ્રક્રિયાથી એ સારામાં સારી રીતે કરી શકાય એમ લાગ્યું તે દરેકે અપનાવી અને તે જીવ, જગત , ઈશ્વર એ વિષય પારમાર્થિક દષ્ટિએ સિદ્ધ નથી જ, એ તે અવિઘાકરિપત છે, તેમના દ્વારા પરમાર્થનું જ્ઞાન આપવાનું લક્ષય છે. સુરેશ્વરાચાર્યે કહ્યું છે– यया यया भवेत पुंसां व्युत्पत्ति प्रत्यगात्मनि । सा सैव प्रक्रियेह स्यात् साध्वी सा वानवस्थिता ॥ (बृहद् भाष्यवार्तिक १.१.१.२) જે કઈ પ્રકારે સર્વોતર ચિદાત્મા અંગેનું જ્ઞાન બરાબર થઈ શકે તે પ્રકાર સારો અને એ અનેક છે. પરિમલમાં અપીક્ષિતે આ જ વાત રજૂ કરતાં કહ્યું છે કે અકલ્પિત (સત્ય) વસ્તુના જ્ઞાનના ઉપાય તરીકે કપેલા પદાર્થોમાં વિરોધ હોય તે તે દેષાવહ નથી. જેમ સાચી અરુન્ધતીનું જ્ઞાન આપવા માટે તેની આજુબાજુનાં સ્થૂલ નક્ષત્રને જુદા જુદા માણસો અરુન્ધતી તરીકે બતાવે છે તેમાં કેઈ દોષ નથી કારણ કે સાચું જ્ઞાન આપવાના ઉપાય તરીકે તેને ઉપયોગ કરવામાં આવ્યો છે (અતિવદતુતિવશુપાચતયા कल्प्यमानेषु पदार्थेषु विरोधो न दोषावहः । यथा तात्त्विकारुन्धती प्रतिपस्युपायतया नानापुरुषः For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ્ર ૩ આ દ્રવ્યમાનાપુ સત્પ્રાયોપીયાજ્ઞિક્ષેત્રવાયુ હ્યૂઝાડુન્ધતીવિરોષો તોશાયદઃ ।), આચાર્યાંની ભિન્ન ભિન્ન રજૂઆતને આધારે અય્યદાક્ષિતે તેમના ઉપર આધારિત સિદ્ધાન્તભેદ્યના સંગ્રહ કર્યાં છે અને તેમની ઉપ ત્તિ બતાવી છે, એ કેવી રીતે યુક્તિલક્ત છે એ સમજાવ્યુ` છે. આ ભિન્ન ભિન્ન સિદ્ધાન્તાનુ જ્ઞાન તેમના પૂજ્ય પિતાજી પાસેથી મળ્યુ હતું, આમ તેમનુ જ્ઞાન આચાય પર પરાપ્રાપ્ત છે એમ સૂચવ્યું છે. (૨) તંત્ર તાવવું ‘આત્મા ના ગરે મુજન્ય: શ્રોતન્યમન્તવ્ય: [बृहद्० उप० २.४.५ ४.५.६ ] इति अधीतसाङ्गस्वाध्यायस्य वेदान्तैपातप्रतिपन्ने ब्रह्मान्मनि समुदितजिज्ञासस्य तज्ज्ञानाय वेदान्तश्रवणे विधिः प्रतीयमानः किंविध इतेि चिन्त्यते । तिस्रः खलु विधेर्विधाःअपूर्वविधिः, नियमविधिः, परिसंख्याविधिश्चेति । : तत्र कालचयेऽपि कथमप्यप्राप्तस्य प्राप्तिफलको विधिराद्यः, यथा ‘શ્રીહીન પ્રોતિ’કૃતિ । नात्र व्रीहीणां प्रोक्षणस्य संस्कारकर्मणो विना नियोगं मानान्तरेण कथमपि प्राप्तिरस्ति । એ બાબતમાં ત્યારે વિચારવામાં આવે છે કે જેણે અગા સહિત વેદ (સ્વાધ્યાય)નું અધ્યયન કર્યું છે અને જેને વેદાન્તા (ઉપનિષદ્ વાકયો)થી ઉપર ઉપરથી બ્રહ્માત્માનું જ્ઞાન થતાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે એવાને માટે તેના જ્ઞાનને માટે અરે આત્માના સાક્ષાત્કાર કરવા જોઈ એ, તેનું શ્રવણુ કરવું જોઇ એ, મનન કરવું જોઈ એ’ એવા જે વેદાન્તના શ્રવણુ વિષે વિધિ જણાય છે તે વિધિ કયા પ્રકારના છે ? વિધિના ત્રણ પ્રકારો કહ્યા છે—અપૂર્વ`વિધિ, નિયમવિધિ અને પેરિસ ખ્યાવિધિ. તેમાં, ત્રણેય કાળમાં કાઈ પણ રીતે જે અપ્રાપ્ત છે તેની પ્રાપ્તિ કરાવનાર વિધિ તે પહેલા (અપુ') (ધિ; જેમ કે, ‘શ્રીદ્દીન્ દ્રોન્નત્તિ' (ત્રીહિએનુ પ્રેક્ષણ કરે છે—ક્ષણ કરે!). અહીં ત્રાહિએનુ પ્રેક્ષણુરૂપ સસ્કાર–કમ વિધાયક શ્રુતિ વિના ખીજા પ્રમાણથી કેઇ પણ રીતે પ્રાપ્ત નથી (તેથી તેની પ્રાપ્તિ કરાવનાર આ વિધિ અપૂવ વિધિ છે). વિવરણ : બ્રહ્મસૂત્રનું પહેલુ' સૂત્ર અથાતો પ્રવ્રુઽિજ્ઞાસા છે, તેની અપેક્ષાએ આ ચર્ચાને આરંભ કર્યાં છે. શિક્ષા, કપ, વ્યાકરણ નિત, છ ંદ, જ્યોતિષ એ છ વેદાંગા છે; તેમનુ અધ્યયન ન કર્યુ હોય તો વેદના અથ"તુ" જ્ઞાન બરાબર ન થાય અને તે બ્રહ્મજિજ્ઞાસા થવા માટે ઓછામાં આછું જે ઉપર ઉપરનું જ્ઞાન હોવુ જરૂરી છે તે પશુ ન સંભવે. માટે વેદ સાથે વેદાંગાના ઉલ્લેખ છે. અંગસહિત વેદના અધ્યયનથી (ગુરુની પાછળ પાડે કરી ગ્રહણ કરવાથી) ઉપનિષદ્વાકાને આધારે આપાત-પ્રતિપત્તિ જ થાય; ઉપરચોટિયું જ્ઞાન થાય, વાકષાય જ્ઞાન થાય. પણુ· અનેક શંકા રહે કે જીવ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે; જડ જગત્ બ્રહ્મથી અભિન્ન કેવી રીતે For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः હોઈ શકે, વગેરે. તેથી શંકાથી પર એવા બ્રહ્માત્માનને માટે વેદાન્તશ્રવણ આવશ્યક છે; અને તેને વિષે ઘેરવાને માટે શ્રોત: એ વિધિ છે તેને વિચાર અહી કરવામાં આવ્યો छे (आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितको मैत्रेयि, आत्मनो वा अरे दर्शनेन श्रवणेन नत्या विज्ञाने नेदं सर्व विदितम् - बृहद्० उ५० २.१ ५. आत्मा मौयि, आत्मनि खल्वरे दृष्टे श्रुते मते विज्ञाते इदं सर्व विदितम्-बृहद्० ४.५.६) खलु शयी अभ सूयव्यु છે કે વિધિના આ પ્રકાર પૂર્વમીમાંસાશાસ્ત્રમાં જાણીતા છે. કોઈ પણ રીતે ક્યારેય પ્રાપ્ત નહીં; એવાની પ્રાપિત કરાવનાર તે અપૂર્વ વિધિ, જેમકે “વીદ્દીન પ્રોક્ષતિ '. દશપૂર્ણમાસ યજ્ઞમાં પુરેડાશને માટે વ્રીહિની (ડાંગરની) જરૂર પડે છે અને તેનું પ્રક્ષણ કરવાનું હોય છે. દુષ્ટ કે અદૃષ્ટ કોઈ પ્રયાજનને માટે કેઈ અન્ય પ્રમાણુ દ્વારા વીહિ-પ્રેક્ષણની પ્રાપ્તિ થતી નથી; કેવળ આ વિધાયક, પ્રેરક વાકયથી જ થાય છે તેથી તેને અપૂર્વ વિધિ કહેવામાં આવે છે. જ્ઞાતાર્થજ્ઞાવઝો વેમાળો વિધિઃ ! –ાર્થલંઘઃ ૬) पक्षप्राप्तस्याप्राप्तांशपरिपूरणफलको विधिद्वितीयः । यथा 'व्रीहीनवहन्ति' इति । अत्र विध्यभावेऽपि पुर डाशप्रकृतिद्रव्याणां ब्रीहीणां तण्डुलनिष्पत्त्याक्षे पादेवावहननप्राप्तिर्भविष्यति इति न तत्प्राप्त्यर्थोऽयं विधिः, किन्त्वाक्षेपादवहननप्राप्तौ तद्वदेव लोकावगतकारणत्वाविशेषात् नखविदलनादिरपि पक्षे प्राप्नुयादिति अबहननाप्राप्तांशस्य संभवात् तदशपरिपूरणफलकः । પક્ષમાં જે પ્રાપ્ત છે તેના અપ્રાપ્ત અંશનું પરિપૂરણ કરવું એ જેનું ફળ છે તે બીજે વિધિ નિયમવિધિ); જેમ કે “ત્રીહિને ખાંડે”. અહી વિધિ ન હોત તે પણ પુરેડાશની પ્રકૃતિભૂત (અર્થાત મૂળ કારણ) એવાં દ્રવ્યો-ડાંગરને ચોખા બનાવવાં જોઈએ એ વાત એમાં ગભિત છે (–આક્ષેપ-Implication થી જ્ઞાત છે, તેથી અવહનન (ખાંડવું)ની પ્રાપ્તિ થશે માટે આ વિધિ તેની પ્રાપ્તિને માટે નથી. પણ આક્ષેપથી અવહનનની પ્રાપ્તિ થતાં તેની જેમ જ લોકમાં જ્ઞાત કારણ તરીકે ભેદ ન હોવાથી નખથી વિદલન (કચડવું, ફેલવું) વગેરે પણ પક્ષમાં પ્રાપ્ત થાય છે તેથી અવહનનને અપ્રાપ્ત અંશ સંભવે છે અને તે અંશની. પરિપૂર્તિ એ જેનું ફળ છે (તે વિધિ એ નિયમવિધિ). વિવરણઃ પુરતાશ ડાંગરમાંથી બનાવે છે; ડાંગર પરોઠાશની પ્રકૃતિ-મૂળકારણ–છે. છે. પણ તેમાંથી ચેખા બનાવ્યા પછી જ પુરેડાશ બનાવી શકાય. અને ચેખાની નિષ્પત્તિ છે માટે તેનું કારણ અવહનન (મુસળથી ખાંડવું, ) એને ખ્યાલ પણ બુદ્ધિમાં તરત સમાઈ જાય છે, કારણ કે તે વિના ચખા પ્રાપ્ત ન થાય. આમ અવહનનને માટે અપૂર્વવિધિની જરૂર નથી, કારણ કે તેની પ્રાપ્તિ વિધિ વિના પણ થાય છે. પણ લોકમાં - જેમ અવહનન ડાંગરમાંથી ચેખા મેળવવામાં કારણભૂત મનાય છે, તેમ નથી તેડીને, ફોલીને પણ ચેખા મેળવવાનું જાણીતું છે. માટે અપ્રાપ્ત અંશને સંભવ છે તેની પૂર્તિ કરનાર For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિરોજ તે નિયમ વિધિ–અર્થાત્ પુરેડાશ માટે ચેખાની નિષ્પત્તિ અવઘાતથી (મુસળથી ખંડીને) કરવી, નખવિદલનથી નહિ. આમ અવઘાત પ્રાપ્ત થાય છે. અને નખવિદલન આદિની અર્થાત વ્યાવૃત્તિ થાય છે. નાનાસાધનસાધ્ય1િણામેરાધનEાતાવઝાદ થાયરસાધનય વાઘો વિધિવિમવિધિઃ બર્થલંઘ૬, પૃ ૧૬. (અલગ અલગ સાધનથી સાધી શકાય તેવી ક્રિયામાં એક સાધનની પ્રાપ્તિ થતાં બીજા સાધનની પ્રાપ્તિ કરાવનાર વિધિ તે નિયમનિધિ). પણ એટલું ધ્યાનમાં રહે કે અવઘાત અને નખવિલન ક્રિયાઓ સાથે નથી થઈ શક્તી. द्वयोः शेषिणोरेकस्य शेषस्य वा एकस्मिन्छेषिणि द्वयोः शेषयो नित्यप्राप्तौ शेष्यन्तरस्य शेषान्तरस्य वा निवृत्तिफलको विधिस्तृतीयः । यया अग्निचयने-" इमामगृभ्णन् रशनामृतस्येत्यश्वाभिधानीमाद" इति, यथा वा चातुर्मास्यान्तर्गतेष्टिविशेषे गृहमेधीये “आज्यभागो यजति" इति । अग्निचयने अश्वरशनाग्रहणं गर्दभशनाग्रहणं चेति zયમનુષેણ . તગાશ્વશનારદને “મામાન' તિ મો વિ रशनाग्रहणप्रकाशनसामर्थ्यरूपान्नित्यं प्राप्नोतीनि न तत्प्राप्त्यर्थः, तदप्राप्तांशपरिपूरणार्थों वा विधिः, किं तु लिङ्गाविशेषात् गर्दभरशनाग्रहणेऽपि मन्त्रः प्राप्नुयादिति तन्निवृत्त्यर्थः । तथा गृह मेधीयस्य दर्शपूर्णमासप्रकृतिकवादतिदेशादेवाज्यभागौ नित्यं प्राप्नुतः इति न तत्र विधिः तत्प्राप्त्यर्थः, तन्नियमार्थों वा, किन्न्वतिदेशात प्रयाजादिकमपि प्राप्नुयादिति तन्निवृत्यर्थः। गृहमेधीयाधिकरण[पू मी. सू. १०.७.९]पूर्वपक्षरीत्येदमुदाहणं यत्र काचिदुदाहर्तव्यमित्युदाहृतम् । બે શેરી (અંગી)ના સંબંધમાં એક શેષ (અંગ) કે એક શેષના સંબંધમાં બે શેષ નિત્ય પ્રાપ્ત હોય ત્યારે બીજા શેષી કે બીજા શેષની નિવૃત્તિ એ જેનું ફળ છે તે ત્રો જો વિધિ (પરિસંખ્યા). જેમ કે અગ્નિચયન માં “મામાન નાનામૃતસ્થ (૪તની–વાની કે સત્યની આ રાશ તેમણે પકડી) એમ કહેતાં અશ્વાભિધાનીને પિકડે છે અર્થાત્ પકડવી”. અથવા ચાતુર્માસ્યની અન્તગત ગૃહમેધીય નામની એક ઈષ્ટમાં “આ ભાગનું યજન કરે છે (કરવું).” અગ્નિચયનમાં અશ્વની રાશનું ગ્રહણ અને ગધેડાની રાશનું ગ્રહણ બને કરવાના છે. તેમાં અ8. રચના-ગ્રહણમાં “Br =' એ મંત્ર રશનાના ગ્રહણુરૂપ અર્થના પ્રકાશનના સામરૂપ લિંગથી જ નિત્યપ્રાપ્ત છે તેથી અવાજધાનીમા' (અશ્વાભિધાનીને પકડવી) એ વિધિ તે મંત્રની પ્રાપ્તિને માટે નથી (અર્થાત અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવનાર અપૂર્વવિધિ નથી. અથવા તેના અપ્રાપ્ત અંશના પરિપૂરણને માટે (નિયમ) વિધિ નથી; પણુ (રાનાગ્રહણુરૂપ અર્થના પ્રકાશન સામર્થ્યરૂ૫) લિંગ સમાન હોવાથી ગર્દભરચનાગ્રહણમાં પણ મંત્ર પ્રાપ્ત થાય તેની નિવૃત્તિને માટે આ વિધિ છે (તેથી For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः પરિસંખ્યાવિધિ છે. તેમ જ દશપૂર્ણમાસ એ ગૃહમેધીય ઈષ્ટિને માટે પ્રકૃતિ છે તેથી અતિદેશથી જ તેમાં બે આયભાગ નિત્ય પ્રાપ્ત થાય છે માટે ત્યાં આચમા વારિ એ વિધિ તેની પ્રાપ્તિને માટે નથી, તેમ તેને અંગે કોઈ નિયમને માટે નથી: પણ અતિદેશથી આજ્યભાગ પ્રાપ્ત થાય છે તેમ) પ્રયાજ વગેરે પણ પ્રાપ્ત થાય તેથી તેમની નિવૃત્તિને માટે છે. ગૃહમેધીય અધિકરણ (૫. મી સૂ. ૧૦.૭.૯) માં પૂર્વપક્ષની રીતથી આ (પરિસંખ્યા વિધિનું) ઉદાહરણ છે તે ગમે ત્યાં ઉદાહરણ તરીકે આપી શકાય તેથી તેનું ઉદાહ ણ અહીં આપ્યું છે. | વિવરણ : પરિસંખ્યાવિધિની બાબતમાં બે શકયતાઓ છે—બે શેષના સબંધમાં એક શેષ હોય તે એક દેવીની નિવૃત્તિ આ પરિસ ખ્યાવિધિએ કરવાની હોય છે અથવા એક શેપીના સંબંધમાં બે શેપ હોય તે એક શેરની નિવૃત્તિ કરવાની છે. બન્નેન ઉદાહરણ અહીં આપ્યાં છે. અગ્નિચયન નામનું રથ ડિલ હેય છે જે સમયાગનું અંગ છે. ચયન એ ઈર્થ બનાવવા માં આવેલ જગ્યા છે. સમયાગમાં ઉત્તર વેદીને વધારીને ઈટથી ચયન કરવામાં આવે છે અને તેના પર આહવનીય અગ્નિ સ્થાપીને તેમાં હોમ કરવામાં આવે છે આ ચયન અગ્નિને આધાર હોઈને તેને અનિચયન કહેવામાં આવે છે અને ત્યાં કરવામાં આવતા યજ્ઞવિશેષને પણ અગ્નિ ચયન કહેવામાં આવે છે. મામળન' એ મંત્રમાંથી રાશ પકડવાને અર્થ નીકળે છે જે અશ્વરીનાગ્રહણ તેમ ગભરશનાગ્રહણ બન્નેને સરખી રીતે લાગુ પડી શકે તેથી આ મંત્રરૂપ એક શેષ (અંગ)ને માટે બે શેષી (અશ્વરના ગ્રહણ, ગર્દભરશના ગ્રહણ) નજરે પડે છે. મંત્રનું અર્થપ્રકાશન સામર્થ્ય જેને લિંગ કહેવામાં આવે છે તેન થી જ અશ્વરના રહણ પ્રસગે આ મંત્ર પ્રાપ્ત થાય છે તેથી ..શ્વામિધાનીમાદરો એ વિધિ મંત્રની પ્રાપ્તિ અપૂર્વ રીતે કરાવે છે એવું નથી. વળી મંત્રની નિત્ય પ્રાપ્તિ છે તેથી અપ્રાતાંશની પરિપૂર્તિ પણ કરવાની નથી માટે નિયમવિધિ ય નથી. પણ આ વિધિથી એમ સમજાય છે કે અશ્વશનગ્રહણ વખતે જ આ મંત્રનો ઉપયોગ કરે, ગર્દભરશનાના ગ્રહણ વખતે નહિ. તેથી આ પરિસંખ્યાવિધિ છે. ચાતુર્માસ્ય નામને યાગ છે જેનું અનુષ્ઠાન ચાર માસમાં થાય છે. તેના ચાર પર્વ છે– વૈશ્વદેવ, વરુણપ્રધાસ, સાકમેધસ્ અને શુનાસીરીય. પ્રથમ પર્વ ફાલ્ગન માસની પૂર્ણિમાએ આવે છે, બીજુ ચાર માસ પછી અષાઢની પૂર્ણિમાએ, ત્રીજુ કાર્તિકની પૂર્ણિમાએ અને ચોથું ફાગુનની શુકલ પ્રતિપદાએ. આ ચાતુર્માસ્ય યાગના સાકમેધ નામના પર્વમાં ગૃહમેય નામની છષ્ટિ હોય છે. આ કમેધ પર્વ બે દિવસમાં પૂરું થાય છે; તેના અનુષ્ઠાનના પ્રથમ દિવસે સાયંકાલમાં “મહષ્ય: વિખ્ય: સત્તા સુરે સાયન એ વાકયથી ગૃહમેધીય ઈષ્ટિ વિહિત છે, જેમાં મત્ દેવતા ગૃહમેધી છે, દૂધમાં પકવેલ ચરુ દ્રવ્ય છે અને ઋષભ દક્ષિપ્યું છે. આ ગૃહમેધીય ઈષ્ટિને માટે દશપૂર્ણ માસ યાગ પ્રકૃતિ છે. અર્થાત દશપૂર્ણ માસ ની જેમ ગૃહમેધીય ઈષ્ટિ કરવાની હોય છે #તિવૃત્તિવૃતિઃ જાવા (પ્રકૃતિની જેમ વિકૃત્તિ કરવ!) એ અતિદેશ વાકયથી જે પ્રકૃતિમાં પ્રયુક્ત થાય છે તે બધું વિકૃતિમાં પ્રયુક્ત થવું જોઈએ. આમ આજ્યભાગ જે પ્રકૃતિયાગમાં પ્રાપ્ત છે તે ગૃહમેધીય વિકૃતિમાં આ અતિદેશથી નિત્ય પ્રાપ્ત થાય છે તેથી તેની પ્રાપ્તિ કરાવવાની નથી. માટે માથાનો થગરિ' એ અપૂર્વવિધિ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ નથી, તેમ નિત્ય પ્રાપ્તિ હેાઈને અપ્રાપ્ત અંશનુ પરિપૂરણ કરવાનું નથી તેથી નિયમવિધિ પણ નથી. પશુ અતિદેશથી જેમ આજ્યભાગ પ્રાપ્ત છે તેમ પ્રયાન્નદિ પણ પ્રાપ્ત થાય જે કરવાનાં નથી તેથી તેની નિવૃત્તિ કરવાનું કામ આ વિધિ કરે છે, તેથી તે પરિસંખ્યાવિધિ છે. વંશ પૂળ`માસૌ એ સમગ્ર યાગ એ ભાગમાં વહેચાઈ જાય છે—અમાવાસ્યાને વિસે આય, અને એ સાન્નાય્ યાગ કરવામાં આવે છે તે દશ; અને પૂર્ણિમાને દિવસે આગ્નેય, ઉપાંશુ અને અગ્નિષોમીય એ યાગ કરવામાં આવે છે, આમ કુલ છ યાગ છે જેને એ સમૂહમાં વહેંચી દર્શપૂનમાલો એમ દ્વિવચનવાળું નામ પ્રયાજે છે. દશ' અને પૂણુ માસ બધી પ્રષ્ટિએ માટે પ્રકૃતિ છે. આ ઉદાહરણુમાં એક શેષી – ગૃહમેધીય દૃષ્ટિ—તે માટે એ શેષ (આજ્યભાગ અને પ્રયાજાદિ)ની અતિદેશવાકષથી પ્રાપ્તિ થવાની શકયતા છે, તેમાંથી એક શેષની નિવૃત્તિ કરવાનું કામ પરિસ ખ્યાવિધિ કરે છે. અય્યદીક્ષિત આપણું ધ્યાન દોરે છે કે પૂત્ર મીમાંસ સૂત્રના ગૃહમેધીય અધિકરણમાં સિદ્ધાન્તરૂપે શ્રાવ્યમાળો યજ્ઞત્તિ' તે પરિસ ંખ્યાવિધિ નથી માન્યા તા તેનુ ઉદાહરણ આપી શકાય નહિ એવી શંકા થવાની સભાવના છે. એના ઉત્તર એ છે કે ત્યાં પુક્ષની રીતે તે પરિસ’ખ્યાવિધિ છે. અહીં ! પરિસંખ્યાવિત્રિ સમાવવાનું જ લક્ષ્ય હોઇ તે પરિસંખ્યા વિવિનું સ્વરૂપ સમજાવવા માટે ઉદાહરણુ આપ્યુ છે. આ રીતે તે એને ઉપયાગ ગમે ત્યાં થઈ શકે અને અહીં કર્યાં છે. ૩મચેાક્ષયુપત્રાન્તાવિતઢ્યાવૃત્તિયાવિધિઃ વસિયાવિધિ:- સ'×૪, રૃ. ૨૬ (જ્યાં એ એક સાથ પ્રાપ્ત હોય ત્યાં એકની નિવૃત્તિ કરાવનાર વિધિ તે પરિસ`ખ્યાવિધિ. નિયમવિધિમાં એ સાધનાની એક સાથે પ્રાપ્તિ નથી હાતી.) विधिरस्यन्तमप्राप्तौ नियमः पाक्षिके सति । તંત્ર ચામ્યત્ર ૨ પ્રાણો વરિલ ચેતિ નીયતે। આમ તંત્રવાત્તિકમાં કુમારિલ ભટ્ટે ત્રણે વિધિનું લક્ષણ આપ્યુ છે. न च नियमविधावपि पक्षप्राप्तावहननस्याप्राप्तांशपरिपूरणे कृते तदवरुद्धत्वात् पाक्षिकसाधनान्तरस्य नखविदलनादेर्निवृत्तिरपि लभ्यते इती तर निवृत्तिफलकत्वा विशेषान्नियमपरिसंख्ययोः फळतो विवेको न युक्तः इति शङ्क्यम्, विधितोऽवहनननियमं विना आक्षेपलभ्यस्य नखविदलनादेर्निवर्तयितुमशक्यतया अप्राप्तांशपरिपूरणरूपस्य नियमस्य प्राथम्यात् विधेयावहननगतत्वेन प्रत्यासन्नत्वाच्च तस्यैव नियमविधिफलत्बोपगमात् । तदनु निष्पादिन्या अविधेयगतत्वेन विप्रकृष्टाया इतरनिवृत्तेः सन्निकृष्टफलसंभवे फलत्वानौचित्यात् । “નિયમવિધિમાં પણ પક્ષમાં પ્રાપ્ત અવહનન (ખાંડવુ)ના અપ્રાપ્ત અંશની પરિપૂતિ કરવામાં આવતાં તેનાથી રાકી દેવાને કારણે પાક્ષિક (વૈકલ્પિક) ખીજા સાધન, નખવિઠ્ઠલનાદિની નિવૃત્તિ પણ પ્રાપ્ત થાય છે તેથી ઇત્તરની નિવૃત્તિરૂપ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः ફળ હેવું એ (નિયમવિધિ અને પરિસંખ્યાવિધિમાં) એક સરખું હોવાથી નિયમ અને પરિસંખ્યા વિધિઓને ફળની દ્રષ્ટિ એ વિવેક કરો (તેમને જુદા ગણવા-) એ બરાબર નથી”—એવી શંકા કરવી નહિ. વિધિથી અવહનનને નિયમ કર્યો છે તે વિના આક્ષેપથી પ્રાપ્ત થઈ શકે તેવાં નખદિલન વગેરેની નિવૃત્તિ કરવી શક્ય નથી. તેથી અપ્રાપ્ત અંશના પરિપૂરણરૂપ નિયમ પહેલે આવતા હેવાથી અને એ વિધેય એવા અવહનનને લગતે હોઈ પ્રયાસન નિ કટવતા) હેઈને તે જ (અપ્રાપ્તાંશપરિપૂરણરૂપ નિયમ જ) નિયમવિધિના ફલ તરીકે સ્વીકારવામાં આવે છે. જ્યારે તેની પાછળ ઉપસ્થિત થતી અને અવિધેય (જેને જે વિધિ નથી એવા નખવિદલના દિને લગતી હેઈ વિપ્રકૃષ્ટ એવી ઇતરનિવૃત્તિને, સનિકૃષ્ટ ફલને સંભવ હોય ત્યારે ફલરૂપ માનવી એ ઉચિત નથી (તેથી ઉપર્યુક્ત કથન બરાબર નથી). વિવરણઃ પુરડાશ બનાવવા માટે ડાંગરમાંથી ચેખા બનાવવા જોઈએ એ તો આક્ષિપ્ત જ છે, આક્ષેપ (Implication થી પ્રાપ્ત છે અને તેને માટે અવહનન વિધિ છે તેનાથી આ તંડુલનિષ્પત્તિ અંગે આક્ષેપ શાન્ત થઈ જાય છે તેથી નખવિદલન (નખથી કલવું) વગેરે બીજાં સાધનોની નિવૃત્તિ પ્રાપ્ત થઈ જ જાય છે. આ અંતરની નિવૃત્તિ એ નિયમવિધિ અને પરિસંખ્યાવિધિ બનેનું ફળ છે તેથી ફળની દષ્ટિએ તે તેમનામાં કોઈ ભેદ નથી, જે કે સ્વરૂપની દષ્ટિએ ભેદ છે કારણ કે નિયમવિવિ પક્ષ–પ્રાપ્ત અવહનન વગેરે ક્રિયાનું વિધાન કરે છે અને પરિસંખ્યાવિધિ નિત્યપ્રાપ્ત ક્રિયા વગેરેનું વિધાન કરે છે. છતાં ફળની દૃષ્ટિએ ભેદ કરવો યોગ્ય નથી. આવી શંકા કઈ કરે તે તેને ઉત્તર એ છે કે નિયમવિધિનું ફળ પ્રાપ્ત અંશનું પરિપૂરણ છે કારણ કે એ જ સૌ પ્રથમ ઉપસ્થિત થાય છે અને વિધેયને લગતું હોઈ નિકટવતી (સીધું સંકળાયેલું) છે અને તેની પછી ઈતરનિવૃત્તિને ખ્યાલ આવે છે તેથી અને તે નિવૃત્તિ અવધેય એવા નખવિદલનાદિને લગતી હોઈને વિપ્રકષ્ટ છે તેથી તેને નિયમ- વિધિનું ફળ માની શકાય નહિ, જયારે ઇતરનિવૃત્તિ એ પરિસંખ્યાવિધિનું ફળ છે; તેથી ફળની દૃષ્ટિએ પણ આ બે વિધિ વચ્ચે ભેદ છે). - एवं विविक्तासु तिसृषु विधेविधासु किंविधः श्रवणविधिराश्रीयते । ___अत्र प्रकटार्थकारादयः केचिदोहुः -अपूर्व धिरयम्, अप्राप्त त्वात् । न हि 'वेदान्तश्रवणं ब्रह्मसाक्षात्कारहेतुः' इत्यत्र अन्वयव्यतिरेकप्रमाणमस्ति । लोके हि कृतश्रवणस्यापि बहुशस्तदनुत्पतेः, अकृतश्रवणस्यापि गर्भगतस्य वामदेवस्य तेदु-पोरुभयतो व्यभिचारात् । न वा 'श्रवणमात्रं श्रोतव्यार्थसाक्षाला हेतुः' इति शास्त्रान्तरवणे गृहीतः सामान्यनियमोऽस्ति, येन व विशिष्य हेतुत्वग्राहकाभावेऽपि सामान्यमुखेनैव हेतुत्व प्राप्यत इत्याशङ्वयेत । गान्धर्वादिशास्त्रश्रवणस्य षड्जादिसाक्षात्कारहेतुत्वाभ्युपगमेऽपि For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ कर्मकाण्डादिश्रवणात् तदर्थधर्मादिसाक्षात्कारादर्शनेन व्यभिचारात् । तस्मादपूर्वविधिरेवायम् । भाष्येऽपि 'सहकार्यन्तरविधिः पक्षण तृतीयं तद्वतो विध्यादिवत्' (३. ४. ४७) इत्यधिकरणे “विद्यामहकारिणो मौनस्य बाल्यपाण्डित्यवद्विधिरेवाश्रयितव्यः अपूर्वत्वात्" इति पाण्डित्यशब्दशब्दिते श्रवणे अपूर्वविधिरेवाङ्गीक्रियते इति । શ્રવણવિધિ (૧છોડ્યા)નો આશ્રય લેવામાં આવે છે, તે આ ત્રણ જુદા પ્રકારમાંથી કયા પ્રકારનો વિધિ છે ? આ બાબતમાં પ્રાથકાર વગેરે કેટલાક કહે છે કે આ અપૂવિધિ છે, કારણ કે (શ્રવણ) પ્ર પ્ત નથી, “વેદાન્ત ( અર્થાત્ ઉપનિષદુ )નું શ્રવણ બ્રહ્મ સાક્ષાત્કારનું કારણ છે. એને વિષે અન્વયવ્યતિરેકરૂપ પ્રમાણ નથી. લોકમાં જેણે શ્રવણ કર્યું છે એવાને ઘણું ખરું તેની (બ્રહ્મસાક્ષાત્કારની) ઉ પત્તિ થતી નથી અને જેણે શ્રવણ નથી કર્યું એવા ગર્ભમાં રહેલા વામદેવને તેની ઉત્પત્તિ થઈ હતી (વામદેવને બ્રહ્મસાક્ષાત્કાર થયો હતો, તેથી બંને બાજુએથી વ્યભિચાર છે. અને નથી શ્રવણમાત્ર શ્રોતવ્ય અથના સાક્ષાત્કારને હેતુ છે એ અન્ય શાસ્ત્રના શ્રવણના સંબંધમાં ગૃહીત કઈ સામાન્ય નિયમ, જેથી અહી વિશેષ કરીને હેતુ તરીકે ગ્રહણ કરાવનાર (પ્રમાણુ)ના અભાવમાં પણ સામાન્ય નિયમ) દ્વારા જ તે (શ્રવણ) (બ્રહ્મસાક્ષાત્કારના) હેતુ તરીકે પ્રાપ્ત છે એવી આશંકા કરી શકાય. ગાન્ધવદિ શાસ્ત્રનું શ્રવણ ષડજ આદિના સાક્ષાત્કારના હેતુ તરીકે સ્વીકારવામાં આવતું હોવા છતાં કર્મકાંડ વગેરેના શ્રવણથી તેનો અર્થ ધર્માદિ છે તેને સાક્ષાત્કાર થતે જોવામાં નથી આવતે માટે વ્યભિચાર છે. તેથી આ અપૂર્વવિધિ જ છે. “તેના વાળા (અર્થાત્ શ્રવણમનનથી ઉત્પન થયેલ તવનિર્ણયરૂપ વિદ્યાવાળા અને તત્ત્વસાક્ષાત્કારની ઈરછાવાળા) ને માટે સુવિધામાં) અન્ય સહકારિભૂત ત્રીજા (માન) અંગે વિધિ છે કારણ કે તે પક્ષથી પ્રાપ્ત નથી), (અંગ) વિધિ વગેરેની જેમ” (બ્ર સૂ. ૩.૪. ૪૭) એ અધિકરણમાં શાંક૨) ભાષ્યમાં કહ્યું છે કે “બાલ્ય અને પાંડિત્યની જેમ મૌન અંગે વિધિ જ માનવો જોઈએ કારણ કે તે અપૂર્વ છે”. આમ પાંડિત્ય શબ્દથી વાગ્યે શ્રવણની બાબતમાં અપૂર્વવિધિ જ સ્વીકારવામાં આવે છે. વિવરણ: શ્રવણ બ્રહ્મસાક્ષાત્કારને હેતુ છે એ હકીકત યુતિ સિવાય પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણુથી નાત નથી. કાર્યકારણભાવને નિર્ણય અન્વયવ્યતિરેક દર્શનથી થાય છે– કારણ હોય તે જ કાર્ય દેખાય, કારણ ન હોય તે કાર્ય પણ ન હોય. પણ વેદાન્તશ્રવણ હોય તે જ બ્રહ્મસાક્ષાત્કાર હોય એ અન્વય હમેશાં જોવામાં નથી આવતું. તેમાં For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ 10 सिद्धान्तलेशसङ्ग्रहः વ્યભિચાર પણ સંભવે છે–વેત શ્રવણ કર્યું હોય તે ય બ્રહ્મસાક્ષાત્કાર ન થયો હોય એવું ઘણી વાર જોવામાં આવે છે. શ્રવણના અભાવમાં સાક્ષાત્કાર ન થાય એ વ્યતિરક પણ વ્યભિચાર વિનાને નથી, કારણ કે શ્રવણ વિના પણ વામદેવને બ્રહ્મસાક્ષાત્કાર એ ગર્ભમાં હતા ત્યારે જ થયો હતો અન્યાય અને વ્યતિરેક બન્નેમાં આ વ્યભિચાર છે તેથી વેદાતશ્રવણ બ્રહ્મસાક્ષાત્કારને હેતુ છે એ અન્વય-વ્યતિરેકથી જ્ઞાત નથી. આ અજ્ઞાત અર્થનું જ્ઞાપન શ્રોતધ્ય; એ વિધિ કરે છે તેથી એ અપૂર્વવિધિ છે. બીજાં શાસ્ત્રના શ્રવણના રાંબ ધમાં ગૃહીત થયેલો એ કઈ સામાન્ય નિયમ પણ નથી કે શ્રવણ માત્રથી સાક્ષાત્કાર થાય જ છે જેથી કરીને વેદાંતશ્રવણની બાબતમાં આ પિતાની મેળે જ્ઞાત થઈ જાય અલબત્ત ગાંધર્વ શાસ્ત્રના શ્રવણથી ષડ્રજાદિને સાક્ષાત્કાર થાય છે એમ માનવામાં આવે છે પણ કમ કાંડના શ્રવણથી તેના અર્થ –ધમને સાક્ષાત્કાર થતે જોવામાં નથી આવતે, તેથી આ માય નિયમ પણ નાત નથી જે વેદાંતળવણ૩૫ વિશેષને લાગુ પાડી શકાય. આમ શ્રવણ બીજા કોઈ કમાણથી પ્રાપ્ત ન હોને આ અપ્રાપ્ત શ્રવણની પ્રાપ્તિ કરાવનાર શ્રોત: એ વિધિ અપૂર્વવિધિ છે એમ પ્રકટાર્થકાર જેવા કેટલાક માને છે. શાંકરભાષ્યમાં શકરાચાર્ય પણ શ્રવણુવિધિને આ નવનિધિ તરીકે સ્વીકારે છે. બૃહદારણ્યક ઉપનિષદુમાં કહ્યું છે-“તમારું બ્રાહ્મળ: પાકિય નિર્વિવ વાગ્યે તિટામેત વાગ્યું ૨ વાgિe ચ નિર્વિવાદ મુન: વૃ૦ ૩૧૦ રૂ.5.6.) (બ્રાહ્મણે પાંડિત્ય બરાબર મેળવીને પછી બાલભાવથી (ભાવશુદ્ધિપૂર્વક) રહેવા ધારવું, બાવ્ય અને પાંડિત્ય બરાબર મેળવીને પછી મુનિ બનવું). અહીં પાંડિત્યથી શ્રવણ અભિપ્રેત છે. ધ્યાન ન કરતે હેય અને ચારમાત્રથી અટકતો હોય એવા કોઈને માટે “મુનિ' શબદ પ્રજાતે નથી, જ્યારે ધ્યાનનિષ્ઠ વ્યાસાદિ મુનિ કહેવાય છે. જેમ અપૂર્વ હોવાને કારણે શ્રવણ અંગે વિધિ છે તેમ મૌન જે વિદ્યાની ઉત્પત્તિમાં સાધનરૂપ છે તેની બાબતમાં વિધિ માનવો કારણ કે અપૂર્વ છે, અપ્રાપ્ત છે એમ ભાષ્યકાર કહેવા માગે છે. “પાંડિત્ય અને બાલ્યથી જેણે તત્વનો નિર્ણય કર્યો છે તેને સાક્ષાત્કારની ઈચછા હશે તે તે પિતાની મેળે ધ્યાન (મૌન)માં પ્રવૃત્ત થશે. તેને માટે પ્રવર્તક વિધિની જરૂર નથી રત્નની સચાઈનો સાક્ષાત્કાર કરવા માટે રત્નતત્વને વિષે જ્ઞાનસંતતિમાં ઝવેરી પ્રવૃત્ત થાય જ છે ને.”—એવી શકો કેઈ કરે તો તેને જવાબ આપવા વળ એમ કહ્યું છે. સાક્ષાત્કારને માટે ધ્યાનમાં પોતાની મેળે પ્રવૃત્ત થયે હેય તે ૫ણું વિષયદર્શન પ્રબળ હોવાને કારણે ધ્યાનની કયારેક અપ્રાપ્તિ થઈ જાય એ સંભવે છે. આમ મૌનવિધિ એ અપૂર્વવિધિ ન હોય તે પણ નિયમવિધિ તો છે જ. જે આ નિયમવિધિનું ઉલંધન થાય તો તેનાથી ઉત્પન થતું અદષ્ટ ન મળે અને તે પછી સાક્ષાત્કારને ઉદય ન થાય એ ભયથી સ્વાભાવિક એવા રૂપાદિ વિષયના દશનને એ પ્રયત્નપૂર્વક દૂર રાખે છે અને ધ્યાનમાં જ પ્રવૃત્ત થાય છે. એવો સ્માના વળ શબ્દને અભિપ્રાય છે. બ્રહ્મવિદ્યાને પ્રાધાન્ય આપનાર પ્રકરણમાં ધ્યાનાદિ વિધિ કેવી રીતે હેઈ શકે. એથી તે વાર્થભેદને દોષ થાય”. –આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે: વિજ્ઞાતિવત્ (અ ગવિધિની જેમ). જેમ પ્રધાનવિધિપરક પ્રકરણમાં અવાર વાકયભેદથી પ્રયાજાદિ અંગે વિષે વિવિ છે તેવું બ્રહ્મવિદ્યાનાં અંગભૂત યાનાદિ અંગેના વિધિનું સમજવું. (જુએ બ્ર . શાંકરભાષ્ય ૩.૪.૪૭). For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૧ ઉપર જોયુ. તેમ મૌન અ ંગેના વિધિ । નિયમવિધિ ઠરે છે તેમ છતાં શાંકરભાષ્યમાં ‘અપૂર્વ છે' એમ જે કહ્યું છે તે મોનવિધિના અશમ પાક્ષિક અપ્રાપ્તિ છે તેને ધ્યાનમાં રાખીને કહ્યું છે એમ સમજવું. સૂત્ર પ્રમાણે ‘પક્ષમાં પ્રાપ્તિ ન હોવાથી' એમ કહેવુ જોઇએ તેની જગ્યાએ ભાષ્યમાં અપૂર્વ છે તેથી' એમ જે કહ્યું છે તે ભાષ્યકારને મતે શ્રવણુવિધિ અપૂર્વ'વિધિ જ છે એ જણાવવાને માટે કહ્યું છે. અને દૃષ્ટાન્ત-દાર્ઝાન્તિકના સ ંબંધ અપ્રાપ્તિ માત્રમાં વિવક્ષિત છે એમ કહેવાને પ્રકટાકાર વગેરેના આશય છે. (नुभो : अतः साक्षात्कारसाधनतायाः अपूर्वत्वात् तद्विविरपूर्व विधिरेव । ... .. वाचस्पतिस्तु मण्डपृष्ठ सेवी सूत्रमाध्यार्थानभिज्ञः समन्वयसूत्रे श्रवणादिविधिं निराचचक्षे, अत्र तु तद्विधिमूरीचक्रे । ..... विध्यभावे च । अथशब्देन साधनचतुष्टयसंपन्नाधिकारिसूत्रण चानुपपन्नम् । तस्माद्वाचस्पति • प्रलापमुपेक्ष्य यावत्साक्षात्कार श्रवणादिविधिनाऽनुष्ठेयम् । - प्रकटार्थविवरण, ३.४.४७, पृ. ९८९). अन्ये तु - वेदान्तश्रवणस्य नित्यापरोक्षब्रह्मसाक्षात्कारहेतुत्वं न अप्राप्तम् । अपरोक्षवस्तुविषयकप्रमाणत्वावच्छेदेन साक्षात्कार हेतुत्वस्य प्राप्तेः शाब्दापरोक्षवादे व्यवस्थापनात् । तदर्थमेव हि तत्प्रस्तावः । न च तावता ब्रह्मप्रमाणत्वेनापातदर्शनसाधारणब्रह्म साक्षात्कार हेतुत्व प्राप्तावप्यविद्या निवृत्त्यर्थ मिष्यमाणसत्तानिश्चयरूपतत्साक्षात्कार हेतुत्वं श्रवणस्य न प्र प्तमिति वाच्यम् । विचारमात्रस्य विचार्यनिर्णयहेतुत्वस्य, ब्रह्मप्रमाणस्य तत्साक्षात्कारहेतुत्वस्य च प्राप्तौ विचारितवेदान्तशब्दज्ञानरूपस्य श्रवणस्य तद्धेतुत्वप्राप्तेः । न चोक्त उभयतो व्यभिचारः, सहकारिवैकल्ये नान्वयव्यभिचारस्यादोषत्वात् । जातिस्मरस्य जन्मान्तरश्रवणात् फलसम्भवेन व्यतिरेकव्यभिचाराभावात् । अन्यथा व्यभिचारेणैव हेतुत्वबाधे श्रुत्यापि तत्साधनताज्ञानासम्भवात् । घटसाक्षात्कारे चक्षुररातरेकेण त्वगिन्द्रियमिव ब्रह्मसाक्षात्कारे श्रवणातिरेकेण उपायान्तरमस्तीति शङ्कायां व्यतिरेकव्यभिचारस्याप्यदोषत्वात् । तथा च प्राप्तत्वान्नापूर्व विधिः । જ્યારે ખીજા (વિવરણને અનુસરનાર विद्यार।) हे छे : वेहान्तनु શ્રવણુ નિત્ય અપરોક્ષ ક્ષાના સાક્ષાત્કારના હેતુ છે એ પ્રાપ્ત નથી એવું નથી. વેદાન્તશ્રવણુ અપરોક્ષ વસ્તુને વિષય કરનારું પ્રમાણ હાઈને સાક્ષાત્કારને હેતુ છે એ પ્રાપ્ત છે કારણ કે શાહાપરાક્ષવાદમાં એ સિદ્ધ કર્યું છે, તેને માટે જ તા તેના ઉપક્રમ છે. અને કઈ શ કા કરે કે તેટલાથી તેા બ્રહ્મને વિષે પ્રમાણ હાવાને કારણે ઉપરચેટિયા દનમાં થાય છે તેમ બ્રહ્મસાક્ષાત્કારના હેતુ તરીકે (વેદાન્તશ્રણ) પ્રાપ્ત થતુ હોય તે પણુ અવિદ્યાની નિવૃ ત્તન માટે અભિષિત (જરૂરી) એવા સત્તાના નિશ્ચયરૂપ તેના સાક્ષાત્કારતા હેતુ તરીકે શ્રવણની પ્રાપ્તિ નથી—આવી શંકા કરવી ન જોઈએ, કારણ કે વિચારમાત્ર જેને વિચાર કરવામાં For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨ सिद्धान्तलेशसंग्रहः C આવે છે તે વસ્તુના નિણ્યના હેતુ છે, અને બ્રહ્મ અંગેનુ પ્રમાણ તેના સાક્ષાત્ કારના હેતુ છે એ પ્રાપ્ત થતાં જેના વિચાર કરવામાં આવે છે એવા વેદાન્તશબ્દનુ જ્ઞાનરૂપ શ્રવણુ તેના હેતુ તરીકે પ્રાપ્ત છે. અને (ઉપર) કહ્યો છે તે બન્ને બાજુએથી -મિચાર નથી, કારણ કે સહકારીની ઊણપને લઇને અન્વયના વ્યભિચાર હાય તા તે દોષ નથી, (બને) પૂર્વ'જન્મનુ સ્મરણુ કરાર (વામદેવ)ને અન્ય જન્મના શ્રવણુથી ફૂલના સભવે તૈથ વ્યતિરેકના ચિાર નથી. આમ ન હોય તે વ્યભિચારથી જ તેના (વેદાન્તશ્રવણુના) (બ્રહ્મસાક્ષાત્કારના) હેતુત્વના ખાધ થઈ જતાં શ્રુતિથી પણ તે (શ્રવણુ) (બ્રહ્મસાક્ષાત્કારનું) સાવન છે એ જ્ઞાન સભવે નહિ. ઘટના સક્ષાત્કારમાં જેમ ચક્ષુ સિવાય ગિન્દ્રિય સાધન છે તેમ બ્રહ્મસાક્ષાત્કારમાં શ્રવણ સિવાય બીજો ઉપાય છે એવી શકા થતાં (વામદેવની ખાખતમાં થતા) વ્યતિરેક–મિચાર દોષ નથી. આમ (સાક્ષાત્કારના હેતુ તરીકે શ્રવણ) પ્રાપ્ત હાવાથી (શ્રોતન્ય: એ) અપૂવિધિ નથી. વિવરણ : (પ્રકાશામના) વિવરણને અનુસરનાર વિચારકો શ્રોતન્ય: અપૂ'વિધિ છે એમ નથી માનતા અને એવું માનનારની દલીલાનું ખંડન કરે છે તે પક્ષ હવે રજૂ થાય છે. વિચાર–વિશિષ્ટ વેદાન્તરૂપ શ્રવણુ (અર્થાત્ વેદાન્ત-શબ્દજ્ઞાનરૂપ શ્રવણુ) બ્રહ્મસાક્ષાત્કારના હેતુ તરીકે વિધિ વિના પણ પ્રાપ્ત છે તેથી શ્રોતથ્યઃ અપૂવિધિ નથી. અહી એવી શું કા સભવે કે ઇન્દ્રિયજન્ય જ્ઞાન જ સાક્ષાત્કારરૂપ હોય છે તે પછી વાથ કેવી રીતે સાક્ષાત્કારન હેતુ હાઈ શકે ! તેના ઉત્તર એ છે કે જ્ઞાનના અપરાક્ષત્વને માટે એના વિષય અપરાક્ષ હાવા જરૂરી છે; જ્ઞાન ઇન્દ્રિયજન્ય હોય તે જ અપરોક્ષ હોય એવુ નથી. અને વસ્તુનું અપરાક્ષ હાવું એટલે વસ્તુના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન હોવું એમ શાશ્વાપરોક્ષવાદમાં કહેવામાં આવશે. અને આમ નિત્ય અપરાક્ષ તરીકે શ્રુતિસિદ્ધ બ્રહ્મરૂપ વસ્તુને વિષય કરનાર ડાઈને વેદાન્તજન્યજ્ઞાન સાક્ષાત્કારરૂપ છે એ સિદ્ધ છે. વેદાન્ત બ્રહ્મની અપરાક્ષ પ્રમિતિ ઉત્પન્ન કરે છે એ સિદ્ધ કરવા માટે તા આ શાસ્ત્રમાં શાઔાયરાક્ષવાદના ઉપક્રમ છે. ફૅર શંકા થાય કે અપરાક્ષવસ્તુને વિષય કરનાર પ્રમાણુ પેાતાના વિષયની બાબતમાં સાક્ષાત્કારના હેતુ છે એમ શાશ્વા પરાક્ષવાદમાં સિદ્ધ કર્યુ છે તેથી તે વેદાંત (ઉપનિષદ્વાકયા) પણુ પાતાના વિષય --નિત્ય અપરાક્ષ બ્રહ્મની બાબતમાં અપરોક્ષ જ્ઞાનસામાન્યના હેતુ છે એટલુ જ પ્રાપ્ત થયું, પણ એ સત્તાના નિશ્ચયરૂપ તેના સાક્ષાત્કારના હેતુ તરીકે પ્રાપ્ત થતાં નથી; વિચારવિશિષ્ટ વેદાન્તરૂપ શ્રવણુ જ સત્તાનિશ્ચય પ સાક્ષાત્કારને હેતુ ખની શકે. અન્યથા વિચારની પહેલાં પણ સત્તાને નિશ્ચય થઈ જવા જોઈએ, પણ એવું થતું નથી. વાકયજન્ય સાક્ષાત્કાર માત્રથી જ અવિદ્યા-નિવૃત્તિરૂપ ફળ સભવે છે તેથી સાક્ષાત્કાર સત્તા નિશ્ચયરૂપ છે કે કેમ એ તપાસવાની જરૂર નથી એમ પણ કહી શકાય નહિ. જ્યાં જ્યાં બ્રહ્મ અંગે ઉપદેશો આપ્યા છે ત્યાં ત્યાં ઉપનિષદ્માં સંશયની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી ફરી ફરી પ્રશ્ન અને ફરી ફરી તેના ઉત્તર કહ્યા છે. લેવાન્તવિજ્ઞાનવ્રુનિશ્ચિતાર્થા: (મુ જેવી શ્રુતિ છે, અને બ્રહ્મ અંગે શ્રવણુ કર્યું હોય તેવાને પણ પહેલાંની જેમ સંસારાવસ્થા ચાલુ રહે છે તેથી અનુમાન થઈ શકે છે કે અવિદ્યાની નિવૃત્તિ થઈ નથી; અને શ્રવણુ, મનન, નિદિધ્યાસન, શમ, મ, ભક્તિ, વૈરાગ્ય જ્ઞાનપરિપાકના હેતુ છે એમ માનવા માટે રૂ.૨.૬) For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ શ્રુતિ અને પ્રત્યક્ષ અનુભવરૂપ પ્રમાણ છે. આથી સ્પષ્ટ છે કે સત્તાનિશ્ચયરૂપ બ્રહ્મસાક્ષાત્કારને જ અવિદ્યાનિવૃત્તિ માટે જરૂરી ગણ્યા છે. આમ વેદાંત-શ્રવણુ ઉક્તરૂપે બ્રહ્મસાક્ષાત્કારના હેતુ તરીકે પ્રાપ્ત નથી. આ શકાના ઉત્તર આપતાં વિવરણાનુયાચીઓ કહે છે કે અપરોક્ષ વસ્તુને વિષય કરનાર પ્રમાણુ અપરાક્ષ જ્ઞાનના હેતુ છે એમ યુ` છે, અને વિચાર વિયાય* વસ્તુના નિષ્ણુ યના હેતુ છે એમ યુ" છે તો આ ખંતે મેળવવાથી સિદ્ધ થાય છે કે વિચારવિશિષ્ટ વેદાન્તજ્ઞાનરૂપ શ્રવણુ સત્તાનિશ્ચયરૂપ બ્રહ્મસાક્ષાત્કારના હેતુ છે. શ્રવણુ કર્યુ' હોય છતાં સાક્ષાત્કાર થયા નથી એવું જોવામાં આવે છે એમ જે કહ્યું તેમાં એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કારણને કાય ઉત્પન્ન કરવામાં સહકારી કારણેાની જરૂર પડે છે અને તેની કાઈ ઊણપ હાય તો કાય` ઉત્પન્ન થતું નથી પ્રસ્તુતમાં પણ ચિત્તની એકાગ્રતા વગેરે સહકારી કારણની વિકલતાને લઈને સાક્ષાત્કાર ન થતા હોય તેા અન્વયન્યભિચાર થતા નથી, કારણ કે કારણુ–સામગ્રી પૂરી ન હોય તેા કાય" કે ફળ ન જ થાય. વામદેવ જેવાની બાબતમાં શ્રવણુ ન કર્યું હોવા છતાં સાક્ષા-કાર થયા તેથી વ્યતિરેક-વ્યભિચાર થયા એવું પણ ન કહેવાય કારણ કે તેવી વ્યક્તિએ જાતિસ્મર હોય છે, પૂર્વ'જન્મનું સ્મરણ તેમને હાય છે તેથી અન્ય જન્મના શ્રવણને કારણે સાક્ષાત્કાર સંભળ્યે, અથવા તો જેમ શ્રવણ બ્રહ્મ સાક્ષાત્કારનું કારણ છે તેમ ઉત્કૃષ્ટ પ્રકારનું તપ વગેરે કે ઉત્કૃષ્ટ જન્મની પ્રાપ્તિ વગેરે અન્ય કારણ પણુ હેાઈ શકે જેથી સાક્ષાત્કાર શક બન્યા હોય; તેથી શ્રવણુ બ્રહ્મસાક્ષાત્કારના હેતુ છે એમ અન્વય વ્યતિરેકથી જ્ઞાત થાય છે અને એ આમ અપ્રાપ્ત ન હોવાથી શ્રોતન્ય: અપૂર્વ વિધિ નથી એમ વિવરણાનુયાયીઓ માને છે. શ્રવણાદિ વિધિને માનીએ તે જ બ્રહ્મસૂત્રનુ આનૃત્યધિકરણ સંગત બને એમ હવે સમજાવે છે. अत एव ' आवृत्तिरसकृदुपदेशात् ' ( ४.१.१) इत्यधिकरण भाष्ये " दर्शनपर्यवसानानि हि श्रवणादीन्यावर्त्यमानानि दृष्टार्थानि भवन्ति, यथाघातादीनि तण्डुलनिष्पत्तिपर्यवसानानि ” इति श्रवणस्य ब्रह्मदर्शनार्थस्य दृष्टार्थस्य दार्शपूर्णमासिकावघातन्यायप्राप्तावावृच्युपदेशः । अपूर्वविधित्वे तु स न सङ्गच्छते सर्वौषधावघातवत् । अग्निचयने – “ सर्वोपधस्य पूरयित्वाऽवहन्ति भयैतदुपदधाति" इत्युपधेयोलूखलसंस्कारार्थत्वेन विह्नितस्यावघातस्य दृष्टार्थत्वाभावान्नावृत्तिरिति हि तन्त्रलक्षणे (११.१.६) स्थितम् । अतो नियमविधिरेवायम् । तदभावे हि यथा वस्तु किश्चिचचक्षुषा वीक्षमाणस्तत्र स्वागृहीते सूक्ष्मे विशेषान्तरे केनचित् कथिते तदवगमाय तस्यैव चक्षुषः पुनरपि सप्रणिधानं व्यापारे प्रवर्तते, एवं मनसा ' अहम्' इति गुणमाणे जीवे वेदान्तैरध्ययनगृहीतैरुपदिष्टं निर्विशेष For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः ब्रह्मचैतन्यरूपत्वमाकर्ण्य तदवगमाय तत्र सावधानं मनस एव प्रणिधाने कदाचित् पुरुषः प्रबर्ततेति वेदान्तश्रवणे प्रवृत्तिः पाक्षिकी स्यात् । 'अप्राप्य मनसा सह' (तैत्ति० २.४, २.८) इति श्रुतिः 'मनसैवानुद्रष्टव्यम्' (૬૦ ૪.૪.૨૨), ફતે ત્વશ્રેય યુદ્ધયા' (ઠ રૂ.૨૨) રુપિ श्रवणेनानवाहितमनोविषयेति शङ्कासम्भवात् । છે તેથી જ “આહૂત્તિનાપુરા” (બ્ર. સૂ. ૪. ૧. ૧) એ અધિકાર ના (શાંકર) ભાગ્યમાં “આવતન કરવામાં આવતાં શ્રવણાદિ (બ્રહ્મ) સાક્ષાત્કાર પર્યાવસાન પામે છે અને દષ્ટ પ્રજનવાળાં છે, જેમ ચોખાની નિપત્તિમાં પર્ય. વસાન પામતાં અવહનન વગેરે દષ્ટ ફળવાળાં છે” એમ બ્રહ્મદર્શનરૂપ પ્રજનવાળું શ્રવણ દષ્ટ ફળવાળું છે તેથી દર્શપૂર્ણ માસ સંબંધી અવહનનને ન્યાય લાગુ પડતે હે ઈ (શ્રવણાદિના આવતનને ઉપદેશ છે. (શ્રોતવ્યઃ ને) અપૂવવિધિ માની છે તે એ (આવનને ઉપદેશ) સંગત ન બને, સવ ઔષધિઓની બાબતમાં અવઘાતની જેમ. અગ્નિશયન માં “ઊખળમાં) બધી ઔષધિ ભરીને, ખાંડીને, પછી એ (ઊખળ)ની સ્થાપના કરવી” એ જેની સ્થાપના કરવાની છે તે ઊખળના સંસ્કારને માટે હેઈને જે અવઘાત (ખાંડવું તે)નું વિધાન કર્યું છે તેનું દ. ફળ નથી તેથી તેની આ વૃત્તિ (આવતી નથી એમ તંત્રલક્ષણ (પૂર્વમીમાંસ સૂત્ર ૧૧ ૧. ૬)માં નક્કી થયું છે તેથી આ નિયમવિધિ જ છે. એ ન હોય તે જેમ કેઈ વસ્તુને આંખથી જોતો માણસ પોતે ગ્રહણ નહીં કરેલી તેની કઈ સૂમ ખાસિયત વિષે કોઈ તેને કહે છે તે જાણવા માટે એ જ આંખને ફરીથી ધ્યાનપૂર્વક વ્યાપાર કરવામાં તે પ્રવૃત્ત થાય છે તેમ મનથી “હું” એમ ગૃહીત થતા જીવને વિષે અધ્યયનથી ગૃહીત થયેલાં વેદાન્ત (ઉપનિષદ્-વાક્યો) દ્વારા જીવ નિવિશેષ બ્રહ્મચેતન્યરૂપ છે એમ ઉપદેશેલું સાંભળીને તેના જ્ઞાનને માટે એને વિષે અવધાનપૂર્વક મનના જ પ્રણિધાનમાં કયારેક માણસ પ્રવૃત્ત થાય છે. આમ વેદાન્તશ્રવ ની બાબતમાં પાક્ષિકી પ્રવૃત્તિ થાય. "યાંથી (બ્રહ્મ પાસેથી) મનની સાથે શબ્દ તેને પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે” (તૈત્તિ. ૨.૪; ૨૮) એ શ્રુતિ મનથી જ તેનું અનુદશન કરવું જોઈએ” (બુડ૬ ૪ ૪. ૧૯), અગ્રય (એકાગ્ર) બુદ્ધિથી તે દેખાય છે' (કઠ ૩.૧૨) એવી પણ કૃતિ છે તેને કારણે (ઉપરની અતિ) અનવહિત (એકાગ્ર નહીં એવા) મનને વિષે છે એવી શંકા સંભવે છે તેથી (પાક્ષિકી પ્રવૃત્તિ છે). વિવરણ : આકૃતિરસક્રતુવેશાત (બ્ર. સૂ. ૪.૧.૧) એ અધિકરણમાં સિદ્ધ કર્યું છે કે શ્રવણુદિ બ્રહ્મસાક્ષાત્કારરૂપી દષ્ટ ફળને માટે હોઈને જ્યાં સુધી એ ફળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રવણદિનું આવર્તન કરવું જોઈએ, એ કર્યા જ કરવું જોઈએ; જેમ ચેખા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ડાંગરને ખાવાનું ચાલુ રાખીએ છીએ તેમ. એક વાર કરવાની પણ શોતમ્યઃ વગેરે વિધિ ચરિતાર્થ થઈ જશે એ દલીલ બરાબર નથી. જે અદૃષ્ટ ળ માટે For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૫ હાય તેનુ આવ ન કરવાની જરૂર નહિ, પણ જેનું ફળ દૃષ્ટ છે, અહી જ અને તરત મળે તેમ હેય એવા ચોખા વગેરે માટેના અવહનનાદિતુ આવન કરવાનું હાય છે . અગ્નિ2 યનમાં સદ્ ઔષધિનું અવહનન એ ઉધેય ઊખના સસ્કારાથે છે તેથી તે એક વાર કરવાનું હાય છે, જ્યારે દશ પૂણ માસના પુરાઠાશ માટે ડાંગરનુ અવહનન એ દૃષ્ટ ફળ—ચેખા મેળવવા માટે છે તેથી અવહનની આવૃત્તિ કરવાની હોય છે. અહીં પણ શ્રવણાદિ બ્રહ્મસાક્ષાત્કારરૂપ દૃષ્ટ ફળમાં પરિણમે છે તેથી તેની આવૃત્તિના ઉપદેશ છે જે અપૂર્ણાંવિધિવાદીઓના મત સાથે સંગત નથી. પ્રણિધાન એટલે રત્નાદિ વસ્તુ પ્રત્યે અભિમુખ થાય એ રીતે ચક્ષુરાદિનું સ્થાપન. પછી ઉન્સીલનાદિ વ્યાપારને અનુકૂલ યત્ન તે પ્રવૃત્ત. એ પ્રણિધાન અને પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ છે. જેમ કોઈ વસ્તુને જોઈ હોય, પણ કોઈ માણસ તેની કાઇ એવી વિશેષતાની વાત કરે જે નજરે ન ચઢી હોય તેા આપણે એ જ નવ્યાપારમાં ફરીથી પ્રણિધાનપૂર્વીક પ્રવૃત્ત થઈ જઈએ છીએ તેમ મનથી ‘હુ ' તરીકે જેનુ ગ્રહણ કયુ' છે તેવા જવાત્મા વિષે ‘વાચાયોડ ચેલય:' એ અધ્યયનવિધિવશાત્ સ્વાધ્યાયથી ગૃહીત ઉપનિષદ્-વાકયાથી એવુ પરોક્ષ જ્ઞાન થાય કે આ જીવ તે નિવિશેષ બ્રહ્નાચૈતન્ય સ્વરૂપ છે તેા માણુસ તેના નિવિશેષ સ્વરૂપના અપરાક્ષ જ્ઞાનને માટે કદાચ અવધાનપૂર્વક તે જ મનના પ્રણિધાનમાં પ્રવૃત્ત થાય. તેથી વેદાન્તશ્રવણુને વિષે પાક્ષિકી પ્રવૃત્તિ સભવે છે, આમ શ્રોતથ્યઃ નિયમવિધિ છે. અહી કાઈ શકા કરે કે અ ંગા સહિત વેદનુ અધ્યયન કર્યુ હોય તેને એ જ્ઞાન તા હાય જ કે બ્રહ્મ મનના વિષય નથી—યતે। વાચા નિવĆતે શ્રાવ્ય મનસા સહ એવી શ્રુતિ જ છે, તેથી વેદાન્તત્રવણુની જેમ મનેવ્યાપારમાં તે કદાચિત્ પ્રવૃત્ત થાય એમ માનવુ ખરાખર નથી. આના ઉત્તર એ છે કે આ શ્રુતિ અનવહિત, એકાગ્રતા વનાના મનને વિષે છે. એને અથ એ છે કે સત્ય, જ્ઞાન વગેરે શબ્દો અનિધાશક્તિથી બ્રહ્મનું પ્રતિપાદન ન કરીને મનની સાથે નિવૃત્ત થાય છે અર્થાત્ લક્ષણાના આશ્રય લે છે. આ શ્રુતિ એમ જણાવે છે કે બ્રહ્મ મનને વિષય નથી. પણ બીજી બાજુ એવી પણુ શ્રુતિ છે કે એકાગ્ર મન કે મુદ્ધિથી બ્રહ્મને જાણુવુ જોઈએ. તેથી શંકા સભવે છે કે ઉપરની શુદ્ધિના એવા અભિપ્રાય છે કે અનવહિત મનથી બ્રહ્મ જાણી શકાય નહિ. આમ મનના જ વ્યાપારમાં પ્રવૃત્તિને વારી શકાય નહિ એ તેા ઉપરની સમજૂતીથી સ્પષ્ટ છે, કેવળ મનેાવ્યાપારને વિષે નહિ પણ શ્રવણમાં જ પ્રવૃત્ત થવું એમ ત્રોતન્ય: એ નિયમવિધિ કહે છે એવા અભિપ્રાય છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતી આનું વિવેચન કરતાં કહે છે કે અય્યદીક્ષિતે આ શ્રુતિ અનવહિત મનને વિષે છે એવા નિશ્ચય સંલવે છે એમ કહેવાને બદલે એમ કહ્યું છે કે શંકા સભવે છે. એ ઉક્તિના આશય એ છે કે નિર્ગુ*ણુ બ્રહ્મના સાક્ષાત્કારમાં મન કરણ નથી કારણ કે નિયુણ બ્રહ્મને ઓપનિષદ, ઉપનિષત્કૃતિપાદ્ય, ઉપનિષરૂપી પ્રમાણુથી વેદ્ય કહ્યું છે. સાપાધિક આત્માના સાક્ષાત્કારમાં પણ મન કરણુ નથી કારણ કે સેાપાધિકઆત્મસાક્ષાત્કાર નિત્યસાક્ષીરૂપ છે. તેથી ‘મનસેવામુદ્રયમ્' વગેરેમાં જે તૃતીયા છે તે વાકય જન્ય વૃત્તિસાક્ષાત્કારને વિષે મન કરણ છે એ અપેક્ષાએ છે. આ ચર્ચા શબ્દાપરોક્ષવાદમાં આવશે. આમ વાસ્તવમાં મન કરણુ ન હાવાથી મનના વ્યાપારમાં જ દાચિત્ પ્રવૃત્ત થાય એમ જે નિયમવિધિનું વ્યાવત્ય' કલ્પ્ય છે તે અયુક્ત છે, માટે જ બીજું વ્યાવત્ય' કહ્યું છે ;— For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૬ सिद्धान्तलेशसमहः अथवा 'जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य मडिमानमिति वीतशोकः (मुण्डल ३.१.२) इत्यादिश्रवणात् भिन्नात्मज्ञानाद मुक्तिरिति भ्रमसम्भवेन मुक्तिसाधनज्ञानाय भिन्नात्मविचाररूपे शास्त्रान्तरश्रवणेऽपि पक्षे प्रवृत्तिस्स्यादित्यद्वैतात्मपरवेदान्तश्रवणनियमविधिरयमस्तु । इहात्मशब्दस्य 'इदं सर्वं यदयमात्मा' इत्यादिप्रकरणपर्यालोचनया अद्वितीयात्मपरत्वात् । न हि वस्तुसत्साधनान्तरप्राप्तावेव नियमविधिरिति कुलधर्मः, येन वेदान्तश्रवणनियमार्थवत्त्वाय नियमादृष्ट नन्यस्वप्रतिबन्धककल्मपनिवृत्तिद्वारा सत्तानिश्चयरूप ब्रह्मसाक्षात्कारस्य वेदान्तश्रवणैकसाध्यत्वस्याभ्युपगन्तव्यत्वेन तत्र वस्तुत: साधनान्तराभावान्न नियमविधियुज्यत इति आशङयेत; किन्तु यत्र साधनान्तरतया सम्भाव्यमानस्य पक्षे प्राप्त्या विधित्सितसाधनस्य पाक्षिक्यप्राप्तिनिवारयितुं न शक्यते तत्र नियमविधिः। तावतैवाप्राप्तांशपरिपूरणस्य तत्फलस्य सिः। અથવા “જ્યારે ઋષિસંઘથી) સેવેલા એવા (બુદ્ધિ આદિથી) અન્ય ઈશને જયારે જુએ છે ત્યારે શકરહિત એ તે તેના મહિમાને પ્રાપ્ત કરે છે” (મૃડક ૩.૧.૨) ઇત્યાદિ ઋતિ–વચનો હોવાથી (જીવથી) ભિન્ન એવા આત્માના જ્ઞાનથી મુક્તિ થાય છે એવા ભ્રમને સંભવ છે; તેથી મુક્તિના સાધનરૂપ જ્ઞાનને માટે ભિનન એવા આત્માના વિચારરૂપ (બ્રહ્મમીમાંસાથી) અન્ય શાસ્ત્રના શ્રવણમાં પણ પક્ષમાં પ્રવૃત્તિ હોઈ શકે, તેથી અતિ રમવા આત્મતાપરક વેદાન્તના શ્રવણ અગે ભલે આ નિયમવિધિ છે. કારણ કે અહી “આત્મન' એ શબ્દ અદ્વિતીય આમપરક છે એમ “ સર્વ વચમારકા' (અ મા આ જે કંઈ બધું છે એ છે) વગેરે પ્રકરણની પર્યાલચનાથી સમજાય છે. સાચું બીજ સાધન હોય તેની પ્રાપ્તિ હોય તો જ નિયમવિધિ હોઈ શકે એ કુલધર્મ તે નથી, જેથી કરીને નિયમની સાર્થકતા માટે એવી આશંકા થાય કે નિયમથી જન્ય અદૃષ્ટથી ઉપાઘ એવી પિતાના (સાક્ષાત્કારના) પ્રતિબંધક કલમષની નિવૃત્તિ દ્વારા સત્તાના નિશ્ચયરૂપ બ્રહ્મસાક્ષાત્કાર વેદાન્તશ્રવણરૂપ એક (ઉપાયથી) સાધ્ય છે એમ સ્વીકારવું જરૂરી બનતું હોવાથી ત્યાં (એની બાબતમાં) બીજું સાધન ન હોવાથી આ (છોલઃ વિધિ) નિયમવિધિ તરીકે યુક્ત નથી. (જે નિયમવિધિ માટે બીજા જે સાધનની સંભાવના હોવી જોઈએ એ વાસ્તવમાં સાધન હોવું જોઈએ એ અનિવાર્ય હોય તો નિયમ વિધિની સાર્થકતાને માટે આમ માનવું પડે; પણ એ બિલકુલ જરૂરી નથી; કોઈ સાધનની સંભાવના હોય એ જ પૂરતું છે. પણ જ્યાં બીજા સાધન તરીકે જેની સંભાવના હોઈ શકે તેની પક્ષમાં પ્રાપ્તિ હેવાથી જેનું વિધાન કરવા ધાયું છે તે સાધનની પક્ષમાં અપ્રાપ્તિ નિવારી શકાતી નથી ત્યાં નિયમવિધિ (આવશ્યક) છે, કારણ કે તેટલા માત્રથી જ અપ્રાપ્ત અંશના પરિપૂરણરૂપ તેના ફલની સિદ્ધિ થાય છે, For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૭ વિવરણ : જેણે અંગસહિત વેદનું અધ્યયન કર્યું છે તેને તરતિ શોમરવિ (છા. ૭.૧.૩) (આત્મજ્ઞાની શેકો તરી જાય છે , જેવી કૃતિથી આત્મજ્ઞાન મુક્તિનું સાધન છે એવું જ્ઞાન થાય છે પણ આવાને લેકમાં વિચાર વિના આત્મતત્ત્વનું જ્ઞાન ઉદ્ભવતું નથી, આત્માનું પ્રતિપાદન કરનાર ઉપનિ દ્-વાકોને અનેક રીતે વાજી શકાય છે –તેમના શબ્દને સંબંધ અલગ અલગ રીતે સમજાવી શકાય છે–તેથી તેમના તાત્પર્ય અંગે ભ્રમ, સંશય આદિ સંભવે છે એ અનુભવથી સિદ્ધ છે. તેથી મુક્તિના સાધનરૂપ જ્ઞાનની ઈચ્છા ધરાવનાર એ જ્ઞાનમાં પ્રતિબંધક (અવરોધ કરનાર તાત્પર્ય વિષેના બ્રમ, સંશયાદિને દૂર કરવા માટે વેદાંત વિચારમાં પ્રવૃત્ત થાય ત્યારે જેમ બ્રહ્મમી માં માં પ્રવૃત્ત થાય, તેમ જ ન્યાય, સાંખ્યાદિ શાસ્ત્ર વિચારમાં પણ પ્રઢત્ત થઈ શકે, કારણ કે તેમાં પણ તે તે શાસ્ત્રને માન્ય યોજના પ્રમાણે વેદાંતવિચાર છે. કઈ દલીલ કરી શકે કે સાંખ્યાદિ તર્કશાસ્ત્રમાં રહેલે આત્મવિચાર અદ્વિતીય એવા આત્મતત્વના વિચારરૂપ નથી તેથી અદ્વિતીય આત્માને વિષેનાં વેદાંતવાકના તાત્પર્ય સંબંધી ભ્રમ, સ શયાદિ છે તે તેનાથી દૂર થઈ શકે નહિ. માટે આમજ્ઞાનાથી'ની પોતાની મેળે જ (કેઈ વિધિ વિના) તે દિશામાં પ્રવૃત્તિ સંભવતી નથી અને બ્રહ્મમી માંસાશાસ્ત્રને વિષે જ તેની પ્રવૃત્તિ થશે. પણ આ શંકા બરાબર નથી, કારણ કે કેટલાંક કૃતિવચનોમાં આવતા અન્ય જેવા શબ્દને લીધે જીવથી ભિન્ન એવા પરમાત્માનું જ્ઞાન મુક્તિનું સાધન છે એવો ભ્રમ થવાથી સાં ખપવા વાદિને વિશે પણ પ્રવૃત્તિ સંભવે છે ગજું ગ્રંહ્માનિ જેવાં વેદા ત. વાક્યમાં જીવ અને પરમાત્માના અભેદનું જ પ્રતિ દિન છે તેથી જીવ અને પરમાત્મા ભિન્ન છે એવો સંશય કે શ્રમ સ ભવે જ નહિ એમ પણ કહી શકાય નહિ, કારણ કે અન્ય શબ્દથી એવો શ્રમ સંભવે છે. વાસ્તવમાં તેને અર્થ તો “બુદ્ધિ આદિથી અન્ય એ છે કે જીવ બ્રહ્મથી ભિન્ન છે એવું તે વ્યાવહારિક પ્રત્યક્ષથી સિદ્ધ છે તેથી તેનું પ્રતિપાદન કરવા માટે વૈદિક શબ્દ ની જરૂર નથી. ઉપર નિર્દિષ્ટ કૃતિને સાચો અર્થ તે એવો છે કે બુદ્ધિ આદિથી ભિન્ન ચિત્ તત્વને વિષે બહુ ઈશ છું એ તો સાક્ષાત્કાર તેને થાય છે ત્યારે તે શેકથી મુક્ત બનીને મહોલક્ષિત સ્વરૂપને પામે છે. શંકા – શ્રોત: એ વાકયમાં આત્મવિચારની જ પ્રતીતિ થાય છે, અતાત્મવિચારની નહિ તે પછી આ વિધિથી છ થી) ભિન્ન એવા આત્માના વિચારની વ્યાવૃત્તિને લાભ કેવી રીતે થશે? ઉત્તર – “હું ચઢયમ મા ' (બહદ્ ઉપ. ૨.૪.૬: ૪.૫.૭) “ સર્વ વિદ્વિતં વગેરેથી સમજાય છે કે અદ્વિતીય આત્માને જ ૩પદેશ છે આત્મા સવનું અધિષ્ઠાન હોય અને એથી સર્વાત્મક હેય તે જ આત્માનું જ્ઞાન થતાં બધું જ્ઞાત થાય, અન્યથા નહિ તેથી શ્રોત: એ વાકયમાનું “મા’ એ ૫. અદિતીય મિતત્ત્વપક છે અને એ અદ્વિતીય આત્મતત્ત્વ અગેના વિચારવિધિથી ભિન્ન એવા આ માન વિ રિની વ્યાવૃત્તિને લાભ થાય છે. શંકા – ચોખા મેળવવા માટે ખાંડવું એ જેમ એક ઉપાય છે તેમ નખવિદલન વગેરે પણ સાચાં સાધન છે તેથી તેમની વ્યાવૃતિ કરવા માટે નિમવિધિ હેય એ જરૂરી સિ-૩ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः છે. પણ અહીં તે અદ્વિતીય બ્રહ્મના સાક્ષાત્કારને માટે જીવથી ભિન્ન એવા પરમાત્માને વિચાર વાસ્તવમાં સાધન નથી તેથી તેની વ્યાવૃત્તિ માટે નિયમવિધિ આવશ્યક ગણી કોતર ની નિયમવિધિ તરીકે ભેજના કરવી એ બરાબર નથી. એ બચાવ કરવાને પ્રયત્ન થાય કે ભિન્ન એવા આત્મવિચારની વ્યાવૃત્તિ ભલે કરવાની ન હોય પણ તેટલા માત્રથી, તે નિયમવિધિ તરીકે અનુપપન્ન-વજૂદ વિનાને છે - એમ ન કહી શકાય, કારણ કે ગુથ્થી નિરપેક્ષ (સ્વતંત્રપણે કરેલે, વિચાર, ભાષા-પ્રબંધ, ઈતિહાસ, પુરાણ વગેરે સત્તાના નિશ્ચયરૂપ બ્રહ્મસાક્ષાત્કારના હેતુ છે તેથી તેમની વ્યાવૃત્તિ આ નિયમવિધિથી થશે. પણ આ લીલ બરાબર નથી; કારણ કે હમણું જ બતાવવામાં આવશે કે અવિદ્યાના નિવતક એવા સત્તાનિશ્ચયરૂપ સાક્ષાત્કારમાં પ્રતિબંધક કલ્મષ (મલ, પાપ)ની નિવૃત્તિ દ્વારા એ ગુરુને અધીન વેદાન્તવિચારની જેમ સાક્ષાત્કારના હેતું નથી તેથી વાસ્તવમાં એ બ્રહ્મસાક્ષાત્કારનાં સાધન નથી. તેથી શ્રોતથઃ...નિયમવિધિ હોઈ શકે નહીં. ' ઉત્તર – વાસ્તવમાં બીજુ સાધન હોય તો જ નિયમવિધિ સંભવે એવો કોઈ કુલધમ નથી. કુલધમની આવશ્યકતા છે, એનું ઉલ્લંઘન કરી શકાય નહીં. તેની જેમ નિયમવિધિ માટે વાસ્તવમાં સાધન હોય તેવા જ બીજા સાધનની પ્રાપ્તિ હેય એ આવશ્યક નથી. શંકાકારે કલ્પેલી વિધી દલીલમાં નિયમવિધિની સાર્થકતા બતાવવા માટે જેનું વિધાન કરવા ધાયું છે તે ગુરુને અધીન એવા વેદાન્તશ્રવણથી જેમ સંભવે છે તેમ ગુરથી સ્વતંત્ર રહીને કરેલા વિચારાથિી પણ સત્તાનિશ્ચયરૂપ સાક્ષાત્કારની ઉત્પત્તિ સંભવતી હોય તે ગુરુને અધીન વેદાન્તશ્રવણના નિયમનું દષ્ટ પ્રજન ન હોવાથી, નિયમનું અદષ્ટ ફળ માનવું પડે અને તે પ્રતિબંધકની નિવૃત્તિ કરીને એ રીતે વિદ્યાનું સાધન બને છે એમ કહ૫વું પડે, પણ સાંખ્યા દિશાસ્ત્ર-વિચાર મુક્તિનું સાધન માનવામાં આવે છે, તેની સંભાવના સ્વીકારવામાં આવે છે (- વાસ્તવમાં એ સાધન નથી તે પણ –) અને આમ શ્રવણની પક્ષમાં અપ્રાપ્તિ નિવારી શકાતી નથી. તેથી શ્રોત: ત્યાં નિયમવિધિ છે અને સાંખ્યાદિ શાસ્ત્રવિચારની વ્યાવૃત્તિ તે કરે છે અને અપ્રાપ્ત અંશનું પરિપૂરણ તેનું ફળ સિદ્ધ થાય છે. બીજુ વ્યાપત્ય કહે છે ? ___अथवा गुरुमुखाधीनाध्ययनादिव निपुणस्य स्वप्रयत्नमात्रसाध्यादपि वेदान्तविचारात् सम्भवति सत्तानिश्चयरूपं ब्रह्मापरोक्षज्ञानम्, किन्तु गुरुमुखाधीनवेदान्तवाक्यश्रवणनियमादृष्टम विद्यानिवृत्तिं प्रति कल्मषनिरासेनोपयुज्यते इति तदभावेन प्रतिबद्धमविद्यामनिर्वतयत् परोक्षज्ञानकल्पमवतिष्ठने । न च ज्ञानोदये अज्ञानानिवृत्त्यनुपपनिः । प्रतिबन्धकामावस्य सर्वत्रापेक्षितत्वेन सत्यपि प्रत्यक्षविशेषदर्शने उपाधिना प्रतिबन्धात् प्रतिबिम्बभ्रमानिवृत्तिवत् तदनिवृत्युपपत्तेः । एवं च लिखितपाठादिनाऽपि स्वाध्यायग्रहणप्रसको गुरुमुखाधीनाध्ययननियमविधिवत् स्वप्रयत्नमात्रपूर्वकस्यापि वेदान्तविचारस्य सनानिश्चयरूपब्रह्म साक्षात्कारार्थत्वेन पक्षे प्राप्तौ गुरुमुखाधीनश्रवणनियमविधिरयमस्तु । For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ = “તાદિજ્ઞાનાર્થ કુવામાન” (પુણ ૨.૨.૨૨) इति गुरूपसदनविधिनैव गुरुरहितविचारव्यावृत्तिसिद्धेविफलो नियमविधिरिति शङ्कयम् । गुरूपसदनस्य श्रवणाणतया श्रवण विध्यभावे तद्विविधिस्व नास्तीति तेन तस्य वैफल्याप्रसक्तेः । अन्यथा अध्ययनाङ्गभूतोपगमनविधिनै। लिखितपाठादिव्यावृत्तिरित्यध्ययननियमोऽपि विफलस्स्यात् । અથવા જેમ ગુરુમુખને અધીન અધ્યયન દ્વારા સંભવે છે તેમ નિપુણ (જિજ્ઞાસુ)ને પિતાના પ્રયત્ન માત્રથી સાધ્ય એવા વેદાન્ત વિચારથી પણ સત્તાનિશ્ચયરૂપ બ્રહ્મનું અપરોક્ષજ્ઞાન સંભવે છે. પણ ગુરુમુખને આધીન વેદાન્તવાકયના શ્રવણના નિયમથી ઉત્પન્ન થયેલું અદષ્ટ કલમષને દૂર કરીને અવિઘાની નિવૃત્તિ પ્રતિ ઉપયેગી બને છે એટલે તેના અભાવથી (કલમના નિરાસની અભાવથી) પ્રતિબદ્ધ એવું (સ્વપ્રયત્નસાધ્ય વેદાન્તવિચારથી થયેલું અપરોક્ષજ્ઞાન) અવિદ્યાને દૂર નહીં કરતુ , પરોક્ષજ્ઞાનના જેવું રહે છે. જ્ઞાનને ઉદય થાય અને તે પણ અજ્ઞાનની નિવૃત્તિ ન થાય એમાં અનુપપત્તિ નથી -એ વજૂદ વિનાની હકીકત નથી, કારણ કે પ્રતિબંધક અભાવ હોય એ સર્વત્ર અપેક્ષિત હોવાથી પ્રત્યક્ષથી વિશેષદર્શન થયું હોય તે પણ ઉપાધિથી પ્રતિબન્ધ હોવાથી જેમ પ્રતિબિંબના ભ્રમની નિવૃત્તિ થતી નથી તેમ તેની (અવિદ્યાની) નિવૃત્તિ ન થાય એ ઉપપન્ન છે. અને એ જ રાતે લખેલાના પાઠ વગેરેથી પણ સ્વાધ્યાયગ્રહણ પ્રસક્ત બનતાં ગુરુમુખને અધીન અધ્યયન અંગેના નિયમવિધિની જરૂર પડે છે તેમ પોતાના પ્રયત્ન માત્રથી કરેલે વેદાન્ત-વિચાર પણ સત્તાનિશ્ચયરૂપ બ્રહ્મ સાક્ષાત્કારરૂપી પ્રો જનવાળા તરીકે પક્ષમાં પ્રાપ્ત થતાં આ ગુરુમુખને અધીન શ્રવણ અંગે નિયમવિધિ ભલે હે. અને એવી શંકા કરવી નહિ કે “તેના જ્ઞાનને માટે ગુરુની પાસે બેસવું” (મુંડક ઉપ. ૧.૨.૧૨) એમ ગુરુની પાસે શ્રવણથે) બેસવા અંગે વિધિ છે તેનાથી જ ગુરુ વિનાના વિચારની વ્યાવૃત્તિ સિદ્ધ થાય છે તેથી આ નિયમવિધિનું કઈ ફળ નથી (એ વ્યર્થ છે). (આ શંકા બરાબર નથી, કારણ કે ગુરુની પાસે બેસવું તે શ્રવણનું અંગ છે અને શ્રવણ અંગે વિધિ ન હોય તે તે વિધિ જ રહેતે નથી માટે તે (અંગ વિષેના વિધિ)થી તેના વૈફલ્યનો પ્રસંગ આવતું નથી. નહીં તે -અંગવિધિ પ્રધાન-વિધિને વિફલ બનાવી શકે તો-) અધ્યયનના અંગભૂત ઉપગમન વિષેના વિધિથી જ લિખિત-પાઠાદિની વ્યાવૃત્તિ થઈ જાય તેથી અધ્યયન અંગે નિયમ પણ વિફલ બની જાય વિવરણ: પહેલાં એમ કહ્યું હતું કે નિયમાદષ્ટ કલ્મષની નિવૃત્તિ કરીને જ્ઞાનની ઉત્પત્તિમાં હેતુ છે, જ્યારે અહીં એમ કહ્યું છે કે ઉત્પન્ન થયેલા જ્ઞાન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ કરવાની હોય ત્યારે પ્રતિબંધક એવા કલ્મષના નિરાસ દ્વારા શ્રવણ વિષેના નિયમનું અદષ્ટ સાધન છે. પણ પૂર્વાપરવિરોધની શંકા કરવી નહિ કારણ કે આ બે જુદા જુદા For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः મતા છે તેથી તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. તેા પશુ “ઉત્પન્ન થયેલી બ્રહ્મવિદ્યા પોતે અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે તેમાં નિયમાદષ્ટથી સાધ્ય કક્ષ્મણનિવૃત્તિની અપેક્ષા રાખે છે એમ માનવું બરાબર નથી, કારણ કે એ પ્રમા છે, શુક્તિ વગેરેની પ્રમાની જેમ”- એવી શંકા સભવે છે તેથી કર્યુ છે કે જ્ઞાનના ઉદ્ય થાય છતાં અજ્ઞાનની નિવૃત્તિ ન થાય એમાં કશુ અનુપપન્ન નથી-એ તદ્દન શકય છે. શુક્તિપ્રમાને અન્યની અપેક્ષા નથી પણ પ્રતિબિંબભ્રમ થાય છે ત્યાં પ્રતિબંધકના અભાવની અપેક્ષા જોવામાં આવે છે. તેથી બ્રહ્મવિદ્યાને પણ પ્રતિબ ધકના અભાવની અપેક્ષા રહે એ સમજી શકાય તેવુ છે. જો કે પ્રતિબંધકના અભાવને સિદ્ધાંતમાં ક્યાંય હેતુ કહ્યો નથી તો ણુ ‘અપ્રતિબદ્ધ સામગ્રી કાર્ય હેતુ છે’ એમ સ્વીકારવામાં આવ્યું છે તેથી અવચ્છેદક તરીકે પ્રતિબંધકના અભાવની જરૂર છે. ગુરુરહિત વિચારથી સાધ્ય વિદ્યાથી અવિદ્યા દૂર ન થાય એ ઉપપન્ન છે એમ કહેવાના આશય છે. અભ્યુદય (સ્વર્ગાદિ) અને નિઃશ્રેયસ (મુક્તિ)ની ઇચ્છા રાખનારને વૈદાના અનુષ્ઠાન વિના અભ્યુદય કે નિ.શ્રેયસની સિદ્ધિ થતી નથી, અને વેદાર્થાનુષ્ઠાન વેદાથ ના જ્ઞાન વિના સ ભવતું નથી, અને વેદનું જ્ઞાન જેને સ્વાધ્યાય કહેવામાં આવે છે એ વેદાવાપ્તિ વિના સંભવતું નથી અને વેદાવાપ્તિ માટે ગુરુમુખેથી કરેલા ઉચ્ચારણની પાછળ પાછળ ઉચ્ચારણ કરવુ એ પ્રકારનું અધ્યયન, લખેલુ વાંચવુ... વગેરે લેાકમાં જાણીતાં સાધન છે. આ સંજોગેામાં ‘વાયાઽચૈતન્ય:’ એ અધ્યયનવિધિથી વેદાધ્યાનનું નિયમન કરવામાં આવે છે કે અધ્યયનથી જ અક્ષરની અવાપ્તિ કરો. તેનાથી જેમ લખેલાના પાઠ વગેરે સાધનની વ્યાવૃત્તિને લાલ થાય છે તેમ પ્રસ્તુતમાં પણ સ્વપ્રયત્નમ ત્રથી સાધ્ય વેદાન્તવિચારની વ્યાવૃત્તિ થાય છે. શંકા—બ્રહ્મવિજ્ઞાનને માટે ગુરુની પાસે જવા મંગે શ્રુતિ છે, પણ ગુરુની પાસે જવું એ શ્રુતિજન્ય બ્રહ્મજ્ઞાનમાં સાક્ષાત્ સાધન નથી. તેથી તેનાથી જ્ઞાન ઉત્પન્ન કરવાનું હેાય અને કાઈ દ્વારની જરૂર હોય તે ગુરુને અધીન વિચારની જ એ દ્વાર તરીકે કલ્પના કરવી જોઈએ કારણ કે તેની એ ખાબતમાં યોગ્યતા છે. અદૃષ્ટની કલ્પના કરી ન શકાય, કારણ કે દૃષ્ટ દારના સ ંભવ હાય ત્યારે અદૃષ્ટ દ્વારની કલ્પના કરવી ખરાખર નથી, આમ ગુ`ભિગમન ગુરુને અધીન વિચાર દ્વારા જ્ઞાનનું સાધન છે એ અભિગમન વિધિથી જ સિદ્ધ થાય છે; ત્યારે તેનાથી જ ગુરુરહિત વિચારની વ્યાવૃત્તિ સિદ્ધ થઈ જાય છે તેથી શ્રોતન્ય: એ વાકયથી શ્રવણુને વિષે નિયમવિધિ ન્યથ બની જાય છે. 1 ઉત્તર—આવી શકા કરવી નહિ. · માાળ: નિવૃતમાચાય,ત: ་તેન ' (મુંડક ઉપ ૧.૨.૧૨) (બ્રાહ્મણ નિવેદ પામે—અમૃત નિત્ય મેાક્ષ કમથી નથી) એ પુવાકયમાં જે બ્રાહ્મણુના નિર્દેશ છે તેના જ પરામશ`fજ્ઞાનાર્થ મેં મુમેવામિનÐતૂ'માં 'સ:'થ' કર્યાં છે. મેાક્ષ બ્રહ્મજ્ઞાનથી સાધ્ય છે એમ જાણીને તેણે એ જ્ઞાનને માટે ગુરુની પાસે જવું જોઈએ એવા અથ' છે. સ્ત્રોત=:—એ વાકષથી ગુરુને અધીન વિચાર અ ંગે નિયમ સિદ્ધ થતાં તેના અંગ તરીકે ગુવ*ભિગમનનુ વિધાન છે. જો શ્રવણવિધિ જ ન હોય તો આ તેના અ ંગભૂત અભિગમનવિધિનું અસ્તિત્વ જ ન હોય. તેથી અભિગમનવિધિ શ્રવણુવિધિને વ્યથ" કે વિલ બનાવી શકતા હાય તા સ્વાઘ્યાયોઽચેતથ્યઃ એ અધ્યયનવિધિના અંગભૂત અભિગમનવિધિથી જ લખેલું વાંચવું વગેરે ઉપાયેાની નિવૃત્તિ થઈ જતાં અઘ્યયનનિયમ પણ નિર॰ક બની જાત; ગુરૂપગમનને અક્ષરાવાપ્તિની પ્રતિ (વેદ માઢે કરી લેવાને માટે) અધ્યયનરૂપ દૃષ્ટ દ્વાર For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ (માધ્યમ) સંભવતું હોય તો તેને ત્યાગ કરે જ નહિ, અને તે દવાધ્યાચળેતથઃ એ અધ્યયન અંગેના નિયમવિધિની જરૂર ન રહે. પણ અંગવિધિ પ્રધાનવિધિને વ્યર્થ બનાવી શકે નહિ, કારણ કે તેને માટે જ તેનું અસ્તિત્વ છે. બીજુ વ્યાવલ્ય કહે છે : ___ अथवा अद्वैतात्मपरभाषाप्रबन्धश्रवणस्य पक्षे प्राप्त्या वेदान्तश्रवणे नियमयिधिरस्तु । न च 'न म्लेच्छितवै' इत्यादिनिषेधादेव तदप्राप्तिः । शास्त्रव्युत्पत्तिमा द्यात् वेदान्तश्रवणमशक्यमिति पुरुषार्थनिषेधमुल्लध्यापि भाषाप्रबन्धेनाद्वैतं जिज्ञासमानस्य तत्र प्रवृत्तिसम्भवेन नियमविधेरर्थवत्त्वोपपत्तेः । अभ्युपगम्यते हि कर्बधिकरणे व्युत्पादितं-पुरुषार्थे अनृतवदननिषेधे सत्यपि दर्शपूर्णमासमध्ये कुतश्चिद्धतोरङ्गीकृतनिषेधोल्लङ्घनस्याविकलां क्रतुसिद्धिं कामयमानस्यानृतवदने प्रवृत्तिः स्यादिति पुनः क्रत्वर्थतया दर्शपूर्णमासप्रकरणे 'नानृतं वदेत्' इति निषेध इति क्रत्वर्थतया निषेधस्यार्थवत्त्वम् । અથવા અત–આત્મારક ભાષા-પ્રબંધનું શ્રવણ પક્ષમાં પ્રાપ્ત થાય છે તેથી વેદાન્ત-ક વણને વિષે નિયમવિધિ ભલે . "સ્લેચ્છ જેવું વર્તન ન કરવું” ઈત્યાદિ ધિથી તેની પ્રાપ્તિ નહીં થાય એમ નહિ, કારણ કે શાસ્ત્રમાં વ્યુત્પત્તિ મેળવવામાં મંદતાને કારણે વેદાન્તશ્રવણ અશક્ય છે એમ માનીને પુરુષાર્થ– નિષેધ(પુરુષને માટે જે નિષેધ કર્યો છે તે)નું ઉલ્લંઘન કરીને પણ ભાષાપ્રબંધથી અદ્વૈતને જાણવા ઈચ્છતા માણસની ત્યાં પ્રવૃત્તિને સંભવ છે, તેથી નિયમવિધિની પ્રજાવત્તા ઉપપન્ન છે. કન્નધિકરણમાં (મીમાંસકે) સમજાવેલી અવત્તા (પ્રજનવત્તા) સ્વીકારવામાં આવે છે–પુરુષાર્થ છે (પુરુષને માટે છે એવા) અસત્યભાષણનો નિષેધ હોવા છતાં દર્શપૂર્ણ માસની વચ્ચે કોઈક કારણથી (અસત્યભાષણના) નિષેધના ઉલ્લંઘનનો જેણે અંગીકાર કર્યો છે અને જે ઊણપ વિનાની કૃતસિદ્ધિ ઈચ્છે છે તેવા માણસની અસત્યભાષણમાં પ્રવૃત્તિ હોઈ શકે તેથી ફરીથી ત્વર્થ તરીકે (ક્રતુને માટે ઉપયોગી છે એ રીતે) દશ પૂર્ણ માસપ્રકરણમાં “અસત્ય ન બોલવુ ” એમ ક્રવથ છે એ રીતે નિષેધની પ્રજાવત્તા (સમજાવી છે તે અહીં સ્વીકારવામાં આવે છે). વિવરણઃ અતનું જ્ઞાન મેળવવા ઇચ્છનારે વેદાન્તને જ વિચાર કરે, ભાષાપ્રબન્ધોને નહિ એમ વિચારવિષયક નિયમવિધિ માની શકાય. જેને શ્લેષ્ઠ કહ્યા છે એવા ભાષા-પ્રબન્ધરૂપ અવ્યક્ત, અસાધુ શબ્દનું ઉચ્ચારણ ન કરવું જોઈએ, નહીં તે પાપ લાગે એવા નિષેધના બળે શ્રવણના અધિકારીને માટે ભાષા પ્રબન્ધની વ્યાવૃત્તિ સિદ્ધ છે તેથી આ વિકિની જરૂર નથી એવી શંકા થાય. પણ એનો ઉત્તર એ છે કે અધિકારીને વ્યુત્પત્તિની મંદતાને કારણે એમ લાગે કે વેદાન્તશ્રવણ અશકય છે તે પુરુષને માટે આ નિષેધ છે કે ભાષા-પ્રબન્ધનું ઉચ્ચારણ ન કરવું. તેનું ઉલ્લંઘન કરીને પણ તે અતનું જ્ઞાન મેળવવા For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तले सम्प्रहः ઈચ્છતો હાઈ ને ભાષા-પ્રબન્ધને વિષે પ્રવૃત્તિ કરે એવી સભાવના છે તેથી આમ પક્ષમાં વેદાન્તવિચારની અપ્રાપ્તિ હેાઈ ને નિયમવિધિનું પ્રયાજન અવશ્ય છે, મંદ અધિકારીને માટે ભાષ્યાદિપ વેદાન્તગ્રંથાના વિચાર સભવતા ન હેાય તે પણ વેદાન્તના પ્રકરણ ગ્રંથા જે સરળ છે તેને વિચાર તો મંદ અધિકારી પણ કરી જ શકે. પંચદ્રશીમાં વિદ્યારણ્યે કહ્યું છે કે મંદ પ્રજ્ઞાવાળા જિજ્ઞાસુને આત્માતન્ત્ર નામના પ્રકરણથી મેધ આપવા. યાજ્ઞવલ્કયે પોતાની પ્રિયા મૈત્રેયીને આ રીતે ખેાધ આપ્યા હતા (મń તુ નિજ્ઞાસુમામાનન વોયેત્ ॥ बोधयामास मैत्रेय याज्ञवल्क्यो निजां प्रियाम् । - - બ્રહ્માનન્હે પ્રામાનન્ત:, ૪,૬. પૂવમીમાંસાસૂત્રમાં પણ પુરુષાર્થ નિષેધનું ઉલ્લ ંધન કરીને પણ મહાલની સિદ્ધિને માટે નિષ્ચિતે વિષે પ્રવૃત્તિની શકયતા વિચારી છે અને નિષેધની સાથકતા સિદ્ધ કરી છે તેના સ્વીકાર અહીં થાય છે. પૂર્વમીમાંસાસૂત્રમાં (૩.૪. અધિકરણ ૪, સૂત્ર ૧૨-૧૩) નૃતવનસ્ત્ય ઋતુધર્મવાધિષ્ઠરળ ન મનુ અધિકરણ છે જેમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે અસત્યભાષણ । નિષેધ ક્રતુના ધમ' છે. આ અધિકરણમાં પૂ.ક્ષ એવા છે કે નાનૃત્ યàત (અસત્ય ન ખેલવું) એ નિષેધ એના જેવા જ સ્માત વચનથી અથવા સત્ય 77 જેવા ઉપનયનકાલિક ઉપદેશથી સિદ્ધ છે તેથી `પૂર્ણમાસ પ્રકરણમાં ફરીથી અસત્યભાષણુને નિષેધ કર્યા છે તે નિત્યપ્રાપ્તને અનુવાદ માત્ર છે અને શ્રુતિને નવું કશું કહેવાનું નથી. સિદ્ધાંત એવા છે કે ઋતુપ્રકરણમાં પતિ અમૃતવનનિષેધ વિધિ જ છે કારણ કે સંયેગ જુદો છે. ઉપનયનકાલિક ઉપદેશ છે તે પુરુષને માટે છે તેથી ઋતુમાં ગુણુ કે દોષને મેધ થતા નથી, જ્યારે *તુ પ્રકરણમાં કરેલા અમૃતવદનના નિષેધ એ ક્રવથ' છે. આમ અસત્યભાષણની સંભાવના ઊભી થતાં આ ક્રૂત્વ નિષેધ પ્રયેાજનવાળા છે. (બ્રહ્મસુત્રનું કત્ર'ધિકરણ આ પૂર્વમીમાંસાના પ્રકરણથી જુદું છે.) यद्वा यथा ' मन्त्रैरेव मन्त्रार्थस्मृतिः साध्या' (पूर्वमीमांसासूत्र २.१, अधिकरण ६) इति नियमः तन्मूलकल सूत्मीयग्रहणकवाक्यादीनामपि पक्षे प्राप्तेः, तथा वेदान्तमूलेतिहासपुराणपौरुषेय प्रबन्धानामपि पक्षे प्राप्तिसम्भवान्नियमोऽयमस्तु । सर्वथा नियमविधिरेवायम् । • સહાયનવિધિ’(૬. જૂ. રૂ.૪. ષિ ૧૪, ૪. ૪૭) દૃશ્યधिकणभाष्ये अपूर्व विधित्वो किस्तु नियमविधित्वेऽपि पाक्षिका प्राप्तिसद्भावात् तदभिप्रायेति तत्रैा 'पक्षेण' इति पाक्षिकाप्राप्तिकथनपरसूत्रपदयोजनेन स्पष्टीकृतमिति विवरणानुसारिणः । T અથવા જેમ ‘મન્ત્રાથી જ મ`ત્રના અંનુ સ્મરણુ સાધવુ” એ નિયમ છે કારણ કે તમ્મૂલક કલ્પસૂત્ર અને પેાતાના પદાર્થના સ ંગ્રહ કરનાર વાકચાદિની પણ પક્ષમાં પ્રાપ્તિ છે, તેમ વેદાન્તમૂલક ઇતિહાસ, પુરાણ, અને પુરુષોએ રચેલા પ્રબન્ધાની પણ પક્ષમાં પ્રાપ્તિ સંભવે છે તેથી ભલે (શ્રોતન્યઃ એ) નિયમ હા. દરેક રીતે (વિચારતાં) આ નિયમવિધિ જ છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરેિઢ ૨૩ સદ્દાર્યન્ત વિધિ: (બ્ર. સૂ. ૩.૪ અધિ. ૧૪, સૂ. ૪૭) એ અધિકરણના ભાષ્યમાં તેને અપૂવિધિ કહ્યો છે તે તે એ નિયમિિવ હાવા છતાં પણ પક્ષમાં અપ્રાપ્તિ છે એ અભિપ્રાયથી એવુ કહ્યું છે એમ ત્યાંજ (અધિકરણ ભાષ્યમાં જ ) પક્ષેળ એ પાક્ષિક-અપ્રાપ્તિના કથનપરક સૂત્રપદના ચેાજનથી સ્પષ્ટ કર્યુ છે એમ વણને અનુસરનાર (વિચારકા) કહે છે. વિવર ણ : · મનમૂ*ર્ધા' ૩૬ ગ્રંથસ્ત્ર' હે પુરાઠાશ, તમે સારી પેઠે ફેલાએ) વગેરે માના વિનિયેાગ શ્રુતિ વગેમાં બનાવ્યા છે. આ મા ઉચ્ચારણ માત્રથી અદૃષ્ટ ઉત્પન્ન કરીને ઋતુમાં ઉપકારક છે કે અથ સ્મરણુરૂપી દૃષ્ટ ફળ ઉત્પન્ન કરી એ ક્રતુમાં ઉપકારક છે ? પૂ`પક્ષી કહી શકે કે કલ્પસૂત્ર વગેરેથી પણ અ સ્મરણુ તા કરી શકાય તેમ છે. તેથી મત્રોનું અદૃષ્ટ ફળ માનવું જોઈએ. આની સામે સિદ્ધાંત છે કે મંત્રો અથ'નું પ્રકાશન કરીને તુમાં ઉપકારક છે. જ્યાં સુધી દૃષ્ટ કુળ સંભવતું હેાય ત્યાં સુધી અદૃષ્ટ ફળની કલ્પના અનુપપન્ન છે આમ ફળવાળા અનુખ્ખાનને માટે જરૂરી ક્રિયા તથા તેના સાધનનું સ્મરણ કરાવીને મંત્રો કમનાં અગ બને છે, તેમાં ઉપકારક બને છે. કલ્પસૂત્રાદિથી પણુ સ્મરણ કરાવી શકાય એવી દલીલ કરવી નહિ. કારણ કે મ ંત્રોથી જ મંત્રાનુ સ્મરણ કરવું એવા નિયમવિધિના સ ભવ છે, પણ એ નિયમ તે અદૃષ્ટ ફળવાળા બનશે; અને જ્યાં દૃષ્ટ ફળ નજરે ન ચઢે ત્યાં જ અદૃષ્ટની કલ્પના ઉ૫પન્ન છે. આમ જેમ મંત્ર અંગેના નિયવિધિથી મંત્રમૂલક કપસૂત્ર અને એના જ પદાર્થોના સંગ્રહ કરનાર વાકયાદિની વ્યાવૃત્તિ કરવામાં આવે છે તેમ જેણે અંગસહિત વેદનું અધ્યયન કર્યુ છે. એવા બ્રહ્મજિજ્ઞાસુએ વેદાન્ત (ઉપનિષદ)ના જ વિચાર કરવા એવા વેદાન્ત અગે નિયમ કરવામાં આવતાં વેદાન્તમૂલક ઇતિહાસ (મહાભારત), પુરાણા અને પુરુષાએ રચેલા પ્રોધચદ્રોદયાદિની વૃત્તિ પ્રાપ્ત થાય છે. વિવરણાનુસારી તથ્યઃને નિયમવિધિ સમજે છે અને સાયન્તરવિધિઃ એ અધિકરણપરના બ્રહ્મસૂત્રશાંકરભાષ્યમાંથી પોતાના મતનું સમર્થાંન શાધે છે. આમ અનેક રીતે વિચારતાં, વ્યાવત્ય ઉપર જણુાવ્યા પ્રમાણે જુદાં જુદાં માનીએ તે પણ શ્રતથ્યઃ એ નિયમવિધિ જ છે, એમ વિવરણને અનુસરનાર વિચારકોનું માનવુ છે, હવે વિવરણેકદેશીના મત રજૂ કર્યાં છે कृतश्रवणस्य प्रथमं शब्दान्निर्विचिकित्सं परोक्षज्ञानमेवोत्पद्यते, शब्दस्य परोक्षज्ञानजननसामान्येन क्लृप्तसामर्थ्यानतिलङ्घनात् । पञ्चात्तु कृतमनन निदिध्याननस्य सहकारिविशेषसम्पन्नात् तत एवापरोक्षज्ञानं जायते । तत्तांशगोवग्ज्ञानजननासमर्थस्यापीन्द्रियस्य तत्समर्थसंस्कारसाहित्यात् प्रत्यभिज्ञानजनकत्ववत् स्वतोऽपरोक्षज्ञानजननासमर्थस्यापि शब्दस्य विधुरपरिभावितका मिनी साक्षात्कारस्थले तत्समर्थत्वेन वलृप्तभावनाप्रचयसाहित्याद् अपरोक्षज्ञ न जनकत्वं युक्तम् । ततश्च शब्दस्य For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૪ वच्छेदेन स्वतः स्वविषये परोक्षज्ञानजनकत्वस्य भावनाप्रचय सहकृतज्ञानकरणत्वाविधुरान्तःकरणवदपरोक्षज्ञानजनकत्वस्य च प्राप्तत्वात् पूर्ववनियमविधिरिति तदेकदेशिनः । सिद्धान्तलेशसंग्रहः જેશે શ્રવણ કર્યું છે તેને પહેલાં શબ્દથી સ ંદેહરહિત (નિશ્ચિત) પરાક્ષજ્ઞાન જ થાય છે કારણ કે શબ્દને પરાક્ષજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાવ હાઇ પેાતાના નિયત સામર્થ્ય નુ તે વધારે પડતું ઉલ્લ ઘન ન કરે પણ પછી જેણે મનન વિઢિયાસન કર્યુ છે તેની ખાખતમાં સહકારિવિશેષથી સપન્ન એવા તેનાથી જ ( શબ્દથી જ) અપરાક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ (આ તે જ દેવદત્ત છે' એ પ્રત્યભિજ્ઞા કે એાળખાણુમાં) ઇન્દ્રિય ‘તે’પણાનેા અંશ છે તેને વિષે જ્ઞાન ઉત્પન્ન કરવા અસમર્થ હાવા છતાં તેને માટે સમ એવા સંસ્કારના સાથ મળતાં તે પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન કરે છે, તેમ શબ્દ પેાતાની મેળે અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ ન હોવા છતાં, વિધુર (વિરહી)થી જેનુ' પિરભાવન કરવામાં આવ્યું છે તેવી કામિનીના સાક્ષત્કાર થાય છે ત્યાં તેન (સાક્ષાત્કારને) માટે સમય હાવાથી શબ્દ નિશ્ચિત ભાવના-પ્રચયના સાથ મળતાં અપરાક્ષજ્ઞાન ઉત્પન્ન કરે એ યુક્ત છે અને તેથી શબ્દની ખાખતમાં પેાતાની મેળે પેાતાના વિષય અ`ગે પરાક્ષ જ્ઞાનના જનક હાવુ અને ભાવનાપ્રચયથી યુક્ત જ્ઞાનકરણત્વના અવચ્છેદથા વિધુરના અન્ત:કરણની જેમ અપરાક્ષજ્ઞાનના જનક હાવું એ (બન્ને) પ્રાપ્ત થાય તેથી પૂર્વીની જેમ (શ્રાતયઃ) નિયમવિધિ છે એમ તઢેઢેથીઆ (વિવરણેકદેશીઓ) કહે છે. વિવરણ : શ્રોતન્યઃ—એ વાકષથી શ્રવણુનું વિધાન કર્યુ છે તે સ ંદેહ હેત પરાક્ષ એવા શાબ્દજ્ઞાનના ઉદ્દેશથી, નહી કે શાબ્દસાક્ષા કારના ઉદ્દેશથી, કારણુ કે શબ્દ સ્વભાવથી જ પુરાક્ષજ્ઞાન ઉત્પન્ન કરનાર છે. વિચારના સાથ મળતાં પણ શબ્દ સાક્ષાત્કારના હેતુ બને એવુ ક્યાંય જોવામાં નથી આવતું. (શ્લેાકવાન્તિકમાં સર્વજ્ઞવાદનું ખંડન કરતાં કુમારિલ કહે છે કે ગમે તેટલી અતિશયતા હોય તેા પણ ઇન્દ્રિય પોતાના વિષયને ઓળંગી શકે નહિ. અત્યંત ઉત્કૃષ્ટ ચક્ષુરિદ્રિયથી રૂપથી અતિરિક્ત ગન્ધાદિનું જ્ઞાન થઈ શકે નહિ—— શ્લાકવાત્તિક, ૨.૧૧૪) સ્ત્રોતયઃ...નું ફળ પરીક્ષજ્ઞાન છે એમ માનીએ તો પણ એ અપૂ*વિધિ નથી કારણ કે શબ્દની બાબતમા તે શાબ્દજ્ઞાનના હેતુ છે એ, અને વિચારની બાબતમાં એ વિચા` વસ્તુ વિષે નિષ્ણુ યના હેતુ છે એ વિધિ વિના પણ પ્રાપ્ત છે તેથી તે બંનેના બળે વિચારવિશિષ્ટ વેદાન્તરૂપ શ્રવણુની બાબતમાં સદેહરહિત શાદનનના હેતુત્વની પ્રાપ્તિ સિદ્ધ થાય છે. પ પૂર્વોક્ત વ્યાવોંને ધ્યાનમાં લઈ ને તે નિયમવિધિ છે એમ અહીં” કહ્યુ છે—જેણે શ્રવણુ કર્યુ છે તેને પહેલાં......'', શંકા થાય છે કે મનનનિદિધ્યાસનનું વિધાન સ ંદેહરહિત શાબ્દ પરાક્ષજ્ઞાનના ઉદ્દેશથી કર્યું છે કે શાબ્દ અપરાક્ષજ્ઞાનના ઉદ્દેશથી. પહેલુ હાઈ શકે નહિ કારણ કે મનનાદિની પહેલાં શ્રવણમાત્રથી જ સ ંદેહરહિત પરાક્ષ જ્ઞાન સિદ્ધ થઈ જાય છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ બીજું પણ નહિ કારણ કે શબ્દમાં પરોક્ષજ્ઞાન જ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે એમ બન્ને પક્ષ માને છે. આ શ કાને પરિહાર, દ્વિતીય પક્ષ સ્વીકારીને કર્યો છે.-“પણ પછી.....” સહકારીમાં વેચિય આવતાં કાર્યમાં વૈચિય જોવામાં આવે છે એવો ભાવ છે. શેડયું : આ તે દેવદત્ત છે” એમ પ્રત્યભિજ્ઞાનમાં, ઇન્દ્રિય તત્તા તેપણું થી વિશિષ્ટ વસ્તુનું અપરોક્ષ ગ્રહણ ન કરી શકે એ સાચું હોવા છતાં સંસ્કારની મદદ મળતાં એ કરી શકે છે. તેમ સહકારિવિશેષની મદદ મળતાં શબ્દ અપરોક્ષજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે એ યુક્ત છે. અહી શંકા થાય કે તરાના સંસ્કારને સહકારી બનતે કહે છે પણ ભાવના-પ્રચયમાં જ્ઞાનનાં કરણના સહકારી તરીકે અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય કયાંય કયું નથી. આ શંકાના ઉત્તરરૂપે વિધુરનું દૃષ્ટાંત આપ્યું છે-વિધુરના અન્તઃકરણને ભાવનાપ્રચય કામિનીને સાક્ષાત્કાર કરવામાં સાથ આપે છે. આમ હેય તે પણ શબ્દના સહકારી તરીકે મનનયાનાત્મક ભાવનાપ્રચય શાદ સાક્ષાતકારને હેતુ છે એ હકીકત બીજા કોઈ માન (જ્ઞાન-કરણ)થી પ્રાપ્ત ન હોવાથી મનનાદિ અંગે વિધિ અવવિધિ થશે–એવી દલીલના ઉત્તરમાં કહે છે કે શબ્દનું સ્વતઃ પરોક્ષજ્ઞાનજનકત્વ અને સહકારીની મદદથી અપરોક્ષજ્ઞાનજનકત્વ એ બંને પ્રાપ્ત છે તેથી નિયમવિધિ જ છે. ભાવનાને સાથ જેને મળે છે તેવું વિધુરનું અન્તઃકરણ કામિનીના સાક્ષાત્કારને હેતુ છે એ જોવામાં આવે છે ત્યાં “બાહ્ય વસ્તુની બાબતમાં અસ્વતંત્ર હવા છતાં બાહ્યવસ્તુની ભાવનાને સહકાર મળતાં જ અન્તઃકરણ તેના સાક્ષા કારને હેતુ બને છે' એમ વિશેષ કરીને કાર્ય કારણભાવ ગ્રહણ કરવાનું હોય ત્યારે લાધવને કારણે અને કઈ બાધક ન હોવાને કારણે ભાવનાપ્રચયને સહકાર જેને મળ્યો છે તેવું જે જ્ઞાનકરણ છે એ અપક્ષજ્ઞાનને હેતુ છે એમ કાર્યકારણભાવનું ગ્રહણ કરવામાં આવે છે એવો ભાવ છે અહીં એ નોંધવું જોઈએ કે શબ્દને પક્ષજ્ઞાન ઉત્પન્ન કરવાને સ્વભાવ જ અસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાંનું પક્ષવાદિ કરણવિશેષને લીધે છે એનું ખંડન કરવામાં આવશે. તેથી શબ્દ અપક્ષને વિષે મનનાદિની જેમ શ્રવણને વિધિ પણ અનુપપન્ન નથી તેથી એકદેશીને મત માન્ય લાગતું નથી અને એ સૂચવવા ‘તદેકદેશીઓ' એમ કહ્યું છે એમ કૃષ્ણાનતીથ પિતાની કુણાલંકાર વ્યાખ્યામાં કહે છે. બીજો મત રજૂ કરે છે– वेदान्तश्रवणेन न ब्रह्मसाक्षात्कारः किन्तु मनसैव । “म्नसैगनદ્રષ્ટ ” [ટૂ. ૩૫. ૪.૪.૨૨] ફુતિ . “શાસ્ત્રાવાયો - शमदमादिसंस्कृतं मन आत्मदर्शने करणम्" इति गीताभाष्यवचनाच । श्रवणं तु निर्विचिकित्सपरोक्षज्ञानार्थमिति ताद\न नियमविधिरिति केचित् । | વેદાન્તશ્રવણથી બ્રહ્મસાક્ષાત્કાર થતો નથી, પણ મનથી જ થાય છે, કારણ કે “મનથી જ અનુદશન કરવું” એવી કૃતિ છે અને “શાસ્ત્ર. આચાયનો ઉપદેશ, શમ, દમ વગેરેથી સંસ્કાર પામેલું મન આત્મદર્શનમાં કરણ છે' એમ ગીતા ભાષામાં (શંકરાચાર્યનું) વચન છે; જ્યારે શ્રવણ તે સંદેહરહિત પરોક્ષ જ્ઞાનને માટે છે એટલે એ તેને માટે છે એ તરીકે તેને અંગે નિયમવિધિ છે એમ કેટલાક કહે છે, સિ-૪ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ: શાસ્ત્ર એટલે “તરવમસિ' (છા. ૬.૮.૭; ૬.૯૪ વગેરે) આદિ વાક્ય; આચાયને ઉપદેશ એટલે આચાર્યો કરેલ આ શાસ્ત્રના અર્થના વિવરણરૂપ ઉપદેશ. શમદમ વગેરે–શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. અહીં બ્રહ્મસાક્ષાત્કાર માનસ છે, મનથી થાય છે એ રીતે તેનું પ્રતિપાદન કર્યું છે તેથી મનનનિદિધ્યાસનનું વિધાન બ્રહ્મસાક્ષાત્કારના કરણ મનના સહકારી તરીકે કયું છે; જ્યારે અગાઉ કહેલા મતાનુસાર બ્રહ્મસાક્ષાત્કારને શાબ્દ સાક્ષાત્કારરૂપ માને છે અને તેના કરણ શબ્દના સહકારી તરીકે મનનનિદિધ્યાસનનું વિધાન છે એટલે બે મત વચ્ચે ભેદ છે. બન્ને મતમાં કેવળ શ્રવણથી તે સંદેહરહિત પક્ષ એવું શાબ્દજ્ઞાન થાય છે એમ સ્વીકાર્યું છે અને તે માટે શ્રવણ અંગે નિયમવિવિ છે એમ સ્વીકાર્યું છે. અન્ય મતનું પ્રતિપાદન કરે છે– अपरोक्षज्ञानार्थत्वेनैव श्रवणे नियमविधिः । 'द्रष्टव्यः' इति फलकीर्तनात् । तादर्थ्य च तस्य करणभूतमनःसहकारितयैव न साक्षात् । शब्दादपरोक्षज्ञानानङ्गीकरणात् । न च तस्य तेन रूपेण तादर्थ्य न प्राप्तमित्यपूर्वविधित्वप्रसङ्गः । श्रावणेषु षड्जादिषु समारोपितपरस्पराविवेकनिवृत्त्यर्थ गान्धर्वशास्त्रश्रवणसहकृतश्रोत्रेण परस्परामङ्कीर्णतयाथार्थ्यांपरोक्ष्यदर्शनेन प्रकाशमाने वस्तुन्यारोपिसाविवेकनिवृत्त्यर्थशास्त्रसद्भावे तच्छ्रवणं तत्साक्षात्कारजनकेन्द्रियसहकारिभावेनोपयुज्यते इत्यस्य क्लप्तत्वादित्यपरे । શ્રવણ અને નિયમવિધિ છે તે એ અપક્ષજ્ઞાનને માટે છે એ તરીકે જ છે, કારણ કે “e” એમ ફલનું કથન છે. અને એ (શ્રવણ) તેને માટે હોય એ કરણ એવા મનના સહકારી તરીકે જ હોઈ શકે, સાક્ષાત્ નહિ (-શ્રવણ બ્રહ્મસાક્ષાત્કારનું સીધું સાધન હોઈ શકે નહિ) કારણ કે શબ્દથી અપરોક્ષજ્ઞાન થાય છે એમ સ્વીકારવામાં આવતું નથી તેનું તે રૂપે તેને માટે હેવું એ પ્રાપ્ત નથી તેથી (શોરં%) અપૂર્વવિધિ છે એમ માનવું પડશે એવું નથી. (અર્થત અપૂર્વવિધિ માનવાની પરિસ્થિતિ ઊભી નહીં થાય). શ્રોત્રગ્રાહ્ય એવા ષજ વગેરે પર પરસ્પર અવિવેકનો આરોપ કરવામાં આવે છે. તેની નિવૃત્તિને માટે ગાન્ધર્વ શાસ્ત્રના શ્રવણુ (ગુરુ પાસેથી મેળવેલું વિચારપૂર્વક શબ્દ જ્ઞાન)નો સહકાર જેને મળે છે તેવા કાનથી પરસ્પર અસંકીર્ણ એવા તેમના સાચા સ્વરૂપ અને તેમની અપરોક્ષતાનું દર્શન (પ્રત્યક્ષ અનુભવ) થાય છે, તેથી પ્રકાશતી વસ્તુને વિષે આરેપિત અવિવેકની નિવૃત્તિ એ જેનું પ્રયોજન છે એવા શાસ્ત્રનો સર્ભાવ હોતાં તેનું શ્રવણ તેને સાક્ષાત્કાર ઉત્પન્ન કરનાર ઇન્દ્રિયના સહકારી તરીકે ઉપયોગી છે. તેથી આનું તાદર્થ્ય (-શ્રવણ અપરોક્ષ જ્ઞાનને માટે છે એવું) માન્યું છે -આમ એ પ્રાપ્ત છે તેથી શ્રોતઃ એ અપૂર્વવિધિ નથી પણ નિયમવિધિ છે) એમ બીજા કહે છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ વિવરણ-તકરૂપ વિચારાત્મક વેદાન્તશ્રવણ સ્વતંત્રપણે પિતાની મેળે) સાક્ષાત્કાર કરાવી શકે નહિ પણ સાક્ષાત્કારના કરણરૂપ મનના સહકારી તરીકે (-શબ્દના સહકારી તરીકે નહિ-) તે ઉપકારક છે. સાક્ષાત્કારના કરણ અન્તઃકરણના સહકારી તરીકે શ્રવણ ભલે પ્રાપ્ત ન હેય પણ તેના કરણરૂપ ઈન્દ્રિયના સહકારી તરીકે તે તે પ્રાપ્ત છે જ તેથી શ્રોતધ્યાને અપૂર્વવિધિ માન પડે એમ નથી. ષડ્રજ વગેરે શ્રોત્રજન્ય પ્રત્યક્ષજ્ઞાનના વિષય છે. તેમ છતાં જેણે ગાધવ શાસ્ત્રનું શ્રવણ નથી કર્યું તેવાની બાબતમાં વજાદિની ઉપર પરસ્પર અવિવેકને આરોપ થયેલ હોય છે–એક શબ્દને બીજા શબ્દથી જુદો જાણી શકાતું નથી, અને એકને બીજા શબ્દ તરીકે જાણવામાં આવે છે. જ્યારે ગાધર્વશાસ્ત્રને વિચાર કર્યો છે તેવો માણસ ગાન્ધવશાસ્ત્રશ્રવણના સાથવાળી ઈન્દ્રિયથી તેમને તેમના જુદા જુદા યથાર્થ સ્વરૂપવાળા તરીકે અનુભવે છે. એ જ રીતે મનરૂપી અનરિન્દ્રિયથી ચિદામા અને પ્રાણાદિની બાબતમાં પરસ્પર તાદામ્યરૂ૫ શ્રમ સંભવે છે –પ્રાણદિને આત્મા માની લેવામાં આવે છે. એ અનુભવસિદ્ધ હકીકત છે. આ અવિવેકના આરોપને દૂર કરનાર શાસ્ત્ર છે. શાસ્ત્રની મદદથી અન્તરિન્દ્રિય મન જ બુદ્ધિ આદિથી વિવિક્ત આત્મા જેનું બ્રહ્મસ્વરૂપ તરીકે વેદાન્તવાકયથી જ્ઞાન થાય છે, તેને સાક્ષાત્કાર કરે છે. આમ વેદાન્તશ્રવણ સાક્ષાત્કારના કરણ એવા ઇન્દ્રિયના સહકારી તરીકે વિધિ વિના પણ પ્રાપ્ત હેઈને શ્રોત5: એ અપૂર્વવિધિ નથી પણ ઉપર કહ્યું છે તેમ નિયમવિધિ છે. ઉપર કહેલા પક્ષમાં શાબ્દાદિ અપક્ષજ્ઞાનના ઉદ્દેશ્યથી કે શાબ્દપરક્ષાનના ઉદ્દેશ્યથી ગમે તે રીતે ત્રોત: એ વિધિ છે એમ ઠર્યું. હવે બીજે મત કહે છે જે પ્રમાણે પ્રતિબંધના નિરાસના ઉદ્દેશ્યથી શ્રવણનું વિધાન છે એમ સિદ્ધ કર્યું છે. वेदान्तवाक्यानामद्वितीये ब्रह्मणि तात्पर्यनिर्णयानुकूलन्यायविचारात्मकचेतोवृत्तिविशेषरूपस्य श्रवणस्य न ब्रह्मणि परोक्षमपरोक्षं वा ज्ञानं फलम् । तस्य शब्दादिप्रमाणफलत्वात् । न चोक्तरूपविचारावधारिततात्पर्यविशिष्टशाब्दज्ञानमेव श्रवणमस्तु तस्य ब्रह्मज्ञानं फलं युज्यते इति वाच्यम् । ज्ञाने विध्यनुपपत्तेः । श्रवणविधेर्विचारकर्तव्यताविधायकजिज्ञासासूत्रमूलत्वोपगमाच ऊहापोहान्मकमानसक्रियारूपविचारस्यैव श्रवणस्खौ. चिस्यात् । न च विचारस्यैव तात्पर्यनिर्णयद्वारा तज्जन्यतापर्यभ्रमादिपुरुषापराधरूपप्रतिबन्धकविगमद्वारा वा ब्रह्मज्ञानं फलमस्त्विति वाच्यम् । तात्पर्यज्ञानस्य शाब्दज्ञाने कारणत्वानुपगमात्, कार्ये क्वचिदपि प्रतिबन्धकामावस्य कारणत्वानुपगमाच्च तयोरत्वानुपपत्तेः । ब्रह्मज्ञानस्य विचाररूपातिरिक्तकारणजन्यत्वे तत्प्रामाण्यस्य परतस्त्वापत्तेः । तस्मात् तात्पर्यनिर्णयद्वारा पुरुषापराधनिरासार्थत्वेनैव विचाररूपे श्रवणे नियमविधिः। 'द्रष्टव्यः' इति तु दर्शनाई त्वेन स्तुतिमात्रम्, न श्रवणफलसङ्कीर्तनमिति सङ्क्षपशारीरकानुसारिणः । For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः (સંક્ષેપશારીરકને અનુસરનારાઓને મત) : વેદાન્તવાક્યોનું અદ્વિતીય બ્રાને વિષે તાત્પર્ય છે એવા નિર્ણયને અનુકૂળ ન્યાયવિચારાત્મક ચિત્તવૃત્તિ વિશેષ તે શ્રવણ; બ્રહ્મને વિષે પરોક્ષ કે અપક્ષ જ્ઞાન તેનું (શ્રવણનું) ફળ નથી, કારણ કે તે (જ્ઞાન) શબ્દાદિ પ્રમાણનું ફલ છે. એવી દલીલ કરવી નહિ કે શ્રવણ ભલે કહ્યા પ્રમાણેના વિચારથી નિશ્ચિત કરેલા તાત્પર્ય થી વિશિષ્ટ શાબ્દ જ્ઞાન જ છે, તેનું બ્રહ્મજ્ઞાન ફલ હોય એ યુક્ત છે(આ દલીલ બરાબર નથી), કારણ કે જ્ઞાનમાં વિધિની ઉપપત્તિ નથી; અને વિચાર કરવો જોઈએ એવું વિધાન કરનાર જિજ્ઞાસા સૂત્રના મૂલ તરીકે શ્રવણવિધિને રવીકાર કરવામાં આવ્યો છે, તેથી ઊહાપહામક માનસક્રિયારૂપ વિચાર જ શ્રવણ હોય એ ઉચિત છે. • ' અને એવી દલીલ કરવી નહિ કે તાત્પર્યના નિર્ણય દ્વારા અથવા તાત્પર્ય વિષેના ભ્રમ વગેરે પુરુષા પરાધરૂપ પ્રતિબંધકે છે તેને તેનાથી (તાપર્યનિર્ણયથી) નિરાસ થાય છે તે દ્વારા વિચારનું પણ ફળ બ્રહ્મજ્ઞાન ભલે હોય. (આ દલીલ બરાબર નથી, કારણ કે તાત્પર્ય જ્ઞાનને શાબ્દજ્ઞાનને વિષે કારણ તરીકે સ્વીકારવામાં નથી આવતું, અને કાર્યની બાબતમાં કયાંય પ્રતિબંધકના અભાવને કારણ તરીકે સ્વીકાર નથી. તેથી તે બેના દ્વારપણાની ઉપપત્તિ નથી. બ્રહ્મજ્ઞાન (શબ્દ પ્રમાણથી) અતિરિક્ત વિચારરૂપ કારણથી ઉત્પન્ન થઈ શકે એમ હોય તો તેના પ્રામાણ્યના પરતત્વની આત્તિ થાય તેથી (શ્રવણનું તાત્પર્યાના નિર્ણય દ્વારા પુરુષાપરાધના નિરાસરૂપ પ્રજન છે માટે જ વિચારરૂ૫ શ્રવણની બાબતમાં નિયમવિધિ છે. “દ્રષ્ટચ” એમ કહીને), દશનાઈ દશનાગ્ય) છે એ તરીકે માત્ર ; સ્તુતિ કરી છે, શ્રવણના ફલનું કથન નથી—એમ સંક્ષેપશારીરકને અનુસરનાર (ચિંતકો) કહે છે. - વિવરણઃ પ્રમેયની અસંભાવનાની નિવૃત્તિને અનુકૂલ ન્યાયવિચારાત્મક મનનને આ - લક્ષણ લાગુ ન પડે અને અતિવ્યાપ્તિ દોષ ન થાય તે માટે “તાત્પયના નિર્ણયને અનુકૂલ' એમ કહ્યું છે. તાત્પર્યાના નિર્ણયને અનુકૂલ ન્યાયે તે ઉપક્રમ અને ઉપસંહારનું ઐકય વગેરે છે એમ જાણવું. ચિત્તવૃત્તિવિશેષથી યુનસાધ્ય ક્રિયારૂપ વૃત્તિ વિવક્ષિત છે; યત્નથી સાય નહી એવી જ્ઞાનરૂપ વૃત્તિ વિવક્ષિત નથી, કારણ કે જ્ઞાન અંગે કોઈ વિધિ હોઈ શકે નહિ. તાત્પર્યને નિર્ણય કરનાર ન્યાયે તે ઉપક્રમ–ઉપસ હાર, અભ્યાસ, અપૂવતા, ફૂલ, અર્થવાદ, ઉપપતિ. છાંદોગ્યોપનિષદુના છઠ્ઠા અધ્યાયમાં લવ સોન્ગ એમ અદ્વિતીય બ્રહ્મ વિષેના કથનથી ઉપક્રમ (આરંભ) કર્યો છે, અને “તારક મ” એમ ઉપસંહાર કર્યો છે તેથી ત્યાંના સકલ સંદભ અદ્વિતીય બ્રહ્મપરક છે એવો નિર્ણય થઈ શકે છે. આ ઉપ સંહાર૩૫ તાત્પર્ય લિંગ છે. “તત્વમણિ' ઇત્યાદિને નવ વાર અભ્યાસ (આરતન) છે તેથી અદ્વિતીય તત્ત્વપૂરક તાત્પર્ય છે એમ સમજાય છે. “યં વૈ ણોતમગિમા 7 નિમાય' (છા ઉ૫. ૬.૧૨.૨) (હે વત્સ, જે આ સૂક્ષ્મતમ તત્વને તું જેતે નથી ..) ઇત્યાદિમાં કહ્યું છે કે અદિતીય બ્રહ્મ બીજ કઈ પ્રમાણુથી જાણી શકાય તેવું નથી–આ અપૂર્વવરૂપ લિંગથી અદિતીય બ્રહ્મપરક તાત્પર્ય છે એમ સમજાય છે. તહ્ય તાવ વિર ચાર વિમો For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ શક સંવરચે ' (છા. ઉપ. ૬.૧૪.૨) એમાં બ્રહ્મજ્ઞાનનું વિદેહ કૈવલ્યરૂપ ફેલ છે એ ચોથું લિંગ છે. “મનેન નીનામનાડનુગ્રવિકથ' (છા. ઉ૫. ૬.૩.૩). વગેરે અદિતીય તતવના જ્ઞાનને માટે અથવાદ છે. “ઘન વિશે..(છા. ઉપ. ૫,૧.૪) વગેરેમાં દષ્ટાન્તથી ઉ૫પત્તિ રજૂ કરી છે તે છ લિ ગ છે. આ છ લિંગે દ્વારા તાત્પર્યને નિર્ણય થાય છે. उपक्रमोपसंहारावभ्यासोऽपूर्वता फलम् । - अर्थवादोपपत्नी च लिङ्गं तात्पयनिर्णये ॥ જ્ઞાનના ઉદ્દેશ્યથી શ્રવણનું વિધાન છે એમ માનનારના મતમાં તાત્પર્ય નિર્ણયને અનુકુલ ન્યાયવિચારાત્મક ચિત્તવૃત્તિથી નિશ્ચિત તાત્પર્યથી વિશિષ્ટ શાબ્દાન એવો શ્રવણને અર્થ માનવામાં આવે છે તેનું ખંડન અહીં કર્યું છે–" એવી દલીલ કરવી નહિ..” મથાતો પ્રાઝિશાણા (છ, સૂ ૧.૧.૧) એ જિજ્ઞાસાસુત્રને એ અર્થ છે કે નિયાનિત્યવસ્તુવિવેક વગેરે સાધનચતુષ્ટયથી સજજ વ્યક્તિએ બ્રહ્મજ્ઞાનને માટે વેદાન્ત વિચાર કરવો જોઈએ: સૂત્રમાંના “જિજ્ઞાસા પદને લક્ષણથી વિચાર અર્થ છે અને આ સૂત્રનું મૂલ બોચ: એ વાક્ય છે તેથી જ તે સિદ્ધાન્તલેશસંગ્રહમાં આ સૂત્રને ધ્યાનમાં રાખીને કરેલા પ્રતિપાદનમાં શ્રોતા...ની વિસ્તારથી ચર્ચા કરી છે. જે આ વાક્યમાં શ્રવણ જ્ઞાનરૂપ અભિપ્રેત હોય તો શ્રવણુવિધિને અર્થ એવો થાય કે શ્રવણ૩૫ જ્ઞાન કરવું જોઈએ. અને એવું જે હોય તે છોતરાઃ એ વાકય અને જિજ્ઞાસાસૂત્ર વચ્ચે મૂલ–મૂલિભાવ ન હોય કારણ કે બન્ને વચ્ચે એકાવ જ સંભવે નહિ આ વિધિવાકયને એ જિજ્ઞાસા સત્રનું મૂલ માન્યું છે એ જ બતાવે છે કે શ્રવણથી વિચાર અભિપ્રેત છે, સાન નહિ. જ્ઞાન વસ્તૃતંત્ર છે અને પ્રમાણતત્ર છે. જ્ઞાની પુરુષતંત્ર (પુરૂષને અધીન) નથી જેથી “જ્ઞાન કરે', એવો વિધિ તેને અંગે સંભ– કેઈને જ્ઞાનને વિષે પ્રવૃત્ત કરી શકાય નહિ જેમ ક્રિયાને વિષે પ્રવૃત્ત કરી શકાય છે. તેથી છોતરા એ પ્રયત્નસાધ્ય ચિત્તવૃત્તિ વિષયક વિધિ છે, જ્ઞાન વિષયક નહિ. ઊહ એટલે ન્યાયાભાસોમાંથી મુક્ત કરી ન્યાયને અપનાવો; અને અપોહ એટલે ન્યાયાભાસનું નિરાકરણ. ઊહાપોહાત્મક માનસક્રિયારૂપ વિચાર એ જ શ્રવણ (શંકા) તાત્પયને નિર્ણય કરીને અથવા તાત્પયજમ વગેરે પુરુષદોષરૂપ પ્રતિબંધકોને દૂર કરીને વિચાર પણ જ્ઞાનનું કારણ કે જ્ઞાનફલક હેઈ શકે; શબ્દ, પ્રત્યક્ષ વગેરે થી ઉત્પન્ન થતા જ્ઞાનમાં વિચાર પણ તાત્પર્ય નિર્ણય દ્વારા કે તદધીન પ્રતિબધુનિરાસ દ્વારા હેતુ હોઈ શકે. ' (ઉત્તર) તાત્પર્યજ્ઞાનને શાબ્દજ્ઞાનની બાબતમાં કયાંય કારણ તરીકે સ્વીકાર્યું નથી. કહેવાનો આશય એ છે તાત્પર્યજ્ઞાન જે શાબ્દબેધનું કારણ હોય તે તે નિયત પૂર્વવતી હેવું જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે પિપટ વગેરે વાક્ય બોલે કે મૂખ કે બાળક વાક્ય બોલે તે વક્તાનું કોઈ તાત્પર્ય નથી એ નિશ્ચય હોવા છતાં શાબ્દધ થાય છે તેથી તાત્પર્યજ્ઞાન શાદાબેધનું કારણ છે એમ ન કહી શકાય. વળી “અહો વિમરું કરું નથી: છે મહિષાશ્વરત્તિ' જેવા વાકયમાં શાબ્દધ થાય છે પણ તાત્પર્યજ્ઞાન નથી કારણ કે નચાને સન્નિધાનવશાત ગમ્ સાથે જી શકાય તેમ છે સાથે પણ યોજી શકાય. તેથી શબ્દના સમભિચાહાર એક સાથે ઉચ્ચારણ)થી તાત્પર્ય તો નિર્ણય કર્યા પછી બંધ થાય એવું અહીં જોવામાં નથી આવતું. અને “પથઃ માનીયતાભ' વગેરેમાં અથધ થયા પછી પિતાને પ્રશ્ન થતે જોવામાં આવે છે કે દૂધ લાવવાનું કહે છે કે પાણી; તેથી અહી તાત્પર્ય – For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ सिद्धान्तलेशसङ्ग्रहः જ્ઞાન વિના અથબધ છે. આમ તાત્પર્યજ્ઞાનને શાબ્દધનું કારણ કહી શકાય નહિ, તેથી વિચાર તાત્પર્ય નિર્ણયથી સાધ્ય પ્રતિબન્ધ-નિવૃત્તિ દ્વારા શાબ્દબોધને હેતુ છે એવું તો બિલકલ કહેવાય નહિ. | વેદાન્તસિદ્ધાન્તમાં તાત્પર્યજ્ઞાનને શાબ્દબોધનું કારણ માન્યું નથી અને પ્રતિબંધકના (અર્થાત્ જે કાર્યની ઉત્પત્તિ થવા ન દે તેના) અભાવને કોઈ પણ કાર્યનું કારણ નથી માન્યું. તેથી તેમના દ્વારા વિચાર શબ્દપ્રમાણુનું ફળ એવા બ્રહ્મજ્ઞાનનું કારણ બની શકે નહિ. દ્વાર-કારણનું લક્ષણ છે – ઝવે યતિ તઝાઝતવન –જે સ્વયં કારણથી ઉત્પન્ન થઈ એ જ કારણથી ઉત્પન્ન થનાર કાર્યને વિષે કારણ બને તે દ્વાર કારણ. જેમ કે મિ (ફરવું તે) દંડથી ઉત્પન્ન થાય છે અને દંડથી ઉત્પન્ન થનાર ઘટ પ્રતિ કારણું છે. તેથી ભ્રમિ દ્વારકારણ છે. પ્રતિબન્ધકાભાવને કાર્યાનું કારણ નહીં માનવા માટેની દલીલ એ છે કે પ્રતિબન્ધાભાવને સમાવેશ સામગ્રીમાં કરી શકાય નહિ–આપણે લકોને એવું કહેતા સાંભળીએ છીએ કે “સામગ્રી હોવા છતાં પણ પ્રતિબન્ધને લીધે કાર્ય ઉત્પન્ન થયું નહિ. આમ અપ્રતિબદ્ધ સામગ્રી કાય નું કારણ છે. “અપ્રતિબદ્ધ–પ્રતિબધેકા ભાવથી યુક્ત' એ સામગ્રીનું અવછેદક છે; જે કારણુતાનું અવચ્છેદક હોય છે તે કાર્યનું કારણ નથી હોતું કારણ કે ત્યાં અન્યથાસિદ્ધિ છે. તેથી જ ઘટની પ્રતિ દેહત્વ (દંડનું અવચ્છેદક છે. તે કારણ નથી કારણ કે અન્યથાસિદ્ધિશૂન્યત્વ નથી. તેથી પ્રતિબધકાભાવ દ્વારકારણ ન થઈ શકે. આમ જ્યારે તાત્પર્યજ્ઞાન શાબ્દજ્ઞાનનું કારણ નથી અને પ્રતિબંધકાભાવ કઈ કાર્યનું કારણ નથી ત્યારે આ બે દ્વારકારણ ન જ હોઈ શકે. જે એમ માનીએ કે શાબ્દપ્રમિતિ શબ્દપ્રમાણથી અતિરિક્ત વિચારથી (તાત્પર્યાની અનુમિતિના હેતુવિચારાત્મક અનુમાનથી ઉત્પન્ન થાય છે તે તેનું પ્રામાણ્ય પરતઃ માનવું પડે–જ્યારે વેદાન્તસિદ્ધાન્તમાં સ્વતઃપ્રામાણ્યને સ્વીકાર છે. જે કારણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેનાથી જ તેનું પ્રામાણ્ય ઉત્પન્ન થાય છે અને જે કારણથી જ્ઞાનનું ગ્રહણ થાય છે તેનાથી જ તેના પ્રામાણ્યનું ગ્રહણ થાય છે. જે જ્ઞાનના હેતુ શબ્દપ્રમાણથી અતિરિક્ત વિચારને પ્રામાનો હેતુ માનીએ તો પરતઃપ્રામાણ્ય. સ્વીકારવાને દેષ લાગે. સંક્ષેપશારીરકના અનુયાયીઓના મતે શ્રવણુવિધિ બ્રહ્મજ્ઞાનના ઉદ્દેશ્યથી નથી પણ તાત્પર્યનિણય દ્વારા શ્રવણ ભ્રમાદિ પુરુષષને નિરાશ કરે છે એ તરીકે જ વિચારરૂપ શ્રવણ અંગે નિયમવિધિ છે. દશનને તેના ફળ તરીકે નથી રજૂ કર્યું પણ પ્રાયઃ દ્વારા જે આત્માને વિષે શ્રવણનું વિધાન છે તેને દશનોગ્ય કહીને તેની માત્ર સ્તુતિ કરી છે : જુઓ સંક્ષેપારી अहे कृत्यतृचच पाणिनिवचः स्पष्ट विधत्ते यतः । तस्माद् दर्शनयोग्यतां वदति नम्तव्यो न तत्त्वान्तरम् ॥२.५१॥ ganશાળ સsવિ સંમતે નિકૃતિશાત્ર વિધેયકોને | निवृत्यनुष्ठाननिबन्धनत्वतो निवर्तक शास्त्रमिदं प्रचक्षते ॥१.८९।। (......श्रवणादेरात्मज्ञानसाधनत्वं यद्यप्यन्यत: सिद्ध तथापि तुषनिवृत्तिसाधनतया सिद्धावहनन इशारारि नियपविधिसम्भवाद् नियमापूर्वस्य ज्ञानप्रतिबन्धकनिवृत्त्याऽर्थवत्वोपपत्तेरिति । - - મધુસૂદન સરસ્વતીની સારસદધ્યાયા, ૧.૮૯) For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ વિચારરૂપ શ્રવણનું ફળ પ્રતિબંધક નિરાસ છે. दुमा 'संक्षेपशारीरक, १.१४-१७ (अशी संस्कृत सीरिज, १८२४). पुरुषापराधमलिना धिषणा निरवद्यचक्षुरुदयापि यथा । न फलाय भन्छु विषया भवति श्रुतिसम्भवानि तु तथात्मनि धीः ॥ पुरुषापराधविगमे तु पुनः प्रतिबन्धकव्युदसनात् सफला । मणिमन्त्रयोरपगमे तु यथा सति पावका भवति धूमलता ॥ पुरुषापरार्धावनिवृत्तिफल: सकलो विचार इति वेदविदः । अनपेक्षतामनुपरुध्य गिरः फलवद् भवेत् प्रकरणं तदत: ।। पुरुषापराधशतसङ्कुलता विनिवर्तते प्रकरणेन गिरः । स्वयमेव वेदशिरसो वचनाद अथ बुद्धिरुद्भवति मुक्तिफला ॥ આ શ્લોકોને ભાવાર્થ એ છે કે પ્રમાણ (પ્રમા–કરણ) કોઈક પ્રતિબંધકને કારણે પ્રમા ઉત્પન્ન કરી શકતાં નથી. ભાછું નામ કઈ રાજાને પ્રીતિપાત્ર સેવક હતા જેને બીજા નેકરે દ્વેષ કરતા. તેને તેઓ કપટથી કયાંક મૂકી આવ્યા અને આવીને રાજાને કહ્યું કે તે મરી ગયો. તે પછી રાજાએ તેને પિતાના ઉપવનમાં જે ત્યારે આંખમાં કોઈ દોષ ન હોવા છતાં “મરી ગયે' એ જ્ઞાનના સંસ્કારને કારણે અર્થાત પુરુષાપરાધવશાત તેને અમારૂપ જ્ઞાન ન થયું, ઉલટું પિશાચની બ્રાંતિ થઈ. આમ વેદવાક્ય સ્વતઃપ્રમાણ હોવા છતાં પુરુષાપરાધરૂપ થતી અસંભાવના અને વિપરીત ભાવનાને લીધે નિર્ણયાત્મક પ્રભારૂપ જ્ઞાન થતું નથી. તેથી વિચારનું ફળ આ પુરુષાપરાધરૂપ પ્રતિબંધકને નિરાસ છે જે થયા પછી વેદાંતવાકયોથી મુક્તિરૂપ ફલ આપનારું જ્ઞાન પિતાની મેળે ઉભવે છે. આમ મીમાંસાશાસ્ત્ર અને પ્રકરણગ્રંથોનું કામ માત્ર સંદેહ, શ્રમ વગેરે પ્રતિબંધકે દૂર કરવાનું છે. वे श्रोतव्यः परिसध्यावधि मत २५ ४२ छ : ब्रह्मज्ञानार्थ वेदान्तश्रवणे प्रवृत्तस्य चिकित्साज्ञानार्थ चरकसुश्रुतादिश्रवणे प्रवृत्तस्येव मध्ये व्यापारन्तरेऽपि प्रवृत्तिः प्रसज्यत इति तेन्निवृत्तिफलकः 'श्रोतव्यः' इति परिसङ्ख्याविधिः । __'ब्रह्मसंस्थोऽमृतत्वमेति' (छा. २.२३.१) इति छान्दोग्ये अनन्यव्यापारत्वस्य मुक्त्युपायत्वावधारणात् सम्पूर्वस्य तिष्ठतेः समाप्तिवाचितया ब्रह्मसंस्थाशब्दशब्दिताया ब्रह्मणि समाप्तेरनन्यव्यापाररूपत्वात् । 'तमेवैकं जानथ अन्या वाचो विमुञ्चथ' (मुण्डक २.२.५) इत्याथर्वणे कण्ठत एव व्यापारान्तरप्रतिषेधाच्च । 'आ सुप्तेरा मृतेः कालं नयेद्वेदान्तचिन्तया' इत्यादिस्मृतेश्च । न च - ब्रह्मज्ञानानुपयोगिनो व्यापारान्तरस्य एकस्मिन् साध्ये श्रवणेन सह समुच्चित्य प्राप्त्यभावान्न तभिवृत्त्यर्थः परिसख्याविधियुज्यते इति वाच्यम् । “सहकार्यन्तरविधिः" (ब.सू. ३.४, अधि.१४,सू.४७) For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः इत्यादि सूत्रे “यस्मात् पक्षे भेददर्शनप्राबल्यान प्राप्नोति तस्मानियमविधिः" इति तदभाष्ये च कृतश्रवणस्य शाब्दज्ञानमात्रात् कृतकृत्यतां मन्वानस्याविद्यानिवर्तकसाक्षात्कारोपयोगिनि निदिध्यासने प्रवृत्तिन स्यादिति अतत्साधनपक्षप्राप्तिमात्रेण निदिध्यासने नियमविधेरभ्युपगततया तन्न्यायनासाधनस्य समुच्चित्य प्राप्तावपि तनिवृत्तिफलकस्य परिसङ्ख्याविधेः सम्भवादिति । नियमः परिसङ्ख्या वा विध्यर्थोऽत्र भवेद्यतः । अनात्मादर्शनेनैव परात्मानमुपास्महे ॥१॥ इति वार्तिकवचनानुसारिणः केचिदाहुः ॥ જેમ વૈદકના ઉપચારના જ્ઞાનને માટે ચરક, સુશ્રુત આદિના શ્રવણમાં પ્રવૃત્ત થયેલાને વચ્ચે બીજા વ્યાપારમાં પણ પ્રવૃત્તિની પ્રસક્તિ છે (એવું બને કે વચ્ચે વચ્ચે એ બીજુ કામ કરવા લાગી જાય) તેમ બ્રહ્મજ્ઞાનને માટે વેદાન્તશ્રવણમાં પ્રવૃત્ત થયેલાને અન્ય વ્યાપારમાં પણ પ્રવૃત્તિની પ્રસિદ્ધિ છે. તેની નિવૃત્તિને માટે “શ્રોતા” એ પરિસંખ્યાવિધિ છે (અન્ય વ્યાપારમાં પ્રવૃત્તિની નિવૃત્તિ એ તેનું ફલ છે). “બ્રહ્મનિષ્ઠ અમૃતવ મુક્તિ)ને પામે છે' એમ છાગ્ય ઉપનિષદમ અનન્યવ્યાપારત્વનું (અન્ય વ્યાપારવાળા ન હોવું તેનું મુક્તિના ઉપાય તરીકે અવધારણ નિશ્ચય) કર્યું છે, કારણ કે સ૬ જેના પૂર્વમાં છે તે સ્થા (ધાતુ) સમાતિવાચી છે તેથી બ્રહ્મસંસ્થા' શબ્દથી વાચ્ય બ્રામાં સમાપ્તિ અનન્ય વ્યાપારરૂપ છે, (તેથી સમજાય છે કે પરિસખ્યાવિધિ વ્યાપારાન્તરની નિવૃત્તિ માટે છે). અને “તેને એકને જ જાણે, બીજાં વચનો છેડો' (મુંડક ૨.૨.૫) એમ અથર્વવેદના ઉપનિષદમાં કંઠથી (અભિધાથી) જ અન્ય વ્યાપારને પ્રતિષેધ છે તેથી આ પરિસંખ્યાવિધિ છે). અને “સૂતા સુધીનો અને મૃત્યુ સુધીનો સમય વેદાન્તવિચારથી પસાર કરે એ સ્મૃતિ છે તેથી આ પરિસંખ્યાવિવિ છે). અને એવી દલીલ ન કરવી કે બ્રહ્મજ્ઞાનમાં ઉપયોગી નહિ એ બી જે વ્યાપાર એક સાધ્યને વિષે શ્રવણની સાથે સમુચ્ચથી પ્રાપ્ત નથી તેથી તેની નિવૃત્તિ માટે પરિસંખ્યાવિધિ યુક્ત નથી (આ દલોલ બરાબર નથી, કારણ કે “તાર્યરત વિધિઃ” ઇત્યાદિ સૂત્રમાં અને “કારણ કે પક્ષમાં ભેદદશનના પ્રાબલ્યને કારણે (મૌન) પક્ષમાં પ્રાપ્ત થતું નથી, તેથી નિયમવિધિ છે? એ તેના શાંકર ભાષ્યમાં જેણે શ્રવણ કર્યું છે અને જે શાબ્દજ્ઞાન માત્રથી કૃતકૃત્યતા માને છે તેની અવિદ્યાના નિવક સાક્ષાત્કારમાં ઉપયોગી નિદિધ્યાસનમાં પ્રવૃત્તિ ન થાય તેથી તેના સાધનની પક્ષમાં અપ્રાપ્તિમાત્રથી નિદિધ્યાસન અંગે નિયમવિધિ સ્વીકાર્યો છે તેથી તે ન્યાયે અસાધનની સમુચયથી પ્રાપ્તિ હોય તે પણ તેની નિવૃત્તિને માટે પરિસંખ્યાવિધિને સંભવ છે-એમે "અહીં વિધિને ૧ર્થ નિયમ કે પરિસ ખ્યા હોઈ શકે કારણ કે અનાત્માના અદશનથી જ પર આત્માની ઉપાસના - અમે કરીએ છીએ એ વાત્તિ કથનને અનુસરનારા કેટલાક (ચિંતકો) કહે છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ વિવરણ: વાચસ્પતિમતમાં કહેવામાં આવશે એ રીતે વેદાન્ત શ્રવણ નિત્ય પાત છે એમ બતાવીને પછી પરિસ ખ્યાવિધિપક્ષની પ્રવૃત્તિ કહેવી જોઈએ. આમ હોય તે જ્ઞાનના ઉદ્દેશ્યથી શ્રવણદિ કરનારને અન્ય વ્યાપારની પ્રસક્તિ નથી જેની નિવૃત્તિ માટે પરિસ ખ્યા વિધિની જરૂર પડે–આવી શંકા સંભવે છે. તેના ઉત્તરમાં કહે છે કે શ્રવણાદિથી જ બ્રહ્મજ્ઞાન થાય છે, અન્ય વ્યાપારથી નહિ, તેમ છતાં અવિદ્યા કારણે બે વાસનાને લીધે વિષયમાં આસક્ત બનીને શ્રવણ કરતાં કરતાં કાઈ વચ્ચે અન્ય પ્રવૃત્તિમાં પડી જાય, એ જ્ઞાન માટે ઉપકારક નથી એમ જાણતા હોવા છતાં એ બીજી પ્રવૃત્તિ કરી બેસે. તેથી તેની નિવૃતિને માટે શ્રોત: એ પરિસંખ્યાવિધિની જરૂર છે. શંકા–ચરકસંહિતા આદિના શ્રવણમાં પ્રવૃત્ત થયેલ માણસ વચ્ચે બીજાં કામ કરતો હશે તેમ છતાં ચિકિસાઝાન તે વિન વિના ઉત્પન્ન થાય જ છે તેમ દરરોજ વેદાન્તશ્રવણું કરનારને વચ્ચે વચ્ચે લોકિક કે વૈદિક વ્યાપાર કરવા પડે તે પણ બ્રહ્મજ્ઞાનને ઉદય સંભવે છે તેથી પરિસંખ્યાવિધિનું કોઈ ફલ નથી; તેને વ્યર્થ માનવો જોઈએ. ઉત્તર-નિરન્તર કરવામાં આવતું શ્રવણ જ જ્ઞાનનું સાધન છે, કયારેક ક્યારેક કરવામાં આવતું શ્રવણ નહીં તેથી શ્રવણવિધિ વ્યર્થ નથી. શ્રુતિ સ્મૃતિને આધારે આમ કહી શકાય - બ્રહ્મસંસ્થતા-બ્રહ્મમાં સમાપ્તિને અર્થ વિદેહ કેવલ્યરૂપ લય એ લેવાતું નથી કારણ કે એવું માનીએ તો “અમૃતવ પામે છે એ ભાગ લ્યુથ બની જાય છે. બ્રહ્મસંસ્થતાનું તે અમૃતત્વની પ્રાપ્તિના ઉપાય તરીકે વિધાન કર્યું છે એમ કહેવું જોઈએ. શાંકરભાષ્યમાં બ્રહ્મમાં સમાપ્તિનું પર્યાવસાન અનન્યવ્યાપારમાં કર્યું છે. અનન્યવ્યાપાર મુક્તિને ઉપાય છે એમ બોધ આપનાર વાકયથી અર્થાત મુમુક્ષને માટે અન્ય વ્યાપારની નિવૃત્તિ કરવામાં આવે છે. અને અન્ય વ્યાપારની નિવૃત્તિ કરવાનું સ્પષ્ટ શબ્દોમાં કહેનાર વાક છે જે આધારમાં સમસ્ત છુ, પૃથ્વી વગેરે જગત્મપંચનો અધ્યાસ થયો છે એ આધારરૂપ એક આત્માને જ જાણે, અનાત્માનું પ્રતિપાદન કરનાર શબ્દનાં ઉચ્ચારણાદિને ત્યાગ કરી (ગા: વાર: વિમુશ્વય). વાર્તિકમાં પણ કહ્યું છે કે શ્રોતઃ એ વિધિને અર્થ નિયમ હોઈ શકે જે શ્રવણને નિય પ્રાપ્ત માનીએ તે નિયમવિધિ ન સંભવે અને તેને અર્થ પરિસ ખ્યા હે . કારણ કે અમે મુમુક્ષુઓ અનાત્માનું દર્શન નહીં કરીને (અર્થાત અન્ય વ્યાપારથી મુક્ત રહીને) પર આત્માની ઉપાસનામાં પ્રવૃત્ત રહીએ છીએ. આમ વાતિકને અનુસરનારા કેટલાક શ્રોતાને અન્ય વ્યાપારની નિવૃત્તિના ઉદ્દેશ્યથી પરિસંખ્યાવિધિ માને છે. તથ્ય એ વિધિ છે એમ માનીને ઉપર તેના વિધેય અંગેના મતભેદ રજૂ કર્યા. હવે એ વિધિ જ નથી એવો પક્ષ રજૂ કરે છે. (વાચસ્પતિમિત્રના અનુયાયી બને મત) 'आत्मा श्रोतव्यः' इति मननादिवत् आत्मविषयकत्वेन निबध्यमानं श्रवणमागमाचार्योपदेशजन्यात्मज्ञानमेव, न तु तात्पर्यविचाररूपमिति न સિ- ૫ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः તત્ર ઘોર વિધિ . ગ ga સાવધH (ત્ર-૩. ૨.૨.૪) ગાત્મજ્ઞાનविधिनिराकरणानन्तरं भाष्यम् -"किमर्यानि तर्हि 'आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यः' इत्यादीनि वचनानि विधिच्छायानि ? स्वाभाविकप्रवृत्तिविषयविमुखी फरणार्थानीति ब्रूमः" इत्यादि । यदि च वेदान्ततात्पर्यविचाररूपं श्रवणं तदा तस्य तात्पर्यनिर्णयद्वारा वेदान्ततात्पर्यभ्रमसंशयरूपप्रतिबन्धकनिरास एव फलं, न प्रतिबन्धकान्तरनिरासो ब्रह्मावगमो वा। तत्फलकत्वं च तस्य लोकत एव प्राप्तम् । साधनान्तरं च किञ्चिद् विकल्प्य समुञ्चित्य वा न प्राप्तमिति न तत्र विधित्रयस्याप्यक्काशः । ‘આમા શોતઃ ' એમ મનનાદિની જેમ શ્રવણનું આત્મવિષયક તરીકે કથન છે તેથી શ્રવણ આગમ (અર્થાત શાસ્ત્ર) કે આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન થયેલું આત્મજ્ઞાન જ છે; તાત્પર્યવિચારરૂપ નથી; તેથી તેને વિષે કોઈ પણ વિધિ નથી. તેથી જ સમન્વયસૂત્રમાં આત્મજ્ઞાન અંગે વિધિ છે (એવી શંકા)નું નિરાકરણ કર્યા પછી ભાષ્યમાં કહ્યું છે કે “ તે પછી “ભાભા વા રે દ્રવ્યઃ શ્રોતઃ” વગેરે વિધિ જેવાં લાગતાં વચને શા માટે છે? સ્વાભાવિક એવી પ્રવૃત્તિના વિષયથી વિમુખ કરવાને માટે છે એમ અમે કહીએ છીએ” વગેરે. અને જે શ્રવણ વેદાન્તતાત્પયવિચારરૂપ હોય તો તાત્પર્યના નિર્ણયદ્વારા વેદાન્તતાત્પર્યને વિષેના ભ્રમ કે સંશયરૂપ પ્રતિબંધકને નિરસ એ જ એનું ફલ હોય, કોઈ બીજા પ્રતિબંધકનો નિરાસ કે બ્રહ્મજ્ઞાન તેનું ફળ ન હોય. અને એ એનું ફલ છે એ લેકથી જ પ્રાપ્ત છે. અને બીજુ કઈ સાધન તે વિકલપથી કે સમુચ્ચયથી પ્રાપ્ત થતું નથી, તેથી ત્યાં શ્રવણને વિષે) ત્રણેય વિધિને અવકાશ નથી. વિવરણ: જેમ આ મવિષયક તરીકે પ્રતિપાદિત મનન અને નિદિધ્યાસન જ્ઞાનરૂપ છે તેમ શ્રવણ પણ જ્ઞાનરૂપ જ છે. શ્રવણ વિચારરૂપ હોઈ શકે નહિ કારણ કે વિચાર એ કરી શકાય તેવી ક્રિયા છે તેથી તે સાક્ષાત આત્મવિષયક હોઈ શકે નહિ; તેને વિષય તે વેદાન્તવાકય હોય, આત્મા નહિ, જ્યારે અહીં તે શ્રવણ આત્મવિષયક છે તેથી તે જ્ઞાનરૂપ છે; અને જ્ઞાન પુરુષને અધીન નથી તેથી તેને વિષે વિધિ સંભવે નહિ. - એવી શંકા થાય કે મનન અને નિદિધ્યાસન જ્ઞાન નથી તેથી તેમને દષ્ટાન્ત તરીકે રજૂ કર્યા છે એ બરાબર નથી. મનન યુક્તિથી કરવામાં આવતે આલોચનરૂપ વ્યાપાર છે અને નિદિયાસન ધ્યાન યિા છે (Vશૈ વિરતાયામ્ પરથી). જ્ઞાન નથી આ બેનું ઉદાહરણ આપીને શ્રવણને જ્ઞાનરૂપ સિદ્ધ કરી શકાય નહિ. આ શંકાને ઉત્તર એ છે કે મનન એ અનુમિતિરૂપ જ્ઞાન જ છે– “આત્મા બ્રહ્મસ્વભાવ છે, ચિ૩૫ હેવાથી, બ્રહ્મની જેમ', “બુદ્ધિ વગેરે કહિપત છે, દશ્ય હેવાથી, For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ શક્તિજિતની જેમ' ઇત્યાદિ. મૈત્રેયી બ્રાહ્મણના સુરેશ્વરાચાર્ય કૃત બૃહદારણ્યકેપનિષદુભાષાનિકમાં કહ્યું છે કે મતચઃ એમ આગમના અથના વિનિશ્ચયને માટે કહ્યાં છે. એમાં વેદવિરોધી તકને પણ વિનિયોગ કરવામાં આવે છે. તે પદોના અર્થને વિષય કરે અને અનુમિતિરૂપ હય, મારમાર્થવિનિશ્ચિત મત તિ મતે ! (બૃહદ્ ભા. વારિક ૨.૪.૨૧૪) વેશદ્વાનુરોધ્યત્ર તડપિ વિનિયુ તે il (૨.૪.૨૧૬) વાર્થવિષયdતપૈવાસુમિતિર્મવેત્ ! (૨.૪.૨૨૬) શ્રુતિના અર્થને દઢ કરવા માટે તકરૂપ મનની વાત કરી છે અને તે ઋતિથી અવિરુદ્ધ હોય તે જ મનનરૂપ ગણાય. તે તત, ૩૫ વગેરે પના અને વિષય કરે છે. વા વિષયક નથી; વાક્યને અર્થ તે વાકયથી જ જાણી શકાય, તે અનુમિત્તિરૂપ હોય છે. વાર્તિકકાર ના મતે નિદિધ્યાસન પણું જ્ઞાન જ છે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદુના ચેથા અને છઠ્ઠા અધ્યાયમાં મૈત્રેયીબ્રાહ્મણમાં કહ્યું છે– “ બારમા વા ઘરે થઃ શ્રોતો નિયિષ્યાલિતવ્ય:', પછી ચેથામાં “મૈચિ, સાતમનો વા કરે નેન થાન મહત્યા વિજ્ઞાન અને છઠ્ઠામાં “મૈત્રેય સારમનિ હશ્વરે ટુટે યુતિ મતે વિજ્ઞાતે '. જોઈ શકાય છે કે અહીં નિદિધ્યાસનના પર્યાય તરીકે વિજ્ઞાન શબ્દ પ્રયોજ્યો છે–નિદિધ્યાસન ધ્યાનરૂપ છે એવી શંકા દૂર કરવા અને જ્ઞાનરૂપ નિદિધ્યાસન અભિપ્રેત છે એમ સૂચવવા માટે આ છે. વાસ્તિકમાં કહ્યું છે તેમ અપરાવર બેધને જ અહીં નિદિધ્યાસન કહ્યો છે (અવયવોવોડર નિષ્કિાસનમુને ) | શ્રવણ, મનનના પરિપાથી ઉત્પન્ન થયેલા તત, સ્વમ્ એ પદોના લક્ષ્યાર્થીના નિર્ણય પછી જ વાકયથી જ આત્મજ્ઞાનને અપક્ષ તરીકે અનુભવ થાય છે. અતિજ્ઞાન થતાં તેનાથી પ્રત્યક્ એવું બ્રહ્મવસ્કુરણ થાય છે અને તે પછી કશાયની જરૂર નથી. આમ વાતિકારના મતે નિદિધ્યાસન પણ જ્ઞાનરૂપ જ છે તેથી દષ્ટાંતે બરાબર જ આપ્યાં છે. એવી શંકા થાય કે વાર્તિકકારના મત અનુસાર તે અને નિવિધ્યાતિથ: એમ બંને પદો છે તેથી પુનરુક્તિને દોષ આવે. પણ આવી શંકા કરવી નહિ કારણ કે દર્શનના ઉદ્દેશ્યથી કરેલાં શ્રવણ, મનનનું વિધાન કર્યા પછી ફરી ફલનું કથન અને કર્યું છે એ બરાબર છે. અથવા દ્રષ્ટા થી વિચાર પ્રોજક આપાત દશનને અનુવાદ છે. ( – જ્ઞાત વસ્તુને ઉલ્લેખ તે અનુવાદ; અજ્ઞાત વાત કહેવી તે વિધિ-) અને નિવિજાતિથી વિચારના ફલસૂત સાક્ષાત્કારને અનુવાદ છે તેથી પુનરુક્તિ નથી. શ્રોતઃ એ વિધિ નથી એમ શંકરાચાર્ય પણ માનતા એમ બતાવ્યું છે. જ્ઞાન વસ્તુતંત્ર અને પ્રમાણતંત્ર છે. પુરુષતત્ર નથી તેથી તેને અંગે કોઈ વિધિ સંભવ નથી. તે પછી અતઃ એ પ્રસિદ્ધ વિધિનાં જેવાં દ્રષ્ટા:, સ્ત્રોત: વગેરે વિધિ જેવાં લાગતાં વચને શા માટે ? એનો ઉત્તર એ છે કે એ પ્રત્યયથી દશન, શ્રવણુ વગેરેની પ્રશંસા લક્ષણથી બતાવી છે. જે મુમુક્ષુ આત્મદર્શન, શ્રવણ વગેરે મુક્તિનાં સાધને છે એ જાણીને પણ સંન્યાસ–બ્રહ્મચર્યાદિ સહિત શ્રવણુદિ કલેશપૂર્ણ છે એમ વિચારીને તેમાં પૂરેપૂરા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः ઉત્સાહથી પ્રવૃત્ત થતું નથી પણ યથાપ્રાપ્ત વર્ણાશ્રમને અનુરૂપ કર્મો અને ઉપાસના કરીને તેમાં પણ નિવૃતિ (આનંદ)ને અનુભવ નથી કરતે તેને માટે આત્યંતિક પુરુષાર્થની અપ્રાપ્તિના અનુસંધાનથી તેને ઉદેશીને આત્મદર્શન, શ્રવણુ વગેરેની પ્રશંસા કરી છે જેથી એ પૂરેપૂરા ઉત્સાહથી શ્રવણાદિમાં પ્રવૃત્ત બને. તેથી આવા વિધિ જેવા લાગતા પ્રયોગ શ્રવણદિની પ્રશંસા કરવા માટે કર્યા છે અને તે મુમુક્ષને સ્વાભાવિક અર્થાત અવિદ્યાના કાર્યરૂપ એવા પ્રવૃત્તિઓના વિષયથી વિમુખ કરવા માટે છે. ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટપરિહારની લાલચનું આક્રમણ તે વિદ્વાન, અવિદ્વાન સૌ ઉપર અજ્ઞાનવશાત હોય છે તેથી સ્વાભાવિક એવા પ્રવૃત્તિઓના વિષયો પ્રત્યે તેને નિવેદ થાય, તેનાથી તેને વિમુખ બનાવવા માટે આવાં વચને છે. આ પ્રવૃત્તિના સ્વાભાવિક (અવિદ્યાના કાર્યભૂત) વિષમાં દ્રવ્ય, દેવતા, મંત્ર વગેરેને પણ સમાવેશ થઈ જાય છે જે વૈદિક કમ કે ઉપાસનાના ક્ષેત્રે છે. ચિત્તને પ્રત્યગાત્મા તરફ વાળવાના આશયથી બાહ્ય સાધનોથી વિમુખ કરવા માટે આવાં વચનો છે. આમ શ્રવણાદિ જ્ઞાનરૂપ હેઈને તેમને અંગે કોઈ વિધિ સંભવે નહિ એમ કહ્યું. હવે શ્રવણદિને ક્રિયારૂપ માની લઈએ તે પણ વિધિ સંભવ નથી એમ કહે છે. વાતિકાર શ્રવણ-મનનને પ્રયત્નસાય ક્રિયા માને છે –બાળાકિયા તારઝર્ત ચેક્ ત્રયન:. ધ્યાનથી તેમના મતે જ્ઞાનાભ્યાસ અભિપ્રેત છે. શ્રવણ, મનનને પરિપાક થતાં સાક્ષાત્કાર રહિત જે “હું ચિદાત્મા બ્રહ્મસ્વભાવ છું અને બ્રહ્મ ચિકરસપ્રયાત્મસ્વભાવ છે” એવી જે તત્ તમ્ પદે વિષે લયનિર્ણયાત્મક બુદ્ધિ થાય છે તે જ નિદિધ્યાસન, ધ્યાન નહિ. આ મતમાં શ્રવણ, મનન અનુદ્ધેય છે જ્યારે નિદિધ્યાસન અનુદ્ધેય નથી, જ્યારે પવપક્ષીના મતે નિદિધ્યાસન અનુષ્ઠય છે. (સર્વજ્ઞાત્મમુનિના મતે સમસ્ત જડવિયાકારતા ત્યજીને ચિત્ત ચિકરસાભકાકારથી રહે તે ધ્યાન અને તે જ નિદિધ્યાસન –જુઓ સંક્ષેપારીરક, ૧.૪૮૧, ૩,૩૪૪–૩૪૯). વિચારરૂપ શ્રવણ પ્રતિબંધકના નિરાસ દ્વારા બ્રહ્મજ્ઞાનમાં ઉપયોગી થઈ શકતું હોય તે પણ બ્રહ્મજ્ઞાનને તેનું સાક્ષાત્ ફલ કહી શકાય નહિ કારણ કે જ્ઞાન પ્રમાણુનું ફલ છે. એવી શકી થાય કે ઉક્ત તાત્પર્યભ્રમ, સંશયાદિ પ્રતિબંધના નિરાસ દ્વારા વિચારરૂપ શ્રવણ અવિદ્યાનિવક સાક્ષાત્કારમાં ઉપયોગી તરીકે પ્રાપ્ત થતું હોય તે પણ તેવા સાક્ષાત્કારના પ્રતિબંધક પાપની નિવૃત્તિ દ્વારા સાક્ષા કારના સાધન તરીકે એ બીજા પ્રમાણુથી પ્રાપ્ત થતુ ન હોવાથી ત: એમાં પાપની નિવૃત્તિ દ્વારા વિદ્યાના સાધન તરીકે શ્રવણને ઉપદેશ (વિધાન) છે. એમ માની શકાય નહિ કે વિદ્યામાં પ્રતિબંધક એવાં પાપોની નિવૃત્તિ તે યુજ્ઞાથિી જ સિદ્ધ છે તેથી આ વિધિ વ્યર્થ છે કારણ કે પ્રતિબ ધક પાપ, અનન્ત છે; કેટલાંક પાપની નિવૃત્તિ યજ્ઞાદિના અનુષ્ઠાનથી થાય, કેટલાંની નિવૃત્તિ શ્રવણુનુષ્ઠાનથી એવી વિભાગવ્યવસ્થા કલ્પી શકાય. આમ શ્રોતથઃ એ અપૂર્વવિધિ છે અને આ રીતે સાર્ચતરવિધિઃ એ અધિકરણના શકરભાષ્યમાં (૩.૪.૪૭) પાંડિત્યશબ્દથી વાચ શ્રવણને વિષે એ અપૂવ” છે એમ કહ્યું છે એ સંગત બને છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રથમ પરિચ્છેદ આ શંકાને નિરાસ કરવા માટે કહ્યું છે કે તાત્પર્ય અંગે ભ્રમ કે સંશયરૂપ પ્રતિબંધક સિવાય કોઈ અન્ય પાપરૂપ પ્રતિબંધકને નિરાસ શ્રવણનું ફલ નથી તેથી તે દ્વારા જ્ઞાનને માટે શ્રવણનું વિધાન હોઈ શકે નહિ. શ્રોતઃ એ અપૂર્વવિધિ છે એ મતનું ખંડન શંકરાચાર્યે આવૃજ્યાધિકરણ (બ્ર. . ૪.૧. અધિ. ૧, સૂ. ૧-૨)માં કર્યું છે. વિવરણાદિમાં કહ્યું છે તેમ વેદાન્તશ્રવણનું અનય-વ્યતિરેક પ્રમાણથી સિદ્ધ તાત્પર્વભ્રમાદિરૂપ પ્રતિબંધકની નિવૃત્તિ એ દષ્ટ ફળ છે તેને આધારે શ્રવણથી જ જ્ઞાન અને પ્રતિબંધક-નિવૃત્તિ કરવાં જોઈએ એ નિવમવિધિ સંભવે છે; અથવા શાંરભાષ્યમાં કહ્યું છે તેમ (“સ્વાભાવિક એવા પ્રવૃત્તિના વિષયથી વિમુખ કરવાને માટે.) બ્રહ્મજ્ઞાનનાં સાધન શ્રવણુદિની સ્તુતિ દ્વારા તેમાં તે પ્રવૃતિવિશેષનું કારણ બને છે તેટલા માત્રથી તેને બ્રહ્મપ્રકરણમાં સમાવેશ કરી શકાતો હોય ત્યારે શ્રોતાને અર્વવિધિ માનવે એ બરાબર નથી. ભાગ્યકારે શ્રવણને માટે અપૂર્વ એમ કહ્યું છે તે તે પાક્ષિક અપ્રાપ્તિને ધ્યાનમાં રાખીને કહ્યું છે એવો સંભવ છે. બ્રહ્મજ્ઞાનના સાધન તરીકે બીજુ કશું વિકટ પથી (શ્રવણુ અથવા તે બીજું બ્રહ્મજ્ઞાનનું સાધન બની શકે એમ) અથવા સમુચ્ચયથી (શ્રવણું અને તે બીજુ સાથે મળીને બ્રહ્મજ્ઞાનના ઉપાય થઈ શકે એમ) પ્રાપ્ત થતું નથી તેથી નિયમવિધિ કે પરિસંખ્યાવિધિ પણ નથી એમ વાચસ્પતિના અનુયાયીઓ માને છે, (જુઓ ભામતી ૧.૧.૪, પૃ.૧૨થી). विचारविध्यभावेऽपि विज्ञानार्थतया विधीयमानं गुरूपसदनं दृष्टद्वारसंभवे अदृष्टकल्पनायोगात् गुरुमुखाधीनवेदान्तविचारद्वारैव विज्ञानार्थ पर्यस्यति । अत एव स्वप्रयत्नसाध्यविचारव्यावृत्तिः । अध्ययनविध्यभावे तूपगमनं विधी मानमक्षरावाप्त्यर्थत्वेनाविधीयमानत्वान्न तदर्थ गुरुमुखोच्चारगानूच्चारणमध्ययनं द्वारीकरोतीति लिखितपाठादिव्यावृत्त्यसिद्धेः सफलोऽध्ययननियमविधिः । વિચારવિધિ ન હોય તે પણ વિજ્ઞાનને માટે છે એ તરીકે જેનું વિધાન કરવામાં આવે છે તે ગુરૂપસદન (ગુરુની પાસે જ્ઞાન માટે જવું ), દુષ્ટ દ્વાર સંભવતું હોય ત્યાં સુધી અદષ્ટની કલ્પના ચોગ્ય ન હોવાથી, ગુરુમુખને અધીન વેદાન્તવિચાર દ્વારા જ વિજ્ઞાનાથે પર્યવસાન પામશે. એથી જ (ઉપગમનથી જ) સ્વપ્રયત્નથી સાધ્ય વિચારની વ્યવૃત્તિ પ્રાપ્ત થઈ જાય છે તેથી ફરી શોત્તવ્ય થી સ્વપ્રયત્નસાય વિચારની વ્યાવૃત્તિ કરવા માટે તેને નિયમવિધિ માનવાની આવશ્યકતા નથી). જ્યારે અધ્યયનવિધિ ન હોય તે જે ઉપગમનનું વિધાન કરવામાં આવે છે તે અક્ષરગ્રહણને માટે છે એ રીતે તેનું વિધાન કરવામાં નથી આવેલું. તેથી તેને માટે (અક્ષરગ્રહણને માટે) ગુરુમુખે ઉચ્ચારણ પછી અતૂચ્ચારણ (અર્થાત) અધ્યયનને દ્વાર નથી બનાવતું, તેથી લિખિતપાઠાદિની વ્યાવૃત્તિ સિદ્ધ થતી નથી, માટે અધ્યયન અંગેના નિયમવિધિ સફલ છે (પ્રયોજનવાળે છે). For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણઃ શંકા થાય કે ઉપગમન વિધિ એ વિચારવિધિ (છોતરા)ને અંગભૂત છે. જે વિચારવિધિ જ ન હોય તો ઉપગનવિધિ (ત્રિજ્ઞાનાર્થ ગુમેગામિત ) (મુંડક ઉપ. ૧.૨.૧૨)નું જ અસ્તિત્વ ન હોય અને ઉત્તર એ છે કે ગુરૂપસદનને બ્રહ્મજ્ઞાનની બાબતમાં દ્વારની અપેક્ષા ઊભી થાય ત્યારે એ લેકસિદ્ધ ગુરુમુખથી સાધ્ય વિચારને દ્વાર તરીકે સ્વીકારી લેશે તેથી શ્રોત: એવા વિધિની જરૂર જણાતી નથી અને ગુરૂ પસદન અંગેના વિધિને તેને શેવ કે અંગભૂત માની શકાય નહિ. વિચારની જેમ ઉપગમન પણ વિદ્યાના અંગ તરીકે ઉપપન્ન છે. બીજી બાજુ અધ્યયનવિધિ (વાઇatsઇતિક :) જ ન હોય તે ઉપગમનનું વિધાન કરવામાં આવ્યું છે તે અક્ષરગ્રહણને માટે છે એ રીતે તેનું વિધાન ન હોવાથી લિખિત પાઠ આદિની વ્યાવૃત્તિ થતી નથી (અક્ષરગ્રહણ એટલે ગુરુ દમંત્રનું ઉચ્ચારણ કરે તેની પાછળ શિષ્ય ઉચ્ચારણ કરે અને આ રીતે વેદ મોઢે કરી લે છે. ગુરુમુખથી અક્ષરગ્રહણ કરવું એવું વિધાન ઉપગમનવિધિથી નથી તેમ અન્ય વિધિથી પણ નથી તેથી લિખિતપાઠાદિની વ્યાવૃત્તિને માટે અધ્યયન અંગે નિયમવિધિ જરૂરી છે. પણ શ્રવણુવિધિ ન માનવાથી કઈ અતિપ્રસંગ કે અજ્યવસ્થાની સંભાવના નથી.' બીજા વ્યાપત્યનું ખંડન કરે છે : न च तात्पर्यादिभ्रमनिरासाय वेदान्तविचारार्थिनः कदाचिद् द्वैतशास्त्रेऽपि प्रवृत्तिः स्यात् तत्रापि तदभिमतयोजनया वेदान्तविचारसत्त्वात् इत्यद्वैतात्मपरवेदान्तविचारनियमविधिरर्थवानिति वाच्यम् । स्वयमेव तात्पर्यभ्रमहेतोस्तस्य तन्निरासकत्वाभावेन साधनान्तरप्राप्त्यभावात । तन्निरासकत्वभ्रमेण तत्रापि कस्यचित् प्रवृत्तिः स्यादित्येतावता 'श्रोतव्यः' इति नियमविधेरभ्युपगम इत्यपि न । ईश्वरानुग्रहफलाद्वैतश्रद्धारहितस्य श्रोतव्यवाक्ये पराभिमतयोजनया सद्वितीयात्मविचारविधिपरत्वभ्रमसम्भवेन भ्रमप्रयुक्ताया अन्यत्र प्रवृत्तेविधिशनेनाप्यपरिहार्यत्वात् । - એવી દલીલ કરવી નહિ કે તાત્પર્યાદિ અંગેના ભ્રમને દૂર કરવા માટે વેદાનવિચાર ઈચ્છતા માણસની કયારેક તશાસ્ત્રમાં પણ પ્રવૃત્તિ સંભવે છે કારણ કે ત્યાં પણ તેને માન્ય યેજના અનુસાર વેદાનતને વિચાર છે. તેથી અદ્વૈત-આત્મપરક વેદાન્તવિશાર અંગેનો નિયમવિધિ સાર્થક છે. (આવી દલીલ યોગ્ય નથી, કારણ કે જે સ્વયં તાપભ્રમનું કારણ છે તે તેનું નિરાક (દૂર કરનારું) હોઈ શકે નહિ; તેથી (અતશાસ્ત્ર સિવાય) અન્ય સાધનની પ્રાપ્તિ નથી (જેની વ્યાવૃત્તિને માટે નિયમવિધિની જરૂર હોય). For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પ્રથમ પરિચ્છેદ શંકા થાય કે (તશાસ્ત્ર) તેનું (તાત્પર્યક્રમનું નિરાક છે એવા શ્રમથી કેઈની ત્યાં તેને વિષે) પણ પ્રવૃત્તિ થાય તેટલા પુરત (ત્રોત) નિયમવિધિ માનવો જોઈએ. આ શંકા પણ બરાબર નથી. ઈશ્વરના અનુગ્રહના ફલરૂપ અદ્રતામાં શ્રદ્ધા વિનાના માણસને પરાભિમત વૈજનાથી ( દૈતશાસ્ત્રના વિચારકોએ શબ્દોને તેમને માન્ય અર્થ સંબંધ બતાવે છે તેથી) છોડ્યઃ વાક્યને વિષે એ સદ્વિતીય એવા આત્માના વિચાર અંગે વિધિપરક છે એ ભ્રમ સંભવે છે. તેથી શ્રમને કારણે અન્યત્ર (તશાસ્ત્રને વિષે) પ્રવૃત્તિ થતી હશે તો સૌ વિધિથી પણ તેનો પરિહાર કરી શકાશે નહિ. વિવરણ : દૈતશાસ્ત્ર (જીવ-બ્રહ્મનો ભેદ માનનાર શાસ્ત્ર) વેદાન્તના તાત્પર્ય અંગે ભ્રમને દૂર કરશે એમ માનીને કોઈ દૈતશાસ્ત્રને વિષે પ્રવૃત્ત થાય તો રોકવા માટે શ્રોતા એ નિયમવિધિ આવશ્યક છે એમ કેટલાકે દલીલ કરી છે. એનો ઉત્તર આપતાં કહ્યું છે કે દૈતશાસ્ત્ર પિતે તાત્પર્યભ્રમ ઉત્પન્ન કરનાર છે; તે બ્રમને દૂર કરનાર કેવી રીતે બની શકે. તેથી તાત્પર્યભ્રમને નિરાશ કરનાર તરીકે અતશાસ્ત્ર સિવાય અન્ય પ્રાપ્ત થતું નથી જેની વ્યાવૃત્તિને માટે શ્રોતને નિયમવિધિ તરીકે માન્યતા આપવી પડે. આ જન્મમાં કે અન્ય જન્મોમાં કરેલાં (નિષ્કામ) યજ્ઞાદિથી ચિત્તશુદ્ધિ થઈને વિવિદિષા (જાણવાની ઈચ્છા) જે માણસમાં જાગી હોય અને જે નિત્યાનિત્યવહુવિવેક, ઈહામુત્રાર્થભેગવિરાગ, શમ દમઉપરતિ-તિતિક્ષા-શ્રદ્ધા-સમાધાનરૂપ સાધનસંપત્તિ અને મુમુક્ષુત્વ એ સાધનચતુષ્ટયથી યુક્ત હોય તેને જ શ્રવણને અધિકાર છે એ નિર્વિવાદ છે. યજ્ઞાદિથી ઉત્પન્ન થયેલું અદષ્ટ અંગ સહિત વેદના અધ્યયનથી લબ્ધ વેદાન્તથી એવો નિશ્ચય ઉત્પન્ન કરાવે છે કે નિપ્રપંચ અદ્વિતીય બ્રહ્મને સાક્ષાત્કાર મુક્તિનું સાધન છે, અને તેવા બ્રહ્મસાક્ષા, કારને માટે દઢ ઇચછા (જેને વિવિદિષા કહે છે તે) ઉત્પન્ન કરીને તે દ્વારા અદ્વિતીય આત્માના સાક્ષાત્કારના સાધનભૂત અદ્વિતીયાત્મજવણદિમાં મુમુક્ષુની પ્રવૃત્તિ કરાવે છે. આવા માણસમાં એ અદષ્ટ જીવથી ભિન્ન આત્માનું જ્ઞાન મુક્તિનું સાધન છે એવો શ્રમ ઉત્પન્ન કરાવીને ભિન્ન આમાના જ્ઞાનનાં વિચારાદિ સાધનને વિષે ઇચ્છા, પ્રવૃત્તિ વગેરે કરાવતું નથી. સ્મૃતિ પણ કહે છે કે યજ્ઞાદિથી સંપાદિત ઈશ્વરાનગ્રહ દ્વારા અત બ્રહ્મજ્ઞાનની ઈરછારૂપ અદ્વૈતવાસના થાય છે (શ્વરનુaહાય પુંસાતવારના). જેને આવી વિવદિવા કે શ્રદ્ધા ન હોય તેને શ્રવણને અધિકાર નથી તેથી તેને માટે કઈ નિમવિધિની જરૂર નથી. શ્રદ્ધા વિનાને માણસ અવળે માર્ગે ચઢીને દૈતશાસ્ત્રને વિષે પ્રવૃત્તિ કરવા ધાર હશે તે તેને સે નિયમવિધિ પણ રેકી શકશે નહિ; ઊલટું બીજાઓએ માન્ય રાખેલી જનાથી એ માનશે કે માત્મા તિષ્યઃ એ શ્રુતિમાં “બામા’ એ શબ્દ વપરક છે, પરમાત્મપરક નથી કારણ કે એની પહેલાંના વાકય (મામનતુ રામાય સર્વ વિયં મતિ-બૃહદ્. ઉપ. ૨.૪.૫ ૪.૫.૬)માં જીવની વાત છે “ હું સર્વ શ્રેયમારતા '(બૃહદ્ ૨.૪.૬; ૪૫ ૭)માં પણ અદ્વિતીય તત્વનું પ્રતિપાદન નથી કારણ કે જડ પ્રપચ અને ચેતન પરમાત્માને અભેદ હોઈ શકે નહિ ઉક્ત શુતિ અભેદગ્યા પર છે, અ પરક નથી. આ પ્રકારની યોજનાથ દુવૈતવિયારમ બમ યુક્ત પ્રવૃત્તિને સંભવ થતું હોય તે સે નિયમવિધિ પણ તેને રોકી શકે નહિ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ४० सिद्धान्तलेशसमहः न च व्यापागन्तरनिवृत्त्यर्थी परिसंख्येति वाच्यम् । असन्यासिनो व्यापागन्तरनिवृत्तेरशक्यत्वात् । सन्यासिनस्तन्निवृत्तेः ब्रह्मसंस्थया सह सन्न्यासविधायकेन 'ब्रह्मसंस्थोऽमृतत्वमेति' इति श्रुत्यन्तरेण सिद्धतया सन्न्यासविधायकश्रुत्यन्तरमपेक्ष्य श्रोतव्यवाक्येन तस्य व्यापारान्तरनिवृत्त्युपदेशस्य व्यर्थत्वात् । अने मन्य व्यापारी निवृत्तिने माटे (श्रोतव्यः से) परियविधि छ એમ ન કહેવું જોઈએ, કારણ કે અસન્યાસી ની બાબતમાં અન્ય વ્યાપારના નિવૃત્તિ અશકય છે, જયારે સન્યાસીને માટે તે બ્રહ્મસંસ્થાની સાથે સંન્યાસનું વિધાન કરનાર “બ્રહ્મનિષ્ઠ અમૃતત્વ પામે છે” એ બી જી શ્રુતિથી એ ( અન્ય વ્યાપારની નિવૃત્તિ સિદ્ધ હેવાથી, સન્યાસનું વિધાન કરનાર અન્ય શ્રુતિની અપેક્ષાએ श्रोतव्यः मे पायथी त अन्य व्यापारनी निवृत्तिन। अपहेश व्यथ छे. वि१२५ : श्रोतव्यः ये परिसध्यावधि छ भ माननारने ५७ ले ये हैं अथा ગૃહસ્થાદિને અન્ય વ્યાપારની નિવૃત્તિ ઉપદેશ આપવામાં આવે છે કે સંન્યાસવિવિથી સિદ્ધ સંન્યાસીને? અસંન્યાસી એવા ગૃહસ્થાદિને માટે અન્ય વ્યાપારની નિવૃતિને ઉપદેશ સંભવે નહિ કારણ કે તેમને માટે અન્ય કર્મોનું વિધાન કરનાર કૃતિઓ છે તેમની સાથે વિરોધ આવી પડે. સંન્યાસીને માટે તે અન્ય વ્યાપારની નિવૃત્તિ સિદ્ધ જ છે તેથી તે ઉપદેશ व्यय 2. ब्रह्मसंस्थोऽमृतत्वमेति में मा0 श्रुति श्रमसंस्थता सक्षवाणा संन्यासाश्रमनु विधान કરે છે એમ બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય (૩.૪.૧૪)માં શંકરાચાર્યે પ્રતિપાદિત કર્યું છે. ___ न च विचारविध्यसम्भवेऽपि विचारविषयवेदान्तनियमविधिः संभवति, भाषाप्रबन्धादिव्यावर्त्यसत्त्वादिति वाच्यम् । सन्निधानादेव वेदान्तनियमस्य लब्धत्वेन विधिविषयत्वायोगात्, ‘स्वाध्यायोऽध्येतव्यः' (तै. आ. २.१५) इत्यर्थावबोधार्थनियमविधिबलादेवाध्ययनगृहीतवेदोत्पादितं वेदार्थज्ञानं फलपर्यवसायि, न कारणान्तरोत्पादितमित्यस्यार्थस्य लब्धत्वेन वेदार्थे ब्रह्मणि मोक्षाय ज्ञातव्ये भाषाप्रबन्धादीनामाप्तेश्च । न च 'सहकार्यन्तरविधिः' इत्यधिकरणे बाल्यपाण्डित्यमौनशब्दितेषु श्रवणमनननिदिध्यासनेषु विधिरभ्युपगत इति वाच्यम् । विचारे विचार्यतात्पर्यनिर्णयहेतुत्वस्य वस्तुसिद्धयनुकूलयुक्त्यनुसन्धानरूपे मनने तत्प्रत्ययाभ्यासरूपे निदिध्यासने च वस्त्वगमवैशयहेतुत्वस्य च लोकसिद्धत्वेन तेषु विध्यनपेक्षणात् विधिच्छायार्थवादस्येव प्रशंसाद्वारा प्रवृत्त्यतिशयकरत्वमात्रेण तत्र विधिव्यवहारात् । एवं च श्रवणविध्यभावात् कर्मकाण्ड विच रवत् ब्रह्मकाण्डविचारोऽप्यध्ययनविधिमूल इत्याचार्यवाचस्पतिपक्षानुसारिणः ॥१॥ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ અને એવી શંકા કરવી નહિ કે વિચારવિધિને સંભવ ન હોય તે પણ વિચારના વિષય વેદાન્ત અંગે નિયમવિધિ સંભવે છે કારણ કે ભાષાપ્રબંધાદિ વ્યાવલ્ય છે. (આ શંકા બરાબર નથી, કારણ કે સાન્નિધ્યથી જ વેદાન્ત અગેને નિયમ પ્રાપ્ત થઈ જાય છે તેથી તે વિધિને વિષય બને એ બરાબર નથી. અને વાધ્યાયડચેતવઃ” (તૈ. આ. ૨.૧૫) (સ્વાધ્યાયનું અધ્યયન કરવું જોઈએ) એ અર્થના જ્ઞાન માટેના નિયમવિધિના બળે જ “અધ્યયનથી ગૃહીત વેદથી ઉત્પન્ન કરવામાં આવતું વેદાર્થ જ્ઞાન કુલપર્યાવસાયી છે, બીજા કારણેથી ઉત્પન્ન કરવામાં આવતું (જ્ઞાન) નહિ–આ અર્થ” પ્રાપ્ત થતું હોવાથી વેદના અર્થરૂપ બ્રહ્મનું જ્ઞાન જ્યારે મોક્ષને માટે મેળવવાનું હોય ત્યારે ભાષાપ્રબંધાદિની પ્રાપ્તિ નથી તેથી (વ્યાવૃત્તિ કરવાની જરૂર નથી અને તેને માટે નિયમવિધિ માનવાની જરૂર નથી). અને એવી દલીલ ન કરવી કે સહૃાર્યરતવિધિઃ” એ અધિકરણમાં (બ્ર. સૂ. ૩. ૪. ૪૭-૪૯) બાલ્ય”, “પાંડિત્ય”. “મૌન', એ શબ્દોથી વાચ્ય શ્રવણ, મનન, નિદિધ્યાસનને વિષે વિધિ સ્વીકારવામાં આવે છે. (આ દલીલ બરાબર નથી) કારણ કે વિચાર તેના વિષય ( વિચાય અર્થાત વેદાન્ત) ના તાત્પર્યના નિર્ણયને હેતુ છે એ, અને વસ્તુની સિદ્ધિને અનુકૂલ યુફત્યનુસંધાનરૂપ મનન અને તે જ્ઞાનના અભ્યાસરૂપ નિદિધ્યાસન વસ્તુના જ્ઞાનમાં વૈશઘના હેતુ છે એ (હકીકત) લેકસિદ્ધ હોવાથી તેમની (શ્રવણદિની) બાબતમાં વિલિની જરૂર નથી, તેથી વિધિના જેવા લાગતાં અર્થવાદની જેમ પ્રશ સા દ્વારા પ્રવૃત્તિમાં અતિશય (વિશેષતા) કરનાર બને તેટલા માત્રથી તેને વિધિ કહેવામાં આવ્યું છે. આમ શ્રવણરિધિ ન હોવાને કારણે કમકાંડના વિચારની જેમ બ્રહ્મકાંડનો વિચાર પણ અધ્યયનવિધિમૂલક છે એમ આચાર્ય વાચનપતિના પક્ષને અનુસરનારાએ કહે છે. (૧) વિવરણ : વિચારના વિષય તરીકે વેદાન્ત અંગે આ નિયમવિધિ છે એ પક્ષનું અહીં ખંડન કર્યું છે. જેણે અંગે સહિત વેદનું અધ્યયન કર્યું છે અને વેદાન્ત ઉપનિષ) દ્વારા ઉપર ઉપરથી જ્ઞાત બ્રહ્મના સ્વરૂ૫ અંગે જેને જિજ્ઞાસા થઈ છે તેને માટે જિજ્ઞાસાના નિવર્તાક નિર્ણયોથે વિચાર કર્તવ્ય તરીકે પ્રાપ્ત થતાં એ વિચારને વિષય શોધે છે ત્યારે વેદાને અર્થાત્ ઉપનિષદ્ધાક તેના મનમાં રમતાં હોવાથી “મારે વેદાન્તનો જ વિચાર કરવો જોઈએ એવી બુદ્ધિ, ઉત્પન્ન થાય છે આમ વિધિ વિના જ વેદાન્ત અંગે નિયમ પ્રાપ્ત થતું હોવાથી તેને વિષે કેઈ નિયમવિધિની જરૂર નથી. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિધિ વિના જ વેદાંત અંગે નિયમ પ્રાપ્ત થાય છે તેને માટે બીજી દલીલ દવા થાયોગચેતક :...થી રજૂ કરે છે. મીમાંસના મતને આધાર લઈને એમ બતાવ્યું છે કે દવાધ્યાયોત યઃ એ અર્થના જ્ઞાન માટે નિયમવિધિ છે. અધ્યયન-વિધિનું ફળ અક્ષરપ્રાપ્તિ કે અક્ષરગ્રહણ છે એ સિદ્ધાંતમાં પણ જે વાકય અધ્યયન દ્વારા પ્રાપ્ત થયાં છે અને જેમને અર્થજ્ઞાન દ્વારા પુરુષાર્થમાં ઉપયોગ સ ભવે છે તે વાકયેના અથનું જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત વાકથી ઉત્પન્ન કરવામાં આવેલું હોય તે જ ફળમાં પર્યાવસાન પામે છે. આ જ્ઞાન તેનાથી અતિરિક્ત ભાષાપ્રબંધાદિથી ઉત્પન્ન થયું હોય તે ફળવાળુ નથી હોતું. આ રીતે અધ્યયનવિધિના ફલરૂપ અક્ષરપ્રાપ્તિ પુરુષાર્થમાં પર્યાવસાન પામે છે એમ કહી શકાય તેથી ભાષાપ્રબન્ધાદિ દ્વારા આ સિદ્ધ કરવાનો પ્રસંગ જ આવતું નથી. “ભાષાપ્રબન્ધાદિમાં “આદિથી ઈતિહાસ, પુરાણને નિર્દેશ છે. સત્રકાર (બાદરાયણ) અને ભાવકાર (શંકરાચાર્ય)ને શ્રવદિ અંગે વિધિ માન્ય છે એવું નથી. શ્રવણાદિ વિધિને યોગ્ય ક્રિયા હોય તે પણ એ નિત્ય પ્રાપ્ત હેવાથી વિધેય નથી. સુત્ર અને ભાગ્યમાં છવણવિધિ વગેરે શબ્દ પ્રયોજ્યા છે તે ગૌણ અર્થમાં, કારણ કે મુખ્ય અર્થ સંભવ નથી. એ વિધિના જેવા છે અને પ્રશ સા દ્વારા પ્રવૃત્તિમાં વિશેષતા લાવવા માટે છે તેથી તેમને માટે ગણ અર્થમાં વિધિ શબ્દ પ્રયોગ કર્યો છે. આના જેવું જ એક ઉદાહરણ છે – વિજુડવાં ચાર:'...૧૩viાનમન્તર વગતિ' (આગ્નેય અને અગ્નીમીય પુરોડાશની વચ્ચે ઉપાંશુયાગ કરો) એમ કહીને ફરી કહ્યું છે ‘વિગુરુપાંશુ પદાયઃ વઝાતિકવાંશુ યદા, મનીષોમાકુવાંગુ થય'. અહીં પહેલું જે “અત્તરા' વચન છે (૩વાંજીયાગામતરાં યાતિ) તે આગ્નેય અને અગ્નીષોમીય પુરેડાની વચ્ચેના કાળમાં ઉપાંશુયાગનું વિધાન કરે છે તેથી વિદgpપાંશુ...” ઈત્યાદિ ત્રણ વાક મંત્રવર્ણથી પ્રાપ્ત વૈકલ્પિક દેવતાને અનુવાદ (શાત હકીકતને નિદેશ) કરીને “અન્તરા” વાક્યથી વિહિત યાગની સ્તુતિ કરનાર અથવાદ જ છે. (જુઓ પૂર્વમીમાંસા ૨.૨, અધિ. ૪). શ્રવણના અધિકારીને શ્રવણ નિત્ય પ્રાપ્ત હેવાથી અને તેના સમકક્ષ તરીકે કેઈ બીજુ સાધન વિક૯પથી કે સમુચ્ચયથી પ્રાપ્ત ન હોવાથી કોઈ વિધિને અવકાશ નથી. આમ બ્રહ્મસાક્ષાત્કાર માટે શ્રવણદિ નિત્ય પ્રાપ્ત હેઈને વિધિ વિના જ શ્રવણદિનું અનુષ્ઠાન સિદ્ધ થાય છે એમ પ્રતિપાદન કર્યું છે. આ ચર્ચા પૂરી કરતાં કહ્યું છે કે વિચારનું અનુષ્ઠાન કરાવનાર વિધિની જરૂર હોય તે પણ જેમ “ર્મચારવિવાર: વર્તઃ ' (કર્મવાકયને વિચાર કરવો) એવો જુદે વિધિ ન હોવા છતાં પણ અધ્યયનવિધિના બળે જ કર્મકાંડનું શ્રવણ સિદ્ધ થાય છે તેમ વેદાન્તનું શ્રવણ (વેદાન્ત વાકયવિચાર) પણ તેના બળે જ સિદ્ધ થાય છે; તેથી શ્રોત: એ વાકયમાં જુદા વિચારવિધિની અપેક્ષા નથી. આ વાચસપતિના પક્ષને અનુસરનારાઓને મત છે. (૧) “ શ્રોતઃ' એ વાક્યના અર્થના વિચારમાં જ બ્રહ્મસૂત્રના પ્રથમ સૂત્ર પાસે વઢ જિજ્ઞાસા (૧. ૧. ૧)ના અર્થને સંગ્રહ થઈ ગયો છે. તેથી ક્રમ પ્રાપ્ત બીજા સૂત્ર (નમાઘસ્ય વતઃ - ૧..૨)ના અને સંગ્રહ આ પછીની ચર્ચામાં કર્યો છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ विचार्यस्य च ब्रह्मणः जगज्जन्मस्थितिलयकारणत्वं लक्षणमुक्तं 'यतो વા મારિ ધૂતાનિ જાયન્ત (સૈદત્ત. રૂ.૨) ફુચારિત્રુત્યા ! કાગભस्थितिलयेषु एकैककारणत्वमप्यनन्यगामित्वाल्लक्षणं भवितुमर्हतीति चेत्, सत्यम् । लक्षणत्रयमेवेदं परस्परनिरपेक्षम् । अत एव 'अत्ता चराचरદર” (ત્ર, ક. ૨, પા. ૨, ધ , દૂ૧) રૂલ્યાઘવિરાણુ प्रत्येकं ब्रह्मलिङ्गतयोपन्यस्तमिति कौमुदीकाराः । જેનો વિચાર કરવાનો છે તે બ્રહ્મનું લક્ષણ કે તે જગતનાં જન્મ, સ્થિતિ અને લયનું કારણ છે “જેનાથી આ ભૂત જન્મે છે.” (તૈત્તિ. ૧૫. ૩.૧) ઈત્યાદિ શ્રુતિથી જ કહેવામાં આવ્યું છે. જગતનો જન્મ, (તેની સ્થિતિ અને (તેને) લય એમાંથી એક એકનું કોઈ એકનું) એ કારણ છે એમ કહેવાથી પણ એ બ્રહ્મનું લક્ષણ બનવાને ચગ્ય છે કારણ કે તે (બ્રા સિવાય) અન્યને લાગુ પડતું નથી (અર્થાત્ લક્ષણમાં અતિવ્યાપ્તિનો દેષ આવતો નથી) એમ કઈ કહે છે તેનો ઉત્તર છે કે આ વાત સાચી છે. (વાસ્તવમાં, આ એકબીજાથી સ્વતંત્ર એવાં ત્રણ લક્ષણ જ છે. તેથી ‘એ અત્તા છે, ચર અને અચરનું ગ્રહણ છે તેથી (બ્ર. સુ. ૧.૨.૯) વગેરે અધિકરણમાં (એ સર્વ સંહાર કરનાર છે વગેરે) પ્રત્યેક બ્રહ્માના લિંગ તરીકે રજૂ કરવામાં આવ્યું છે એમ કૌમુદીકાર કહે છે. વિવરણ: “વને પ્રયોગ gવના અર્થમાં કર્યો છે. વ્યાખ્યાકાર તેની યોજના શુરવા સાથે કરવાનું કહે છે–કૃતિથી જ કહેવામાં આવ્યું છે. “વા વા કુમાનિ ભૂતાનિ ગાયને, ચેન ગાતાનિ નીવન્તિ, વત્ યામિવિશક્તિ નિજ્ઞાણa, તત્ર પ્રશ્ન” (તૈત્તિ. ઉપ. ૩.૧) એ પૂરું શ્રુતિવાક્ય છે જેમાં અત: માંના ચટૂથી તૈત્તિરીય ઉપનિષદમાં નિરૂપિત સત્યજ્ઞાનાનન્દાનન્તાત્મક બ્રહ્મ સમજવાનું છે. આમ ચતઃ માંના ચત્ શબ્દથી જ બ્રહ્મનું સચ્ચિદાનન્દસ્વરૂપાત્મક સ્વરૂપલક્ષણ મળી જાય છે અને પંચમી વિભક્તિના અર્થમાં પ્રયોજાયેલ તત્ પ્રત્યય પ્રકૃતિ (ઉપાદાનકારણ) અને હેતુત્વ સામાન્ય વાચક છે. ઉપાધનકારણ તેમ જ કZકારણ બનેને હેતુ કહી શકાય. બ્રહ્મ અભિન્નનિમિતપાદાનકારણું છે એવું લક્ષણ પ્રાપ્ત થાય છે જે બ્રહ્મને જ લાગુ પડે, સાંખ્યની પ્રકૃતિને નહિ તેથી બ્રહ્મનું એ અસાધારણ કે વ્યાવતક લક્ષણ છે અને અવ્યાપ્તિ, અતિયાપ્તિ અને અસંભવ દોષોથી મુક્ત છે. “ભૂત’ શબ્દ અહીં કાર્યમાત્રના અર્થમાં છે (મવતિ ઈત મતન). જેનાથી (અને જેમાંથી) ભૂતે જન્મે છે, સ્થિતિ પ્રાપ્ત કરે છે અને જેમાં લીન થઈને જેની સાથે તાદામ્યુ પામે છે તેને જાણવાની ઇરછા કર (તેને સાક્ષાત્કાર કરવાની ઈચ્છા કરી. તે બ્રહ્મ છે એમ શ્રુતિ કહે છે. પણ ઇચ્છા માત્રથી સાક્ષાત્કાર થતું નથી તેથી વિનિાણાકને લક્ષણાથી અર્થ છે કે તેને સાક્ષાત્કાર કરવા માટે વિચાર કર. જગજજન્મકારણત્વ, જગસ્થિતિકારણત્વ, જગદ્રલયકારણ એ પ્રત્યેક પણ બ્રહ્મનું વ્યાવતક લક્ષણ થઈ શકે અને તેમાં પણ અવ્યાપ્તિ, અસંભવ કે અતિવ્યાપ્તિને દોષ ન રહે કારણ કે બ્રહ્મ એક અખંડ નિત્ય છે, અને બ્રહ્મ સિવાય અન્ય કશું નથી જે જગતનું ઉપાદાનકારણ તેમ જ કતૃકારણ હોય. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ W सिद्धान्तलेशसङ्ग्रहः વાસ્તવમાં અહીં બ્રહ્મનાં ત્રણ લક્ષણ જ આપ્યાં છે. બાદરાયણના બ્રહ્મસૂત્રમાં પણ અત્તાધિકરણ (બ સુ. ૧.૨, અધિ.૧, સત્ર ૯), અન્તર્યામ્યધિકરણ (૧.૨, અધિ. ૫, સ. ૧૮), જગદ્વાચિત્રાધિકરણ (૧.૪, અધિ. ૫. સ. ૧૬)માં આવું કઈ એકજ લક્ષણે કહ્યું છે. અત્તાધિકરણનું વિષયવાક્ય છે– ચહ્ય ૧ ક્ષત્ર વોમે માતઃ બા ! મૃત્યુÁહ્યોવસેવને રૂસ્થા વેદ ચત્ર સઃ (કઠોપનિષદ્ ૨.૨૫) (બ્રાહ્મણ અને ક્ષત્રિય જેને ભાત છે અને મૃત્યુ જેનું રાયતું છે તેને કોણ આમ જાણે છે કે એ કયાં છે ?) આ વાક્ય બ્રહ્મપરક છે. બ્રહ્મ ચરાચરાત્મક સકલ જગતને સંહર્તા છે, લયકારણું છે, એમ અહીં કહ્યું છે. અન્તર્યામ્યધિકરણમાં પરમાત્માને સર્વને અન્તર્યામી અને જગદ્વાચિત્વાધિકરણમાં તેને સર્વને કર્તા કહ્યો છે. કૌમુદી કારના મતે ઉપર્યુક્ત કૃતિમાં બ્રહ્મનાં ત્રણ લક્ષણે છે. હવે બીજાઓને મત રજૂ કરે છે જે પ્રમાણે આ એક જ લક્ષણ છે. । अन्ये तु-जन्मकारणत्वस्य स्थितिकारणत्वस्य च निमित्तकारणसाधारण्याद् उपादानत्वप्रत्यायनाय प्रपश्चस्य ब्रह्मणि लयो दर्शितः । अस्तु ब्रह्म जगदुपादानम्, तज्जन्मनि घट जन्मनि कुलालवत् , तस्थितौ राज्यस्थेमनि राजवच्च, उपादानादन्यदेव निमित्तं भविष्यतीति शङ्काव्यवच्छेदाय तस्यैव जगज्जननजीवननियामकत्वमुक्तम् । तथा चैकमेवेदं लक्षणम् अभिन्ननिमित्तोपादानतयाऽद्वितीयं ब्रह्मोपलक्षयतीत्याहुः । જયારે બીજા કહે છે કે જન્મનું કારણ હેવું અને સ્થિતિનું કારણ હોવું એ નિમિત્તકારણસાધારણ છે તેથી ઉપાદાન (કારણ) છે એમ જણાવવાને માટે પ્રપંચને બ્રહ્મમાં લય બતાવ્યે છે. શંકા થાય કે ભલે બ્રહ્મ જગતનું ઉપાદાન હોય, પણ જેમ ઘડાના જન્મમાં કુંભાર તેમ તેના જન્મમાં, અને જેમ રાજ્યની સ્થિરતામાં રાજા તેમ તેની સ્થિતિમાં ઉપાદાનથી જુદું જ નિમિત્ત હશે. આ શંકાના નિરાકરણ માટે તે જગ-જનનજીવનનિયામક છે એમ કહ્યું છે. અને આમ આ એક જ લક્ષણ છે જે અદ્વિતીય બ્રહ્મને અભિનનિમિત્તોપાદાન તરીકે રજૂ કરે છે. વિવરણ: જેનાથી જન્મ અને જેનાથી જીવે એ તે નિમિત્તકારણ પણ હોઈ શકે તેથી એટલું માત્ર કહેવાથી બ્રહ્મ જગત નું ઉપાદાનકારણું છે એવું જ્ઞાત થતું નથી. માટે તે જણાવવા એમ કહ્યું છે કે પ્રપંચને બ્રહ્મમાં લય થાય છે. તે પછી જગતને લય જેમાં છે તે બ્રહ્મ એટલું લક્ષણ પર્યાપ્ત થાત–એવી શંકા થાય, તેના ઉત્તરમાં કહ્યું છે કે સામાન્ય રીતે જન્મકર્તા કે સ્થિતિકર્તા અને ઉપાદાન કારણ જુદાં હોય છે. કુંભાર ઘટના ઉપાદાન કારણ માટીથી જુદે છે તેમ જગતના જન્મમાં પણ ઉપાદાનકારણ બ્રહ્મથી જુદું કેઈ નિમિત્તકારણ હોવું જોઈએ, અથવા રાજ્યની પાલનરૂપ સ્થિરતામાં પાલનીય પ્રજારૂપ ઉપાદાનથી અતિરિક્ત નિયન્તા રાજા હોય છે તેમ જગના ઉપાદાન બ્રહ્મથી અલગ કોઈ સ્થિતિહેતુભૂત નિયામક હે જોઈએ એવી શંકા થાય તેથી અહીં લયની સાથે સ્થિતિ ' For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ અને જન્મના કારણ તરીકે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. આ એક જ લક્ષણ છે. (ત્રણ જુદાં જુદાં લક્ષણોને સંકુલ નહિ) અને તેનાથી જગતનું જે એક અભિન્ન નિમિત્ત અને ઉપાદાન કારણ છે એ બ્રહ્મ એમ પ્રતિપાદિત કર્યું છે. આથી એમ પણ સમજાય છે કે બ્રહ્મ એક છે અને તેના સિવાય બીજું કશું નથી. તે સર્વજ્ઞ છે અને તે ઉપાદાનકારણ છે કારણ કે તે સિવાય જન્મસ્થિતિલયકારણવ સંભવે નહિ. ब्रह्मणश्च उपादानत्वम् अद्वितीयकूटस्थचैतन्यरूपस्य न परमाणूनामिवारम्भकस्वरूपम्, न वा प्रकृतेरिव परिणामिस्वरूपम्, किं त्वविद्यया वियदादिप्रपञ्चरूपेण विवर्तमानत्वलक्षणम् ।। वस्तुनस्तत्समसनाकोऽन्यथाभावः परिणामः, तदसमसत्ताको विवर्त्तः इति वा, कारणसलक्षणोऽन्यथाभावः परिणामः, तद्विलक्षणो विवर्त इति वा, कारणाभिन्न कार्य परिणःमः, तदभेदं विनर तद्व्यतिरेकेण दुर्वच कार्य विवर्त इति वा विवर्तपरिणामयोविवेकः । બ્રહ્મ ઉપાદાન કારણ છે એનો અર્થ એ નહિ કે અદ્વિતીય ટસ્થ ચૈતન્યરૂપ બ્રહ્મ પરમાણુઓની જેમ આરંભક છે (નવી અને પિતાથી જુદી ભિન વસ્તુ ઉત્પન્ન કરનારું છે), અથવા પ્રકૃતિની જેમ એ પરિણામ પામનારું છે. પણ તેનો અથ એ છે કે અવિદ્યાથી આકાશ આદિ પ્રપચરૂપે તે વિવર્તમાન છે. પરિણામ એટલે (ઉપાદાન મનાતી) વસ્તુનો તેની સાથે સમ સત્તાવાળે અન્યથાભાવ (તેને અવસ્થાવિશેષ); તેની સાથે અસમ સત્તાવાળે અન્યથાભાવ તે વિવત. અથવા કારણનાં લક્ષણવાળે અન્યથાભાવ તે પરિણામ: તેનાથી વિલક્ષણ જુદાં લક્ષણવાળ) અન્યથાભાવ તે વિવત. અથવા કારણથી અભિન્ન ઈને કાર્ય હોવું તે પરિણામ; તેનાથી (વસ્તુત) અભેદ વિના જ તેનાથી ભેદથી જેનું પ્રતિપાદન થઈ ન શકે તેવું કાર્ય તે વિવ–આ પ્રમાણે વિવત અને પરિણામને વિવેક (ભેદ) છે. વિવરણ: પ્રશ્ન થાય કે બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહ્યું છે તે ક્યા અર્થમાં ? ન્યાય-વૈશેષિક મતમાં માટીના પરમાણુ ઘટના આરંભક છે, પોતાનાથી જુદી અને તે પહેલાં વિદામાન નહીં એવી વસ્તુને ઉત્પન્ન કરે છે તે અર્થમાં બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે કે સાંખ્ય-ચાગ દનમાં પ્રધાન પરિણામ પામી, વિકારી બની પિતાથી અભિન્ન એવું વાસ્તવિક કાર્ય ઉત્પન્ન કરે છે તે અર્થમાં? કે રજુ તેના પર આરોપિત સપનું વિવર્તાધિષ્ઠાનરૂપ કારણ છે તે અર્થમાં બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે ? બ્રહ્મ એક અને - અદ્વિતીય છે તેથી તે આરંભક કારણ ન હોઈ શકે, તેની સાથે કોઈ બીજુ હોય તે બે પરમાણુના સંયોગના જેવું અસમવાય કારણ મળતાં તે આરંભક કારણ બની શકે. વળી બ્રહ્મ કૂટરથનિત્ય હોવાથી તેનામાં જન્મ કે પરિણામને સંભવ નથી, અન્યથા તે વિકારી For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशस ग्रहः બની જાય અને શ્રુતિસિદ્ધ ફૂટસ્થત્વને બાધ થાય. માટે બ્રહ્મ જગતનું વિવર્તાધિષ્ઠાન છે, જેમ રજુ સપનું છે. ન્યાય-વૈશેષિકના આરંભવાદમાં આરંભક કારણ અને આરભ્ય કાર્ય તદ્દન ભિન્ન માનવામાં આવે છે જ્યારે અદ્વૈતસિદ્ધાંતમાં બ્રહ્મ અને તેના વિવરૂપ પ્રપંચને અભેદ સ્વીકારવામાં આવે છે. તેથી આરભ્ય કાય અને વિવતને ભેદ સ્પષ્ટ સમજાય તેવો છે. પણ પરિણા મવાદમાં અદ્વૈતસિદ્ધાન્તની જેમ પરિણમી (કારણ) અને પરિણામ(કાર્ય)ને અભેદ માનવામાં આવે છે તેથી પરિણામ અને વિવર્તને ભેદ સ્પષ્ટ સમજવો જોઈએ. આ ભેદ બતાવવા માટે બંનેનાં લક્ષણ આપ્યાં છે, (i) ઉપાદાન મનાતી વસ્તુને તેની સાથે સમ સત્તાવાળો અન્યથાભાવ (અર્થાત્ પૂર્વરૂપની અપેક્ષાએ બીજા રૂપે રહેવું તે, અવસ્થાવિશેષ) તે પરિણામ, જેમ કે દહીં દૂધના પરિણામરૂપ છે, કે ઘટ માટીના પરિણામરૂપ છે. જ્યારે ઉપાદાન મનાતી વસ્તુની સત્તાથી વિષમ સત્તાવાળા હોઈ તેના અવસ્થા વિશેષરૂપ હવું તે વિવર્તવ; જેમ કે સર્ડ રજજુનો વિવર્ત છે, ઘટાદિ પ્રપંચ બ્રહ્મચૈતન્યને વિવર્ત છે. રજજુની વ્યાવહારિક સત્તા છે જ્યારે સપની પ્રતિભાસિક સત્તા છે. આમ બંનેની સત્તા વિષમ છે. એ જ રીતે પ્રપંચની વ્યાવહારિક સત્તા છે જ્યારે બ્રહ્મચેતન્યની ત્રિકાલ-અબાધિત એવી પારમાર્થિક સત્તા છે તેથી બન્નેની વિષમ સત્તા છે. હવે જે કઈ એમ દલીલ કરે કે સત્તા તે એકરૂપ જ હોય-બ્રહ્મસ્વરૂપ સત્તા, તેને ત્રિવિધ કેવી રીતે માની શકાય તો ઉપર આપેલું લક્ષણ અગ્ય ઠરે. તેથી બીજું લક્ષણ આપ્યું છે-(ii) ઉપાદાન મનાતી વસ્તુનાં લક્ષણોવાળે હેઈને તેને અવસ્થા-વિશેષ હોય તે પરિણામ અને તેનાથી વિલક્ષણ હેઈને તેને અવસ્થાવિશેષ હોય તે વિવત. ઘટ અને માટીનાં એ જ લક્ષણ છેપૃથ્વી, જડત્વ આદિ; તેથી ઘટ માટીના પરિણામરૂપ છે. જ્યારે બ્રહ્મ ચિસ્વરૂપ છે પણ પ્રપંચ જડ છે તેથી પ્રપંચ બ્રહ્મને વિવત છે. શક્તિરતાદિમાં પણ શક્તિથી અવચિછને ચૈતન્ય પર અધ્યાસ માનવામાં આવ્યો છે. આમ જડમાત્ર ચૈતન્યને વિવત છે અને તેનાથી વિલક્ષણ છે તેથી આ લક્ષણની સંગતિ છે એમ વ્યાખ્યાકાર સમજાવે છે. આટલું જટિલ બનાવ્યા સિવાય પણ કહી શકાય કે શક્તિનું કાઈ લક્ષણ રજતમાં નથી આવતું તેથી ઉપાદાન કારણ મનાય છે તે શુક્તિથી રજત વિલક્ષણ છે માટે તેને વિવત છે. ઘટમાં માટીનું પૃથ્વીત્વ વગેરે આવે છે તેથી એ સલક્ષણુ અવસ્થાવિશેષ હેઈને પરિણામ છે. (iii) ત્રીજું લક્ષણ પણ આપવામાં આવ્યું છે કારણથી અભિન્ન હાઈને જે તેનું કાર્ય હોય તે પરિણામ; જ્યારે વસ્તુતઃ અભેદ ન હોવા છતાં પણ તેનાથી ભિન્ન તરીકે જેનું નિરૂપણું ન કરી શકાય તે વિવત. રજત અને શક્તિને અભેદ નથી અને તેમ છતાં જિતને શુક્તિથી ભિન્ન કહી શકાય નહિ, કારણ કે તે અધિષ્ઠાન ન હોય તે રજત પણ ન ભાસે. તેથી રજત શુક્તિના વિવરૂપ છે. પ્રપંચને બ્રહ્મચૈતન્ય સાથે વસ્તુત: અમેદ નથી તેમ છતાં ભેદ છે એમ પણ ન કહેવાય તેથી તે વિવરૂપ છે. આ વિવત અવિદ્યાને લઈને થાય છે. પરિણમવાદી સાંખ્યો માને છે કે કારણમાં કાર્ય અવ્યક્તરૂપે રહેલું જ હોય છે; તેની ઉત્પત્તિ એટલે માત્ર અભિવ્યક્તિ. આમ ઉત્પત્તિની પહેલાં કાર્ય કારણથી અભિ-ન હેઈને ઉત્પત્તિ પછી પણું અભિન્ન જ છે. જ્યારે ન્યાય-વૈશેષિક દર્શન માને છે કે કાર્ય For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ અને કારણ ભિન્ન જ હોવાં જોઈએ અને તે જ એક કાર્ય હોઈ શકે અને બીજું કારણ, વળી તેમની અથક્રિયામાં પણ ભેદ છે. માટી ઘટને ઉત્પન્ન કરી શકે છે જ્યારે ઘટ ઘટીને ઉત્પન્ન કરી શકતો નથી. ઘટ પાણી લાવી શકે જયારે માટી એ કામ નથી કરી શકતી. આમ બને ભિન્ન છે. અદ્વૈત વેદાનતી માને છે કે ઉપરની દલીલેને કારણે કાયને ભિન્ન કે અભિન્ન તરીકે નિરૂપી શકાય નહિ તેથી કાય માત્ર વિવર્ત છે, એ અમૃત છે. માત્ર કારણ સત્ય છે. માટી વગેરે પણ બ્રહ્મનાં કાર્ય મનાય છે તેથી સર્વ પ્રપંચ અનુત છે, માત્ર બ્રહ્મનું ત્રિકાલ-અબાધિત પરમાર્થ સત્ત્વ છે. શુતિ કહે છે તેમ ઘટાદિ વિકારોને વાણુથી વ્યવહાર થાય છે, તે નામ માત્ર છે, વાસ્તવમાં નથી, તે અમૃત છે–વાચારમ વિક્રાં નામશે. કારણ જ સત્ય છે. આમ બ્રહ્મ એકમાત્ર પરમાર્ક વસ્તુ છે અને સલ પ્રપંચ અનિર્વચનીય હોઈને વિવત છે, અનુત છે. अथ शुद्धं ब्रह्म उपादानमिष्यते, ईश्वररूपं जीवरूपं वा । अत्र सङ्क्षपशारीरकानुसारिणः केचिदाहुः-शुद्धमेवोपादानम् । जन्मादिसूत्रतद्भाष्ययोरुपादानत्वस्य ज्ञेयब्रह्मलक्षणत्वोक्तेः। तथा च 'आत्मन आकाशः सम्भूतः' (तैत्ति. २.१) इत्यादिकारणवाक्येषु शबलवाचिनामात्मादिशब्दानां शुद्धे लक्षणैवेति । હવે (પ્રકન થાય કે) શુદ્ધ બ્રહ્મા ઉપાદાન તરીકે સ્વીકારવામાં આવે છે કે ઈશ્વરરૂપ બ્રહ્મ કે જીવરૂપ બ્રા. આ બાબતમાં સંક્ષેપશારીરકને અનુસરનારા કેટલાક કહે છે કે શુદ્ધ બ્રહ્મ જ ઉપાદાન છે, કારણ કે જન્માદિસૂત્ર અને તેના ભાષ્યમાં ઉપાદાન હોવું એને ણેય બ્રાના લક્ષણ તરીકે કહ્યું છે. અને તે પ્રમાણે આમામાંથી આકાશ ઉત્પન્ન થયું” તૈત્તિ. ૨.૧) ઈત્યાદિ કારણુવાકયોમાં શબલવાચી (માયાશબલ બ્રહ્મ કે સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વરના વાચક) “નામ” વગેરે શબ્દોને લક્ષણથી શુદ્ધ બ્રહ્મ' જ અર્થ છે. વિવરણ: રતો વા માનિ મહાર...એ વાકયના બાકીના ભાગમાં, જેનું લક્ષણ આપ્યું છે તેને જિજ્ઞાસ્ય કહ્યું છે (સંદિગન્નાહ્ય અને જિતાસ્ય તે શઠ બ્રહ્મ જ હોઈ શકે તેથી શુદ્ધ બ્રહ્મ જ ઉપાદાન કારણ છે અને કઈ શંકાને અવકાશ હોવો જોઈએ નહિ. પણ તત્ સત્રમણિ જેવાં વાક્યોમાં તત્ અર્થાત્ ઈશ્વર અને સઢ અર્થાત જીવને પણ શુદ્ધ બ્રહ્મના જ્ઞાનના હેતુ તરીકે જિજ્ઞાસ્ય માન્યા છે તેથી તેમને વિષે એવી શંકા સંભવે છે કે આ જીવ અને ઈશ્વર પણ અભિન્નનિમિનપાદાન કારણ હોઈ શકે તેથી અહીં પ્રશ્ન કર્યો છે. કેટલાક વેદાન્તીઓનાં વચનમાં ત્રિવિધ ચૈતન્ય (જીવ, ઈશ્વર, વિથ ચિત્ તત્વ) જાણીતું છે તેમાંથી ઉપાદાન કયું? સંક્ષેપશારીરક ગ્રંથના કર્તા સવજ્ઞાભમુનિને અનુસરનારાઓ માને છે કે શુદ્ધ બ્રહ્મ જ ઉપાદાન છે, જીવ કે ઈશ્વર નહીં. બ્રહ્મસૂત્રના પ્રથમ સૂત્રમાં શુદ્ધ બ્રહ્મને જિજ્ઞાસ્ય તરીકે ઉલ્લેખ છે તેથી એ શુદ્ધ બ્રહ્મનું જ જન્માદિસત્રમાં લક્ષણ આપ્યું છે [ગન્નાથસ્થ થતા ૧.૧.૨–જેમાંથી આ જગત્રપંચ)ની ઉત્પત્તિ વગેરે For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ४८ सिद्धान्तलेशसङ्ग्रहः છે તે (આ) બ્રહ્મ (અર્થાત્ શુદ્ધ બ્રહ્મ જે જિજ્ઞાસ્ય છે) ]. આમ સૂત્ર અને તેના ભાગ્ય અનુસાર પણ શુદ્ધ બ્રહ્મ જ ઉપાદાન છે. અને એ રીતે વિચાર કરતાં જગતનું કારણ वनार वाया छेवा आत्मनः आकाशः संभूतः...' 'सोऽकामयत', 'यः सर्वज्ञः सर्ववित्...' વગેરે, ત્યાં પણ જગતના ઉપાદાન તરીકે શુદ્ધ બ્રહ્મને જ ઉલ્લેખ કર્યો છે એમ માનવું જોઈએ. અલબત્ત આ બામર વગેરેથી ઈશ્વરરૂપ બ્રહ્મનું અભિધાન થતું હોય એમ લાગે કારણ કે જ્ઞાનક્રિયાકર્તા, ઈચ્છા કરનાર માયા શબલ બ્રહ્મન અથવા ઈશ્વર જ હોઈ શકે. શુદ્ધ બ્રહ્મ તે કામાદિથી રહિત અને ફૂટસ્થ છે. પણ ઉપરની દલીલ ધ્યાનમાં લેતાં વારમ વગેરે શબ્દોને વાગ્યાથ (માયા શબલ બ્રહ્મ) લઈ ન શકાય તેથી લક્ષણથી “શુદ્ધ બ્રહ્મ' જ અર્થ છે. આમ સર્વજ્ઞાત્મમુનિના મત અનુસાર શુદ્ધ બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. જુઓ – निमित्तं च योनिश्च यत्कारणं तत् परब्रह्म सेर्वस्य जन्मादिभाजः । इति स्पष्टमाचष्ट एषा श्रुतिर्नः कथं सिद्धवल्लक्षणं सिद्धिबाह्यम् ॥ __(संक्षेपशाररक १.५३२) (arभावजा सकनु उन मने निमित्त ७।२९५ છે તે પરબ્રહ્મ એમ આ શ્રુતિ આપણને સ્પષ્ટ કહે છે. આ સિદ્ધના જેવું લક્ષણ સિદ્ધિથી બાહ્ય કેવી રીતે હેઈ શકે? (લક્ષણ આપતાં સિદ્ધ હકીકતેને જ ઉલ્લેખ કરવામાં આવે છે, તે આ સિદ્ધ નથી એમ કેવી રીતે હોઈ શકે છે. જુઓ વળી સંક્ષેપશારીરક ૧.૫૧૯). विवरणानुसारिणस्तु ' यः सर्वज्ञः सर्वविद् यस्य ज्ञानमयं तपः, तस्मादेतद् ब्रह्म नाम रूपमन्नं च जायते' (मुण्डक १.१९) इति श्रुतेः सर्वज्ञखादिविशिष्टं मायाशबलमीश्वररूपमेव ब्रह्म उपादानम् । __ अत एव भाष्ये ' अन्तस्तद्धर्मोपदेशात् ' (ब्र.स. १.१.२०), सर्वत्र प्रसिद्धोपदेशात् (ब.सू. १.२.१) इत्यायधिकरणेषु “सैव ऋक् तत्साम तदुक्थं तद्यजुस्तद्ब्रह्म' (छा.उप. १.७.५), "सर्वकर्मा सर्व कामः सर्वगन्धः सर्वरसः" (छा. उप. ३,१४.२,३) इत्यादिश्रुत्युक्तं सर्वोपादनत्वप्रयुक्तं स मिक-वं जीवव्यावृत्तमीश्वरलिङ्गमित्युपवर्णितम् । ___जीवेश्वरानुस्यूतचैतन्यमात्रस्य सर्वोपादनत्वे तु न तज्जीवव्यावृत्तमीश्वरलिङ्गं स्यात् । सक्षेपशारीरके शबलोपोदानत्वनिगवरणमपि मायाविशिष्टोपादानत्वनिराकरणाभिप्रायम्, न तु निष्कृष्टेश्वररूपचै मोगद नत्वनिराकरणपरम् । तत्रैव प्रथमाध्यायान्ते जर दु द नत्वस्य तत्पदार्थवृत्तित्वोक्तेः। एवं च ईश्वरगतमपि कारणत्वं तानुगतमखण्डचैतन्यं शाखाचन्द्रमसमिव तटस्थतयोपलक्षितुं शक्नोतीति तस्य ज्ञेयब्रह्मलक्षणत्वोक्तिरिति मन्यन्ते ॥ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ જ્યારે વિવરણને અનુસરનાર માને છે કે “જે સર્વજ્ઞ, સર્વવિત્ છે, જેનું જ્ઞાનમય તપ છે. તેમાંથી આ હિરણ્યગર્ભ નામ, રૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે” (મુંડક ૧.૧.૯) એ શ્રુતિ છે, તેથી સવજ્ઞસ્વાદિથી વિશિષ્ટ માયાશબલ ઈશ્વરરૂપ જ બ્રહ્મ ઉપાદાન છે (શુદ્ધ બ્રહ્મ કે જીવરૂપ બ્રહ્મ ઉપાદાન નથી). તેથી જ “અત્તરdaફાન' (બ્ર સૃ. ૧.૧ ૨૦) [(આદિત્યાદિ ૧) અંદર રહેલો પુરુષ ઈશ્વર છે કારણ કે તેના ધર્મોને ઉપદેશ છે.), ‘સર્વત્ર પ્રમોશન (બ. સૂ ૧.૨.૧) [ (મનોમયત્વાદિ ગુણવાળું બ્રહ્મ ઉપાસ્ય છે, કારણ કે (વેદાનમાં સર્વત્ર પ્રસિદ્ધ બ્રહ્મને ઉપદેશ છે ] વગેરે અધિકરણમાં “ એ જ સફ છે, એ સામ છે, એ ઉકથ છે, એ યજુર્ છે, એ વેદ છે, (છા. ઉપ. ૧.૭.૫ ), સર્વ પરિસ્પન્દવાળે, સર્વકામ, સર્વગન્ધ, સવ૨સવાળે છે.” (છ ઉપ. ૩.૧૪,૨, ૩) ઈત્યાદિ મુનિમાં કહેલું સોંપાદાનત્વથી પ્રયુક્ત સર્વોમકત્વ એ જીવવ્યાવૃત્ત ( જીવમાં ન હી રહેલું ) એવું ઈશ્વરનું લિંગ છે એમ (શાંકર) ભાગ્યમાં પ્રતિપાદિત કર્યું છે. પણ જે જીવ અને ઈશ્વર (બંનેમાં ) અનુસ્મૃત કેવલ (શુદ્ધ) ચૈતન્ય સર્વનું ઉપાદાન હોય તે તે જીવવ્યાવૃત્ત એવું ઈશ્વરનું લિંગ ન હોઈ શકે. સંક્ષેપશારીરકમાં માયાશબેલાચૈતન્ય)ની ઉપાદાનકારણતાનું ખંડન કર્યું છે. ત્યાં માયાવિશિષ્ટની ઉપાદાનકારણુતાનું ખંડન અભિપ્રેત છે, પણ નિકૃષ્ટ (માયાથી વિવિક્ત બિ બ એવા) ઈશ્વરરૂપ ચૈતન્યની ઉપાદાનકારણુતાનું ખંડન અભિપ્રેત નથી. કારણ કે ત્યાં જ પ્રથમ અધ્યાયના અંતે કહ્યું છે કે તા પદથી વાગ્યે ઈશ્વરમાં જગતની ઉપાદાનતા રહેલી છે. આમ ઈશ્વરમાં હેઈને પણ (ઉપાદાન) કારણતા તેના અનુગત અખંડ સૌતન્યનું શાખાચન્દ્રમાની જેમ તટસ્થરૂપે ઉપલક્ષણ બની શકે છે. તેથી સેય બ્રાના લક્ષણ તરીકે તેનું કથન કર્યું છે એમ વિવરણને અનુસરનારા માને છે. વિવરણ : વિવરકારના મતે માયાશબલ ઈશ્વરરૂપ બ્રહ્મ જગતનું કારણ છે. આ જગદુપાદાનભૂત તત્ત્વનાં સર્વજ્ઞ, સર્વાવિત, વેશ્વર એવાં વિશેષણો છે તેથી એ સ્પષ્ટ છે કે આવા ગુણોથી યુક્ત ઈશ્વરરૂ૫ બ્રહ્મ ઉપાદાન છે. શંકરાચાર્યને પણ આ જ માન્ય છે એમ તેમના બ, સૂ. શાકરભાષ્ય પરથી સ્પષ્ટ દેખાય છે. ત્યાં ઈશ્વર સર્વનું ઉપાદાન છે અને તેથી સર્વાત્મક છે એમ બતાવ્યું છે. જે સોંપાદાન હોય તે જ સર્વાત્મક હોય, અન્ય નહિ કારણ કે ઉપાદાન અને ઉપાદેયનું તાદાત્મ્ય છે. જે પ્રતિબિંબત્વથી વિશિષ્ટ ચતજીવમાં કે બિંબcથી વિશિષ્ટ શૈતન્યરૂપ ઈશ્વરમાં વિશેષ્ય તરીકે અનુ~ત શુદ્ધ ચૈતન્યરૂપ બ્રહ્મ સોંપાદાન હોય તો તે જ સર્વાત્મક હોય, ઈશ્વર નહિ અને એમ હોય તે ભાષ્યમાં સર્વાત્મત્વ એ જીવવ્યાવૃત્ત ઈશ્વરલિંગ છે એવું પ્રતિપાદિત ન થયું હોત. એવી દલીલ કરી શકાય નહિ કે વિશેષ્ય એવા શુદ્ધ બ્રહ્મમાં રહેલું સર્વાત્મકતવ બિંબત્વથી વિશિષ્ટ ચૈતન્યરૂપ ઈશ્વરના લિંગ તરીકે ભાષ્યમાં વર્ણવવામાં આવ્યું છે. આ દલીલ બરાબર નથી કારણ કે એવું જ હોય તે એ જીવવ્યાપ્ત ન હાય-વિશેષ્યને ધમ" સર્વાત્મકત્વ જેમ સિ-૭ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૦. सिद्धान्तलेशसङ्ग्रहः ઈશ્વરને ધર્મ હોઈ શકે તેમ છવને ધમ હોઈ શકે; જ્યારે અહીં તે સર્વાત્મકત્વને ઈશ્વરનું જ લિંગ કહ્યું છે. છાન્દોગ્ય ઉપનિષમાં શ્રુતિ છે–છોડતા વિત્યે : પુરુષો તે હિપ્સઃ हिरण्यकेश; आप्रणखात् सर्व एव सुवर्ण...तस्य ऋक् च साम च गेष्णो...य एषोऽन्तरक्षिणि पुरुषो दृश्यते सेव ऋक् तत् साम तदुकथं तद्यजुः तद्ब्रह्म ..तद्य इमे वीणायां गायन्ति एनं ते જયતિ ‘(છા. ઉપ. ૧.૬ ૭) જે સુવર્ણમય ( તિમય) પુરુષ આદિત્યમાં છે', જે આ પુરુષ આંખમાં દેખાય છે...વગેરેમાં આ પુરુષને ઉપાસ્ય કહ્યો છે તેથી આદિત્યાદિ સ્થાનને ઉલ્લેખ છે. એ કફ છે, સામ છે ઈત્યાદિ અર્થાત તે સર્વવેદાત્મક છે અને વેદમાં સ્તુત્ય ઇન્દ્રાઘાત્મક છે વીણમાં જે આ સ’ ગાય છે તે આને જ ગાય છે અર્થાત તે સર્વલૌકિકપુરુષાત્મક છે. તાત્પર્ય એ છે કે એ સર્વાત્મક છે. બન્નતઢવાત અધિકરણમાં શંકા કરી છે કે આ પુરુષ મંડલાભિમાની દેવતાવિશેષ છે કે નિત્યસિદ્ધ પરમેશ્વર છે. સિદ્ધાન્ત તરીકે સિદ્ધ કર્યું છે કે સર્વાત્મકવ ઈશ્વરને જ ધમ હોઈ શકે કારણ કે તે જ સોંપાદાન છે. સાધકના અનુગ્રહાથે ઈછાવશાત્ ઈશ્વરને પણ માયામાં રહેલા શુદ્ધસવાંશના પરિણામરૂપ શરીર સંભવે છે. એ જ રીતે “a pઢોવશાત ' માં સર્વ aa ગ્રહ્મ . સ તું કુત... મનોમયઃ प्राणशरीरः भारूप: सत्य सङ्कल्प: आकाशात्मा, सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः सर्वमिदम. તરજ્ઞાત્તોડગ્લાયચના: gs મ મામાન્સટ્યરચે...” આ શ્રુતિમાં વર્ણિત તત્ત્વ છવ છે કે પરબ્રહ્મ એવી શંકા છે. પૂર્વપક્ષ પ્રમાણે મનમયત્વ, પ્રાણશરીરત્વ વગેરે જીવમાં જ સંભવે, જ્યારે સિદ્ધાન્ત છે કે મને મહત્વાદિ ગુણુવાળા બ્રહ્મને જ ઉપાસ્ય તરીકે નિર્દેશ છે, કારણ કે વેદાન્તમાં સર્વત્ર પ્રસિદ્ધ બ્રહ્મને ઉપદેશ છે. મને મય=મનઃપ્રધાન; અવાકી=વાગિન્દ્રિય શૂન્ય અથત કમેન્દ્રિયશૂન્ય; અનાદર કામશૂન્ય અર્થાત મન વિનાને અર્થાત જ્ઞાનેન્દ્રિય વિનાને; સવ કમ=સ પરિસ્પ-દવાળા). પરિસ્પદ, ગંધ, રસ, ઈચ્છા વગેરે હેવાં એ એનાં આશ્રયભૂત વાયુ, પૃથ્વી વગેરે ભૂત સાથેના તાદામ્ય વિના ન સંભવે. તે સર્વને વ્યાપીને રહેલો છે (સમિટમાd.). સોંપાદાનત્વ અને તેને લીધે સર્વાત્મકત્વને આ નિર્દેશ એ જીવમાં નહિ પણ પરમેશ્વરમાં જ ઉપપન્ન છે. જે શુદ્ધ ચૈતન્યરૂપ બ્રહ્મ ઉપાદાન તરીકે અભિપ્રેત હેત તો જેમ આ અખંડ શુદ્ધ ચેતન્ય ઈશ્વરમાં અનુસ્મૃત છે તેમ જીવમાં પણ અનુસ્મૃત છે તેથી આ સર્વે. પાદાનત્વથી પ્રયુક્ત સર્વાત્મક વ ઈશ્વરનું જ લિંગ છે, જીવનું નહિ એમ ન કહી શકાત. પણ ઈશ્વરના જ લિંગ તરીકે તેનું પ્રતિપાદન છે તે બતાવે છે કે શંકરાચાર્યના મતે ઈશ્વરરૂપ બ્રહ્મ ઉપાદાનકારણ છે. અહીં પ્રશ્ન થાય કે સંક્ષેપશારીરકમ માયાબલનું ઉપાદાન તરીકે ખંડન છે તેનું શું સમજવું. તે ઉત્તર આપતાં કહ્યું છે કે ત્યાં પણ બિંબભૂત ઈશ્વરના વિશે ણ તરીકે માયાને પણ ઉપાદાનાકારણ તરીકે સમાવેશ થતો હોય તે તેટલા પૂરતું જ ખંડન છે. બિંબત્વથી વિશિષ્ટ (પણું માયાથી નિષ્કૃષ્ઠ અર્થાત વિવિક્ત) તન્યરૂપ ઈશ્વરનું ઉપાદાન તરીકે ખંડન કરવાનું અભિપ્રેત નથી. સંક્ષેપશારીરકમાં જ પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે “તા' શબ્દથી For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૧ પ્રથમ પરિચ્છેદ વાગ્ય (ઈશ્વર) જગતનું ઉપાદાન કારણ છે.* તત શબ્દને વાગ્યાથ બિંબભૂત ઈશ્વર છે અને આ અથ લેતાં સર્વજ્ઞત્વાદિ ગુણથી વિશિષ્ટ ઈશ્વરનું જગત્કારણ તરીકે પ્રતિપાદન કરનાર અનેક કૃતિઓ સાથે અવિરોધ થશે સંક્ષેપશારીરકમાં શબપાદાનનું નિરાકરણ કર્યું છે તેને આશય એટલે જ છે કે માયાવિશિષ્ટ ઈશ્વર ઉપાદાન રહ્યું નથી અર્થાત માયાને સમાવેશ ઉપાદાન કારણુમાં થવો જોઈએ નહિ. બિંબભૂત ઈશ્વર ઉપાદાનકારણ છે એમ માનવા સામે તેને કોઈ વિરોધ નથી. હવે પ્રશ્ન થાય કે ઈશ્વરરૂપ બ્રહ્મ જે ઉપાદાનકારણું હોય તે યરૂપ બ્રહ્મ અર્થાત શુદ્ધ બ્રહ્મના લક્ષણ તરીકે અભિન્નનિમિત્તપાદાનકારણનાનું કથન કર્યું છે તેની સાથે વિરોધ આવશે. તેને ઉત્તર એ છે કે બ્રહ્મસૂત્રનાં જુદાં જુદાં અધિકરણોના ભાષ્યથી), ઉપર જોયું તેમ, સિદ્ધ થાય છે કે બિંબભૂત ઈશ્વર ઉપાદાનકારણ છે. અને આ અભિન્નનિમિત્તોપાદાનકારણુત્વ તેને બીજાઓથી ભિન્ન તરીકે બંધ કરાવે છે. આ કારણત્વ બિંબ–વિશિષ્ટ રૌતન્યરૂપ ઈશ્વરમાં અનુગત અખંડ ચૈતન્ય અર્થાત વિશેષ્ય એવા શુદ્ધ ચૈતન્યનું તટસ્થ તરીકે ઉપલક્ષણ બની શકે છે. તટસ્થ હોવું એટલે લક્ષ્ય સ્વરૂપથી બહાર હોવુ, અથવા લયમાં વિદ્યમાન નહીં તે ધર્મ હોવું અથવા ઉપલક્ષણ હોવું. કઈ પૂછે કે ચંદ્ર કયાં છે અને બીજે ઉત્તર આપે કે “શાખામાં, ત્યાં શાખા જેમ બીજી દિશામાં રહેલા નક્ષત્રથી વ્યાવ્રત એવા ચન્દ્રનું ઉપલક્ષણ બને છે તેમ ઈશ્વરમાં રહેલું કારણ– ઈશ્વરને બીજાથી વ્યાવૃત્ત તરીકે જ્ઞાન કરાવતું હોઈ તટસ્થ રહીને ઈશ્વરમાં અનુગત અખંડ ચૈતન્યનું પણ બીજાથી વાવૃત્ત તરીકે ઉપલક્ષણ કરે છે. બીજાથી ભાવૃત્ત તરાકે ઈશ્વરનું જ્ઞાન તે કરાવે જ છે, ઉપરાંત તેમાં અનુગત શુદ્ધ ચૈતન્યનું ઉપલક્ષણ બને છે. આમ અભિન્નનિમિત્તપાદાનવને લીધે ઈશ્વર જેમ પ્રધાન, જીવ વગેરેથી વ્યાવૃત્ત તરીકે જ્ઞાત થાય છે તેમ તેને લીધે વિશેષ્યભૂત રેય બ્રહ્મની પણ પ્રધાનાદિથી વ્યાવૃત્તિ સમજાય છે એ દષ્ટિએ તેને ય ચહ્નના લક્ષણ તરીકે જન્માદિસૂત્રમાં, તેના ભાગ્યમાં અને સંક્ષેપશારીરકમાં રજૂ કર્યું છે. આ શુદ્ધ બ્રહ્મનું તટસ્થલક્ષણ છે, સ્વરૂપલક્ષણ નહિ. “સત્યજ્ઞાનાનાન્દાત્મક બ્રહ્મ’ એ તેનું સ્વરૂપ લક્ષણ છે. જગતના મૂલકારણુ માયામાં પ્રતિબિંબ તે ઈશ્વર અને માયા ઈશ્વરાશ્રિત છે. અહીં શંકા થાય કે પ્રતિબિંબ– માયાકદિપત છે તેથી માયા તદ્વિશિષ્ટ ઐતન્યાશ્રિત હોઈ શકે નહિ, કારણ કે પ્રતિબિંબત્વના કલ્પન પહેલાં જ તે (માયા) મૈતન્યાશ્રિત છે એમ કહેવું પડશે. આવી દલીલ ન કરવી જોઈએ કારણ કે માયાની જેમ પ્રતિબિંબવ પણ અનાદિ તેથી તે તદિશિષ્ટચૈતન્યાત્રિત હોય એ ઉપપનન છે. વસ્તુતઃ અનાદિ કાલથી માંડીને નિર્વિશેષ ચૈતન્યમાં કલ્પિત પ્રતિબિંબત્વ રહેલું છે તેથી અનિર્વચનીય માયાને અધીન માત્ર હોવાથી પ્રતિબિંબ– માયાકદ્વિપત માનવામાં આવે છે. પ્રતિબિંબવને આકાશાદિની જેમ માયા * स्वात्मानमेव जगतः प्रकृति यदेकं सर्गे विवर्तयति तत्र निमित्तभूतम् । कर्माकलय्य रमणीयकपूमिश्रं पश्यम्नृणां परिवढं 'तद्' इतीर्यमाणम् ॥ (संक्षेपशारीरक १.५५०) For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પરે, વિદ્યાન્સજેશન પરિણામ માનવામાં નથી આવતું. આવું જે હોય તે પ્રતિબિંબભૂત ઈશ્વર સાદિ (આદિ જન્મવાળે) બની જાય. એવી પણ શંકા કરવી ન જોઈએ કે માયા અનાદિ કાલથી માંડીને રૌતન્યની બાબતમાં પ્રતિબિંબત્વનું તત્કલ્પિતત્વ (માયાકહિપતત્વ) શક્ય બનાવે છે અને તેનાથી જ વિશિષ્ટ નેતન્યને આશ્રયે રહે છે એ કેવી રીતે બને આ શંકા બરાબર નથી કારણ કે માયા અઘટિતઘટનાપટીયસી છે–અઘટિતની ઘટનામાં ખૂબ કુશલ છે. અને એવું પણ ન કહેવું કે શુદ્ધ ચૈતન્યાશ્રિત જ માયા ત્યાં પ્રતિબિંબભાવ શક્ય બનાવે છે એવું કેમ નથી માનતા. આમ ન માની શકાય કારણ કે એવું માની એ તે “માયાં તું ઘઋર્તિ વિચામાયિનું તું મફ્રેશ્વરમ્' (તા. ૪.૨૮) એ શ્રુતિને વિરોધ થાય. માયિનમ્-માયાવાળે' એ પદથી જ્ઞાત થાય છે કે માયા ઈશ્વરાશ્રિત છે. જ્યારે છે તે અવિદ્યામાં પ્રતિબિંબ છે. આમ પ્રકૃત મૂલ પ્રકૃતિ છવ અને ઈશ્વરને પ્રતિબિંબરૂપે કરે કારણ કે ઉપાધિના ભેદ વિના પ્રતિબિંબમાં ભેદ સંભવે નહિ. (દા. ત. સૂર્ય) બિંબ એક જ હોય તે ઉપાધિ (દષણ, જલા વગેરે)ના ભેદ વિના પ્રતિબિંબમાં ભેદ સંભવે નહિ. અને બિંબભૂત ચૈતન્ય તે એક જ છે તેથી ઈશ્વરે પાધિ માયાની અપેક્ષાએ છપાધિભૂત અવિદ્યાઓ ભિન્ન જ માનવી જોઈએ. માયા આકાશાકિની પ્રકૃતિ (મૂલ કારણ છે) અને અવિદ્યા પણ લિંગશરીરાદિની પ્રકૃતિ છે. પ્રત્યેક જીવની ઉપાધિરૂપ અવિદ્યા ભિન્ન છે પણ જાતિની અપેક્ષાએ એકવચન પ્રયોજાય –ઉ ર કહ્યું તેમ બિંબ એક હોય ત્યારે ઉપાધિભેદ વિના પ્રતિબિંબભેદ સંભવ નથી; પ્રતિબિંબ-છ ભિન્ન ભિન્ન છે તેથી ઉપાધિભૂત અવિદ્યાઓ પણ ભિન્ન ભિન્ન હોવી જોઈએ. મરવાધિરળ (બ્ર. સૂ. ૧૨ ૨૧)ના ભાવમાં કહ્યું છે કે અવ્યાકૃત (માયા) ઈશ્વરાત્રિત છે અને ઈશ્વરની જ ઉપાધિ છે. એ જ રીતે માનુમાનિજાધિરજ (. સૂ. ૧.૪.૧)ના ભાષ્યમાં મુક્તોનો પુનર્જન્મ નથી કારણ કે તેમની અવિદ્યાબીજશક્તિ વિદ્યાથી બળી ગઈ છે એમ કહ્યું છે તેથી જ અલગ અલગ છે એમ સમજાય છે. સામાસ ઇવ ૨ (બ સુ. ૨.૩ પ૦) અને તેના ભાગ્યમાં જીની પ્રતિબિંબવરૂપતાને સ્પષ્ટ નિર્દેશ છે. આમ જે વિચારકો માને છે કે માયા અને અવિદ્યાને ભેદ ઋત્યાદિસંમત છે તેમના મતની રજૂઆત હવે કરે છે? वियदादिप्रपञ्च ईश्वराश्रितमायापरिणाम इति तत्रेश्वर उपादानम् । अन्तःकरणादिकं तु ईश्वराश्रितमायापरिणाममहाभूतोपसृष्टजीवाविद्याकृतभूतसूक्ष्मकार्यमिति तत्रोभयोरुपादानत्वम् । अत एव "एवमेवास्य परिद्रष्टुरिमाः પોશાક પુરાવા પુરુષ ગાથારાં જીન્તિ” (% ૩, ૬.૧) इति श्रुतौ कलाशब्दवाच्यानां प्राणमन:प्रभृतीनां विदुषो विदेहकैवल्यसमये विद्यानिवाविद्याकाथाँशाभिप्रायेण विद्ययोच्छेदो दर्शितः ।। જતા રહ્યા નવા પ્રતિg” (goe ૩૪રૂ.૨.૭) તિ श्रुत्यन्तरे तदनिवर्त्यमायाकार्यमहाभूतपरिणामरूपोपष्टम्भकांशाभिप्रायेण तेषां स्वस्वप्रकृतिषु लयो दर्शित इति मायाऽविद्याभेदवादिनः । For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ આકાશાદિ પ્રપંચ ઈશ્વરાશ્રિત માયાને પરિણામ (કીય) છે માટે તેથી ત્યાં (આકાશાદિની બાબતમાં) ઈશ્વર ઉપાદાન છે. જ્યારે અન્ત:કરણ વગેરે ઈશ્વરાશ્રિત માયાના પરિણામરૂપ મહાભૂતોથી સંસ્કૃષ્ટ એવા જીવની અવિદ્યાથી ઉત્પન્ન કરવામાં આવેલાં ભૂતસૂમનું કાર્ય છે તેથી ત્યાં (અન્તઃકરણ વગેરેની બાબતમ) બને (ઈવર અને જીવ) ઉપાદાન છે. તેથી જ “એ જ રીતે આ પરમજ્ઞાનીની આ સેળ કળાઓ, જેનું અધિષ્ઠાન પુરુષ છે, તે પુરુષને પ્રાપ્ત કરીને લય પામે છે.” (પ્રશ્ન ઉપ ૬.૫)એ શ્રુતિમાં “કલા” શબ્દથી વાચ્ય પ્રાણ, મન વગેરેને, વિદ્વાનની વિદેહમુક્તિની વેળાએ, (જીવની) વિદ્યાથી નાશ પામી શકે તેવી અવિદ્યાના કાર્યોશના અભિપ્રાયથી વિદ્યાથી ઉચછેદ બતાવ્યો છે. પંદર કલા પ્રતિષ્ઠા પ્રતિ ગયેલી હોય છે (અર્થાત તે તે પ્રતિષ્ઠા માં લીન થઈ જાય છે) (મુંડક ઉપ. ૩.૨૭)–એ બીજી શુતિમાં તેનાથી (જીવની વિદ્યાથી) જેનો ઉછેદ નથી એવી માયાનાં કાર્ય એવા મહાભૂતના પરિણામરૂપ અને (અન્તઃકરણ વગેરેની ઉત્પત્તિમાં) ઉપષ્ટભક એવો જ અંશ છે તેના અભિપ્રાયથી તેમને તિપિતાની પ્રકૃતિમાં લય બતા છે–એમ માયા અને અવિદ્યાનો ભેદ માનના કહે છે. વિવરણ : ઈશ્વર વિયદાદિનું ઉપાદાન છે જ્યારે અન્તઃકરણાદિનું ઈશ્વર અને જીવ એ બન્ને ઉપાદાન છે. માયા આકાશાદિનું પરિણમ્યુપાદાન કારણ છે અને માયા ઈશ્વરાશ્રિત છે તેથી ઈશ્વર આકાશાદિનું ઉપાદાન મનાય છે. અતઃકરણદિ છવની અવિદ્યાથી ઉત્પન્ન કરવામાં આવતાં ભૂતસૂનાં કાર્ય છે (પરિણામ છે), પણ તેમની ઉત્પત્તિમાં ઈશ્વરાત્રિત માયાથી ઉત્પાઘ મહાભૂત ઉપષ્ટભક (ટેકે આપનાર, દઢ બનાવનાર) તરીકે જોઈએ જ. આમ છવની અવિદ્યાના પરિણામરૂપ સોને અને તેમનાં ઉપષ્ટ ભક તરીકે ઈશ્વરાશ્રિત માયાના પરિણામભૂત મહાભૂતોને અન્તઃકરણદિની ઉત્પત્તિમાં ઉપાદાન તરીકે પ્રવેશ છે તેથી જીવ અને ઈશ્વર બને તેમનાં ઉપાદાન મનાય છે. જ્યારે પરમજ્ઞાનીનાં અંતઃકરણદિ વિદેહમુક્તિ વેળાએ પુરુષ (ચિદાત્મા)માં લય પામે છે એમ કહ્યું છે ત્યારે જીવની અવિદ્યાના કાર્યભૂત ભૂતસમેને ધ્યાનમાં રાખીને એમ કહ્યું છે. અને જ્યારે કલા પિતાની પ્રતિષ્ઠામાં (ભૂતોમાં) લય પામે છે એમ કહ્યું છે ત્યારે ઉપષ્ટભક મહાભૂતો જે ઈશ્વરાશ્રિત માયાનાં કાર્ય છે તેમને ધ્યાનમાં રાખીને કહ્યું છે, ઈશ્વરની ઉપાધિભૂત માયાની જીવની વિદ્યાથી નિવૃત્તિ થતી નથી. જે કલાઓ માત્ર જીવની અવિદ્યાનાં જ પરિણામ હોત તે વિદ્યાથી તેમને લય પુરુષમાં નિઃશેષ સંભવત; અને એમ હોય તે ભૂતમાં લય થાય છે એમ જે કહ્યું છે તેને કઈ વિષય રહે નહિ, તેથી માયાકાય મહાભૂતને પણ લિંગશરીરનાં ઉપાદાન કહેવાં જોઈએ. આમ આ બન્ને શ્રુતિની વ્યવસ્થા થઈ શકે છે. શંકા–માયાની તત્વજ્ઞાનથી નિવૃત્તિ ન હોય તે તેના મિથ્યાત્વની સિદ્ધિ નહીં થાય. ઉત્તર–બ્રહ્મમાં સવ દશ્યને નિષેધ કરનાર શ્રુતિથી માયાના દશ્યત્વ વગેરે લિંગથી માયાની મિથ્યાવની સિદ્ધિ થાય છે. » ભૂતાનું સમત્વ તે તેમનું પરિચ્છિન્નવ એમ સમજવું For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः શંકા - માયાની વિદ્યાથી નિવૃત્તિ ન થાય તો બીજુ કંઈ નિવતક ન હોવાથી સર્વ જ મુક્ત થઈ જાય તોય માયાની અનુવૃત્તિ રહે. ઉત્તર–મહાપ્રલય વખતે સર્વપ્રાણુઓના ભોગપ્રદ કર્મોને એકસાથે ઉપરમ થતાં ઈશ્વરના સંકપમાથી પ્રપ ચને લય થાય છે તેમ સર્વની મુક્તિ થાય છે એ કાળે હવે પછી કાર્યસહિત માયાનું કોઈ પ્રયજન થી' એ અનુસ ધાનવાળા ઈશ્વરના “માયા પિતાનાં કાર્યો સહિત મારામાં વસ્તુતઃ ચિકરસમાં નિઃશેષ લય પામ” એવા સંકલ્પથી જ માયાપરિણામલક્ષણ સંકટથી તેમના લયની ઉપપત્તિ છે શ્રુતિ-સ્મૃતિ વગેરેમાં જ્યાં જ્યાં માયાની નિવૃત્તિ તત્ત્વજ્ઞાનથી થાય છે એમ કહ્યું હોય ત્યાં અવિદ્યાની નિવૃત્તિ અભિપ્રેત છે. અથવા તત્ત્વજ્ઞાન અવિદ્યાની જેમ માયાની નિવૃત્તિ કરવાની યોગ્યતા ધરાવે છે પણ જુદા જુદા પ્રાણુના કર્મોને લીધે પ્રતિબંધ (રુકાવટ) થાય છે તેથી માયાની નિવૃત્તિ કરી શકતું નથી. છેલ્લે મુક્ત થનારનું જ તત્ત્વજ્ઞાન ત્યારે કોઈ પ્રતિબંધક ન હોવાથી માયાના નિવૃત્તિ કરી શકે છે -ઈત્યાદિ કલ્પી શકાય. આમ માયા અને અવિદ્યા જુદાં છે એ મતની ઉપપત્તિ છે. यथा वियदादिप्रपञ्च ईश्वराश्रितमायापरिणाम इति तत्र ईश्वर उपादानं तथाऽन्तःकरणादि जीवाश्रिताविद्यामात्रपरिणाम इति तत्र जीव एव उपादानम् । न चान्तःकरणादौ मायाकार्यमहाभूतानामननुप्रवेशे उदाहृतश्रुतिद्वयव्यवस्थाऽनुपपत्तिः। कलानां विद्ययोच्छेदश्रुतिस्तत्त्वविदृष्टिविषया। 'गताः कलाः' इति श्रुतिस्तु तत्त्वविदि नियमाणे समीपवर्तिनः पुरुषाः नश्यद्घटवत् तदीयशरीरादीनामपि भूम्यादिषु लयं मन्यन्ते इति तटस्थपुरुषप्रतीतिविषयेति व्यवस्थायाः कलालयाधिकरणभाष्ये (४.२.१५) स्पष्टत्वात् इति मायाऽविद्याभेदवादिष्वेकदेशिनः । જેમ આકાશાદિ પ્રપંચ ઈશ્વરાશ્રિત માયાને પરિણામ છે તેથી ત્યાં ઈશ્વર ઉપાદાન છે તેમ અન્તઃકરણાદ માત્ર જીવાશ્રિત અવિદ્યાને પરિણામ છે તેથી ત્યાં જીવ જ ઉપાદાન છે. અને (આમ માનતાં) અન્તઃકરણ વગેરેમાં માયાનાં કાર્ય (વા) મહાભૂતને પણ અનુપ્રવેશ ન હોય તે ય ઉદાહ્નત બે કૃતિઓની વ્યવસ્થા અનુપપન્ન નહિ બને, કારણ કે કલાઓના વિદ્યાથી ઉછેદ અંગે શ્રુતિ છે તે તરવજ્ઞાનીની દષ્ટિવિષયક છે; જ્યારે “કલાઓ (પ્રતિષ્ઠા) પ્રતિ ગયેલી હોય છે' એ શ્રુતિ તટસ્થ પુરુષની પ્રતીતિવિષયક છે કારણ કે તત્ત્વજ્ઞાની મરતે હોય ત્યારે નજીક ઊભેલા માણસો માને છે કે નાશ પામતે ઘટ જેમ ભૂમિમાં લય પામે છે તેમ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૫૫ તેનાં શરીર આદિ ભૂમિ આદિમાં લય પામે છે એ પ્રમાણે વ્યવસ્થા ‘કલાલય’ વિષયક અધિકરણના ભાષ્યમાં (૪૨.૧૫) સ્પષ્ટ છે—એમ માયા અને અવિદ્યાને ભિન્ન માનનારાઓના એક પચવાળા (માને છે). વિવરણ : માયા અને અવિદ્યાને ભિન્ન માનનારાઓમાંના એક પંથના વિચારક માને છે કે અન્તઃકરણાદિની બાબતમાં ઈશ્વર અને જીવ બન્નેને ઉપાદાન માની ન શકાય કારણ કે શ ંકરાચાયે તે ઉપર ટાંકેલી એ શ્રુતિઓની વ્યવસ્થા બીજી રીતે સમજાવી છે. તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિ અર્થાત્ સાક્ષાત્કારને ધ્યાનમાં રાખીને તેનુ લ બતાવતાં કહ્યું છે કે કલાએ (અન્ત:કરણાદિ પુરુષમાં લય પામે છે. જ્યારે કલાના ભૂતામાં લય થાય છે એમ કહ્યું છે તે તત્ત્વજ્ઞાનીના મરણ સમયે તેની આજુબાજુ ઊભેલા તટસ્થ માણસા હાય છે તેમના જ્ઞાનને ધ્યાનમાં લઈને કહ્યું છે. આવા લોકોની ભ્રાન્ત પ્રતીતિ છે કે કલાએ પણ માયાના પરિણામ મહાભૂતાનાં કા" છે તેમની માન્યતાના માત્ર અનુવાદ છે, અર્થાત્ પ્રચલિત માન્યતા –સાચી કે ખેાટી–નું પુનરુચ્ચારણ છે જે પ્રમાણુ નથી કારણ કે અનધિગત વસ્તુનું જ્ઞાપક નથી. જેમ ઘડા ફૂટતાં તેના વધારે ને વધારે નાના ટુકડા થતા જાય છે અને છેવટે ચૂરા થઈને માટીમાં લય પામે છે તેના જેવું અન્તઃકરણાદિની ખાખતમાં પણ તે માને છે તે વાતનું અહીં... પુનરુચ્ચારણ કયુ" છે : શંકરાચાયે` આ રીતે જ આ એ શ્રુતિઓની વ્યવસ્થા કરી છે. (જુએ બ્ર. સુ શાકરભાષ્ય ૪.૨.૧૫-તાનિ વરે તથા ઘાટ્ટુ). આ મતમાં એ દોષ છે કે ઈશ્વરનું અન્તઃકરણાદિના ઉપાદાન તરીકે પ્રતિપાદન કરનાર શ્રુતિના વિરોધ છે કારણ કે તેમને માયાનું કાર્યાં નથી માન્યાં. તેથી વૈશિન: એમ કહ્યું છે. तदभेदवादिष्वपि केचित् - यद्यपि वियदादिप्रपञ्चस्य ईश्वर उपादानं तथाऽप्यन्तःकरणादीनां जीवतादात्म्यप्रतीतेः जीव एवोपादानम् । अत एवाध्यासभाष्ये अन्तःकरणादीनां जीवे एवाध्यासो दर्शितः । विवरणे च प्रतिकर्मव्यवस्थायां ब्रह्मचैतन्यस्योपादानतया घटादिसङ्गित्वम्, जीवचैतन्यस्य तदसङ्गित्वेऽप्यन्तःकरणादिसङ्गित्वं च वर्णितमित्याहुः । તેમના (માયા અને અવિદ્યાને) અભેદ માનનારાઓમાં પણ કેટલાક કહે છે :—જો કે આકાશાદિ પ્રપ ચનુ′ ઉપાદાન ઇશ્વર છે તેા પણ અન્તઃકરણાદિના જીવ સાથેના તાદાત્મ્યની પ્રતીતિ થતી હાવાથી જીવ જ તેમનુ (અન્ત;કરણાદિત્તુ) ઉપાદાન છે. માટે જ અધ્યાસભ ષ્યમાં અન્તઃકરણુ વગેરેના જીવમાં જ અયાસ મતાન્યેા છે. અને વિવણમાં પ્રતિકમ વ્યવસ્થા’માં બ્રહ્મચૈતન્ય (વિયદાદિ સર્વાંનું) ઉપાદાન હાઇને તેને ઘટાદિ સાથે (તાદાત્મ્યરૂપ) સંસગ અને જીવ ચૈતન્યને તેમની સાથે (તાદાત્મ્ય રૂપ) સંસગ ન હેાવા છતાં પણ અન્તકરણાદિ સાથે તાદાત્મ્યરૂપ) સંસગ છે એમ વણ્યુ છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः વિવરણ : માયા અને અવિદ્યાને અભિન્ન માનીને પણ કેટલાક તેમને ભેદ માનનારાઓ સાથે એટલા અશે સંમત છે કે બ્રહ્મ વિયદાદિનું ઉપાદાન છે જ્યારે જીવ અન્તઃકરણદિનું ઉપાદાન છે. વિયદાદિ ઈશ્વરાશ્રિત માયાના પરિણામ હાઈ ઈશ્વર જ તેમનું ઉપાદાન છે, જીવ નહિ અહીં શંકા થાય કે માયા અને અવિદ્યાને અભેદ માનીએ તે અન્તઃકરણાદિ અવિદ્યાના પરિણામ છે તે પણ ઈશ્વરાશ્રિત માયાના જ પરિણામ હોઈને, ઈશ્વરને જ અન્તઃકરણદિની બાબતમાં પણ ઉપાદાન માનવો જોઈએ. આને ઉત્તર આપતાં કહ્યું છે કે કર્તા છું', હું શ્વાસ લઉં છું', “હું કોણ છું', “હું મૂંગું છું', “હું સ્કૂલ છું', વગેરેમાં અન્તઃકરણથી માંડીને શરીર સુધીનું જીવ સાથે તાદામ્ય પ્રતીત થાય છે અને જીવમાં તેમનો અયાસ થયો છે. માટે જીવને જ તેમનું અધિષ્ઠાનરૂપ ઉપાદાન માન જોઈએ, ઈશ્વરને માની શકાય નહિ. શંકરાચાર્યે બ્ર. સુ. શાંકરભાષ્યમાં આ સ્પષ્ટ બતાવ્યું છે. વિવરણમાંથી પણ આનું સમર્થન મળે છે. બ્રહ્મ તેના સ્વરૂપચૈતન્યથી સર્વદા સર્વાભાસક છે અર્થાત સર્વજ્ઞ છે એમ કહેતાં હોઈએ તે જીવને પણ સ્વરૂપૌતન્યથી જ સર્વદા સર્વદષ્ટા માને જોઈએ એ દોષ આવી પડતાં તેનું સમાધાન વિવરણમાં પ્રતિકર્મવ્યવસ્થાગ્રંથમાં અર્થાત જીવ પ્રતિ વિષયવ્યવસ્થાનું પ્રતિપાદન કરતાં કરતાં કર્યું છે. બિંબતન્યરૂપ બ્રહ્મ સર્વનું ઉપાદાન હેઈ તેની બાબતમાં ઘટાદિના તાદાભ્યરૂપ સંસર્ગની કલ્પના કરી છે. અવિદ્યા વ્યાપક હેઈને તેમાં પ્રતિબિંબરૂપ જીવ પણ વ્યાપક છે તેમ છતાં ઘટાદિ સાથે તેનું તાદામ્ય નથી. કારણ કે એ તેમનું ઉપાદાન નથી. જવને તે અતઃકરણદિ સાથે તાદામ્યરૂપ સંસગ છે એમ વિવરણમાં પ્રતિપાદિત કર્યું છે. આથી ફલિત થાય છે કે જીવ અતઃ કરણુદિની બાબતમાં ઉપાદાન છે અને વિવરણકારે પણ એમ જ કહ્યું છે. અન્યથા જેમ ઘટાદિ સાથે તેનું ઉપર્યુક્ત સંસર્ગિવ નથી તેમ અન્તઃકરણદિ સાથે પણ ન હેત. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ અને વિષે કહે છે કે માયા અને અવિદ્યાને અભિન્ન માનવામાં આવે તે ઈશ્વરને જ સર્વનું ઉપાદાન માનવો જોઈએ, અન્યથા જીવાશ્રિત અવિદ્યા ઈશ્વરા. શ્રિત માયાથી ભિન્ન છે એમ માનવું જોઈએ. ચૈતન્યમાં કાર્યરૂપે પરિણમતી પ્રકૃતિને એ આશ્રય છે. એ સિવાય બીજુ કોઈ ઉપાદાનત્વ નથી. તેથી માયા અને અવિદ્યાને અભેદ સ્વીકાર કરવો અને જીવને જ અન્ત કરણાદિની બાબતમાં ઉપાદાન માનવ એમાં પરસ્પર વિરોધ છે અને એ મતે સ્વીકારવા જેવું નથી એમ અપધ્યદીક્ષિત તમેઢવાકિafમાંના કવિ' શબ્દથી સૂચવે છે. “પતwજ્ઞાને કાળો અનરજિયાદિ જ खं वायुज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी ॥" (मुण्डक. उप २.१.३) इत्यादिश्रुनेः कृत्स्नव्यावहारिकप्रपञ्चस्य ब्रह्मैव उपादानम् । जीवस्तु प्रातिभासिकस्य स्वप्नप्रपञ्चस्य च । 'कृत्स्नप्रसक्तिनिरवयवत्वશો વા (ત્ર. . ૨.૨, ગથિ ૭. . ૨૬) શુધવને ત્રણ जगदुपादानत्वे तस्य कात्स्न्येन जगदाकारेण परिणामे विकारातिरेकेण For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ अमामावो वा, एकदेशेन परिणाम निरवयवत्वश्रुतिविरोधो वा प्रसज्यते રુતિ પૂર્વક “વામન દ્વિવં વિચિત્રા fણ (. H. ૨૨, ૪, ૨૮) इति सूत्रोण विवर्तवादाभिप्रायेण स्वप्नदृशि जीवात्मनि स्वरूपानुपमर्दनेनानेकाकारस्थाप्नप्रपञ्चसृष्टिवत् ब्रह्मणि वियदादिसृष्टिरुपपद्यते इति सिद्धान्तितवादित्यन्ये । એમાંથી પ્રાણ, મન, સર્વ ઈનિદ્ર, આકાશ, વાયુ, તેજ, પાણી અને સર્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન થાય છે” (મુંડક ૨.૧.૩) ઈત્યાદિ શ્રુતિ છે તેથી બ્રહ્મ જ સમગ્ર વ્યાવહારિક પ્રપંચનું ઉપાદાન છે, જ્યારે જીવ પ્રતિભાસિક અને સ્વપ્નપ્રપંચનું ઉપાદાન છે. એનું કારણ એ કે “પૂરેપૂરા (બ્રહ્મના પરિણામ)ની પ્રસક્તિ થાય અથવા નિરવયવત્વ શ્રુતિને બાધ થાય” (બ્ર. સૂ. ૨.૧. અધિ. ૭, સૂ. ૨૬) એ અધિકરણમાં બ્રહ્મ જગતનું ઉપાદાન હોય તે તેનું સમગ્રપણે જગદાકારે પરિણામ થાય અને વિકારથી અતિરિક્ત બ્રહ્મનો અભાવ માનવ પડે, અથવા જે બ્રહ્મને એકદેશથી પરિણામ થાય છે એમ માનીએ તે બ્રહ્મ નિરવયવ છે એમ કૃતિ છે તેને વિરોધ આવી પડે–એમ પૂર્વપક્ષ પ્રાપ્ત થતાં કારણ કે જેમ (સ્વપ્ન જોનાર) છવામામાં તેમ (બ્રહ્મમાં) એ રીતે વિચિત્ર ષ્ટિ છે” (બ્ર. સૂ. ૨.૧.૨૮) એ સૂત્રથી વિવર્તવાદના અભિપ્રાયથી એવો સિદ્ધાન્ત રજૂ કર્યો છે કે જેમ સ્વપ્ન જોનાર જીવાત્માની બાબતમાં સ્વરૂપનો ઉપમ ક્ય વિના (સ્વરૂપમાં કઈ વિકાર કર્યા વિના) અનેકાકાર સ્વપ્નસંબંધી પ્રપંચની સૃષ્ટિ સ ભવે છે તેમ બ્રહ્મની બાબતમાં આકાશાદિની સૃષ્ટિ સંભવે છે તેનાથી બ્રહ્મમાં વિકારયુક્ત કે અવયવયુક્ત બનવાને દોષ ઊભો નહીં થાય)–એમ બીજા કહે છે. વિવરણઃ હવે બીજે મત રજૂ કરે છે જે પ્રમાણે ઈશ્વર અતઃકરણાદિનું પણ ઉપાદાન હોય તો ય એ કાર્યમાત્રનું ઉપાદાન નથી. સ્વપ્નપ્રપચ અને પ્રતિભાસિક પ્રપચનું ઉપાદાન તો જીવ જ છે. અપથ્યદીક્ષિત પ્રતિભાસિક અને સ્વપ્નપ્રપંચને જુદા ગણતા જણાય છે (રજજુ-સપ વગેરે પ્રતિભાસિક છે)–જે કે સામાન્ય રીતે રજજુ-સપદિ અને સ્વપ્ન પ્રપંચ બનેને સમાવેશ કાતિભાસિકમાં થાય છે. (વિયદાદિ અને અતઃકરણાદિ જેની સત્તા વ્યવહારમાં સૌ સ્વીકારે છે તેને વ્યાવહારિક કહે છે અને તેનું ઉપાદાન ઈશ્વર છે). [વ્યાખ્યાકાર આમાંથી રસ્તે કાઢવા માટે “તુ' શબ્દ અવધારણના અર્થમાં છે એમ ઘટાવે છે–અને જીવ જ પ્રતિભાસિક સ્વાખ પ્રપંચનું ઉપાદાન છે']. આ મત ધરાવનારા બ્ર. સૂ.માંથી સમર્થન સિ-૮ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ - ૫૮ * સિદ્ધાન્તરાદ્ઘટ્ટ શોધે છે. ઉપન અધિકરણમાં એ શંકા છે કે બ્રહ્મ જે ઉપાદાન હોય તો તે પૂરેપૂરું જગત બની જતું હોય તે પૂર્વરૂપથી ચલિત થઈ જાય, વિકારી બની જાય અને સૃષ્ટિ પછી બ્રહ્મ રહે જ નહિ. અને જે તે એકદેશથી પરિણમે છે અને બાકીના ભાગથી અવિકૃત રહે છે એમ માનીએ તે તેને નિરવયવ, અખંડ કહેનારી શુતિને બાધ થાય. આમ કોઈ રીતે બ્રહ્મ જગતનું ઉપાદાન સંભવતું નથી. એ પૂર્વ પક્ષ પ્રાપ્ત થતાં સિદ્ધાન્ત રજૂ કર્યો છે કે બ્રહ્મ જે દૂધ કે પૃથ્વી વગેરેની જેમ ઉપાદાન હોય તે તેને પરિણામી માનવું પડે અથવા સાવયવ માનવું પડે. પણ એવું નથી. જેમ રજજુ, શક્તિ વગેરે સપ, રજત વગેરનાં ઉ નાદાન છે તે રીતે બ્રહ્મ જગતને ઉપાદાન છે– વિવર્તી પાદાન છે. તેથી કોઈ દોષ સંભવતે નથી. મારમનિ જૈવં વિચિત્રાવ્ય દિ સત્રમાં બે વ છે જેને આ અર્થ કરતાં જેમ' અને તેમ' એવો અર્થ લેવાને રહે છે. જેમ સ્વપ્ન જોનાર જીવની બાબતમાં રથાદિ સ્વપ્નસુષ્ટિ તેના છવચૈતન્ય સ્વરૂપમાં કઈ વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સંભવે છે તેમ બ્રમની બાબતમાં પણ વિકાર ઉત્પન્ન કર્યા વિના જ જાતજાતની વિયદાદિ સુષ્ટિ સંભવે છે. જગતનાં સુષ્ટિ, સ્થિતિ કે સંહાર ગમે તે થાય, બ્રહ્મ તે સચિદાનંદ સ્વરૂપ જ રહે છે એમ કૃતિથી સિદ્ધ છે એ સૂત્રને અર્થ છે. जीव एव स्वप्नद्रष्टवत् स्वस्मिन्नीश्वरत्वादिसर्वकल्पकत्वेन सर्वकारणम् ફૂલ્ય શરિર . (૪) સ્વપ્ન જોનારની જેમ જીવ જ પિતામાં ઈશ્વરત્વ વગેરે સર્વેની કલ્પના કરનારો છે તેથી એ સર્વનું કારણ છે એમ પણ કેટલાક કહે છે. (૪). વિવરણઃ હવે ત્રીજો પક્ષ રજૂ કરે છે–જવરૂપ બ્રહ્મ ઉપાદાન છે. પરિપૂર્ણ ચિદાત્મા અવિદ્યાથી, અવચ્છેદ કે પ્રતિબિંબભાવ વિના પણ છવભાવ પ્રાપ્ત કરે છે અને પોતાને જ સર્વેશ્વર કપે છે. આમ ઈશ્વરભાવ પ્રાપ્ત કરીને તે પિતામાંથી જ આકાશાદિ સૃષ્ટિ કલ્પ છે અને પિતાને પિતે જ કપેલા ઈશ્વરથી ભેદ, અને પોતે નિયમ્ય છે અને ઈશ્વર નિયામક છે એમ કલ્પ છે–એ પ્રમાણે ક્રમથી મનુષ્યાદિભાવ કલ્યું છે. જેમ વિયદાદિ પ્રપંચની વ્યાવહારિક સત્તા છે અને સ્વપ્નપ્રપંચ પ્રતિભાસિક છે એ પક્ષમાં સ્વપ્નદ્રષ્ટા છવ જ પોતાને દેવ, કે મનુષ્ય, તિયંક વગેરે ભાવે, તેનું નિયમન કરનાર પરમેશ્વરૂપે, અને તેનાથી ભિન્ન વગેરે તરીકે પિતાને કરે છે તેની જેમ આ મતમાં માનવાનું છે. આમ છવભાવ પામેલું બ્રહ્મ સવનું ઉપાદાન છે એમ દષ્ટિ સુષ્ટિવાદીઓ કહે છે. આ મતની સમીક્ષા કરતાં વ્યાખ્યાકાર કૃણુનન્દ કહે છે કે આ પક્ષમાં જીવથી અધિક ઈશ્વર નથી તેથી ઈશ્વર સર્વ જીવને નિયતા છે એ અર્થનાં શુતિ, સ્મૃતિ, સૂત્ર, ' ભાષાદિનાં વચનને વિરોધ થાય છે અને બધ-મોક્ષની વ્યવસ્થા પણ ઉ૫૫ન્ન રહેતી નથી, આ દોષ સૂચવવા માટે ફાયપિ વિ–આમ પણ કેટલાક કહે છે' એવું કહ્યું છે, ઈશ્વરરૂપ બ્રહ્મ સવનું ઉપાદાન છે એ પક્ષ જ ટકી શકે. (૪) For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ - (૧) રથ “મા તુ પ્રતિ વિદ્યાર્ (શ્વેતા. ૪.૨૦) રૂતિ સુતે, मायाजाइयस्य घटादिष्वनुगमाच माया जगदुपादानं प्रतीयते, कथं દ્રોપાન | સત્ર પાર્થતાનાશાત્રા માથા પુમકુપારमित्युभयश्रुत्युपपत्तिः, सत्ताजाड्यरूपोभयधर्मानुगत्युपपत्तिश्च । तत्र ब्रह्म विवर्तमानतयोपादानम् , अविद्या परिणममानतया । न च विवाधिष्ठाने पारिभाषिकमुपादानत्वम् । स्वात्मनि कार्यजनिहेतुत्वस्योपादानलक्षणस्य तत्राप्यविशेषादिति ॥ (૫) એવી શંકા થાય છે કે “માયાને પ્રકૃતિ જાણવી” શ્વેતા. ૪.૧૦) એ શ્રુતિ છે તેથી અને માયાની જડતા ઘટાદિમાં અનુગત (ચાલુ છે, ઊતરી આવેલી) છે તેથી માયા જગતનું ઉપાદાન છે એમ જણાય છે. બ્રહ્મ કેવી રીતે ઉપાદાન હોઈ શકે? આને ઉત્તર આપતાં પદાર્થ તરવનિર્ણયકાર કહે છે : બ્રહ્મ અને માથા એમ બને ઉપાદાન છે એમ માનીએ તે બને શ્રુતિ ઉપપન્ન થાય છે અને (ઘટાદ)માં સત્તા અને જડતા એ બને ધર્મોની અનુગતિની ઉપપત્તિ થાય છે. તેમાં બ્રહ્મ વિવર્તમાન તરીકે ઉપાદાન છે અને અવદ્યા પરિણામ પામનાર તરીકે (ઉપાદાને છે). એવી શંકા કરવી નહિ કે વિવરના અધિષ્ઠાનમાં પારિભાષિક ઉપાદાનત્વ છે. (વિવર્તના અધિષ્ઠાનને ઉપાદાન કહેવામાં આવે છે તે માત્ર પારિભાષિક અર્થમાં, સર્વસ્વીકૃત અર્થમાં નહિ). (આ શંકા બરાબર નથી, કારણ કે “પોતામાં કાર્યની ઉત્પત્તિને હેતુ તે ઉપાદાન એ લક્ષણ ત્યાં (વિવર્તાધિષ્ઠાનમાં) પણ સરખી રીતે છે. વિવરણ: એવી શંકા સંભવે છે કે માયા જ –તું ને અવધારણ અર્થમાં લઈને-). જગતનું ઉપાદાન કારણ હોઈ શકે કારણ કે જેમ ઉપાદાનરૂપ માટીની ગ્લક્ષણતા ઘડામાં ઊતરે છે, અનુગત છે તેમ માયામાં રહેલી જડતા જગતમાં અનુગત છે. અતિ ભલે બ્રહ્મને, ઉપાદાન કહેતી હોય પણ નિરવયવ, ચિસ્વરૂપ બ્રહ્મ જગતનું ઉપાદાન હોઈ શકે નહિ. આવું બ્રહ્મ વિવોંપાદાન અર્થાત વિવર્તાધિષ્ઠાન તે બની જ શકે એમ દલીલ કરવી યુક્ત નથી. કારણ કે જેમ પરિણામ પામતી વસ્તુને લેકમાં સૌ ઉપાદાન તરીકે જાણે છે, સ્વીકારે છે તેમ વિવર્તના અધિષ્ઠાનની ઉપાદાન તરીકે પ્રસિદ્ધિ નથી. તેને ઉપાદાન કહે છે એ તો માત્ર પરિભાષા છે, જે એ પરિભાષાની કલ્પના કરનારને માન્ય હોય, સર્વને નહિ. તે આ શંકાને ઉત્તર વિચારકે એ અલગ અલગ રીતે આપ્યો છે. પદાર્થતત્વનિર્ણાયકાર કહે છે કે બ્રહ્મની સત્તા અને માયાની જડતા બન્ને જગતના પદાર્થોમાં અનુગત છે તેથી બ્રહ્મ અને માયા બન્ને ઉપાદાન છે. બ્રહ્મ વિવના અધિષ્ઠાન તરીકે ઉપાદાન છે, જયારે માયા For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ 6 सिद्धान्तलेशसंप्रहः પરિણામ, અવસ્થાન્તર પામે છે એ રીતે ઉપાદાન છે. બ્રહ્મનુ ઉપાદાનત પારિભાષિક છે એવી શકા ન કરી શકાય, પોતામાં કાર્યની ઉત્પત્તિને હેતુ હાય તે ઉપાદાન, અર્થાત્ કાય"ના આધાર હાઈને કાય"ની ઉત્પત્તિના હેતુ હાય તે ઉપાદાન—એ લક્ષણ જેટલું માયાને લાગુ પડે છે તેટલું જ બ્રહ્મને પણ લાગુ પડે છે. બન્નેમાં આ લક્ષણુ સરખી રીતે છે તેથી બન્ને ઉપાદાન છે. केचित् उक्तामेव प्रक्रियामाश्रित्य जिवर्त परिणामोपादानद्वयसाधारणमन्यल्लक्षणमाहुः – स्वाभिन्न कार्यजनकत्वमुपादानत्वम् । अस्ति च प्रपञ्चस्य सद्रूपेण ब्रह्मणा विवर्तमानेन जडेन ज्ञानेन परिणामिना चाभेदः । ‘સન ઘટા, નો વટ' કૃતિ સામાનાધિારવાનુમવાન્ । न च ' तदनन्यत्वमारम्भणशब्दादिभ्यः' (ब्र. सू० २.१ अधि ६. स. १४) इति सूत्रे • અનન્યત્રં વ્યતિરેળામાવ', ન खल्वनन्यत्वमित्यभेदं ब्रूमः, किन्तु भेदं व्यासेधामः' इति भाष्यभामतीनिबन्धनाभ्यां प्रपञ्चस्य ब्रह्माभेदनिषेधादभेदाभ्युपगमे अपसिद्धान्तः इति वाच्यम् । तयोर्ब्रह्मरूपधम्मसमानसत्ताकाभेदनिषेधे तात्पर्येण शुक्तिरजतयोरिव प्रातीतिकाभेदाभ्युपगमेऽपि विरोधाभावादिति । કેટલાક ઉક્ત પ્રક્રિયાના જ આધાર લઈને વિવર્તીપાદાન અને પરિણામાપાદાન બન્નેને સાધારણ (બન્નેને લાગુ પડે એવુ) ખીજુ લક્ષણ કહે છે. પેાતાથી અભિન્ન કાય ને ઉત્પન્ન કરે તે ઉપાદાન. અને પ્રપંચના વિવર્તમાન સપ બ્રહ્મથી અને પરિણામી જડ અજ્ઞાનથી અભેદ છે કારણુ ‘સદ્ ઘટ’ ‘નટ; ઘટ:' એ સામાધિકરણ્યના અનુભવ થાય છે. એવી શંકા થાય કે—‘(કાય નું) તેનાથી (કારણથી) અનન્યવ છે. કારણ કે આર ભણુ શ્રુતિ આદિ છે (બ્ર.સ. ૨.૧.૧૪) એ સૂત્રમાં “અનન્યત્ર એટલે તેના સિવાય અભાવ (કારણ ન હોય તા કા હાઈ શકે નહિ)”; અનન્યત્વથી અમે અભેદ નથી કહેતા પણ ભેદનો નિષેધ કરીએ છીએ ”—એ ભાષ્ય અને ભામતીનાં કથનોથી બ્રહ્મથી પ્રપ`ચના અભેદનો નિષેધ કરવામાં આન્યા છે તેથી તે અભેદ્યનો સ્વીકાર કરવામાં આવે તે અપસિદ્ધાન્ત થાય.' આવી શકા કરવી નહિ કારણ કે તે એનુ તાપય બ્રહ્મરૂપ ધમીની સાથે સમાન સત્તાવાળા (કા)ના અભેદના નિષેધમાં છે તેથી જો શુક્તિ અને રજતના જેવા પ્રાતીતિક અભેદના સ્વીકાર કરવામાં આવે તે પણ વિરોધના અભાવ છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૬૧ વિવરણ : ઉક્ત પ્રક્રિયા એટલે બ્રહ્મ વિવર્તીપાદાન છે અને માયા પરિણામે પાદાન છે એમ માયા અને બ્રહ્મ બન્ને પ્રપચનાં ઉપાદાન છે. પાતાથી અભિન્ન કાય ને ઉત્પન્ન કરે તે ઉપાદાન; માટી પેતાથી અભિન્ન એવા ઘટને ઉત્પન્ન કરે છે, માયા પોતાથી અભિન્ન એવા જગત્પ્રપંચને ઉત્પન્ન કરે છે. રજ્જુ પાતાથી અભિન્ન એવા સ`ને ઉત્પન્ન કરે છે. આમ માયા અને બ્રહ્મ બન્ને પ્રપંચનાં ઉપાદાન છે. માત્ર પ્રપચ બ્રહ્મના વિવત છે, જ્યારે માયાને પરિણામ છે. અહીં શ ંકા થાય કે ધટ માટી છે', એની જેમ ‘ધટ બ્રહ્મ’ છે’ એવા અનુભવ થતા નથી અને ધટ અજ્ઞાન છે' એવા પણ અનુભવ થતા નથી તેા પ્રપંચને બ્રહ્મ અને અજ્ઞાનની સાથે અભેદ કેવી રીતે હોઈ શકે. તેને ઉત્તર છે કે આવા અનુભવ ન થતા હોય તે પણ સત્ત્વરૂપ અને જવરૂપ બ્રહ્મ અને માયા સાથે પ્રપંચના અભેદના અનુભવ તે થાય જ છે—સન ઘટ:, ન૩: વટ:'. બ્રહ્મ સરૂપ છે અને માયા જડ છે એ શ્રુતિથી સિદ્ધ છેસત્ર સૌચેમત્ર માસીસ્' (છા. ૬.૩.૧), ‘તતનનું મોદામમ્ '. ફરી શંકા થાય કે બ્રહ્મસૂત્રના અનન્યત્વાધિકરણના ભાષ્યમાં શંકરાચાર્ય અને તેના પરની ભામતીમાં વાથસ્પતિએ ચિપ બ્રહ્મ અને જડ પ્રપંચને અભેદ કેવી રીતે હાઈ શકે એ શકાના ઉત્તર આપતાં કર્યું છે કે સૂત્રમાં કાયતે કારણથી અનન્ય કહ્યું છે તેને અથ એટલે જ છે કે કારણની સત્તા સિવાય કાર્યની સત્તા હેાતી નથી અમે અનન્યત્વી અભેદ તેા નથી જ સમજતા; પણ ભેદના નિષેધ સમજીએ છીએ અને તેથી જ શ્રુતિમાં કહ્યુ છે કે કારણુ બ્રહ્મના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય છે એ ઉપપન્ન છે. કારણબ્રહ્મનુ સ્વરૂપભૂત સત્ત્વ એ જ કાય નુ વાસ્તવિક સ્વરૂપ છે તેથી તેનું જ્ઞાન થતાં સર્વાંનું તત્ત્વતઃ જ્ઞાન થઈ જાય છે. તે તે કા`પદાર્થના અસાધારણ રૂપના જ્ઞાનની કોઈ જરૂર નથી કારણ કે સવ પ્રપંચના તત્ત્વજ્ઞાન માત્રથી જ અદ્રિતીય બ્રહ્મનું જ્ઞાન મુક્તિના સાધન તરીકે પ્રાપ્ત થાય છે. શકરાચાર્ય અને વાચસ્પતિએ તેમનાં કથના દ્વારા વાસ્તવ અભેદને નિષેધ કર્યા છે એટલે વાસ્તવ ભેદ સિદ્ધ થાય છે અને છતાં કારણુ અને ાના અભેદ સ્વીકારીએ તે અપસિદ્ધાંતના—પોતાના સિદ્ધાંતમાં સ્વીકૃત નહીં તેવી હકીકતને સ્વીકાર કરી સિદ્ધાંત ખાટા ઠરાવ્યાના – આક્ષેપ આવે. એવી શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે જેને ભેદ છે એ ધમી અને જેનાથી ભેદ છે એ પ્રતિયેાગી અને વાસ્તવ કે સત્ય હાય તા તેમને ભેદ વાસ્તવ હોઈ શકે. (ધટના પટથી ભેદ—ત્યાં ઘટ ભેદને ધમી અને પટ પ્રતિયેાગી છે). અહીં બ્રહ્મ વાસ્તવ છે તે પણ પ્રપય તે! મિથ્યા છે એમ આર ભણુશ્રુતિ વગેરેથી સમજાય છે તેથી તેમના ભેદ વાસ્તવ હાઈ શકે નહિ. અને જેમ ‘આ રજત છે' એમાં રજત અને ‘આના ભ્રાન્તિસિદ્ધ અભેદ છે તેમ સનૢ ઘટ:' એમાં ટ અને સરૂપ બ્રહ્મને શ્રાન્તિસિદ્ઘ અભેદ માનવામાં આવે તે પણ સિદ્ધાંતના વિરોધ સાંભવતા નથી. વાવારમળ વિશ્વારો નામધેયં વૃત્તિòત્યેક સત્યમ્...એ શ્રુતિ બ્રહ્મરૂપ ઉપાદાન જ સત્ય છે, જગત્પ્રપંચ મિથ્યા છે એમ કહે છે. બારમવેટ્ સર્વમ્' નૈદ નાનાસ્તિ વિશ્વન' વગેરે શ્રુતિથી ભેદના નિષેધ કરવામાં આવ્યા છે તેથી કાય અને કારણનું અનન્યત્વ માનવું જોઈએ. ઉપરની ચર્ચામાં 'માયાં તુ ૠર્તિ વિદ્યાસ્’ શ્રુતિમાં માયાને જ પ્રકૃતિ (મૂલ કારણ) કહી છે તેા બ્રહ્મને ઉપાદાન કેવી રીતે માની શકાય એ શંકા ઉપસ્થિત થતાં સમાધાન કર્યુ છે કે માયા અને બ્રહ્મ બંને ઉપાદાન છે કારણ કે For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः બન્નેનું સમર્થન કૃતિ અને યુક્તિથી થઈ શકે છે. માયા તુમાં તુ શબ્દ અવધારણના અર્થમાં નથી (માયા જ એ અર્થ નથી, પણ સદરૂપ બ્રહ્મથી માયાની વિલક્ષણતાને એ દ્યોતક છે. બ્રહ્મ વિવોંપાદાન છે મારે માયા પરિણમી તરીકે પ્રકૃતિ છે. હવે બીજા બે મત રજૂ કરે છે. જે પ્રમાણે બ્રહ્મ જ ઉપાદાન છે, માયા નહીં તેથી બ્રહ્મનું આ લક્ષણ (‘ગ્નનાથ રત:') સંભવતું નથી એવી શંકાને અવકાશ નથી. संक्षेपशारीरककृतस्तु-ब्रह्मेवोपादानम् । कूटस्थस्य स्वतः कारणत्वानुपपत्तेः माया द्वार कारणम् । अकारणमपि द्वारं कार्येऽनुगच्छति, मृद इव तद्गतश्लक्ष्णत्वादेरपि घटे अनुगमनदर्शनादित्याहुः । જ્યારે સંક્ષેપશારીરકના કર્તા કહે છે છે કે બબ જ ઉપાદાન છે. કુટસ્થમાં સ્વતઃ (પોતાની મેળે, કેઈના સહકાર વિના) કારત્વ અનુપપન્ન છે તેથી માયા દ્વાર કારણ છે (ઉપાદાન કારણ ન હોવા છતાં દ્વાર કાર્યમાં અનુગત થાય છે ) કારણ કે માટીની જેમ તેમાં રહેલાં લક્ષ્યત્વ (લીસાપણું) વગેરેનું પણ ઘટમાં અનુગમન જોવામાં આવે છે. વિવરણ : જે માયા વિના જ બ્રહ્મ ઉપાદાન હોય તે તે અતઃ પરિણમી બને કારણ કે પરિણામવાદ પ્રમાણે પરિણામ (કાય) અને પરિણમી (ઉપાદાન કારણ, પ્રકૃતિ ને વાસ્તવ અભેદ માનવામાં આવે છે. આમ જે હોય તે બ્રહ્મ જન્માદિ વિકાર રહિત ફૂટસ્થ છે એમ કહેનારી યુતિને બાધ થાય. તેથી બ્રહ્મ માયા દ્વારા કારણ છે એમ માનવું યુક્ત છે. (साभासमेतदुपजीव्य चिदद्वितीया संसारकारणमिति प्रदन्ति धीराः । साभासमेतदिति संसृतिकारणत्वे - તારં જ મવતિ ઝારખતા દાતુ | સંવશાર% ૧.૨૨૩) , ' ' અને ઉપાદાન ન હોવા છતાં માયા વ્યર્થ નથી. માટી ઘડાનું ઉપાદાન બને છે તેમાં તેને શ્વત્વ વગેરે સંસ્કાર ધાર કારણ છે, કારણ કે સ સ્કાર નહીં પામેલી કેળવવામાં નહીં આવેલી) માટી ઘટાદિનું ઉપાદાન બની શકે નહિ. તેમ કૂટસ્થ ચૈતન્યરૂપ બ્રહ્મમાં. આરોપિત માયા બ્રહ્મમાં જગટ્યકૃતિવને નિર્વાહ કરે છે. બ્રહ્મમાં જગતનું ઉપાદાન થવાની શક્યતા લાવે છે, તેથી તેને ઠાર કારણ તરીકે સ્વીકારવામાં આવે છે. માથાં તુ વ્રત વિદ્યા ત્ એ શુતિમાં બ્રહ્મમાં રહેલી ઉપાદાનતાની માયા નિર્વાહક છે તેટલા માત્રથી માયાને પ્રકૃતિ કહી છે તે ઉપપન્ન છે. અને એ અર્થમાં જ તેને બ્રહ્મની શક્તિ કહી છે -માયા પિતે પ્રકૃતિ નથી પણ પ્રકૃતિવની નિર્વાહક છે એ અર્થમાં એને બ્રહ્મની શક્તિ કહેવામાં આવે છે, –ાડા વિંવિધૈવ પ્રયતે.' (વેતાશ્વતર ઉ૫, ૬.૮). માટી વગેરેમાં રહેલી શક્તિ કોઈ કાર્ય ગતિ ઉપાદાન હોય એવું કઈ જાણતું નથી. આમ માયા બ્રહ્મની શક્તિ છે, તે પિતે ઉપાદાન હેય એ સંભવતું નથી. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ અહીં શંકા થાય કે માયાને પ્રકૃતિ માનવામાં ન આવે તે જગતનું કોઈ પરિણામી ઉપાદાન નહીં રહેકારણ કે બ્રહ્મને શ્રુતિ કુટસ્થ કહે છે તેથી એ પરિણમી ઉપાદાન નથી જ. આ શંકાને ઉત્તર છે કે વાચસ્પતિના મતમાં છે તેમ ચિત્ ઉપર અધ્યરત (આરપિત માયા જેને વિષય બનાવે છે તે બ્રહ્મને માત્ર વિવત સ્વીકારી શકાશે. સંક્ષેપશારીરિક ગ્રંથમાં કોઈક જગ્યાએ માયાને પરિણમી કહી છે ત્યાં અન્ય મતના અભિપ્રાયથી તેમ કહ્યું છે એમ સમજવું તેથી કેઈ મુશ્કેલી નથી. જડ માયા જગત નું ઉપાદાન ન હોય તે પ્રપચમાં જડતા ન હોય એવી શ કાના ઉત્તરમાં કહ્યું છે કે ઉપાદાન નહીં એવું દ્વારકારણ પણ કાર્યમાં અનુસ્મૃત થતું જોવામાં આવે છે; માટીમાં રહેલું ગ્લેણુત્વ (લીલાપણું) ઘડામાં અનુગત થાય છે એમ જઈએ છીએ. જુઓ સંક્ષેપશારીરિક : उपादानता चेतनस्यापि दृष्टा यथा स्वप्नसमें विचित्रे प्रतीचः ।। : यथा चोर्णनाभस्य सूत्रेषु पुंसां यथा केशलोमादिसृष्टौ च दृष्टा ॥ (१.५४५) अज्ञानतजघटना चिदधिक्रियायां द्वारं परं भवति नाधिकृतत्वमस्याः। . नाचेतनस्य घटतेऽधिकृतिः कदाचित् कर्तृत्वशक्तिविरहादिति वक्ष्यते हि ।। (१.५५५) [ચેતન પણ ઉપાદાન બનતું જોવામાં આવે છે જેમ કે વિચિત્ર સ્વપ્નસૃષ્ટિમાં પ્રત્યગામાં ઉપાદાન છે, તાંતણુઓની બાબતમાં કરોળિયે ઉપાદાન છે. કેશ, લેમ વગેરેની સુષ્ટિમાં પુરુષ ઉપાદાન છે. અજ્ઞાન અને તેનાથી ઉત્પન્ન થયેલે સંબંધ ચિતને અધિકારી બનાવવામાં કાર છે પણ તે (પતે) અધિકારી નથી. અચેતનને કયારેય અધિકાર સંભવ નથી કારણ કે તેમાં ક્તત્વ શક્તિને અભાવ છે એમ કહેવામાં આવશે. (આમ માયા પોતે ઉપાદાન નથી પણ બ્રહ્મમાં અધિકારિતાની સંપાદિકા છે.] वाचस्पतिमिश्रास्तु-जीवाश्रितमायाविषयीकृतं ब्रह्म स्वत एव जाड्याश्रयप्रपञ्चाकारेण विवर्तमानतयोपादानमिति माया सहकारिमात्रम् , न कार्यानुगतं द्वारकारणमित्याहुः । વાચસપતિ મિશ્ર તો કહે છે કે જીવાશ્રિત માયાથી વિષયકૃત બ્રહ્મ સ્વતઃ જ જડતાના આશ્રયભૂત પ્રપંચાકારે વિવર્તમાન થતું હોઈને ઉપાદાન છે; તેથી માયા માત્ર સહકારી છે, તે કાર્યાનુગત દ્વારકારણ નથી. વિવરણ: નાવિશા શ્રદ્ધાશ્રયા વુિ નીવે, સા નિવનીત્યુwતે તેના નિયશુદ્વમેવ બ્રહ્મા –મામતી ? ૨.૪, પૃ. ૧૨૫. यथा रज्ज्वज्ञानसहितरज्जादाना धारा रण्वां सत्यामम्ति, रज्ज्वामेव च लीयते, एवमविद्या. सहितब्रह्मोपादानं जगद् ब्रह्मण्येवास्ति, तत्रैव च लीयत इति सिद्धम् । भामती १.१.२, पृ. ९५. જુઓ વળી મામતિ ૨.૧.૨૨ અને મામસીને મંગલપ્લેકઅનિર્વાદચાવિચાઉદૂત વિયર્થ કમરતો વિવ...... અને તેના પર ક૫ત. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः વાચસ્પતિમિશ્ર માયાને જીવાશ્રિત કહે છે તેની બાબતમાં નીચે પ્રમાણે શંકા થાય—અક્ષર બ્રાહ્મણમાં (બૃહદ્ ૩.૮) આકાશ શબ્દથી વાગ્યે માયાનું અક્ષર શ દથી વાય નિત્યચૈતન્યમાં આશ્રિત તરીકે પ્રતિપાદન છે, તેથી તેને જીવાશ્રિત કેવી રીતે માની શકાય. વળી એમ માનીએ તો માfયનં તુ મેશ્વરમ્ એ શ્રુતિને વિરોધ થાય. ઉપરાંત જે જીવ માયાને આશ્રય હોય તે જીવ જ જગત્ નું ઉપાદાન હોય, કારણ કે પ્રપંચ માયાને પરિણામ છે. “જીવાશ્રિત માયાથી વિષયકૃત બ્રહ્મ ” એ મતમાં માયાને બ્રહ્મની ઉપાધિ તરીકે સ્વીકાર નથી કર્યો તેથી આ મતમાં બ્રહ્મને નિયન્તા, જગકર્તા વગેરે માની શકાશે નહિ. આ શંકાને ઉત્તર છે કે “ જીવાશ્રિત' પદથી જીવવિશિષ્ટચૈતન્યાત્રિતત્વ વિવક્ષિત નથી પણ અક્ષરબ્રાહ્મણ પ્રમાણે મૈતન્યાશ્રિતત્વ જ વિવક્ષિત છે. જીવ તે માયા પદથી સમજાતી અવિદ્યાની ઐત-યમાં વૃત્તિનું અવછેદક છે -જીવવથી અવછિન્ન તન્યમાં અવિદ્યા હોય છે-) તેથી જીવાશ્રિતમાયા” એમ કહ્યું છે. એવી શંકા કરવી નહિ કે માયાને પણ ચતન્યમાં જીવત્વની વૃતિની અવચ્છેદક કહેવી પડશે (-તન્ય માયાથી અવચ્છિન્ન હોય તે તેમાં જીવત્વ હોય) તેથી અન્યોન્યાશ્રય દેષ આવી પડશે આ શંકા બરાબર નથી. દ્રવ્ય અને ગુણાશ્રયવની જેમ પરસ્પર સ્થિતિના પ્રયોજક તરીકે પરસ્પરની અપેક્ષારૂપ અન્યોન્યાશ્રયત્વ છે તે દોષ નથી. પરસ્પરાશ્રયત્ન (અન્યોન્યાશ્રયત્ન) ઉત્પત્તિ કે જ્ઞપ્તિની બાબતમાં દેષ સંભવે છે પણ તે તે અહીં છે નહિ કારણ કે અવિદ્યા અને જીવવા અનાદિ છે અને નિત્યસાક્ષીથી ભાસ્ય છેજીવત્વને અવિદ્યાની સ્થિતિ પ્રતિ નિયામક કઃપવાની જરૂર નથી એવી શંકા કરવી નહિ કારણ કે એમ માનવાથી બ્રહ્મમાં અવિદ્યાની સ્થિતિનું નિવારણ થાય છે. બ્રહ્મ તે નિર્દોષ છે (-નિરવર્થ નિરજ્ઞા એ શ્રુતિ છેતેથી એ અવિદ્યારૂપ દોષનો આશ્રય હોય એ ઉપપન્ન નથી, આમ માનવાથી “માયિત્રં તુ કદ્દરમ્' એ શ્રુતિને વિરોધ થશે એમ કહેવું પણ બરાબર નથી. “ી ધની ફેવરમાં દેવદત્ત ગૃહ વગેરેનો આશ્રય ન હોવા છતાં ન પ્રત્યય “સ્વસ્વામિભાવ' રૂપ અન્ય સંબંધને બંધક છે; તેમ મહેશ્વર શબ્દથી વાયુ બહ્મ માયાને આશ્રય ન હોવા છતાં વિષયવિયિભાવ રૂ૫ અન્ય સંબંધના બેધક તરીકે માયિનમ્ એ શ્રુતિની ઉ૫પત્તિ છે-માયાવિષયકૃત બ્રહ્મ. પ્રપંચને જીવાશ્રિતમાયાવિષયકૃત બ્રહ્મને વિવર્તમાત્ર માનવામાં આવે તો જીવને જગત્ નું ઉપાદાન માનવું પડશે એમ કહેવું બરાબર નથી. માયા બ્રહ્મની ઉપાધિ ન હોય તે પણ સર્વનિયતૃત્વ, સવકતૃત્વ વગેરેની બ્રહ્મના ધમ” તરીકે ક૯૫ના કરવામાં આવે છે તે છવાબિતાવિદ્યાવિષયકૃત બ્રહ્મના વિવત તરીકે, જીવાશ્રિત અવિદ્યાના પરિણામ તરીકે નહિ કારણ કે તેમને જીવના ધર્મ તરીકે અનુભવ થતો નથી. શાસ્ત્ર પણ બ્રહ્મને વિષ સર્વજ્ઞત્વ, સર્વકતૃત્વ, સર્વનિયતૃત્વ આદિની કલ્પના કરે છે. તેથી સિદ્ધ થાય છે કે જીવાશ્રિત માયાથી વિષવીકૃત બ્રહ્મ પ્રપંચાકારે વિવર્તમાન થતું હોઈ ઉપાદાન છે. આર ભણાધિકરણભાષ્યમાં (૨.૧.૧૪-૨૦) શંકરાચાર્યે કહ્યું છે કે ભૂલ કારણ જ અન્તિમ કાર્ય સુધી તે તે કાર્યાકારે નટની જેમ સર્વ વ્યવહારનું આસ્પદ (ભાજન, પાત્ર) બને છે. નટનું પિતાનું સાચું રૂપ પ્રેક્ષકે જાણતા નથી અને તેને રામ, હરિશ્ચન્દ્ર વગેરે અભિનય અસત્ય રૂપથી જાણે છે તેમ છો બ્રહ્મનું સત્યરૂપ જાણતા નથી પણ તેને આકાશાદિ પ્રપંચાકારે જાણે છે અને તેને માટે આકાશાદ શબ્દોને પ્રયોગ થઈ શકે એમ માને છે, For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ કલ્પતરુમાં અમલાનન્દે કહ્યું છે : स्वशक्त्या नटवद् ब्रह्म कारणं शङ्करोऽब्रवीत् । जीवभ्रान्तिनिमित्तं तद् बभाषे भामतीपतिः ॥ अज्ञातं नटवद् ब्रह्म कारणं शङ्करोऽब्रवीत् । जीवाज्ञातं जगद्बाजं जगौ वाचस्पतिस्तथा । ( कल्पतरु २.१.१९ ) હવે માળ્યાં તુ પ્રકૃત્તિ વિદ્યાત્ એ શ્રુતિ પ્રમાણે માયાને જ મુખ્ય અર્થમાં ઉપાદાન માનીએ તો પણ સમ્માઇસ્ય વતઃ એ બ્રહ્મનુ લક્ષણ સ ંભવતું નથી એમ નથી એમ સિદ્ધ કરનાર પ્રકાશાનન્દના મત રજુ કરે છે ઃ सिद्धान्तमुक्तावलीकास्तु — मायाशक्तिरेवोपादानं न ब्रह्म तदेतद् ब्रह्मापूर्वमनपरमबाह्यम्' (बृहद् . २.५.१९) ' न तस्य कार्य करणं च विद्यते'.. (श्वेता. ६.८) इत्यादिश्रुतेः । जगदुपादानमायाधिष्ठानत्वेन उपचारादुपादानम्, तादृशमेवोपादानत्वं लक्षणे विवक्षितमित्याहुः ||५|| જ્યારે સિદ્ધાન્તમુક્તાવલીના કર્તા કહે છે કે માયાશક્તિ જ (મુખ્ય અર્થ માં) ઉપાદાન છે, બ્રહ્મ નહિ. ‘તે આ બ્રહ્મ પૂર્ત (કારણ) વિનાનું, અપર (કાય*) વિનાનું, ખાહ્ય વિનાનું છે,' (બૃહદ્. ૨.૫.૧૯), ‘તેનું ક નથ્થું, અને કરણ (જગત્સા૮સાધન) નથી ' (શ્વેતા. ૬.૮) ઇત્યાદિ શ્રુતિ છે. જગતૂના ઉપાદાન કારણે માયાનું અધિષ્ઠાન હાવાને કારણે બ્રહ્મ ઉપચારથી (ગૌણુ કે ભાક્ત અર્થ મા) ઉપાદાન છે; (અને) તેવું જ ઉપાદાનત્વ ( જંગના ઉપાદાન કારણુ માયાનું આધષ્ઠાન હાઈ ઉપાદાન કહેવાવું તે) લક્ષણમાં વિક્ષિત છે. (૫) ૫ વિવરણ : સિદ્ધાન્તમુક્તાવલીના કર્તા પ્રકાશાનન્દ પ્રમાણે અનાદિ અનિવ ચીય સાયા કે અવિદ્યા જ જગત્તુ ઉપાદાન કારણ છે, બ્રહ્મ નહિ કારણ કે ફૂથ બ્રહ્મ કાર્યકારચી વિલક્ષણ છે. જ્યાં તેને ઉપાદાન કહેવામાં આવે છે ત્યા આ અજ્ઞાન (અવિદ્યા, માયા)નું અધિષ્ઠાન હાઇ તે તન ઉપચારથી અથાત્ ગાણુ ભાક્ત અર્થમાં ઉપાદાન કહેવામાં આવે છે અને આ જ નન્નાથ” યતઃ એ લક્ષણથા વિવક્ષિત છે (જુઆ સિદ્ધાન્તમુદ્દાવલી પૃ. ૧૧૬-૧૧૮ ચાખભા આરિયન્ટાલિયા, ૧૯૭૫). (૫) જીવાશ્રિત માયા ઉપરની ચર્ચામાં, જગતના ઉપાદાન તરીકે ઈશ્વરનો ઉલ્લેખ કર્યા છે; વગેરેમાં જીવને ઉલ્લેખ પણ છે. હવે તેમના સ્વરૂપનું નિરૂપણ કરે છે : (૬) ગથ ૪ ર: જો વા નવા । ત્રોત પ્રસ્તાવિરનેअनादिरनिर्वाच्या भूतप्रकृतिश्चिन्मात्र सम्बन्धिनी माया । तस्यां चित्प्रतिबिम्ब ईश्वरः तस्या एव परिच्छिन्नानन्तप्रदेशेष्यावरण विक्षेपशक्तिमत्सु अविद्याभिधानेषु चित्रतिबिम्बो जीव इति ॥ સિ–૯ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ सिद्धाम्सलेशसमहः હવે પ્રશ્ન થાય કે ઈશ્વર કણ કે જીવ કોણ? આ બાબતમાં પ્રકાવિત્રણમાં કહ્યું છે કે અનાદિ અનિર્વચનીય અને ભૂતની (કાર્ય માત્રની). પ્રકૃતિ માયા ચિન માત્ર સાથે સંબંધવાળે છે. તેમાં ચિતનું પ્રતિબિંબ તે ઈશ્વર. તેના જ અવિદ્યા નામના આવરણશક્તિ અને વિક્ષેપશક્તિવાળા પરિચિછન્ન, અનન્ત પ્રદેશમાં ચિતનું પ્રતિબિંબ. તે જીવ. - વિવરણ : “યાં તુ વિશાત યુતિમાં ભૂત, (ઉત્પન્ન થયેલી વસ્તુ)ની પ્રકૃતિ (મળ કારિસરણી તરીકે પ્રસિદ્ધ માયામાં ચૈતન્યનું પ્રતિબિંબ તે ઈશ્વર. અહીં શંકા થાય કે એ જ કૃતિમાં “માયિર્ન તુ મઘેશ્વર' એમ કહ્યું છે તેમાં માયાનું ઈશ્વરાશ્રિત તરીકે પ્રતિપાદન છે, તે ઈશ્વર માયામાં પ્રતિબિંબરૂપ કેવી રીતે હેઈ શકે તેના ઉત્તરમાં કહ્યું છે કે માયા ચિત્માત્ર સંબંધિની છે અર્થાત ચિઃ માત્રાશ્રિત છે. “માત્ર પદથી બિંબવાદિને વ્યવચ્છેદ કર્યો છે શ્રુતિમ ચહેર” પકછે તેને લક્ષણથી ચિત્માત્ર અર્થ છે માયા સાંગને માન્ય પ્રવૃત્તિ મા સરસ્થી-એમબાવવા તેને અનિર્વાચ્ય અનિર્વચનીય કહી છે. માયા બ્રહ્મએતન્મથી વસ્તુતઃ ભિન્ન નથી કારણ કે બ્રહ્મ સિવાયનું બધું મિયા છે એમ કૃતિ છે તેથી તેને બ્રહ્મથી વસ્તુત: ભેદ સંભવ નથી, માયા બ્રહ્મથી અભિન્ન પણ નથી કારણ કે ચૈતન્ય અને જડનું ઐકય હોઈ શકે નહિ. તન્યથી ભિન્ન ભિન્ન છે એમ પણ ન કહેવાય કારણ કે ભિન્નત્વ અને અભિન્નત્વ વિરોધી હેઈને એક સાથે સંભવે નહિ. એ જ રીતે માયા સતા નથી કારણ કે સત માનતાં અતશ્રુતિને વિરોધ થાય; માયા અસત પણ નથી કારણ કે અસત્ હેય ને ભૂતપ્રકૃતિ હોઈ શકે નહિ. સદસત પણ નથી કારણ કે સત્ત્વ અને અસત્વને એકમાં વિરાધ છે. એ પ્રમાણે માયા સાવયવ (અવયવો વાળી) નથી કારણ કે સાવયવ હોય તે સાદિ (ઉત્તિવાળી હેય) અને તેમાં પ્રતિબિંબભૂત ઈશ્વર પણ સાદિ તે જોઈએ. વળી માયા સાદિ હોય તો તેની પ્રકૃતિ તરીકે અન્ય માયાની અપેક્ષા રહે અને તેની પ્રકૃતિ તરીકે અન્ય માયાની અપેક્ષા રહે અને તેની પ્રકૃતિ તરીકે વળી અન્ય માયાની અપેક્ષા રહે એમ અનવસ્થાને સગા થાય માયા નિરવયવ પણ નથી, કારણ કે નિરવયવ હોય તે પ્રકૃતિ નય—લેકમાં સાલ્મવા પદાર્થોને કારણું બનતાં જોઈએ છીએ. સાવયવ નિરવયવ પણ ન હોઈ શકે કારણ કે સાવયત્વ અને નિયત્વનો એકમાં વિરોધ છે. આમ માયાનું કેઈસતિ નિવચન (પ્રમાણિક નિમણુ સમજૂતી) કરી શકાતું નથી તેથી તે અનિર્વાય છે જીવ એ સીધું માયામાં પડેલું પ્રતિબિ બ નથી પણ માયાના પરિછિન્ન આતત મહેસામાં પડેલ ચિત્મતિબિંબ છે. આ પ્રદેશે પરિચ્છિન્ન છે. તેથી, તેમાં પ્રતિબિંબરૂપ જીવ પણુ પરિછિન્ન તરીકે લખધ થાય છે. બ્ર સ્ શાંકરભાષ્યમાં જીવોનું પરિછિન્ન તરીકે નિરૂપણ છે. “સર્વત્ર પ્રસિદ્રવજ્ઞાન્ત' (બ્ર. સુ ૧ ૨. અધિ ૧, સૂ. ૧) એ અધિકરણમાં સત્રમાંને “શારીર” શબ્દ સમજાવતાં શંકરાચાર્યે કહ્યું છે કે “શરીરમાં હેય તે શારીર તુજ સ્થિર પણું શરીરમાં છે. તે ખરે; પણ તે સતગત, વિભુ હેઈ શર્સરમાં જ છે. એમ નકાલ મારે જીવ. તે શરીરમાં જ છે. તેના ભેગનું અધિષ્ઠાન કરતે હોઈ અન્યત્ર નથી. એવું જ શુન્ધાધિકરણના ભાષ્યમાં પણ કહ્યું છે (૧. ૩. અધિ ૧, સૂ. ૧). અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પટના આરંભક તતુઓની જેમ અયાના પ્રદેશ નથી કારણ કે તે અનાદિ છે, પણ માયામાં આવરણ અને વિક્ષેપશક્તિઓ અનંત For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ મક પદિ છે અને વિક્ષેપાવરણશક્તિવાળા ભાગો તે જ તેના પ્રદેશ તરીકે વિવક્ષિત છે. બ્રહ્મચૈતન્યના આવરણને અનુકુલ શક્તિ તે આવરણ અતિ આવરણ એટલે “બ્રહ્મ નથી, પ્રકાશતું નથી' એ વ્યવહારને 5 હેવું. વિક્ષેપ પદથી તે તે જીવતાં અસાધારણ દુઃખાદિ વિધ્વતિ છે. તેને અનુકૂલ શક્તિ તે વિક્ષેપશક્તિ. (બસૂ. શાંકરભાષ્ય ૧.૪ અધિ. ૧, સ ૧) વગેરેમાં જીવની ઉપાધિ તરીકે અવિદ્યાને ઉલ્લેખ છે તેથી અહીં સ્પષ્ટતા કરી છે કે માયાના ઉપર્યુક્ત પ્રદેશને માટે અવિદ્યા શબ્દ વપરાય છે તેથી કઈ વિરોધ નથી. (જુઓ પ્રકટાવિવરણ, પૃ ૭, મદ્રાસ, ૧૯૩૫). એક જ મૂલપ્રકૃતિમાં પ્રદેશપ્રદેશિ ભાવથી અનિર્વચનીય છેદ કલ્પીને જીવનનું પ્રતિબિંબ તરીકે નિરૂપણ કર્યું. હવે એ જ મૂલપ્રકૃતિ માયામાં બીજી રીતે રૂદતીકામના કરીને તેમનું ઉપપાદન કરે છે– तत्त्वविवेके सु-त्रिगुणात्मिकाया मूलप्रकृतेः “जीवेशाकामासेम करोति माया चाविया च स्वयमेव भवति" इति श्रुतिसिद्धौ द्वौ "रूप- . भेदौ । रजस्तमोऽनभिभूतशुद्धसत्वप्रधाना माया, तदभिभूतमलिनसत्त्वा વિઘતિ માયાવિઘામે પરિવણ, માધાપત્તિવિક સ્થિરતા, ાિप्रतिबिम्बो जीव इत्युक्तम् । જ્યારે તરવવિવેકમાં ત્રિગુણાત્મક મૂલપ્રકૃતિના “ (મૂલમતિ) જીવ અને ઈશ્વરને આભાસથી કરે છે અને પોતે માયા અને અવિદ્યા બને છે એ અતિથી સિદ્ધ બે રૂપભેદ (જુદાં રૂ૫) છે. રજસ અને તમસૂથી અભિભૂત નહિ તેવા શુદ્ધ સત્તાના પ્રાધાન્યવાળી તે માયા; તેમનાથી (રજવ્યું અને સમસ)થી અભિભૂત મલિનસત્ત્વ વાળી એ અવિશા-એમ માયા અને અવિધા ભેદ કલ્પી ભયમાં ચિનું) પ્રતિબિંબ તે ઈશ્વર, અને અવિદ્યામાં પ્રતિબિંબ તે જીવ-એમ કહ્યું છે. - વિવરણ: “તત્વવિવેકથી વિદ્યારેયસ્વામીની પંચમીનું પ્રથમ પ્રકરણ -અભિપ્રેત છે એમ લાગે છે. છેલ્લાકના મતે પંચકહીમાં સંકલિત મશાલન શાલગ કર્તાની રચના છે પણ એ કર્તાએ ભુલાઈ ગયા અને તે પ્રકરણ સંમિલિત રૂપમાં વિહાર સ્વામીના ગ્રંથ તરીકે જાણુતા થયાં તેથી જ સિદ્ધાંતલેરાસંગ્રહમાં અને અન્યત્ર “પંચપીમાં કહ્યું છે એમ ન કહેતાં ત્તવવિવેકમાં કહ્યું છે' ઇત્યાદિ પ્રકારનું નામ લઈમ પાક છે. છતાં આ એક મત્ છે. પંચદશી વિદ્યારણ્યસ્વામીની કૃતિ તરીકે જાણીતી છે. માયા અમે અવિશામ ભેદ માટે જુઓ : सत्वशुद्धत्यविशुद्धिभ्यां मायाऽविद्या च ते मिले। मायाबिम्बो वशीकृत्य तां स्यात् सर्वज्ञ ईश्वरः ।। अविद्यावशगस्त्वन्यस्तद्वैचित्र्यादनेकधा । सा कारणशरीर स्यात् प्राज्ञस्तत्राभिमानवान् ।। (पञ्चदशी-तत्त्वविवेक, १७-१८) ૪ જુઓ વૃfહોરરતાપોવનિકત, ૯. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः 5 -1 : સિવ, રજસ તમસની સામ્યવસ્થા મૂલ પ્રકૃતિમાં હોય છે. રજસ અને તમસૂથી તિરસ્કૃત કે અભિભૂત સત્વને મલિન કર્યું છે અને એવા સત્ત્વવાળી તે અવિદ્યા; રજન્સ અને તમેસથી અભિભૂત ન થવું તેને જ સત્ત્વનું શુદ્ધત્વ કર્યું છે; શુદ્ધસર્વપ્રધાન તે માયા. है एकैव मूलप्रकृतिविक्षेपप्राधान्येन मायाशब्दितेश्वरोपाधिः, आवरणप्राधान्येनाविद्याऽज्ञानशब्दिता जीवोपाधिः । अत एव तस्या जीवेश्वरસાથrfમાત્રસશ્વવિડ ગીરવ અજ્ઞs” તિ અજ્ઞાન"सम्बन्धानुभवः, नेश्वरस्येति जीवेश्वरविभागः कचिदुपपादितः । । એક જ મૂલપ્રકૃતિ વિક્ષેપના પ્રાધાન્યથી “માયા” શબ્દથી વાચ્ય છે અને ઈશ્વરની ઉપાધિ છે; અને આવરણના પ્રાધાન્યથી “અવિદ્યા “અજ્ઞાન શબ્દથી વાર્યા છે અને જીવની ઉપાધિ છે. તેથી જ તેને (મૂલપ્રકૃતિને) જીવ અને ઈવરને સાધારણ ચિન્માત્ર સાથે સ બંધ હોવા છતાં પણ જીવને જ “હુ અજ્ઞ છું એ અજ્ઞાનના સંબંધને અનુભવ થાય છે, ઈશ્વરને થતો નથી—એમ જીવ અને ઈશ્વરન વિભાગની ઉપપત્તિ ક્યાંક બતાવી છે. - વિવરણઃ જીવ અને ઈશ્વરની ઉપાધિભૂત પ્રકૃતિ પ્રતિબિંબરૂપ જીવ અને ઈશ્વરને સાધારણ બિબચૈતન્યમાં આશ્રિત હોવા છતાં જીવને જ અજ્ઞાનના સબંધને અનુભવ થાય છે કારણ કે આવરણશક્તિના પ્રાધાન્યવાવાળી પ્રકૃતિ જેને અજ્ઞાન કહે છે તે તેની ઉપાધિ છે), પણ ઈશ્વરને થતું નથી (કારણ કે આવરણશક્તિને ઈશ્વરની ઉપાધિકેટિમાં અનુપ્રવેશ નથી), આમ ઈશ્વર અને જીવ પ્રતિ પ્રકૃતિ સાધારણ હોવા છતાં એક સર્વજ્ઞ છે જ્યારે બા અન છે એ વિલક્ષય કૃતિસિદ્ધ છે તે કેવી રીતે સંભવે એ શકાને કોઈ શંકા નથી, संक्षेपशारीरके तु 'कार्योपाधिरयं जीवः कारणोपाधिरीश्वरः' इति श्रुतिमनुसृत्याविद्यायां चित्प्रतिबिम्ब ईश्वरः अन्तःकरणे चित्प्रतिबिम्बो जीवः । न चान्तःकरणरूपेण द्रव्येण घटेनाकाशस्येव चैतन्यस्यावच्छेद. सम्भवात् तदवच्छिन्नमेव चैतन्यं जीवोऽस्त्विति वाच्यम् । इह परत्र । "जीवभावेनावच्छेद्यचैतन्यप्रदेशस्य भेदेन कृतहानाकृताभ्यागमप्रसङ्गात् । प्रतिबिम्बस्तूपाधेर्गतागतयोरवच्छेद्यवन्न भिद्यते इति प्रतिबिम्बपक्षे नायं दोष इत्युक्तम् । , एवमुक्तेष्वेतेषु . जीवेश्वरयोः प्रतिबिम्बविशेषत्वपक्षेषु यत् बिम्बस्थानीयं ब्रह्म तत् मुक्तप्राप्यं शुद्धचैतन्यम् ॥ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૬૯ સક્ષેપશારીરકમાં તે કહ્યું છે કે ‘કાર્યપાધિક આ જીવ અને કારણેાપાધિક ઇશ્વર' : શ્રુતિ અનુસાર (કારણુ) અવિદ્યામાં ચિત્ નુ· પ્રતિષિ’ખ એ ઇશ્વર અને (અવિદ્યાના કાર્યાં) અન્તઃકરણમાં ચિત્નું પ્રતિબિંબ તે જીવ. એવી શંકા ન કરવી જોઇએ કે જેમ ઘટથી આકાશના અવચ્છેદ થાય છે તેમ અન્ત:કરણરૂપ દ્રવ્યથી ચૈતન્યને અવચ્છેદ સભવે છે તેથી અન્ત:કરણથી અવચ્છિન્ન જ (—અર્થાત્ તેમાં પ્રતિબિ ંબિત નહીં”—) ચૈતન્ય તે જીવ એમ ભલે હૈં।. ( આ શકા ખરાખર નથી) કારણ કે (આમ માનીએ તે!) આ લેાકમાં અને પરલેાકમાં જીવભાવે અવચ્છેદ્ય રીતન્યપ્રદેશના ભેદ હાવાથી કૃતહાન અને અકૃતાભ્યાગમને પ્રસંગ થશે. જ્યારે ઉપાધિનું ગમન અને આગમન થાય તે પણ અચ્છેદ્યની જેમ પ્રતિબિંબ ભિન્ન બનતુ નથી તેથી પ્રતિષિ’બ-પક્ષમાં આ દોષ નથી. (આ સક્ષેપશારીરકકારના મત છે). આમ આ ઉપર કહેલા પદ્મા જેમાં જીવ અને ઈશ્વર પ્રતિબિંબવિશેષ છે તેમાં જે ખિ બસ્થાનીય બ્રહ્મા છે તે મુક્તોએ પ્રાપ્ત કરવાનું શુદ્ધ ચૈતન્ય છે. વિવરણ : ‘નીલેશયામાણેનોતિ માયા ચાવિયા અમેય મતિ' એ શ્રુતિથી જીવ અને ઈશ્વર બન્ને પ્રતિબિંબ તરીકે જ્ઞાત થાય છે. જ્યાં બિંબ (ચૈતન્ય) એક હ્રાય ત્યાં ઉપાધિના ભેદ વિના પ્રતિબિંબના ભેદ સલવે નહિ તેથી જીવ–પ્રતિબિબને માટેની ઉપાધિ માયા છે. અને ઇશ્વર–પ્રતિબિંબને માટેની ઉપાધિ અવિદ્યા છે, અને માયા' પરથી માયાનું કાર્યં અન્તઃકરણ વિવક્ષિત છે. આ શ્રુતિમાં માયા અને અવિદ્યાને મૂલપ્રકૃતિથી અભેદ કહ્યો છે તે બાબતમાં એમ સમજવાનુ` છે કે મૂલપ્રકૃતિ અને અવિદ્યાના મુખ્ય અભેદ છે તેવા માયા શબ્દથી વિવક્ષિત અન્તઃકરણ અને મૂલપ્રકૃતિ વચ્ચે નથી તેા પણ પ્રકૃતિવિકારભાવથી પ્રયુક્ત અભેદ તેા છે જ તેથી કોઈ મુશ્કેલી નથી. વરચ્છેદવાદી એવી દલીલ કરી શકે કે અવિદ્યાથી અવચ્છિન્ન ચૈતન્ય જ ઈશ્વર અને અન્ત:કરણથી અવચ્છિન્ન ચૈતન્ય જ જીવ એમ ઉપપત્તિ બતાવીએ તે વધારાના પ્રતિબિંબની કલ્પના કરવાની જરૂર ન રહે; પ્રતિબિંબ માનવામાં તા ગૌરવના દોષ છે પણ આ દલીલ બરાબર નથી કારણ કે અવચ્છેદ માનીએ તા આ લાકમાં બ્રાહ્માદિ શરીરમાં રહેલા અન્તઃકરણથી અવચ્છિન્ન ચૈતન્યપ્રદેશ ક'ના કર્તા છે અને પરલેાકમાં દેવાદિશરીરમાં રહેલા અન્તઃકરણથી અવચ્છિન્ન ચૈતન્યપ્રદેશ કમ” કર્યા વિના ભાક્તા છે. આમ જેણે કમ' ક' છે તેન તેના ફ્ળતા ભેગ નથી (કૃતહાનિ) અને જેણે ક્રમ" નથી કયુ તેને પોતે નહી કરેલા કમના ફળની પ્રાપ્તિ થાય છે (અકૃતાભ્યાગમ). આમ કૃત-હાનિ અને અકૃત-અભ્યાગમ એ દેષ આવી પડે છે. અવચ્છેદક ઘટનુ સ્થાન-પરિવત ન થાય પણ તેનાથી અવચ્છિન્ન આકાશ પ્રદેશનું ગમન જોવામાં નથી આવતું; તેમ બ્રાહ્મણુ શરીરમાં રહેલુ અન્તઃકરણ પરલોકમાં જાય છે એમ માની શકાય પણ તેનાથી વચ્છિન્ન ચિપ્રદેશનું પણ ત્યાં ગમન માની શકાય નહિ (− ંઆકાશ અને ચૈતન્ય વિભુ, સર્વાંગત હોઈને ગમન આગમન સભવતાં નથી). તેથી વચ્છિન્ન ચિત્પ્રદેશ જુદા છે અને કમ' કરનાર એક અને તેનું ફળ ભાગવનાર ખીજો એવું થઈ જાય. પણ પ્રતિષે બ તરીકે ઉપપાદન કરવામાં આ દોષ નથી. સૂર્યાદિના પ્રતિબિંબવાળા જળથી ભરેલા ઘડાને ખીજી જગ્યાએ લઈ જવામાં આવે તે પણ પ્રતિબિંબમાં ભેદ દેખાતા નથી. તેમ અન્તઃકરણુ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ७० सिद्धान्तलेशसमहः આ લેકમાંથી પરલોકમાં જાય તે પણ તેમાં પ્રતિબિંબિત ચિત જેમ છવ કહે છે તેને मे नही याय.४ ચંદ્રાદિનાં પ્રતિબિંબવાળાં જળપાત્રમાંથી એકને નાશ થાય છે તેમાં રહેલ તરીકે જ્ઞાત થતા પ્રતિબિંબને બિંબની સાથે એકીભાવ પ્રત્યક્ષ અનુભવાય છે તેમ બીજાં પ્રતિબિંબ સાથે તેને એકીભાવ થતો નથી; તે જ પ્રમાણે પ્રતિબિંબરૂપ છવને પણ વિદેહકેવલ્યના સમયે 'બિંબભૂત શુદ્ધ બ્રહ્મ સાથે એકીભાવ થશે, પણ તે પ્રતિબિંબરૂપ ઈશ્વર નહીં બને. અહીં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે બિંબત્વથી વિશિષ્ટ શૈતન્ય શુદ્ધ હોઈ શકે નહિ, તેથી અહી શુદ્ધ પદથી “સર્વત્વ સર્વસ્તૃત્વાદિ ધર્મ રહિત' એમ સમજવાનું છે. चित्रदीपे-जीव ईशो विशुद्धा चित् इति त्रैविध्यप्रक्रियां विहाय यथा घटावच्छिन्नाकाशो घटाकाशः, तदाश्रिते जले प्रतिबिम्बितस्साभ्रनक्षत्रो जलाकाशः, अनवच्छिन्नो महाकाशः, महाकाशमध्यवर्तिनि मेघमण्डले वृष्टिलक्षणकार्यातुमेयेषु जलरूपतदवयवेषु तुषाराकारेषु प्रतिबिम्बितो मेघाकाशः इति वस्तुतः एकस्याप्याकाशस्य चातुर्विध्यम्, तथा स्थूलसूक्ष्मदेहद्वयस्याधिष्ठानतया वर्तमानं तदवच्छिन्नं चैतन्यं कूटपन्निविकारत्वेन स्थित कूटस्थम्, तत्र कल्पितेऽन्तःकरणे प्रतिबिम्बितं चैतन्य संसारयोगी जीवः, अनवच्छिन्नं चैतन्यं ब्रह्म, तदाश्रिते मायातमसि स्थितासु सर्वप्राणिनां धीपासनासु प्रतिबिम्बितं चैतन्यमीश्वरः इति चैतन्यस्य चातुर्विध्यं परिकल्प्यान्तःकरणधीवासनोपरताज्ञानोपाधिभेदेन जीवेश्वर विभागो दर्शितः । ચિત્રદીપમાં “જીવ, ઈશ્વર, વિશદ્ધ ચિત” એ સૈવિધ્યની પ્રક્રિયા છોડીને (ચૈતન્યની ચતુર્વિધતા ક૯પી છે). જેમ ઘટણી અવચ્છિન્ન આછાશ તે ઘટાદક, તેમાં આશ્રિત જળમાં વાદળ અને નક્ષત્ર સહિત પ્રતિબિંબિત આકાશ તે જલાકાશ, અનવછિન્ન તે મહાકાશ, (અને) મહાકાશની મધ્યમાં રહેલ ભેઘમંડળમાં વૃષ્ટિરૂપ કાર્યથી જેનું અનુમાન થઈ શકે છે તેવા તેના જલરૂપ અધ્યો કે જે તુષારાકાર છે (–અને તેથી સૂમ હાઈને દેખાતા નથી, તેઓમાં x सो संक्षेपशारीरक २.१७६. स्पष्टं तमःस्फुरणमय न तत्र तद्वत् सर्वेश्वरे तदिति तत्र निषिध्यते तत । बिम्बे तमोनिपतिते प्रतिबिम्बके वा देहद्वयावरणवर्जितचित्स्वरूपे ॥ भने तेना ५२ मधुसूदन सरस्वतीत सारसङ्ग्रह. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પચ્છિક ૭૧ પ્રતિષિમિત આકાશ તે મેઘાકાશ —આમ આકાશ વસ્તુતઃ એક હાવા છતાં તેની ચતુવિધતા છે. તેવી રીતે સ્થૂલ અને સૂક્ષ્મ એ એ દેહના અધિષ્ઠાન તરીકે રહેલુ તેનાથી અવચ્છિન્ન ચૈતન્ય ફૂટ (લાહઘન.)ની જેમ નિવિકાર તરીકે રડેલું. તે કૂટસ્થ, તેમાં કલ્પવામાં આવેલા અન્તઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય તે સસારી (સ"સાર સાથે સ''ધ વાળા) જીવ; અનવચ્છિન્ત ચૈતન્ય તે બ્રા; (અને) તેમાં આશ્રિત માયા નામના તમમાં રહેલી સ પ્રાણીઓની ધીવાસનાઓમાં પ્રતિષિ'ખિત રતન્ય તે ઈશ્વર—આમ રીંતન્યની ચતુવિધતા કલ્પીને અતઃકરણ અને ધીવાસનાને રગ જેને લાગ્યા છે એવુ અજ્ઞાન એ એ ઉપાધિના ભેદથી જીવ અને ઈશ્વરનેા વિભાગ બતાવવામાં આવ્યે છે. વિવરણુ : આકાશનું પ્રતિબિંબ ધડાના જળમાં નથી હોતું એવી શંકાને નિરાસ કરવા માટે વાદળ અને નક્ષત્ર સહિત પ્રતિભિત આકાશ' એમ કહ્યું છે, જળમાં વાદળ અને નક્ષત્રનું પ્રતિંબિ ંબ દેખાય છે ત્યારે તેમની સાથે આકાશનુ પ્રતિબિંબ પણુ દેખાય છે જ. મેધમ ંડળમાં જે તેના જળરૂપ અવયવ છે તેમાં પ્રતિબિબત આકાશ તે મેધાકાશ એમ સંબધ યાજવાના છે. ક્ષણુ, રસન; ચક્ષુ, મૈાત્ર, ત્વક્ નામની પાંચ જ્ઞાનેન્દ્રિય, વાદ્, પાણિ (ચ), પાદ, પાયુ, ઉપસ્થ નામની પાંચ કમે`ન્દ્રિય, પ્રાણ, અપાન, સમાન, બ્યાન, ઉદ્યાન એ પાંચ વાયુએ અને મન અને બુદ્ધિ એ મે અન્તઃકરણા—એ ૧૭ મળીને લિંગશરીર બને છે. ઉપમેય અને ઉપમાનનું સારૂપ્ય પૂરેપૂર છે. સ્થૂલદેહ અને સૂક્ષ્મદેહથી અચ્છિન્ન તે ઉપમાનમાંના બટાકાશને સ્થાને આવતુ ં (બટાકાશસ્થાનીય) કૂટસ્થ આ બે દેહનું અધિષ્ઠાન હોઈને ચૈતન્ય, તેમનાથી અવચ્છિન્ન છે. ફૂટ એટલે એક ચેસ. પ્રકારના લાકડાના ચાઠામાં લાગેલા લાડુપિંડ; ફૂટસ્થ એટલે ફૂટની જેમ અચલ રહે છે તે. એ ફૂટસ્થમાં કપિત ઘટગત જલાકશાનીય સ ંસારાી જીવ. ફૂટસ્થને સંસાર હેાય તે ઉપપત્ન નથી તેથી જવતી કલ્પના કરી છે. મહાકાશ. સ્થાનીય બ્રહ્મને આત્રિત મેધમ ડલ થાનીય માયા નામનું તમસ તેમાં રહેલ તુષારસ્થાનીય ધીવાસનામાં પ્રતિબિંબિત તે મેધાકાશસ્થાનીય ઈશ્વર; અને દાષ્ટાન્તિ મહાકાશાનીય બ્રહ્મ છે. અન્તઃકરણુરૂપ ઉપાધિવાળું ઐતન્ય તે જીવ; અને ધીવાસનાથી ઉપરક્ત અજ્ઞાનરૂપ ઉપાધિવાળુ ચૈતન્ય તે રિઢ આમ. ઉપાધિભેદે કરીને જીવ અને ઈશ્વરના વિભાગ ખતાન્યા છે. જાગૃત્ અને સ્વપ્ન એમ એ અવસ્થામાં રહેલાં સ્થૂલ અન્ત:કરણી તે ધી(આ), તેમની સુષુપ્તિ અવસ્થામાં રહેલી જે સૂક્ષ્મ અવસ્થાઓ તે ‘વાસના'થી વિવક્ષિત છે. ધીવાસના અન ંત છે. તેથી તેમાં પ્રતિબિંબિત ચૈતન્ય અર્થાત્ ઈશ્વર, પશુ અનેક થશે એવી શકાની વ્યાવૃત્તિ કરવા માટે વાસનાથી ઉપરક્ત અજ્ઞાનને ઉપાધિરૂપ માન્યું છે. જુએ પન્નુશીનું ચિત્રહીન પ્રકરણ : कूटस्थ ब्रह्म जीवेशाषित्येषं विच्चतुर्विधा । घनशमहाकाशौ जलाकाशाभ्रखे यथा ॥ १८ ॥ घटावच्छिन्नखे नीरं यत्तत्र प्रतिबिम्बितः । साननक्षत्र आकोशो जलाकाश उदीर्यते ॥ १९ ॥ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ७२ सिद्धान्तलेशसङ्ग्रहः महाकाशस्य मध्ये यन्मेघमण्डलमीक्ष्यते । प्रतिबिम्बतया तत्र मेघाकाशो जले स्थितः ||२०|| मेघांशरूपमुदकं तुषाराकारसंस्थितम् । तत्र प्रतिबिम्बोऽयं नीरत्वादनुमीयते ॥ २१ ॥ अधिष्ठानतया देहद्वयावच्छिन्नचेतनः । कूटवन्निर्विकारेण स्थितः फूंटस्थ उच्यते ||२२| कूटस्थे कल्पिता बुद्धिस्तत्र चित्प्रतिबिम्बकः । प्राणानां धारणाज्जीवः संसारेण स युज्यते ॥२३॥ जलव्योम्ना घटाकाशो यथा सर्वस्तिरोहितः । तथा जीवेन कूटस्थः सोऽन्योन्याभ्यास उच्यते ॥ २४ ॥ [છેલ્લા શ્લેાકમાં કહ્યું છે કે જેમ જલાકાશથી બટાકાશ પૂરેપૂરું તિાહિત થાય છે તેમ જીવથી ફૂટસ્થ તિાહિત થાય છે (તેથી તેના અનુભવ થતા નથી). આને અન્યાન્યા ધ્યાસ छे]. આગળના મામાં બિબ-પ્રતિબિંબને ભેદમાત્ર કલ્પિત છે, સ્વતઃ તેમને અભેદ જ છે એ સિદ્ધ કરીને, આ મતમાં તેનાથી એક વિશેષતા કહી છે. તે ચૈતન્યની ચતુવિધતા. બીજી વિશેષતા તે પ્રતિબિંબનુ મિથ્યાત્વ. अयं चापरस्तदभिहितो विशेषः - चतुर्विधेषु चैतन्येषु जीवः 'अहम्' इति प्रकाशमानः कूटस्थे अविद्यातिरोहितासङ्गानन्दरूपविशेषांशे शुक्तौ रूप्यवदध्यस्तः । अत एवेदन्त्वरजतत्वयोरिवाधिष्ठान सामान्यांराराध्यस्तविशेषांशरूपयोः स्वयन्त्वान्त्वयोः सहप्रकाशः 'स्वयमहं करोमि' इत्यादौ । अहन्त्वं ह्यध्यस्त विशेषांशरूपम्, पुरुषान्तरस्य पुरुषान्तरे ' अहम्' इति व्यवहाराभावेन व्यावृत्तत्वात् । स्वयन्त्वं चान्यप्रतियोग्यधिष्ठान सामान्यांशरूपम्, 'स्वयं देवदत्तो गच्छति' इति पुरुषान्तरेऽपि व्यवहारेणानुवृन. त्वात् । एवं परस्पराध्यासादेव कूटस्थजीवयोरविवेको लौकिकानाम् । विवेकस्तु तयोर्बृहदारण्यके - 'प्रज्ञानवन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति' (बृहद्. ४.५.१३) इति जीवाभिप्रायेणोपाधिविनाशानु विनाशप्रतिपादनेन ' अविनाशी वा अरेऽष्यमात्मा इति (४.५.१४) कूटस्याभिप्रायेणाविनाशप्रतिपादनेन च स्पष्टः । For Personal & Private Use Only , Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ અને આ તેમાં કહેલે બીજો વિશેષ છે– આ ચતુર્વિધ ચૈતન્યમાંથી હું” ( અહમ) એમ પ્રકાશતો જીવ, જેને અસ ગ આનંદરૂપ વિશેષ અંશ અવિદ્યાથી તિરહિત છે તેવા ફૂટસ્થમાં, રૂપું (ચાંદી, ૨જત) શુક્તિ (છીપ)માં અયસ્ત હોય તેમ, અધ્યસ્ત છે. એથી જ ઈદ – (“આપણુ) અને રજતત્વની જેમ હું સ્વયં કરું છું” વગેરેમાં અવિષ્ઠાનના સામાન્ય અંશ રૂપ અને અધ્યસ્ત વિશેષ અંશરૂપ સ્વયંવ અને અહં ત્વનો સાથે પ્રકાશ છે. અહેવ અયસ્ત વિશેષ અંશરૂપ છે એ જાણીતું છે કારણ કે એક પુરુષનો બીજા પુરુષની બાબતમાં અહમ’ એ વ્યવહાર હોતો નથી માટે વ્યાવૃત્ત છે. અને સ્વયંવ જે અન્યત્વનું પ્રતિવેગી છે તે અધિષ્ઠાનના સામાન્યાંશરૂપ છે કારણ કે “દેવદત્ત સ્વયં જાય છે એમ અન્ય પુરુષને માટે પણ વ્યવહારથી અનુવૃત્ત છે. આમ (તેમના) પરસ્પર અધ્યાસને લીધે જ લૌકિકોને કુટસ્થ અને જીવને અવિવેક (ભેદના અનુભવને અભાવ) હોય છે. જ્યારે તેમને વિવેક (ભેદાનુભવ) તે બૃહદારણ્યક ઉપનિષદૂમાં “પ્રજ્ઞાનઘન જ આ ભૂતેમાંથી સમુત્થાન પામીને તેમની જ પાછળ વિનાશ પામે છે? (૪.૫.૧૩) એમ જીવના અભિપ્રાયથી ઉપાધના વિનાશની પાછળ (તેના) વિનાશનું પ્રતિપાદન છે તેથી, તથા “અરે આ આત્મા અવિનાશી છે”(૪.૫.૧૪) એમ ફૂટસ્થના અભિપ્રાયથી અવિનાશનું પ્રતિપાદન છે તેથી સ્પષ્ટ છે. વિવરણ: જેમ રજતને શક્તિમાં અધ્યાસ છે તેમ કદમ “હું' એમ પ્રકાશતા જીવને અધ્યાસ છે. શંકા થાય કે “ઢK (‘આ’) એ સામાન્યરૂપથી જ્ઞાત પણ શક્તિવ આદિ વિશેષરૂપથી અજ્ઞાત એવાં શુક્તિ વગેરેમાં રજતાદિને અધ્યાસ દેખાય છે. પણ અહીં તે તેવી રીતે સામાન્યરૂપથી જ્ઞાત પણ વિશેષ રૂપથી અજ્ઞાત કઈ અધિષ્ઠાન ઉપલબ્ધ થતું નથી. આ શંકાના નિરાસ માટે કહ્યું છે કે જીવને અધ્યાત ફૂટસ્થમાં છે. ફરી શંકા થાય કે અવિદ્યાને લીધે ફૂટસ્થને અસંગત્વ, આનન્દવ પૂર્ણવ આદિ વિશેષ અંશ આવૃત થઈ જાય છે તેથી શુક્તિત્વ વગેરેની જેમ તેની પ્રતીતિ થતી નથી એ વાત ઠીક છે. પણ શક્તિ દ્રવથી (“આ” તરીકે) સામાન્ય રૂપથી પ્રકાશતી દેખાય છે, તેમ કુટસ્થને સામાન્ય રૂપથી પ્રકાશ દેખાતું નથી. વળી ફર્વ રકત (આ ચાંદી છે)એ જ્ઞાનમાં અવિષ્ઠાનના સામાન્ય અંશને અને આરોગ્યના વિશેષ અંશને સાથે પ્રકાશ જોવામાં આવે છે જ્યારે પ્રસ્તુતમાં તે અહમર્થરૂપ વિશેષ જ “અમ્' એમ પ્રકાશે છે જેને કમ્ કહેવામાં આવે છે તે જીવત્વ રૂપ વિશેષ જ પ્રકાશે છે) પણ કોઈ સામાન્યાંશ પ્રકાશતો નથી તેથી અહમર્થને રજતની જેમ અધ્યસ્ત માનવું એ બરાબર નથી. આને ઉત્તર આપતા કહ્યું છે કે “એથી જ...' અર્થાત અહમર્થની ફુટસ્થમાં અધ્યસ્ત તરીકે કહપના છે તેથી જ. સ્વય – કુટસ્થ સામાન્ય રૂપ છે, કુટસ્થત્વ નહિ કારણ કે તે એક શાસ્ત્રથી જ જાણી શકાય છે અને કટસ્થન સ્વયવ અહમથના આરોપ સમયે તેની સાથે પ્રકાશે છે. તેથી તેની પહેલાં સ્વયં ત્વનું ભાન (તેને પ્રકાશ) હોય તે કોઈ વિરોધ નથી કારણ કે તે નિત્યચૈતન્યાત્મક ફૂટસ્થરૂપ સ્વીકારવામાં આવે છે. કુટસ્થનું સ્વયંવ' એમ કહીએ છીએ તે તે “રાહુનું શિર', પુરુષનું ચૈતન્ય’ –વાસ્તવમાં રાહુ શિરરૂપ છે, પુરુષ મૈતન્યરૂપ જ છે. વસ્તુતઃ તેમનું સિ-૧૦ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૪ सिद्धान्तलेशसङ्ग्रहः ઐકય જ છે—)ની જેમ ભેદની કલ્પનાથી ધ ધમિ ભાવથી ઉપપન્ન છે (તેમને ભિન્ન માની એકને ધમ' અને બીજાને ધી” માનવામાં આવે છે એ રીતે સમાવવાનુ છે). ફ્રૂટસ્થના ‘સ્વયંવ' સામાન્ય રૂપથો સદા પ્રકાશ છે તેથી અહમરૂપ ચિદાભાસને માટે એ અધિષ્ઠાન હાય એમાં કોઈ વિરાધ નથી. અર્હત્વ એ રજતની જેમ વિશેષરૂપ છે કારણ કે દરેકમાં એ હાતુ નથી. એક પુરુષ બીજા પુરુષને માટે ‘મન્નુમ્' એ વ્યવહાર કરતા નથી. તેથી એ વ્યાવૃત્ત છે એમ સમજાય છે. જ્યારે ‘ સ્વયંત્વ” સામાન્યરૂપ છે કારણ કે પ્રત્વની જેમ તે અનુગત છે: ‘દેવદત્ત સ્વય (પોતે) જાય', 'તું પેતે ન', ‘હું પાતે જાઉં' એમ દરેકને માટે તેના વ્યવહાર થાય છે. શકા—યમહમ્' એમ પ્રકાશતા ફૂટસ્થ અને જીવના શક્તિ અને રજતની જેમ ભેદ હાય તા એ ભેદ સવને ઉપલબ્ધ કેમ થતા નથી ? ઉત્તર-અહમ જીવને ફૂટસ્થમાં અભ્યાસ હોય ત્યારે પરસ્પર અભ્યાસને લીધે અર્થાત્ તેમનામાં અભેદના અભ્યાસ થાય છે તેથી જ તેમનામાં વિવેકના અભાવ ડાય છે, ભેદના અનુભવ થતા નથી. શકા—કમ રગતમ્ એ ભ્રમ થાય છે ત્યાં ચ ક્રુત્તિઃ એ વિશેષ દૃશ નથી સમજાય છે કે ચમ તરીકે સામાન્યરૂપ પદાર્થમાં શુક્તિત્વ અને રજતસ્વરૂપ વિરુદ્ધ ધર્માં છે તેથી તેમના ભેદ સ્વીકારવામાં આવે છે. પણ અહીં જીવ અને ફૂટસ્થના ભેદ કેવી રીતે જાણી શકાશે? અને ભેદનુ જ્ઞાન ન હોય તે વચમજૂમ્ એમ સામાન્યવિશેષભાવથી પ્રદ્મશતા તેમનું, સત્ય રજત'ની બાબતમાં જેમ રજત અને ફ્થૅનું વસ્તુત: ઐકય છે તેમ, ઐકય માનવું પડશે. તેથી અહમથ་રૂપ જીવની સ્વયં’શબ્દા་ભૂત ફૂટસ્થમાં કલ્પના કરવામાં આવે છે. એ સિદ્ધ થતું નથી. સાચા રજતને તા ની સાથે આપણે અન્યત્ર જોયુ છે તેથી શુક્તિ અને રજતના ભેદ સમજાય છે અને શુક્તિમાં રજતના ભ્રમ છે એ સમજાય છે. પણ ફ્રૂટસ્થતા અનુભવ થતા જ નથી તો પછી જીવને આરાપ છે, ભ્રમ જ છે એ શી રીતે સમજાશે ? ઉત્તર—તેમના વિવેક, ભેદના અનુભવ શ્રુતિથી સ્પષ્ટ રીતે થાય છે. બૃહદારણ્યક ઉપનિષમાં જીવની વાત કરતાં કહ્યું છે કે દેહાસિધાત રૂપથી પરિણત થયેલાં એવાં ઉપાધિરૂપ ભૂતામાંથી સમ્રુત્થાન પામીને અર્થાત્ સામ્યથી ઉદ્ભવીને, ઉપાધિરૂપ બુદ્ધિ આદિની ઉત્પત્તિથી ઉત્પત્તિ પામીને, જ્યારે એ ઉપાધિભૂત બુદ્ધિ આદિ તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે ત્યારે તેમને અનુસરીને એ નાશ પામે છે. આમ શ્રુતિથી ઔપાધિક આત્માના વિનાશિત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અન્તઃકરણમાં પ્રતિબિંબરૂપ અને ઉપાધિપર આયત્ત જીવ મિથ્યા હોય તા જ આ સંભવે. ઔપાધિક વ સત્ય હોય તે તેમા વિનાશિવનુ યન સંગત ન બને. એ જ પ્રમાણે શ્રુતિએ અવિનાશી આત્મા ફૂટસ્થ ચૈતન્યના નશાભાવનું પણ પ્રતિપાદન કર્યુ છે. તાત્પય" એ છે કે ચિદાત્માનાં સ્વત: વિનાશાદિ નથી, તે તે સ્વરૂપે અવિનાશી છે. તેથી ચિદાત્માનું પ્રતિબિંબચૈતન્યરૂપ જીવની સાથે તાદાત્મ્ય લઈ તે વિનાશાદિવચનની ઉપપત્તિ કરવાની છે. આમ રજતના ભ્રમ પ્રસ ંગે થાય છે તેમ વિનાશિક્ય અને અવિનાશિવરૂપ વિરુદ્ધ ધર્મના નિશ્ચય છે જ તેથી જીવ અને કૂટમ્યા ભેદ્ સ્પષ્ટ ભાસે છે, તેથી પહેલાં ફૂટસ્થ ચૈતન્યમાં જીવરૂપ અહમયના અભ્યાસની સિદ્ધિ છે, For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ प्रयम परि मी पचदशी, चित्रदीपप्रकरण : अविद्यावृतकूटस्थे देहद्वययुता चितिः । शुक्तौ रूप्यवदध्यस्ता विक्षेपाध्यास एव हि ॥३३॥ आरोपितस्य दृष्टान्ते रूप्यं नाम यथा तथा । कूटस्थाध्यस्तविक्षेपनामाहमिति निश्चयः ॥३६॥ इदमंश स्वतः पश्यन् रूप्यमित्यभिमन्यते । तथा स्वं च स्वतः पश्यन्नहमित्यभिमन्यते ॥३७॥ इदन्त्वरूप्यते भिन्ने स्वत्वाहन्ते तथेष्यताम् । सामान्यं च विशेषश्च युभयत्रापि गम्यते ॥३८॥ देवदत्तः स्वयं गच्छेत् त्वं वीक्षस्व स्वयं तथा । अहं स्वयं न शक्नोमीत्येवं लोके प्रयुज्यते ॥३९॥ . अहमर्थस्य जीवस्य विनाशित्वे कथमविनाशिब्रह्माभेदः । नेदमभेदे सामानाधिकरण्यं किं तु बाधायाम् । यथा 'यः स्थाणुरेष पुमान्' इति पुरुषत्वबोधेन स्थाणुत्वबुद्धिनिवर्त्यते, एवम् 'अहं ब्रह्मास्मि' इति कूटस्थब्रह्मस्वरूपत्वबोधेनाध्यस्ताहमर्थरूपत्वं निवर्त्यते । . योऽयं स्थाणुः पुमानेष पुंधिया स्थाणुधीरिव । ब्रह्मास्मीति धियाऽशेषा ह्यहम्बुद्धिनिवर्तते ॥ (नैष्कर्म्यसिद्धि, २.२९) इति नैष्कर्म्यसिद्धिवचनात् । यदि च विवरणायुक्तरीत्या इदमभेदे सामानाधिकरण्यं तदा जीववाचिनोऽहंशब्दस्य लक्षणया कुटस्थपरत्वमस्तु, तस्थानध्यस्तस्य ब्रह्माभेदे योग्यत्वात् । ___ समय (२ने अहम् '' उवामां आवे छे ते ७१) ले विनाशी डाय तो ('अहं ब्रह्मास्मि' से श्रुतिवयनथी) तेने। अविनाशी प्रझना साथे मलेह કેવી રીતે (પ્રતિપાદિત કરવામાં આવે છે) (આ શંકાને ઉત્તર છે કે) ('अहं ब्रह्मास्मि' वगेरे श्रुतिवयोमा) सामानाधि४२९५ मह५२४ नथी ५५ બાધારક છે. જેમ “જે હૂ હું માનું છું તે પુરુષ છે' એ પુરુષત્વના બધથી સ્થાણુત્વની બુદ્ધિ (જ્ઞાન)ની નિવૃત્તિ કરવામાં આવે છે તેમ “હું બ્રહ્મ છું' એ (વાકય જન્ય) ફૂટસ્થબ્રહાસ્વરૂપત્વના બધથી અધ્યસ્ત અહમર્થરૂપત્વની નિવૃત્તિ કરવામાં આવે છે. ““જે આ રથાણુ છે તે આ પુરુષ છે” એ પુરુષજ્ઞાનથી જેમ સ્થાણુ જ્ઞાન નિવૃત્ત થાય છે તેમ “હું બ્રહ્મ છું” એ જ્ઞાનથી પૂરેપૂરી અહંબુદ્ધિ નિવૃત્ત થાય छ"-स भ्य सिद्धि(२.२८)नु वयत छे तथा (भावात समथान भनेछ). For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ બ્રિાન્ત શસદ્ધ અને જે વિવરણ આદિમાં કહેલી રીતથી આ સામાનાધિકરણ્ય અભેદપરક હોય તે જીવવાચી શમ્ શબ્દ લક્ષણથી ભલે ફૂટસ્થપરક હો, કારણ કે અનધ્યસ્ત તે (ફૂટ) બ્રહ્મ સાથે અભેદની બાબતમાં ચગ્ય છે. વિવરણ: કોડ રેવદ્રત્તઃ- તે (પાંચ વર્ષ પહેલાં કલકત્તામાં વિદ્યમાન) આ (અહીં અત્યારે વિદ્યમાન) દેવદત્ત છે–એ વાકયમાં દેશવિશિષ્ટ કાલવિશિષ્ટ દેવદત્ત અને આ દેશ અને આ કાલથી વિશિષ્ટ દેવદત્તને અભેદ હોઈ શકે નહિ તેથી :- તે અને મયં–‘આ’ પદની જહદજહલક્ષણથી (વાચ્ય અને વિરોધી અંશ છોડી દેનાર અને અવિરોધી અંશ રાખનાર લક્ષણવૃત્તિથી) અભેદપરક અર્થ સ્વીકારવામાં આવે છે. પણ ચઃ રાજી: સ પુરુષ:-‘જેને ઝાડનું સૂકું ઠુંઠું માન્યું તે પુરુષ છે એ સામાનાધિકરણ્યયુક્ત વાક્યને બાધારૂપ વાકયાથ છે–પુરુષમાં આરેપિત પ્રતિભાસિક સ્થાણને વ્યાવહારિક પુરૂષ સાથે અભેદ વાક્યર્થ નથી કારણ કે એ બાધિત થાય છે, પણ સ્થાણુના આરોપમાં અધિષ્ઠાનભૂત પુરુષમાં વસ્તુત; સ્થાણુ સાથે તાદામ્યનો અભાવ છે એ બાધ વાકક્ષાર્થ છે. : સ્થાળુ: સ પુરુષઃ એ વાકયથી “વસ્તુતઃ પુરુષ સ્થાણુતાદામ્યાભાવવાળો છે' એ બોધ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જ બ્રહ્માશ્મિ વાકયથી “અહમર્થભૂત જીવના તાદામ્યથી શૂન્ય બ્રહ્મ જ છું' એ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનથી “હું જ્ઞાતા, કર્તા, સુખી, દુઃખી છું' વગેરે આરોપ કર્તવાદિ ધર્મથી વિશિષ્ટ અર્થરૂપ પિતાના વિષય સાથે નિઃશેષ નિવૃત્ત થાય છે. આરોપિત અહમર્થની નિવૃત્તિ થતાં જીવનું જે ફૂટસ્થચૈતન્યામક વાસ્તવરૂપ છે તે પૂર્ણ બ્રહ્મરૂપે રહે છે, તેથી અન્ય કૃતિઓ સાથે વિરોધ નથી. બાધને વાકથાર્થ તરીકે સ્વીકાર કરતાં યઃ સ્થાણુ ય પુરુષ એ વાક્યમાં પુરુષત્વ પદથી કલ્પિતસ્થાણુ તાદામ્યાભાવવત્વ વિવક્ષિત છે; અને મહું ગ્રહ્માદિમમાં ફૂટસ્થબ્રહ્મરૂપવ પદથી વસ્તુતઃ અહમર્થતાદામ્યાભાવવાળું ફૂટસ્થબ્રહ્મરૂપ વિવક્ષિત છે. બાધને જ વાકથાથધવિષય તરીકે સ્વીકાર હોવાથી દૃષ્ટાન્ન અને દાષ્ટ્રતિક બનેમાં અધિષ્ઠાન આરેપિત અર્થના અભાવવાળું છે અને આરોપિતાત્યન્તાભાવ અધિષ્ઠાનથી અતિરિક્ત છે એ મત સ્વીકારીને ઉપર પ્રમાણે કહ્યું છે એ ધ્યાનમાં રાખવું. “અસ્ત અહમર્થરૂપત્વની નિવૃત્તિ કરવામાં આવે છે' એ વચનથી અધ્યક્ત જે અહમથ, તકૂપવ, તત્તાદામ્યની નિવૃત્તિ કરવામાં આવે છે. એમ બોધફળ કહ્યું છે. મહાવાકયનું બાધપરકવ કપોલકલ્પિત નથી પણ સુરેશ્વરાચાર્ય નૈષ્કસ્પેસિદ્ધિમાં આ પ્રમાણે જ અર્થ બતાવ્યો છે. “મંદ અંધકારમાં જે સ્થાણુ જ્ઞાત થયો છે તે આ પુરુષ છે ' એ આપ્તવાક્યથી ઉત્પન્ન થતા “વસ્તુતઃ આ રથાણુ નથી પણ પુરુષ છે' એ જ્ઞાનથી “આ સ્થાણુ છે એ બુદ્ધિ (જ્ઞાન, સમજ)ને આરેપિત થાણુતાદામ્ય સાથે નાશ કરવામાં આવે છે; તેમ “હું બ્રહ્મ છું' એ વાકયથી ઉત્પન્ન થયેલા અહમર્થભૂતજીવતાદામ્પશૂન્ય બ્રહ્મ જ છું' એ જ્ઞાનથી “હું કરુ છે,' વગેરે પૂરેપૂરી અહં બુદ્ધિને આરેપિત અહમર્થ સાથે નાશ કરવામાં આવે છે. નિષ્કમ્યસિદ્ધિના લેકમાંના દિ શબ્દથી એવું દ્યોતન કરવામાં આવે છે કે મહાવાક્ષાર્થના જ્ઞાનથી અશેષ અનર્થની નિવૃત્તિ થાય * * છે એ હકીકત વિદ્વાનોને અનુભવથી સિદ્ધ છે. છે કેઈ શંકા કરે કે સામાન્યાધિકરણ્ય-વાકોમાં સામાન્ય રીતે અભેદરૂપ વાકષાર્થ - મુખ્ય હેય છે (ગીર, ભલો યુવાન દેવદત એવું વચન ગૌરવાદિનું તાદાભ્ય જ બતાવે For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ فق પ્રથમ પરિચ્છેદ છે). સામાનાધિકરણ્યનું લક્ષણ જ છે કે મારવત્તિનિમિત્તાનાં શાનાદિન નિઃઅલગ અલગ અર્થેવાળા શબ્દ એક ને વિષે હોય તે સામાનાધિકરણ્ય; અર્થાત સામાનાધિકરણ્ય અભેદ કે તાદાભ્યનું વાચક છે. વિવરણ વગેરે ગ્રંથમાં પ્રસ્તુત સંદર્ભમાં અભેદરૂપ વાક્ષાર્થ જ સ્વીકારવામાં આવ્યો છે. શકરાચાર્યું પણ વાસ્થવૃત્તિમાં કહ્યું છે કે તત, રવમ્ એ બે પદોના અર્થોને અભેદ કે તાદામ્ય જ વાક્યનો અર્થ છે (તાયાતચમાર્ગે વાચાર્યતયો વાયો:). આ જોતાં સુરેશ્વરાચાર્યનું વચન તો પ્રૌઢિવાદ તરીકે છે – “પ્રસ્તુત વાકયને અથ બાધ પણ છે એમ કહી શકાય અને તે પણ કોઈ મુશ્કેલી નહી રહે.' તેથી અ૬ વઘામિ વાકયનો અથ અભેદપક છે અને તેથી વિનાશી છવનો અવિનાશી બ્રહ્મની સાથે અભેદ કેવી રીતે હેઈ શકે એ વાંધે એવો ને એવો ઊભો જ છે. ઉત્તર : સામાનાધિકરણ્ય અભેદપરક છે એમ લઈએ તે પણ કઈ મુશ્કેલી નથી. મરું વ્રહ્માનિમમાંને મદમ્ શબ્દ જીવવાચક છે (અભિધાવૃત્તિથી). પણ અલ્પજી, અશુદ્ધ જીવ બ્રહ્મ કેવી રીતે હેઈ શકે, તેથી વાચ્યાર્થમાં વિરોધ દેખાતાં લક્ષણને આશ્રય લઈને મમ્ શબ્દ ફૂટથને લક્ષક છે. અને ફૂટસ્થ, જે અનધ્યસ્ત છે તેને બ્રહ્મથી અભેદ છે જ. यस्तु मेघाकाशतुल्यो धीवासनाप्रतिबिम्ब ईश्वर उक्तः, सोऽयं 'मुषुप्तस्थान एकीभूतः प्रज्ञानधन एवानन्दमयो ह्यानन्दभुक्' इति माण्डूक्यश्रुति सिद्धः सौषुप्तानन्दमयः । तत्रैव तदनन्तरम् ‘एष सर्वेश्वर एष सर्वज्ञ एषोऽन्तर्याम्येष योनिः सर्वस्य प्रभवाप्ययौ हि भूतानाम् ' इति श्रुतेः। सर्ववस्तुविषयसकलप्राणिधीवासनोपाधिकस्य तस्य सर्वज्ञत्वस्य तत एव सर्वकर्तृत्वादेरप्युपपत्तेश्च । न चास्मबुद्धिवासनोपहितस्य कस्यचित् सार्वयं नानुभूयते इति वाच्यम् । वासनानां परोक्षत्वेन तदुपहितस्यापि परोक्षत्वादिति ॥ જે મેઘાકાશ તુલ્ય ધીવાસના પ્રતિબિંબ ઈશ્વર કહ્યો છે તે આ “સુષુપ્તસ્થાન (સુષુપ્ત જેનું સ્થાન છે તે), એકીભૂત, પ્રજ્ઞાનઘન જ આનંદમય, આનંદ ભેગવનાર છે” એ માંહસ્થ શ્રુતિથી સિદ્ધ સૌષપ્ત આનંદમય છે. ત્યાં જ તેની પછી “આ સર્વેશ્વર, આ સવજ્ઞ, આ અન્તર્યામી, આ સર્વની ચેનિ (ઉપાદાન) છે કારણ કે ભૂતેનાં ઉત્પત્તિ અને લય તેનાથી છે? એ શતિ છે તેથી. અને સર્વ વસ્તુને વિષય કરનારી સર્વ પ્રાણીઓની ધીવાસનાઓ જેની ઉપાધિ છે (અર્થાત્ આ ધીવાસનાઓથી ઉપહિત) તેવા તેના સર્વજ્ઞત્વની અને તેનાથી જ સવકતૃત્વની પણ ઉપપત્તિ છે. એવી શંકા કરવી નહિ કે આપણી બુદ્ધિવાસનાથી ઉપહિત કોઈને પણ સર્વજ્ઞતાને અનુભવ થતો નથી. (આ શંકા બરાબર નથી) કારણ કે વાસનાઓ પક્ષ હોવાથી તેમનાથી ઉપહિત (આનંદમય) પણ પરોક્ષ છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः : વિવરણ ? શૂટો વીવેશાવરવં વિરવતુર્વરા એ શ્લોકમાં ચતુવિધ ચિતની વાત કરી છે. તે ચારમાંથી બ્રહ્મચૈતન્ય તે સત્યજ્ઞાનાદિ વાકયોમાં સુપ્રસિદ્ધ છે તેથી તેને માટે કોઈ પ્રમાણુરૂપ વાક્ય ટાંકયું નથી. અવિનાશી વા.. એ વાકય ફૂટસ્થ ચૈતન્યને માટે પ્રમાણ તરીકે રજૂ કર્યું છે. ઉપાધિની ઉત્પત્તિ અને વિનાશ અનુસાર તેની ઉત્પત્તિ અને વિનાશ છે એ વચન અન્તઃકરણમાંના ચૈતન્ય-પ્રતિબિંબરૂપ જીવને વિષે પ્રમાણુ તરીકે રજૂ કર્યું. હવે ઈશ્વરને માટે કોઈ પ્રમાણ રજૂ કરવું જોઈએ. તેથી અહીં કહે છે કે ઈશ્વર માં ડ્રથઋતિથી સિદ્ધ છે. જેને ઈશ્વર કહ્યો છે તે આ આનન્દમય જ, અન્ય નહિ. સુષુપ્તસ્થાન એટલે સુષુપ્ત જેનું સ્થાન છે તે. જાગૃતાવસ્થામાં વિજ્ઞાન' શબ્દથી વાય અંતઃકરણને વિષે જવના તાદાભ્યાધ્યાસથી વિજ્ઞાનમયત્વ, મનોમયત્વ, ત્વ વગેરે રૂપ કહ્યાં છે. તેમ દેહમાં હું સ્થલ ' ઇત્યાદિ અભેદાધ્યાસથી સ્થૂલવ, કુશવ, બ્રાહ્મણ આદિ રૂપ છે; તેમ ચક્ષુ વગેરેમાં હું કોણ છું', 'હું મૂંગું છું' વગેરે અધ્યાસથી કાવ, મૂકત્વ વગેરે રૂપ છે; એ રાતે આકાશાદિ પદાર્થોમાં અધ્યાસસિદ્ધ “આકાશમયા વાયુમય ઇત્યાદિ શ્રુતિએ સંગ્રહેલાં અનંત રૂપે છે. દેહાદિમાં અયાસથી જીવનાં આ રૂપ જાગ્રત અવસ્થામાં છે–બ્રાતિથી માનવામાં આવે છે. જ્યારે સુષુપ્તિકાળમાં તે બુદ્ધિ વગેરે ઉપાધિના લયથી સર્વ પ્રકારની ભ્રાન્તિને લય થાય છે તેથી ભ્રાન્તિસિદ્ધ બધાં જ રૂપ લય પામે છે એ અભિપ્રાયથી “એકીભૂત' કહ્યું છે. પ્રજ્ઞાન એટલે ચૈતન્ય. જાગ્રતુ આદિમ વૃતિભેદને કારણે તે ભેદરૂ૫ શૈથિલ્યવાળું હોય છે, જ્યારે સુપુતિમાં વૃત્તિઓના લય થતાં તે એક પ્રાપ્ત કરે છે એ અભિપ્રાયથી “પ્રજ્ઞાનધન' એમ કહ્યું છે. અહીં ‘આનંદ’થી બિંબભૂત બ્રહ્માનંદ વિવક્ષિત છે, અને તેને પ્રતિબિંબભૂત જીવ તે આનંદમય. એ આન દમય સુષુપ્તિકાલમાં અવિદ્યાવૃત્તિઓથી સ્વરૂપભૂત આનંદને ભોગવે છે તેથી તેને આનંદભુફ” કહ્યો છે. શકા–જાગ્રત અને સ્વપ્નમાં સ્કૂલ અવસ્થામાં રહેલા અન્તઃકરણમાં પ્રતિબિંબરૂપ જીવ તે વિજ્ઞાનમય, કારણ કે સ્કૂલ અન્તઃકરણ વિજ્ઞાન’ શબ્દથી વાચ્યું છે. સુષુપ્તિકાળમાં એ જ વિજ્ઞાનમય જીવની ઉપાધિ સૂક્ષ્મરૂપે વિલીન અવસ્થામાં રહેલું અન્તઃકરણ છે અને ત્યારે તે આનન્દમય કહેવાય છે. આમ આનન્દમય જીવ છે તેથી ઈશ્વરત્વની સિદ્ધિ થતી નથી. ઉત્તર–એ જ માંડૂક્યઋતિમાં વાક્યશેષ દર્શાવે છે કે આનન્દમય જ ઈશ્વર છે. સર્વેશ્વર એટલે સર્વ જગતની ઉત્પત્તિને કર્તા. નિ એટલે ઉપાદાન. ભૂત (ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુ)ના પ્રભવ (જન્મ) અને અયય (લય) સૌષુપ્ત આનન્દમયમાંથી અને તેમાં થાય છે તેથી એ જ સવની નિ છે. તિમાં આનન્દમયને સર્વનું કલ્યો છે તેના સમર્થનમાં કહ્યું છે કે “સર્વ વસ્તુને વિષય કરનારી..” એક એક ધી (બુદ્ધિ) કોઈક કઈક વસ્તુને વિષય કરે છે; બધી ધી મળીને સવ જગતને વિષય કરે છે. આમ સર્વ બુદ્ધિ સવ વિષયક હેઈને સવબુદ્ધિની સમ અવસ્થારૂપ સવ બુદ્ધિવાસનાઓ પણ સવ વિષયક (સવ જેના વિષય છે તેવી) સિદ્ધ થાય છે. અને સવ પ્રાણીઓની બુદ્ધિઓની વાસનાઓ જેની ઉપાધિ છે તેવો આનન્દમય સર્વજ્ઞ છે એમ સિદ્ધ થાય છે. • For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિ છે શકા–ધીવાસનાથી ઉપરક્ત અજ્ઞાન જેની ઉપાધિ છે તે ઈશ્વર એમ જે કહ્યું છે ત્યાં શું પ્રતિબિંબભૂત ઈશ્વરની અજ્ઞાન એ જ ઉપાધિ છે? કે વાસનાથી ઉપરક્ત અજ્ઞાન ઉપાવિ છે કે સર્વ ધી વાસનાઓ ઉપાધિ છે, કે પ્રત્યક વાસના ઉપાધિ છે ? ઉત્તર–પહેલે પક્ષ બરાબર નથી કારણ કે અજ્ઞાન જ ઉપાધિ હેય તે “ધીવાસનાએમાં પ્રતિબિંબિત ઈશ્વર' એ ઉક્તિનો વિરોધ થાય, અને અજ્ઞાન જ ઈશ્વરની ઉપાધિ હોય તે ધીવાસનાઓનું અનુસરણ વ્યર્થ બની જાય છે. એવી દલીલ નહીં કરી શકાય કે ઈશ્વર અજ્ઞાન-ઉપાધિવાળે જ છે પણ સર્વાના લાભને માટે સર્વવિષયક ધીવાસનાઓનું અનુસરણ કરવામાં આવે છે. આ દલીલ બરાબર નથી કારણ કે અજ્ઞાનમાંના સર્વાંશના પરિણામરૂપ સર્વવિક વૃત્તિઓથી જ સવજ્ઞત્વનું ઉપપાદન સંભવે જ છે ( સર્વજ્ઞવનું અસ્તિત્વ યુક્તિયુક્ત રીતે સમજાવી શકાય તેમ છે, તેથી તેને માટે ધીવાસનાઓની જરૂર નથી). એ કારણથી જ બીજો પક્ષ (ઈશ્વર વાસનો પરક્તાણાનો પાધિક છે એ પક્ષને બરાબર નથી કારણ કે એકલું અજ્ઞાન તેની ઉપાધિ સંભવી શકે છે. સર્વ પ્રાણુઓ એક સાથે સુષુપ્તિ અવસ્થામાં આવી જાય એ સંભવિત નથી અને તેથી સર્વ બુદ્ધિવાસનાઓનું યૌગપદ્ય (એક સાથે લેવું) સંભવતું ન હોવાથી એ સવ બુદ્ધિવાસનાઓ અજ્ઞાનના વિશેષણ તરીકે ઈશ્વરની ઉપાધિ સંભવે નહિ. તેમનું યૌગપદ્ય સંભવતું નથી તેથી ત્રીજો પક્ષ (— સર્વ વાસનાઓ ઈશ્વરની ઉપાધિ છે – )ની પણ સંગતિ નથી. બધી છૂટી છૂટી ધીવાસનાઓમાં એક ઈશ્વરરૂપ પ્રતિબિંબ સંભવે નહિ. તેથી એથે પક્ષ બાકી રહે છે. શંકા-આપણી પ્રાણીઓની એક એક બુદ્ધિવાસનાથી ઉપહિત આ આનન્દમયને પણ સુષુપ્તિકાળમાં “હું સર્વજ્ઞ છું” એવો અનુભવ થતો નથી. ઉત્તર–જાગ્રત્ આદિમાં સ્થૂલ અવસ્થામાં રહેલાં અન્ત:કરણોની જેમ સુષુપ્તિમાં વાસનામક અતઃકરણે સાક્ષિપ્રત્યક્ષ યોગ્ય નથી તેથી એ જેની ઉપાધિ છે તે આનન્દમય પણ “મહું સર્વશ: ” એ અનુભવને યોગ્ય નથી. ब्रह्मानन्दे तु सुषुप्तिसंयोगात् माण्डूक्योक्त आनन्दमयो जीव इत्युक्तम् । यदा हि जाग्रदादिषु भोगप्रदस्य कर्मणः क्षये निद्रारूपेण विलीनमन्तःकरणं पुनर्भोगप्रदकर्मवशात् प्रबोधे घनीभवति, तदा तदुपाधिको जीवः विज्ञानमय इत्युच्यते । स एव पूर्व सुषुप्तिसमये विलीनावस्थोपाधिकः सन्नानन्दमय इत्युच्यते । स एव माण्डूक्ये 'सुषुप्तस्थानः" इत्यादिना दर्शित इति । ___ एवं सति तस्य सर्वेश्वरत्वादिवचनं कथं सङ्गच्छताम् ? इत्थम् । सन्त्यधिदेवतमध्यात्मं च परमात्मनः सविशेषाणि त्रीणि त्रीणि रूपाणि । त्राधिदैवतं त्रीणि शुद्धचैतन्यं चेति चत्वारि रूपाणि चित्रपटदृष्टान्तेन चित्रदीपे समर्थितानि । यथा स्वतश्शुभ्रः पटो धौतः, अन्नलिप्तो घट्टितः, For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः ', मष्यादिविकारयुक्तो लाञ्छितः, वर्णपूरितो रञ्जितः इत्यवस्थाचतुष्टयमेकस्यैव चित्रपटस्य, तथा परमात्मा मायातत्कार्योपाधिरहितः शुद्धः, માયોपहितः ईश्वरः, अपञ्चीकृत भूत कार्यसमष्टिसूक्ष्मशरीरोपहितो हिरण्यगर्भः, पञ्चीकृत भूत कार्यसमष्टिस्थूलशरीरोपहितो विराट् पुरुष इत्यवस्थाचतुष्टयमेकस्यैव परमात्मनः । ૮૦ अस्मिंश्च चित्रपटस्थानीये परमात्मनि चित्र स्थानीयः स्थावरजङ्गमात्मको निखिलः प्रपञ्चः । यथा चित्रगतमनुष्याणां चित्राधारवस्त्रसदृशा वस्त्राभासा लिख्यन्ते, तथा परमात्माध्यस्तदे हिनामधिष्ठानचैतन्यसदृशाश्विदाभासाः कल्प्यन्ते ते च जीवनामानः संसरन्तीति । બ્રહ્માનંદ (ગ્રંથ)માં તે સુષુપ્તિના સચેાગથી માંડૂકય (શ્રુતિ માં કહેલા આનન્દમય જીવ જ છે એમ કહ્યું' છે— જ્યારે જાગ્રુત્ આદિમાં ભેગ આપનારુ જે કમ છે તેનેા ક્ષય થતાં નિદ્ર રૂપથી(સુષુપ્તરૂપે) વિલીન થયેલું અન્ત કરણ ફરી ભાગપ્રદ કમને લીધે જાગતાં ઘન અને છે ત્યારે એ (સ્થૂલ ઘનીભૂત અન્તઃકરણ) જેની ઉપાધિ છે તેવા જીવ ‘વિજ્ઞાનમય · કહેવાય છે. એ જ પૂર્વે સુષુપ્તિના સમયે વિલીન થયેલું અવસ્થાવાળુ' (અન્તઃકરણ) જેની ઉપાધિ છે એવા હાઈને ‘આનન્દમય' કહેવાય છે. તેને જ માંડૂકયમાં ‘સુષુપ્તસ્થાન’ ઇત્યાદિથી દર્શાવવામાં આન્યા છે. આમ હાય તે સર્વેશ્વરત્વ વગેરેનું કથન છે તે કેવી રીતે સંગત અને આમ (સ ગત બને). આધિદૈવિક દૃષ્ટિએ (દેવતા તરીકે) અને અધ્યાત્મિક દૃષ્ટિએ (જીવાત્મા તરીકે) પરમાત્માનાં ત્રણ ત્રણ સવિશેષ રૂપે છે તેમાંથી આધિદૈવિક ત્રણ અને શુદ્ધ ચૈતન્ય એમ ચાર રૂપનુ‘ચિત્રદીપ’માં ચિત્રઢના દૃષ્ટાન્તથી સમન કર્યું' છે. જેમ સ્વત: શુભ્ર પટ (કપડું', વસ્ત્ર) તે ધૌત, અથી લિપ્ત (કાંજી ચડાવેલ) તે કૃિત, મશી વગેરે વિકારથી યુક્ત તે લાંછિત અને રંગ પૂરેલ તે 'જિત આમ એક જ ચિત્રપટની ચાર અવસ્થાએ છે; તેમ માયા અને તેના કારૂપી ઉપાધિ વિનાના પરમાત્મા તે શુદ્ધ, માયાપહિત ( મ યા જેની ઉપાધિ છે તેવા ) તે ઈશ્વર; અપચીકૃત ભૂતાના કારૂપ એવુ સમષ્ટિ (વ્યાપક) સુક્ષ્મ શરીર જેની ઉપાધિ છે. તે હિરણ્યગ; અને પંચીકૃત ભુતાન! કારૂપ એવુ સમષ્ટિ સ્થૂલ શરીર જેતી ઉપાધિ છે તે વિર પુરુષ— આમ એક જ પરમાત્માનો ચાર અસ્થાએ છે. અને આ ચિત્રપટસ્થાનીય પરમાત્મામાં ચિત્રસ્થાનીય સ્થાવરજગમાત્મક સકલ પ્રપોંચ છે. જેમ ચિત્રમાંના મનુષ્યેાના ચિત્રના આધારરૂપ વસ્ત્રના જેવા વસ્ત્રાભાસ આલેખવામાં આવે છે તેમ પરમાત્મામાં અયસ્ત દેહી એ(અહુ'કારા))ના અધિષ્ઠાનભૂત ચૈતન્યના જેવા ચિટ્ઠાભાસ કલ્પવામાં આવે છે અને જીવનામધારી તે સ’સારી બને છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ વિજ? આપણે એ મુશ્કેલી જોઈ કે સવ ધીવાસનારૂપી ઉપાધિવાળે એક (આનંદમય) સંભવે નહિ તેથી આન દમયને પ્રત્યેકની ધીવાસનારૂપી ઉપાધિવાળે કહે જોઈએ અને એ જીવ જ છે એમ વિદ્યારણ્ય બ્રહ્માનંદ પ્રથમાં કહે છે, જો કે તેમણે જ ચિત્રદીપમાં કહ્યું છે કે આનંદમય ઈશ્વર છે (આ ભેદ બતાવવા ‘તુ શબ્દ પ્રયોજે છે). જાગ્રદાદિમાં આદિથી સ્વપ્ન સમજવાનું છે. ઝાઝાવિષ માં બહુવચન છે તે જાગ્રત વ્યક્તિઓ અને સ્વપ્ન-વ્યક્તિઓના ભેદની અપેક્ષાઓ છે એમ સમજવું જોઈએ. જાગ્રત્ અને સ્વપ્નમાં અન્ત:કરણ કામ કરતું હોય છે, તેની વૃત્તિઓ બદલાતી જાય છે તેથી તે સ્થૂલ છે; જ્યારે સુષુપ્ત એટલે અતઃકરણનું કારણ સ્વરૂપે રહેવું તે-તેની સુષ્મા સ્થા ( #loભતાડકસ્થાને સુcિતઃ–પકવવા ). આમ છતાં પ્રશ્ન તો રહે જ છે કે સૌષત જીવઃ આનંદમયને સર્વેશ્વર વગેરે કેવી રીતે કહી શકાય. એને ઉત્તર એ છે કે એ ઈશ્વર ન હોવા છતાં ઈશ્વર સાથે અભેદ બતાવવો છે તેથી આ પ્રમાણે કહ્યું છે તેથી ઉપનિષદ-વાકયમાં વિરોધ નથી, આ કથનની પીઠિકા તૈયાર કરતાં અપ્પય્યદીક્ષિત કહે છે કે નિવિશેષ તન્યસ્વરૂપ પરમાત્માનાં આધિદૈવત (દેવતાત્મક) ત્રણ સવિશેષ રૂપે છે અને આધ્યાત્મિક (જીવાત્મક) ત્રણ સવિશેષ રૂપ છે. જીવનાં ત્રણ સવિશે કરે અને તુરીય પાદાત્મક નિવિશેષ રૂ૫ માંડૂક્ય ઉપનિષદમાં રજૂ કર્યા છે. વિદ્યારણ્ય મુનિએ ત્રિરીરમાં દૃષ્ટાન આપીને આ રૂપનું નિરૂપણ કર્યું છે ? ચથા રિત્ર વથાન થતુseચમન परमात्मनि विज्ञेयं तथाऽवस्थाचतुष्टयम् ॥ यथा धौतो घट्टितश्च लाञ्छितो डिजतः पटः । चिदन्तर्यामी सूत्रात्मा विराट् चात्मा तथैर्यते ।। स्वतः शुभ्रोऽत्र धौतः स्याद् घट्टितोऽन्नविलेपनात् । मध्याकाराञ्छितः स्याद्रजितो वर्णपूरणात् ।। स्वनश्चिदन्सर्यामी तु मायावी सूक्ष्मसृष्टितः ।। सूत्रात्मा स्थूलसुष्टयैव विराडित्युच्यते परः।। (पञ्चदशी-चित्रदीप प्रकरण, १-१) આ શ્લોકેને આધારે જ અહીં ચર્ચા કરી છે. સૂમસૃષ્ટિને લીધે તે સૂત્રાત્મા કહેવાય છે એમ પંચદશીમાં કહ્યું છે તે સમજાવતાં અહીં કહ્યું છે કે અપંચીકૃત ભૂતોનું કાર્ય સમષ્ટિ સૂક્ષ્મ શરીર અર્થાત્ વ્યાપક સૂક્ષ્મ શરીર જેની ઉપાધિ છે તે સૂત્રાત્મા કે હિરણ્યગર્ણ. અહીં એટલું ધ્યાનમાં રાખવું જરૂરી છે કે હિરણ્યગર્ભ જીવરૂપ છે, તે સમષ્ટિ-સૂક્ષ્મશરીરમાં અભિમાનવાળા છે અને તે સત્યલેકને સ્વામી છે. તેને ઈશ્વરથી જુદો માનવામાં આવે છે. ઈશ્વરને સમષ્ટિ-સૂક્ષ્મશરીરમાં અભિમાન નથી તેમ છતાં તે સમષ્ટિક્ષ્મશરીરને નિયંતા છે, તેથી એ દષ્ટિએ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને તેની ઉપાધિ ગણીને તેના નિરા હિરણ્યગણ કે સૂલાત્મા પદથી વિવક્ષિત છે. આમ ઈશ્વરને ગૌણ અર્થમાં હિરણ્યગર્ભ કહ્યો છે. જુઓ મારશી–ાનને ચાનાનસ - विलीन तत्पश्चात् स्याद्विज्ञानमयो धनः । વિછીનાવરણ માનવસાન થસે ||દા-જુઓ ૬૩ થી ૭૦, For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः પંચીકૃત ભૂતના કાર્યરૂપ સમષ્ટિયૂલશરીરરૂપ ઉપાધિવાળા હોય ત્યારે પરમાત્મા વિરાટું કહેવાય છે. આ ઈશ્વરરૂપ વિરાટુ પુરુષ પુરુષસૂક્ત, વૈશ્વાનર વિદ્યાનાં વાક્યો આદિ શુતિથી સિદ્ધ છે. જ્યારે સત્યલેકના અધિપતિ હિરણ્યગર્ભના પુત્રરૂપ વિરાટપુરુષ જે સમાષ્ટયૂલાભિમાની જીવ છે તે બૃહદારણ્યકશ્રુતિથી સિદ્ધ છે અને આ ઈશ્વરરૂપ વિરાટથી જુદે જ છે. દષ્ટાન્તમાંના ચિત્રપટ (ચિત્રિત પટ)ના સ્થાનમાં દાબ્દન્તિકમાં પરમાત્મા છે અને ચિત્રના સ્થાનમાં સ્થાવર-જંગમ પ્રપંચ છે. અહીં શંકા થાય છે કે આખું જગત જે ચિત્ર સ્થાનીય હોય તે એની જેમ આખુંય જગત અચેતન હોવું જોઈએ અને એમ હોય તે ચેતનઅચેતન વિભાગ ન હોવો જોઈએ. આને ઉત્તર-જેમ ચિત્રમાંના મનુષ્યોના...’થી આપ્યો છે. ચિત્રમાંના માણસોના વર્ણવિશેષાત્મક વસ્ત્રોનું ચિત્રના આધારરૂપ વસ્ત્ર સાથે આકૃતિ– સામ્ય હોવા છતાં તે ઠંડી સામે રક્ષણ કરી શકે નહિ તેથી તે વસ્ત્રાભાસ છે. દેહી એટલે સ્કૂલ દેહવાળા અહંકાર. અંતઃકરણાત્મક અહંકારમાં ચૈતન્યના પ્રતિબિંબની કલ્પનાનું પ્રયજન બતાવતાં કહ્યું છે કે આ ચિદાભાસો જીવ કહેવાય છે અને તે સંસારના ભક્તા હોય છે. આમ ચિદાભાસયુક્ત કાયકરણ ઘાત તે ચેતન, જ્યારે બીજા પર્વત, સમુદ્રાદિ તે અચેતન. આમ ચેતનઅચેતનની વ્યવસ્થા સંભવે છે. અપંચીકૃત, પંચીકૃત ભૂતે અંગે સંક્ષેપમાં કહીએ તો ઈશ્વર જે આકાશ, વાયુ, તેજ, પાણી, પૃથ્વીની સુષ્ટિ કરે છે તે સૂક્ષ્મ હોય છે. તેમને વ્યવહાય બનાવવા માટે દરેક ભૂતસૂમના બે ભાગ કરવામાં આવે છે. એક ભાગ એમ જ રાખીને, બીજા અર્ધા ભાગના ફરી ચાર ભાગ કરવામાં આવે છે અને તે બીજાં ભૂતોને વહેંચી દેવામાં આવે છે. આમ જેને આપણે મહાભૂત કહીએ છીએ અને જેમાંથી સ્થૂલ કાર્યો ઉત્પન્ન થાય છે તે પ્રત્યેક મહાભૂતમાં પિતાના ઉપરાંત બીજાં ભૂતના પણ અંશ હોય છે. આકાશમાં ૧/૨ આકાશ + ૧/૮ વાયુ + ૧/૮ તેજ + ૧/૮ પાણી, ૧/૮ પૃથ્વી; વાયુમાં ૧/૨ વાયુ+૧/૮ આકાશ+૧/૮ તેજ+૧/૮ પાણું+૧/૮ પૃથ્વી ઇત્યાદિ. આને પંચીકરણ કહે છે. છાન્દોગ્ય ઉપનિષદમાં ત્રણ જ ભૂતોનું તેજ, પાણી, પૃથ્વી) નિરૂપણ કર્યું છે અને ત્યાં ઉપર પ્રમાણે જ પ્રક્રિયા બતાવી છે, જેથી જેને આપણે તેજ તરીકે જાણીએ છે તેમાં ૧/૨ તેજ+૧/૪ પાણી+૧/૪ પૃથ્વી છે, ઈત્યાદિ. અને ત્રિકરણ કહે છે. વિશેષ માટે જુઓ શંકરાચાર્ય કૃત પંચીકરણ ગ્રંથ અને તેના પર સુરેધરનું વાર્તિક __ अध्यात्मं तु विश्वतैजसप्राज्ञभेदेन त्रीणि रूपाणि । तत्र सुषुप्तौ विलीने अन्तःकरणे अज्ञानमात्र साक्षी प्राज्ञः, योऽयमिहानन्दमय उक्तः। स्वप्ने व्यष्टिसूक्ष्मशरीराभिमानी तेजसः। जागरे व्यष्टिस्थूलशरीराभिमानी विश्वः । तत्र माण्डूक्यश्रुतिरहमनुभवे प्रकाशमानस्यात्मनो विश्वतैजसप्राज्ञतुर्यावस्थाभेदरूपं पादचतुष्टयं 'सोऽयमात्मा चतुष्पात्' इत्युपक्षिप्य पूर्वपूर्वपादप्रविलापनेन निष्प्रपञ्चब्रह्मात्मकतुर्यपादप्रतिपत्तिसौकर्याय स्थूलसूक्ष्मसूक्ष्मतरोपाधिसाम्यातू विराड़ादीन् विश्वादिष्वन्तर्भाव्य 'जागरित For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ્ર ૮૩ स्थानो बहिःप्रज्ञः' इत्यादिना विश्वादिपादान् न्यरूपयत् । અતઃ प्राज्ञशब्दिते आनन्दमये अव्याकृतस्येश्वरस्यान्तर्भावं विवक्षित्वा तस्य सर्वेश्वरत्वादितद्धर्म वचनमिति । इत्थमेव भगवत्पादगौडपादीय विवरणे व्याख्यातम् । જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિએ વિશ્વ, વૈજસ, પ્રાજ્ઞ એ ભેદથી ત્રણ (સવિશેષ) રૂપે છે. તેમાં સુષુપ્તિમાં અન્તઃકરણ લીન થતાં માત્ર અજ્ઞાનને સાક્ષી તે પ્રાજ્ઞ, જેને અહીં આ આનન્દમય કહ્યો છે. સ્વપ્નમાં વ્યષ્ટિ (પરિચ્છિન્ન) સૂક્ષ્મ શરીરમાં અભિમાનવાળેા તે તૈજસ; જાગૃત્ કાલમાં વ્યષ્ટિ સ્થૂલ શરીરમાં અભિમાનવાળે તે વિશ્વ. ત્યાં (તે ખાખતમાં) માંડૂકયશ્રુતિએ ‘ અમ' (હું) અનુભવમાં પ્રકાશતા આત્માના વિશ્ર્વ, તેજસ, પ્રાજ્ઞ અને તુ` અવસ્થાના ભેદરૂપ ચાર પાંદાની − તે આ આત્મા ચાર પાદવાળા' એમ રજૂઆત કરીને દરેક પૂર્વ પૂર્વ પાદના પ્રવિલય કરાવીને પ્રપ`ચરહિત બ્રહ્માત્મક તુપાદના જ્ઞાનને સુકર બનાવવા માટે સ્થૂલ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર ઉપાધિએના સામ્યથી વિરાટ્ આદિને વિશ્વ આદિમાં અન્તર્ભાવ (સમાવેશ) કરીને, ‘ જાગરિત સ્થાન, મહાર (બાહ્ય વસ્તુઓને) જાણનાર ’ ઇત્યાઢિથી વિશ્વ આદિ પાદાનું નિરૂપણ કર્યુ ' છે, તેથી જેને માટે ‘પ્રાજ્ઞ' શબ્દ પ્રયાન્મ્યા છે તે આનન્દમયમાં અાકૃત ઈશ્વરના અન્તર્ભાવની વિવક્ષા (કહેવાની ઇચ્છા, અભિપ્રાય) કરીને તેને વિષે સર્વેશ્વરત્વ આદિ તેના ધર્મો કહ્યા છે. ભગવત્પાદ (શંકરાચા)થી ગૌડપાદીય વિવરણમાં આમ જ સમજાવવામાં આવ્યુ છે. વિવરણ : સુષુપ્તિકાળમાં અન્તઃકરણ વિલીન થતાં, અર્થાત્ સૂક્ષ્મરૂપથી વિલીન અન્તઃકરણુરૂપ ઉપાધિવાળા તે પ્રાન, જે અજ્ઞાનમાત્રના સાક્ષી છે—સ્થૂલ, અન્તઃકરણાદિના સાક્ષિત્વના વ્યવચ્છેદ કરવા માટે અજ્ઞાનમાત્ર'માં ‘માત્ર'ને સમાવેશ કર્યાં છે. આન મયને માટે જ પ્રાજ્ઞ' પદનો પ્રયોગ છે કારણ કે માંડૂકયોપનિષદમાં જ્ઞાનદ્દમુક્ પછી ચેતોમુલ; પ્રાંન્નતૃતીય: વાય:' એમ કહ્યું છે. ચેતેામુખ એટલે ચિના પ્રતિબિંબથી યુક્ત અવિદ્યાવૃત્તિરૂપ ચેતસા જેનાં મુખા અર્થાત્ સુષુપ્તિકાલીન આનન્દાનુભવનાં સાધન છે તે. સુષુપ્તિમાંથી જાગેલા માજીસ કહે છે કે પુલમવાસમ્—હું નિરાંતે સૂતે’ તે બતાવે છે કે સ્વાપાલીન વિશિષ્ટ સુખનું સ્મરણ તેને છે અને ત્યારે સુખને અનુભવ થયા હૈાય તે સિવાય તે સંભવે નહિ. શંકા—સુષુપ્તિમાં આત્મસ્વરૂપ સુખને અનુભવ અન્તઃકરણની વૃત્તિથી Ο સભવે છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ fસન્નાશાબં ઉત્તર–આ કથન બરાબર નથી, કારણ કે સુષુપ્તિમાં અન્તઃકરણ વિલીન અવસ્થામાં હેય છે અને વૃત્તિઓનું ઉત્પાદન કરવાની યોગ્યતા તેમાં નથી હોતી. શકા-મુક્તિકાલની જેમ સુષુપ્તિકાળમાં પણ સ્વરૂપમૈતન્યથી જ સુખને અનુભવ સંભવે છે, તે અવિદ્યાવૃતિપ્રતિબિંબરૂપ ચેતસને કલ્પનાની શી જરૂર ? ઉત્તર–જાગ્રત અને સ્વપ્નકાળમાં ચૈતન્યના પ્રતિબિંબથી યુક્ત વૃત્તિઓથી આનંદનો અનુભવ થતો જોવામાં આવે છે તેથી સુષુપ્તમાં પણ એવો સંભવ હોય ત્યારે તેને ત્યાગ કરી દે બરાબર નથી. મુક્તિકાળમાં તે ઉપાધિમાત્રનો વિલય થઈ જાય છે એમ સ્વીકારવામાં આવે છે તેથી વૃત્તિને સ ભવ નથી, તેથી બે પરિસ્થિતિમાં વૈષમ્ય છે. સુષુપ્ત સુખાનભવ કેવલ નિત્યસાક્ષી રૂપ હોય તે અનુભવના નાશરૂપ સંસ્કારને સંભવ ન રહે અને “હું નિરાંતે સૂત” (કુમાણ૫) એ અનુસંધાનને અભાવ થાય. તેથૈ ઉપર કહ્યું તે જ બરાબર છે. ઉપર જે વિશ્વ, તેજસ, પ્રાઇ, તુરીય એ ચાર પાદરે ઉલ્લેખ કર્યો છે તેમાં વિશ્વ તેજસ પ્રાજ્ઞ માટે “પાદ' શબ્દ “પચતે મનેન રૂતિ વારસ' જેનાથી બ્રહામેકથનું જ્ઞાન થાય છે તે એમ સાધનના અર્થ માં છે જ્યારે તુરીય માટે વચને હૃતિ વાઢઃ જે જ્ઞાત થાય છે અથવા પ્રાપ્ત થાય છે તે એ અર્થમાં છે. “આ આત્મા ચતુષાદ છે” એ વાક્યથી માંડકોપનિષદમાં જીવના ચાર પાદથી ઉપક્રમ કર્યો છે અને છતાં જાગરિતસ્થાન વિશ્વ પ્રથમ પાદ છે એમ કહેવાને બદલે “જાગરિતસ્થાન વૈશ્વાનર પ્રથમ પદ એમ કહ્યું છે તે સચવે છે કે વિશ્વમાં વૈશ્વાનર અર્થાત્ વિરાટ પુરુષરૂપી ઈશ્વરને પણ અન્તર્ભાવ છે. વિશ્વ અને વૈશ્વાનર બન્નેની ઉપાધિ સ્થૂલ છે. એ જ રીતે હિરણ્યગર્ભને તૈજસમાં અન્તર્ભાવ વિવક્ષિત છે બન્નેની ઉપાધિ સૂમ છે) અને સૂક્ષ્મતર ઉપાધિવાળા પ્રાણ કે આન દમયમાં સૂક્ષ્મતર ઉપાધિવાળા ઈશ્વરને અતભંવ છે અને તેથી જ પ્રાશને માટે કહ્યું છે કે સર્વેશ્વર છે ઈત્યાદિ. તુરીયપાદનું પ્રતિપાદક વાકય આ પ્રમાણે છે – કદમથવદાર્થમાણમક્ષળમવિશ્વમ થવમેકાર ચલાવું પડ્યુવા શિવ વતુર્થ માતે'- તે ચક્ષુ આદિને વિષય નથી, તે (પ્રવૃત્તિનિતિરૂ૫) વ્યવહારને વિષય નથી, તે ગ્રાહ્ય નથી (કમેન્દ્રિયને વિજ્ય નથી), તે અસાધારણધમ શૂન્ય છે, તે અચિજ્ય છે (શુષ્ક, વેદવિધી તને વિષય નથી), તે શબ્દ શક્તિને વિષય નથી, તે એક (સ્વગતભેદન્ય), આત્મા (સર્વદેહમાં પૂર્ણ), પ્રત્યય (ચિદરૂ૫), સાર (આનદરૂ૫) છે; તે પ્રપંચશૂન્ય છે, શિવ (શુદ્ધ), ઢેતરહિત ચયા પદને માને છે–અર્થાત તેનું ચિંતન કરે છે. આને પછી મોકૂકારનાં ૧, ૩, ૫ અને અમાત્ર અને વિશ્વાદિ પાદનો પરસ્પર એકત્વના અનુચિંતનની ભલામણ કરી છે. આમ આધ્યાત્મિક વિશ્વાદિ પાદ, આધિદૈવિક વૈશ્વાનરાદિ અને નકારાદિ માત્રાઓનું એકવચિન્તન એ સર્વના નિપ્રપંચરૂપ બ્રહ્મરૂપ ચતુર્થ પાદમાં પ્રવિલાપનાથે છે. આમાં કમ આ પ્રમાણે છે:-વિશ્વ, વિશ્વાનર અને આ કારના એકત્વનું પહેલાં ચિંતન કરીને પછી તેજસ, હિરણ્યગર્ભ અને - કારના એકત્વનું ચિંતન કરવું; અને તે પછી ઈશ્વર, પ્રાસ અને મકારના એક્વનું ચિંતન કરવું. આ જ ચિંતનના ક્રમથી પ્રવિલાપન કરવું. કાર આદિ ત્રણનું ષકારમાં, વકાર આદિ ત્રણનું મકારમાં, મકાર આદિ ત્રણનું ચિત્માત્ર તુરીયપાદમાં પ્રવિલાપન કરવું અને ત્યાં જ ચિત્તને સ્થિર કરવું. ૩કાર આદિમાં પ્રવિલાપન કરવું એટલે બકાર આદિ ત્રણ ૩જારથી For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૫ પૃથક્ નથી એવા આહાય' નિશ્ચય કરવા, આમ દરરોજ સમાધિ કરનારને બ્રહ્મના સાક્ષાત્કાર થાય છે અને બ્રહ્મપ્રાપ્તિથી કૃતકૃત્યતા થાય છે, આ જ વાત સુરેશ્વરાચાર્યે પંચીકરણ ના વાન્તિક (૪૭ અને પછી)માં કરી છે. અહી શકા થાય છે કે શ્રવણાદિરૂપ સાંખ્ય માગથી જ જો તન્ત્રપ્રતિપત્તિ સંભવતી હોય તે મુમુક્ષુને માટે યાગનું વિધાન શા માટે કયુ છે. તેને ઉત્તર છે કે પ્રતિપત્તિના સૌક'ને માટે, જે મુમુક્ષુને બુદ્ધિની મતાને લીધે કે યેાગ્ય આચાય ન મળવાને કારણે સાંખ્ય માગ ન સંભવતા હોય તેને માટે અનાયાસે બ્રહ્મતત્ત્વની પ્રતિપત્તિના સાધન તરીકે બુદ્ધિપૂર્વક પ્રવિલાપન ક્રમથી સમાધિનું વિધાન માંડૂકથાદિ શ્રુતિમાં છે. આ શ્રુતિવચનાને અનુસરીને વિદ્યારણ્યમુનિએ પણ ધ્યાનદ્દીવમાં કહ્યું છે : अत्यन्तषु मान्द्याद्वा सामग्र्या वाऽप्यसम्भवात् । यो विचारं न लभते ब्रह्मोपासीत सोऽनिशम् ॥ ५४ ॥ : સામાન્ય રીતે ‘અવ્યાકૃત' શબ્દ · અનભિવ્યક્ત જગત્ 'ના વાચક છે પણ લક્ષણાથી તે ‘પરમેશ્વર’ ના લક્ષક બને છે તેથી ઈશ્વના અવ્યાકૃત' પદથી નિર્દેશ સ્પેર્યા છે. માંડૂકચ ઉપનિષદને આધારે ગૌડપાદકારિકા લખાઈ છે અને તેનું વિવરણુ શંકરા ચાર્ય ... છે તેમાં પણ ઉપર પ્રમાણે જ વ્યાખ્યા કરવામાં આવી છે. everride तु चित्र दीपव्युत्पादितं कूटस्थं जीवकोटावन्तर्भाव्य चित्रैविध्यप्रक्रियैवालम्बितेति विशेषः । " तत्र ह्युक्तं जलाशयतरङ्गबुद्बुदन्यायेनोपयुपरि कल्पनाज्जीवः त्रिविधः - पारमार्थिको : व्यावहारिकः प्रातिभासिकचेति । तत्रावच्छिन्नः पारमार्थिको जीवः । तस्मिन्नवच्छेदकस्य कल्पितत्वेऽपि अवच्छेद्यस्य तस्याकल्पितत्वेन ब्रह्मणोऽभिन्नत्वात् । तमावृत्य स्थितायां मायायां कल्पितःकरणे चिदाभासोऽन्तःकरणतादात्म्यापरया अहम् इत्यभिमन्यमानों व्यावहारिकः, तस्य मायिकत्वेऽनि यावद्वयवहारमनुवृत्तेः । स्वप्ने तमप्यावृत्य स्थितया मायावस्थाभेदरूपया निद्रया कल्पिते स्वप्नदेहादावभिमानी प्रातिभासिकः, स्वप्नप्रपञ्चेन सह तद्द्रष् जीवस्यापि प्रबोधे निवृत्तेरिति । एवमेते प्रतिबिम्बेश्वरवादिनां पक्षभेदा दर्शिताः ॥ જ્યારે દગ્દશ્યવિવેકમાં ચિત્રદ્વીપમાં પ્રતિપાદિત કૂટસ્થના જીવકાટિમાં સમાવેશ કરીને ચિત્ ત્રિવિધ છે (−જીવ, ઈશ, વિશુદ્ધા ચિત્−) એ પ્રક્રિયાના જ આધાર લીધા છે એ વિશેષ (ક) છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ કું सिद्धान्तलेशसंङ्ग्रहः ત્યાં કહ્યું છે કે જલાશય, તરગ અને ભુખુદના ન્યાયથી (આ દેષ્ટાન્તાનુસાર) ઉપરાઉપરી કલ્પના કરી છે તેથી જીન્ન ત્રિવિધ છે -પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક. તેમાં સ્થૂલ અને સૂક્ષ્મ દેહથી અવચ્છિન્ન (કૂટસ્થરૂપ આત્મા) તે પારમાર્થિક જીવ, કારણ કે તેમાં અવચ્છેદક (સ્થૂલ-સૂક્ષ્મ દેહ) કલ્પિત હાવા છતાં અવચ્છેદ્ય એવા તે અકલ્પિત હાઈને બ્રહ્મથી અભિન્ન છે. તેને આવરીને રહેલી માયામાં કપિત અન્તઃકરણમાં ચિદાભાસ, જે અન્તઃકરણ સાથે આવી પડતા તાદાત્મ્યને કારણે ‘હુ' એવુ અભિમાન કરે છે તે વ્યાવહારિક જવ —કારણું કે તે માયિક હાવા છતાં પણ વ્યવહાર ટકે ત્યાં સુધી તેનો અનુવૃત્તિ છે. સ્વપ્નમાં તેને પણ આવરીને રહેલો માયાની અવસ્થાવિશેષરૂપ નિદ્રાથી કલ્પિત સ્વાર્પી દૈદિને વિષે ‘હુ’ એવુ અભિમાન કરનારા તે પ્રાતિભાસિક જીવ –કારણ કે સ્વપ્નપ્રv'ચની સાથે તેને જોનાર જીવની પણ પ્રાધ સમયે (જાગતાં) નિવૃત્તિ થાય છે— આમ આ પ્રતિબિંબરૂપ ઈશ્વર માનનાયાના જુદા જુદા પક્ષે બતાવ્યા છે. વિવરણ : જેમ સમુદ્રાદિ જલાશયમાં તરંગા ઉપર રહે છે અને તેની ઉપર ખુત્બુદ હાય છે એ જાણીતુ છે (fહૈં) તેમ ફૂટસ્થની ઉપર વ્યાવહારિક અન્તઃકરણુમાં પ્રતિબિ ંબરૂપ અને વ્યવહાર ચાલુ રહે ત્યાં સુધી ટકી રહેતા વ્યાવહારિક જીવની કલ્પના કરવામાં આવે છે. અને તેની ઉપર રવપ્નકાળમાં વાસનામય પ્રાતિભાસિક રથ વગેરેની જેમ વાસનામય અન્ત:કરણમાં પ્રતિબિંબરૂપ પ્રાતિભાસિક જીવની કલ્પના કરવામાં આવે છે. આમ ઉપરાઉપરી જીવની કલ્પના કરવામાં આવે છે તેમાં સ્થૂલ અને સુક્ષ્મ દેહથી અવચ્છિન્ન ફૂટસ્થ ચૈતન્યરૂપ આત્મા તે પારમાર્થિક જીવ—આ પારમાર્થિક જીવ માનીએ તે જ શ્રંદ્યાસ્મિ જેવાં મહાવાકયોમાં જીવ અને બ્રહ્મના અભેદના પ્રતિપાદનની ઉપપત્તિ થાય નહીં તે વ્યાવહારિક અને પ્રાતિભાસિક જીવ તેા શુક્તિ-રજતની જેમ સ્વરૂપથી મિથ્યા હેાઈને સત્ય બ્રહ્મ સાથે તેમના અભેદ હાઈ શકે નહિ. અહં વર્તા મોરતા ‘હુ કર્તા છું, ભોક્તા છુ' એ અનુભવ વ્યાવહારિક જીવ માટે પ્રમાણુ છે; કારણ કે તેના સિવાય બીજો કોઈ કતુ ત્વ ભાકતૃત્વાદિ લક્ષણવાળા સ સારના આશ્રય હેાઈ શકે નહિ. અતઃકરણને માટે તેની શકયતા નથી કારણ કે ચિદાભાસ શૂન્ય હોઈ ચેતનના ધર્માં તરા કે જાણીતા તુત્વાદિને આશ્રય હોઇ શકે નહિ. ચિદાભાસ તો ચેતનાત્માનુ પ્રતિબિંબ હોઇ તે મિથ્યા છે તેમ છતાં તેને ચેતન કહી શકાય છે. તેથી તેના ધર્માં ચેતનમાં તરીકે જાણીતા હોય તેમાં કાઈ વિરોધ નથી. અને પારમાર્થિક જવ ફૂટસ્થ હોઈને સંસારના આશ્રય બની શકે નહિ. સ્વપ્નકાળમાં વ્યાવહારિક જીવનું પણ આવરણ થાય છે. વ્યાવહારિક જીવ જાગ્રત્ દશામાં પેતાને બ્રાહ્મણ, દેવદત્ત, યજ્ઞદત્તને પુત્ર, વિષ્ણુને ભક્ત એ રીતે માને છે; જ્યારે સ્વાવ સ્વપ્નાવસ્થામાં પેાતાને ક્ષત્રિય, નામે વિષ્ણુશર્મા, નારાયણના પુત્ર, મહાદેવના ભક્ત 'એ રીતે માને છે. તેથી એ સિદ્ધ થાય છે કે જાગતા જીવનું નિદ્રાથી આવરણ થયું છે—નિદ્રા માયાની જ એક વિશેષ અવસ્થા છે કારણ કે તેમાં જાગતા જીવનું આવરણ કરવાની For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ८७ म . પ્રથમ પરિચ્છેદ શક્તિ અને સ્વાન જગતરૂપ વિક્ષેપ કરવાની શક્તિ સાબૂત છે. સ્વપ્નકાળ પર થાય ત્યારે સ્વપ્નપ્રપંચની સાથે ક્ષત્રિયાદિરૂપ સ્વપ્નદ્રષ્ટાને પણ બાધ થાય છે કારણ કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય નહિ એવો તેને બંધ થાય છે. ' मा १४श्यविवे (विधा२९५ नो अय-): अवच्छिन्नः चिदाभासस्तृतीयः स्वप्नकल्पितः । विज्ञेयस्त्रिबिधो जीवस्तत्रोद्यः पोरमाथिकः ॥३२।। अवच्छेदः कल्पितः स्यादवच्छेद्यं तु वास्तवम् । तस्मिन् जीवत्वमारोपाद् ब्राह्मणत्वं तु स्वभावतः ॥३३॥ अवच्छिन्नस्य जीवस्य पूर्णेन ब्रह्मणैकताम् ।। तत्त्वमस्यादि वाक्यानि जगु तरजीवयोः ॥३४॥ ब्रह्मण्यवस्थिता माया विक्षेपावृतिरूपिणी । आवृत्याखण्डता तस्मिन् जगज्जीवौ प्रकल्पयेत् ॥३५॥ जीवो धीस्थश्चिदाभासो जगत् स्यात् भूतभौतिकम् । अनादिकालमारभ्य मोक्षात्पूर्वमिदं द्वयम् ॥३६॥ . विवरणानुसारिणस्त्वाहुः । विभेदजनकेऽज्ञाने नाशमात्यन्तिकं गते । .. आत्मनो ब्रह्मणो भेदमसन्तं कः करिष्यति ॥ (विष्णुपुराण ६.७.९४) इति स्मृत्यैकस्यवाज्ञानस्य जीवेश्वरविभागोपाधित्वप्रतिपादनात् बिम्बप्रतिबिम्बभावेन जीवेश्वरयोर्विभागः, नोभयोरपि प्रतिबिम्बभावेन, उपाधिद्वयमन्तरेणोभयोः प्रतिबिम्बत्वायोगात् । तत्रापि प्रतिबिम्बो जीवः। बिम्बस्थानीय ईश्वरः । तथा सत्येव लौकिकबिम्बप्रतिबिम्बदृष्टान्तेन स्वातन्त्र्यमीश्वरस्य तत्पारतन्त्र्यं जीवस्य च युज्यते । प्रतिबिम्बगताः पश्यन् ऋजुवक्रादिविक्रियाः । पुमान् क्रीडेद्यथा ब्रह्म तथा जीवस्थविक्रियाः ॥ इति कल्पतरूक्तरीत्या 'लोकवत्तु लीलाकैवल्यम्' (ब्र.सू. २.१.३३) इति सूत्रमपि सङ्गच्छते। अज्ञानप्रतिबिम्बितस्य जीवस्यान्तःकरणरूपोऽज्ञानपरिणामभेदो विशेषाभिव्यक्तिस्थानं सर्वतः प्रसृतस्य सवितप्रकाशस्य दर्पण इव । अतस्तस्य तदुपाधिकत्वव्यवहारोऽपि, नैतावताऽज्ञानोपाधिपरित्यागः । अन्तःकरणोपाधिपरिच्छिन्नस्यैव चैतन्यस्य जीवत्वे कायव्यूहाधिष्ठानत्वानुपपत्तेः । For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણને અનુસરનારા તા કહે છે :— “વિભેદ ઉત્પન્ન કરનારું અજ્ઞાન આત્યન્તિક (ફરી ઊભું ન થાય એ રીતે) નાશ પામે ત્યારે આત્માના બ્રહ્મથી ભેદ જે છે જ નહિ તેને કાણુ કરશે ? (કાઈ નહિ)” (વિષ્ણુપુરાણ, ૬.૭.૯૪)— ce એ સ્મૃતિએ એકલા અજ્ઞાનનુ જીવ અને ઈશ્વરના વિભાગમાં ઉપાધિ તરીકે પ્રતિપાદન કર્યુ છે તેથી જીવ અને ઈશ્વરના વિભાગ ખિમ-પ્રતિષિમ ભાવથી છે (ઇશ્વર ખિંખ, જીવ-પ્રતિષિ‘બ). બન્નેના પ્રતિષિખભાવથી નથી, કારણ કે એ ઉપાધિ સિવાય બન્ને પ્રતિબિંખ હાઈ શકે નહિ. ત્યાં પણ જીવ પ્રતિષિ ખ છે, ઈશ્વર (ખ'ખસ્થાનીય છે. એમ હાય તે જ લૌકિક (મખ= પ્રતિબિંબના દૃષ્ટાન્તથી ઈશ્ર્વરનું સ્વાતન્ત્ર અને જીવની તેના પર પરતન્ત્રતા યુક્તિયુક્ત બને છે. ” જેમ પ્રતિષિ’મમાં રહેલી ઋજુ, વક્ર વગેરે વિક્રિયાએ (જે મિ’અરૂપ પુરુષ પાતે પ્રત્યેાજેલી છે તે) જોતે પુરુષ રમત કરે તેમ બ્રહ્મ જીવમાં રહેલી વિક્રિયાએ જાતે આનંદ કરે છે” —એમ ‘કપત’માં (૨.૧.૩૩) કહેલી રીત પ્રમાણે ‘લેાકની જેમ કેવળ લીલા છે' (બ્ર. સૂ. ૨.૧.૩૩) એ સૂત્ર પશુ સગત બને છે. (અજ્ઞાન જીવની ઉપાધિ હોય તેા અન્તઃથ્થુનું જીવની ઉપાધિ તરીકે સૂત્રભાષ્યાદિમાં વણુન છે તે બ્ય અની જાય એવી શકાના ઉત્તરમ કહે છે—) અજ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા જીવને માટે અન્ત:કરણરૂપ અજ્ઞાનના વિશિષ્ટ પરિણામ વિશેષ-અભિવ્યક્તિનું (—કર્તા, ભક્તા આદિ વિશેષ રૂપે અમિવ્યક્તિનું) સ્થાન છે, જેમ સત્ર પ્રસરેલા સૂર્યપ્રકાશને મટે દણ વિશેષ ઋમિતિનું સ્થાન અર્થાત્ ઉપાધિ) છે. તેથી જ તેને (અન્ત:કરણને) તેની (જીવની) ઉપાધિ કહેવામાં પણ આવે છે. એટલા માત્રથી (કાયરૂપ ઉપાધિ છે તેટલા માત્રથી) અજ્ઞાનરૂપ ઊપાધના પરિત્યાગ થતા નથી, કારણ કે અન્ત:કરણરૂપ જ ઉપાધિથી પરિચ્છિત ચૈતન્ય જીવ હાય તા ચેાગીએ કામન્યૂહનું અધિષ્ઠાન કરે છે (અક સાથે અનેક શરીરનુ નિયંત્રણ કરે છે) એ સભવે નહિ. વિવરણ આ મત પ્રમાણે ઈશ્વર બિખ-ચૈતન્ય છે, પ્રતિબિઅવિશેષ નથી. અજ્ઞાનને વિભેદ ઉત્પન્ન કરનારું કર્યું છે તેથી અજ્ઞાન જીવ-ઈશ્વરભેદસ્થિતિનું પ્રપેાજક છે એમ વિવક્ષિત છે, કારણ કે તે ભેદ અનાદિ માનવામાં આવે છે. સુષુપ્તિ, પ્રલય વગેમાં અજ્ઞાનના કા'ના નાશ થાય છે; હવે કાય અને કારણુંના અભેદ છે તેથી આ કાય'ના કારણુ અજ્ઞાનનેા પણુ નામ છે પણ એ અજ્ઞાનનાશ આયન્તિક નથી કારણ કે ફરીથી અજ્ઞાનનું ઉત્થાન થાય છે; જ્યારે મુક્તિમાં તત્ત્વજ્ઞાનથી સ્વરૂપથી પશુ નાશ છે, અને એ નાશ માત્યન્તિક છે, ચારણુ કે ફરી તેતું ઉત્થાન થતું નથી. અથવા જીવન્મુક્તિના કાળમાં અજ્ઞાનના આવરણ અશથી નાશ છે તેા પશુ વિક્ષેપ રહે છે તેથી એ નાશ આત્યન્તિક નથી, જ્યારે વિદેહમુક્તિમાં આન્તિક અજ્ઞાન—નાશ છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ શકો -'નાશાવામાન #રોતિ મારા વાવિયા ૧ રવવા મવતિ' એ શ્રુતિમાં જીવ અને ઈશ્વર બનેને પ્રતિબિંબ કહ્યા છે તેને વિરોધ થશે. ઉત્તર–આમ કહેવું બરાબર નથી. પ્રતિબિંબની જેમ બિંબ પણ કલ્પિત છેતેથી આભાસ' પદથી પ્રતિબિંબ અને બિંબ બને સમજી શકાય. શકા–લોકમાં પ્રતિબિંબત્વથી વિશિષ્ટ મુખને મુખાભાસ કહે છે પણ બિબત્વથી વિશિષ્ટ મુખને કઈ મુખાભાસ કહેતું નથી તેથી “આભાસ' પદથી મુખ્ય વૃત્તિથી બિંબ રીતન્યનું પ્રતિપાદન થઈ શકે નહિ. લક્ષણાનો જ આશ્રય લેવો પડે અને એકવાર ઉરચારવામાં આવેલું “આભાસ' ૫દ મુખ્ય વૃત્તિથી પ્રતિબિંબપરક છે અને ગુણવૃત્તિથી બિંબપરક છે એવી કલપના બરાબર નથી. આમ છવે અને ઈશ્વર બને પ્રતિબિંબરૂપ છે તેથી “આભાસ” પદ મુખ્ય વૃત્તિથી બન્નેને માટે પ્રયોજાયું છે એમ અર્થ કરી શકાતું હોય તે લક્ષણુની કલ્પના કરવાનું કોઈ કારણ નથી. ઉત્તર–છવ અને ઈશ્વર બને પ્રતિબિંબરૂપ હોઈ શકે નહિ. બિંબભૂત ગૌતન્ય સૂર્યની જેમ એક છે તેથી ઉપાધિના ભેદ વિના બે પ્રતિબિંબ સંભવે નહિ. માયા અને અવિદ્યા એ જુદી જુદી ઉપાધિ છે તેથી બે પ્રતિબિંબ સંભવે છે એમ ન કહી શકાય, કારણ કે બે પ્રતિબિંબ માટે અપેક્ષિત બે ઉપાધિ તરીકે તેમનું પ્રતિપાદન નથી અને માયા અને અવિદ્યાને સ્વરૂપથી ભેદ સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. તેથી એમ જ માનવું જોઈએ કે “આભાસ' પદ અજહલક્ષણથી બિ બ અને તિબિંબ ઉભયપરક છે. આમ વિવરણને અનુસરનારા માને છે કે ઈશ્વર બિંબસ્થાનીય છે અને જીવ પ્રતિબિંબ છે. પs સેશ્વર ઇષ મતાધિપતિઃ (વૃદ. ૪.૪.૨૨) વગેરે કૃતિથી ઈશ્વરને રવાતંત્ર્યની સિદ્ધિ છે અને ઉષ હૈi સાધુ શ્ર ીયતિ (ૌશીતદિ રૂ.૮) (એ જ તેનાથી સારું કમ કરાવે છે) “ મામાનમન્તરો ચમતિ (વૃદ૦ રૂ.૭.૨૨) (જે આત્માનું અંદર રહીને નિયમન કરે છે–તેને અન્તર્યામી છે), રવેરિત છેતુ વા વ્યગ્રમેવ વા (ઈશ્વરથી પ્રેરિત થયેલ તે સ્વગ અથવા નરકમાં જાય) ઇત્યાદિ શ્રુતિ-સ્મૃતિથી જીવની ઈશ્વર પર પરતંત્રતા સિદ્ધ છે. ઢોવા ત્રીજા વત્ એ સૂત્ર પ્રમાણે ઈશ્વરની સુષ્ટિ આદિ પ્રવૃત્તિ કે ઉદ્દેશ વિના જ કરેલી લીલા છે. જગતમાં જોઈએ છીએ કે સર્વ વિભવ સંપન્ન લેકે કઈ પ્રજન વિના જ ક્રીડા કરે છે. પ્રાણીઓને માટે એ ક્રીડા કે લીલા સ્વાભાવિક છે. દુઃખને અતિરેક થતાં માણસ રડી પડે છે કે સુખ ખૂબ મળતાં હસી પડે છે ત્યારે રુદન કે હત્યનું કારણું સૌ પૂછે છે પણ પ્રયજન કેઈ પૂછતું નથી. સ્વપ્નસૃષ્ટિની જેમ પ્રપંચષ્ટિને માયામયી માનીએ છીએ, તેના પ્રયજન વિષે પ્રશ્ન પુછાતે જોવામાં આવતું નથી. આ જ વાત સમજાવતાં કહપતરુમાં (૨.૧ ૩૩) આમલાનન્ટે કહ્યું છે કે જેમ કે પુરુષ દર્પણમાંના પિતાના પ્રતિબિંબના ફેરફાર જે બિંબરૂપ પિતાર્થ જ પ્રયુક્ત છે તેને જે રમત કરે છે તેમ છવમાં રહેલી વિક્રિયાઓ જે તે તે પ્રાણુના કર્માનુસાર બ્રહ્મથી જ પ્રયુક્ત છે તેમને જેતે બ્રહ્મ ક્રીડા કરે છે. ઉપર કહ્યું તેમ અજ્ઞાનને જવની ઉપાધિ માનીએ તો પણ અન્તઃકરણનું જીવની ઉપાધિ તરીકે વર્ણન છે તે વ્યર્થ બનતું નથી. અઘિામાં પ્રતિબિંબિત ચૈતન્યનુ રૂ૫ છે તે સુષુતિ સિ-૧૨ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૦ सिद्धान्तलेशसङ्ग्रहः સાધારણ છે અર્થાત્ સુષુપ્તિ સહિત બધી વ્યાવહારિક અવસ્થાઓમાં હેાય છે; તેની જ્ઞાતા, કર્તા, ભેાક્તા આદિ વિશેષરૂપથી અભિવ્યક્તિ કે ઉપલબ્ધિ છે તેનુ સ્થાન અથવા ઉપાધિ અન્તઃકરણ છે. એ અજ્ઞાનના પરિણામવિશેષ છે. કતૃત્વ આદિ ધમેમાં કેવળ અજ્ઞાનનાં પરિણામ નથી તેથી કેવળ અજ્ઞાન જ જીવની ઉપાધિ હોય તેા જીવને કતૃત્વાદિ ધમ'ના લાભ ન થાય. પણ કતૃત્વાદિ વિશેષવાળા અન્તઃકરણના તાદાત્મ્યના અભ્યાસથી જ એ ધર્માંના લાભ થઈ શકે છે. તેથી અન્તઃકરણને જીવની ઉપાધિરૂપ કહ્યું છે તે નિરર્થંક નથી. 'कार्योपाधिरयं जीव. ' खेवी श्रुति छे तेथी र अज्ञानने लवनी उपाधि न मानवी એમ કહેવું ખરાખર નથી. ઉપર્યુક્ત શ્રુતિ-સ્મૃતિના આધારે અન્ત:કરણથી અવચ્છિન્ન આત્મા તે જીવ, અને તેનાથી અનવચ્છિન્ન આત્મા તે ઈશ્વર એમ ન કહી શકાય. યાગી યેાગપ્રભાવથી નિમિત સવ શરીરોનુ એક સાથે નિયંત્રણ કરે છે. જો જીવને અન્તઃકરણથી જ અવચ્છિન્ન ચૈતન્યરૂપ માનએ તે યાગીની બાબતમાં એ સંભવે નહિ કારણુ टु अन्त:કરણ પરિચ્છિન્ન હોઇ તેનાથી અવચ્છિન્ન જીવ બધાં શીશમાં રહીને તેમનું નિયંત્રણ કરી શકે નહિ. પણ અજ્ઞાન જો જીવની ઉપાધિ હાય તા એ સ ંભવે કારણ કે અજ્ઞાન વ્યાપક હાઈ ને અજ્ઞાન જેની ઉપાધિ છે એવા ચેાગિજીવ એક સાથે સવ શરીરેામાં હાજર રહી શકે. આમ અજ્ઞાનરૂપ કારણ--ઉપાધિ અને અન્ત:કરણુરૂપ કાર્યોપાધિથી અવચ્છિન્ન આત્મા ते . न च योगप्रभावाद् योगिनोऽन्तःकरणं कायव्यूहाभिव्यक्तियोग्यं वैपुल्यं प्राप्नोतीति तदवच्छिन्नस्य कायव्यूहाधिष्ठानत्वं युज्यते इति वाच्यम् । 'प्रदीपवदावेशस्तथा हि दर्शयति' (ब्र.सू. ४.४. अधि. ६, सू. १५) इति शास्त्रोपान्त्याधिकरणभाष्यादिषु कायव्यूहे प्रतिदेहमन्तःकरणस्य चक्षुरादिवत् भिन्नस्यैव योगप्रभावात् सृष्टेरुपवर्णनात् । प्रतिबिम्बे बिम्बात् भेदमात्रस्याध्यस्तत्वेन स्वरूपेण तस्य सत्यत्वान्न प्रतिबिम्बरूपजीवस्य मुवत्यन्वयासम्भव इति न तदतिरेकेण मुक्त्यन्वयायावच्छिन्नरूपजीवान्तरं वा प्रतिबिम्बजीवातिरिक्तं जीवेश्वरविलक्षणं कूटस्थशब्दितं चैतन्यान्तरं वा कल्पनीयम् । " अविनाशी वा अरेऽयमात्मा" (बृहद्. ४.५.१४) इति श्रवणं जीवस्य तदुपाधिनिवृत्तौ प्रतिबिम्बभावापगमेऽपि स्वरूप न विनश्यतीत्येतत्परम्, न तदतिरिक्तकूटस्थनामकचैतन्यान्तरपरम् । जीवोपाधिना अन्तःकरणादिनाऽवच्छिन्नं चैतन्यं बिम्बभूत ईश्वर एव । 'यो विज्ञाने तिष्ठन् ' (बृहद्. ३.७.२२) इत्यादिश्रुत्या ईश्वरस्यैव जीवसन्निधानेन तदन्तर्यामिभावेन विकारान्तरवस्थानश्रवणादिति । For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ અને એવી દલીલ કરવી નહિ કે યોગના પ્રભાવથી ચગીનું અન્ત:કરણ કાયમૂહમાં અભિવ્યક્તિને યોગ્ય વિપુલતા (વ્યાપકતા) પ્રાપ્ત કરે છે તેથી તેનાથી અવછિન (ગિજીવ) કાયગ્રુહને પ્રેરક બને એ બરાબર છે. (આ દલીલ બરાબર નથી, કેમ કે “પ્રદીપની જેમ તેનો આવેશ છે, કારણ કે શુતિ તેમ દર્શાવે છે.” (બ્ર. સૂ. ૪.૪. અધિ. ૬, સૂ. ૧૫ એ (બ્રહ્મમીમાંસા) શાસ્ત્રના ઉપાજ્ય (છેલાની પહેલાના–) અધિકરણનાં ભાષાદિમાં કાયસ્પૃહમાં પ્રત્યેક દેહને માટે આંખ વગેરેની જેમ જુદા જ અન્ત:કરણની ચાગના પ્રભાવથી સૃષ્ટિનું ઉપવર્ણન છે (– આમ એક અન્તઃકરણ જ વ્યાપક બની શકે ? વાતને શાસ્ત્રના વિરોધ છે). પ્રતિબિંબમાં બિંબથી ભેદમાં ત્ર અયસ્ત હોઈને વરૂપથી તે સત્ય હોવાથી પ્રતિબિંબરૂપ જીવને મુક્તિ (અવસ્થ)માં અન્વય હોય તેને અસંભવ નથી (–અર્થાત તે સંભવે છે, તેથી તેનાથી (પ્રતિબિંબરૂપ જીવથી) અતિરેકથી (તેના ઉપરાંતને) મુક્તિમાં અન્વયને માટે અવચ્છિન્નરૂપ બીજા જીવની અથવા પ્રતિબિંબજીવથી અતિરિક્ત, જીવ તથા ઈરથી વિલક્ષણ અને કૂટસ્થ નામવાળા બીજા ચૈતન્યની કલ્પના કરવી હક નથી (-કલપના કરવાની જરૂર નથી). “અરે આ આત્મા અવિનાશી છે” (બૃહદ્. ૪.૫.૧૪) એ શ્રુતિવચન જીવની ઉપાધિની નિવૃત્તિ થતાં તેને (જીવન) પ્રતિબિંબભાવ રહેતો નથી ત્યારે પણ તેનું સ્વરૂપ નાશ પામતું નથી એમ કહેવા માટે છે, તેનાથી અતિરિક્ત કૂટસ્થ નામના અન્ય શૈતન્યનું પ્રતિપાદન કરવા માટે નહિ. જીવની ઉપાધિ એવા અન્તઃકરણ દિથી અવછિન ચૈતન્ય બિંબભૂત ઈશ્વર જ છે (શુદ્ધ બ્રહ્મ કે પ્રતિબિંબરૂપ જીવ નહિ). “જે વિજ્ઞાનમાં રહેતો” (બૃહદ્ ૩.૭.૨૨) ઇત્યાદિ શ્રુતિથી દર્શાવવામાં આવ્યું છે કે ઈશ્વર જ જીવની નજીક રહીને તેના અન્તર્યામી તરીકે વિકારની અંદર રહે છે. વિવરણ : એવી શ કા સંભવે કે યોગના પ્રભાવથી જ ગીનું અન્તઃકરણ એટલું વ્યાપક બની શકે કે અનેક શરીરના સમૂહમાં રહેલા ચૈતન્યની અભિવ્યક્તિ કરી શકે અને આ રીતે સર્વ શરીરનું નિયંત્રણ થઈ શકે તેથી કારણ–અજ્ઞાન છવની ઉપાધિ છે એમ માનવાની જરૂર નથી. પણ આવી શંકા કરવી નહિ કારણ કે બ્ર. સુ ના ઉપાત્ય અધિ. કરણનાં ભાષ્ય વગેરેમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે કાયયૂહમાં પ્રત્યેક દેહને માટે જુદાં જુદાં ચક્ષુ વગેરેની તેમજ જુદા જુદા અન્તઃકરણની સૃષ્ટિ યોગ પ્રભાવથી કરવામાં આવે છે. સૂત્રમાં પ્રદીપનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમ એક દીપને અનેક વાટમાં પ્રવેશ છે. તેમ યોગીને ગપ્રભાવથી અનેમાં એક સાથે આવેલ છે. પ્રદીપને વાટમાં પ્રવેશ પામેલા દીપોથી ભેદ છે. જ્યારે મેગી તો સર્વ દેહમાં એક છે અને તેથી દુષ્ટાન્ત અને દાષ્ટન્તિકમાં વૈષમ્ય છે. તો પણ દીપત્ર જાતિના એકત્વને વ્યક્તિમાં આરોપ કરીને તેમની સંગતિ સમજવાની છે. શ્રુતિ પણ દર્શાવે છે કે યોગી એક બને છે, ત્રણ બને છે, પાંચ બને છે, સાત બને છે (સ +ા મવતિ ત્રિધા મવતિ ઉaધા સપ્તધા-છા. ૭. ૨૬.૨) ઇત્યાદિ અને યોગીના એક સાથે અનેક શરીરમાં અવસ્થાન વિના કૃતિસિદ્ધ અનેકધાભાવ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः સંભવે નહિ એ સૂત્રને અર્થ છે. એક અન્તઃકરણ ઉપર કહ્યું તેમ વ્યાપક બને છે એમ માનતાં ભાષાદિને વિરોધ થાય છે. વ્યાખ્યાકાર કૃષ્ણનન્દતીર્થ વિવેચન કરતાં કહે છે કે ભાખ્યાદિનું એવું તાત્પર્ય બતાવી, શકાય કે યોગીનું પિતાનું જ અન્તઃકરણ યોગ પ્રભાવથી વિપુલ બનીને પિતાથી અવછિન્ન મૈતન્યસ્વરૂ૫ વાગીને માટે કાયયૂહનાં અધિષ્ઠાન, ભાગ વગેરે શકય બનાવે છે. આમ માનવાથી આગતુક અનેક અતઃકરણની સુષ્ટિની કલ્પનામાં અસરકાર્યવાદના સ્વીકારને દોષ અને કહ૫નાગૌરવને દોષ છે તે દેષ રહેતો નથી. વળી હિરણ્યગર્ભ વગેરેની બાબતમાં ગપ્રભાવથી જ અંડવ્યાપી સમષ્ટિ અન્તઃકરણને સ્વીકાર કરવામાં આવ્યો છે. હિરણ્યગર્ભ આદિને પૂર્વજન્મમાં યજમાનની અવસ્થામાં વ્યાપક અતઃકરણ હતું એમ માનવા માટે કોઈ પ્રમાણુ નથી, કારણ કે એમ માનીએ તે આપણું અન્તઃકરણને પણું વ્યાપક માનવું પડે. તેથી યોગપ્રભાવથી અન્તઃકરણ વ્યાપક બને છે એમ જ માની શકાય. ભાષાદિમાં અન્તઃકરણની સૃષ્ટિનું વર્ણન છે તેની તે માન્તર તરીકે ઉપપત્તિ છે. યોગશાસ્ત્રોમાં જ આ પ્રક્રિયા છે એમ શાંકરભાષ્યમાંના gવ શબ્દથી જ સમજાય છે (gઉવ ૧ યોગs યોનિનામને શરીરયાત્રવિયા). ભાષ્યાદિનું આવું એક જ અન્તઃકરણની વિપુલતાપર તાત્પય બતાવી શકાય તે પણ યથાશ્રુત ભાષ્યાદિના અભિપ્રાયથી, ભાષાદિને જે અર્થ શીખવવામાં આવ્યો છે તે પ્રમાણે કર્યું છે કે એક અન્તઃકરણ વિપુલ બને છે એમ માનીએ તે ભાષા દિને વિરોધ થાય (કૃષ્ણનન્દનું વિવેચન યુક્તિયુક્ત છે પણ શંકરાચાર્ય તે યોગશાસ્ત્રની પ્રક્રિયાને અનુસરીને યોગપ્રભાવથી પ્રત્યેક દેહને માટે જુદા અન્તઃકરણની સૃષ્ટિને માનતા હોય તેમ જ લાગે છે અને આ ગશસ્ત્રની જ પ્રક્રિયા છે, અર્થાત્ વેદાન્તની નહિ એમ કહેવાનો આશય જણાતું નથી, પણ આ જે પ્રક્રિયા બતાવી તે જ યોગશાસ્ત્રમાં પણ છે એવો આશય જણાય છે). ચિત્રદીપમાં પ્રતિબિંબમૈતન્યરૂપ જીવ સ્વરૂપથી મિથ્યા છે તેથી તેને મુક્તિમાં અન્વય નથી એટલે મુક્તિમાં અન્વયને યોગ્ય એવું કૂટસ્થ નામનું ચૈતન્ય જે જીવ અને ઈશ્વરથી વિલક્ષણ છે તેની કલ્પના કરીને વિને ચતુવિધ બતાવ્યું છે. અને દગ્દવિવેકમાં પ્રતિબિંબના મિથ્યાત્વને જ આશ્રય લઈને મુક્તિમાં અન્વયને માટે અવછિન ચેતન્ય જ પારમાર્થિક જીવ છે એવી કલ્પના કરી છે. તે બંને મત બરાબર નથી. બિંબ–પ્રતિબિંબનો જે કોઈ ભેદ માનવામાં આવે છે તે કલ્પિત છે. તેથી સ્વતઃ તેમના ભેદને વિષે કઈ પ્રમાણુ નથી. આમ સ્વરૂપથી છવ સત્ય છે તેથી તેને મુક્તિમાં અન્વય સંભવે છે, અને મુક્તિમાં અન્વયને માટે પ્રતિબિંબ જીવ ઉપરાંત કોઈ અન્ય જીવ કે કૂટસ્થ નામનાં અન્ય રૌતન્યની કલ્પના કરવાની જરૂર નથી, એ જ રીતે વ્યાવહારિક જીવથી અતિરિક્ત પ્રતિભાસિક જીવની પણ કલ્પના કરવી ન જોઈએ કારણ કે તેને માટે કોઈ પ્રમાણુ નથી. એવી દલીલ ન કરવી જોઈએ કે વ્યાવહારિક જીવનું સ્વપ્નકાળમાં આવરણ થાય છે તેથી તેના ત્યારના વ્યવહારની અનુપત્તિ છે માટે પ્રતિભાસિક જીવની કલ્પના કરવી પડે છે. જીવત નું આવરણ થતું નથી એવું સાક્ષીના નિરૂપણ સમયે કહેવામાં આવશે. તેથી જાગ્રતકાળને જીવ જ સ્વપ્નમાં પણું વ્યવહારકર્તા બને એ ઉપપન્ન છે. જે મેં સ્વપ્નમાં શ્રીકૃષ્ણને જોયેલા તે જ હું અત્યારે જારદવસ્થામાં તેમનું સ્મરણ કરું છું” એમ જાગ્રતકાળમાં અને સ્વપ્નકાળમાં જ્ઞાન કરનાર એક છે એવી પ્રત્યભિજ્ઞા થાય છે તેથી પ્રતિભાસિક જીવની કલ્પના માટે કેઈ પ્રમાણુ નથી. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ - ચિતને ચતુવિધ કહેનારા એવી દલીલ કરે છે કે શ્રુતિમાં એક બાજુએ કહ્યું છે કે ભૂતની પાછળ નાશ પામે છે (તાગેવાનું વિનશ્યતિ) અને બીજી બાજુએ કહ્યું છે કે આ આત્મા અવિનાશી છે (વિનાશ વા કરડયારમા) અને એક જ પ્રકૃતિ પ્રજ્ઞાનધન આભામાં વિનાશિત્વ અને અવિનાશિત્વ એ બે વિધી ધર્મો સંભવે નહિ તેથી તેમની ઉપપત્તિને થાટે વિનાશી પ્રતિબિંબથી અતિરિક્ત અવિનાશી ફૂટસ્થ રૌતન્ય સિદ્ધ થાય છે. આ દલીલ સ્વીકારવા જેવી નથી, કારણ કે અવિદ્યા-પ્રતિબિંબ–પૌતન્યરૂપ જીવમાં જ પ્રતિબિંબવરૂપ વિશે પણ અંશના નાશના અભિપ્રાયથી વિનાશ અંગેનું વચન છે અને વિશેષ્ય ચૈતન્ય અંશના અભિપ્રાયથી વિનાશના અભાવનું પ્રતિપાદન છે તેથી વધારાને કુટસ્થ માનવાની જરૂર નથી, ઊલટું તેમ કરવામાં ગૌરવ-દેષ છે. શંકા થાય કે અવિદ્યામાં પ્રતિબિંબ તે છવ, બિંબરૂપ મૈતન્ય તે ઈશ્વર અને બિંબ અને પ્રતિબિંબમાં અનુગત તન્ય તે શુદ્ધ ચૈતન્ય એ વિવરણ પક્ષમાં ચિતને ચતુર્વિધ માનનારા જે પારમાર્થિક છવ કે કુટસ્થ ચૈતન્યને અંગીકાર કરે છે તેને અન્તર્ભાવ ક્યાં થશે? તેને અન્તર્ભાવ છવ કે શુદ્ધ ચૈતન્યમાં સંભવ નથી કારણ કે આ બે ઉપાદાન નથી. જ્યારે કુટસ્થ તે સ્થૂલ અને સહમ દેહનું ઉપાદાન છે. બિંબભૂત ઈશ્વરમાં પણ ફૂટસ્થને સમાવેશ થઈ શકે નહિ કારણ કે કુટસ્થ નામના ચૈતન્યનું દેહાદિ વિકારોમાં અવસ્થાન છે જ્યારે ઈશ્વરનું તેમાં અવરથાન હોય તેને માટે કઈ પ્રમાણુ નથી. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે આ કુટસ્થ અન્તર્ભાવ ઈશ્વરમાં ઉપપન છે. શ્રુતિ-સ્મૃતિમાં ઈશ્વરનું ચેતન અને અચેતનાત્મક સકલ પ્રપંચના ઉપાદાન તરીકે પ્રતિપાદન છે. આમ બિંબભૂત ઈશ્વરના, દેહાદિના ઉપાદાન તરીકે, દેહાદિ વિકારની અંદર અવસ્થાનને માટે પ્રમાણ છે જ્યારે ફૂટસ્થ તેનાથી ભિન્ન છે એમ માનવાને માટે કઈ પ્રમાણ નથી. ઈશ્વર ઉપાદાન છે એમ પ્રતિપાદન કરનાર શાસ્ત્ર જ એકમાત્ર પ્રમાણ નથી. પણ ચેતનાચેતનાત્મક સલ જગના નિયન્તત્વનું પ્રતિપાદન કરનાર અન્તર્યામિ-બ્રાહ્મણ પણું બિંબભૂત ઈશ્વરના વિકારની અંદર અવસ્થાનને વિષે પ્રમાણ છે. જે વિજ્ઞાને તિgન વિજ્ઞાનાન્તરે ચં વિજ્ઞા ન વેઢ ચહ્ય વિજ્ઞાનં શરીરં યો વિજ્ઞાનમ તારો પતિ (બૃહદ. ૩. ૭. ૨૨) –અહીં વિજ્ઞાન પદથી જીવ અર્થ સમજવાનું છે. બૃહદારણ્યક ઉપ.નાં માધ્યન્દિન પાઠમાં, બાતમીન સિઝન છે જ્યારે કાશ્વ પાઠમાં ય વિજ્ઞાને તિષ્ઠન, આ બતાવે છે કે વિજ્ઞાન અને આત્માન એ પદો પર્યાય છે અને નિયમ્ય તત્ત્વની વાત હોય ત્યારે આત્મનનો અર્થ જીવ થાય છે. ઈશ્વરનું કવાદિનું નિયંત્રણ નિયમ્ય છવાદિના સંનિધાનથી જ છે, તેમાં હાજર રહીને જ છે, રાજા વગેરે પ્રજાનું નિયત્રણ વ્યવહિત રહીને કરે છે તેવું નથી. માત્માને વિઝનને અર્થ અહીં નીવકિપાનેર થી કહ્યો છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । ગ્રામચન્ સર્વભૂતાનિ યાત્રા કઢાનિ માયા (૨૮.૬૨) યંત્ર અર્થાત શરીર પર આરૂઢ અર્થાત અહંતા મમતાવાળા સવ પ્રાણીઓને ઈશ્વર તેમના હૃદયમાં રહીને તેમના કર્માનુસાર માયાથી ફેરવે છે અર્થાત તેમની પાસે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરાવે છે. ઈશ્વરનું આ નિયતૃત્વ માયોપાધિક છે, વાસ્તવ નથી. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૪ सिद्धान्तलेशसङ्ग्रहः આમ ચૈતન્યનું પ્રતિબિંબત્વ સ્વીકારનારાઓના મતભેદ રજૂ કરીને જીવ ઈશ્વર વિભાગ બતાવ્યેો. હવે તેને નહી. માનનારાઓના મત પ્રમાણે જીવાદિનું સ્વરૂપ બતાવવા ચૈતન્યના પ્રતિબિંબનુ નિરાકરણ કરે છે. अन्ये तु — रूपानुपहितप्रतिबिम्बो न युक्तः सुतरां नीरूपे । गगनप्रतिविम्बोदाहरणमप्ययुक्तम् । गगनाभोगव्यापिनि सवितृ किरणमण्डले सलिले प्रतिबिम्बिते गगनप्रतिबिम्बत्वव्यवहारस्य भ्रममात्रमूलकत्वात् । ध्वनt वर्णप्रतिबिम्बत्ववादोऽप्ययुक्तः । व्यञ्जकतया सन्निधानमात्रेण ध्वनिर्माण। मुदात्तादिस्वराणां वर्णेष्वारोपोपपत्तेः ध्वनेर्वर्णप्रतिबिम्बग्राहित्व - कल्पनाया निष्प्रमाणकत्वात् । प्रतिध्वनिरपि न पूर्वशब्दप्रतिबिम्बः । पञ्चीकरणप्रक्रियया पटहपयोनिधिप्रभृतिशब्दानां क्षितिसलिलादिशब्दत्वेन प्रतिध्वनेरेवाकाशशब्दत्वेन तस्यान्यशब्दप्रतिबिम्बत्वायोगात् । वर्णरूपप्रतिशब्दोऽपि न पूर्ववर्णप्रतिबिम्बः । वर्णाभिव्यञ्जकध्वनिनिमित्तकप्रतिध्वनेर्मूलध्वनिवदेव वर्णाभिव्यञ्जकत्वेनोपपत्तेः । तस्मात् घटाकाशवदन्तः करणावच्छिन्नं चैतन्यं जीवः । तदनवच्छिन्नम् ईश्वरः । જયારે બીજા કહે છે.—રૂપરહિત (વસ્તુ)નુ પ્રતિષ્ઠિત્ર યુક્તિયુક્ત નથી, રૂપરહિત વસ્તુમાં તેા વળી ખાસ નહી. (કૂવાના પાણી વગેરેમાં) ગગનનુ પ્રતિબિબ પડે છે એ ઉદાહરણ પણ ખરાબર નથી. ગગનના વિસ્તારમાં વ્યાપતું સૂર્યનાં કિરણેાનું મંડળ પાણીમાં પ્રતિષિખત થાય છે ત્યારે ગગનનુ પ્રતિષ્ઠિ ખ પડે છે એમ કહેવામાં આવે છે તે ભ્રમ માત્ર પર આધારિત છે. મ ધ્વનિમાં વર્ણનું પ્રતિબિંબ પડે છે એમ કહેવુ. પણ ખરાખર નથી, કારણ કે વિને ત્ર્યંજક હાવાથી તેની હાજરી માત્રથી ઉદાત્ત આદિ સ્વર જે ધ્વનિના ધર્મો છે તેને વર્ણો પર આરેપ સભવે છે તેથી ધ્વનિ વર્ણીનાં પ્રતિબિંબ ઝીલે છે એ કલ્પના માટે કોઇ પ્રમાણ નથી, પ્રતિધ્વનિ (પડઘા) પણ પૂર્વ શબ્દનુ પ્રતિબિ ંબ નથી. પંચીકરણની પ્રક્રિયાથી પડઘમ, સાગર વગેરેના શબ્દો પૃથ્વી, પાણી વગેરેના શબ્દો હાઇ ને, પ્રતિધ્વનિ જ આકાશના શબ્દ છે તેથી તે અન્ય શબ્દનું પ્રતિબિંબ હોઇ શકે નહિ. વણુરૂપ પ્રતિશબ્દ પણ પૂર્વ વર્ણ નુ પ્રતિબિંખ નથી, કારણ કે વધુના અભિવ્ય ́જક ધ્વનિ જેવુ નિમિત્તકારણ છે તેવા પ્રતિધ્વનિ મૂલ ધ્વનિની જેમ વર્ણના અગ્નિષજક તરીકે ઉપપન્ન છે (તે વર્ણીને અભિષ્યંજક બની શકે છે). તેથી ઘટાકાશની જેમ અન્ત:કરણથી અવચ્છિન્ન ચૈતન્ય તે જીવ. તેનાથી અવચ્છિન્ન નહી. તે ઈશ્વર, r For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ પ વિવરણ : લાકમાં જોઇએ છીએ કે રૂપવાન ચંદ્રાદિનું પ્રતિબિંબ પડે છે. રૂપરહિત વાયુ આદિનું નહિ, તેથી રૂપરહિત ચૈતન્યનું પ્રતિબિંબ સ ંભવે નહિ. ગગનનું પ્રતિનિબ પાણીમાં પડે છે એમ એ બડી માની લઈએ તે પણ રૂપવાન ઉપાધિમાં જ પ્રતિબિંબ પડી શકે એ નિયમને તા વળી કયાંય ભંગ થતા નથી તેથી કહ્યું છે કે રૂપરહિત વસ્તુમાં તે ખાસ નહિ.' નીરૂપ (રૂપરહિત) ગગનનુ કૂવા તળાવના જલમાં પ્રતિબિંબ પડે છે એમ જે માનવામાં આવે છે તે પણ ભ્રાન્તિમુલક જ છે. હકીકતમાં જળમાં આલેાકનું પ્રતિબિંબ જોવામાં આવે છે, અને તેને વિષે એ ગગનનું પ્રતિબિંબ છે એવા શ્રમ લોકોને થાય છે એવી કલ્પના કરવામાં આવે છે. વસ્તુતઃ એ ગગનનું પ્રતિબિંબ છે જ નહિ. ગગનના ઉપરના ભાગમાં વ્યાપીને રહેલા સૂર્ય*કિરણના મઢલાદિનું પ્રતિબિંબ જળમાં દેખાય છે તેથી તેની સાથે સંકળાયેલ ગગનનું એ પ્રતિબિંબ છે એવા ભ્રમ થાય છે. શકા—જેમ બહાર ‘નીલ નભ' ઇત્યાદિ રૂપથી ગગનને અનુભવ થાય છે તેમ જળમાં પણ ‘નીલ નભ,’ ‘વિશાળ નભ’ ત્યાદિ રૂપથી અનુભવ સૌને થાય છે. અને કૂવા વગેરેના જળમાં જ્ઞાત થતા વિચાલતા આદિ ધમેવાળુ નભ તે વસ્તુત: છે માટે એમ કહેવુ જોઈએ કે જે નભ દેખાય છે તે પ્રતિબિબરૂપ જ છે. તેથી ગગનનુ પ્રતિબિંબ નથી પડતુ એમ કેવી રીતે કહી શકાય. રૂપરહિત વસ્તુનું પ્રતિબિંબ સભવતું નથી એમ નહીં કહી શકાય કારણુ કે રૂપ, સંખ્યા, પરિમાણુ વગેરેનીરૂપ છે છતાં તેમનું પ્રતિબિંબ આપણે જોઈએ છીએ. આમ ગગનના પ્રતિબિંબના અનુભવ પ્રમાણે રૂપયુક્ત દ્રવ્યનું પ્રતિબિંબ છે, પછી એ વસ્તુ સ્વગતરૂપથી રૂપયુક્ત હોય કે આરોપિત રૂપથી એવા નિયમ કલ્પી શકાય છે. આમ બહાર આરોપિત નીલત્વ વગેરેથી વિશિષ્ટ ગગનનું જળ વગેરેમાં પ્રતિબિંબ પડે છે એમ સ્વીકારવામાં કશું ખાધક બનતું નથી. તેથી રૂપવાન દ્રવ્યનુ પ્રતિબિંબ હાય એ નિયમના ગગનનુ પ્રતિબિંબ પડે છે ત્યાં ભંગ છે તે વારી શકાતા નથી. ઉત્તર-—તા પણ ચૈતન્યનુ પ્રતિબિં“ સંભવતું નથી કારણ કે રૂપરહિત અન્ત'કરણ વગેરે પ્રતિબિ ંખેાપાધિ બની શકે નહિ. જેમાં પ્રતિબિંબ પડે છે તે ઉપાધિ (પણુ, જલ વગેરે) તા રૂપ‰ક્ત જોઈએ જ્યારે અન્તઃકરણાદિ ઉપાધિ રૂપરહિત હોઈ તે તેમાં ચૈતન્યનુ પ્રતિબિંબ સ ંભવતું નથી. શંકા-ધ્વનિ નીરૂપ (રૂપરહિત હોવા છતાં પણુ તેમાં નીરૂપ દ્રવ્યાત્મક વર્ણતુ પ્રતિબિંબ પડે છે એમ માનવુ જોઇએ. તેમ હોય તો જ દપ ણુની મલિનતા કે કાળાશના દ માના પ્રતિબિંબ દ્વારા બિબ એવા મુખમાં આપ થાય છે તેમ ધ્વનિમાંના તારત્વ (તીાપણું) આદિને ધ્વનિમાં પડેલા વણુના પ્રતિબિંબ દ્વારા વર્ણોમાં આરાપ સભવે છે, અન્યથા નહિ. એ પ્રમાણે નીરૂપ અતઃકરણાદિમાં નીરૂપ આત્માનું પ્રતિબિંબ સ ંભવે છે. આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે ધ્વનિમાં વર્ષોંનું પ્રતિબિંબ પડે છે એમ કહેવુ પણ બરાબર નથી... ફરી કોઈ શંકા કરે કે પડધમ વગેરેને શબ્દ (અવાજ) ઉત્પન્ન થાય છે ત્યારે કાઈ ખાસ ખઢક વગેરેની નજીકના આકાશપ્રદેશમાં પ્રતિધ્વનિ (પડા) સંભળાય છે. તે પહેલાના શબ્દનુ પ્રતિબિંબ જ છે, મુખ્ય ધ્વનિ નથી, કારણ કે તેની ઉત્પત્તિનું કોઈ કારણ નથી, For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः અને જેમ રૂપરહિન આકાશ પ્રદેશમાં રૂપરહિત ધ્વનિનું પ્રતિવનિરૂપ પ્રતિબિંબ સંભવે છે તેમ અહીં રૂપરહિત અન્તઃકરણદિમાં રૂપરહિત ચૈતન્યનું પ્રતિબિંબ કેમ ન પડી શકે ? પડી જ શકે. આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે પ્રતિધ્વનિ પણ પૂર્વ શબ્દનું પ્રતિબિંબ નથી. પ્રતિધ્વનિનું કોઈ ઉત્પાદક નથી એવી શંકા કરવી નહિ, કારણ કે આકાશ જ તેનુ ઉપાદાન છે અને પૂર્વ શબ્દ તેનું નિમિત્ત કારણ છે. પ્રતિધ્વનિ પ્રતિબિંબ હોય તે તે આકાશનો મુણ કેમ ન હોય એવી શંકા કરવી નહિ. બિબ અને પ્રતિબિંબને ભિન માનીએ તે પ્રતિવનિરૂપ પ્રતિબિંબ પ્રતિભાસિક હોઈને વ્યાવહારિક આકાશના ગુણ હોઈ ન શકે. અને તેમને અભિન્ન માનીએ તે બિબભૂત પૃથ્યાદિશબ્દની અપેક્ષાએ પ્રતિધ્વાનરૂપ પ્રતિબિંબને ભેદ ન હોવાથી એ આકાશને ગુણ હોઈ શકે નહિ. શકા–વરૂપ પ્રતિશબ્દને તે વર્ણનું પ્રતિબિંબ અવશ્ય માનવું પડશે. તેને સાક્ષાત વર્ણરૂપ માની ન શકાય; કારણ કે પ્રતિવર્ણની અભિવ્યક્તિ થાય છે ત્યાં વર્ણના વ્યંજક એવા કંઠ, તાલ વગેરે નથી હોતા. ત્યાં જેમ પર્વત ગુફા વગેરેની નજીકના નીરૂપ આકાશ દેશમાં નીરૂપ વર્ગોનું પ્રતિબિંબ પડે છે તેવું નીરૂપ ચૈતન્યનું નીરૂપ અન્તઃકરણાદિમાં કેમ ન પડી શકે? ઉત્તર-કંઠ, તાલ વગેરે હોય ત્યાં પણ તે વર્ણના વ્યંજક નથી હોતા, પણ કંઠાદિના અભિધાતથી ઉત્પન્ન થયેલ વનિ જ વર્ણને વ્યંજક છે. જેમ કૂલ વનિ વર્ણનો વ્યજક છે તેમ પ્રતિવણુની અભિવ્યક્તિ થાય છે ત્યાં પ્રતિવાન જ વણેને અભિ યંજક સંભવે છે તેથી પ્રતિવણેને પ્રતિબિંબરૂપ માનવાની જરૂર નથી. આમ ચૈતન્યનું પ્રતિબિંબ સંભવતું ન હોઈ અન્તઃકરણથી અવચ્છિન્ન ચિતન્ય તે જીવ અને તેનાથી અવચ્છિન્ન નહીં એવું ચેતન્ય તે ઈશ્વર - न चैवमण्डान्तर्वर्तिनश्चतन्यस्य तत्तदन्तःकरणोपाधिभिः सर्वात्मना जीवभावेनावच्छेदात् तदवच्छेदरहितचैतन्यरूपस्येश्वरस्याण्डात् बहिरेव सत्त्वं स्याद् इति 'यो विज्ञाने तिष्ठन्' इत्यादावन्तर्यामिभावेन विकारान्त रवस्थानश्रवणं विरुध्येत । प्रतिबिम्बपक्षे तु जलगतस्वाभाविकाकाशे सत्येव प्रतिबिम्बाकाशदर्शनाद् एकत्र द्विगुणीकृत्य वृत्तिरुपपद्यते इति वाच्यम् । यतः प्रतिबिम्बपक्षेऽप्युपाधावनन्तर्गतस्यक चैतन्यस्य तत्र प्रतिबिम्बो वाच्यः, न तु जलचन्द्रन्यायेन कृत्स्नप्रतिबिम्बः । तदन्तर्गतभागस्य तत्र प्रतिबिम्बासम्भवात् । न हि मेघावच्छिन्नस्याकाशस्यालोकस्य वा जले प्रतिबिम्बवत् जलान्तर्गतस्यापि तत्र प्रतिबिम्बो दृश्यते । न वा मुखादीनां बहिःस्थितिसमये इव जलान्तर्निमज्जनेऽपि प्रतिबिम्बोऽस्ति । अतो जलप्रतिबिम्बं प्रति मेघाकाशादेरिवान्तःकरणाधुपाधिप्रतिबिम्बं प्रति For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ तदनन्तर्गतस्यैव बिम्बवं स्यादिति बिम्बभूतस्य विकारान्तरवस्थानायोगात् ईश्वरे अन्तर्यामित्राह्मणाव्जस्याभावस्तुल्यः । 6 અને એવી શકા કરવી નહિ કે “ આમ અડની અંદર રહેલા રચૈતન્યને તે તે અન્ત:કરણુરૂપ ઉપાધિથી પૂરેપૂરા જીત્રભાવથી અવચ્છેદ થતાં તે અવચ્છેદથી રહિત ચૈતન્યરૂપ ઈશ્વરનું અંડની બહાર અસ્તિત્વ હાય તેથી જે વિજ્ઞાન(જીવ)માં રહેતા...' ઇત્યાદિમાં અન્તર્યામી તરીકે તે વિકારોની અંદર રહે છે એમ જે શ્રુતિમાં કહ્યું છે તેના વિરોધ થશે. જ્યારે પ્રતિબિંબપક્ષમાં તેા જલમાં રહેવુ' સ્વાભાવિક આકાશ હેય તેા જ પ્રતિબિંબાકાશ દેખાય છે તેથી એકત્ર ખમણી બનાવેલી વૃત્તિ ઉપપન્ન બને છે.” (આ શંકા બરાબર નથી) કારણ કે પ્રતિષ્ઠિ'ખપક્ષમાં પણ ઉપાધિમાં રહેલુ નથી એવા જ ચૈતન્યનુ ત્યાં (ઉપાધિ)માં પ્રતિબિંબ પડે છે એમ કહેવુ પડશે, જલચન્દ્ર-ન્યાયથી સ’પૂણુ ના પ્રતિબિ ંબનુ તે કથન નહીં થાય, કારણ કે તેમાં રહેલા ભાગનુ ત્ય! પ્રતિબિંબ સભવે નહિ. જેમ મેઘથી વચ્છિન્ન આકાશનુ કે આલેાકનું જળમાં પ્રતિબિંબ દેખાય છે તેમ જળમાં રહેલા (આકાશ આલાક)નું પણ પ્રતિબિંબ ત્યાં દેખાતું નથી. અને મુખાદિ (જળની) ખહાર રહેલાં હાય તે વખતે જેમ પ્રતિબિંબ હોય છે તેમ જળની અંદર ડૂબેલાં હાય ત્યારે પણ પ્રતિબિ’બ નથી હતુ. તેથી જેમ જલપ્રતિબિંબ પ્રતિ મેઘાકાશાદિ ખંખ છે તેમ અન્ત:કરણાદિ ઉપાધિમાં પડેલા પ્રતિબિંબ પ્રતિ તેમાં અન્તગ ત (અંદર રહેવુ) નહીં એવું જ (ચૈતન્ય) મિબ હોઈ શકે, તેથી ખિખભૂત (ચૈતન્ય) વિકારાની અ ંદર હાઈ ન શકે; તેથી ઈશ્વરનો ખાખતમાં અન્તર્યામિબ્રાહ્મણનુ (બૃહદ્ ૩.૭) અસામ જય (તેના સામજસ્યના અભાવ) તુય છે. r વિવરણ : અવચ્છેદમાં નહિ માનનારા એવી દલીલ કરી શકે કે અન્તઃકરણથી રમવચ્છિન્ન નહીં. એ ચૈતન્ય ને ઈશ્વર હોય તો ઈશ્વર વિકારાની અંદર રહીને અધિષ્ઠાન કરે છે એમ જે અન્તર્યામિબ્રાહ્મણમાં કહ્યું છે તેના વિરોધ થાય. તેથી પ્રતિબિંબપક્ષ જ સ્વીકારવા જોઇએ. પ્રતિબિંબપક્ષમાં તે જળમાં રહેલુ સ્વાભાવિક આકાશ હાય તા જ પ્રતિબિંબાકાસ દેખાય છે તેથી ચૈતન્યની પ્રતિબિંબરૂપ જવ તરીકે અને તે તે ઉપાધિના અન્તર્યામી તરીકે એમ એવડી વૃત્તિ થઈ શકે છે. આની સામે અવચ્છેદપક્ષવાદી કહે છે કે પ્રતિબિંબપક્ષમાં પણ અન્તર્યામીબ્રાહ્મણના વિરોધ નિવારી શકાતા નથી દાદિ ઉપાધિથી બહાર રહેલા પદાર્થ કે તેના ભાગનું પ્રતિબિંબ પડે છે તેથી ઉપાધિની અંદર જે ચૈતન્ય નથી તે જ બિબ હોઈ શકે અને આમ ઈશ્વરને વિષે વિકારાની અંદર રહીને એ અધિષ્ઠાન કરે છે એમ કહી શકાય નહિ. અઠની અંદર રહેલા ચૈતન્યભાગ ઉપાધિની અંદર રહેલા હાઈને, તેનાથી બહાર રહેલા ચૈતન્યને જ બિંબ કહેવુ પડે તેથી બિભભૂત ઈશ્વર પણ અંડની બહાર જ હોય. આમ આ દ્વેષ તો અવચ્છેદપક્ષ અને પ્રતિબિબપક્ષ બન્નેમાં સરખા જ છે અને જે દોષ બન્ને પક્ષમાં તુલ્ય હોય તેના એક પક્ષ સામે વાંધા લઈ શકાય નહિ. સિ-૧૩ ૯૭ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः અને જો પ્રતિબિંબ પક્ષમાં ઈશ્વર સર્વાન્તર્યામી છે એવું પ્રતિપાદન કરનાર શ્રુતિ અનુસાર લકદષ્ટિને અનાદર કરીને સમગ્ર શૈતન્યનું પ્રતિબિંબ માનીને અન્તર્યામિબ્રાહ્મણના સામંજસ્યની ઉ૫૫ત્તિ કરવામાં આવે તે “ અનવચ્છિન્ન ચૈતન્ય તે ઈશ્વર ” એ પક્ષમાં પણ અન્તઃકરણના અભાવથી અવછિન્ન તન્ય તે ઈશ્વર” એમ વિવક્ષિત છે. અતઃકરણ કલ્પિત છે તેથી મૈતન્યમાં અન્તઃકરણદિના અવચ્છેદથી પણ અન્ત:કરણને અભાવ વાસ્તવ રહે છે; અને અતઃકરણના અભાવથી અવછિન તન્યરૂપ ઈશ્વરના સર્વ વિકારની અંદર અવસ્થાનને સંભવ છે તેથી તેનું પ્રતિપાદન કર તાર બ્રાહ્મણનું સામંજસ્ય તુલ્ય છે એમ સમાધાન સમજવું. જુએ તૃપ્તિદીપ ૮૫-૮૭. - આમ અચ્છેદપક્ષ અને પ્રતિબિંબ પક્ષ બન્નેમાં અનયમિબ્રાહ્મણ (બહ૬. ૩ ૭)નું અસામંજસ્ય કે સામંજસ્ય સમાન હેઈને નીરૂપ અન્તઃકરણમાં નીરૂ૫ ચૈતન્યનું પ્રતિબિંબ સંભવતું નથી એમ બતાવ્યું છે તેથી પ્રતિબિંબ પક્ષ છેડીને અવચ્છેદ પક્ષને જ આદર કરવો જોઈએ. एतेनावच्छिन्नस्य जीवत्वे कर्तृभोक्तृसमययोस्तत्र तत्रान्तःकरणावच्छेद्यचैतन्यप्रदेशस्य भिन्नत्वात् कृतहानाकृताभ्यागमप्रसङ्ग इति निरस्तम् । प्रतिविम्बपक्षेऽपि स्वानन्तर्गतस्य स्वसन्निहितस्य चैतन्यप्रदेशस्यान्तःकरणे प्रतिबिम्बस्य वक्तव्यतया तत्र तत्रान्तःकरणस्य गमने बिम्बभेदात् तत्प्रतिबिम्बस्यापि भेदावश्यंभावेन दोषतौल्यात् । न च 'अन्तःकरणप्रतिबिम्बो जीवः' इति पक्षे दोषतौल्येऽपि 'अविद्याप्रतिबिम्बो जीवः, तस्य च तत्र तत्र गवरमन्तःकरणं जलाशयव्यापिनो महामेघमण्डलप्रतिबिम्बस्य तदुपरि विसृखरस्फीनालोक इव तत्र तत्र विशेषाभिव्यक्तिहेतुः' इति पक्षे नायं दोषः, अन्त:करणवदविद्याया गत्यभावेन प्रतिबिम्बभेदानापोरिति वाच्यम् । तथैवाच्छेदपक्षेऽपि 'अविद्यावच्छिन्नो जीवः' इत्यभ्युपगमसम्भवात् । तत्राप्येकस्यैव जीवस्य क्वचित् प्रदेशे कर्तृत्व प्रदेशान्तरे भोक्तृत्वमित्येवं कृतहानादिदोषापनुत्तये वस्तुतो जीवैक्यस्य शरणीकरणीयत्वेन तन्यायादन्तःकरणोपाधिपक्षेऽपि वस्तुत चैतन्यस्य तदवच्छेदकोपाध्यैक्यस्य च तन्त्रत्वाभ्युपगमेन तद्दोषनिराकरण सम्भवाच्च । माथी अव२ि-+ (यैतन्य ) ०१ सेम डाय त। (मन) 7. अने (કર્મફલ-) ભકતૃત્વના સમયમાં ત્યાં ત્યાં અન્તઃકરણથી અવચ્છેદ્ય તન્યપ્રદેશ જુદા હોવાને કારણે કૃતિહાનિ અને અકૃત-અભ્યાગમની આપત્તિ બતાવી છે તેનું ખંડન થઈ ગયું. કારણ કે પ્રતિબિંબ પક્ષમાં પણ પિતાની અંદર રહેલ નહિ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૯ અને (છતાં) પિતાની નજીક એવા રૌતન્ય પ્રદેશનું અન્તઃકરણમાં પ્રતિબિંબ કહેવું જોઈએ (-અંદર હોય કે વ્યવહિત હોય તેનું પ્રતિબિંબ પડી શકે નહિ માટે). તેથી અન્તઃકરણ તે તે જગ્યાએ જાય ત્યારે બિંબને ભેદ હોવાથી તેનું પ્રતિબિંબ પણ અવશ્ય ભિન્ન હોવાનું માટે દોષ તુલ્ય છે. એવી દલીલ કરવી નહિ કે “જીવ અન્તઃકરણમાં પ્રતિબિંબરૂપ છે. એ (સંક્ષેપશારીરકારના) પક્ષમાં દેષ તુલ્ય હોવા છતાં “જીવ અવિદ્યામાં પ્રતિબિંબરૂપ છે, અને જેમ જલાશયની ઉપર ગમનશીલ (અર્થાત મેઘના છિદ્રોમાંથી બહાર આવતો) એ પ્રકૃષ્ટ પ્રકાશ તેમાં (જલાશયમાં) વ્યાપતા મહા મેઘમંડલના પ્રતિબિંબની વિશેષ અભિવ્યક્તિનું કારણ છે, તેમ તે તે સ્થળે જતું અતઃકરણ (અવિદ્યામાં ચૈતન્યના પ્રતિબિંબરૂપ) જીવની ત્યાં ત્યાં વિશેષ અભિવ્યક્તિનું કારણ છે–એ પક્ષમાં આ (કૃતહાનિ અને અકૃત-અભ્યાગમનો) દોષ નથી; કારણ કે અન્તઃકરણની જેમ અવિદ્યાન ગતિ નથી તેથી પ્રતિબિંબનો ભેદ નહી મન પડે.” (આવી દલીલ કરવી નહિ, કારણ કે, તેવી જ રીતે અવચ્છેદપક્ષમાં પણ “અવિદ્યાથી અવછિન તે જવ” એમ સ્વીકારી શકાય; અને તેમાં (અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવ એ પક્ષમાં પણ એક જીવને કોઈક પ્રદેશમાં કત્વ અને અન્ય પ્રદેશમાં ભેન્દુત્વ એવા કૃતહાનિ આદિ દોષને દૂર કરવા માટે વસ્તુતઃ જીવના ઐયનું શરણ લેવું પડે છે, તેથી તે ન્યાયથી અન્તઃકરણ ઉપાધિ છે એ પક્ષમાં પણ વસ્તુતઃ ચૈતન્યના અકત્વને અને તેને અવછેદક ઉપાધિના એક્યને આધાર સ્વીકારીને તે દોષનું નિરાકરણ સંભવે છે. વિવરણઃ પ્રતિબિંબ પક્ષ અને અવછેદપક્ષ બંનેમાં કૃતહાનિ અને અકૃત-અભ્યાગમને દેવ સમાન છે. બંને પક્ષમાં એવો પ્રસંગ આવી પડે છે કે જે જીવ કમ કરે તેને એનું ફળ ન મળે અને બીજા છ કમ ન કર્યું હોય તેને એનું ફળ પ્રાપ્ત થાય. પ્રતિબિંબ પક્ષમાં અન્તઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય તે જીવ. હવે અન્તઃકરણ ગતિશીલ છે અને મૃત્યુ પછી તે શરીરમાંથી નીકળી અન્યત્ર જાય છે ત્યારે ત્યાં સન્નિહિત ચૈતન્યપ્રદેશનું પ્રતિબિબ તે જીવ બને છે જેને ફળ મળે છે. તે ચૈતન્યપ્રદેશરૂપ બિંબ જુદાં હોવાથી તે પ્રતિબિંબરૂપ છવ જુદા હોવાના. જે દોષ અવચ્છેદપક્ષમાં બતાવ્યું કે જુદા જુદા ચૈતન્યપ્રદેશ અવચ્છિન્ન બનશે તેથી કમ કરનાર છવ અને ફળ ભોગવનાર જીવ જુદા હશે અને કૃતિહાનિ અને અકૃત-અભ્યાગમને પ્રસંગ આવી પડશે તે પ્રતિબિંબ પક્ષમાં પણ છે. જે દોષ બંને પક્ષમાં છે તેને વાધે એકની જ સામે લઈ શકાય નહિ. એવી દલીલ કરવામાં આવે કે “અવિદ્યામાં ચૈતન્યનું પ્રતિબિંબ તે ઈશ્વર અને અન્તઃકરણમાં તન્યનું પ્રતિબિંબ તે જીવ એ સંક્ષેપશારીરકકારના મતમાં કદાચ આ દેષ હોય પણ વિવરણદિના મતમાં દોષ નથી. તે તે જલાશની ઉપર ગમનશીલ અર્થાત વાદળના છિદ્રોથી બહાર નીકળતે પ્રકૃષ્ટ પ્રકાશખંડ જલાશયને વ્યાપીને રહેનાર મહામેઘમંડલપ્રતિબિંબની વિશેષ અભિવ્યક્તિને હેતુ છે તેમ તે તે જગ્યાએ આ લેમાં અને પરલમાં કર્તા તરીકે, ભક્તા તરીકે વગેરે વિશેષ અભિવ્યક્તિનું કારણ અન્ત:કરણ છે. અવિદ્યાને For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ सिद्धान्तलेशसङ्ग्रहः ગતિ નથી તેથી મૈતન્યપ્રદેશ ભિન્ન હોવાને પ્રશ્ન નથી અને તેથી પ્રતિબિંબને પણ ભેદ નહીં હોય. - * : આની સામે અવચ્છેદવારી પણ કહી શકે અમે પણ માની શકીએ કે અવિદ્યાથી અવચ્છિન્ન તે જીવ અને અવિદ્યા કલ્પિત હોઈને વાસ્તવ એવા તેના અભાવથી અવચ્છિન ચિદાત્મા તે ઈશ્વર - " ઉપર બતાવ્યું છે કે કૃતિહાનિ અને અકૃત-અભ્યાગમને દેષ હોય તે અવચ્છેદપક્ષ અને પ્રતિબિંબ પક્ષ બંનેમાં છે અને દલીલ કરીને બતાવી શકાય કે એકે યમાં નથી. હવે અન્તઃકરણથી અવછિન્ન તન્ય તે જીવ એ પક્ષમાં કૃતિહાનિ આદિ દોષ નથી એવું બતાવવા “અવિદ્યામાં પ્રતિબિંબ તે જીવ' એ પક્ષમાં પણ આ દોષની આશંકા કરીને પરિહાર કરે છે. અવિદ્યામાં પ્રતિબિંબ તે જીવ એ પક્ષમાં પણ કોઈક પ્રદેશમાં અર્થાત બ્રાહ્મણદિશરીરમાં રહેલ અન્તઃકરણથી અવછિન્ન પ્રદેશમાં કત્વ અને અન્ય પ્રદેશમાં " અર્થાત. દેવાધિશરીરમાં રહેલ તે અતઃકરણથી અવચ્છિન્ન પ્રદેશમાં ભકતૃત્વ એમ કુતહાનિ છે. અને અકૃત-અભ્યાગમને દોષ દૂર કરવા માટે એમ માનવું પડે છે કે પ્રદેશભેદ હોવા છતાં પણ આ લેકમાં કે પરલેકમાં અવિદ્યામાં પ્રતિબિંબરૂપ છવનું ઐક્ય છે. પ્રતિબિંબવાદીને આમ માન્યા સિવાય બચવાને બીજે ઉપાય નથી. અત:કરણથી અવછેદ માનનાર પણ આ જ ઉપાયનું શરણ લઈ શકે. આ લેકમાં અને પરલોકમાં અન્તઃકરણથી અવચ્છેદ્ય ચૈતન્ય પ્રદેશને ભેદ હોવા છતાં તન્ય વસ્તુતઃ એક છે તેથી કૃતહાનિ આદિ દોષ નથી. શંકા કરી શકાય કે વાસ્તવ ચૌતન્ય એકમાત્ર છે અને તે બીજા જીવને પણ સાધારણ હોઈને એક જીવે કરેલા કર્મના ફળને ભોગ અન્યને પ્રાપ્ત થાય એવો પ્રસંગ આવશે. તેના ઉત્તરમાં કહ્યું છે કે એક અન્ત:કરણથી અવછિન મૈતન્ય તે એક જીવ અને બીજા અતઃકરણથી અવચ્છિન્ન ચૈતન્ય તે બીજે જીવ એવો સ્વીકાર હોવાથી ગમે તેણે કરેલું કર્મ ગમે તે ભોગવે એ અતિપ્રસંગ નહી થાય (આ અવદ પક્ષમાં અત કરણાભાવથી અવચ્છિન્ન રૌત ઈશ્વર અથવા “દાળોવાધિરીશ્વર:' એ શ્રુતિ અનસાર અવિદ્યાથી અનછિન મૈતન્ય તે ઈશ્વર એમ સમજવું). કમ” કરતી વખતે અને ફળ ભગવતી વખતે પ્રદેશભેદ હોવા છતાં અન્તઃકરણરૂપ ઉપાધિ એ જ છે અને શૈતન્ય તે એક જ છે તેથી કૃતહાનિ, અકૃત-અભ્યાગમને દોષ નહીં રહે એવી દલીલ અવસ્પેદવાદી પણ કરી શકશે. न चावच्छेदपक्षे “यथा ह्ययं ज्योतिरात्मा विवस्वानपो भिन्ना बहुधैकोऽनुगच्छन् । उपाधिना क्रियते भेदरूपो देवः क्षेत्रेष्वेवमजोs માત્મા', “શત વ વોરમાં સૂર્યવિર” (૨.૪. રૂ.૧, . ૧૮) इति श्रुतिसूत्राभ्यां विरोधः । 'अम्बुवदग्रहणात्तु न तथात्वम्' (ब्र.सू. ३.२. सू. १९) इत्युदाहृतसूत्रानन्तरसूत्रेण यथा सूर्यस्य रूपवतः प्रतिबिम्बोदय योग्यं ततो विप्रकृष्टदेशं रूपवज्जलं गृह्यते, नैवं सर्वगतस्यात्मनः प्रतिबिम्बोदययोग्यं किश्चिदस्ति ततो विप्रकृष्टमिति प्रतिबिम्बासम्भवमुक्त्वा 'वृद्धि हासभाक्त्वमन्तर्भावादुभयसामञ्जस्यादेवम्' (व.सू. ३.२. सू. २०) For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ | પ્રથમ પરિદ ૧૦૧ इति तदनन्तरसूत्रेण यथा जलप्रतिबिम्बितः सूर्यों जलवृद्धौ वर्धते इव, जलहासे इसतीव, जलचलने चलतीवेति तस्याध्यासिकं जळानुरोधिवृद्धि ड्रासादिभावत्वम्, तथा आत्मनोऽन्तःकरणादिनावच्छेदेन उपाध्यन्तर्भावादाध्यासिकं तदनुरोधिवृद्धिहासादिभाक्त्वम् इत्येवं दृष्टान्तदान्तिकयोस्सामञ्जस्यादविरोध इति. स्वयं सूत्रकृतैवावच्छेदपक्षे तयोस्तात्पर्य घटसंवृतमाकाशं नीयमाने यथा घटे । घटो नीयेत नाकाशं तद्वज्जीवो नभोपमः ॥ “ો નાના વ્યવસાર' (ર.ત. ૨.૩ ૪. કફ) તે તાત્રાभ्यामवच्छेदपक्षस्यैव परिग्रहाच्च । तस्मात् सर्वगतस्य चैतन्यस्यान्त:करणादिनाऽवच्छेदोऽवश्यम्भावीति आवश्यकत्वात् 'अवछिछ -नो जीवः' इति पक्षं रोचयन्ते । અને અવિચ્છેદપક્ષમાં “જેમ આ તેજરૂ૫ સૂર્ય એક (હેવા છતાં) જુદાં જુદાં પાણીને જુદી જુદી રીતે અનુસરતા (તેમાં પ્રતિબિંબિત થતે) ઉપાધિથી જુદા જુદે બનાવાય છે તેમ આ અજ સ્વપ્રકાશ આત્મા ક્ષેત્રમાં (ઉપાધિઓમાં) જુદે જુદે બનાવાય છે ,” “તેથી જ ઉપમા છે, જળમાં પ્રતિબિંબિત સૂર્ય વગેરેની જેમ” (બ્ર સૂ. ૩ ૨.૧૮) એ શ્રુતિ અને સૂત્ર સાથે વિરોધ છે એવી દલીલ કરવી નહિ. કારણ કે ટાંકેલા સૂત્રની તરત જ પછી આવતા પાણીની જેમ ગ્રહણ થતું નથી તેથી તેવું તે નથી” (બ સૂ૩.૨.૧૯) એ સૂત્રથી જેમ રૂપયુક્ત સુર્યનું પ્રતિબિંબ થવા ( પડવા) માટે એગ્ય અને તેનાથી દૂર દેશમાં રહેલા રૂપયુકત જલનું ગ્રહણ થાય છે, તેમ સવંગત આત્માનું પ્રતિબિંબ થાય તેને થગ્ય એવું કશું તેનાથી દુર નથી તેથી પ્રતિબિંબનો સંભવ નથી એમ કહીને તેની તરત જ પછીના “અન્તર્ભાવને લીધે વૃદ્ધિ, હાસ પામે છે, તેથી બનેલું સામંજસ્ય હોવાથી આમ છે” (બ્રમ્ ૩.૨.૨૦) સૂત્રથી જેમ જળમાં પ્રતિબિંબિત સૂર્ય જળ મોટું થતાં જાણે કે માટે બને છે, જળ નાનું થતાં જાણે કે નાનો બને છે, જળ હાલતાં જાણે કે હાલે છે આમ તેનું જળને અનુસરીને મેટા થવું, નાના થવું વગેરે આધ્યાસિક બ્રાતિસિદ્ધ) છે, તેમ આત્માનો અન્તઃકરણ વગેરેથી અવછેદ છે તેથી ઉપાધિમાં અન્તર્ભાવ હોવાથી તેને અનુસરતું મોટું થવું, નાનું થવું વગેરે આધ્યાસિક છે; માટે આમ દષ્ટાન્ન અને દાબ્દન્તિકનું સામંજસ્ય હેઈને કોઈ વિરોધ નથી એમ સૂત્રકારે પિતે તે બે (ઉપર નિર્દિષ્ટ બુત બને તનમૂલક સૂત્ર)નું તાત્પર્ય કહ્યું છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ सिद्धान्तलेशसङ्ग्रह (બવ છેદપક્ષ સાથે શ્રુતિસૂત્ર વિરોધ નથી એટલું જ નહિ, ઊલટું કૃતિસૂત્ર તેનું સમર્થન કરે છે–) અને "ઘટથી સંવૃત (અવચ્છિન્ન) આકાશ હોય છે તો) ઘટને લઈ જવામાં આવતાં, ઘટ લઈ જવામાં આવે છે, આકાશ નહિ; તેવું આકાશની ઉપમા જેને આપવામાં આવી છે તે જીવનું છે, અને “અંશ છે, કારણ કે નાના (અલગ અલગ)ને ઉલ્લેખ છે” (બ્ર સૃ. ૨..૪૩) એ શ્રુતિ અને સૂત્રથી અવચ્છેદ પક્ષના જ ર છે. તેથી સવગત ચૈતન્યને અવચ્છેદ અન્તઃકરણદિથી અવશ્ય થવાનો છે તેથી આવશ્યક હેવાથી “અવચ્છિન્ન એ જીવ” એ પક્ષને (ચિંતક) પસંદ કરે છે. વિવરણ : આત્માને ભેદ ભાસે છે તે સમજાવવા શુતિ સૂર્યાદિના પ્રતિબિંબની ઉપમા આપે છે. વળી ૪ ૩ તુ મૃતાનાં મૂતે મતે ઘવયિતઃ | gધા વતૃ શૈવ હૃશ્યતે કવવત્ છે (ત્રહ્મવિહુઃ ૧૨) એક જ ભૂતાત્મા અલગ અલગ ભૂતમાં રહેલું છે. જલમાં પ્રતિબિંબિત ચંદ્રની જેમ એકરૂ૫ તેમજ બહુરૂપ દેખાય છે. હાં હાં પ્રતિરો વમવ, શાવ માન રોતિ એ શ્રુતિએ પણ રૌત ના પ્રતિબિંબનું કથન કરે છે એમ સમજવું જોઈએ. (ભૂત' એટલે બ્રહ્માથી માંડીને તણખલા સુધીની વસ્તુઓ.) એક બિંબ ઉપાધિ પ્રમાણે અલગ અલગ પ્રતિબિંબ તરીકે ભાસે છે એમ મુનિનું કહેવું છે. ચિદામાનું એકત્વ સ્વાભાવિક છે જયારે તેનું નાનાત્વ પાધિક છે એમ વિવક્ષિત છે, તેથી જ જલાદિમાં પ્રતિબિંબિત સૂર્યાદિની ઉપમા આપી છે. તેથી અવચ્છેદવાદ સ્વીકારતાં શ્રતિસત્રના વિરોધને દેવ આવશે. આ શંકાને ઉત્તર આપતા કહ્યું છે કે પ્રતિરૂપ શબ્દ પ્રતિબિંબને વાક નથી. કારણ કે વાયુના સંબંધમાં પણ પ્રતિરૂપ શબ્દનો પ્રયોગ છે અને વાયુનું તે પ્રતિબિંબ સંભવતું નથી. (વાયુÈો મુવ વિદો કાં તરવો વમવટ ૫૧૦ ઇત્યાદિ). તેથી પ્રતિબિ બ કે પ્રતિરૂપથી શું સમજવાનું છે તેને ખુલાસો સૂત્રકારે પિતે કર્યો છે જળમાં રૂપવાન સૂર્યાદિ ઝીલવાની યોગ્યતા છે અને તે પિતે રૂપવાન છે અને બિંબરૂપ સૂર્યાદિથી દૂર છે. જ્યારે ચિદાત્મા સર્વાગત છે તેથી ઉપાધિરૂપ અન્તઃકરણ તેનાથી દૂર હોઈ શકે નહિ અને અન્તઃકરણદિમાં આત્માનું પ્રતિબિંબ ઝીલવાની યોગ્યતા નથી. કારણ કે નથી તેનામાં કે નથી આત્મામાં રૂ૫, તેથી પ્રતિબિંબિત સૂર્ય અને ચિદાત્માની દષ્ટાન્ત અને દાષ્ટ્રતિક તરીકે ઉપપત્તિ નથી એમ બ્ર. સ. ૩.૨.૧૯માંનાં તુ શબ્દથી સમજાય છે. તેમ છતાં સૂત્રકાર કહે છે તેમ દષ્ટાંત અને દાષ્ટાતિકમાં સર્વસામ્ય ક્યાંય સંભવતું નથી કારણ કે એમ હેય તે દષ્ટાન્ત-દષ્ટતિકભાવને ઉચ્છેદ થઈ જાથ-એ અભિપ્રાયથી . સૂત્રકાર પોતે સામ્ય કેટલે અંશે સમજવાનું છે તે સમજાવે છે. જળરૂપ ઉપાધિનાં વૃદ્ધિ, હાસ, ચલન વગેરે પ્રમાણે સૂર્યનાં વૃદ્ધિ આદિ જણાય તે તે આધ્યાસિક છે, ભાન્તિસિદ્ધ છે. તેમ ચિદાત્મા બુદ્ધિ આદિથી અવચ્છિન્ન હેઈને બુદ્ધિ આદિ ઉપાધિમાં તેને અન્તભાવ છે તેથી હાથી વગેરેના શરીરમાં અન્તઃકરણું મોટું બને તે ચિદાત્મા જાણે માટે બને છે, મચ્છર વગેરેના શરીરમાં અન્ત:કરણ નાનું બને ત્યારે ચિદાત્મા જાણે કે ના બને છે, વગેરે. ઘણાવતાંવ જેહાયતી (બૃહદ્ ૪.૩.૭) એ શ્રુતિ અનુસાર બુદ્ધિ ધ્યાન કરતી હોય ત્યારે જાણે કે આત્મા ધ્યાન કરે છે, બુદ્ધિ ચાલતી હોય ત્યારે જાણે કે આત્મા ચાલે છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ : પ્રથમ પરિચછેદ ૧૦૩ આમ અન્તઃકરણના ફેરફાર અનુસાર આત્મામાં વૃદ્ધિ ઇત્યાદિ થતાં જણાય છે તે આધ્યાસિક છે એટલું સામ્ય વિવક્ષિત છે. અવકેદપક્ષમાં અતિ-સૂત્રને વિરોધ નથી એટલું જ નહિ, તેના પર શ્રતિસૂત્રને અનુગ્રહ છે એમ પણ ઘટ–આકાશની ઉપમા આપી છે તેનાથી સમજાય છે, એથી જીવ અવચ્છિન્ન રૌતન્યરૂપ છે એમ કહ્યું છે. એ જ પ્રમાણે પ્રવેશ અંગે કૃતિ છે તે પણ એ જ બતાવે છે. ચિદાત્માને બુદ્ધિ આદિના અવર છેદને લીધે દ્રષ્યત્વ આદિ ધર્મ પ્રાપ્ત થાય છે, પ્રતિબિંબને લીધે નહિ. ૬ gવ ૬ વવિદ: માનવાઃ ..વાળનેવ વાળો મવતિ, વ7 વાહ, વશ્ય ચક્ષુ: ભવન બોä, મવાનો મનઃ' (બહ૬. ૧૪.૭) એમ પુરુષવિધ બ્રાહ્મણમાં કહ્યું છે. આત્માના કાર્યકરણના સંઘાતમાં પ્રવેશને ઉલ્લેખ છે તે દેવદત્તને ઘરમાં પ્રવેશ કે સર્પનો દરમાં પ્રવેશે છે તેવો તે હેઈ શકે નહિ. આ શંકા દૂર કરવા શ્રુતિએ પોતે પ્રવેશની વ્યાખ્યા કરી છે. પ્રાણુન ચેષ્ટા પ્રાણુરૂપ ઉપાધિ દ્વારા કરે ત્યારે તે પ્રાણ કહેવાય છે, રૂપને વિષય કરનારી ચાક્ષુષવૃત્તિ અન્તઃકરણ સાથે તાદામ્ય પામીને કરતે તે ચક્ષુ કહેવાય છે, વગેરે. શ્રુતિ તેને વાળ વાળH', “વસુષ: વસુ'...“મનસો મન.” (બૃહદ્ ૪.૪.૧૮) વગેરે કહે છે. આમ સંધાતના સર્વ ધર્મો આત્મામાં ઉપલબ્ધ થાય છે. - જીવને ઈશ્વરને અંશ માન્ય છે, કારણ કે જીવ નિયમ્ય છે અને ઈશ્વર તેને અન્તર્યામી છે, નિયામક છે એમ તેમને ભેદ બતાવ્યા છે. “અંશ'થી છવચૈતન્યનું અન્ત:કરણવછિન્ન૨૫ હેવું વિવક્ષિત છે. મુખ્ય અર્થમાં અંશ નહિ કારણ કે બ્રહ્મ નિરવયવ છે તેથી તેને મુખ્ય અંશ સંભવે નહિ. - પ્રતિબિંબને સંભવ નથી તેથી અને અવછેદપક્ષમાં વિરોધને અભાવ છે અને બાધક શ્રુતિ નથી તેથી અવચ્છેદપક્ષ જ ગ્રાહ્ય છે અવદ્ય ચૈતન્ય પ્રતિબિંબ–પક્ષમાં પણ માન્ય છે તેથી બંનેને સંમત હોવાથી અવછિન રૌતન્ય એ જીવ એ કલ્પના યોગ્ય છે કારણ કે એમાં લાઘવ છે. અન્તઃકરણથી અવછિન તે જીવ અને અવિદ્યાથી અવચ્છિન્ન તે ઈશ્વર (‘ાયાધિરથે નવ: wારો વિશ્વર:' એવી કૃતિ છે). “કીશાવામાન #રોત માયા વાવિઘા = સ્વચા મવતિ' એ શ્રુતિમાં “આભાસ' પદને અર્થ અવરછેદ છે કારણ કે પ્રતિબિબ સંભવતું નથી એમ કહ્યું છે; અને “માયા ને અર્થ છે જીવની ઉપાધિ, અનત કરણ. અન્તા-કરણ મૂલપ્રકૃત્યાત્મક છે, કારણ કે તેને વિકાર છે તેથી તેને માટે ભાયા' પદને પ્રત્યે ગ છે. અગાઉ અનવછિન્ન તે ઈશ્વર' એમ જે કહ્યું છે તે તૃપ્તિદીપના વચનને અનુસરીને, અને અન્તઃકરણુભાવાવરિચ્છન્ન રૌતન્ય તે ઈશ્વર' એમ કહ્યું છે તે સંભવમાત્રથી, તાત્પર્યથી નહિ, કારણ કે ‘ાળોવાધિશ્વર' એ શ્રુતિથી વિરોધ છે. વળી ‘અનવચ્છિન્ન ચૈતન્ય તે ઈશ્વર' એ પક્ષમાં ઉપાધિને અભાવ હોવાથી સવજ્ઞાનકતૃત્વ આદિ સંભવે નહિ. અન્તઃકરણાભાવને ઈશ્વરની ઉપાધિ માનીએ તો તેમાં પણ આ દેષ સમાન છે. તેથી જ વાક્યવૃત્તિમાં શંકરાયાયે કહ્યું છે કે અવિદ્યા સર્વજ્ઞત્વાદિતી પ્રોજક છે- કારણ કે માયારૂપ ઉપાધિવાળે તે જગતનું કારણ, સર્વવાદિ લક્ષણવાળે છે. ઉપરની ચર્ચાને આ ભાવ છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ सिद्धान्तलेशसङ्ग्रहः अपरे तु न प्रतिबिम्बः, नाप्यवच्छिन्नो जीवः । किं तु: कौन्तेयस्यैव राधेयत्ववद् अविकृतस्य ब्रह्मण एव अविद्यया जीवभावः । व्याधकुलसंवर्धितराजकुमारदृष्टान्तेन 'ब्रह्मैव स्वाविद्यया संसरति, स्वविद्यया ” તિ વૃદવારીમાળે [ ૨૦] પ્રતિપાવનતા राजसूनोः स्मृतिप्राप्तौ व्याधभावो निवर्तते । तथैवमात्मनोऽज्ञस्य तत्त्वमस्यादिवाक्यतः ॥ इति वात्तिकोक्तेश्च । एवं च स्वाविद्यया जीवभावमापन्नस्यैव ब्रह्मणः सर्वप्रपञ्चकल्पकस्वात् ईश्वरोऽपि सह सर्वज्ञत्वादिधमै : स्वप्नोपलब्धदेवतावज्जीवकल्पित શારફતે પેદા જ્યારે બીજા કહે છે કે જીવ પ્રતિબિંબ નથી તેમ અવચ્છિન્ન પણ નથી. પણ જેમ કુન્તીપુત્ર જ રાધા-પુત્ર બને છે તેમ અવિકૃત બ્રહ્મ જ અવિદ્યાથી જીવ બને છેકારણ કે ત્યાધના કુળમાં ઉછેરવામાં આવેલા રાજકુમારનું દષ્ટાન્ત આપીને, “બ્રહ્મ જ પોતાની અવિદ્યાથી સંસાર પામે છે, પિતાની વિદ્યાથી મુક્ત બને છે” એમ બૃહદારણ્યક-ભાષ્યમાં (૨.૧.૧૦) પ્રતિપાદન કર્યું છે; ' અને “રાજકુમારને સમૃતિ પ્રાપ્ત થતાં વ્યાધભાવ નિવૃત્ત થાય છે. તેમ તું તે છે” આદિ વાકયથી અજ્ઞાનથી આવૃત આત્માને સ્વરૂપનું ભાન થતાં જીવભાવ નિવૃત્ત થાય છે,” એમ વાર્તિકમાં કહ્યું છે. અને આ રીતે પિતાની અવિવાથી જીવભાવ પામેલુ જ બ્રહ્મ સર્વ પ્રપંચની કપના કરનારું હેઈને, ઈશ્વર પણ સર્વજ્ઞાદિ ધર્મોની સાથે, સ્વપ્નમાં ઉપલબ્ધ દેવતાની જેમ, જીવકલિપત છે. (૬) આ વિવરણઃ જીવ પ્રતિબિંબિત બ્રહ્મ નથી તેમ અવચ્છિન્ન બ્રહ્મ નથી, પણ અવિકૃત બ્રહ્મ જ છે. કર્ણ કુન્તીપુત્ર હતો પણ તે પિતાને રાધાપુત્ર માનત, તેની જેમ બ્રહ્મ અવિઘાથી છવ બને છે જો કે તેથી તેના સ્વરૂપમાં કઈ વિકાર થતું નથી. કર્ણ જન્મથી પિતાને રાધાને પુત્ર માનતે અને તેને કુન્તીપુત્રત્વને અનુભવ નહતા તેથી કોતેયવથી પ્રયુક્ત શ્રેયસથી તે ટ્યુત થયે અને જાત જાતનાં અપમાન વગેરે દુખ પ્રાપ્ત કરતે રહ્યો. ‘એક વાર સૂર્ય ભગવાને તેને ઉપદેશ આપ્યો કે તું કોતેય છે, રાધેય નહિ, આથી તેને પિતાના રૂપનું સ્મરણ થઈ આવતાં તેનું અજ્ઞાનતા રાધેયત્વ નિવૃત્ત થયું, દૂર થયું અને રાધેયત્વને લીધે થતું નાનાવિધ દુખ દૂર થતાં તેણે કૌતેયત્વની સ્મૃતિથી પ્રયુક્ત શ્રેય પ્રાપ્ત કર્યું. (જુઓ સુરેશ્વરકૃત સંબંધવાર્તિક, ૨૨૭-૨૪૬.) તેમ અનાદિસિદ્ધ અવિદ્યાથી બ્રહ્મનું પિતાનું સ્વરૂપ આવૃત થતાં તે જીવભાવ પ્રાપ્ત કરે છે અને સ્વતઃસિદ્ધ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ નિરતિશય આનંદસ્વરૂપના અનુભવથી ચલિત થયેલું તે તેને લીધે સંસારને અનુભવ કરે છે, જન્મમરણાદિ અનુભવે છે. ક્યારેક કોઈ ગુરુ કે શાસ્ત્ર (જે પણ પિતાની અવિદ્યાથી કપિત છે તે) દ્વારા તેને નિજ રૂપનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે છવભાવની પ્રાયોજક અવિદ્યાની નિવૃત્તિ થતાં તે મુક્ત બને છે, સ્વરૂપ-ચૈતન્યથી જ નિત્યસિદ્ધ નિરતિશય આનન્દને અનુભવ કરે છે. સર્વજ્ઞત્વ આદિ ધર્મો સહિત ઈશ્વર પણ છવકહિપત છે. જેમ કઈ સ્વપ્ન જેતે જીવ જ સર્વજ્ઞત્વ આદિ ધર્મો સહિત પર દેવતાની કલ્પના કરે છે અને તેની કલ્પના કરીને રાત-દિવસ તેની ઉપાસના કરે છે અને તેની ઉપાસનાથી અભ્યદયનિઃશ્રેયસ પ્રકારનું ફળ મેળવે છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ પિતાની અવિદ્યાથી છવભાવ પામેલું જ બ્રહ્મ સવશવાદિ ધર્મો સહિત ઈશ્વરની કલ્પના કરે છે એવો અભિપ્રાય છે. (૬) (७) अथायं जीव एकः, उतानेकः ? अनुपदोक्तपक्षावलम्बिनः केचिदाहुः एको जीवः तेन चैकमेव शरीरं सजीवम् । अन्यानि सप्नदृष्टशरीराणीव निर्जीवानि । तदज्ञानकल्पितं सर्व जगत् , तस्य स्वप्नदर्शनवद् यावदविद्यं सर्को व्यवहारः । बद्धमुक्तव्यवस्थाऽपि नास्ति, जीवस्यैकत्वात् । शुरुमुक्त्यादिकमपि स्वाप्नपुरुषानगरमुक्त्यादिकमिव कल्पतम् । अत्र च सम्भावितसकलशङ्कापङ्कप्रक्षालनं स्वप्नदृष्टान्तसलिलधारयैव कर्तव्यमिति । (૭) હવે પ્રશ્ન થાય કે જીવ એક છે કે અનેક. આ પગલે (હમણાં જ) કહેલા પક્ષને અનુસરનારા કેટલાક કહે છે : એક જીવ છે અને તેનાથી એક જ શરીર સજીવ છે. બીજાં (શરીર) સ્વપ્નમાં જોવામાં આવતાં શરીરોની જેમ નિર્જીવ છે. સર્વ જગત્ તે (જીવ)ના અજ્ઞાનથી કલ્પિત છે; સ્વપ્નદશનની જેમ તેને સર્વ વ્યવહાર અવિદ્યા રહે ત્યાં સુધી ચાલે છે. બદ્ધ અને મુક્તની વ્યવસ્થા પણ નથી, કારણ કે જીવ એક છે. શુકની મુક્તિ આદિ પણ સ્વનિમાંના અન્ય પુરુષની મુક્તિ આદિની જેમ કલ્પિત છે. અને અહીં (આ એકજીવવાદમાં) સંભાવિત સવ શંકારૂપ કાદવને સ્વપ્નદષ્ટાન્તરૂપ જલની ધારાથી જ ધોઈ નાખ.” વિવરણ : જીવ-ઈશ્વરના નિરૂપણ પ્રસંગે બીજે વિચાર આરંભે છે–જીવ એક છે કે અનેક? “બ્રહ્મ જ પિતાની અવિદ્યાથી સંસારમાં ફસાય છે અને પિતાની વિદ્યાથી મુક્ત થાય છે' (ત્રવ સ્વાદિયા વંતિ, શ્વવિયા મુકે) એ પક્ષને માનનારા કેટલાક માને છે કે એક જ છત્ર છે અને તેનાથી એક જ શરીર સજીવ છે. તો પછી બીજાં શરીરમાં પણ હિત-પ્રાતિ અને અહિત–પરિહાર માટેની પ્રવૃત્તિઓ દેખાય છે તે કેવી રીતે સમજાવી શકાય? એ શંકાના ઉત્તરમાં કહે છે કે જેમ સ્વપ્ન જોનારથી જોવામાં આવતાં શરીર પણ અલગ અલગ પ્રવૃત્તિ કરતાં જોવામાં આવે છે તેમ છતાં તે સજીવ નથી તેવું જ જાગ્રત અવસ્થામાં પણ સમજવું. નિદ્રા સ્વાન-જગતની કલ્પના કરનાર છે એમ અન્વય-વ્યતિરેકથી સિ-૧૪ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः સિદ્ધ થાય છે તેમ જીવના અજ્ઞાનથી જગતની કલ્પના કરવામાં આવે છે એમ શાસ્ત્રથી સિદ્ધ છે. હવે પ્રશ્ન થાય કે જે સર્વ વ્યવહાર સ્વપ્ન-વ્યવહારની જેમ કલ્પિત હોય તે તેની જેમ જ અચાનક જ લેપ પામી જાય અને વિદ્યાનું કોઈ પ્રયોજન રહે નહિ. તેને ઉત્તર આપતાં આ પક્ષના અનુયાયી કહે છે કે જેમ નિદ્રાનો ક્ષય થાય ત્યાં સુધી સ્વપ્ન-વ્યવહાર ચાલુ રહે છે તેમ વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યાં સુધી સર્વ વ્યવહાર ચાલુ રહે છે એ યુક્તિયુક્ત છે તેથી વિદ્યાનું પ્રયોજન નહીં રહે એમ માનવું બરાબર નથી–અવિદ્યાની નિવૃત્તિ માટે તેની જરૂર છે જ. વળી શંકા થાય કે જે એક જ જીવ હોય તે શુક વગેરેની મુક્તિ આદિ અંગે વચન છે—કેટલાક મુક્ત થાય છે અને બીજા બદ્ધ રહે છે વગેરે એ બધું સમજી ન શકાય. તેના ઉત્તરમાં કહે છે કે આ ઇષ્ટપત્તિ છે. જેમ સ્વપ્નમાંથી ઊઠેલે માણસ કોઈ બીજો માણસ સ્ટી ગમે એવી સ્વનજાતિથી સિદ્ધ વાત બીજાને કહે છે તેમ શાસ્ત્ર છવભ્રાન્તિથી સિદ્ધ શુકાદિની મુક્તિની વાત તેને જ કહે છે કારણ કે શ્રવણાદિમાં પ્રવૃત્ત થયાં તે ઉપયોગી બને તેમ છે. તે પણ શંકા સંભવે છે કે જે જીવ એક જ હોય તે બીજે કે વિદ્યાને ઉપદેશ આપનાર ન હોય અને એ સંજોગોમાં વિદ્યાને ઉદય ને થાય; વળી, જીવ-ઈશ્વરને વિભાગ ન હોવાથી જીવન ઈશ્વરપાસના વગેરે વ્યવહાર પણ ન સંભવે. તેને ઉત્તર આપતાં કહે છે કે જેમ સ્વMદશામાં સ્વપ્ન જોનાર કેઈ ગુરુ કે ઈશ્વરની કલ્પના કરીને તેમની સેવા-ઉપાસના કરે છે અને તેમની પાસેથી વિદ્યા વગેરે મેળવે છે તેવું આમાં પણ બનશે. अन्ये त्वस्मिन्नेकशरीरैकजीववादे मनःप्रत्ययमलभमानाः 'अधिकं तु એનિશાવ' (ત્રણ. ૨.૨.૨૨), “જીવવા છીછાવરચન' (.. ૨.૨૨) इत्यादिसौर्जीवाधिक ईश्वर एव जगतः स्रष्टा न जीवः, तस्याप्तकामत्वेन प्रयोजनाभावेऽपि केवलं लीलयैव जगतः सृष्टिरित्यादि प्रतिपादयद्भिविरोधं च मन्यमाना हिरण्यगर्भ एको ब्रह्मप्रतिबिम्बो मुख्यो जीवः । अन्ये तु तत्प्रतिबिम्बभूताश्चित्रपटलिखितमनुष्यदेहातिपटाभासकल्पाः जीवाभासाः संसारादिभाज इति सविशेषानेकशरीरैकजीववादमातिष्ठन्ते ॥ - જ્યારે બીજાઓને આ એક શરીરમાં એક જીવ માનતા વાદની મનથી ખાતરી થતી નથી. અને તેઓ માને છે કે “ (ઈશ્વર) તે અધિક છે કારણ કે ભેદને નિશ છે” (બ.સૂ. ૨.૧.૨૨), “લોકની જેમ એ (જગન્સજનાદિ) તે કેવળ લીલા છે? (બ્રાસ ૨.૧.૩૩) વગેરે સૂત્રો જે “જીવથી અધિક ઈશ્વર જ જગતને અષ્ટા છે, જીવ નહિ; તે (ઈશ્વર) આપ્તકામ છે તેથી તેને કઈ પ્રજન ન હોવા છતાં કેવળ લીલાથી જગતની સૃષ્ટિ થાય છે” ઈત્યાદિ પ્રતિપાદન કરે છે તેમની સાથે (આ વાદનો વિરોધ છે. તેઓ માને છે કે હિરણ્યગર્ભ બહાના પ્રતિબિંબરૂપ એક મુખ્ય જીવ છે, જ્યારે બીજા તેના પ્રતિબિંબભૂત, ચિત્રપટ પર દોરેલા મનુષ્યદેહ પર ચઢાવેલા પટાભાસના જેવા જીવાભાસે સંસારાદિ ભેગવે છે– આમ સવિશેષ અનેક શરીરે જે એકવવાદમાં છે તેનો અંગીકાર કરે છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૦૭, વિવરણ: એક જ શરીર સજીવ અને બીજાં શરીરો નિજીવ છે એ મતની કેટલાકને મનથી ખાતરી થતી નથી કારણ કે કયું શરીર સજીવ હેય એ નક્કી કરનાર કોણ? વળી બ્રહ્મસૂત્રોમાંનાં કેટલાંક સૂત્રોમાં સ્પષ્ટ પ્રતિપાદન છે કે જીવથી ઈશ્વર અધિક છે અને તે જગતનું સર્જન આદિ કરે છે. તે આપ્તકામ છે તેથી આ કરવાની પાછળ તેનું કોઈ પ્રોજન હોઈ શકે નહિ, માત્ર લીલા તરીકે જ કરે છે. “ મામનિ તિટનામામતરો યમયતિ' (બહ૬. ઉપ. ૩.૭.૨૨) જેવી કૃતિઓમાં કહ્યું છે કે ઈશ્વર છવની અંદર રહીને અન્તર્યામી તરીકે તેનું નિયમન કરે છે તેથી જીવ અને ઈશ્વરને ભેદ સ્પષ્ટ છે અને અનુપવસ્તુ ન શારીર: (બ્ર. સ. ૧.૨.૩) જેવાં સૂત્રોમાં કહ્યું છે કે મને મયત્વ વગેરે ગુણે શારીર છવમાં ઉપપન્ન નથી; જીવ સર્વકર્મા (બધું કરનારો) વગેરે હોઈ શકે નહિ. આમ જીવથી અધિક ઈશ્વર માન જોઈએ એમ બીજા કેટલાકને લાગ્યું. તેઓએ એક શરારૅકજીવવાદન સ્વીકારતાં સવિશેષાનેક શરીરૅકવવાદને સ્વીકાર કર્યો. હિરણ્યગર્ભ જે બ્રહ્મના પ્રતિબિંબભૂત છે તે મુખ્ય જીવ છે. તેથી બિંબભૂત બ્રહ્મ જીવથી અધિક ઈશ્વરરૂપ આ મતમાં છે અને ઉપર નિર્દેશ કર્યો છે તે સૂત્ર સાથે કોઈ વિરોધ નથી. હિરણ્યગર્ભ જે બ્રહ્મપ્રતિબિંબભૂત છે તે ભૌતિક જગતને ભ્રષ્ટા હોઈને અને કારણુ-ઉપાધિવાળે હેઈ ને મુખ્ય જીવ છે અને અન્ય છો તેના પ્રતિબિંબભૂત જીવાભાસે છે અને તેથી તેમનામાં સુષ્ટિ આદિનું સામર્થ્ય નથી. જેમ હિરણ્યગર્ભનું શરીર મુખ્ય છવથી સજીવ છે તેમ બીજા શરીરે પણ છવાભાસોથી સજીવ છે આમ પૂવમતથી આની વિશેષતા સૂચવી છે. આ જવાભાસને સંસાર અને મુક્તિ હોય છે. આ જીવાભાસની મુક્તિ એટલે પિતાના બિંબભૂત હિરણ્યગર્ભની પ્રાપ્તિ અને કમથી શુદ્ધબુદ્ધની પ્રાપ્તિ એમ માનવું જોઈએ. સવિશેષ અનેક શરીર એટલે અલગ અલગ જીવાભાસોથી સજીવ અનેક શરીર. આવાં સવિશેષ શરીરે જે એકવવાદમાં છે તેને બીજા કેટલાક માને છે. अपरे तु हिरण्यगर्मस्य प्रतिकल्पं भेदेन कस्य हिरण्यगर्भस्य मुख्य जीवत्वमित्यत्र नियामकं नास्तीति मन्यमाना एक एव जीवोऽविशेषेण सर्व शरीस्मधितिष्ठति । न चैवं शरीरावयाभेद इव शरीरभेदेऽपि परस्परमुखाद्यनुः सन्धानप्रसङ्गः, जन्मान्तरीयसुखाद्यनुसन्धानादर्शनेन शरीरमेदस्य तदननुसन्धानप्रयोजकत्वक्लुप्तेः। योगिनस्तु कायव्यूहसुखाद्यनुसन्धानं व्यवहितार्थग्रहणवद् योगप्रभावनिबन्धनमिति न तदुदाहरणमिति अविशेषानेकशरीरैकजीववादं रोचयन्ते । જ્યારે બીજા હિરણ્યગર્ભ પ્રત્યેક કપમાં જુદો હોવાથી કયો હિરણ્યગ મુખ્ય જીવ છે એ બાબતમાં નિયામક નથી એમ માનતા, એક જ જીવ સમાન રીતે સર્વ શરીરનું અધિષ્ઠાન કરે છે એમ માનતા વિશેષાનેકશરીરૅકવવાદ (અવિશેષ રીતે જીવના મુખ્ય અને અમુખ્ય વિભાગ વિના-અનેક શરીરે For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ सिद्धान्तलेशसङ्ग्रहः જેમાં અધિષ્ઠિત છે તે એકજવવાદ)ને પસંદ કરે છે. અને આમ માનતાં શરીરના અવયવોને ભેદ હેવા છતાં સુખ દિનું અનુસંધાન થાય છે તેમ શરીરને ભેદ હોવાં છતાં પરસ્પર સુખાદિના અનુસંધાનને પ્રસંગ આવશે એમ નથી; કારણ કે જન્માતરનાં (અન્ય જમેનાં) સુખાદિનું અનુસંધાન દેખાતું નથી તેથી શરીરનો ભેદ તેના અનનસંધાનમાં પ્રાજક નક્કી કરવામાં આવે છે. રોગીની બાબત તે કાયવૂહનાં સુખાદિનું અનુસંધાન વ્યવહિત અર્થના ગ્રહણની જેમ રોગપ્રભાવને કારણે છે તેથી તે તેનું ઉદાહરણ નથી. (આ કારણે આ પક્ષના ચિંતકે સવિશેષાનેકશરીરેકજીવવાદ કરતાં અવિશેષાનેકશરીરેકજીવવાદને વધારે પસંદ કરે છે). - વિવરણ: બીજા કેટલાકની દલીલ છે કે અવિદ્યામાં બ્રહ્મના પ્રતિબિંબરૂપ છવ તે એક જ હોઈ શકે કારણ કે અવિદ્યા એક છે. એ જ સવ શરીરમાં પિતાના ભેગાદિ માટે અધિષ્ઠાન કરે છે. આમ જ માનવું યુક્તિયુક્ત છે. અવિદ્યામાં બ્રહ્મપ્રતિબિંબભૂત જીવ હિરણ્યગર્ભને શરીરમાં અધિષ્ઠાન કરે છે જયારે અન્ય શરીરમાં તેના પ્રતિબિંબભૂત જીવાભાસે અધિષ્ઠાન કરે છે એમ માનવું બરાબર નથી કારણ કે ઇતર છો તેના પ્રતિબિંબ છે એમ માનવા માટે પ્રમાણ નથી. તેથી એક જ જીવ સમાન રીતે અર્થાત મુખ્ય-અમુખ્યના વિભાગ વિના સવ શરીરમાં અધિષ્ઠાન કરે છે. જીવોને ભેદ હોય તે કાઈક મુખ્ય જીવ અને કઈક અમુખ્ય જીવાભાસ એ વિભાગ સંભવે, પણ એ તો નથી કારણ કે જીવ એક માનવામાં આવે છે. : શંકા થાય કે સર્વ શરીરમાં એક જ છવ આમ અધિષ્ઠાન કરતો હોય તે સર્વ શરીરના અધિષ્ઠાતા એ છવને “મારા દેવદત્ત–શરીરમાં સુખ છે, યજ્ઞદત્ત નામના શરીરમાં દુખ છે' એમ સર્વ સુખાદિનું અનુસંધાન સવત્ર થવું જોઈએ; જેમ દેવદત્તના શિર, હાથ, પગ વગેરેમાં અધિષ્ઠાન કરતા એક જીવની બાબતમાં માથામાં વેદના છે, પગમાં સુખ છે વગેરેનું અનુસંધાન જોવામાં આવે છે તેમ અનેક શરીરમાં રહેલા જીવન પ્રત્યેક શરીરમાંનાં સર્વ સુખાદિનું અનુસંધાન થવું જોઈએ; દરેક શરીરમાં રહેતાં અન્ય શરીરમાંનાં સખાદિન અનુસંધાન તેને થવું જોઈએ. આના ઉત્તરમાં કહ્યું છે કે આ પ્રસંગ નહીં આવે, કારણ કે શરીરભેદને અનુસંધાનનું પ્રયોજક માનવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે જીવ પ્રત્યેક જન્મમાં એક હોવા છતાં તેને ગત શરીરમાંનાં સુખાદિનું અનુસંધાન થતું નથી તેથી શરીરભેદને સુખાદિના અનુસંધાન માટે જવાબદાર માનવામાં આવે છે. અલબત્ત યોગીઓને કાયધૂહનાં અનેક શરીરમાંનાં સુખાદિનું અનુસંધાન થાય છે; પણ તેનું કારણ એ છે કે યોગી આપણા જેવાથી વિલક્ષણ છે. યોગી સુદરના પદાર્થનું ગ્રહણ કરી શકે છે જ્યારે આપણે કરી શકતાં નથી કારણ કે એ શકય બનાવતા અદષ્ટવિશેષને આપણુમાં અભાવ છે. આમ શરીરભેદને કારણે અનુસંધાન થતું નથી એમ માનવામાં કઈ વાંધો નથી, કારણ કે અદષ્ટવિશેષથી યુક્ત શરીરભેદ હોય ત્યાં જ અનુસંધાન શકય બને છે. યોગીની બાબતમાં સવ શરીરમાંનાં સુખાદિનું અનુસંધાન યોગપ્રભાવને લીધે છે. અર્થાત યોગજ અદષ્ટના સામર્થ્યને લઈને છે. તેથી એક જ જવ સર્વ શરીરમાં એક સરખી રીતે અધિષ્ઠાતા તરીકે રહે છે એમ જ માનવું જોઈએ એમ આ બીજા કેટલાક કહે છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૦૯ इतरे त्वत्रापि बद्धमुक्तव्यवस्थाऽभावस्य तुल्यत्वेन 'तद्यो यो દેવાનાં પુષ્પત કgવ તતમવન' (qત્ ૩૫. ૨.૪.૨૦) યાટ્રિશ્રુતે, “પ્રતિપાદિતિ વેત, ન સારી” (ત્ર.. ૪.૨ ૨૨) રૂાધિકાર बद्धमुक्तत्वप्रतिपादकभाष्यस्य च नाञ्जस्यमित्यपरितुष्यन्तोऽन्तःकरणादीनां जीवोपाधित्वाभ्युपगमेनानेकजीववादमाश्रित्य बदमुक्तव्यवस्थां प्रतिपद्यन्ते । જ્યારે બીજાઓને (આનાથી પણ) સ તેષ થતું નથી કારણ કે અહીં પણ બદ્ધ-મુક્તની વ્યવસ્થાનો અભાવ તુલ્ય છે તેથી દેવમાંથી જેણે જેણે તેનો (બ્રહ્મનો) સાક્ષાત્કાર કર્યો તે જ તે (બ્રહ્મ) બન્યા (બૃહદુ. ૧.૪.૨૦) વગેરે કૃતિનું અને “ઉત્ક્રાન્તિનો) પ્રતિષેધ છે એમ કોઈ કહે તે ના, શારીર(જીવ)થી તેને અવધિ બનાવીને થતી) (ઉત્ક્રાન્તિને પ્રતિનિષેધ છે” (બ્ર.સૂ. ૪ ૨,૧૨) એ અધિ ગમાંના બદ્ધત્વ-સૂક્તત્વનું પ્રતિપાદન કરનાર ભાષ્યનું સામંજસ્ય ન રહે. તેઓ (આ કારણે અન્તઃકરણદિને જીવની ઉપાધિ તરીકે સ્વીકારીને અનેકજીવવાદને આશ્રય લઈને બદ્ધમુક્તવ્યવસ્થા સમજે છે. * વિવરણઃ હવે અનેકવવાદની ચર્ચા આરંભે છે. શ્રુતિ-સ્મૃતિ અને ભાષ્યમાં છોને ભેદ માને છે, કઈ ક જીવ વિદ્યાવાળે છે તે મુક્ત બને છે, જ્યારે અવિદ્વાન છવ બદ્ધ રહે છે એવું પ્રતિપાદન કૃતિમાં છે. ઉપર જણાવેલ કૃતિવચન ઉપરાંત “મનામા'... (તા. ૪.૫) જેવાં શ્રુતિવચને છે જેમને બધુ અને મુક્તિની વ્યવસ્થાનું પ્રતિપાદન કરનાર તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. “ઢ નવા જ નિવáતે તકામ ૧૨૫ મમ (ભ.ગીતા. ૧૫. ૬) (જ્યાં જઈને કોઈ પાછાં આવતા નથી તે મારું પરમ ધામ) જેવાં સ્મૃતિવચને પણ છે. પ્રતિવાહિતિ વેત, ન શારાનૂ (બ્ર. સુ ૪.૨.૧૨) એ પૂવપક્ષસૂત્ર છે. “ન તસ્ય વાળા સાનિત'(બહ૬. ઉપ. ૪.૪.૬)-બહદારણ્યમાં કાવશાખામાં આ વાકયથી એમ કહેવામાં આવ્યું છે કે પરબ્રહ્મવિનાં પ્રાણની ઉત્ક્રાન્તિ નથી એવો પ્રતિષેધ છે તેથી તેની ગતિ પણ નથી કારણ કે ગતિની પહેલાં ઉત્ક્રાન્તિ હોવી જ જોઈએ,શરીરમાંથી પ્રાણ બહાર જાય તે જ ગતિ કરી શકે. પૂર્વ પક્ષી આનું ખંડન કરતાં કહે છે બૃહદારણ્યકમાં જ માધ્યન્દિન શાખામાં સમાન પ્રકરણમાં બ્રહ્મવિદુ શારીર (અર્થાત જીવ)ની વાત કરતાં કહ્યું છે કે “તાત્ વાળા સામતિ’–સંત શબ્દથી શારીર સમજવાને છે, શરીર નહિ. તેથી પ્રાણનું ઉત્ક્રમણ શારીર જીવથી થતું નથી અર્થાત શારીરથી એ છૂટા પડતા નથી પણ સાથે જાય છે. તેથી વિદ્વાનની બાબતમાં શરીરમાથી ઉજમણુ હોય છે, તેથી ગતિ પણ હોય છે. આને ધ્યાનમાં રાખી કાર્વ શાખાના “ન ત૫ વાળાઃ' એ વાક્યને એ અર્થ કરવો જોઈએ કે તેના વિદ્વાનના) પ્રાણ શારીરથી ઉત્ક્રાન્તિ કરતા નથી, તેનાથી છૂટા પડતા નથી પણ તેની સાથે જ બ્રહ્મકમાં જાય છે. એક જ જીવ છે એમ માનીએ તો શ્રુતિ, સ્મૃતિ અને શાંકર ભાગ્યનું સામંજસ્ય ન રહે તેમ બદ્ધ-મુક્ત વ્યવસ્થા પણ ઉપપન્ન બને નહિ. તેથી અનેકજીવવાદને જ આશ્રય લે જાઈએ. આ માનતાં પણ “àવ સ્વાલિયા વતે વવિઘયા મુક્યતે' એ અર્થવાળા બૃહદારણ્યકભાષ્યમાંના પ્રતિપાદન સાથે વિરોધ તુલ્ય છે એવી શંકા કરવી નહિ કારણ કે For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ सिद्धान्तलेशसंहः એ ભાષના એવા અભિપ્રાય ઉપપન્ન છે કે બ્રહ્મ જ પેાતાની અવિદ્યા જે ભિન્ન ભિન્ન અન્તઃકરણરૂપે પરિણત થયેલી છે તેના વડે નાના જીવભાવ પ્રાપ્ત કરીને સંસાર પામે છે અને ક્રમે કરાંને પોતાની વિદ્યાથી મુક્ત થાય છે. આ ભાષ્યના આ વાકયને પક્ડી સખીને શ્રુતિ, સ્મૃતિ અને બન્ધ અને મુક્તિનું પ્રતિપાદન કરનાર ભાષ્ય અથ બદલી નાખવા યાગ્યું નથી. ઉપર્યુક્ત શ્રુતિ-સ્મૃતિ, ભાષનુ તાત્પર્યં નાનાજીવવા પરક નથી તેથી જીવેઘનુ નાનાત્વ સિદ્ધ થતું નથી એમ ન કહી શકાય કારણ કે એકજીવવાદમાં પણ તાપ ના અભાવ તુલ્ય છે—તેમાં એકજીવવાદનું પ્રતિપાદન છે એમ પણ નહીં કહી શક્ષય. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે જીવની ઉપાધિભૂત અવિદ્યા એક છે તેથી જવ એક છે એમ સિદ્ધ થાય છે. એ દીક્ષ બરાબર નથી. ઉપર નિર્દિષ્ટ શ્રુતિ-સ્મૃતિ-ભાષ્યને અનુસરીએ તા અવિદ્યાના નાનાત્વના સ્વીકાર સંભવે છે. અવિદ્યાને એક કહેનાર શ્રુતિ દિતા જાતિના અભિપ્રાયથી તેમ કહે છે--અવિદ્યાએ અનેક હાવા છતાં તેની જાતિને ધ્યાનમાં રાખીને એકવચનના પ્રયાગ થયા છે એમ માનવું ઉપપન્ન છે. અને અવિદ્યા એક હોય તો પણ ‘હ્રાગૈાષિરયં ગીવ:' એ શ્રુતિ અનુસાર અન્તઃકરણાને જ જીવત્વની ઉપાધિ તીકે રવીકારી શકાશે એમ કહેવાના આશ્રય છે. तेषु केचिदेवमाहुः – यद्यपि शुद्धब्रह्माश्रयविषयमेकमेवाज्ञानम्, तन्नाश एव च मोक्षः, तथापि जीवन्मुक्तावज्ञानलेशा नुवृत्त्यभ्युपगमेनाज्ञानस्य सांशत्वात् तदेव कचिदुपाधौ ब्रह्मावगमोत्पत्तौ अंशेन निवर्तते, उपाध्यन्तरेषु यथापूर्वमंशान्तरेरनुवर्तत इति । તેમાંના કેટલાક આ પ્રમાણે કહે છે :- જો કે શુદ્ધ બ્રહ્મ જેના આશ્રય અને વિષય છે એવુ એક જ અજ્ઞાન છે, અને તેનો નાશ એ જ મેાક્ષ, તે પણ જીવમુક્તિમાં અજ્ઞાનલેશની અનુવૃત્તિ સ્વીકારવામાં આવે છે તેથી તે સાંશ છે. (અ શેવાળું છે) અને તેથી ક્યાંક ઉપાધિમાં બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ થતાં અશથી નિવૃત્ત થાય છે અને બીજી ઉપાધિઓમાં પહેલાંની જેમ મીજા અશૈાથી તેની અનુવૃત્તિ રહે છે. વિવરણ : અપ્પય્યદીક્ષિત નાનાજીવવાદમાંના મતભેદો દ્વારા બંધમુક્તિની વ્યવસ્થાનો રજૂઆત કરવાનુ આર ભે છે. નાનાજીવવાદમાં પણ જીવની અન્તઃકરણરૂપ ઉપાધિ છે એ પક્ષમાં મૂલ અજ્ઞાન એક હાવાથી શુષ્ક આદિને થયેલા તત્ત્વજ્ઞાનથી જ તે નિવૃત્ત થવું જોઈએ અને તેા પછી અત્યારે સાંસારની અનુપલબ્ધિ થવી જોઈએ. પણ એવુ તો થયું નથી. આ શંકાના ઉત્તર આપતાં કહે છે કે જો કે શુદ્ધ બ્રહ્મ જેના...' જવ અને ઈશ્વર વિશિષ્ટરૂપ હાઈ કલ્પિત છે અને તે અજ્ઞાનના આશ્રય હાઈ શકે નહિ. તે જ રીતે શુદ્ધ બ્રહ્મમાં જ આવૃતત્વરૂપ અજ્ઞાનવિષયત્વ સભવે છે; શ્વરમાં પણ નહિ, કારણ કે તેની અન્ય જીવાની જેમ ઐપાધિક ભેદને લીધે જ અનુપલબ્ધિ સિદ્ધ થતાં જીવાની પ્રતિ ઈશ્વરના અજ્ઞાનથી આવૃત થવા રૂપ વિષયત્વની કપના વ્યર્થ છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૧ • અનામેામ ', · માયાં. તુ પ્રૠત્તિ વિદ્યાત ' (શ્વે. ૬,૧૦) ( વિમેન જ્ઞાને ' વગેરે શ્રુતિ-સ્મૃતિમાંના એકવચનાન્ત પદેથી સમજાય છે કે અજ્ઞાન એક છે. મૂયથાન્ત વિશ્વમાયાનિવૃત્તિ: (લે. ૧,૧૦) ‘જ્ઞાને નાશમાયન્તિનું તે' જેવાં શ્રુતિસ્કૃતિનાં વચનેથી જ્ઞાત થાય છે કે સવ* અનર્થના મૂલ એવા અજ્ઞાનની નિવૃત્તિ એ જ મેાક્ષ. એકને થયેલા તત્ત્વજ્ઞાનથી સમગ્ર અજ્ઞાનને નાશ નથી માનવામાં આવતા માટે બંધ-મેક્ષની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી નથી. જેને તેને થયેલા જ્ઞાનથી તેના જ અન્તઃકરણાદિરૂપ પરિણમેલા મૂલ અજ્ઞાનના અંશને જ નાશ માનવામાં આવે છે. અજ્ઞાન અશાવાળુ છે એમ માનવા માટે પ્રાણ છે કારણ કે જીવનમુક્તિમાં આવરણુશક્તિવાળા અંશના નાશ થયા હોવા છતાં વિક્ષેપશક્તિવાળા અજ્ઞાનાંશ જ્ઞાનથી નિવૃત્ત થયેલા નથી હોતા અને વિદેRsકૈવલ્ય થાય ત્યાં સુધી તેની અનુવૃત્તિ સ્વીકારવામાં આવે છે, તે ચાલુ રહે છે એમ માનવામાં આવે છે. આ અનિવ ચનીય અજ્ઞાનના નિવચનીય જ એવા અનન્ત ભાગરૂપ અંશા સભવે છે તેથી બન્ધમુક્તિની વ્યવસ્થા બરાબર સમજાવી શકાય છે. अन्ये तु यथान्यायैकदेशिमते भूतले घटात्यन्ताभावस्य वृत्तौ घटसंयोगाभावो नियामक इति अनेकेषु प्रदेशेषु तद्वत्सु संसृज्य वर्तमानो घटात्यन्ताभावः क्वचित्प्रदेशे घटसंयोगोत्पत्त्या तदभावनिवृत्तौ न संसृज्यते । एवमज्ञानस्य चैतन्ये वृत्तौ मनो नियामकमिति तदुपाधिना तत्प्रदेशेषु संसृज्य वर्तमानमज्ञानं क्वचिद् ब्रह्मदर्शनोत्पश्या भिद्यते हृदयग्रन्थिः ' (मुण्डक उप. २.२.९) इत्युक्तरीत्या मनसो निवृत्तौ न संसृज्यते । अन्यत्र यथापूर्वमवतिष्ठते । अज्ञानसंसर्गासंसर्गावेव च बन्धमोक्षावित्याहुः । જયારે બીજાઓ કહે છે કે જેમ ન્યાયેકદેશીના મતમાં ભૂતલમાં ઘટના અત્યન્તાભાવની વૃત્તિ ( અર્થાત્ તેના રહેવા)ની ખાખતમાં ઘટસચેાગના અભાવ નિયામક છે માટે અનેક તેનાવાળા ( અર્થાત્ ઘટસ ચેગાભાવવાળા ) પ્રદેશેામાં સસ'થી રહેતા ઘટના અત્યન્તાભાવને કયાંક કોઈ પ્રદેશમાં ઘટસ’યેાગની ઉત્પત્તિથી તેના અભાવની (– ઘટસ ચેાગાભાવની –) નિવૃત્તિ થતાં સસ હાતા નથી—એ પ્રમાણે અજ્ઞાનની ચૈતન્યમાં વૃત્તિની બાબતમાં મન નિયામક છે તેથી તે ( મનરૂપી )ઉપાધિથી તે પ્રદેશેામાં (મનરૂપી ઉપાધિવાળા ચૈતન્યપ્રદેશમાં ) સ'સગ થી રહેતા અજ્ઞાનને કયાંક (કોઈક રૌતન્યપ્રદેશમાં) બ્રહ્મદર્શનની ઉત્પત્તિથી ‘હૃદયગ્ર ંથિ ભેદાઈ જાય છે' માં કહ્યા પ્રમાણે મનની નિવૃત્તિ થતાં સસગ રહેતા નથી, અન્યત્ર પહેલાંની જેમ તે રહે છે. અજ્ઞાનના સંસગ અને અસ'સગ એ ? અંધ અને મૈાક્ષ (એમ આ બીજા કહે છે). વિવરઘુ : અજ્ઞાનની સત્તા તે બન્ધ અને તેના નાશ તે મેક્ષ એ મતનું પ્રતિપાદન કર્યું". આમાં કેટલાકને એ મુશ્કેલી જણાય છે કે વિરાધી એવા જ્ઞાનને ઉય થતાં મૂલ અજ્ઞાન પૂરેપૂરું નાશ પામવું જોઈએ, તેને કોઈ અશ બચી શકે નહિ—જેમ ફના ઢગના વિરોધી અગ્નિ સાથે સ ંસગ થતાં કશું બચી શકતું નથી તેમ. આમ હાય તો બન્ધ-મુક્તિની For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ सिद्धान्तलेशसङ्ग्रहः વ્યવસ્થા વિષયક શાસ્ત્ર અને જીવન્મુક્તિનું પ્રતિપાદન કરતુ શાસ્ત્ર નિરાલંબન બની જાય. તેથી કેટલાક માને છે કે ચૈતન્યના અજ્ઞાન સાથે સંબંધ એ બન્ધ, અને તેની સાથે અસન્ધ એ મેક્ષ (અજ્ઞાનની નિવૃત્તિ એ મેક્ષ એમ નહિ, કારણુ કે અસંબન્ધ માત્રથી જ અન્ધની નિવૃત્તિ સિદ્ધ થાય છે. જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રનુ પણ તેના અસંખ્ ધપરક જ તાત્પય* ઉપપન્ન છે. આના સમથનમાં ન્યાયેકદેશીનેા મત ટાંકી શકાય. ‘મૂતઢે ઘયો ' એ અનુભવસિદ્ધ ધટાભાવ ઢાલિક માનવામાં આવે છે. તેથી ઘટને લાવ્યા પછી પણ એ ધટના અધિકરણ ભૂતલમાં જ એ રહે છે અને આમ હાય તેા ટથી યુક્ત ભૂતભ્રને વિષે પણ 'ત્યાં ઘટ નથી' એવી પ્રતીતિ પ્રમા મનાવી જોઈએ. આ શકાતા ઉત્તર વૈયાયિકો આ પ્રમાણે ઘડી કાઢે છે — ધટના અધિકરણમાં ધટાત્યન્તાભાવના સબંધના અભાવ હોવાથી ત્યાં તેની પ્રતીતિ થાય તે તે ભ્રાન્તિરૂપ હોય એ જ ઉપપન્ન છે અને ધટસ યાગની ઉત્પત્તિ થઈ તે પહેલાં ભૂતલમાં સંબંધવાળા પટાયન્તાભાવના ઘટસયેાગના કાળમાં અવૃત્તિરૂપ સંબધાભાવ કેવી રીતે થઈ શકે એવી શંકા કરવી નહિ. કારણ કે આપણને પ્રતીતિ થાય છે તે અનુસાર ભૂતલમાં ધટાત્યન્તાભાવની વૃત્તિની બાબતમાં ટસયેાગના પ્રાગભાવ કે ઘટસયેાગના પ્રષ્નસાભાવ (એ બેમાંથી એક) નિયામક છે. (જેવા ટસ ચાગ ઉત્પન્ન થયે અને જ્યાં સુધી એ રહ્યો ત્યાં સુધી ભૂતલમાં ધટાત્યતાભાવના સ સગ' રહેતા નથી). તેથી ધટસયેાગના અધિકરણ ભૂતલમાં ધટાભાવના અસંબંધની ઉપપત્તિ છે. એ જ રીતે અજ્ઞાન ચૈતન્યમાં રહે એ બાબતમાં મન નિયામક છે અને બ્રહ્મદર્શનની ઉત્પત્તિ થતાં મનની નિવૃત્તિ થાય છે. તેથી અજ્ઞાનના સંબંધની નિવૃત્તિ થાય છે. પ્રા દર્શનથી મનની નિવૃત્તિ થાય છે એ માટે શ્રુતિ પ્રમાણ છે- મિયતે હૈંયત્રન્થિ: (મુંડક ઉપ ૨.૨.૯)–અહીં હૃદ્ય એટલે અન્તઃકરણ અને તે ચિદાત્મામાં અભ્યસ્ત હેાઈને તેની સાથે તાદાત્મ્ય પામેલું હોઈ ગ્રંથિના જેવુ હોઈ ગ્રંથિ છે. બ્રહ્મદર્શીન થતાં તે બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે અને ત્યારે એ મન જેની ઉપાધિ હતુ. એ ચૈતન્યપ્રદેશમાં અજ્ઞાનને અસબંધ અર્થાત્ મેક્ષ સંભવે છે, જ્યારે અન્યત્ર બીજા ઐત-યપ્રદેશામાં અજ્ઞાનના સંબંધ ચાલુ રહે છે અને તેમના બંધ ચાલુ રહે છે. આ રીતે બધ-મેાક્ષની વ્યવસ્થાની ઉપપત્તિ છે. अपरे तु नाज्ञानं शुद्धचैतन्याश्रयम्, किं तु जीवाश्रयं ब्रह्मविषयम् । अतश्चान्तःकरणप्रतिबिम्बरूपेषु सर्वेषु जीवेषु व्यक्तिषु जातिवत् प्रत्येकपर्यवसयिता वर्तमानमुत्पन्नविद्यं कञ्चित् त्यजति नष्टां व्यक्तिमिव जातिः । स एव मोक्षः । अन्यं यथापूर्व श्रयतीति व्यवस्थेत्याहुः । જ્યારે બીજા કહે છે કે ઃ જ્ઞાન શુદ્ધ ચૈતન્યને આશ્રયે રહેતું નથી, પણ જીવ તેના આશ્રય છે અને બ્રહ્મ તેના વિષય છે. અને તેથી અન્તઃકરણમાં (ચૈતન્યના) પ્રતિબિંબરૂપ સત્ર જીવે માં, વ્યક્તિએમાં જાતિ પ્રત્યેકમાં વ્યાપીને રહે તેમ, પ્રત્યેકમાં વ્યાપીને રહેતુ અજ્ઞાન જેમાં વિદ્યા ઉત્પન્ન થઇ છે તેવા કાઇકને છાડી દે છે, જાતિ નાશ પામેલી વ્યક્તિને છેડી ઢ છે તેમ. આ જ માક્ષ. ખીજા (અજ્ઞાની જીવ)ને આશ્રયે પહેલાંની જેમ તેરહે છે. આમ ધમેાક્ષની વ્યવસ્થા છે (એમ આ બીજા કહે છે). For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૧૩ વિવરણ બીજા કેટલાક માને છે કે વેદાન્તશાસ્ત્ર-પ્રતિપાદ્ય શુદ્ધ ચૈતન્યરૂપ બ્રહ્મ અજ્ઞાનને આશ્રય ન હાઇ શકે. 'વેદાન્તવૈદ્ય વસ્તુનું મને જ્ઞાન નથી’ એમ અજ્ઞાનના વિષય તરીકે જ તેને અનુભવ થાય છે; અને ‘ન જ્ઞાનમિ' એમ અજ્ઞાનના આશ્રય તરીકે જીવને જ અનુભવ થાય છે. તેથી બ્રહ્મ અજ્ઞાનને વિષય છે અને જીવ તેને આશ્રય છે એમ માનવું ખરાબર છે. અજ્ઞાન પાતાના કાય એવા અન્તઃકરણથી વિશિષ્ટ ચૈતન્યરૂપ જવને આશ્રયે રહે એ અનુપપન્ન છે એવી શંકા કરવી નહિ. કારણ કે અન્તઃકરણમાં જે પ્રતિબિંબ ભૂત ચૈતન્ય છે તેને જ જીવ તરીકે સ્વીકારવામાં આવે છે, અન્તઃકરણથી વિશિષ્ટ ચૈતન્યને જીવ માનવામાં નથી આવતું. અન્તઃકરણ સાતિ (આદિવાળું છે), તેથી તેમાં રહેલુ પ્રતિબિંબ પણ સાદિ હાય અને તેા પછી એ અનાદિ અજ્ઞાનને આશ્રય કેવી રીતે હાઈ શકે એવી શંકા કરવ નહિ કારણ કે અન્તઃકરણને સુષુપ્તિ આદિમાં લય થાય છે અને જાગ્રત્ આદિમાં જન્મ થાય છે એવી શ્રુતિ છે તેથી તે સાદિ તરીકે જ્ઞાત થાય છે તે પણ સ્થૂલસૂક્ષ્મરૂપે તે અનાદિ છે; સૂક્ષ્મ સ્વરૂપે તે હ ંમેશાં હેાય જ છે, કારણ કે સત્ત્ની અભિવ્યક્તિ શકય છે, અસત્ત્ની નહિ. બ્રહ્મસૂત્રમાં (૨ ૩.૩૧) પુ વાદિનુ ઉદાહરણ આપીને આ સિદ્ધ કર્યુ* છે. બાહ્યકાલમાં પણ પુ સ્વાદિ અનભિવ્યક્ત રૂપે હાય જ છે, યૌવનકાળમાં તે પ્રાદુર્ભાવ પામે છે, તેમ સુષુપ્તિ આદિમાં આ અન્તઃકરણુ અભિવ્યક્ત કે સૂક્ષ્મ અવસ્થામાં હોય જ છે અને સ્થૂલ અવસ્થા પ્રાપ્ત કરે તે તેને જન્મ કહેવાય છે. પ્રત્યેક જીવમાં અજ્ઞાન જ્યાપીને રહે છે. આવું ન હોય અને દિત્વ, બહુત્વ વગેરેની જેમ વ્યાસજ્યવ્રુત્તિથી (એકાધિકવ્યક્તિમાત્રવૃત્તિથી) રહેતું હાય તે વ્યાસજ્યવૃત્તિ એવા ધમના પ્રત્યક્ષને માટે જેટલા આશ્રય હોય તેમનું પ્રત્યક્ષ હવુ આવશ્યક છે અને એક એક જીવને સવ" જીવાનું પ્રત્યક્ષ જ્ઞાન હાતું નથી તેથી કોઇ જીવતે અજ્ઞાનના ‘હું અન છું' એમ પ્રત્યક્ષ અનુભવ ન થાય. માટે આ દીક્ષિત કહે છે કે અજ્ઞાન સવ' જીવેામાં પ્રત્યેકમાં પયવસાયી તરીકે રહે છે, વ્યક્તિમાં જાતિ રહે છે તેમ, વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતી ઉમેરે છે કે વસ્તુતઃ અજ્ઞાન વ્યસજ્યવૃત્તિ હોય તેા પણ તેનુ પ્રત્યક્ષ નિત્ય અને સાક્ષીરૂપ હોઈને જેટલા આશ્રય હોય તેટલાનુ પ્રત્યક્ષ હોવુ જરૂરી ની. ઉક્ત નિયમ તે જન્ય પ્રત્યક્ષને વિષે જ છે એમ માનવું. જ્યારે વિદ્યા ઉત્પન્ન થાય છે ત્યારે તેનાથી મનની નિવૃત્તિ થતાં તેનાથી નિરૂપિત પ્રતિબિંબભાવની પણ નિવૃત્તિ થાય છે તેથી તેનાથી વિશિષ્ટ ચૈતન્યરૂપ વ્યક્તિના પણુ નાશ થાય છે. શ્રુતિ પણ કહે છે કે ‘અન્ન' અર્થાત્ અવિદ્યા જેના ભાગ જીવે કરી લીધા છે તે ભેાગવાઈ ગયેલી અવિદ્યાને જ્ઞાની જવ છેડી દે છે-“નદ્દાત્યેનાં મુતમોગામનોઽન્ય:’ (વે. ૪.૫) આમ અવિદ્યા ‘ઉત્પન્નવિદ્ય' (જેને તત્ત્વજ્ઞાન થયું છે એવા) વને હાડી દે છે પણ બીજાએ જે અજ્ઞાની છે તેમાં તે રહેવાનું ચાલુ રાખે છે. એક ધટવ્યક્તિ નાશ પામતાં ઘટત્વ જાતિ તેને છેડી દે છે પણ બીજા ઘટામાં રહેવાનું ચાલુ રાખે છે તેમ. (જુએ ત્રનો ઘેજો. જીવમાળોડનુશેતે ( વે ૪.૫ )-એક વિવેકરહિત અજ જીવ તેનું સેવન કરા (કાય કરણુરૂપે પરિણત થયેલી અવિદ્યા પ્રત્યે અહુતા-મમતા રાખતા) તેને અનુસરીને પડયા રહે છે (વે. ૪.૫). અહીં અજ્ઞાન કોઈકને છોડી દે છે જ્યારે બીજાને આશ્રયે રહે છે એમ કહ્યું છે તેમાં પણ અન્નાના સબધ એ બન્ધ અને અસબંધ એ મેક્ષ એમ કહ્યું છે, કારણ કે બીજો અથ સંભવત નથી. સિ-૧૫ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. सिद्धान्तलेशसङ्ग्रहः इतरे तु प्रतिजीवमविद्याभेदमभ्युपगम्यैव तदनुवृत्तिनिवृत्तिभ्यां बद्धमुक्तव्यवस्थां समर्थयन्ते । अस्मिन् पक्षे कस्याविद्यया प्रपञ्चः कृतोऽस्त्विति चेत्, विनिगमकाभावात् सर्वाविद्याकृतोऽनेकतन्त्वारब्धपटतुल्यः। एकस्य मुक्तौ तदविद्यानाशे पटस्येव तत्साधारणप्रपञ्चस्य नाशः। तदैव विद्यमानतन्त्वन्तरैः पटान्तरस्येव इतराविद्यादिभिः सकलेतरसाधारणप्रपञ्चान्तरस्योत्पादनमित्येके । જ્યારે બીજા જીવે જીવે અવિદ્યાને ભેદ માનીને જ તેની અનુવૃત્તિ અને નિવૃત્તિથી બદ્ધ-મુક્ત વ્યવસ્થાનું સમર્થન કરે છે. આ પક્ષમાં કેની અવિદ્યાથી પ્રપંચ કરવામાં આવેલ માનો એવો પ્રશ્ન થતાં તેને ઉત્તર આપતાં કેટલાક કહે છે કે (કોઈ) વિનિગમક ન હોવાથી અનેક તતુથી ઉત્પન્ન કરવામાં આવેલા પટની જેમ પ્રપંચ સર્વ અવિદ્યાએથી કરવામાં આવેલ છે. એકની મુકિત થતાં તેની અવિદ્યાને નાશ થાય છે ત્યારે એક તત્ત્વને નાશ થતાં જેમ પટને નાશ થાય છે તેમ તત્સાધારણ પ્રપંચને નાશ થાય છે, ત્યારે જ વિદ્યમાન અન્ય તતુઓથી જેમ અન્ય પટનું ઉત્પાદન કરવામાં આવે છે તેમ ઇતર અવિદ્યા વગેરેથી સર્વ ઈતર (બદ્ધ જીવોને) સાધારણ એવા અન્ય પ્રપંચનું ઉત્પાદન કરવામાં આવે છે. વિવરણ : અજ્ઞાનને સંબંધ તે જ બન્ધ અને અજ્ઞાનના સંબંધને અભાવ તે મોક્ષ એમ માનનારા ઉપર્યુક્ત બને તે અજ્ઞાનને જ્ઞાનથી નાશ કરી શકાય છે એનું પ્રતિપાદન કરનારાં શ્રુતિ-સ્મૃતિ-ભાળ્યાદિના સ્વારસ્યથી વિરુદ્ધ છે એમ માનીને બીજા કેટલાક તેમનાથી અવિરુદ્ધ મત રજૂ કરવાનો પ્રયત્ન કરે છે કે જીવે જીવે અવિદ્યા જુદી છે. તેમના મતાનુસાર અવિદ્યાનો ભેદ ન માનીએ તે અવિદ્યાનું સત્વ તે બધ અને અવિદ્યાને નાશ તે મોક્ષ એ હકીકતનું ઉપપાદન શકય ન બને અવિદ્યાના અંશ માનીને ઉપર આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તે બરાબર નથી કારણ કે વિરોધી વિદ્યાને ઉદય થતાં અવિદ્યા ટકી શકે જ નહિ એમ પણ ઉપર કહ્યું છે. જીવન્મુક્તિમાં પણ અવિદ્યાના લેશની અનુવૃત્તિની વાત કરી છે ત્યાં પણ અવિદ્યાને નાશ થઈ ગયા છતાં તેને સંસ્કાર પ્રારબ્ધ કમને ક્ષય થતાં સુધી ટકે છે તે જ અવિદ્યાલેશ તરીકે વિવક્ષિત છે. નાના (અનેક) જીવ અને તેમના બધ–મોક્ષની વ્યવસ્થા માટે નાના (અનેક) અવિદ્યા માનતાં પણ શંકા સંભવે છે કે પ્રપંચની ઉત્પત્તિ એક જીવની અવિદ્યાથી કરવામાં આવે છે કે સર્વ જીવોની અવિદ્યાએથી ? એક જવની અવિદ્યાથી એમ નહીં કહી શકાય કારણ કે ક્યા જીવની વિદ્યાથી એ નક્કી કરવા માટે કઈ વિનિગમક કારણ નથી (આ જ જીવની અવિદ્યા પ્રપંચ ઉત્પન્ન કરી શકે એમ કેવી રીતે નક્કી થાય ?). સર્વ જીવોની અવિદ્યાએથી For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ઉત્પન્ન થાય છે એમ પણ નહીં કહી શકાય કારણ કે એકની અવિદ્યાને નાશ થતાં સર્વ પ્રપંચને નાશ માનવો પડશે અને એ સંજોગોમાં મુક્તોથી ઇતર જે જીવો છે તેમને પ્રપંચની ઉપલબ્ધિ ન થવી જોઈએ. | સર્વ જીવોની અવિદ્યાઓથી પ્રપંચ ઉત્પન્ન કરવામાં આવે છે એ પક્ષનું ઉપપાદન કરતાં એક સંપ્રદાયવાળા કહે છે કે પ્રપંચ સર્વ જીવોની સર્વ અવિદ્યાઓનું સર્વસાધારણ કાય છે, પટ સવ તત્ત્વનું કાર્ય છે તેમ. ન્યાયવૈશેષિક મતમાં સર્વ તત્વ મળીને નવા જ પટને ઉત્પન્ન કરે છે. એક તખ્તને નાશ થતાં એ સર્વ સાધારણ પટ નાશ પામે છે અને સાથે સાથે બાકી રહેલા તત્ત્વ એ મળીને નવા જ વિદ્યમાન હતુઓના સર્વ સાધારણ કાયરૂપ પટને ઉત્પન્ન કરે છે, તેવું જ પ્રપંચની બાબતમાં છે. તે વખતે વિદ્યમાન અવિઘાઓનું તે સર્વસાધારણ કાર્ય છે અને સર્વબદ્ધ છે માટે સર્વસાધારણ પ્રપંચ છે; કોઈ પણ અવિદ્યાને વિદ્યાથી નાશ થતાં પ્રપંચ નાશ પામે છે અને સાથે સાથે બાકી રહેલા અજ્ઞાની જીવને માટે સર્વસાધારણ પ્રપંચ તેમની અવિદ્યાઓથી ઉત્પન્ન કરવામાં આવે છે. પ્રપંચ સર્વ જીવોની અવિદ્યાઓનો પરિણમે છે અથવા સર્વ જીવોની અવિદ્યાઓના વિષયીભૂત બ્રહ્મને વિવત છે એ અર્થ છે. આ એક મત છે. જીવે જીવે અવિદ્યા ભિન્ન છે એ મત (ભામતી ૧.૪૭ પ્રમાણે) વાચસ્પતિને છે. तत्तदज्ञानकृतप्रातिभासिकरजतवत् , न्यायमते तत्तदपेक्षाबुद्धिजन्यद्वित्ववच्च तत्तदविद्याकृतो वियदादिप्रपञ्चः प्रतिपुरुषं भिन्नः । शुक्तिरजते त्वया यद् दृष्टं रजतं तदेव मयाऽपीतिवद् ऐक्यभ्रममात्रमित्यन्ये । જેના તેના અજ્ઞાનથી કરવામાં આવેલા પ્રાતિભાસિક રજતની જેમ, અને ન્યાયમતમાં જેની તેની અપેક્ષાબુદ્ધિથી જન્ય દ્વિત્વની જેમ, જેની તેની અવિદ્યાથી કરવામાં આવેલ આકાશાદિ પ્રપ ચ પુરુષે પુરુષે ભિન છે. “તે જે રજત જોયું તે જ મેં પણ જોયું” એમ શક્તિજિતની બાબતમાં થાય છે તેમ (એ જ પ્રપંચની પ્રતીતિ એ) એષ વિષયક ભ્રમ માત્ર છે એમ બીજા કહે છે. વિવરણ: પંચ સર્વની અવિદ્યાઓનું કાર્ય હેઈને પણ અવિદ્યાઓના ભેદને કારણે પ્રપંચ પણ પુરુષે પુરુષે ભિન્ન જ છે એ મત દૃષ્ટાન્ત આપીને અહીં રજૂ કર્યો છે. અનેક માણસને એક વખતે શુક્તિ (છી૫)માં રજતને ભ્રમ થાય ત્યારે પ્રત્યેક માણસના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં અલગ અલગ રજત છે એમ કહેવું મુશ્કેલ છે કારણ કે સર્વ માણસના અજ્ઞાનથી એક રજતની ઉત્પત્તિને પણ સંભવ છે–એવી શંકા થાય તો તેને ઉત્તર છે કે દૈવયેગે એકાદ માણસને “આ રજત નથી” એવું બાધક પ્રત્યક્ષ જ્ઞાન થાય તે એ બાધક પ્રત્યક્ષથી રજતને તેના ઉપાદાન સાથે નાશ થાય તે પણ બીજાઓને રજતભ્રમ ચાલુ રહે છે. તેથી તે તે પુરુષે બ્રાનિતથી જોયેલાં રજત જુદા જ હોવાં જોઈએ એમ દષ્ટાન્તની સિદ્ધિ છે. અપેક્ષાબુદ્ધિથી જન્ય ધિત્વની વાત કરતાં ન્યાયમતને ખાસ ઉલ્લેખ કર્યો છે કારણ કે એ મતાનુસાર દિવ દરેકની અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે અને પછી તરત નાશ પામે For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः છે જ્યારે વેદાંતસિદ્ધાન્તાનુસાર એકત્વની જેમ દ્વિવાદિ દ્રવ્ય ટકે ત્યાં સુધી ટકે છે અને જેની તેની અપેક્ષાબુદ્ધિથી જન્ય નથી કારણ કે તેમ માનવામાં ગૌરવદોષ છે. ન્યાયમતમાં “આ એક છે”, “આ એક છે' એમ બે પદાર્થોને વિષે અપેક્ષાબુદ્ધિ થાય છે તેનાથી દિવા બન્નેમાં ઉત્પન્ન થાય છે અને તેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે એવી માન્યતા છે. હવે પ્રશ્ન થાય કે શુક્તિ-રજત તે જે તે વ્યક્તિને જ પ્રત્યક્ષ હોય છે, સર્વને નહીં ત્યારે પ્રપંચ સવ ને પ્રત્યક્ષ છે. જે જેની તેની અવિદ્યાથી એ કરવામાં આવ્યું હોય તે તે તે વ્યક્તિને જ પ્રત્યક્ષ હોવો જોઈએ અને “જે પ્રપંચને અનુભવ તને થાય છે તે જ પ્રપંચને અનુભવ ય છે' એવું પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષ ન થવું જોઈએ. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે શક્તિ-રજતની બાબતમાં પણ શક્તિરજતે ભિન્ન ભિન્ન હોવા છતાં ઐકયનો ભ્રમ થાય છે (-જે રજત તે જોયુ તે જ મેં પણ જોયું '), તેમ પ્રપંચે જુદા જુદા હોવા છતાં એક તરીકે અનુભવાય છે તે તો એકય અંગે ભ્રમ જ છે. ન્યાયમતમાં પણ ધિત્વ દરેક માટે જુદાં હોવા છતાં તેને ભેદ જ્ઞાત થતો નથી અને એ જ દ્વિત્વનું ભાન સૌને થતું હોય તે ભ્રમ થાય છે તેના જેવું આ છે. जीवाश्रितादविद्यानिवहाद् भिन्ना मायैव ईश्वराश्रिता प्रपञ्चकारणम् । जीवानामविद्यास्तु आवरणमात्रे प्रातिभासिकशुक्तिरजतादिविक्षेपेऽपि च યુથને ફરવારે (૭) જીવાશ્રિત અવિદ્યાસમૂહથી ભિન્ન માયા ઈશ્વરાશ્રિત છે અને) તે જ પ્રપંચનું (ઉપાદાન) કારણ છે, જ્યારે એની અવિદ્યાઓ આવરણમાત્રમાં અને પ્રતિભાસિક શુતિ રજત વગેરેના વિક્ષેપમાં પણ ઉપયુક્ત થાય છે એમ બીજા કહે છે. (૭) વિવરણ : વિયદાદિપ્રપંચ જીવાશ્રિત અવિદ્યાનું કાર્ય નથી પણ ઈશ્વરાશ્રિત માયા જે સવ જીવોની પ્રતિ સાધારણ છે તે જ વિયદાદિ પ્રપંચનું ઉપાદાન કારણ છે અને આમ પ્રપંચ એક હોઈને તેના એકત્વની પ્રતીતિ થાય છે એમ બીજા માને છે. આમ હોય તે જીવાશ્રિત અવિદ્યાઓ વ્યર્થ બને એવી શંકાને ઉત્તર એ છે કે આ અવિદ્યાઓને ઉપગ આવરણ પૂરત અને પ્રતિભાસિક એવા શુક્તિ-રજતાદિના વિક્ષેપ માટે છે જ, પણ આ અવિદ્યાઓ ગમે તે કાર્યને વિષે ઉપાદાનકારણ ન બની શકે. શંકા થાય કે “નાર્દ #iા: સર્વેદ્ય ચોમાસામાકૃતઃ' (માવતા ૭.૨૫) એ ભગવદ્રવચન (‘ગમાયાથી બરાબર આવૃત થયેલે હું દરેકને પ્રકાશ નથી – સર્વ મને પૂણુનન્દાદિરૂપે જોઈ શકતાં નથી') પ્રમાણે ઈશ્વરાશ્રિત માયાથી બ્રહ્મનું આવરણ માનવું જોઈએ. એને ઉત્તર એ છે “ત્રા તરગત ન નાનામ' (મને બ્રહ્મનું પરમાર્થ જ્ઞાન નથી ) એવો છોને અનુભવ થાય છે તે પ્રમાણે તે જીવાશ્રિત અવિદ્યાથી જ બ્રહ્મનું આવરણ થાય છે એમ કહેવું જોઈએ. તેથી ભગવદ્રવચનમાં જે “માયા” શબ્દ છે તેને લક્ષણથી છવચૈતન્યમાં સંસાર ઘટક અવિદ્યા' એ અર્થ ઉપપન્ન છે. વળી જીવાશ્રિત અવિદ્યા પ્રતિભાસિક શક્તિ-રજતાદિ, અને સ્વાન સૃષ્ટિનું ઉપાદાન કારણ બને છે તેથી તેના વૈયથ્યની શંકાને અવકાશ નથી. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ ૧૧૭ વ્યાખ્યાકાર કુણાનન્દતીર્થ ઉમેરે છે કે એવી શંકા થાય કે જીવાશ્રિત અવિદ્યાઓને છવચૈતન્યમાં અયસ્ત પ્રતિભાસિક સ્વપ્રપંચના ઉપાદાન તરીકે ઉપયોગને સંભવ હોય તે પણ આ અવિઘાઓ શુક્તિરતાદિનું ઉપાદાન–કારણ ન બની શકે કારણ કે શક્તિ વગેરેથી અવછિન્ન ચેતન્ય જે રજતાદિનું અધિષ્ઠાન છે તેમાં તેમનો અભાવ છે અને ઉત્તર છે કે આ વાત સાચી છે. મૂળ ગ્રંથમાં “શુત્તિરગત વિવિ”માં “રમાદિ પદથી ગૃહીત સ્વપ્ન જ અહીં વિવક્ષિત છે તેથી દેષ નથી. અથવા વાચસ્પતિના મતમાં છે તેમ શુક્તિરજત વગેરે પણ જીવે વિષય નથી બનાવ્યાં તેવાં શક્તિ વગેરેથી અવછિન્ને શૈતન્યના વિવત છે એ ધ્યાનમાં રાખીને જીવોની અવિદ્યાઓને પ્રતિભાસિક રજતાદિની બાબતમાં ઉપયોગ છે એવું કથન છે તેની ઉપપત્તિ છે તેથી દોષ નથી. (૭) બ્રહ્મનું લક્ષણ અભિન્નનિમિત્તોપાદાન કારણ તરીકે આપવામાં આવે છે, તેમાં “ઉપાદાન” એટલે “વિવર્તાધિષ્ઠાન” એમ સિદ્ધ કરવામાં આવ્યું અને તેના પ્રસંગમાં જીવ અને ઈશ્વરનું નિરૂપણ પ્રાપ્ત થયું. તે પછી તેના અનુસંધાનમાં જ જીવ એક છે કે અનેક, બધ-મોક્ષની વ્યવસ્થા કેવી રીતે સંભવે, પ્રપંચ એક છે કે પ્રતિપુરુષ ભિન્ન એ ચર્ચા કરી. આમ ઉપાદાનકારણ તરીકેની ચર્ચા પૂરી થઈ. હવે ઈશ્વરને લક્ષણમાં કર્તા કહેવામાં આવ્યો છે તે કતૃત્વ કેવું છે તેની ચર્ચા આરંભે છે. (८) अवसितमुपादानत्वम्, तत्प्रसक्तोनुप्रसक्तं च । રથ દશ રૂં ? જાદુ–“તૈક્ષત” [[, ૬.રૂ.રૂ], 'सोऽकामयत', 'तदात्मानं स्वयमकुरुत [तैत्ति. २.६,७] इति श्रवणान्यायमत इव कार्यानुकूलज्ञानचिकीर्षाकृतिमत्त्वरूपमिति । (૮) ઉપાદાનત્વ (અર્થાત્ તેનું નિરૂપણ) અને તેનાથી સીધી અને આડકતરી રીતે સંબંધિત ખલાસ થયું. હવે (એ પ્રશ્ન લઈએ કે કતૃત્વ કેવું છે? કેટલાક કહે છે કે તેણે ઈક્ષણ કર્યું, ‘તેણે ઈચ્છા કરી, “તેણે પોતે પિતાને બનાવ્યો” એવું શ્રુતિતચન છે તેથી ન્યાયમતમાં છે તેમ કતૃત્વ એટલે કાર્યને અનુકૂલ જ્ઞાન, કરવાની ઈચ્છા અને કૃતિ (માનસિક પ્રયત્ન)વાળા હોવું તે. - વિવરણ : બ્રહ્મનને પ્રપંચનું નિમિત્તકારણું પણ કહ્યું છે તે તેનું પ્રપંચકતૃત્વ કેવું છે, તેનું સ્વરૂપ શું છે તેની ચર્ચા અહીં શરૂ કરી છે. (ઉદાસીન બ્રહ્મમાં વળી કત્વ કેવું? અથવા જે ઉપાદાન કારણ હોય તેમાં વળી કતૃત્વ કેવું ? માટી ઘડાનું નિમિત્ત કે કોં કારણ નથી તેમ ઈશ્વર પણ પ્રપંચને કર્તા ન સંભવે એવો વાંધે રજૂ કરીને ચર્ચા શરૂ કરી છે એમ પણ માની શકાય પણ કર્તાને એ અભિપ્રેત હોય એમ લાગતું નથી. બ્રહ્મનું લક્ષણ આપતાં તેને જગત નું અભિનેનોપાદાનનિમિત્તકારણ કહ્યું છે. ઉપાદાન કારણ તરીકેની ચર્ચા પૂરી થઈ. હવે બ્રહ્મની નિમિત્તકારણ તરીકે ચર્ચા આરંભે છે એમ માનવું For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ सिद्धान्तलेशसङ्ग्रहः વધુ યોગ્ય છે). કર્તા હોવું એટલે જ્ઞાન, ચિકીષ (કરવાની ઇચ્છા) અને કૃતિ (માનસિક પ્રયત્ન) વાળા હેવું, કે કાર્યને અનુકૂલ જ્ઞાનવાળી હવું, કે કાર્યને અનુકૂલ જેનું સર્જન કરવાનું છે તેના આલોચનાત્મક જ્ઞાનવાળા હોવું તે? પહેલે વિકલ્પ બરાબર નથી, કારણ કે બ્રહામાં આવું કર્તવ છે તેમ માનવા માટે પ્રમાણ નથી. બીજે અને ત્રીજો વિકલ્પ પણ બરાબર નથી કારણ કે કાને અનુકૂલ જ્ઞાન પિતે કાર્ય છે તેથી તેના કર્તા બનવા માટે બીજા જ્ઞાનની અપેક્ષા રહે અને આમ અનવસ્થાને પ્રસંગ થાય. જે તેને કાર્યન માનીએ તે નિત્યજ્ઞાનસ્વરૂપ બ્રહ્મમાં તેવા જ્ઞાનવાળા હેવારૂપ ક્રતુત્વ સંભવે નહિ. ઉપર કહેલામાંથી પહેલો પક્ષ–કત્વ એટલે કાર્યને અનુકૂલ જ્ઞાન, ચિકીર્ષા, કૃતિવાળા હોવું–પ્રમાણે આપી અહીં રજૂ કર્યો છે. શ્રુતિ વચન છે કે બ્રહ્મ ઈક્ષણ કર્યું', ઈચ્છા કરી” અને “પોતે (કેઈની પ્રેરણું કે મદદ વિના) પિતાને જગદરૂપે બનાવ્ય”. આવાં વચનથી સૃષ્ટિને અનુકૂલ જ્ઞાન, ઇચ્છા, કૃતિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જ્ઞાનાદિ પણ કાર્ય છે તેથી તેમના કર્તા બનવા માટે બીજા જ્ઞાનાદિની જરૂર ઊભી થશે અને આમ અનવસ્થાને પ્રસંગ થશે એવી શંકા કરવી નહિ, કારણ કે જ્ઞાનાદિ ત્રણથી અતિરિક્ત કાર્યની બાબતમાં ઉક્તરૂપ કા વિવક્ષિત છે તેથી અનવસ્થાને પ્રસંગ નથી. જ્ઞાનાદિ ત્રણની બાબતમાં તો જુદું જ કતૃત્વ થશે એવો અભિપ્રાય છે. अन्ये तु चिकीर्षाकृतिकर्तृत्वनिर्वाहाय चिकीर्षाकृत्यन्तरापेक्षायामनवस्थाप्रसङ्गात् कार्यानुकूलज्ञानवत्वमेव ब्रह्मणः कर्तृत्वम् । न च ज्ञानेऽप्येष प्रसङ्गः, तस्य ब्रह्मस्वरूपत्वेनाकार्यत्वात् । एवं च विवरणे जीवस्य मुखादिकर्तृत्वोक्तिः, वीक्षणमात्रसाध्यत्वात् वियदादि वीक्षितं, हिरण्यगर्भद्वारा वीक्षणाधिक्यत्नसाध्यत्वात् भौतिकं स्मितमिति कल्पतरूक्तिश्च सङ्गच्छत इति वदन्ति । જયારે બીજા કહે છે કે ચિકીષ અને કૃતિની પ્રતિ જે કર્તુત્વ હોય તેના નિર્વાહ માટે અન્ય ચિકીષ અને કૃતિની અપેક્ષા ઊભી થતાં અનવસ્થાનો પ્રસંગ થશે તેથી કાર્યને અનુકૂલ જ્ઞાનવાળા હોવું એ જ બ્રહ્મનું કતૃત્વ. અને જ્ઞાનમાં પણ આ પ્રસંગ નહીં થાય, કારણ કે તે (જ્ઞાન) બ્રહ્મસ્વરૂપ છે તેથી કાર્ય નથી. અને આમ કાર્યને અનુકૂલ જ્ઞાનવાળા હેવું એ જ બ્રાનું કતૃત્વ એમ માનતાં) વિવરણમાં જીવન સુખાદિના કર્તવની ઉક્તિ છે તે, અને વિક્ષણમાત્રથી સાધ્ય છે તેથી આકાશ આદિ વિક્ષિત છે, હિરણ્યગર્ભ દ્વારા વીક્ષણથી અધિક યત્નથી સાધ્ય છે તેથી ભૌતિક (પદાર્થ) સ્મિત છે એ કલપતરુની ઉક્તિ સંગત બને છે. વિવરણ : જો કાર્ય માત્ર પ્રતિ જ્ઞાન, ચિકી, કુતિવાળા હોવું એ જ કતૃત્વ એમ કહેવાનું હોય તે અનવસ્થા દેષ ઊભો થશે કારણ કે ચિકીર્ધા અને કૃતિ પણ કાર્ય છે For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ અને તેમના કર્તા બનવા માટે અન્ય ચિકીર્ષા અને કૃતિની અપેક્ષા રહેશે અને આ ચિકીષ અને કૃતિના કર્તા બનવા માટે વળી ત્રીજી ચિકી અને કૃતિની જરૂર ઊભી થશે ઈત્યાદિ, અને આમ અનવસ્થાને પ્રસંગ થશે. તેથી કાર્યને અનુકૂલ જ્ઞાનવાળા હોવું એ જ બ્રહ્મના ક ત્વનું લક્ષણ છે, ઇચ્છા અને કૃતિને તેમાં સમાવેશ કરવાથી ગરવદેશ થાય છે. આમ હોય તો ઉપર નિર્દિષ્ટ કૃતિઓમાં ઈચ્છા અને કૃતિનું પ્રતિપાદન છે તે વ્યર્થ બની જાય એવી શંકા કરવી નહિ, કારણ કે તેમાં સુષ્ટિના હેતુ તરીકે ઇચ્છા અને કૃતિની પ્રાપ્તિ થાય છે, પણ ત્વના નિર્વાહક તરીકે (-એ બે હોય તે જ બ્રહ્મ કર્તા બની શકે એવું-) તેમનું પ્રતિપાદન છે એમ માનવા માટે પ્રમાણુ નથી. જ્ઞાનવાળા હોવું તે કતૃત્વ એમ માનવામાં પણ અનવસ્થા ઊભી થશે એવી શંકા કરવી નહિ કારણ કે બ્રહ્મનનું જ્ઞાન કાય" નથી; બ્રહ્મ તે નિત્યજ્ઞાનસ્વરૂપ છે; બ્રહ્મ તેવા જ્ઞાનવાળું છે એમ ઔપાધિક ભેદને લઈને સમજવું. અને એવી શંકા કરવી નહિ કે આમ માનતાં પણ તવૈત એ શ્રુતિથી સુષ્ટિના કારણ જ્ઞાનનું કદાચિક તરીકે (સ્વરૂપભૂત નહીં પણ ઉત્પન્ન થયેલી વસ્તુ તરીકે) પ્રતિપાદન છે તેનો વિરોધ થશે;–કારણ કે બ્રહ્મના સ્વરૂપ તરીકે જ્ઞાન નિત્ય હોવા છતાં પણ પ્રાણીના અદષ્ટના પરિપાકરૂપ કદાચિકનો સાથ મળી જતાં તેનાથી વિશિષ્ટ તરીકે બ્રહ્મનું જ્ઞાન કાદાચિક છે એમ માનીએ તો શ્રુતિની ઉ૫પત્તિ છે. ઈરછા અને કૃતિનો કતૃત્વના લક્ષણમાં સમાવેશ નથી એમ માનીએ તો જ વિવરણમાં જીવન સુખાદિને કર્તા કહ્યો છે તેની સંગતિ બેસે છે. તેમાં સુખ–દુઃખાદિની ઉત્પત્તિને અનુકૂલ જ્ઞાન જેમ સાણિરૂપ હોય છે, તેમ તેને અનુકુલ ઈચ્છાદિ નથી કારણ કે તેવો અનુભવ થતો નથી, અને તેવું સ્વીકારવામાં પણ આવતું નથી. એવી પણ શંકા ન કરવી કે આ ઉપપન્ન નથી કેમ કે સુખની ઇચ્છાથી તેના સાધનના અનુષ્ઠાન દ્વારા સુખની ઉત્પત્તિ થાય છે એ અનુભવથી સિદ્ધ છે. આ શંકા બરાબર નથી કારણ કે સુખાદિના ઉપાદાન અન્તઃકરણ વિષયક ચિકીર્ષો અને કૃતિનો અભાવ અહીં વિવક્ષિત છે. આમ કાયને અનુકૂલ જ્ઞાનવાળા હોવું તે જ કતૃત્વ એમ માનીએ તે જ વિવરણની ઉક્તિની સંગતિ થાય છે, અન્યથા નહિવાચસપતિને શ્લેક નીચે પ્રમાણે છે: निःश्वसितमस्य वेदा वीक्षितमेतस्य पञ्च भूतानि । મિતતસ્થ રામચ જ પુનર્મદાઝસ્ટથઃ || (ભા મતીને મંગલ પ્લેક) (વેદ એને નિઃશ્વાસ છે, પાંચ ભૂત તેનું વીક્ષિત છે, ચરાચર એનું સ્મિત છે અને મહાપ્રલય એની સુષુપ્તિ છે)-આ શ્લેકમાં મહાભૂતને બ્રહ્મનું વીક્ષિત કહ્યું છે અને ભૌતિક ચરાચર પ્રપંચને બ્રહ્મનું સ્મિત કહ્યું છે. આનું તાત્પર્ય સમજાવતાં અમલાનંદ ક૯૫તરુમાં કહે છે કે મહાભૂતે બ્રહ્મના વીક્ષણ માત્રથી સાધ્ય હોઈ તેમને બ્રહ્મના વીક્ષિત તરીકે નિર્દેશ કર્યો છે. જે કર્તા બનવા માટે મહાભૂતની સૃષ્ટિને અનુકૂલ જ્ઞાનની જેમ તેને અનુકૂલ ચિકીર્ષા અને કૃતિ પણ અપેક્ષિત હોય તે આની સંગતિ ન થાય કારણ કે વીક્ષણથી અતિરિક્ત ચિકર્ષા આદિના વ્યાવર્તક “માત્ર' પદને પ્રયોગ છે તેને વિરોધ થાય. લોકમાં મંદાસરૂપ સ્મિત જ્ઞાનથી અધિક પ્રયત્ન (એષ્ઠિના સહેજ સંચાલન રૂપે પ્રયત્નોથી સાધ્ય છે એ જાણીતું છે. તેમ પરબ્રહ્મને ભૌતિક સુષ્ટિની બાબતમાં જેમ વીક્ષણ અપેક્ષિત છે તેમ હિરણ્યગર્ભની ઉત્પત્તિરૂપ વ્યાપાર પણ ઉપરાંતમાં અપેક્ષિત છે કારણ કે ચરાચરની સષ્ટિમાં પરબ્રહ્મની જેમ હિરણ્યગર્ભ પણ કર્તા તરીકે શ્રુતિ-સ્મૃતિથી સિદ્ધ છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ सिद्धान्तलेशसङ्ग्रहः આમ ચરાયરની સુષ્ટિમાં પરબ્રહ્મને ભૌતિક સૃષ્ટિને અનુકૂલ વીક્ષણ ઉપરાંત તેનાથી અધિક વ્યાપારની જરૂર હાઈને આ કરણથી ચરાચરતા બ્રહ્મના સ્મિત તરીકે નિર્દેશ કર્યાં છે. એ પણ મહાભૂતની સૃષ્ટિમાં જ વીક્ષણથી અધિક પ્રયત્નની અપેક્ષા હાય તે ન સભવે. ‘ હિરણ્યગર્ભ દ્વારા' એમ જે વચન છે તેને હિરણ્યગર્ભની ઉત્પત્તિની અપેક્ષાએ' એવા અથ છે. હિરણ્યગર્ભ સાક્ષાત્કર્તા છે અને બ્રહ્મ પ્રયાજકકર્તા ( સૃષ્ટિ કરાવનારા છે) એવે અથ" કરવાના નથી, કારણ કે બ્રહ્મસૂત્રના દ્વિતીય અધ્યાયના અન્તિમ અધિકરણમાં પરમેશ્વર ભૌતિક સૃષ્ટિમાં પણ સાક્ષાત્ કર્તા છે એમ સિદ્ધ કર્યું છે. (બ્ર.સ. ૨ ૪ અધિ. ૯, મુ. ૨૦સંજ્ઞામૂર્તિ-તૃપ્તિસ્તુ ત્રિવૃર્થત ઉપદેશાત ). વાચસ્પતિના શ્લોક બ્રહ્મની સ્તુતિને માટે છે. " अपरे तु कार्यानुकूलस्रष्टव्यालोचनरूपज्ञानवत्वं कर्तृत्वं न कार्यानुकूलज्ञानवत्त्वमात्रम् । शुक्तिरजतस्वाप्नभ्रमादिषु अभ्यासानुकूलाधिष्ठानज्ञानवत्वेन जीवस्य कर्तृत्वप्रसङ्गात् । न चेष्टापत्तिः, अथ रथान् રથયોગાન વચઃ સ્મૃનતે સ દિ તાં [વૃકસ્. ૩૧. ૪.રૂ.૨૦], સ્યાતિश्रुत्यैव जीवस्य स्वप्नप्रपच कर्तृत्वोक्तेरिति वाच्यम् । भाष्यकारैः 'लाङ्गलं गवादीनुद्वहतीतिवत् कर्तृत्वोपचारमात्रं रथादिप्रतिभाननिमित्तत्वेन ' इति व्याख्यातत्वाद् इत्याहुः । જ્યારે બીજા કહે છે કે ‘મારે આનું સર્જન કરવું જોઈએ' એ કાર્યાનુકૂલ આલેાચનાત્મક જ્ઞાનવાળા હાવુ' એટલે(જ) કર્તા હેવું, માત્ર કાર્યોનુકૂલ જ્ઞાનવાળા હેવું તે નહિ, કારણ કે એમ હોય તેા શુક્તિ-રજત, સ્વપ્ન-ભ્રમ વગેરેની !ખતમાં અભ્યાસને અનુકૂલ અધિષ્ઠાનના જ્ઞાનવાળા હેાવાને લીધે જીવમાં કતૃત્વના પ્રસંગ થશે. એવી દલીલ કરવી નહિ કે “આ ઈશ્વાપત્તિ છે, કારણુ ‘ પછી (સ્વપ્ન કાલમાં) રથ, અશ્વ, મા સજે છે, કારણ કે તે કર્તા છે' (બૃહદ્ ઉપ. ૪.૩.૧૦) ઇત્યાદિ શ્રુતિથી જ જીવને સ્વપ્નપ્રચનેા કર્તા કહેવામાં આન્ચે છે.” (આ દલીલ કરવી ન જોઇએ) કારણ કે ભાષ્યકારે વ્યાખ્યા કરી છે કે ‘હળ ગાય વગેરેનુ ઉદ્દવહન કરે છે' એની જેમ કર્તૃત્વના ઉપચાર માત્ર છે કેમ કે (જીવ) રથાદિના પ્રતિભાનમાં નિમિત્ત છે.’ વિવરણ : કર્તા બનવા માટે કાર્યને અનુકૂલ જ્ઞાન હોય એટલું પૂરતું નથી, પણુ મારે આ કરવાનું છે કે કરવું જોઈએ ‘એવુ કાર્ય ને અનુકૂલ જે બનાવવાનુ છે તેનુ આલેાચનાત્મક જ્ઞાન હોવુ જોઈએ. જો જ્ઞાન હોય એ જ પૂરતું હાય તે। શુક્તિ-રજતમાં અભ્યાસને અનુકૂલ અર્થાત્ જેના અધ્યાસ થાય છે તે રજતને અનુકૂલ જે અધિષ્ઠાન—જ્ઞાન છે તે જીવમાં છે જ તેથી તેને શુક્તિરજતને કે સ્વપ્નપ્રપચના કર્તા માનવા પડે. એવી શંકા સ ંભવે છે કે આ ટાપત્તિ છે કારણ કે શ્રુતિમાં જ વને સ્વપ્નસૃષ્ટિતા કર્તા કહ્યો છે. પણ આ શકા બરાબર નથી, કારણ કે જીવને ઉપચારથી કે ગૌણ રીતે સ્વપ્નપ્રચના કર્તા કહ્યો છે. શંકરાચાર્ય પોતે આ સ્થળે કત્વની ઐપચારિક કર્તૃત્વ તરીકે વ્યાખ્યા For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ ૧૧ કરી છે. કોઈ એમ કહે કે “હળ ગાય વગેરેનું ઉદ્વહન કરે છે તો તેને વાઓથ લઈ રામય નહિ, ગાય વગેરે હળ ખાતાં નથી, તેથી હળ મુખ્ય અર્થમાં ગાય વગેરેનું ઉદવહન કરનાર અર્થાત તેમને ટકાવી રાખનાર નથી. પણ હળ હોય તે ખેતી દ્વારા ગાય વગેરેની સ્થિતિમાં હેતુભૂત પરાળ વગેરે તેમના ખેરાકની પ્રાપ્તિ થાય છે તેથી કરીને ઉપચારથી કહ્યું છે કે હળ ગાય વગેરેનું ઉદૃવહન કરે છે. તે જ રીતે સ્વપ્નના રથાદિ પદાર્થોની ઉપલબ્ધિમાં હેતુભૂત ધમૌદિને જીવ કર્તા છે તેથી રથાદિના પ્રતિભાનમાં એ રીતે જીવ નિમિત્ત બને છે. એ દષ્ટિએ ઉપચારથી તેને સ્વપ્નસૃષ્ટિને કર્તા કહ્યો છે એમ ભાષ્યકાર શંકરાચાર્યે વ્યાખ્યા કરી છે (બ્ર સૂ. શાંકરભાષ્ય ૩.૨.૪). આથી વિવરણમાં જીવન સુખાદિને કર્તા કહ્યો છે તે પણું ઉપચારથી કહ્યું છે એમ સ્પષ્ટ થાય છે; કારણ કે “મારે સુખદુઃખાદિ સજવાનાં છે” એવું આલેચનાત્મક જ્ઞાન ન હોવા છતાં સુખાદિનું દર્શન થાય છે તેથી મુખ્ય કત્વ સંભવે નહિ, એ ઓપચારિક કતૃત્વ જ હેઈ શકે. કલપતરૂમાં વીક્ષણમાત્રથી સાખે છે એમ કહ્યું છે ત્યાં પણ વીક્ષણ થી “મારે આ સજવાનું છે એવું આલેચનરૂપ વીક્ષણ વિવક્ષિત છે તેથી તેની સાથે કોઈ વિરોધ નથી એવો ભાવ છે. अनेनैव निखिलप्रपञ्चरचनाकतभावेनार्थसिद्धं सर्वज्ञत्वं ब्रह्मणः “સાર નિવા” (. ૨૨૩) ફુલ્યવરો જે ના થત છે (૮) આ સમગ્ર પ્રપંચરચનાના કવથી જ બ્રહામાં અર્થતઃ સિદ્ધ થયેલ સર્વજ્ઞવનું “(બ્રહ્મ સર્વજ્ઞ છે, કારણ કે શાસ્ત્રને કર્તા છે (બ. સૂ. ૧.૧.૩) એ અધિકરણમાં વેદકતૃત્વથી પણ સમર્થન કરવામાં આવ્યું છે. (૮) વિવરણ : “ઝમાહ્ય રતઃ” (બ. સૂ. ૧૧.૨) એ સૂત્રથી સમગ્ર જગતને કર્તા હેઈને ઉપાદાન છે એમ બ્રહ્મન નું લક્ષણ આપ્યું છે તેથી બ્રહ્મનું સર્વશત્વ અર્થતઃ સિદ્ધ થાય છે કારણ કે સર્વજ્ઞત્વ વિના બ્રહ્મ સમગ્ર જગત્મષ્ટિની ઉત્પત્તિ–સ્થિતિ–સંહાર-કર્તા હેઈ શકે નહિ. બ્ર.સ. ૧૧.૩માં તે બ્રહ્મને વેદને કર્તા કહીને તેના સર્વજ્ઞત્વની સીધી જ સિદ્ધિ કરી છે. આમ પૂર્વ સૂત્રમાં જે અતઃ સિદ્ધ હતું તેની અહીં સિદ્ધિ કરી છે. પૂર્વ સૂત્રનું તાત્પર્ય બ્રહ્મના લક્ષણપરક છે, સવજ્ઞવપરક નથી તેથી ત્યાં સર્વજ્ઞત્વ અર્થતઃ સિદ્ધ છે કારણ કે તેના વિના બ્રહ્મ જગતને ઉત્પત્તિ-સ્થિતિ–સંહાર કરનાર બને નહિ. જ્યારે બ્રાસ, ૧.૧.૩ તે સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા માટે જ છે. “બ્રહ્મ સવનું છે કારણ કે શાસ્ત્રને કર્તા છે' એવી સૂત્ર યેજના છે. (૮). (९) अथ कथं ब्रह्मणः सर्वज्ञत्वं सङ्गच्छते, जीववदन्त:करणाभावेन ज्ञातृत्वस्यैवायोगात् । अत्र सर्ववस्तुविषयसकलप्राणिधीवासनोपरक्ताज्ञानोपाधिक ईश्वरः । સિ-૧૬ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ सिद्धान्तलेशसङ्ग्रहः अतस्तस्य सर्वविषयवासनासाक्षितया सर्वज्ञत्वमिति भारतीतीर्थादिपक्ष: प्रागेब दर्शितः । प्रकटार्थकारास्त्वाहुः-यथा जीवस्य स्त्रोपाध्यन्तःकरणपरिणामाचैतन्यप्रतिबिम्बग्राहिण इति तद्योगात् ज्ञातृत्वम् एवं ब्रह्मणः स्वोपाधिमायापरिणामाश्चित्प्रतिबिम्बग्राहिणस्सन्तीति तत्प्रतिबिम्बितैः स्फुरणैः कालप्रयवर्तिनोऽपि प्रपञ्चस्यापरोक्षणावकलनात् सर्वज्ञत्वमिति । (૯) હવે પ્રશ્ન થાય કે બ્રહ્મમાં સર્વજ્ઞત્વની સંગતિ કેવી રીતે છે, કારણ કે જીવની જેમ તેને અતઃકરણ નથી તેથી જ્ઞાતૃત્વ જ સંભવતું નથી. અહીં (આ આક્ષેપના સમાધાનમાં) ભારતીતીર્થ વગેરેને પક્ષ પહેલાં જ બતાવી દીધો છે કે સર્વ વસ્તુ વિષયક સકલ પ્રાણીઓના જ્ઞાનની વાસનાથી ઉપરક્ત અજ્ઞાનથી ઉપહિત (આવું અજ્ઞાન જેની ઉપાધિ છે તે) (ચૈતન્ય) તે ઈશ્વર. તેથી સર્વ વસ્તુ વિષયક વાસનાઓને સાક્ષી હોઈને તે સર્વજ્ઞ છે. ચારે પ્રકટાથકાર કહે છે કે જેમ પિતાના (જીવના) ઉપાધિરૂપ અન્તકરણના પરિણામે (વૃત્તિઓ) ચૈતન્યના પ્રતિબિંબને ગ્રહણ કરનારાં છે તેથી તેમના યોગથી જીવ જ્ઞાતા છે, તેમ પિતાની (બ્રહ્મની) ઉપાધિરૂપ માયાનાં પરિણમે ચિતના પ્રતિબિંબને ગ્રહણ કરનારાં છે તેથી તેમાં પ્રતિબિંબિત થતાં કુરણથી ત્રણે કાળમાં રહેલા પ્રપંચનું અપરોક્ષ રીતે અવકલન થાય છે (પ્રપંચને અપક્ષ રીતે વિષય બનાવવામાં આવે છે, તેથી બ્રહ્મ સર્વજ્ઞ છે. . વિવરણ: બ્રહ્મતે શ્રુતિ સ્પષ્ટ શબ્દોમાં સર્વજ્ઞ કહે છે–ચઃ સર્વશલ્લવિત્' (મુંડક ૧૧.૯) “Tળી સર્વવિદ્' (તા. ૬. ૨) ઇત્યાદિ. તેમ છતાં શુતિમાં કહેલા સવજ્ઞત્વના જ્ઞાનને દઢ કરવા માટે સર્વજ્ઞત્વને વિચાર અહીં કર્યો છે. શંકા સંભવ છે કે જીવ જ્ઞાતા છે અર્થાત્ પિતાના ઉપાધિરૂપ અન્તઃકરણની વૃત્તિરૂપ જ્ઞાનને એ આશ્રય છે એ પ્રમાણથી સિદ્ધ છે. પણ બ્રહ્મને તે અન્તઃકરણ જ નથી તેથી તેમાં જ્ઞાતૃત્વને જ સંભવ નથી. અને સાતત્વ જ ન હોય તે સર્વજ્ઞ ક થી સંભવે કારણ કે જ્ઞાતૃત્વ વ્યાપક છે અને સર્વજ્ઞત્વ તેનાથી વ્યાપ્ય છે -જ્યાં સર્વજ્ઞત્વ હોય ત્યાં જ્ઞાતૃત્વ હોવું જ જોઈએ, પણ જ્ઞાતૃત્વ હોય ત્યાં સર્વજ્ઞત્વ ન પણ હોય બ્રહ્મને અન્તઃકરણરૂપ ઉપાધિ નથી કારણ કે જાપારિ ગીવર (કયરૂપ ઉપાધિવાળો આ છવ) એ શ્રુતિ પ્રમાણે અન્તઃકરણ છવની જ ઉપાધિ છે. આ શંકાનું સમાધાન કરતાં ભારતીતીથ કહે છે કે અન્ત કરણે છાનાં ઉપાધિભૂત હોય તો પણ સવ વસ્તુ વિષયક સર્વ પ્રાણીઓનાં જ્ઞાનની વાસનાઓથી ઉપરક્ત અજ્ઞાનરૂપ ઉપાધિવાળા તે ઈશ્વર. અવ વસ્તુ વિષયક વાસનાઓને સાક્ષી હેઈને અર્થાત પિતાની ઉપાધિભૂત વાસનાઓની વિષયભૂત સવ વસ્તુઓને અવભાસક હાઈને ઈશ્વર સવજ્ઞ છે. આ મતનું પ્રતિપાદન અગાઉ કર્યું છે. (જુઓ પૃ. ૭૭) For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ પ્રકટાર્થવિવરણના કર્તાએ જુદી રીતે સમાધાન કર્યું છે. જેમ જીવમાં જ્ઞાતૃત્વની પ્રાજક ઉપાધિ અન્તઃકરણ છે તેમ બ્રહ્મમાં સર્વત્વની પ્રયોજક ઉપાધિ માયા છે; માયાપાધિક બ્રહ્મમાં સર્વજ્ઞત્વનું વ્યાપક જ્ઞાતત્વ નથી એમ નહીં. તે શાતા છે તેથી સવા પણું બની શકે છે. “નાયિનH' જેવાં શ્રતિવચનથી અને માયાધર્મોનિઃ સત્યાવિક્ષ:” એ વાકયવૃત્તિ (શ્લેક ૪૫)ના વચનથી માયા ઈશ્વરની ઉપાધિ છે એ સિદ્ધ થાય છે જેમાં સર્વજ્ઞ, સર્વનિયન્તત્વ, સર્વાત્મક લક્ષણે અર્થાત્ અસાધારણ ધર્મો હોય તે “સર્વશરવાહિલ. या एका तावदनाद्यनिर्वाच्या भूतप्रकृतिश्चिन्मात्रसम्बन्धिनी माया । तस्यां चित्प्रतिषिभन ईश्वरः તરવળામેવ સર્વજ્ઞયાયિમાન (રાર્થવિવરણ, વૃ. ૨); જુઓ ૪.૪.૭ तत्त्वशुद्धिकारास्तूक्तरीत्या ब्रह्मणो विद्यमाननिखिलप्रपञ्चसाक्षात्कारसम्भवात् तज्जनितसंस्कारवनया च स्मरणोपपत्तेरतीतसकलवस्त्ववभाससिद्भिः। सृष्टेः प्राङ् मायायाः मृज्यमाननिखिलपदार्थस्फुरणरूपेण जीवादृष्टानुरोधेन विवर्तमानवात् तत्साक्षितया तदुपाधिकस्य ब्रह्मणोऽपि तत्साधकत्वसिद्धेः अनागतवस्तुविषयविज्ञानोपपत्तिरिति सर्वज्ञत्वं समर्थयन्ते । તવશુદ્ધિકાર તે બ્રહ્મના સર્વજ્ઞત્વનું સમર્થન આ પ્રમાણે કરે છેપૂર્વોક્ત રીતે વિદ્યમાન સંપૂર્ણ પ્રપંચના સાક્ષાત્કારને સંભવ છે અને તેથી તેનાથી ઉત્પન્ન કરવામાં આવેલા સંસ્કારને આશ્રય હોવાથી સમરણની ઉપપત્તિ છે માટે ભૂતકાલીન સર્વ વસ્તુના અવભાસની સિદ્ધિ છે. સૃષ્ટિની પહેલાં માયા સુજયમાન સર્વ પદાર્થના સ્કૂરણરૂપે, જીના અદષ્ટ અનુસાર, વિવર્તમાન (અર્થાત્ પરિણામ પામતી) હોઈને તેના સાક્ષી તરીકે માયાપાધિક હેઈને બ્રહ્મમાં પણ તેના સાધકત્વની સિદ્ધિ છે તેથી અનાગત (ભવિષ્યની) વસ્તુવિષયક વિજ્ઞાનની ઉપપત્તિ છે. (આમ બ્રહ્મમાં સર્વજ્ઞત્વ સંભવે છે).. વિવરણ : પ્રકટાથકારના મતાનુસાર અતીત અને અનાગત પ્રપંચવિષયક પણ ઈશ્વરનું માયાવૃત્તિપ્રતિબિંબરૂપ જ્ઞાન અપક્ષ છે. જ્યારે તવશુદ્ધિકાર માને છે કે અતીતાદિ વિષે તે જીવની જેમ ઈશ્વરને પણ પરોક્ષજ્ઞાન જ હોઈ શકે. લોકમાં જઈએ છીએ કે પ્રત્યક્ષ જ્ઞાનને સ્વભાવ જ એવો છે કે તે વર્તમાન વસ્તુ વિષયક જ હોય છે અને આ અનુભવસિદ્ધ સ્વભાવનું ઉલ્લંઘન કરવા માટે કઈ કારણ નથી. શાસ્ત્ર ઈશ્વરના સર્વજ્ઞત્વનું પ્રતિપાદન કરે છે પણ ઈશ્વરના જ્ઞાનના પરાક્ષત્વ કે અપક્ષવ અંગે તે ઉદાસીન છે. ઈશ્વરને પણ વિદ્યમાન વસ્તુના સાક્ષાત્કારથી ઉત્પન્ન કરવામાં આવેલા સંસ્કાર હોઈ શકે તેથી અતીત પદાર્થોનું સ્મરણ સંભવે છે. અનાગત વસ્તુનું પણ જ્ઞાન સંભવે છે સુષ્ટિની પહેલાં જીવોનાં અદષ્ટાનુસાર રાજ્યમાન સવ' પદાર્થોની વૃત્તિરૂપે માયા પરિણામ પામે છે અને આ માયાવૃત્તિમાં પ્રતિબિંબિત થતો હોઈને તેના સાક્ષી માપાધિક બ્રહ્મમાં પણ માયાની વૃત્તિની પ્રતિ કત્વની સિદ્ધિ થાય છે. આમ બ્રહ્મમાં અનાગત વસ્તુવિષયક વૃત્તિપ્રતિબિંબરૂપ જ્ઞાનની ઉપપત્તિ છે. ઈશ્વરને ત્રણે કાળના સકલ પ્રપંચનું જ્ઞાન હોઈને તે સર્વજ્ઞ છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ सिद्धान्तलेशसग्रहः कौमुदीकृतस्तु वदन्ति-स्वरूपज्ञानेनैव ब्रह्मणः स्वसंसृष्टसर्वावभासक.. त्वात् सर्वज्ञत्वम् । अतीतानागतयोरप्यविद्यायां चित्रभित्तौ विमृष्टा नुन्मीलितचित्रवत् संस्कारात्मना सत्त्वेन तत्संसर्गस्याप्युपपत्तेः । न तु वृत्तिज्ञानस्तस्य सर्वज्ञत्वम् । 'तमेव भान्तमनुभाति सर्वम् ' (कठ ५.२५, मुण्डक २.२.११; श्वेता. ६.१४) इति सावधारणश्रुतिविरोधात सृष्टेः प्रागेकमेवाद्वितीयमित्यवधारणानुरोधेन महाभूतानामिव वृत्तिज्ञानानामपि प्रलयस्य वक्तव्यतया ब्रह्मणस्तदा सर्वज्ञत्वाभावापच्या प्राथमिकमायाविवर्तरूपे ईक्षणे तत्पूर्वके महाभूतादौ च स्रष्टुत्वाभावप्रसङ्गाच्च । एवं सति ब्रह्मणस्सर्वविषयज्ञानात्मकत्वमेव स्य त् , न तु सर्वज्ञातृत्वरूपं सर्वज्ञत्वमिति चेत्, सत्यम् । सर्वविषयज्ञानात्मकमेव ब्रह्म, न तु सर्वज्ञान વરણ જ્ઞાતવમસ્તિો ગત વ “વાવવાથra” (=સ. ૨.૪.૨૨) इत्यधिकरणे विज्ञातृत्वं जीवलिङ्गमित्युक्तं भाष्यकारैः। 'यस्सर्वज्ञः" (मुण्डक उप. २.२.९) इत्यादिश्रुतिरपि तस्य ज्ञानरूपत्वाभिप्रायेणैव योजनीयेति । જ્યારે કૌમુદીકાર કહે છે કે સ્વરૂપજ્ઞાનથી જ પિતાની સાથે સંસ્કૃષ્ટ સર્વ વસ્તુને અવભાસક હેવાને કારણે બ્રહ્મ સવજ્ઞ છે, કારણ કે જેમ ચિત્રભિત્તિમાં મિષ્ટ અને તેથી અનભિવ્યક્ત ચિત્ર સંસ્કારરૂપે હોય છે તેમ અતીત અને અનાગત પદાર્થ પણ અવિદ્યામાં સંસ્કારરૂપે હોય છે તેથી તેમની સાથે પણ સંસર્ગની ઉપપત્તિ છે અને સંસ્કૃષ્ટ બ્રહ્મ સર્વજ્ઞ છે). પણ વૃત્તિજ્ઞાનથી તે , સર્વજ્ઞ નથી, કારણ કે એમ માનતાં “પ્રકાશતા તેની જ પાછળ બધું પ્રકાશે છે એ અવધારણ (ઘર)યુક્ત કૃતિનો વિરોધ થાય, અને “એક જ અદ્વિતીય, એ અવ. ધારણને માન્ય રાખીને સૃષ્ટિની પહેલાં મહાભૂતની જેમ વૃત્તિજ્ઞાનેને પણ પ્રલય કહે પડવાને છે તેથી ત્યારે (વૃત્તિના અભાવમાં) બ્રહ્મના સર્વજ્ઞત્વના અભાવની આપત્તિ થાય (બ્રહ્મમાં સર્વજ્ઞત્વને અભાવ માનવે પડે) અને તેથી પ્રાથમિક માયાના વિવર્તરૂપ ઈક્ષણની બાબતમાં તથા તપૂવક (ઈક્ષણપૂર્વક કરેલા) મહાભૂતાદિની બાબતમાં ભ્રષ્ટવના અભાવને પ્રસંગ આવે (-બઘને ઈક્ષણનો કર્તા, અને ઈક્ષણ જેના પૂર્વમાં છે તેવા મહાભૂત આદિની સુષ્ટિમાં અષ્ટા માની શકાય નહિ) (શંકા) આમ હેય તે (અથત સ્વરૂપજ્ઞાનથી જ સર્વજ્ઞત્વનું સમર્થન થતું હેય તે-) બ્રહ્મ સર્વવિષયજ્ઞાનાત્મક જ હોય; સવજ્ઞત્વને સર્વજ્ઞાતૃત્વરૂપ માની શકાય જ નહિ. આવી શંકા કેઈ કરે તે તેનો ઉત્તર છે કે સાચું છે. બ્રહ્મ સર્વવિષયજ્ઞાનાત્મક જ છે; બ્રહ્મનું સર્વજ્ઞાનકર્તવરૂપ જ્ઞાતૃત્વ નથી જ (જ્ઞાતા For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ છે એટલે સર્વજ્ઞાનને કર્તા છે એમ નથી સમજવાનું). તેથી જ જ્ઞાનાન્ના' (વાક્યના અન્વયને લીધે) (બ્ર. સૂ. ૧.૪.૧૯) એ અધિકરણમાં ભાષ્યકારે કહ્યું છે કે વિજ્ઞાતત્વ (વિજ્ઞાતા હોવું) એ જીવનું લિંગ છે. “જે સર્વજ્ઞ છે” ઈત્યાદિ શુતિની પણ તેના જ્ઞાનરૂપ હોવાના અભિપ્રાયથી જ રોજના કરવી જોઈએ. વિવરણ : અગાઉના બે મતિ દ્વારા જીવની જેમ બ્રહ્મની બાબતમાં પણ સર્વજ્ઞત્વ ચૈતન્યના પ્રતિબિંબથી યુક્ત વૃત્તિ-જ્ઞાનેથી છે એવું નિરૂપણ કર્યું. હવે બ્રહ્મનું સર્વજ્ઞત્વ સ્વરૂપજ્ઞાનથી જ છે એવું નિરૂપણ કરે છે. આ મત કૌમુદી કારને છે. બ્રહ્મ સ્વરૂપજ્ઞાનથી જ પોતાની સાથે સંસૃષ્ટ સવ ને અવભાસિક છે અને તેથી સર્વજ્ઞ છે. પ્રલયકાળમાં અને સુષ્ટિની પહેલાંના કાળમાં અતીત અને અનાગત પ્રપંચ હેત નથી તે બ્રહ્મ કેવી રીતે સર્વજ્ઞ હોઈ શકે એવી શંકા કરવી નહિ, કારણ કે સૂત્રકાર અને ભાગ્યકારે દેવતાધિકરણ (ઇ.સ. ૧.૩.૨૬માં સિદ્ધ કર્યું છે કે અતીત પ્રપંચ પ્રલયકાળમાં સંસ્કારરૂપે હોય છે અને આરંભણધિકરણમાં (બ.સ. ૨.૧.૧૪) માં સિદ્ધ કર્યું છે કે સુષ્ટિના પૂર્વકાળમાં અનામત પ્રપંચ સંસ્કારરૂપે હોય છે તેથી ત્યારે પણ બ્રહ્મ–ચૈતન્ય અતીતાદિ વસ્તુના સંસર્ગમાં હોવાથી સર્વજ્ઞત્વની સિદ્ધિ થાય છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ આનું વિવેચન કરતાં કહે છે કે એટલું અહીં ધ્યાનમાં રાખવું કે સ્થૂલ પ્રપંચનું અસ્તિત્વ હોય ત્યારે સંસ્કારાત્મક સૂક્ષમ પ્રપંચ નથી હોત અને પ્રલયકાળ વગેરેમાં સ્થૂલ પ્રપંચ નથી હોતો તેથી બ્રહ્મચૈતન્યને સદા સર્વ પ્રપંચ સાથે સંસર્ગ નથી હેતે તેથી તેનું અસંકુચિત સવજ્ઞત્વ સદા સંભવતું નથી. તમેવ માતમનું માનિ સમ (કઠ. ૫.૧૫; મુંડક ૨.૨.૧૫; શ્વેતા ૬.૧૪) એ શ્રુતિમાં અવધારણ છે તે એમ બતાવે છે કે જગત સ્વપ્રકાશ આત્માથી અતિરિક્ત કેઈથી અવભાસિત થતું નથી, અર્થાત્ સ્વરૂપતાનથી જ અવભાસિત છે; વૃત્તિજ્ઞાનની અપેક્ષા નથી. અહીં પણું વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે એ વિચારવા જેવું છે કે બ્રહ્મચૈતન્યને જગતના અવભાસન માટે માયાવૃત્તિની અપેક્ષા રહે તે પ્રતિમાંના અવધારણ (ga) ને વિરોધ થાય એમ કહ્યું છે. એવું જે હોય તે છવચૈતન્યને ઘટાદિના અવભાસનને માટે અન્તઃકરણવૃત્તિની અપેક્ષા રહે છે તેમાં પણ તેને વિરોધ તો છે જ ને ! અને જે એમ દલીલ કરવામાં આવે કે અન્તઃકરણુત્તિઓ જઠ છે તેથી તેમની અપેક્ષા રહેતી હોય તે પણ સવ જડ વસ્તુ ચૈતન્યમાત્રથી અવભાસ્ય છે એ જે અવધારણુયુક્ત શ્રુતિને અર્થ છે તેને બાધ થતું નથી – તે આ સમાધાન માયાવૃત્તિની અપેક્ષા બ્રહ્મત ન રહે તેને પણ સમાન રીત લાશ પડે. આ મતાનુસાર વૃસનપેક્ષ બ્રહ્મ સ્વરૂપજ્ઞાનથી જ સર્વાભાસક હાઈને સવા છે. આમ ન હોય તે સષ્ટિની પહેલાં “પ્રવાતીયમ્' (છા ૬ ૨.૧) એ શ્રુતિમાંના અવધારણને ધ્યાનમાં રાખીને એમ સ્વીકારવું જ જોઈએ કે સુષ્ટિની પહેલાં મહાભૂતોની જેમ વૃત્તિજ્ઞાનેને પણ અભાવ હતો અને જે સર્વજ્ઞત્વને માટે વૃત્તિની અપેક્ષા હોય જ તે ત્યારે બ્રહ્મનું સર્વજ્ઞત્વ સંભવે નહિ. અને એ સંજોગોમાં “નક્ષત' તિમાં બ્રહમે ઈક્ષણ કર્યું એમ કહ્યું છે તે ભૂતમષ્ટિને અનુકૂળ ઈક્ષણ પ્રતિ બ્રહ્મનું કતૃત્વ અને એ ઈક્ષણપૂર્વક ભૂતાદિ પ્રત્યે બ્રહ્મનું કવ સંભવે નહિ. માટે સ્વરૂપજ્ઞાનથી જ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ सिद्धान्तलेशसमहः બ્રહ્મ સર્વજ્ઞ છે એમ સ્વીકારવું જોઈએ. કૃષ્ણાનંદ કહે છે કે આને વિષે પણ એ વિચારવા જેવું છે કે આમ હોય તે પણ સૃષ્ટિના પૂર્વ કાળમાં બ્રહ્મચૈતન્ય ઉપરાંત માયા, તેને સંબંધ વગેરે હોય છે તેથી અદ્વિતીયત્વ અંગે જે અવધારણું છે તેને મુખ્ય માની ન શકાય. એવી દલીલ કરી શકાય કે માયા વગેરે અનાદિ છે એવું પ્રતિપાદન કૃતિ આદિ કરે છે તેથી ઉપયુક્ત શ્રુતિમાંના અવધારણને એવો અર્થ સમજવું જોઈએ કે વાકૃત કાર્યરૂપ કઈ દ્વિતીય નહતું. પણ આની સામે એવી દલીલ થઈ જ શકે કે સર્વદા સર્વવિષયક જ્ઞાનના કર્તા હેવારૂપ સર્વજ્ઞ વનું પ્રતિપાદન કરનાર શ્રતિ આદિ છે તેથી સર્વજ્ઞત્વને શકય બનાવનાર માયાવૃત્તિ-સંતતિથી અતિરિક્ત કોઈ કાર્ય નથી એવો અવધારણપરક અર્થ અદ્વિતીય' એ વચનને કરવો જોઈએ. આ કલ્પના પણ પહેલાંની ક૯૫ના જેવી જ છે. માયાવૃત્તિ મેથી સર્વજ્ઞત્વનું સમર્થન જ ભાષ્યને સંમત છે. શકરાચાય ઈક્ષત્યધિકરણના ભાષ્યમાં કહે છે કે અવિદ્યા આદિવાળા સંસારી (જીવ)ને શરીરાદિની અપેક્ષાએ જ્ઞાનની ઉત્પત્તિ ભલે થાય, પણ જ્ઞાનમાં પ્રતિબંધક બને એવા કારણરહિત ઈશ્વરની બાબતમાં એવું નથી. તેમને કહેવાને આશય એ છે કે જીવની બાબતમાં જ વૃત્તિકાનની ઉ૫ત્તિ શરીરાદિથી સાય છે, જ્યારે ઈશ્વરની બાબતમાં માયાવૃત્તિરૂપ જ્ઞાનની ઉત્પત્તિને માટે શરીરાદિની અપેક્ષા નથી. આમ સષ્ટિની પહેલાં તેમ જ પ્રલયકાળમાં ઈશ્વરનું માયાવૃત્તિ રૂ૫ ઈક્ષણ અને સદા સર્વજ્ઞત્વ સંભવે છે એવું સમાધાન શંકરાચાર્યે સાંખેની શંકાને ઉત્તર આપતાં કહ્યું છે. સૌ વ્યાખ્યાકારોએ આ ભાષ્યને આ જ રીતે અથ ધટાવ્યો છે. ભાગ્યમાં જ્ઞાનમાં પ્રતિબંધક - કારણની વાત કરી છે તે અવિદ્યા આદિ એમ માનવું.' - કૃષ્ણાનંદને કૌમુદીકારની દલીલે સ્વીકાર્ય લાગતી નથી. છે બ્રહ્મનું સર્વજ્ઞત્વ એટલે સવવિષયજ્ઞાનાત્મકવ; બ્રહ્મનુ સર્વજ્ઞાનન્દ્રવરૂપ જ્ઞાતત્વ નથી– એમ કહ્યું છે તેનું વિવેચન કરતાં વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે જો કે જ્ઞાતૃત્વ સામાન્યરૂપ છે જ્યારે સવજ્ઞાનતૃત્વ વિશેષરૂપ છે તેથી તેમને અભેદ સ ભવતો નથી. તે પણ બ્રહ્મ જ્ઞાતા નથી એમ બતાવવાનું જ તાત્પય” છે, નહિ કે તેમના અભેદનું પણ કથન કરવાનું તેથી કોઈ વિરોધ નથી. - વાયાવયાત્ એ અધિકરણ (બ્ર.સ. ૧.૪.૧૯) માં ગામનતુ જામા ા વિચે મવતીચારમા વો કરે : (અહદ ઉ૫. મૈત્રેયીબ્રાહ્મણ ૨.૪.૫; ૪.૫.૬) એ શ્રુતિવચનની મીમાંસા કરતાં શંકા કરી છે કે અહી જીવન દ્રષ્ટવ્ય તરીકે ઉપદેશ છે કે પ્રત્યગામાથી અભિન્ન પરમાત્મા જે પ્રપંચરહિત સ્વભાવવાળા છે તેને. પૂવપક્ષી દલીલ કરે છે કે પૂર્વ વાકયમાં ભોક્તા જીવની વાત છે અને ઉપસંહારમાં પણ વિજ્ઞાતાર ના વિઝાનીયા (બૃહદ. ૨.૪.૧૪; ૪.૫ ૧૫) એમ વિજ્ઞાતૃત્વને ઉલ્લેખ છે તેથી અહી જીવને જ દ્રષ્ટવ્ય તરીકે ઉપદેશ છે. જ્યારે સિદ્ધાન્તીનું મંતવ્ય છે કે પ્રત્યગભિન્ન પરમાત્માને જ દ્રષ્ટવ્ય તરીકે ઉપદેશ છે, કારણ કે વાકયને અન્વય બ્રહ્મપરક છે. અહીં આત્માના જ્ઞાનથી સર્વ વિદિત થાય છે એવું પ્રતિપાદન કર્યું છે. સર્વના અધિષ્ઠાનરૂપ બ્રહ્મપરક અથ લઈએ, તો જ આ ઉ૫૫ન્ન બને, વપરક લઈએ તે નહિ. “રૂ સર્વે થવામામા ' વગેરે વાકયો સર્વાત્મક બ્રહ્મપરક તાપર્વનું પ્રતિપાદન કરનાર તરીકે અન્વિત દેખાય છે. “ નામનતુ શોમાય સર્વે વિયં મવતિ ' એ પૂર્વવાક્યમાં છવને પરામર્શ કર્યો છે તે તો લેકસિદ્ધ ભોક્તાને અનુવાદ (જાણીતી વાતનું પુનઃ રટણ) છે, તેને શુદ્ધ બ્રહ્મરૂપે દ્રષ્ટ તરીકે ઉપદેશ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૨૭ આપવા માટે. વિસાતારમ્..એ વાક્ય જીવના વિજ્ઞાતૃત્વરૂપ ધમનું પ્રતિપાદન નથી કરતું, કારણ કે વાકય મુક્ત છવપરક છે અને ઉપાધિ રહિત મુક્ત જીવમાં વિજ્ઞાતૃત્વને સંભવ નથી, પણ મુક્ત થયા પહેલાં તે વિજ્ઞાતા હતા તે રીતે તેને માત્ર અનુવાદ કર્યો છે. આ વાક્ય સ્વતંત્રપણે કઈ અર્થની સિદ્ધિ કરતું નથી. તેથી બૃહદારણ્યક ઉપનિષના મૈત્રેયી. બ્રાહ્મણને સમન્વય પ્રત્યગભિન્ન નિવિશેષ અને દ્રષ્ટવ્ય એવા બ્રહ્મપરક છે એમ સિદ્ધ થાય છે. જે જીવની જેમ બ્રહ્મ પણ જ્ઞાતા હોય તે શંકરાચાર્યે વિજ્ઞાતૃત્વને જીવન લિંગ તરીકે ઉપદેશ ન કર્યો છે, પણ તેવું કર્યું છે તે બતાવે છે કે બ્રહ્મ જ્ઞાતા નથી. કૈમુદકારના મતે બ્રહ્મ સર્વજ્ઞ છે અર્થાત્ સવ વિષયજ્ઞાનાત્મક છે એ અર્થમાં સર્વ વિષયક કૃતિઓ યોજવી જોઈએ. - यधपि ब्रह्म स्वरूपचैतन्येनैव स्वसंसृष्टसर्वावभासकं, तथापि तस्य स्वरूपेणाकार्यत्वेऽपि दृश्यावच्छिन्नरूपेण तु ब्रह्मकार्यत्वात् । 'यस्सर्वज्ञः (मुण्डक. १.१.९) इति ज्ञानजननकर्तृत्वश्रुतेरपि न कश्चिद्विरोध इति आचार्यवाचस्पतिमिश्राः ॥९॥ જો કે બ્રહ્મ સ્વરૂપભૂત ચૈતન્યથી જ (અર્થાત માયાવૃત્તિઓથી નહિ) પિતાની સાથે સંસર્ગમાં આવતા સર્વનું અવભાસન કરે છે તે પણ તે (સ્વરૂપમૈતન્ય) સ્વરૂપથી કાર્ય ન હોવા છતાં દશ્યાવછિનરૂપથી તો તે બ્રહ્મનું કાર્ય છે. તેથી “ઃ સર્વજ્ઞ એમ જે જ્ઞાનજનનકર્તુત્વ (જ્ઞાનત્પત્તિ પ્રતિ ઈવરના કતૃત્વ) વિષે શ્રુતિ છે તેને પણ કઈ વિરોધ નથી એમ આચાર્ય વાચસ્પતિ મિશ્ર કહે છે (ઈ. વિવરણ : કૈમુદકારના મતમાં કેટલીક મુશ્કેલી જણાય છે. સર્વ વેદાંતનું લક્ષ્મ નિત્યચૈતન્યમાત્ર છે તેથી સાઃ માંના જ્ઞા ધાતુથી વાચ્ય બની શકે નહિ અને તેથી (3) પ્રકૃતિને વાગ્યાથે વિશિષ્ટ શૈતન્ય એ લેવો જોઈએ. આ વિશિષ્ટ રૌતન્ય કાર્ય તરીકે સંભવે છે તેથી સર્વજ્ઞ માંના પ્રત્યયના વાગ્યાથ કત્વ સાથે વિરોધ નથી. બ્રહ્મમાં સવજ્ઞાનકવની પ્રતિપાદક શ્રુતિ છે તેની ઉપપત્તિની ખાતર ઈશ્વરમાં જ્ઞાતૃત્વ માનવું જોઈએ. શંકરાચાર્યે વાકયાન્વયાધિકરણ (બ્રસૂ. ૧.૪ ૧૯-૨૨)ના ભાગ્યમાં વિજ્ઞાતવન જીવના લિંગ તરીકે ઉલ્લેખ કર્યો છે તે તે માત્ર સિદ્ધાન્તને સ્વીકાર્ય નિવિશેષ બ્રહ્મથી તેની વ્યાવૃત્તિ કરવા માટે. શંકરાચાયે* પિતે ઈક્ષ યધિકરણ (બ.સ. ૧.૧.૫–૧૧)ના ભાગ્યમાં ઈશ્વરનું મુખ્ય અર્થમાં સર્વવિષયક જ્ઞાનકર્તા તરીકે પ્રતિપાદન કર્યું છે. આમ ઈશ્વરને જ્ઞાનકત માનીએ તે કેઈ વિરોધ નથી અને કારણ વિના સર્વ: માં પ્રત્યયને પિતાને અથ (પ્રત્યયાથ જ્ઞાનાતિ ફતિ જ્ઞ; – જ્ઞા +z) ત્યાગવાની જરૂર ઊભી થતી નથી. આમ કૈમુદી કારને મત વજૂદ. વાળ ન લાગતાં અપધ્યદીક્ષિત વાચસ્પતિ મિશ્રને મત રજૂ કરે છે. બ્રહ્મ સ્વરૂપમૈતન્યથી જ સવ વસ્તુનું અવભાસન કરે છે, માયાવૃત્તિથી નહિ. આમ માનતાં પ્રત્યાયના અર્થને બાધ નહીં થાય?—એવી શંકા થાય. તેને ઉત્તર આપતાં કહે છે કે સ્વરૂપ તરીકે ચૈતન્ય કાય ન હોવા છતાં, દશ્યથી અવચ્છિન્ન તરીકે તે તે બ્રહ્મકાર્ય છે તેથી કઈ વિરોધ નથી. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ सिद्धान्तलेशसंग्रहः અહીં શંકા થાય કે અનાદિમાયારૂપ દૃશ્યથી વચ્છિન્ન ચૈતન્ય ઉપર કહ્યા પ્રમાણે પણ કેવી રીતે કાય હોઈ શકે ? પણ આ શંકા ખરાખર નથી કારણ કે માયા અનાદિ હોવા છતાં તેનાં ભિન્ન ભિન્ન ઢાર્યાં સાથે તેનું તાદાત્મ્ય છે, તેથી માયાદિથી અવચ્છિન્ન ચૈતન્યને પણ કાર્ય માની જ શકાય (જુએ ભામતી ૧.૧.૫). (૯) (૧૦) ઉપર કહ્યું તેમ ઈશ્વરને વિષયના અવભાસન માટે વૃત્તિઓની અપેક્ષા નથી. તા તેની જેમ જીવ પણુ વૃત્તિએની અપેક્ષા વિના જ વિયાનું અવભાસન કેમ ન કરી શકે? આ પ્રશ્ન રજૂ કરીને તેનુ સમાધાન કરે છે ઃ— (१०) नन्वीश्वरवज्जीवोऽपि वृत्तिमनपेक्ष्य स्वरूपचैतन्येनैव किमिति विषयान्नावभासयति । अत्रोक्तं विवरणे – ब्रह्मचैतन्यं सर्वोपादानतया सर्वतादात्म्यापन्नं सत् स्वसंसृष्टं सर्वमवभासयति, न जीवचैतन्यं तस्याविद्योपाधिकतया सर्वगतत्वेऽप्यनुपादानत्वेनासङ्गित्वात् । यथा सर्वगतं गोत्वसामान्यं स्वभावादश्वादिव्यक्तिसङ्गित्वाभावेऽपि सास्नावद्व्यक्तौ संसृज्यते, एवं विषयासङ्ग्यपि जीवः स्वभावादन्तःकरणे संसृज्यते । तथा च यदाऽन्तःकरणस्य परिणामो वृत्तिरूपो नयनादिद्वारेण निर्गत्य विषयपर्यन्तं चक्षूरश्मिवत् झटिति दीर्घप्रभाकारेण परिणम्य विषयं व्याप्नोति, तदा तमुपारुह्य तं विषयं गोचरयति । केवलाग्न्यदाह्यस्यापि तृणादेरयःपिण्डसमारूढाग्निदाह्यत्ववत् केवलजीवचैतन्याप्रकाश्यस्यापि घठादेरन्तःकरणवृत्त्युपारूढस्य तत्प्रकाश्यत्वं युक्तम् । (શંકા-) ઇશ્વરની જેમ જીવ પણુ વૃત્તિની અપેક્ષા રાખ્યા વિના સ્વરૂપ ચૈત યથો જ વિષયે ને કયા કારણથી અવભાસિત નથી કરતા ? આ ખાખતમાં વિવરણમાં કહ્યું છે કે બ્રહ્મચૈતન્ય સર્વાંનુ ઉપાદાન હાઇને સવની સાથે તાદાત્મ્ય પામેલુ હાઇને પેાતાની સાથે સસગમાં આવતા સને અવભાસિત કરે છે; જીવનૈતન્ય (તેમ કરતું) નથી, કારણ કે અવિદ્યા તેની ઉપાધિ હાઇને તે સ`ગત હોવા છતાં ઉપાદાન (કાર) ન હેાવાને કારણે તેના (સવની સાથે) સંગ (સંબંધ) નથા. જેમ સગત ગેાવસામાન્ય સ્વભાવથી અવાદ્વિ વ્યક્તિ સાથે સ`ગ ધરાવતું ન હોવા છતાં સાના (ગળા નીચે ગાયને ગાડી જેવી ચામડી હાય છે તે) વાળી વ્યક્તિને વિષે તેના સસગ છે, એમ વિષય સાથે સગ ધરાવતા ન હોવા છતાં અન્ત કરને વિષે તેના સ્વભાવથી સ`સગ છે, અને એ પ્રમાણે જ્યારે અન્ત કરશુને વ્રુત્તિરૂપ પરિણામ નયનાદિ દ્વારથી બહાર નીકળીને વિષય સુધી ચક્ષુના રામની જેમ જલદીથી દ્ની પ્રભા આકારે પરિણમીને વિષયને વ્યાપે છે ત્યારે તેના ઉપર ઉપરૂઢ થઈને (જીવચૈતન્ય) તે વિષયને અવભાસિત કરે છે, For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પારછેદ ૧૨૯ જેમ તૃણ વગેરે કેવળ અગ્નિથી બળી શક્તાં નથી તે પણ લોખંડના ટુકડા પર આરૂઢ અગ્નિથી તે બળી શકે છે તેમ ઘટાદિ કેવળ જવએતન્યથી પ્રકાશિત ન થઈ શકતાં હોવા છતાં અન્તકરણની વૃત્તિ ઉપર ઉપારૂઢ તેનાથી (જીવચૈતન્યથી) એ પ્રકાશિત થઈ શકે એ યુક્ત છે. વિવરણ : ઈશ્વરને સવ' વસ્તુ પ્રકાશિત કરવા માટે વૃત્તિની જરૂર ન પડતી હોય તે જીવ પણ સ્વરૂપચૈતન્યથી જ તેમ કેમ ન કરી શકે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. અને છતાં તેમ માનવું ઇષ્ટ તે નથી જ કારણ કે તેમ હોય તે અવિદ્યા પ્રતિબિંબચતન્યરૂપ જીવ વ્યાપક હોવાથી પિતાની સાથે સંસર્ગમાં આવેલા સકલ જગતને અવભાસક હોવો જોઈએ અને તેથી સર્વજ્ઞ હોવો જોઈએ. વળી, સ્વરૂપમૈતન્યને કારકની અપેક્ષા ન હોવાથી ચક્ષુરાદિ ઈન્દ્રિય ખૂથ બની જાય. આ શંકાનું સમાધાન કરતાં વિવરણકાર કહે છે કે જેમ જગત્ બ્રહ્મ સાથે સંસષ્ટ છે તેમ જીવ સાથે સંસ્કૃષ્ટ નથી કારણ કે બ્રહ્મ ઉપાદાન કારણ હેઈને જગત સાથે તાદામ્ય પામેલું છે જ્યારે જીવનું તેવું નથી. તેથી જીવની બાબતમાં સર્વજ્ઞત્વને પ્રસંગ નથી. અહીં શંકા થાય કે જીવન ઘટાદિ સાથે સંબંધ નથી તેમ અન્તઃકરણદિ સાથે પણ સંબંધ નથી, કારણ કે જેમ એ ધટાદિનું ઉપાદાન નથી તેમ અતઃકર સાદિનું પણ ઉપાદાન નથી. આમ જે હોય તો અત:કરણાદિ વૃત્તિ વિના જીવઐતન્યરૂપ સાક્ષીથી ભાસિત થઈ શકે નહિ. આ શંકાનું સમાધાન કરવા માટે ગર્વ સામાન્યનું દૃષ્ટાન્ત આપ્યું છે. ચક્ષુરાદિ વ્યર્થ બની જાય એવી શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે અન્તઃકરણ વૃત્તિરૂપે પરિણામ પામીને નયનાદિ દ્વારા બહાર વિષય સુધી જાય છે અને વિષયને વ્યાપે છે અને એ અન્તઃકરણને વૃત્તિરૂપ પરિણામ ઉપર આરૂઢ થઈને જીવતન્ય એ વિષયને પકાશિત કરી શકે છે. વિષયના દેશમાં હોવા છતાં છવચૈતન્ય પોતાની મેળે વિષયને અવભાસિત કરી શકતું નથી પણ વૃત્તિ ઉપર આરૂઢ થયેલું એ જ છવચૈતન્ય તેમ કરી શકે છે એ સમજાવવા માટે તુણાદિનું દૃષ્ટાંત આપ્યું છે જે કેવળ અગ્નિથી નહિ પણ અગોલક પર આરૂઢ અગ્નિથી બળી શકે છે. તે यद्वाऽन्तःकरणोपाधिकत्वेन जीवः परिच्छिन्नः। अतः संसर्गाभावान्न घटादिकमवभासयति । वृत्तिद्वारा तत्संसृष्टविषयावच्छिन्नब्रह्मचैतन्याभेदाभिव्यक्तौ तु तं विषयं प्रकाशयति । અથવા જીવ અન્ત:કરણરૂપ ઉપાધિવાળે છે (અન્તઃકરણે પાધિક ચેતન્ય છે) તેથી પરિછિન છે. માટે સંસને અભાવ હોવાથી તે ઘટાદિને અવભાસિત કરતું નથી. પણ વૃત્તિ દ્વારા તેની(–વૃત્તિવાળા અન્તઃકરણની) સાથે સંતૃષ્ટ વિષયથી અવચિછનન બ્રહ્મચૈતન્યથી (અન્ત:કરણવચ્છિન્ન છવચૈતન્યના) અભેદની અભિવ્યક્તિ થતાં તે વિષયને (જીવએતન્ય) પ્રકાશિત કરે છે. સિ-૧૭. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ: આગળ શંકાને પરિહાર કર્યો તે જીવને અવિવોપાધિક અને વ્યાપક માનીને કર્યો. હવે જીવને અન્તઃકરણપાધિક અને પરિછિન્ન માનીને કરે છે, તેથી આ પક્ષમાં સર્વશવની આપત્તિની શંકા છે જ નહિ. છવચતન્યને વિષય સાથે સ્વતઃસંબંધ છે જ નહિ તેથી વૃત્તિ વિના તેમનું પ્રકાશન કરવું તેને માટે સંભવતું નથી. આ મતમાં બ્રહ્મચૈતન્યથી છવચૈતન્યના અભેદની અભિવ્યક્તિ એ વૃત્તિનું પ્રયોજન છે. વૃત્તિ દ્વારા વિષયાવચિછન શૈતન્ય અને અસરણવછિન તન્યના અભેદની અભિવ્યક્તિ થતાં જવા વિષયને પ્રકાશિત કરે છે. अथवा जीवः सर्वगतोऽप्यविद्यावृतत्वात् स्वयमप्यप्रकाशमानतया विषयाननवभासयन् विषयविशेषे वृत्त्युपरागादावावरणतिरोधानेन तत्रैवाभिव्यक्तस्तमेव विषयं प्रकाशयति । एवं च चिदुपरागार्यत्वेन, विषयचैतन्याभेदाभिव्यक्त्यर्थत्वेन, आवरणाभिभवार्थत्वेन वा वृत्तिनिर्गममपेक्ष्य तत्संसृष्टविषयमात्रावभासकत्वात् जीवस्य किञ्चिज्ज्ञत्वमप्युपपद्यते इति । (१०) . અથવા જીવ સર્વગત હોવા છતાં પણ અવિવાથી તેનું આવરણ થયેલું હોવાથી પોતે પણ પ્રકાશ નથી તેથી વિષને અવભાસિત નહીં કરતે તે કઈ ચોક્કસ વિષયમાં વૃત્તિને ઉપરાગ આદિ થતાં આવરણ દૂર થવાથી ત્યાં જ (વિષય વિશેષમાં જ) અભિવ્યક્ત થતે તે તે જ વિષયને પ્રકાશિત કરે છે. અને આમ (અર્થાત જીવમૈતન્ય વૃત્તિ વિના વિષયને અવભાસ નથી કરતું એમ સિદ્ધ થતાં) ચિને ઉપરાગ થાય તેને માટે, (જીવઐતન્યને) વિષયૌતન્યથી અભેદ અભિવ્યક્ત થાય તેને માટે, અથવા આવરણને દૂર કરવા માટે વૃત્તિના નિગમ (વિષય સુધી બહાર જવું તે)ની અપેક્ષા રાખીને તેની (વૃત્તિની) સાથે સંસૃષ્ટ વિષયમાત્રનું અવભાસન કરતા હોવાથી જીવનું કિંચિજજ્ઞત્વ (અલ્પજ્ઞત્વ) પણ ઉપપન્ન બને છે. (૧૦) વિવરણઃ અવિવોપાધિક (અર્થાત અવિદ્યામાં પ્રતિબિંબિત) ચૈતન્ય એ જીવ એ પ્રથમ પક્ષને માન્ય રાખીને અહીં જીવ ઉપાદાન ન હોવા છતાં પણ ઘટાદિ વિષય સાથે તેને સંસર્ગ માનીને પરિહાર કર્યો છે અને જીવને વૃત્તિની અપેક્ષા રહે છે તેનું સમર્થન કર્યું છે. વ્યાખ્યાકાર કણાનંદતીર્થ કહે છે કે મૂળમાં “જીવ સવગત હોવા છતાં એમ કહ્યું છે તે પણ “સર્વગત અને વિષય સાથે સંસષ્ટ હોવા છતાં એમ સમજવાનું છે. આમ ન સમજીએ તે વિષય સાથેના સંસર્ગના અભાવથી જ જીવ વિષયોને પ્રકાશક નથી એ હકીક્ત બરાબર સમજાવી શકાય તેથી તે આકૃત છે એવી કલ્પના કરી છે તે ચર્થ બની જાય. અહીં શંકા થાય કે “માં નાના” “મને જાણ નથી” એવો અનુભવ થતો નથી તેથી છવનું આવરણ થયેલું છે એમ કેવી રીતે સિદ્ધ થાય છે ? પણ આ શંકા બરાબર નથી કારણ કે “મા” (ભને) એ અનુભવનો વિષય તે અન્તઃકરણરૂપી ઉપાધિવાળું છવચેતન્ય જ છે તેથી વાપક છવચૈતન્યમાં અન્તઃકરણના અનુછેદથી તેને (આવરણને) અભાવ હેવા છતાં પણ વિષયદેશમાં તે આવૃત છે એવી For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૩૧ કલ્પનામાં શું બાધક નથી. અને વળી ‘સવ ગત તરીકે હું મને જાણતા નથી' એવા અનુભવ તા થાય છે તેથી જીવને આવૃત માનવામાં કોઈ દોષ નથી, જીવ સ્વયં પ્રકાશ હાવાથી પ્રકારો છે તે પણ આવૃત હાવાથી પ્રકાશ નથી એમ બતાવવા વિ શબ્દ (યમન્યત્રાજ્ઞમાનતયા-પાતે પણ પ્રકાશતા ન હાવાથી)પ્રયાઝ્યા છે; અથવા અવધારણને માટે છે (-પાતે જ પ્રકાશતા ન હેાવાથી). વિષયવિશેષની બાબતમાં વૃત્તિના ઉપરાગ થતાં વિષયદેશમાં રહેલા જીવચૈતન્યના પણુ દૃશ્યુપરાગ થાય છે અને તેથી જવચૈતન્યમાં રહેલા આવરણુનુ તિરાષાન થાય છે (-આવરણ દૂર થાય છે, ખાઈ જાય છે). મૂળમાં ‘ ભાવિ ' (ઘુવરાનાપી) છે તે જીવચૈતન્યમાં જે વૃન્દ્વપરાગ છે તેના સંગ્રહ કરવા માટે છે. . જે વિષયને અનુલક્ષીને આવરણુતા ભંગ થાય છે તેનું જ પ્રકાશન જીવ કરે છે, સવનું નહિ તેથી સત્તાવના પ્રસંગ થતા નથી. આમ જીવ અલ્પજ્ઞ છે, સવા નહિ એ જે અનુભવસિદ્ધ હકીત છે તેની પણ (-ચક્ષુરાદિને અનુસરીને આમ થાય છે તેની, અને આ અપાવતી પણ–) ઉપપત્તિ છે. (૧૦) (११) अत्र प्रथमपक्षे सर्वगतस्य जीवस्य वृत्त्यधीनः को विषयोपरागः ? वृयापि हि पूर्व सिद्धयोर्निष्क्रिययोर्विषयजीव चैतन्ययोस्तादात्म्यस्य संयोगस्य वा न सम्भवत्याधानम् । अत्र केचिदाहुः – विषयविषयिभावसम्बन्ध एवेति । -- (૧૧) અહી. પ્રથમપક્ષમાં સવગત જીવન વૃત્તિને અધીન કયા વિષયેાપરાગ છે (વિષય સાથે કેવે સંબધ છે) કારણ કે વૃત્તિથી પણ પૂસિદ્ધ અને નિષ્ક્રિય એવા વિષય અને જીવચૈતન્યમાં તાટ્ઠાત્મ્ય કે સયાગનું આધાન (ઉત્પાદન) સંભવતુ નથી. અહી' કેટલાક કહે છે કે વિષયવિષયભાવ સંબધ જ છે. વિવરણ : ઉપર જે ત્રણ પક્ષ બતાવ્યા તેમાં પ્રથમ (—વૃત્તિનિગČમ ચિતના ઉપરાગને માટે છે) વિષે શંકા રજૂ કરી છે કે આ સગત જીવન વૃત્તિને અધીન વિષયાપરાગ કેવા છે—એ સ્વરૂપલક્ષણ છે, કે તાદાત્મ્યલક્ષણ છે કે સંયેાગલક્ષણુ છે. સ્વરૂપલક્ષણુ હાય તા એ વૃત્તિને અધીન ન હાઈ શકે. જીવૌતન્ય સવાગત છે તેથી વિષયદેશમાં રહેલ જીવોતન્ય અને વિષયને સ્વરૂપાત્મક સંબંધ તો વૃત્તિ વિના પણ સિદ્ધ છે. એવા આશયથી સવ ગત’ એમ કહ્યું છે. ખીન્ન અને ત્રીજા (તાદાત્મ્ય અને સયેાગ) પ્રકારનેા પણ ન હોઈ શકે એમ હવે બતાવે છે. વૃત્તિથી તેમની વચ્ચે આ સબધા ઉત્પન્ન કરી શકાય તેમ નથી. લેાકમાં જે એ પદાથેŕના તાદાત્મ્યને અનુભવ થાય છે તે તેમાં આદિથી જ અનુભવાય છે, તે વચમાં આગન્તુક (ઉત્પન્ન કરવામાં આવેલા) નથી હોતા એમ બતાવવા માટે વિષય અને જીવચૈતન્યને પૂર્વ સિદ્ધ કહ્યા છે. તેમના સંબંધ સ યાગ પ્રકારના પશુ નથી, કારણ કે સયેાગ એમાંથી એક કે બન્ને પદાર્થની ક્રિયાથી થાય છે, પણ આમાંથી એકેય અહીં શક્ય નથી કારણ કે આ મે તા નિષ્ક્રિય છે. અહીં શંકા થાય કે સુવ* વગેરેમાં આ દ્વિવિધ ક્રિયાના અભાવમાં પણ તેજ અને પાર્થિવ ભાગના સયાગ જોવામાં આવે છે તેમ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨. सिद्धान्तलेशसङ्ग्रहः અહીં પણ હોઈ શકે. પણ આ બરાબર નથી કારણ કે વિષય અને જીવ મૈતન્યને પહેલેથી જ સંયોગ માનવામાં આવે તે તે વૃત્તિને અધીન છે એવું જે પ્રતિપાદન છે તેને વિરોધ થાય છવચૈતન્ય ઉપાદાન નથી અને નિરવયવ છે તેથી વિષય અને જીવએતન્યને તાદામ્યસંબંધ કે સંયોગસંબંધ પિતાની મેળે છે જ નહિ. અને વૃત્તિથી પણ તે ઉત્પન્ન કરી શકાતો નથી એમ “' શબ્દ પ્રયોજીને કહ્યું છે. કેટલાક કહે છે કે વિષયદેશમાં હાજર રહેલા છઐતન્યને વૃત્તિની ઉત્પત્તિની પહેલાં ભલે વિષયવિષયિભાવ પ્રકારને સ બંધ ન હોય પણ વૃત્તિની ઉત્પત્તિ પછી તે ઉત્પન્ન થાય છે, અને આ અનિર્વચનીય અને અતિરિક્ત સબંધ સંભવે છે. ઇવથી એમ બતાવ્યું છે કે સ્વરૂપસબંધ કે તાદામ્ય કે સંગને વૃત્તિને અધીન નથી માન્યો જેથી કરીને ઉક્ત દેષ હોઈ શકે. આ તે વિષય-વિષયિભાવ સંબંધ જ છે જે વૃત્તિથી ઉત્પન્ન કરવામાં આવે છે. , अन्ये तु-विषयविषयिभावमात्रनियामिका वृत्तिश्चेदनिर्गताया अप्यन्द्रियकवृत्तेस्तन्नियामकत्वं नातिप्रसङ्गावहमिति तन्निर्गमाभ्युपगमवैयापत्तेः स नाभिसंहितः । किं तु विषयसनिहितजीवचैतन्यतादात्म्यापन्नाया वृत्तेविषयसंयोगे तस्यापि तद्वारकः परम्परासम्बन्धौ लभ्यते इति स एव चिदुपरागोऽभिसंहित इत्याहुः । જ્યારે બીજા કહે છે કે વૃત્તિ વિષયવિષયભાવમાત્રનું નિયમન કરનારી હોય તા અનિગત વિષય સુધી બહાર નહી ગયેલી) એવી પણ ઐન્દ્રિયક વૃત્તિને તેનું નિયમન કરનાર માનવામાં કઈ અતિપ્રસંગ નહીં આવે તેથી તેને (વૃત્તિના) નિગમને માનવામાં આવે છે તે વ્યર્થ બની જાય માટે તે વિષયવિષવિભાવ સંબંધ) અભિપ્રેત નથી. પરંતુ વિષયસંનિહિત જીવનૈતન્યની સાથે તાદાસ્ય પામેલી વૃત્તિનો વિષયની સાથે સંગ થતાં તેને (-વિષયસંનિહિત જીવચૈતન્યને) પણ તે દ્વારા (વૃત્તિ-વિષયસંયોગ દ્વારા) પરંપરા–સંબંધ પ્રાપ્ત થાય છે. તેથી તે જ ‘ચિદુપરાગ” (શબ્દ)થી કહ્યો છે. (એમ આ બીજા વિચારકોનું) કહેવું છે. (વિવરણ-) પરોક્ષ વિષયના સ્થળમાં અનુમિતિ આદિ વૃત્તિથી ઉપહિત (ઉપાધિવાળા) જીવરમૈતન્યને અનુમેય આદિ વિષયો સાથે વિષયવિષયભાવ સંબંધ વૃત્તિના નિગમ વિના પણ સિદ્ધાંતમાં સ્વીકાર્યો છે. પક્ષ સ્થળમાં જેમ વૃત્તિના નિગમ વિના વિષય અને જીવ. ચૈતન્યને વિષયવિષયિભાવ સંબંધ માની શકાય તેમ અપરાક્ષ સ્થળમાં પણ માની શકાય, અને વૃત્તિના નિગમના અભાવમાં પણ જીવની વૃત્તિ જેને વિષય કરશે એ જ તેનાથી પ્રકાશિત થશે બીજે નહિ એવો નિયમ સિદ્ધ થશે; તેથી વૃત્તિને નિગમ ન માનવાથી અતિપ્રસંગદોષ (–ગમે તે વસ્તુ પ્રકાશિત થઈ શકશે એવો દોષ) રહેતું નથી. તેથી અહીં વૃત્તિજન્ય વિષયવિષયિભાવ સંબંધ અભિપ્રેત નથી. સંયેગાદિ સંબંધને પણ નિરાસ કર્યો For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૩૩ છે તો પછી કયા સંબંધ વિવરણકારને અભિમત છે એવી શંકા થાય, તેના ઉત્તરમાં કહ્યું છે કે વિષયસંનિહિત જીવનૈતન્ય સાથે તાદાત્મ્ય પામેલી વૃત્તિને વિષય સાથે સંયેાગ થતાં તે જીવૌતન્યા પણ તે દ્વારા પરંપરાથી સંબધ પ્રાપ્ત થાય છે અને તેને જ ચિદુપરાગ કહ્યો છે. વિષયને વ્યાપનાર તરીકે જે વૃત્તિ ઉત્પન્ન થાય છે. તેની પ્રતિ વિષયસંનિહિત જીવ ચૈતન્ય અધિષ્ઠાન છે તેથી વૃત્તિનું તેની સાથે તાદાત્મ્ય છે એમ સમજવું. આ તાદાત્મ્ય પામેલી વૃત્તિને વિષય સાથે સયાગ થતાં વિષયસ નિહિત જીવનૈતન્ય જેને વિષયનુ ભાસન કરનાર માનવામાં આવ્યું છે તેના પણ વિષય સાથે, વૃત્તિ અને વિષયના સમેગ દ્વારા, પરંપરાથી સંબંધ—વિષયસંયુક્તશ્રૃત્તિતાદાત્મ્ય પ્રકારને—પ્રાપ્ત થાય છે. આ સંબંધ વૃત્તિના વિનિગમ વિના સ ંભવતા નથી તેથી વિવરણાથાયે વૃત્તિના નિ†મનનું કથન કયુ`' છે. આ વિષયસ યુક્તવૃત્તિતાદાત્મ્ય સબંધને જ ‘ચિદુપરાગ' કહ્યો છે. અવ अपरे तु — साक्षादपरोक्षचैतन्यसंसर्गिण एव सुखादेरा परोक्ष्यदर्शनात् अपरोक्षविषये साक्षात्संसर्ग एष्टव्यः । तस्माद् वृत्तेर्विषयसंयोगे वृत्तिरूपावच्छेदकलाभात् तदवच्छेदेन तदुपादानस्य जीवस्यापि संयोगजसंयोगः संभवति । कारणाकारणसंयोगात् कार्याकार्यसंयोगवत् कार्याकार्यसंयोगात् कारणकारणसंयोगस्यापि युक्तितौल्येनाभ्युपगन्तुं युक्तत्वादित्याहुः ॥ જ્યારે બીજા કહે છે કે અપરાક્ષ ચૈતન્ય સાથે સાક્ષાત્ સ'સગ વાળાં જ સુખાદિ અપરાક્ષ (પ્રત્યક્ષ) જોવામાં આવે છે. માટે અપરાક્ષ વિષયની ખાખતમાં સાક્ષાત્ સંસગ (સ`બંધ) માનવા જોઇએ (પર'પરા-સ ંબધ નહીં). તેથી વૃત્તિને વિષયની સાથે સંચાગ થતાં વૃત્તિરૂપ અવચ્છેદકના લાભ થવાથી તેના અવચ્છેદ્યથી તેના (વૃત્તિના) ઉપાદાન જીવને પણ સચેાગજ સયાગ ( સાક્ષાત્, સંબંધ ) છે; કારણ કે કારણુ અને અકારણના સંચાગથી કાય અને અકાયના સચેત્ર માનવામાં આવે છે તેની જેમ સમાન યુક્તિ હાવાથી કાય અને અકાર્યાંના સ'ચાગથી કારણુ અને અકારણના સચાગ પણ સ્વીકારવા યુક્ત છે. (વિવરણ–) સુખાદિ આતર પદાર્થના પ્રત્યક્ષત્વ (સાક્ષાત્કાર)માં તેના પ્રકાશક જીવચૈતન્ય સાથે તેના સાક્ષાત્સંબંધ પ્રયેાજક તરીકે કલ્પવામાં આવે છે. તેમ ઘટાદિ ખાદ્ય પદાર્થાના પ્રત્યક્ષત્વમાં પણ સાક્ષાત્સંબંધ માનવા જોઈએ. નહી` તે વિષયના પ્રત્યક્ષજ્ઞાનમાં કયાંક સાક્ષાત્સ બંધ પ્રયેાજક અને ક્યાંક પરંપરા–સબંધ પ્રયેાજક એમ જુદું જુદું થઈ જાય— વૈરૂપ્યની આપત્તિ થાય. વળી સાક્ષાત સ ંબંધ સ ંભવતા હોય ત્યારે પરંપરા—સબંધની કલ્પના કરવી મેગ્ય નથી. તેથી આ વિષયસંયુક્તવૃત્તિત્તાદાત્મ્ય પ્રકારના પરંપરા–સબંધ વિવરણાચાય તે માન્ય ન હોઈ શકે એમ માનીને કેટલાક કહે છે કે વૃત્તિને વિષય સાથે સયેાગ થતાં વ્રુત્તિના ઉપાદાન જીવનૈતન્યને પણ વિષયની સાથે સાગજ સાગ સંભવે છે. વૃત્તિ ‘જીવચૈતન્યનું કાય' છે' અને વિષય અકાય છે. જીવîતન્ય વૃત્તિનું ઉપાદાનકારણ છે જ્યારે વિષય તે વૃત્તિનું ઉપાદાન કારણુ નથી. અને આમ વૃત્તિ અને વિષય જે For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ सिद्धान्तलेशसंग्रहः જીવનૈતન્ય પ્રતિ કાય અને અકાય છે તેના સયેાગથી ચૈતન્ય અને વિષય જે વૃત્તિ પ્રતિ કારણ અને અકારણ છે તેના સાગ થાય છે તે અહીં સયેાગજ સંયેાગ તરીકે વિવક્ષિત છે. અહી શંકા સભવે છે કે કાય*(શરીર) પ્રતિ કારણભૂત હસ્તના તેની જ પ્રતિ કારણુ નહી એવા વૃક્ષની સાથે સયેાગ થાય છે તેનાથી હસ્તના કાય* શરીરતેા હસ્તના અકા (કાય' નહિ એવા) વૃક્ષ સાથે સયેાગ થાય છે એમ સ્વીકારવામાં આવે છે કારણ કે હાથ અને વૃક્ષના યાગની દશામાં વૃક્ષને વિષે એવા અનુભવ થાય છે કે વૃક્ષ હસ્તના અવચ્છેદથી શરીરની સાથે સ ંયુક્ત છે'. આ શકાતું સમાધાન કરતાં ઘટાદિ વિષયમાં વૃત્તિના સયેાગનો દશામાં ટને વિષે ' વૃત્તિના અવચ્છેદથી ધટ સ્ફુરે છે', જીવચૈતન્યની સાથે ઘટ સ ́સૃષ્ટ છે એવા અનુભવ થાય છે—એ આશયથી અપગ્ય દીક્ષિત કહે છે કે જેમ કારણ(હરત)ના અને અકારણ (વૃક્ષ)ના સંયેાગથી કાય (શરીર) અને અકાય. (વૃક્ષ)ને સયેાગ (સયેાગજ સંયેાગ) થઈ શકે તેમ કાય' (વૃત્તિ) અને અકાય (ધટાદિ)ના સ યાગથી કારણુ (જીવચૈતન્ય) અને અકારણ (ધટાદ)ના સંયોગ થઈ શકે કારણ કે બન્નેમા દલીલ સમાન જ છે—બન્નેની બાબતમાં ઉપર કહ્યું તેમ આ સયેાગની કલ્પના કરાવનાર અનુભવરૂપ યુક્તિ સમાન છે. एकदेशिनस्तु-अन्तःकरणोपहितस्य विषयावभासकचैतन्यस्य विषयतादात्म्यापन्नब्रह्मचैतन्याभेदाभिव्यक्तिद्वारा विषय तादात्म्यसम्पादनमेव चिदुपरागोऽभिसंहितः । सर्वगततया सर्वविषयसन्निहितस्यापि जीवस्य तेन रूपेण विषयावभासकत्वे तस्य साधारणतया पुरुषविशेषापरोक्ष्यव्यवस्थित्ययोगेन तस्यान्तःकरणोपहितत्वरूपेणैव विषयावभासकत्वात् 1 एवं च - विषयापरोक्ष्ये आध्यासिकसम्बन्धो नियामक इति सिद्धान्तोऽपि सङ्गच्छते । न चैवं द्वितीयपक्षसाङ्कर्यम् । जीवस्य सर्वगतत्वे प्रथमः पक्षः, परिच्छिन्नत्वे द्वितीय इत्येव तयोर्भेदादित्याहुः ॥ ११ ॥ જયારે એકદેશીઓ કહે છે કે અન્તઃકરણથી ઉપહિત એવુ... જે વિષયનુ અવભાસન કરનાર ચૈતન્ય છે તેના વિષયની સાથે તાદાત્મ્ય પામેલા બ્રહ્મચૈતન્યથી જે અભેદ્ય છે તેની અભિવ્યક્તિ દ્વારા તેનું વિષય સાથે તાદાત્મ્ય-સપાદન એ જ ‘ ચિટ્ટુપરાગ ’થી અભિપ્રેત છે (—તેને જ ચિદુપરાગ કહેવામાં આવ્યુ છે). સર્વાંગત હાવાથી સ॰વિષયની પાસે હાજર પણ છે એવા જીવ તે રૂપે (સવ ગતરૂપે) વિષયાનું અવભાસન કરનાર હોય તેા તે (જીવ) (સ જ્ઞાતા પુરુષ પ્રતિ) સાધારણ હાવાથી પુરુષિવશેષને (જ) (ઘટાદિ વિષય) અપરાક્ષ (પ્રત્યક્ષ) બને છે એ વ્યવસ્થા સંભવશે નહિ. તેથી તે (જીવ) અન્તઃકરણથી ઉપહિત રૂપે જ વિષયનું અવભાસન કરે છે (માટે ઉપર કહ્યો તેવા ‘ચિદુપરાગ’ના અથ લેવા જોઈએ). અને આમ (વિષયાવભાસક રૌતન્યનુ વૃત્તિ વડે વિષયતાદાત્મ્યસ ંપાદાન સ્વીકારતાં) વિષયની અપરાક્ષતામાં આધ્યાસિક સંબ ંધ (અભ્યાસસિદ્ધ તાદાત્મ્યસંબંધ) નિયામક છે For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૫ એ સિદ્ધાન્તની સંગતિ થાય છે. અને આમ દ્વિતીય પક્ષ સાથે સાંક્ય નથી; કારણ કે જીવ સર્વાગત છે એમ માનતાં પ્રથમ પક્ષ છે અને પરિસ્કિન માનતાં બી જે પક્ષ છે–એમ જ બે વચ્ચેનો ભેદ છે (૧૧) વિવરણઃ સંયોગજ સંગની વાત કરી તેને વિષે એ શંકા થાય છે કે વિષયદેશમાં હાજર છવચેતન્ય વૃત્તિનું ઉપાદાન છે એ વિવરણાચાર્યને માન્ય નથી, કારણ કે તેમણે એવું પ્રતિપાદન કર્યું છે કે જીવ અન્તઃકરણદિનું ઉપાદાન ન હોવા છતાં પણ જેમ ગેવ સામાન્યને સાસ્નાદિયુક્ત વ્યક્તિ સાથે સ્વભાવથી જ સંબંધ છે (જ્યારે અશ્વાદિ સાથે નથી) તેમ છવને સ્વભાવથી જ અતઃકરાદિ સાથે સંબંધ છે. એ વાત “આમ વિષય સાથે સંબંધ નહીં ધરાવનાર છવ સ્વભાવથી અન્તઃકરણ સાથે સંસર્ગમાં આવે છે એમ ઉપર વિવરણમત તરીકે રજૂ કરવામાં આવી છે. તેથી છવચૈતન્ય વૃત્તિનું ઉપાદાનકારણ ન હોય તે ઉક્ત સંબંધ સિદ્ધ થતું નથી. તેથી સગજ સંગ પણ આચાર્યને માન્ય શકે નહિ એમ એકદેશીઓ (વિવરણમાના પેટા સંપ્રદાયના કેટલાક વિચારકે) દલીલ કરે છે. વિવરણચાર્યને ઘટાદિવિષયનું અવભાસન કરનાર છવચતન્યનું ઘટાદિ વિષય સાથે કૃતિ દ્વારા તાદામ્યસંપાદન એ જ “ચિદુપરાગ'થી અભિપ્રેત હોઈ શકે–એમ આ એકદેશી માને છે. ઉપર એવી શંકા રજૂ કરવામાં આવી છે કે વૃત્તિથી પણ પૂવ સિદ્ધ એવા વિષય અને ચૈતન્યના તાદામ્યનું ઉત્પાદન સંભવતું નથી તે પછી આ તાદાભ્ય–સંપાદન કેવી રીતે થશે. આનું સમાધાન કરવા માટે કહ્યું છે કે “વિષયતાદામ્ય પામેલા બ્રહમૈતન્યથી અભેદની અભિવ્યક્તિ દ્વારા'–બિંબભૂત બ્રહ્મચૈતન્ય ઘટાદિ વિષયનું ઉપાદાન કારણું હેઈને બ્રહ્મ અને વિષયનું તાદાઓ પહેલેથી જ સિદ્ધ છે. આમ વિષય સાથે તાદામ્યવાળા બ્રહ્મમૈતન્યથી વિષયના અવભાસિક જીવનૈતન્યના અમેદની અભિવ્યક્તિ વૃત્તિથી કરવામાં આવતાં જીવૌતન્યનું વિષય સાથેનું તાદામ્ય વૃત્તિને અધીન તરીકે પ્રાપ્ત થાય છે. તેથી તાદામ્યસંપાદનની અનુપત્તિ નથી. છવ સર્વગત છે તેથી સર્વ વિષય પાસે તેની હાજરી છે અને સવ વિષયને અવભાસક બની શકે. વળી જીવ સર્વપુરુષને સાધારણ છે (—કારણ કે અવિદ્યામાં બ્રહ્મ શૈતન્યનું પ્રતિબિંબ તે છવ એ મતમાં જીવને ભેદ નથી-) તેમ છતાં જે પુરુષના અન્તઃકરણથી છવચૈતન્ય ઉપહિત થઈને જે અર્થ કે વિષયનું અવભાસન કરે એ અર્થ એ જ પુરુષને અપક્ષ કે પ્રત્યક્ષ બને છે અન્યને નહિ. (અહી એ ધ્યાનમાં રાખવું કે “પુષ પદ પ્રમાતાના અર્થમાં પ્રર્યું છે). વિષય અમુક જ્ઞાતાને પ્રત્યક્ષ બને છે, અન્યને નહિ એ વ્યવસ્થાની સિદ્ધિ માટે “અતઃકરણપહિત” એવું વિશેષણ છવ માટે પ્રજવું જ જોઈએ. આમ એકાદશીના મતમાં વિયાવભાસક છવચૌતન્યનું વૃત્તિથી વિષયતાદાભ્યસંપાદન થાય છે એમ સિદ્ધ થતાં. વિષયની અપરોક્ષતાની બાબતમાં અધ્યાસથી સિદ્ધ થતે તાદામ્યસંબંધ નિયામક છે એ સિદ્ધાંત સાથે સંગતિ થાય છે. સંબન્ધ માટે વૃત્તિ છે એ પ્રથમ પક્ષ છે, અભેદાભિવ્યક્તિને માટે વૃત્તિ છે એ બીજે પક્ષ, અને આવરણુભિભવને માટે વૃત્તિ છે એ ત્રીજો પક્ષ છે. આમાંથી પ્રથમ પક્ષમાં પણ વૃત્તિથી અભેદાભિવ્યક્તિ થાય છે એમ માનવામાં આવે છે તે દ્વિતીય પક્ષથી એનું જુદાપણું નહીં રહે અને બધું સેળભેળ થઈ શકે, સાંક થઈ જશે. એવી શંકાના ઉત્તરમાં કહ્યું છે કે જીવને સવગત માનનારના મતમાં વૃત્તિ સંબંધને માટે છે એ પ્રથમ પક્ષ છે; અને જીવ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ सिद्धान्तलेशसङ्ग्रहः અન્તઃકરણો પાધિક છે અને તેથી પરિચિછન્ન છે એમ માનનારના મતમાં વૃત્તિ અભેદભિવ્યક્તિને માટે છે એ બીજો પક્ષ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલા અને બીજા પક્ષમાં બન્નેમાં વૃત્તિ દ્વારા અમેદાભિવ્યક્તિ થાય છે એ સામ્ય હોવા છતાં પણ પ્રથમ પક્ષમાં વૃત્તિ અભેદાભિવ્યક્તિ દ્વારા વિષયાવભાસ, ચૈતન્યનું વિષય સાથે તાદાસ્યસંપાદન કરવા માટે છે, જ્યારે બીજા પક્ષમાં વૃત્તિ વિષયથી અવચ્છિન્ન મૈતન્યથી વિષયાવભાસક છવચૈતન્યના અભેદની અભિવ્યક્તિ માટે જ છે તેથી એ બે પક્ષમાં સાંકની સંભાવના નથી. અથવા પ્રથમ પક્ષમાં જીવ વ્યાપક હોવાથી વિષયદેશમાં સદા સંનિહિત જ એવા વિષયાવભાસક છવચૈતન્યને વિષયતાદામ્યુ પામેલા બ્રહ્મચૌતન્યથી અભેદ છે તેની અભિવ્યક્તિને માટે વૃત્તિ છે. જ્યારે બીજા પક્ષમાં જીવ પરિછિન્ન હોવાથી વૃત્તિ તેને વિષય પાસે પહોંચાડે છે અને વિયાધિષ્ઠાન એવા બ્રહ્મચૈતન્યને તેનાથી અભેદ છે તેની અભિવ્યક્તિ પણ કરે છે તેથી બે પક્ષનું સાંક્ય નથી. આ ખુલાસે મૂળમાં પ્રયોજેલાં “સવગતત્વ' પરિછિન્નત્વ પદે દ્વારા સચિત થાય છે, જ્યારે પહેલે ખુલાસે પ્રથમ પક્ષ, દ્વિતીયપક્ષ' એ પદોથી સૂચિત થાય છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ ઉપરની સમજૂતી આપ્યા પછી વિશેષમાં કહે છે કે સાંકને ટાળી શકાય એમ છે જ નહિં કારણ કે “સબન્ધાર્થી વૃત્તિ' એ પ્રથમ પક્ષમાં સબધ ઉદ્દેશ્ય તરીકે જ્ઞાત થાય છે; અમેદાભિવ્યકત્વથ વૃત્તિ', એ દ્વિતીયપક્ષમાં અભેદાભિવ્યક્તિ જ ઉદ્દેશ્ય તરીકે જ્ઞાત થાય છે. અહીં મતમાં વિવક્ષિત વિવેકથી અભેદની અભિવ્યક્તિ એ જ વૃત્તિનું પ્રયોજન પ્રથમ અને દ્વિતીય બંને પક્ષોમાં અને ઠરે છે–આમ તેમનું સાંકય ટાળી શકાય તેમ નથી એમ કહેવાને અપધ્યદીક્ષિતને આશથ છે તેથી શરૂઆતમાં જ “એકદેશીઓ” એમ કહ્યું છે એમ સમજવું જોઈએ. વસ્તુતઃ તે “સંબન્ધાર્થ વૃત્તિ’ એમ કહેતી વખતે આચાર્યને અભિપ્રાય આ પ્રમાણે છે–વિષયના અભાસક તરીકે સ્વીકારવામાં આવેલા છવચૌતન્યને ધટાદિ વિષય સાથે વ્યંગ્યવ્ય જક પ્રકારને સંબંધ છે, એ સંબંધ છે તે વિષયથી સંસ્કૃષ્ટ વૃત્તિને અધીન છે એમ અહીં વિવક્ષિત છે (કહેવા ધાય" છે). જેમ કે અન્તઃકરણ સ્વચ્છ દ્રવ્ય હેઈને પોતે જ શૈતન્યનું અભિવ્યંજન કર વામાં સમર્થ છે, જ્યારે ધટાદિ તેમ કરવામાં સમર્થ નથી કારણ કે અસ્વચ્છ છે. પણ ઘટાદિ વિષયને વૃત્તિ વ્યાપે છે તેથી તે (વૃત્તિ) વિષયમાં રહેલી અસ્વચ્છતા . ને અભિભવ કરીને ઘટાદિમાં ચોતન્યનું અભિવ્યંજન કરવાની યોગ્યતા ઉત્પન્ન કરે છે. વિવરણાચાર્યું એ વાત કહી છે – “રાત #ળ ઉદ્દે વનિરિત્ર વાર્ષિ ઘણા પૈતન્યા. મિયિતામાવાઢથતિ” (અન્ત:કરણ પિતાની જેમ પોતાની સાથે સંબંધમાં આવનાર ઘટાદિમાં પણ ચૈતન્યને અભિવ્યક્ત કરવાની યોગ્યતા ઉત્પન્ન કરે છે). આપણે જોઈએ છીએ કે અસ્વચ્છ દ્રવ્ય પણ સ્વચ્છ દ્રવ્યના સંસગને કારણે પ્રતિબિંબ ગ્રહણ કરવાને યોગ્ય બને છે. દા. ત. ભીંત આદિ પિતે અસ્વચ્છ હેઈને પ્રતિબિંબ ગ્રહણ કરી શકે નહિ પણ જળ સાથે સંયોગ થતાં તેમાં એ સમયે પ્રતિબિંબ ગ્રહણ કરવાની યોગ્યતા આવે છે. રૌતન્ય પણ વિષયથી અભિવ્યંગ્ય થાય છે એમ કહેવામાં આવે છે તેને અર્થ એ કે એ ત્યાં પ્રતિબિંબિત થાય છે. આમ વ્યંગ્યવ્યંજકરૂપ સંબંધને માટે જ વૃત્તિનું નિગમન (વિષય સુધી બહાર જવું) વિવરણમાં કહેવામાં આવ્યું છે અને આમ બહાર ગયેલી વૃત્તિથી વિષય અને ચૈતન્યના ઉપર કહ્યા મુજબના સંબંધનું સંપાદન કરવામાં આવતાં ઘટાદિમાં પ્રતિબિંબિત થયેલું ત્યાંનું છવચૈતન્ય તે ધટાદિને અવભાસિત કરે છે. (૧૧) For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ ૧૭ (१२) अथ द्वितीयपक्षे केयमभेदाभिव्यक्तिः । केचिदाहु:-कुल्याद्वारा तडागकेदारसलिलयोरिव विषयान्तःकरणावच्छिन्नचैतन्ययोवृत्तिद्वारा एकीभावोऽभेदाभिव्यक्तिः । एवं च यद्यपि विषयावच्छिन्नं ब्रह्मचैतन्यमेव विषयप्रकाशकम् , तथापि तस्य वृत्तिद्वारा एकीभाषेन जीवत्वं सम्पन्नमिति जीवस्य विषयप्रकाशोपपत्तिरिति । (૧૨) હવે દ્વિતીય પક્ષમાં આ અભેદાભિવ્યક્તિ છે તે શી છે? કેટલાક કહે છે કે જેમ નીક દ્વારા તળાવના જળ અને ખેતરના જળને એકીભાવ થાય છે તેમ વૃત્તિ દ્વારા વિષયવછિન ચૈતન્ય અને અન્તઃકરણાવછિન શૈતન્યનો એકીભાવ થાય છે તે (જ) અભેદાભિવ્યક્તિ. અને આમ જે કે વિષયાવચ્છિન્ન બ્રહ્મૌતન્ય જ વિષયનું પ્રકાશન કરનારું છે, તે પણ તેને વૃત્તિ દ્વારા એકીભાવ થયેલ હોવાથી તે જીવ બન્યું છે તેથી જીવ વિષયને પ્રકાશક છે એ ઉપપનન છે. વિવરણ : હવે દ્વિતીય પક્ષ સામે વાંધે રજૂ કરવામાં આવે છે. જીવને પરિછિન્ન માનનાર મતમાં વૃત્તિ અભેદની અભિવ્યક્તિને માટે છે એ દ્વિતીયપક્ષ છે. આ મતમાં વૃત્તિ વડે અન્તઃકરણ પાધિક જીવ અને વિષયાવચ્છિન્ન બિંબભૂત બ્રહ્મગૌતન્યના અભેદની અભિવ્યક્તિ સંભવતી નથી. જેમ અખંડ બ્રહ્માકાર વૃત્તિ ઉપાધિની નિવતક બની શકે છે તેમ ઘટાદિને વિષય કરનારી વૃત્તિ ઉપાધિની નિવક બની શકતી નથી તેથી અન્તઃકરણ અને વિષય એ બે ભેદક ઉપાધિ વિદ્યમાન હોય ત્યારે જીવ અને બ્રહ્મના અભેદની અભિવ્યક્તિ સંભવે નહિ. - આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે વ્યાવતક કે ભેદક ઉપાધિ વિદ્યમાન હોય તો પણ તે એકદેશમાં રહેતી થઈ જાય તો તેના બળે અભેદની અભિવ્યક્તિ સંભવે છે, કારણ કે આવું લોકમાં જોવામાં આવે છે. તળાવમાં રહેલા પાણીના અને ખેતરમાંના પાણીના અભેદની અભિવ્યક્તિ નીક દ્વારા થતી જોવામાં આવે છે, એ વાત જાણુંતી છે તેમ અન્તઃકરણથી અવરિચ્છનન ગૌતન્યરૂપે જીવ અને વિષયથી અવછિન બ્રહ્મરૌતન્યના અભેદની અભિવ્યક્તિ વૃત્તિ દ્વારા થાય છે. વૃત્તિ વિષયદેશમાં રહેલી છે તેથી વૃત્તિ અને વૃત્તિમાન (અન્તઃકરણ)ના અભેદથી જીવની ઉપાધિ એવું અન્તઃકરણ પણ વિષયદેશમાં રહેલા તરીકે સિદ્ધ થાય છે. આમ અન્ત:કરણ અને વિષય એ બંને ઉપાધિઓ એકદશસ્થ હોવાથી તેમના ઉપધેય જીવ (અન્ત:કરણવચિછન્ન તન્ય) અને બ્રહ્મ (વિષયાવછિન્ન ચૌતન્ય)ના અભેદની અભિવ્યક્તિ થાય છે. અહીં ફરી શંકા થાય કે આમ અભેદની અભિવ્યક્તિ સ ભવતી હોય તે પણ જીવ. ચૈતન્ય વિષયનું અવભાસક બની શકે નહિ. કારણ કે તે વિષયની પ્રતિ ઉપાદાન ન હોઈને સિ-૧૪ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ सिद्धान्तलेशसंग्रहः તેનેા (જીવચૈતન્યના) વિષય સાથે તાદાત્મ્યસ ંબંધ નયી અને બ્રહ્મચૈતન્ય પણ વિષયનું ઉપાદાન હાવાથી તેની સાથે સાક્ષાત્ તાદાત્મ્યસંબંધવાળુ હાવાને લીધે તેને તેનું અવભાસક માની શકાય નહિ કારણ કે એમ માનતાં ‘આલેાકથી ઘટ પ્રકાશિત થાય છે' એ જ્ઞાનની જેમ મારાથી ષટ જ્ઞાત થયા' એવું જે જીવોતન્યના ધટપ્રકાશકવતું જ્ઞાન થાય છે તેના વિરાધ થાય. अन्ये त्वाहुः —– बिम्बस्थानीयस्य આ શંકાનું સમાધાન કરતાં કહ્યુ છે કે બ્રહ્મચૈતન્ય વિષય સાથે તાદાત્મ્યસ બધવાળુ હાઈને તે જ વિષયનું પ્રકાશક છે (—અને આમ મારાથી બટ જ્ઞાત થયા' એ અનુભવને વિરોધ થતા લાગે—), તેા પણુ તાદાત્મ્યસંબધથી વિષયનું અવભાસક બ્રહ્મચૈતન્ય વૃત્તિ દ્વારા જ્યારે અન્તઃકરણુથી ઉપહિત બને છે ( -અન્તઃકરણ વૃત્તિ દ્વારા વિષયદેશસ્થ બને છે તેથી– ) ત્યારે જીવની સાથે એકીભાવ થવાથી તે જીવ બને છે અને આમ બ્રહ્મચૈતન્યનુ જે વિષયાભાસકત્વ છે તે જીવનું જ છે એમ પ્રાપ્ત થતાં અનુભવ સાથે કાઈ વિરાધ રહેતા નથી, विषयावच्छिन्नस्य ब्रह्मणः प्रतिबिम्बभूतेन जीवेन एकीभावो नाभेदाभिव्यक्ति: । व्यावर्तकोपाधौ दर्पण इव जाग्रति तयोरेकीभावायोगात् । वृत्तिकृताभेदाभिव्यक्त्या विषयावच्छिन्नस्य ब्रह्मणो जीवत्वप्राप्तौ ब्रह्मणस्तदा तद्विषयसंसर्गाभावेन तद्द्रष्टृत्वासम्भवे सति तस्य सर्वज्ञत्वाभावापत्तेश्च । किं तु विषयावच्छिन्नं ब्रह्मचैतन्यं विषय संसृष्टाया वृत्तेरग्रभागे विषयप्रकाशकं प्रतिबिम्बं समर्पयति इति तस्य प्रतिबिम्बस्य जीवेनैकीभावः । एवं चान्तःकरणतवृत्तिविषयावच्छिन्नचैतन्यानां प्रमादप्रमाणप्रमेयभावेनासङ्करोऽप्युपपद्यते । न च वृच्युपहितचैतन्यस्य विषयप्रमात्वे तस्य विषयाधिष्ठान चैतन्यस्येव विषयेणाध्यासिकसम्बन्धाभावात् विषयापरोक्ष्ये आध्यासिकसम्बन्धस्तन्त्रं न स्यादिति वाच्यम् । विषयाधिष्ठान चैतन्यस्यैव विषयेणावच्छिन्नस्य वृतौ प्रतिबिम्बिततया तदभेदेन तत्सम्बन्धसत्त्वादिति । જ્યારે બીજા કહે છે કે બિ ંબસ્થાનીય વિષયાવચ્છિન્ન બ્રહ્મના પ્રતિષિખભૂત જીવ સાથે એકીભાવ એ અભેદ્યાભિવ્યક્તિ નથી, કારણ કે જેમ વ્યાવક ઉપાધિરૂપ દ્રુપણુ વિદ્યમાન હોય ત્યારે (તેમાં પ્રતિષિ ́બ અને ખિસ્થાનીય મુખાદિના અભેદની અભિવ્યક્તિ થતી નથી) તેમ તેમનેા (વિષયાવચ્છિન્ન બ્રહ્મ અને પ્રતિબિખભૂત જીવને) એકીભાવ સ‘ભવતા નથી. અને વૃત્તિએ કરેલ અભેદ્યાભિવ્યક્તિથી વિષયાવચ્છિન્ન બ્રહ્ના જીવન પ્રાપ્ત કરે તે ત્યારે બ્રહ્મના તે વિષય સાથે સંસગ ન રહેવાથી તે તેના દ્રષ્ટા નહી. સંભવે અને આમ થતાં તેના સાત્વના અભાવની આપત્તિ થશે. (ઇશ્વર સજ્ઞ નડી રહે). (તેથી પણ વૃત્તિ દ્વારા બિ’બસ્થાનીય વિષયાવચ્છિન્ન બ્રહ્મના પ્રતિખિખભૂત જીવ સાથે એકીભાવ એ જ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પર ૧૩૯ અભેદાભિવ્યક્તિ એમ માની શકાય નહિ). પરંતુ વિષયવચ્છિન્ન બ્રહ્મામૈતન્ય વિષયની સાથે સંસર્ગમાં આવેલી વૃત્તિના અગ્રભાગમાં વિષયનું પ્રકાશન કરનાર પ્રતિબિંબનું સમર્પણ કરે છે તેથી તે વિષયપ્રકાશક) પ્રતિબિંબને જીવ સાથે એકીભાવ છે (તે જ અભેદાભિવ્યક્તિ). અને આમ, અન્તઃકરણ તેની વૃત્તિ અને વિષય (એ ત્રણ) થી અવચ્છિન્ન ચેતને પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયરૂપે અસંકર (દ) પણ ઉપપન્ન બને છે. એવી શંકા કરવી નહિ કે વૃત્તિથી ઉપહિત (વૃત્તિરૂપી ઉપાધિવાળું) ચૈતન્ય જે વિષયપ્રમા હોય તો તેને વિષયના અધિષ્ઠાનરૂપ ચૈતન્યની જેમ વિષય સાથે આધ્યાસિક સંબંધ નહીં હોવાથી વિષયની અપેક્ષતામાં આધ્યાસિક સંબંધ તત્ર (નિયામક) નહીં બને (અને તેથી વિષયની અપેક્ષતામાં આધ્યાસિક તાદાભ્યસંબંધ નિયામક છે એ સિદ્ધાંતનો વિરોધ થશે). (આવી શંકા બરાબર નથી, કારણ કે વિષયનું અધિષ્ઠાન જે ચૈતન્ય એ જ વિષયથી અવચ્છિના બનેલું વૃત્તિમાં પ્રતિબિંબિત થતું હોવાથી તેને અભેદ હોવાથી (પ્રતિબિંબતન્યને બિંબચતન્ય સાથે અભેદ હોવાથી એ (આધ્યાસિક તાદામ્ય સંબંધ) છે (જ).. વિવરણઃ વૃતિ દ્વારા વિષયવછિન્ન તન્ય અને અતઃ કરણવચ્છિન્ન નૈતન્યને એકીભાવ તે જ અભેદાભિવ્યક્તિ એમ જે કહ્યું તે કેટલાક વિચારોને ચતું નથી. જેમ દર્પણમાં પ્રતિબિંબદશામાં બિંબ અને પ્રતિબિંબના અભેદની અભિવ્યક્તિ થતી નથી કારણ કે તેમના ભેદનું જ્ઞાન હેય છે, તેમ પ્રસ્તુતમાં વિષયાદિ રૂપ ભેદક ઉપાધિ હોય ત્યારે અભેદોભિવ્યક્તિ સંભવે નહિ. આની સામે કોઈ દલીલ કરે કે તસ્વસાક્ષાત્કારથી અશેષ ઉપાધિની નિવૃત્તિ થતાં જેવી અમેભિવ્યક્તિ થાય તેવી અહીં વિવક્ષિત નથી. પણ દૂધ અને પાણું એક પાત્રમાં હેવાથી જેવી તેમની અભેદાભિવ્યક્તિ થાય છે તેમ વૃત્તિ દ્વારા અન્તઃકરણ અને વિષય એકદેશસ્થ બનતાં તેનાથી પ્રયુક્ત તેમનાથી (-અત:કરણ અને વિષયથી– અવચ્છિન્ન ચેતની ઔપચારિક અભેદાભિવ્યક્તિ અહીં વિવક્ષિત છે. અને અભેદાભિવ્યક્તિમાં વ્યાવક ઉપાધિની હાજરી હોય તો તેથી અભેદ ન સંભવે એ વિરોધ નથી. દર્પણમાં મુખપ્રતિબિંબદશામાં પણ “મારું મુખ જ દર્પણમાં દેખાય છે' એવી બિંબ અને પ્રતિબિંબના અભેદની અભિવ્યક્તિ જોવામાં આવે છે. તેમ અહી પણ સંભવશે. અન્તઃકરણ અને તેની વૃત્તિમાંનાં પ્રતિબિંબની અભેદાભિવ્યક્તિ ઔપચારિક જ હોઈ શકે, મુખ્ય નહિ કારણ કે વૃત્તિ અને વૃત્તિમાન કાય અને કારણરૂપ હોઈને એક હોઈ શકે નહિ અને તેથી તેઓમાંનાં પ્રતિબિંબનું ઐકય પણ સંભવે નહિ. ઐક્ય માનવામાં આવે તે આ મતમાં પ્રમાતા વગેરેના સાંકર્યાના અભાવનું ઉપપાદન કર્યું છે તેનો વિરોધ થાય. આ બચાવ ઠીક ન લાગતાં કહ્યું છે કે આ મતમાં બીજે પણ દોષ છે કે વિષયાવ. ચ્છિન્ન બ્રહ્મ જે જીવ બની જાય છે તેના ઈશ્વરની નિવૃત્તિ માનવી જ પડે. કારણ કે એકથી અવચ્છેદ થતાં ચૈતન્યમાં છવત્વ અને ઈમરવ બંને સંભવે નહિ. અને ત્યારે ઝવત્વની લાામાં બ્રહ્મનો તે વિષય સાથે સંબંધ ન રહેતાં તે તેને દ્રષ્ટા બની શકશે નહિ. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः આની સામે કોઈ દલીલ કરે કે વિષયના અધિષ્ઠાનરૂપ શૈતન્યમાં વૃત્તિ સાથેના સંસર્ગની દશામાં જેમ અત:કરણથી ઉપહિત થવાને કારણે જીવત્વ સંભવે છે તેમ અવિદ્યાથી ઉપહિત થવાને કારણે ઈશ્વરત્વ પણ સંભવી શકે અને તેથી એ જીવ અને ઈશ્વર બંને હેય એમાં કઈ વિરોધ નથી અને આમ બિંબભૂત ઈશ્વરનું ત્યારે પણ સર્વજ્ઞત્વ અક્ષત રહે છે. આવું ન માને તે અન્તઃકરણદિના અધિષ્ઠાનરૂપ ચૈતન્યમાં અતઃકરણદિપ ઉપાધિ વાળા હોવાને કારણે સદા વત્વ રહેતું હોવાથી બિંબભૂત બ્રહ્મને કયારેય અન્તઃકરણદિ સાથે સંસર્ગ ન હોય અને તે તેને દ્રષ્ટા બની શકે નહિ અને તેથી તેનામાં સદા સર્વા ત્વને અભાવ જ રહે એ દોષ તે તમારા મતમાં પણ સમાન જ રહે. કાકતો પૂછી શક કે તમને કેવી અભેદાભિવ્યક્તિ માન્ય છે. આ શંકાના ઉત્તરમાં કહે છે કે વૃત્તિ હયમાં રહેલ અન્તઃકરણથી આરંભીને વિષય પર્યન્ત અવિચ્છિન્નપણે કૌસ્તુભ મણિ વગેરેની પ્રભાની જેમ દીઘીભાવ પામેલી (લ બાયેલી) રહે છે. તે વૃત્તિને વિષય સાથે સંસર્ગમાં આવેલ ભાગ તે તેને અગ્રભાગ કહેવાય છે. ત્યાં બ્રહ્મનું જે પ્રતિબિંબ પડે છે તે વિષયપ્રકાશક છે અને તેને જીવની સાથે અભેદ તે અહીં અભેદાભિવ્યક્તિ તરીકે વિવક્ષિત છે, કારણ કે વૃત્તિ અને વૃત્તિમાન (અતઃકરણ)ને તાદામ્યરૂ૫ અભેદ હોઈને તેઓમાં પડેલાં પ્રતિબિંબોના અભેદની અભિવ્યક્તિ સંભવે છે. અને આમ વૃત્તિમાં પડેલા પ્રતિબિંબનો અન્તઃકરણમાં પડેલા પ્રતિબિંબથી વસ્તુતઃ ભેદ હોવા છતાં પણ તેનાથી અભિન તરીકે અભિવ્યક્ત થતું તે વિષયાવભાસક તરીકે સ્વીકારવામાં આવે તો પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયનુ સાંકર્યું પણ નહીં થાય, તેમને ભેદ ઉપ પન્ન થશે. “પ” થી એમ વિવક્ષિત છે કે વૃત્તિ અને વૃત્તિમાનના તાદાઓને લીધે તેમનામાં પડેલા પ્રતિબિંબના અભેદની અભિવ્યક્તિ જેમ ઉપપન બને છે તેમ આ અસંકર પણ ઉપપન્ન બને છે. અન્ત:કરણારૂપ ઉપાધિથી અવચ્છિન્ન, તેમાં પ્રતિબિંબિત ચૌતન્ય તે પ્રમાતા; વૃત્તિપ્રતિબિંબ મૈતન્ય, તેનાથી જ અવછિન્ન બનેલું તે પ્રમાણ; અને વિષયાવછિન્ન બ્રહ્મચૈતન્ય તે પ્રમેય એમ તેમનું અસાંકય ઉપપન્ન છે. કારણ કે વ્યાવતક ઉપાધિઓને સભાવ છે. (આ મતમાં અસાંકય ઉપપન્ન છે એમ કહીને એમ સૂચવ્યું છે કે પૂર્વ મતમાં વિખયાવછિન બ્રહ્મચૈતન્યને જીવત્વ પ્રાપ્ત થાય છે એમ સ્વીકાર્યું હોવાથી પ્રમાતા-ચૈતન્ય અને પ્રમેયમૈતન્યનું અસાંસ્ય ઉપપન્ન નથી. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ આની ટીકા કરતાં કહે છે કે વસ્તુતઃ તે પૂવમતમાં પણ સાંકને દોષ નથી. કારણ કે જીવ અને બ્રહ્મની ભેદક ઉપાધિને સદ્ભાવ, અને તેનાથી પ્રયુક્ત સર્વત્તવાદિની વ્યવસ્થા કેવી રીતે થાય છે એ ઉપર બતાવ્યું છે.) | | કઈ શંકા કરે કે વૃત્તિથી ઉપહિત તન્યને જે પ્રમા માનવામાં આવે તો તેને વિષય સાથે આધ્યાસિક તાદામ્ય–સંબંધ નહીં હોવાથી (–અમારૂપ વૃત્તિપ્રતિબિંબ વિષયનું ઉપાદાન નહીં હોવાથી તેમનું તાદામ્ય સંભવતું નથી–) વિષયની અપેક્ષતામાં આધ્યાસિક તાદામ્યસંબંધ નિયામક છે એ સિદ્ધાંતનો વિરોધ થશે. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે બિંબ અને પ્રતિબિંબનો અભેદ સ્વીકારવામાં આવે છે. તેથી બિંબતન્યને વિષય સાથે જે તાદામ્યસંબંધ છે એ જ પ્રમા૩૫ પ્રતિબિંબને પણ તાંદામ્યસંબંધ છે. તેથી સિદ્ધાંતને કેઈ ભંગ થતો નથી. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૪૧ अपरे त्वाहुः-बिम्बभूतविषयाधिष्ठानचैतन्यमेव साक्षादाध्यासिकसम्बन्धलाभात् विषयप्रकाशकमिति तस्यैव बिम्बत्वविशिष्टरूपेण भेदसद्भावेऽपि तदुपलक्षितचैतन्यात्मना एकीभावोऽभेदाभिव्यक्तिः । न चैवं सति जीवब्रह्मसोकर्यम्, न वा ब्रह्मणः सर्वज्ञत्वविरोधः, बिम्बात्मना तस्य यथापूर्वमवस्थानादिति ॥१२॥ જ્યારે બીજાઓ કહે છે વિષયાધિષ્ઠાનરૂપ બિંબભૂત શૈતન્ય જ સાક્ષાત આધ્યાસિક સંબંધ પ્રાપ્ત થવાથી વિષયનું પ્રકાશક છે માટે તેને બિંબથી વિશિષ્ટ રૂપે (પ્રતિબિંબિતથી વિશિષ્ટ શૈતન્યસ્વરૂપ જીવથી) ભેદ હોવા છતાં પણ તેને જ તેનાથી (બિંબત્વથી) ઉપલક્ષિત તન્યસ્વરૂપે (પ્રતિબિંબત્વથી ઉપલક્ષિત ચૈતન્યસ્વરૂપ જીવ સાથે) એકીભાવ તે અભેદાભિવ્યક્તિ. અને આમ હોય તે જીવ અને બ્રહ્મનું સાંકર્યું નથી, કે નથી બ્રહ્મના સર્વજ્ઞત્વનો વિરોધ, કારણ કે બિંબ રૂપે તે પહેલાંની જેમ રહે છે. (૧૨) વિવરણ બિંબ અને પ્રતિબિંબને અભેદ હોવા છતાં કલ્પિત ભેદ છે તેથી બિંબસંબંધ એ પ્રતિબિંબસંબંધ નથી. આમ આગળના મત પ્રત્યે “સાક્ષાત’ પદથી અરુચિ બતાવીને બીજાઓ જુદી રીતે “અભેદાભિવ્યક્તિ” સમજાવે છે. બિંબભૂત એવું વિષયાધિષ્ઠાન ચૈતન્ય જ સાક્ષાત્ વિષયપ્રકાશક છે. બિંબ– અને પ્રતિબિંબcથી વિશિષ્ટ જુદાં હશે પણ બિંબથી ઉપલક્ષિત અને પ્રતિબિંબથી ઉપલક્ષિત ચૈતન્ય સ્વરૂપે તે તેમને એકીભાવ છે તે જ અભેદાભિવ્યક્તિ અને આમ બનતાં કોઈ દોષ રહેતું નથી. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે એ વિચારવા જેવું છે કે ઉપલક્ષિત ચૈતન્યસ્વરૂપે એકીભાવ એ વાસ્તવ અભેદ નથી, કારણ કે વાસ્તવ અભેદને વૃત્તિની અપેક્ષા ન હોય. તેમ એ વ્યાવહારિક અભેદ નથી કારણ કે બિંબ અને પ્રતિબિંબને ભેદ વ્યાવહારિક હોઈને તેમને તેની સમાન સત્તાવાળે અભેદ સંભવે નહિ. એ પ્રતિભાસિક અભેદ પણ નથી, કારણ કે બે ઉપાધિઓ એકદેશમાં રહેવા માત્રથી બિંબ ચૈતન્ય અને પ્રતિબિંબ ચેતન્યને પ્રતિભાસિક અભેદ સંભવે છે તેથી તેને માટે ચૈતન્ય માત્રનું ઉપલક્ષણ વ્યર્થ બની જાય છે. (બિંબત્વથી ઉપલક્ષિત અને પ્રતિબિંબત્વથી ઉપલક્ષિત હોય તે જ તેમને એકીભાવ થાય એ જરૂરી નથી–જે એ પ્રતિભારિક અભેદ હોય તો.) (૧૨) (૩) રથ તુતીય શો નામાવરnifમમવા? ચણાનના શ્વેત, घटज्ञानेनैवाज्ञानमूलः प्रपञ्चो निवर्तेतेति चेत् अत्र केचिदाहुःचैतन्यमात्रावरकस्याज्ञानस्य विषयावच्छिन्नप्रदेशे खद्योतादिप्रकाशेन महान्धकारस्येव ज्ञानेनैकदेशेन नाशो वा, कटवत् संवेष्टनं वा, भीतभटवदपसरणं वाऽमिभव इति । For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ सिद्धान्तलेशसङ्ग्रहः (૧૩) હવે (વૃત્તિ આવરણના અભિભવને માટે છે એ) ત્રીજા પક્ષમાં ખરેખર શું છે આ આવરણાભિભવ ? જે એ અજ્ઞાનને નાશ હેય તે (અજ્ઞાન એક હેવાથી) ઘટજ્ઞાનથી જ અજ્ઞાનમૂલક પ્રપંચની નિવૃત્તિ થઈ જાય (પણ તેમ થતું નથી તેથી આ જ્ઞાનને નાશ આવરણભિભવ ન હોઈ શકે)–એવી શંકા કોઈ કરે તો એ બાબતમાં કેટલાક કહે છે જેમ આગિયા વગેરેના પ્રકાશથી મહા અંધકારને એકદેશથી નાશ થાય છે (સંપૂર્ણ અંધકારને વિનાશ નથી થતા) તેમ ચૈતન્યમાત્રનું આવરણ કરનાર આ જ્ઞાનને વિષયથી અવછિન્ન પ્રદેશમાં એકદેશથી જ્ઞાન વડે નાશ થાય તે અભિભાવ; અથવા સાદડીનું જેમ સપ્ટન થાય તેમ જ્ઞાનથી વિષયાવચ્છિન્ન પ્રદેશમાં અજ્ઞાનનું સંવેપ્ટન (વીંટાળાવું ) તે અભિભવ, અથવા ડરી ગયેલા દ્ધાની જેમ (જ્ઞાનને કારણે) અજ્ઞાનનું વિષયાવચ્છિન્ન પ્રદેશથી પલાયન તે અભિભવ. વિવરણઃ અજ્ઞાનને એક માનીને શંકા કરી છે અને એ દષ્ટિએ જ શંકાને ઉત્તર આપ્યો છે. “તન્યમાત્ર'માં “માત્ર પદથી સાક્ષીથી વ્યતિરિક્ત કૃત્ન ચૈતન્યને બધા થાય છે, કારણ કે સાક્ષીમાં આવરણના અભાવની વાત આગળ ઉપર કરવામાં આવશે. ઘટનાનાદિથી અજ્ઞાનનો એકદેશથી નાશ કે તેનું સંવેપ્ટન કે પલાયન થાય છે. તેથી અજ્ઞાનમૂલક સકલ પ્રપંચની નિવૃત્તિની આપત્તિ નથી, ઉપર સંબંધને માટે વૃત્તિ, અભેદાભિવ્યક્તિને માટે વૃત્તિ અને આવરણુભિભવને માટે વૃત્તિ એ ત્રણ પક્ષને ઉલ્લેખ કર્યો છે. તેમાંથી ત્રીજા પક્ષની ચર્ચા અહી' કરી છે. अन्ये तु-अज्ञानस्यैकदेशेन नाशे उपादानाभावात् पुनस्तत्र कन्दलनायोगेन सकृदपगते समयान्तरेऽप्यावरणाभावप्रसङ्गात्, निष्क्रियस्यापसरणसंवेष्टनयोरसम्भवाच्च न यथोक्तरूपोऽभिभवः सम्भवति । अतः चैतन्यमात्रावरकस्याप्यज्ञानस्य तत्तदाकारवृत्तिसंसृष्टावस्थविषयावच्छिन्नचैतन्यानावरकत्वस्वाभाब्यमेवाभिभवः । न च विषयावगुण्ठनपटवद् विषयचैतन्यमाश्रित्य स्थितस्याज्ञानस्य कथं तदनावरकत्वं युज्यते इति शक्यम् । 'अहमज्ञः' इति प्रतीत्याऽहमनुभवे प्रकाशमानचैतन्यमाश्रयत एव तस्य तदनावरकत्वप्रतिपरित्याहुः । જયારે બીજી કહે છે કે અજ્ઞાનને એકદેશથી નાશ થતાં ઉપાદાન(કારણ)ને અભાવ હોવાથી ફરી ત્યાં આવરણને સંભવ ન હોવાથી એક વાર (અજ્ઞાન) નાશ થતાં અન્ય સમયમાં પણ આવરણના અભાવને પ્રસંગ થશે; અને નિષ્ક્રિય (અજ્ઞાન)ના પલાયન કે સંવેષ્ટનને સંભવ નથી માટે ઉપરોક્ત રૂપવાળ (અજ્ઞાનનાશ કે સંવેદન કે પલાયન પ્રકારના) અભિભવ સંભવતો નથી. તેથી અજ્ઞાન ચૈતન્યમાત્રનું આવરણ કરનાર હોવા છતાં તે તે વિષયાકાર વૃત્તિની સાથે For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૪૩ સંગૃક્ત અવસ્થાવાળા વિષયાવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરનાર ન હોવું એ જે તેને સ્વભાવ છે તે જ અભિવ. અને એવી શંકા ન કરવી કે વિષયના અવગુંઠન તેને ઢાંકી દેનાર પડદા) રૂપ કપડાની જેમ વિષયતન્યને આશ્રય બનાવીને રહેલ અજ્ઞાન તેનું આવરણ કરનાર ન હોય એ કેવી રીતે યુક્ત બને (–અર્થાત તેનું આવરણ કરે જ). (આ શક યુ નથી, કારણ કે હું આજ્ઞ છું” એ પ્રતીતિ થાય છે તેથી “કામ” (હુ) અનુભવમાં પ્રકાશતી મૈતન્યને આશ્રયે રહેતું હોવા છતાં અજ્ઞાન તેને આવૃત નથી કરતું એમ જ્ઞાત થાય છે. વિવરણ : ઉપર જે આવરણના અભિભાવની સમજૂતી આપી તેમાં દોષ બતાવીને તેને બીજી રીતે કેટલાક સમજાવે છે. અજ્ઞાનને સ્વભાવ જ છે કે વિષયાકાર વૃત્તિની સાથે સંસર્ગમાં હોય એવી અવસ્થામાં જે વિષયાવચ્છિન્ન તન્ય હોય તેને એ આવૃત નથી કરતું. આ વાત જરા વિચિત્ર લાગે. કપડું ઘડા ઉપર ઢાંકેલું હોય તે તે તેને આવૃત કરે જ, તેમ વિષયાવચ્છિન્ન બ્રહ્મચૈતન્યને વ્યાપાને રહેલું અજ્ઞાન પણ ચૈતન્યને આવૃત કરે જ, તેથી જ તે તેનું આવરણ નથી કરતું એમ માનવું બરાબર નથી. આને ઉત્તર આપતાં કહ્યું છે કે અજ્ઞાનનું કપડાથી વિલક્ષણ્ય અનુભવથી સિદ્ધ છે. “હું અજ્ઞ છું' એવી પ્રતીતિ થાય છે. તેમાં “હું'ના અનુભવમાં ચૈતન્ય પ્રકાશે છે એટલે તે ચૈતન્યને આશ્રયે રહેલ અજ્ઞાન તેનું આવરણ નથી કરતું એ સિદ્ધ થાય છે. છવચૈતન્યને આશ્રયે રહેતું હોવા છતાં પણ અજ્ઞાન તેને આવૃત કરતું નથી, કારણ કે આવૃત કરે તો સર્વવ્યવહારના લેપને પ્રસંગ થાય એમ દહરાધિકરણના ભાષ્યમાં (બ.સ્ શાંકરભાષ્ય ૧.૩.૧૪) શંકરાચાર્ય સિદ્ધ કર્યું છે અને અ૫દીક્ષિત સાક્ષિતન્ય અનાવૃત રહે છે તે વિષે આગળ ઉપર કહેવાના છે. अपरे तु–'घटं न जानामि' इति घटज्ञानविरोधित्वेन, घटज्ञाने सति घटाज्ञानं निवृत्तमिति तन्निवर्त्यत्वेन चानुभ्यमानं न मूलाज्ञानम् । शुद्धचैतन्यविषयस्य तज्ज्ञाननिवर्त्यस्य च तस्य तथास्वायोगात् । किन्तु घटावच्छिन्नचैतन्यविषयं मूलाज्ञानस्यावस्थाभेदरूपमज्ञानान्तरमिति तन्नाश एवाभिभवः। न चैवमेकेन ज्ञानेन तन्नाशे तत्समानविषयाणां ज्ञानान्तराणामावरणाभिभावकत्वानापत्तिः । यावन्ति ज्ञानानि तावन्ति अज्ञानानीत्यभ्युपगमादित्याहुः । જ્યારે બીજા કહે છે કે “હું ઘટને જાણ નથી' એમ ઘટજ્ઞાનના વિરોધી તરીકે, અને “ઘટજ્ઞાન થતાં ઘટનું અજ્ઞાન નિવૃત્ત થયું” એમ તેના (ઘટજ્ઞાનના) નિવત્ય તરીકે અનુભવાતું અજ્ઞાન મૂલ અજ્ઞાન નથી કારણ કે શુદ્ધચતન્યવિષયક અને તેના (શુદ્ધ ચેતન્યના) જ્ઞાનથી નિવૃત્ત કરી શકાતું તે (અજ્ઞાન) તેવું તે અર્થાત ઘટાવચ્છિનૌતન્ય વિષયક અને ઘટજ્ઞાનથી નિવૃત્ત કરી શકાય એવું ) હેઈ શકે નહિ, પણ એ ઘટાવચ્છિન્મ ચૈતન્યવિષયક એવું મૂલ અજ્ઞાનના અવસ્થા વિશેષરૂપ બીજું અજ્ઞાન છે તેથી તેને નાશ એ જ (આવરણ) અભિભવ, For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः અને આમ એક જ્ઞાનથી તેને (અવસ્થારૂપ અજ્ઞાનનો) નાશ થતાં તત્સમાવિષયક અન્ય જ્ઞાને આવરણનો અભિભવ કરનારાં નહીં બને એવી આપત્તિ નહી થાય, કારણ કે જેટલાં જ્ઞાન છે તેટલાં અજ્ઞાન છે એમ સ્વીકારવામાં આવ્યું છે. વિવરણ : વિષયાવછિન્ન ચૈતન્યનું આવરણ કરનાર અજ્ઞાન પ્રપંચના ઉપાદાન - કારણભૂત મૂલ અઝાનની અપેક્ષાએ જ જ છે તેથી ધટાદિજ્ઞાનથી તેની નિવૃત્તિ થતાં પ્રપ ચની નિવૃત્તિને પ્રસંગ નથી. તેનાથી પ્રપંચના મૂલરૂપ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી એમ અજ્ઞાનભેદ માનનારા વિચારકેને મત અહીં રજૂ કર્યો છે. જૈન ગાનામિ' એમ અજ્ઞાનના અનભવન અભિલાપ (કથન) કરનાર વચનમાં “' ‘વિરોધી' એવા અર્થમાં છે તેથી જેનું કથન છે તે અનુભવ જ્ઞાનવિરોધી એવા અજ્ઞાનને વિષે છે. તે ભાવરૂપ અજ્ઞાન વિષે છે, જ્ઞાનના પ્રાગભાવને વિષય કરનારે નથી (મારામાં જ્ઞાનને અભાવ છે, મારામાં જ્ઞાન હજુ ઉત્પન્ન થયું નથી એવો અનુભવ નથી), કારણ કે પ્રાગભાવ અંગે જ સર્વસંમતિ નથી. ઘટજ્ઞાનથી જે પટાવચ્છિન્નચૈતન્યને વિષય કરનારું અજ્ઞાન નાશ પામે છે તે ભૂલ અજ્ઞાનથી જુદું છે, તેની એક વિશેષ અવસ્થા છે. અને જેટલાં જ્ઞાન તેટલાં અજ્ઞાન હેય છે માટે એક ઘટ અંગેનું અજ્ઞાન દૂર થતાં બીજા ઘટો અંગેનું અજ્ઞાન દૂર થઈ ગયું હશે તેથી બીજાં જ્ઞાનથી તેમના આવરણને અભિભવ નહીં થઈ શકે એવી આપત્તિ નહીં થાય, इमानि चावस्थारूपाणि अज्ञानानि मूलाज्ञानवदज्ञानत्वादनादीनीति વેરિત . व्यावहारिकौ जगज्जीवावावृत्य स्वाप्नौ जगज्जीवौ विक्षिपन्ती निद्रा तावदावरणविक्षेपशक्तियोगात् अज्ञानावस्थाभेदरूपा । तथा सुषुप्त्यवस्थाऽप्यन्त:करणादौ विलीने 'सुखमहमस्वाप्सं न किञ्चिदवेदिषम् ' इति परामर्शदर्शनात् मूलाज्ञानवत् सुषुप्तिकाले अनुभूयमानाज्ञानावस्थाभेदरूपैव । तयोश्च जापभोगप्रदकर्मोपरमे सत्येवोद्भवात् सादित्वम्, तद्वद् अन्यदप्यज्ञानमवस्थारूपं सादीत्यन्ये । અને કેટલાક કહે છે કે આ અવસ્થારૂપ અજ્ઞાને છે તે મૂલ અજ્ઞાનની જેમ અનાદિ છે કારણ કે અજ્ઞાનવ (ધર્મ) તેઓમાં છે (કારણ કે અજ્ઞાન છે). બીજા કહે છે કે વ્યાવહારિક (જાગ્રત અવસ્થાનાં) જગત અને જીવનું આવરણ કરીને સ્વપ્ન (સ્વપ્નકાળનાં) જગત અને જીવન વિક્ષેપ (સજન) કરતી નિદ્રા તે તેમાં આવરણ અને વિક્ષેપ શક્તિને યોગ હોવાથી અજ્ઞાનની વિશેષ અવસ્થા છે. તેમ અન્તઃકરણ વગેરે વિલીન થતાં “હું નિરાંતે સૂતે, મેં કંઈ જાયું નહિ એમ પરામર્શ (મરણ) જેવામાં આવતો હોવાથી સુષુપ્તિ અવસ્થા પણ મૂલ અજ્ઞાનની જેમ સુષુપ્તિકાળમાં અનુભવાતી અજ્ઞાનની વિશેષ અવસ્થા જ છે જાગ્રત્કાલીન ભોગ આપનાર કમરને ક્ષય થાય ત્યારે જ તે બેનો (નિદ્રા For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૪૫ અને સુષુપ્તિનો) ઉદ્દભવ થતો હોવાથી તે સાદિ છે. તેની જેમ બીજુ પણ (ઘટાદિથી અવછિન ચૈતન્યનું આવરણું કરનાર) અવસ્થારૂપ અજ્ઞાન સાદિ છે. વિવરણ: અનેક અજ્ઞાને માન્યાં તે અનાદિ છે કે આદિવાળાં ? કેટલાક વિચાર તેમને અનાદિ માને છે. તેમની દલીલ છે કે “અવસ્થારૂપ અજ્ઞાને અનાદિ છે, તેઓમાં અજ્ઞાનત્વ ધમ હોવાથી, મૂલ અઝાનની જેમ'. દેવતાધિકરણ (બાસુ ૧.૩.૨૬) વગેરેમાં મૂલ અજ્ઞાનને શ્રુતિ અને ન્યાયની મદદથી અનાદિ સિદ્ધ કરવામાં આવ્યું છે તેથી દષ્ટાતાસિદ્ધને દેપ નથી. અનાદિ હોવાને માટે અજ્ઞાન હોવું એ જ પૂરતું છે, મૂલ અજ્ઞાન હોવું અનિવાર્ય નથી. (–અજ્ઞાનવમાત્ર અનાદિત્વની બાબતમાં પ્રયોજક છે). બીજો પક્ષ માને છે કે અવસ્થારૂપ અજ્ઞાને સાદિ છે, કારણ કે અવસ્થારૂપ અજ્ઞાનત્વ ધમ તેઓમાં છે, નિદ્રા અને સુષુપ્તિની જેમ. દષ્ટાંત તરીકે રજૂ કરાતી નિદ્રા અને સુષુપ્તિ અવસ્થારૂપ અજ્ઞાન છે અને સાદિ છે એમ પહેલાં બતાવ્યું છે. જાગ્રસ્કાલીન જગત્ અને જીવ જેવાં હોય છે તેવાં જ સ્વનકાળમાં ઉપલબ્ધ થતાં નથી તેથી તેમનું આવરણ માનવું જ પડશે. નિદ્રા તેમનું આવરણ કરીને સ્વપ્નકાલીન જગત્ અને જીવની સૃષ્ટિ કરે છે. આ બતાવે છે કે અજ્ઞાનનું જે લક્ષણ છે-આવરણ અને વિક્ષેપ શક્તિવાળા હોવું- તે સ્વપ્નના કારણુરૂપ નિદ્રામાં છે તેથી એ અજ્ઞાન છે એમ સિદ્ધ થાય છે. અને આગળ કહેવામાં આવશે તેમ નિદ્રા સાદિ હાઈને સાક્ષાત્ મૂલ અજ્ઞાનત્વ તેમાં સંભવતું નથી તેથી તે મૂલ અજ્ઞાનની વિશેષ અવસ્થા છે. તે જ રીતે સુષુપ્તિકાળમાં મૂલ અજ્ઞાનની જેમ અનુભવાતી સુષુપ્તિ-અવસ્થા પણ અજ્ઞાનની વિશેષ અવસ્થા છે. સુષુપ્તિકાળમાં પણ અજ્ઞાનને અનુભવ થાય છે. સુષુપ્તિમાંથી જાગ્યા પછી એવું સ્મરણ થાય છે કે નિરાંતે ઊઘ આવી હતી, કશું જાણ્યું નહતું. આ સ્મરણનો સંભવ તે જ થાય છે ત્યારે સુષુપ્તિ અને મૂલ અજ્ઞાનને અનુભવ સાક્ષિરૂપે કલ્પવામાં આવે. સુષુતિના સ્વરૂપને સિદ્ધ કરવા માટે પરામર્શથી કપવામાં આવતા સુષુપ્તિના અનુભવની રજૂઆત કરી છે. સુષુપ્તિકાળમાં મૂલ અજ્ઞાનતા ન હોય તો સુપુતિ તેની વિશેષ અવસ્થા ન હોઈ શકે. તેથી તેના અનુભવની રજુઆત કરી છે તે ત્યારે મૂલ અજ્ઞાનની સત્તા સિદ્ધ કરવા માટે. તેથી સુષુપ્તિને મૂલ અજ્ઞાનની વિશેષ અવસ્થા માનવી જોઈએ. સુષુપ્તિકાળમાં મૂલ અશાનથી અતિરિક્ત અન્તઃકરણ વગેરેને લય થઈ ગયો હોવાથી તે તેમની અવસ્થા હોઈ શકે નહિ. આમ દષ્ટાંતભૂત નિદ્રા અને સષપ્તિ અવસ્થા-અનાન છે. અને તે સાદિ પણ છે. કારણ કે જામત્કાલીન ભોગ આપનાર કમ અટકી જતાં નિદ્રા અને સુષુપ્તિનો ઉદ્દભવ થાય છે. તે જ ર તે ધટાદિવિવાથી અવચ્છિન્ન ચેતન્યનું આવરણ કરનાર અજ્ઞાન પણ અવસ્થારૂપ અને સાદિ છે. नवनादित्वपक्षे घटे प्रथममुत्पन्नेनैव ज्ञानेन सर्वतदज्ञाननाशो भवेत् , विनिगमनाविरहात् तदवच्छिन्नचैतन्यावरकसर्वाज्ञानानाशे विषयप्रकाशायोगाच । अतः पाश्चात्यज्ञानानामावरणानभिभावकत्वं तदवस्थमेवेति चेत्, સિ–૧૯ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ सिद्धान्तलेशसङ्ग्रहः अत्र केचिदाहुः-यथा ज्ञानप्रागभावानामनेकेषां सत्त्वेऽप्येकज्ञानोदये एक एव प्रागभावो निवर्तते । संशयादिजननशक्ततया तदावरणरूपेषु प्रागभावान्तरेषु सत्स्वपि विषयावभासः । तथकज्ञानोदये एकमेवाज्ञानं निवर्तते, अज्ञानान्तरेषु सत्स्वपि विषयावभास इति । કોઈ શંકા કરે કે (અવસ્થારૂપ અને) અનાદિ છે એ પક્ષમાં ઘટને વિષે પ્રથમવાર જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેનાથી જ તેના (ઘટના) સર્વ અજ્ઞાનેને નાશ થવો જોઈએ, કારણ કે એક અજ્ઞાનનો નાશ થાય અને અન્ય અજ્ઞાનેને ન થાય તેને માટે ક) વિનિગમક (નિર્ણાયક) નથી; અને તેનાથી (ઘટથી) અવછિન્ન રૌતન્યનું આવરણ કરનાર સર્વ અજ્ઞાનનો નાશ ન થાય તે વિષયપ્રકાશ ન સંભવે. તેથી (–અર્થાત પ્રથમ ઉત્પન થયેલા જ્ઞાનથી સર્વ અજ્ઞાનેના નાશને લીધે_) પાછળથી થતાં જ્ઞાન આવરણને અભિભવ કરનાર નહીં' બને એ દોષ એમને એમ રહે છે. - અહીં આવી શંકાના ઉત્તરમાં કેટલાક કહે છે કે જેમ જ્ઞાનના પ્રાગભાવે અનેક હોવા છતાં પણ એક જ્ઞાનને ઉદય થતાં એક જ પ્રાગભાવને નાશ થાય છે; સંશયાદિ ઉત્પન કરવાને શક્તિમાન તરીકે તેના આવરણરૂપ બીજા પ્રાગભા હોવા છતાં પણ વિષયને અવભાસ થાય છે–તેમ એક જ્ઞાનનો ઉદય થતાં એકજ અજ્ઞાન નિવૃત્ત થાય છે; બીજાં અજ્ઞાને વિદ્યમાન હોવા છતાં પણ વિષયને અવભાસ થાય છે. વિવરણ: અવસ્થા–અજ્ઞાને સાદિ છે એ પક્ષમાં પ્રથમ ઉત્પન્ન થયેલા ઘટનાનથી તેની ઉત્પત્તિની પહેલાં ઘટનું આવરણ કરનાર તરીકે જે અજ્ઞાન રહેલું હતું તેને નાશ થાય છે. પણ પછીથી ઉત્પન્ન થતું અવસ્થા-અજ્ઞાન ફરી તેનું આવરણ કરે છે–એવી વ્યવસ્થાની સિદ્ધિ થાય છે. પણ અવસ્થા–અજ્ઞાનેને અનાદિ માનીએ તો આ વ્યવસ્થા સિદ્ધ થતી નથી–એવી શંકા રજૂ કરી શકાય. પ્રાથમિક ઘટજ્ઞાનથી તેનાં બધાં અજ્ઞાનને નાશ થાય છે કે નહિ? જે નથી થતો એમ કહે તે પ્રાથમિક જ્ઞાનથી એક જ અજ્ઞાન નાશ પામે, બીજાં નહિ એ નક્કી કરનાર કશું ન હોવાથી સર્વ અજ્ઞાનને નાશ થાય છે એમ જ કહેવું પડશે વળી એક આવરણને નાશ થાય તો પણ બીજાં આવરણ રહે છે તેથી વિષયને પ્રકાશ અનુપપન્ન બને (જયારે વિ ય પ્રકાશે તે છે જ). પહેલા વિકલ્પનું ખંડન કરતાં કહ્યું છે કે પ્રાથમિક ઘટજ્ઞાનથી તેનાં બધાં અજ્ઞાન નાશ પામે છે એમ માનીએ તે પ્રથમ જ્ઞાનથી બધાં અજ્ઞાનને નાશ થતાં ઉત્તરકાલીન જ્ઞાન આવરણને અભિભાવ કરનારાં નહીં બને એ દેષ એવો ને એવો રહે છે. ઉત્તરકાલીન જ્ઞાને આવરણનો અભિભવ કરનારાં થઈ શકે તેટલા માટે તે એમ સ્વીકારવામાં આવે છે કે જેટલાં જ્ઞાન છે તેટલાં તેમનાથી નાશ પામી શકે તેવાં અજ્ઞાને છે. પણ આમ માનીને પ્રથમ જ્ઞાનથી જ જે સવ’ અજ્ઞાનેને નાશ થઈ જવાને હોય તો આવરણ જ નહી રહે તેથી ઉત્તરકાલીન જ્ઞાને આવરણને અભિભવ નહી કરી શકે. અને આવરણનાં અનભિભાવક હોવાને દોષ જે ને તેવો રહેશે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૪૭ આ શંકાના ઉત્તર કેટલાક આ પ્રમાણે આપે છે. ન્યાયમતમાં જેટલાં ઘટનાને છે તેટલા ઘટજ્ઞાનપ્રાગભાવ છે (જ્ઞાનની ઉત્પત્તિ પહેલાના નાનાભાવ તે જ્ઞાનપ્રાગભાવ). પહેલા જ્ઞાનથી એક જ જ્ઞાનપ્રાગભાવ નાશ પામે છે, ખીન્ન પહેલાંની જેમ રહે છે, અને તેએ રહેતા હેાવા છતાં વિષયને પ્રકાશ તો નૈાયિક માને જ છે. તેવું જ અહીંં સમજવુ. અનાદિ માનતાં એક અજ્ઞાનના અભિભવ થાય અને ખીન્ન રહે તેા પણ વિષયપ્રકાશ સંભવે. અહીં શંકા થાય કે આ દૃષ્ટાંત વિષમ છે કારણ કે જ્ઞાનને પ્રાગભાવ આવરણ કરનાર નથી, જ્યારે ભાવરૂપ અજ્ઞાન વિષયનું આવરણ કરનાર છે, અને વિષયનું આવરણુ હેાય ત્યારે વિષયા પ્રકાશ સંભવે નહિ. આ શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે જેમ સિદ્ધાંતમાં (કેવલાદ્વૈત વેદાંતમાં) ભાવરૂપ અજ્ઞાન આવરણુ કરનાર છે એમ કહેતાં અજ્ઞાત મનાતી વસ્તુની બાબતમાં તે સશયાદિ (–સંશય અને વિષયય કે મિથ્યાજ્ઞાન) ઉત્પન્ન કરવા સમ છે એમ અભિપ્રેત છે, તેવુ જ તૈાયિકાના મતમાં જ્ઞાનના પ્રાગભાવરૂપ અજ્ઞાનની ખાખતમાં પણ છે, તેમના મતે પણ જ્ઞાનપ્રાગભાવમાં સંશયાદિ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય" છે. તેથી દૃષ્ટાન્તમાં કોઈ વૈષમ્ય નથી. તેથી પ્રથમ જ્ઞાનથી એક જ અજ્ઞાન દૂર થાય છે અને બીજા અજ્ઞાન રહેતાં હાવા છતાં વિષયને અવભાસ થાય છે એ ઉપપન્ન છે. જ - अन्ये तु — आवृतस्याऽऽपरोक्ष्यं विरुद्धम् । एकज्ञानोदये प्रागभावान्तरसत्वेऽपि यावद्विशेषदर्शनाभावकूटरूपमावरणं विशेषदर्शना न्नास्तीति मन्यमाना वदन्ति - यदा यदज्ञानमावृणोति तदा तेन ज्ञानेन तस्यैव नाशः । सर्व च सर्वदा नावृणोति वैयर्थ्यात् । किं त्वावरकाज्ञाने वृत्या नाशिते तद्वृत्युपरमे अज्ञानान्तरमावृणोति । न चैवं ब्रह्मावगमोत्पत्तिकालेऽनावरकत्वेन स्थितानामज्ञानानां ततोऽप्यनिवृत्तिप्रसङ्गः तेषां साक्षात् - तद्विरोधित्वाभावेऽपि तन्निवर्त्य - मूलाज्ञानपरतन्त्रतया अज्ञानसम्बन्धादिवत् तन्निवृत्यैव निवृभ्युपपशेः । एतदर्थमेव तेषां तदवस्थाभेदरूपतया तत्पारतन्त्र्यमिष्यत इति । (ઉપર અત્રસ્થા-અજ્ઞાાને અનદિ માનવાની સામે જે શકા ખતાવી છે તેનુ' સમાધાન ખીજી રીતે કરવામાં આવે છે—) જ્યારે બીજાઓ માને છે કે આવૃતનું અપરાક્ષ હાવું એ વિરુદ્ધ છે. અને એક જ્ઞાનના ઉત્ક્રય થતાં ખીજા પ્રાગ ભાવા હાય તા પણ શકય તેટલા બધાં વિશેષ દનેના અભાવેાના ફૂટ (સમૂહ)રૂપ આવરણ વિશેષ દર્શનને લીધે નથી. આમ માનનારા આ ખીજાએ કહે છે કે જ્યારે જે અજ્ઞાન આવરણ કરે છે ત્યારે તે જ્ઞાનથી તેના જ નાશ થાય છે. સવ' (અજ્ઞાન) સર્વદા આવૃત નથી કરતાં, કારણુ કે તેની જરૂર નથી (સ અજ્ઞાના સદા ઘટતુ આવરણ કરે છે એમ માનવું ય છે). પરંતુ આવરણ કરનાર અજ્ઞાનને વૃત્તિથી નાશ થતાં, એ વૃત્તિ ન રહે ત્યારે ખીજું અજ્ઞાન આવરણ કરે છે. च For Personal & Private Use Only . Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ सिद्धान्तलेशसङ्ग्रह અને આમ (માનતાં) બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ થાય એ કાળમાં આવરણ નહીં કરનાર તરીકે રહેલાં અજ્ઞાનોને તે (બ્રહ્મજ્ઞાન)થી પણ નાશ નહીં થાય એ પ્રસંગ નહી થાય (અર્થાત્ એમ નહીં માનવું પડે), કારણ કે તે અજ્ઞાને સાક્ષાત્ તે(બ્રહ્મજ્ઞાન)નાં વિરોધી ન હોવા છતાં તે (બ્રહ્મજ્ઞાન)થી નિવૃત્ત કરાવાને યોગ્ય મૂલ અજ્ઞાનને અધીન હોવાથી જ અજ્ઞાન -સંબંધ આદિની જેમ તે (મૂલ અજ્ઞાન) ની નિવૃત્તિથી જ (આ અવસ્થારૂપ અજ્ઞાનની) નિવૃત્તિ ઉપપન્ન છે. આ ખાતર જ તેમને તે (મૂલ અજ્ઞાન)ના અવસ્થા વિશેષ તરીકે તેને અધીન માનવામાં આવે છે. વિવરણ : અવસ્થારૂપ અજ્ઞાનેને અનાદિ માનવાની સામે જે શંકા રજૂ કરવામાં આવી, તેનું ઉપર જે સમાધાન આપ્યું છે તેનાથી કેટલાકને સંતોષ નથી. બીજાં અજ્ઞાનેથી આવરણ ચાલુ રહે છે અને તેમ છતાં વિષયને પ્રકાશ થાય એ વિરુદ્ધ છે–આ બે હકીકત સાથે ન હોઈ શકે. પ્રાગભાવને દાખલો આપે તે પણ બરાબર નથી. સ્થાણ આદિને વિષે સંશયાદિ ઉત્પન્ન કરવામાં, સંશયાદિન વિધી દશનને પ્રાગભાવ માત્ર સમર્થ નથી, કારણ કે એમ માનીએ તે “આ સ્થાણું છે' એમ નિશ્ચય થાય એ કાળે પણ સમાવિવયક અન્ય નિશ્ચયના પ્રાગભાવે તે હેય જ છે તેથી પુરુષત્વની સ્મૃતિવાળા મનુષ્યને ફરી સંશયની આપત્તિ થાય. તેથી સંશયાદિના સમાનવિષયક નિશ્ચના જેટલા પ્રાગભાવો શકય છે તેમને સમૂહ સંશયાદિ ઉત્પન્ન કરવાને સમર્થ છે અને તેથી વિષયનું આવરણ કરનાર તરીકે તૈયાયિકોના મતમાં માની શકાય છે. એક નિશ્ચય થાય તે કાળમાં આ શકય તેટલા વિશેષદશનાભાવને કૂટ જેને ન્યાયમતમાં આવરણ માનવામાં આવે છે તે વિશેષાદશનનો અભાવ થઈ જાય છે. તેથી ફરીથી સશયાદિની આપત્તિ નથી. તેમ પ્રથમ વટાદિજ્ઞાન થતાં ન્યાયમતમાં વિષયપ્રકાશની અનુપત્તિ નથી કારણ કે આવરણ તરીકે માનવામાં આવતા પ્રાગભાવકૂટને જ અભાવ છે. તેથી વિષય આવૃત હોવા છતાં પ્રથમ જ્ઞાનના સમયે તેને પ્રકાશ સંભવે છે. આમ પ્રાગભાવના દષ્ટાન્તને સંભવ નથી. - શંકાનું સમાધાન એ છે કે બધાં અજ્ઞાને એક સાથે વિષયનું આવરણ નથી કરતાં. જે અજ્ઞાન આવરણ કરતું હોય તેને નાશ જ્ઞાનવૃત્તિથી થાય છે, અને જેવી એ જ્ઞાનવૃત્તિ સત્તા ધરાવતી અટકે છે કે તરત જ બીજુ અઝાન આવરણ કરે છે તેથી વિષયને અવભાસ અને છતાં ઉત્તરકાલીન શાને દ્વારા આવરણને અભિભવ સંભવે છે. અહીં શંકા થાય કે જે સર્વ અવસ્થારૂપ અજ્ઞાને સદા આવરણ કરનારાં ન હોય તો બ્રહ્મજ્ઞાન થાય ત્યારે પણ જે અજ્ઞાને આવરણ નથી કરતાં તેમને તેનાથી નાશ નહીં થાય, કારણ કે એ આવરક નથી. બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ વખતે મૂલ અજ્ઞાનની જેમ અવસ્થા-અજ્ઞાને પણ વિષય–પ્રદેશમાં બ્રહ્મચૈતન્યનું આવરણ કરનાર તરીકે રહેતાં હોય તે બ્રહ્મજ્ઞાનથી તત્સમાવિષયક મૂલ અજ્ઞાનની જેમ આ મૈતન્યાવરક તરીકે રહેલાં અવસ્થા–અજ્ઞાનની પણ નિવૃત્તિ થાય, કારણ કે બન્ને સમાનવિષયક છે એ સમાનતા છે. પણ જો એ વખતે એ આવરણ કર્યા વિના રહેલાં હોય તે તેમની નિવૃત્તિ ન સંભવે કારણ કે સમાનવિષયકત્વને અભાવ રહેવાને. આમ હેય તે વિદેહકેવલ્યમાં પણ આ અવસ્થા–અજ્ઞાનની અનુવૃત્તિને પ્રસંગ થાય; વિદેહકેવલ્યમાં પણ એ ચાલુ રહેવાં જોઈએ –પણ આ તે સ્વીકારી શકાય For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૪૯ તેવું નથી), આને ઉત્તર એ છે કે અવસ્થા-અજ્ઞાનેા મૂલ-અજ્ઞાનને અધીન છે તેથી જેમ અજ્ઞાનની નિવૃત્તિ થતાં ચૈતન્ય અને અજ્ઞાનને સંબધ નાશ પામે છે કારણ એ સબંધ સબંધી અજ્ઞાનને અધીન છે તેમ મૂલ અજ્ઞાનના નાશ થતાં આ અવસ્થા-અન્નાના પણુ નાશ પામશે. આને માટે તે અવસ્થા અજ્ઞાનને મૂલ–અજ્ઞાનના અવસ્થા-વિશેષ અને તેથી તેને અધીન માન્યાં છે. અજ્ઞાન-નિવૃત્તિથી સસારની નિવૃત્તિની સિદ્ધિને માટે સંસારને અજ્ઞાનમૂલક હાઈ ને તેને પરતત્ર માનવામાં આવે છે તેમ અહીં' અવસ્થા-અજ્ઞાાને મૂલ જ્ઞાન–પરતંત્ર માન્યાં છે. ‘અવસ્થાભેદરૂપ' (અવસ્થાવિશેષરૂપ) એ વિશેષણનું પ્રયાજન અહીં બતાવ્યુ છે એમ સમજવું. अपरे तु —– अज्ञानस्य सविषयत्वस्वभावत्वात् उत्सर्गतः सर्व सर्वदाssवृणोत्येव । न च विषयोत्पत्तेः प्रागावरणीयाभावेनावरकत्वं न युज्यत इति वाच्यम् । तदापि सूक्ष्मरूपेण तत्सत्त्वादिति मन्यमानाः कल्पयन्ति — यथा बहुजनसमाकुले प्रदेशे कस्यचित् शिरसि पतन्नशनिरितरानप्यपसारयति, यथा वा सन्निपातहरमौषधमेकं दोषं निवर्तयद्दोषान्तरमपि दूरीकरोति, एवमेकमज्ञानं नाशयत् ज्ञानमज्ञानान्तराण्यपि तिरस्करोति । तिरस्कारश्च यावद् ज्ञानस्थितिः तावदावरणशक्तिप्रतिबन्ध इति ॥ સ્વભાવ જ્યારે બીજાએ એમ મને છે કે વિષય હાવુ એ અજ્ઞાનને હાવાથી સામાન્ય નિયમ તરીકે સવ (અજ્ઞાન) સદા આવરણુ કરે જ છે. શંકા થાય કે વિષયની ઉત્પત્તિની પહેલાં આવરણીય (–આવૃત થવા ચાગ્ય )ના અભાવ હાવાથી તેના આવરકત્વની ઉપપત્તિ નહીં થાય. પણ આમ કહેવુ' નહિ કારણ કે ત્યારે પણ સૂક્ષ્મરૂપે તેનુ' (ઘટાદિ કાર્યાં જે આવરણીય છે તેનું) અસ્તિત્વ હોય ( છે. આમ માનનારા કલ્પના કરે છે કે જેમ ઘણા લેાકેાથી ભરચક પ્રદેશમાં કાઇના માથા પર પડતી વીજળી ખીજાઓને પણ નસાડી મૂકે છે, અથવા સ’નિપાત દૂર કરનાર આષધ એક દોષની નિવૃત્તિ કરતું બીજા દોષને પણ દૂર કરે છે, એમ એક અજ્ઞાનના નાશ કરતુ. જ્ઞાન ખીજાં અજ્ઞાનાને પણ તિરસ્કાર કરે છે. અને તિરસ્કાર એટલે જ્યાં સુધી જ્ઞાન રહે ત્યાં સુધી આવરણુશક્તિના પ્રતિમધ. વિવરણ : અહીં જુદી રીતે સમાધાન કર્યુ છે. અજ્ઞાનના એ સ્વભાવ જ છે કે એને વિષય હાય, અર્થાત્ એ વિષયનું આવરણ કરે. કોઈને શંકા થાય કે સવ" અજ્ઞાન પેાતે હૈાય ત્યાં સુધી સ`દા વિષયનું આવરણ કરે એવા નિયમ નથી કારણ કે એક જ્ઞાન થાય ત્યારે એક અજ્ઞાનના નાશ થાય છે અને તે વખતે અન્ય અનાના હાય તે પણ તેમના તિરસ્કાર થાય છે અર્થાત્ તેમની આવરણુશક્તિને પ્રતિબ ંધ થાય છે; એ એક જ્ઞાનને કારણે આ અન્ય અજ્ઞાના વિષયનું આવરણ કરતાં અટકી જાય છે એમ કહેવામાં આવશે. તેથી એક જ્ઞાન થાય ત્યારે અજ્ઞાના આવરણુ કરતાં નથી. આ શકાની અપેક્ષાએ કહ્યું છે કે ‘સામાન્ય નિયમ તરીકે...' ફરી શંકા થાય કે સ` અજ્ઞાન સર્જંદા આવરણ કરે જ છે For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ सिद्धान्तलेशसङ्ग्रहः એમ કહેવામાં આવે છે તેથી ઘટાદિ વિષયની ઉત્પત્તિની પહેલાં પણ ઘટાદિથી અવનિ ચૈતન્યનું અવસ્થારૂપ અજ્ઞાને આવરણ કરે છે એમ પ્રતીત થાય છે. પણ એ ઉપપન્ન નથી કારણ કે ત્યારે અચ્છેદક વિષય ન હોવાથી તેનાથી અવછિન્ન રૌતન્ય જે આ અવસ્થા-અજ્ઞાનનું આવરીય બની શકે તે નથી હોતું. આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે કાર્યમાત્ર ઉત્પત્તિની પહેલાં તેમ નાશની પછી અનભિવ્યક્ત કે સુકમ રૂપે રહે છે એમ શ્રુતિ-સ્મૃતિ-અને ન્યાયથી સિદ્ધ કરવામાં આવ્યું છે. સવ અજ્ઞાન સર્વદા આવરણ કરે છે એ ઉત્સગ (સામાન્ય નિયમ)માં અપવાદ થતો હોય તે તેને હેતુ જ્ઞાન સ્થિતિ છે-જ્યાં સુધી એક જ્ઞાન રહે ત્યાં સુધી જે તેનાથી નષ્ટ થાય છે તે સિવાયનાં અન્ય અજ્ઞાનની આવરણુશક્તિ કામ કરતી અટકી જાય છે. नन्वेवं सति धारावाहिकस्थले द्वितीयादिवृत्तीनामावरणानभिभावकत्वे वैफल्यं स्यात्, प्रथमज्ञानेनैव निवर्तनतिरस्काराभ्यामावरणमात्रस्याभिभवादिति । ત્રાદુ-રિતિરસ્કૃતમ યજ્ઞાનં તદુપર પુનરાવૃળોતિ પ્રીतिरस्कृतं तम इव प्रदीपोपरमे । वृत्युपरमसमये वृत्त्यन्तरोदये तु तिरस्कृतमज्ञानं तथैवावतिष्ठते प्रदीपोपरमसमये प्रदीपान्तरोदये तम इव । तथा च 'यस्मिन् सति अग्रिमक्षणे यस्य सत्त्वं यद्वयतिरेके चासत्त्वं तत् तज्जन्यम्' इति प्रागभावपरिपालनसाधारणलक्षणानुरोधेनानावरणस्य द्वितीयादिवृत्तिकार्यत्वस्यापि लाभान्न तद्वैफल्यमिति । શંકા થાય કે આમ હોય તે (–એક જ્ઞાનથી એક અજ્ઞાનનો નાશ અને અન્ય અને સ્થા–અજ્ઞાનનો તિરસ્કાર થતો હોય તે) ધારાવાહિક (જ્ઞાન) થાય છે ત્યાં બીજી વગેરે વૃત્તિઓ આવરણની અભિભાવક ન હોવાથી નિરર્થક બની જાય, કારણ કે પ્રથમ જ્ઞાનથી જ વિવર્તન અને તિરસ્કાર વડે આવરણમાત્રને અભિભવ થઈ ચૂક્યો છે. આ બાબતમાં તેઓ કહે છે કે જેમ પ્રદીપથી તિરસ્કૃત થયેલ અંધકાર પ્રદીપ નાશ પામતાં ફરી (ઘટાદિ વિષયનું આવરણ કરે છે તેમ વૃત્તિથી અજ્ઞાન તિરક્ત (આવરણશક્તિ પ્રતિબદ્ધ થઈ હોય તેવું) થયું હોવા છતાં તેને ઉપરમ થતાં ફરીથી (વિષયનું) આવરણ કરે છે. પણ જેમ એક પ્રદીપની નાશના સમયે બીજા પ્રદી પા ઉદય થાય તે તિરસ્કૃત થયેલ અંધકાર તે જ (તિરસ્કૃત જ) રહે છે તેમ (ધારાવાહિક જ્ઞાનમાં) વૃત્તિના ઉપરના સમયે બીજી વનનો ઉદય થાય તો તિરસ્કત થયેલ અજ્ઞાન તેવું જ (તિરસ્કત જ) રહે છે. અને આમ જે હોય તે ઉત્તર ક્ષણમાં જેનું અસ્તિત્વ હોય, અને જેને અભાવ હતાં જેનું અસ્તિત્વ ન હોય એ તેનાથી ઉત્પન્ન થાય છે” એ પ્રાગભાવના પરિપાલનને લાગુ પડતા સાધારણ લક્ષણ પ્રમાણે અનાવરણ (આવરણને તિરસ્કાર) For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૫ દ્વિતીયાદિવૃત્તિના કાર્ય તરીકે પ્રાપ્ત થાય છે તેથી તેમની (દ્વિતીયદિ વૃત્તિની) નિરર્થકતા નથી. વિવરણ: શંકા થાય કે એક જ્ઞાનથી જ એક અજ્ઞાનને નાશ અને બીજા અજ્ઞાનેને તિરસ્કાર થઈ જતા હોય તો ધારાવાહિક જ્ઞાનમાં પહેલી ઘટાદિ-આકારક વૃત્તિથી આ પ્રયોજન સિદ્ધ થઈ જતું હેઈ બીજી-ત્રીજી વગેરે વૃત્તિઓનું કઈ પ્રયોજન નહીં રહે, એ નિરર્થક બની જશે. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે ધારારહિત જ્ઞાન થાય છે ત્યાં “આ ઘટ છે' એ પ્રત્યક્ષ જ્ઞાન એક અજ્ઞાનનું નાશ કરતાં બીજા સર્વ અજ્ઞાનને તિરસ્કાર (આવરણ–શક્તિપ્રતિબિંધ) કરે છે. અને એ સર્વ તિરસ્કૃત થયેલાં અજ્ઞાન ઘટજ્ઞાનને ઉપરમ થાય તે સમયે ફરી તે વિષયનું આવરણ કરે છે. જે જાણવાની ઈચ્છા વગેરેને કારણે પહેલાં ઉત્પન્ન થયેલ ઘટજ્ઞાનના નાશની ક્ષણે બીજુ ઘટપ્રત્યક્ષ ઉત્પન્ન થાય તો એ તિરસ્કૃત થયેલ અજ્ઞાન તેવું જ રહે છે. જેનું અસ્તિત્વ હતાં જે હેય, અને જે અભાવ હતાં જે ન હોય એ તેનાની જન્ય છે એમ સાયનું લક્ષણ સ્વીકારવામાં આવે છે, અને આ લક્ષણ સાદિ અને અનાદિ બંનેને સાધારણ છે. દા. ત., દંડા િરહેતાં ઉત્તર ક્ષણમાં ઘટાદિ કાર્યનું અસ્તિત્વ હોય છે, અને દંડાદિ ન હોય તો ધટાદિ કાર્યનું અસ્તિત્વ નથી હેતુ તેથી ઘટાદિ દંડાદિથી જન્ય છે (સાદિ સાયનું દષ્ટાન્ત). તે જ રીતે પ્રાયશ્ચિત્ત હોય તે ઉત્તર ક્ષણમાં દુઃખબાગભાવ હોય છે, અને પ્રાયશ્ચિત્ત ન હોય તો દુઃખને ઉદય થતાં દુ:ખપ્રાગભાવ રહેતો નથી. આ રીતે અનાદિ હોવા છતાં દુ:ખના પ્રાગભાવનું પ્રાયશ્ચિત્તથી પરિપાલન થાય છે. તેથી દુઃખપ્રાગભાવને પ્રાયશ્ચિત્તસાધ્ય માનવામાં આવે છે (અનાદિ સાગનું દષ્ટાન્ત). અહીં પણ દ્રિતીય વૃત્તિને ઉદય થાય તો પ્રથમ વૃત્તિ (જ્ઞાન)થી સિદ્ધ આવરણતિરસ્કાર ઉત્તર ક્ષણમાં રહે છે; પ્રથમ જ્ઞાનના નાશની ક્ષણમાં દ્વિતીય વૃત્તિને ઉલ્ય ન થાય તો ઉક્ત આવરણ-તિરસ્કારનું અસ્તિત્વ નથી હોતું, તેથી આવરણ-તિરસ્કાર પ્રથમજ્ઞાનના સમયે જ સિદ્ધ થયેલ હોવા છતાં તે ઉપર બતાવ્યું તેમ (બીજી વૃત્તિથી તેનું પરિપાલન થતું હેવાથી) તે દ્વિતીય વૃત્તિથી જન્ય છે અને તેનું ફળ છે. આ જ વાત ત્રીજી, એથી વગેરે વૃત્તિઓને પણ લાગુ પડે છે અને અનાવરણ અથવા આવરણ-તિરસ્કાર તેમનું સાધ્ય કે ફલ હોવાથી એ નિરર્થક નથી. न्यायचन्द्रिकाकृतस्त्वाहुः केनचिज्ज्ञानेन कस्यचिदज्ञानस्य नाश एव । न त्वावरकाणामप्यज्ञानान्तराणां तिरस्कारः। तथा च धारावाहिकद्वितीयादिवृत्तीनामप्येकैकाज्ञाननाशकत्वेन साफल्यम् । न चैवं ज्ञानोदयेऽप्यावरणसंभवाद्विषयानवभासप्रसङ्गः । अवस्थारूपाण्यज्ञानानि हि तत्तत्कालोपलक्षितस्वरूपावरकाणि, ज्ञानानि च यावत्स्वकालोपलक्षितविषयावरकोज्ञाननाशकानि । तथा च किञ्चिज्ज्ञानोदये तत्कालीनविषयावरकाज्ञानस्य नाशात् विद्यमानानामज्ञानान्तराणामन्यकालीनविषयावरकत्वाच्च न तत्कालीनविषयावभासे काचिदनुपपत्तिः । For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ कारीरीफले वृष्टावासन्नसमयस्येवाज्ञानविषये घटादौ तत्कालस्योपलक्षणतया विषयको टावननुप्रवेशेन सूक्ष्मतत्कालभेदाविषयैर्धारावाहिक द्वितीयादिज्ञानैरज्ञानानां निवृत्तावपि न काचिदनुपपत्तिरिति । सिद्धान्तलेशसङ्ग्रहः જ્યારે ન્યાયચ દ્રિકાકાર કહે છે કે કેાઈ એક જ્ઞાનથી કોઇ એક અજ્ઞાનને નાશ જ થાય છે, જ્યારે આવરણ કરનાર ખીજા' અજ્ઞાનાના પણ તિરસ્કાર થતે નથી. અને આમ ધારાવાહિક મીજી (ત્રીજી) વગેરે વૃત્તિએ પણ એક એક અજ્ઞાનના નાશ કરનારી હાઈને તેમનુ સાફલ્ય છે (અર્થાત્ તે ય નથી). (અહી) એવી શકા થાય કે આમ જ્ઞાનને ઉદય થવા છતાં પણ આવરણના સંભવ હાવાથી વિષયના અપ્રકાશને પ્રસંગ થશે (—વિષય પ્રકાશિત નહી થઈ શકે). પણ એવા પ્રસંગ નહીં થાય કારણ કે અવસ્થારૂપ અજ્ઞાનેા તે તે કાળથી ઉપલક્ષિત સ્વરૂપનું આવરણ કરનારાં હોય છે અને જ્ઞાનો પોતાની અવસ્થિતિને જેટલેા કાળ હાય તેનાથી ઉપલક્ષિત વિષયનું આવરણ કરનાર અજ્ઞાનનાં નાશક હાય છે. અને આમ કાઇક જ્ઞાનનો ઉદય થતાં તે કાળના વિષયનુ` આવરણુ કરનાર અજ્ઞાનના નાશ થવાથી અને વિદ્યમાન ખીજા અજ્ઞાના અન્ય કાળના વિષયનુ આવરણ કરનારાં હાવાથી તે કાળના વિષયના અવભાસમાં કોઇ અનુપપત્તિ નથી (અર્થાત્ તે કાળના વિષયના પ્રકાશ થઇ શકશે). જેમ કારીરી (ઇષ્ટિ)ના ફ્લરૂપ વૃષ્ટિમાં આસન સમય ઉપલક્ષણ હેવાથી તેના લકાટિમાં પ્રવેશ નથી, તેમ અજ્ઞાનના ઘટાદિ વિષયની બાખતમાં તેતે કાળ ઉપલક્ષણ હોવાથી વિષયકેટિમાં તેના પ્રવેશ નથી. તેથી સૂક્ષ્મ તે તે કાળના ભેદ જૈના વિષય નથી એવાં ધારાવાહિક ખીજા, (ત્રીજા) વગેરે જ્ઞાનાથી અજ્ઞાનાની નિવૃત્તિ થાય તેા પણ તેમાં કાઈ અનુપપત્તિ નથી. - વિવષ્ણુ : જે શંકા કરવામાં આવી કે જ્ઞાનમાત્ર અજ્ઞાનનું નિવત”ક નથી હતું કારણુ કે ધારાવાહિક બીજું ત્રીજું વગેરે જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ નથી કરતુ ં, — અહી તે શંકાના જુદી રીતે પરિહાર કર્યાં છે. ન્યાયયદ્રિકાકારના મતે કોઈ એક જ્ઞાન કોઈ એક અજ્ઞાનને નાશ જ કરે છે, અન્ય આવરણ કરનાર અજ્ઞાનને તિરસ્કાર નહીં. એવી ચોંકા સભવે કે બીજા અજ્ઞાનને તિરસ્કાર ન થયા હોય તે એક જ્ઞાન થયું હાય તે। પણ તેનાથી અતિરસ્કૃત રહેલાં બીજા અજ્ઞાનેા હોય તેનાથી વિષય આવૃત રહે અને વિષયને અવભાસ ન થાય. પણુ આ શંકા બરાબર નથી. પ્રથમ જ્ઞાનના ઉદ્ય થાય ત્યારે એક જ અજ્ઞાન વિષયનું આવરણ કરે છે; બીજા અજ્ઞાના ત્યારે વિષયનું આવરણ કરે છે એમ તે સ્વીકાયુ`` જ નથી. તેથી તેમના તિરસ્કારની અપેક્ષા નથી, આમ ધારાવાહિક બીજી ત્રીજી વગેરે વૃત્તિએ એક એક અજ્ઞાનને! નાશ કરી શકે છે તેથી તેમનું પ્રયાજન નથી એમ નહી' કહી શકાય. આ વક્તવ્યને આશય સમજ્યા વિના કોઈને શંકા થાય કે આમ પ્રથમ જ્ઞાનથી આવરણુ કરનાર અન્ય અજ્ઞાનાને તિરસ્કાર ન થતા હેાય તે વિષય અપ્રકાશિત જ રહેવા For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૫૩ જોઈ એ, તેનું જ્ઞાન સંભવે જ નહિ. આ શ ંકાનું સમાધાન એ છે કે જેટલાં અવસ્થારૂપ અજ્ઞાનેા છે તે બધાં મૂલ અજ્ઞાનની જેમ વિષયાવચ્છિન્ન ચૈતન્યનું સદા આવરણુ કરનારાં નથી કારણ કે તેની જરૂર નથી. પણ કોઈ અનાન કોઈ કાળ દરમ્યાન વિયાવચ્છિન્ન ચૈતન્યનુ આવરણ કરે છે અને કેાઈ અજ્ઞાન અન્ય કાળમાં તેનું આવરણુ કરે છે એ પ્રકારે કાલવિશેષથી ઉપલક્ષિત વિષયચૈતન્યનું આવરણુ કરનારાં હોય છે. અને નાના પણ પાતપેાતાના ઉદ્યના કાળમાં પોતપોતાના વિષયનું આવરણ કરનાર અજ્ઞાનનાં નાશક બને છે. તેથી એક જ્ઞાનના ઢાળમાં અન્ય અનાના આવરણ કરનારાં ન હોવાથી વિષયને અવભાસ થઈ શકે છે. તે અજ્ઞાનથી અહીં શંકા સભવે છે કે તે તે કાળવશેષથી વિશિષ્ટ જ વિષયનુ આવરણુ થાય છે. આમ કાળવિશેષો વિષયનાં વિશેષણુ હોઈ તેમને પણ આવરણીય એવા વિષયની કોટિમાં જ પ્રવેશ ાવા જોઈએ, અર્થાત્ તેમને પણુ વિષયાટિમાં ગણવા જોઈએ. તેને ખલે તેમને ઉપલક્ષણુરૂપ કેમ માન્યા છે? આના ઉત્તર એ છે કે જો એમ હોય તા ધારાવાહિક જ્ઞાનસ્થળમાં આવરણુ કરનાર તરીકે રહેલ અજ્ઞાાની નિવ`ક બીજી, ત્રીજી વગેરે વૃત્તિને પણ તે તે ઢાળવિશેષથી વિશિષ્ટ વિષયવાળી માનવી પડશે, કારણ કે ‘તે કાલથી વિશિષ્ટ વિષય'નું આવરણ કરનાર અજ્ઞાનના નાશ ‘તે કાલથી વિશિષ્ટ વિષય'નું જ્ઞાન જ કરી શકે (અજ્ઞાન અને જ્ઞાન તેના સમાન વિષય હોય તે જ અજ્ઞાનની નિવૃત્તિ થાય). પશુ એ સંભવશે નહિ. કારણ કે તે તે સૂક્ષ્મ ક્ષણભેદ (કાલવિશેષ) પ્રત્યક્ષ નથી. તેથી તેમનાથી વિશિષ્ટ વિષયનું જ્ઞાન પણ ન થઈ શકે. માટે કાલવિશેષને ઉપલક્ષણુરૂપ જ માનવામાં આવ્યા છે. આ વાત સમજાવવા કારીરી નામની દષ્ટિનું દૃષ્ટાન્ત આપ્યું છે. કારીરી ઇષ્ટિના ફળરૂપ જે દૃષ્ટિ છે તેને સમાપ્તિના ઉત્તરક્ષણમાં જ માનવી જોઈએ. અન્ય કાળમાં નહીં, કારણ તે કાળમાં સુકાતા અનાજને જિવાડવામાં અન્ય કાળની સૃષ્ટિના ઉપયોગ નથી. અહીં આસન (નજીકના) સમયના દૃષ્ટિના વિશેષ તરીકે લ કોટિમાં પ્રવેશ સ્વીકારવામાં આવતા નથી કારણુ કે ઇષ્ટિ વિના પણ સમયવિશેષ તો સંભવે જ છે. પણ અન્ય સમયની વ્યાવૃત્તિ કરવાને માટે સમયવિશેષને ઉપલક્ષણ તરીકે માનવામાં આવે છે; તે જ રીતે અહીં પણ તે તે કાલવિશેષને ઉપલક્ષણ માનવામાં આવ્યા છે અને વિશેષણુ માનીને આવરણીય કોટિમાં પ્રવેશ માન્યા નથી. केचित्तु प्रथमज्ञाननिवर्त्यमेवाज्ञानं स्वरूपावरकम् । द्वितीयादिज्ञाननिवर्त्यानि तु देशकालादिविशेषणान्तर विशिष्टविषयाणि । अत एव सत्तानिश्चयरूपे अज्ञाननिवर्तके चैत्रदर्शने सकृज्जाते ' चैत्रं न जानामि' ति स्वरूपावरणं नानुभूयते किं तु 'इदानीं स कुत्रेति न जानामि' इत्यादिरूपेण विशिष्टावरणमेव । विस्मरणशालिनः क्वचित् सकृद् दृष्टेऽपि न जानामि इति स्वरूपावरणं दृश्यते चेत्, तत्र तथाऽस्तु । अन्यत्र सकृद् दृष्टे विशिष्टविषयाण्येवाज्ञानानि ज्ञानानि च । 4 સિ–૨૦ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ सिद्धान्तलेशसङ्ग्रहः न चैवं सति धारावाहिक द्वितीयादिज्ञानानामज्ञाननिवर्तकत्वं न स्यात्, स्थूलकालविशिष्टाज्ञानस्य प्रथमज्ञानेनैव निवृत्तेः पूर्वापर ज्ञानव्यावृत्तसूक्ष्मकालविशिष्टाज्ञानस्य तदविषयैर्द्वितीयादिज्ञानैर्निवृत्त्ययोगादिति वाच्यम् । धारवहनस्थले प्रथमोत्पन्नाया एव वृत्तेस्तावत्कालावस्थायित्वसंभवेन वृत्तिभेदानभ्युपगमात् । तदभ्युपगमेऽपि बहुकालावस्थायिपञ्चषवृत्तिरूपत्वसम्भवेन परस्परव्यावृत्तस्थूलकालादिविशेषणभेदविषयत्वोपपत्तेः । प्रतिक्षणोद्यदनेकवृत्तिसन्तान रूपत्वाभ्युपगमेऽपि द्वितीयादिवृत्तीनामधिगतार्थमात्र विषयतया श्रामाण्याभावेनावरणानिवर्तकत्वेऽप्यहानेश्च । न हि विषयाबाधमात्रं प्रामाण्यम्, प्रागवगतान वगतयोः पर्वत तद्वृत्तिपावकयोरनुमितिविषययोरबाधस्याविशेषेण उभयत्राप्यनुमितेः प्रामाण्यप्रसङ्गात् । न चेष्टापत्तिः । ' वह्नावनुमितिः प्रमाणम्' इतिवत् ' पर्वतेऽप्यनुमितिः प्रमाणम्' इति व्यवहारादर्शनात् । विवरणे साक्षिसिद्धस्याज्ञानस्याभावव्यावृत्तिप्रत्यायनार्थानुमानादिविषयत्वेsपि प्रमाणावेद्यत्वोक्तेश्च । तस्मात् द्वितीयादिवृत्तीनां प्रामाण्याभावात् उपासनादिवृत्तीन। मिवाज्ञाना निवर्तकत्वेऽपि न हानि:, वृत्तीनामेव तन्निवर्तकत्वाभ्युपगमात् । प्रमाण • જયારે કેટલાક કહે છે કે પ્રથમ જ્ઞાનથી નિવૃત્ત થત્રા ચેાગ્ય અજ્ઞાન જ સ્વરૂપનુ આવરણ કરનારું છે, જ્યારે બીજા (ત્રીજા) વગેરે જ્ઞાનેાથી નિવૃત્ત થાય છે તે દેશ કાલ આદિ અન્ય વિશેષણેાથી વિશિષ્ટ (વસ્તુ) વિષયક (અજ્ઞાના) છે. એથી જ અજ્ઞાનને દૂર કરનાર સત્તાના નિશ્ચયરૂપ ચૈત્ર-દર્શન એક વાર ઉત્પન્ન થાય તે ચૈત્રને હું જાણુતે નથી’ એમ સ્વરૂપના આવરણના અનુભવ થતા નથી, પણ ૮ અત્યારે એ કાં છે એ હું જાણતા નથી' ઇત્યાદિ રૂપે વિશિષ્ટ આવરણના જ અનુભવ થાય છે. શંકા થાય છે કે ભુલકણા (વિસ્મરણશીલ) માણુસની ખાખતમાં કાંક એક વાર જોયા છતાં પણ ‘હું જાણતે નથી’એમ સ્વરૂપાવરણ જોવામાં આવે છે. આને ઉત્તર એ છે કે ત્યાં ભલે તેમ હા. (પણ) અન્યત્ર એક વાર જોયેલી વસ્તુની ખાખતમાં (બીજાં) અજ્ઞાનેા અને જ્ઞાના વિશિષ્ટ વિષયક જ છે. 1 શંકા થાય છે કે આમ હોય તે ધારાવાહિક ખીજું ( ત્રીજુ) વગેરે જ્ઞાન અજ્ઞાનનું નિયંત્રક નહીં હૈાય કારણ કે સ્થૂલ કાલથી વિશિષ્ટ વિષયના અજ્ઞાનની પ્રથમ જ્ઞાનથો જ નિવૃત્તિ થાય છે તેથી પૂર્વાપર જ્ઞાનથી વ્યાવૃત્ત જે સૂક્ષ્મ કાલ છે તેનાથી વિશિષ્ટ વિષયના અજ્ઞાનની (આ સૂક્ષ્મ કાલથી વિશિષ્ટ) વિષય જેના नथी तेवा श्रीना (त्री) वगेरे ज्ञानथी निवृत्ति थर्ध शम्शे नहि. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ (ઉત્તર) આવી શંકા કરવી નહિ, કારણ કે ધારાવાહિક સ્થળમાં પ્રથમ ઉત્પન્ન થયેલી જ વૃત્તિ તેટલે કાળ ટકી શકે છે તેથી વૃત્તિભેદ (જુદી જુદી વૃત્તિઓ ) માનવામાં નથી આવતું. તે (વૃત્તિભેદ) માનવામાં આવે તે પણ ધારાવાહિક જ્ઞાનને બહ કાલ સુધી ટકી શકે તેવી પાંચ-છ વૃત્તિરૂપ હોવાનો સંભવ હોવાથી પરસ્પર વ્યાવૃત્ત (એકબીજાથી ભિન્ન) સ્થૂલ કાલ વગેરે વિશેષણભેદ (જુદાં જુદાં વિશેષણ) તેમના વિષય હોઈ શકે છે. અને ધારાને પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થતી અનેક વૃત્તિ ઓના સન્તાન (પ્રવાહ) રૂપ માનીએ તો પણ બીજી (ત્રીજી) વગેરે વૃત્તિઓ જ્ઞાત વસ્તુને જ વિષય કરનારી હેવાથી (જ્ઞાત વસ્તુ જે તેમને વિષય હોવાથી) તેમનામાં પ્રામાણ્યને અભાવ છે તેથી તે આવરણ દૂર કરનાર ન હોય તે પણ હાનિ નથી (પ્રમાણ અજ્ઞાનને દૂર કરે છે એ નિયમનો ભંગ થતો નથી) માટે ઉપયુક્ત શંકા બરોબર નથી. વિષયને બાધ ન થાય એ (જ જ્ઞાનનું) પ્રામાણ્ય એવું નથી, કારણ કે (એવું હોય તો અનુમિતિજ્ઞાનની) પહેલાં જ્ઞાત એ પર્વત અને જ્ઞાત નહીં એ તેના પર અગ્નિ જે અનુમિતિના વિષય છે તેમને સમાન રીતે અબાધ હેવાથી અને સ્થળે (૫વત અને વહ્નિ બન્નેને વિષે) અનુમિતિના પ્રામાણ્યનો પ્રસંગ થશે (બનેની બાબતમાં અનુમિતિનું પ્રામાણ્ય માનવું પડશે). અને આ ઈષ્ટાપતિ નથી કારણ કે “અગ્નિને વિષે અનુમિતિ પ્રમાણ છે એની જેમ પર્વતની બાબતમાં પણ અનુમિતિ પ્રમાણ છે” એમ વ્યવહાર જોવામાં આવતું નથી (આવું કઈ બોલતું નથી). અને વિવરણમાં સાક્ષિસિદ્ધ અજ્ઞાન તેની) અભાવવ્યાવૃત્તિનું જ્ઞાન કરાવવાને માટે થતાં અનુમાન આદિનો વિષય હોવા છતાં પણ તેને પ્રમાણુથી અદ્ય કહ્યું છે તેથી સિદ્ધ થાય છે કે અનધિગતાથ વિષયક જ્ઞાન હોય તે જ પ્રમાણ છે, જ્ઞાતવિષયક નહીં). તેથી બીજી (ત્રીજી) વગેરે વૃત્તિઓનું પ્રામાણ્ય ન હોવાથી ઉપાસના વૃત્તિઓની જેમ એ અજ્ઞાનની નિવતંક ન હોય તે પણ હાનિ નથી, કારણ કે પ્રમાણુ રૂપ વૃત્તિઓને જ તેની (અજ્ઞાનની) નિવક માનવામાં આવી છે. વિવરણ: ધારાવાહી જ્ઞાનસ્થળે દ્વિતીય વગેરે વૃત્તિઓ આવરણને અભિભવ નહીં કરે એવી શંકાને ત્રીજી રીતે ઉત્તર આપે છે–પહેલા જ્ઞાનથી સ્વરૂપનું આવરણ કરનાર અજ્ઞાન દૂર થાય જ્યારે બીજું ત્રીજુ વગેરે જ્ઞાન (ધારાવાહી જ્ઞાનની અન્તગત જ્ઞાનરૂપ વૃત્તિઓ) દેશ, કાલ વગેરે અન્ય વિશેષણથી વિશિષ્ટ તે વસ્તુવિષયક હોય છે, અને તે વિશેષણથી વિશિષ્ટ વસ્તુ અંગેના અજ્ઞાનને તે દૂર કરે છે તેથી કોઈ મુશ્કેલી નથી. સામાન્ય રીતે આવું હોય છે. કયારેક એવું બને છે કે કઈ ભુલકણું માણસની બાબતમાં દ્વિતીયાદિ જ્ઞાનથી દૂર થતું અજ્ઞાન પણ સ્વરૂપાવરક અજ્ઞાન જ હોય છે. એક વાર જોયેલી વસ્તુને (દા.ત. ચૈત્ર) વિષે થતું બીજુ ત્રીજુ વગેરે જ્ઞાન વિશિષ્ટ-વિષયક (દા.ત. ચૈત્ર અત્યારે અહીં છે, અત્યારે વાત કરે છે, વગેરે) હોય છે એમ માનવામાં આવે છે તેથી For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ सिद्धान्तलेशसङ्ग्रह કોઈ દોષ નથી; દરેક વૃત્તિતાન કોઈ ને કોઈ વિશેષણવિશિષ્ટવિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે છે. શકા : ધારાવાહી જ્ઞાનની બાબતમાં જ્ઞાનના અજ્ઞાનનિવકત્વ વિષે વ્યભિચાર ન થાય તે માટે જ્ઞાનેને વિશિષ્ટવિષયક માનવામાં આવે છે. તે ત્યાં જ્ઞાને ઘટિકા, અર્ધઘટિકા આદિરૂપ સ્થૂલ કાલથી વિશિષ્ટ ઘટાદિવિષયક છે એમ વિવક્ષિત છે કે ક્ષણાત્મક સૂક્ષ્મ કાલથી વિશિષ્ટ ઘટાદિવિષયક છે એમ વિવક્ષિત છે? એ વિકલ્પોને ધ્યાનમાં રાખીને શંકા કરી છે કે બન્ને દષ્ટિએ ધારાવાહી જ્ઞાન સ્થળે દ્વિતીયાદિ વૃત્તિઓમાં વ્યભિચાર (અજ્ઞાનાનિવકવ) તેમ જ રહે છે. દ્વિતીયાદિ જ્ઞાન અને તેમનાથી નિવૃત્ત થનારાં અજ્ઞાને ઉસર્ગથી (સામાન્ય નિયમથી) વિશિષ્ટ વિષયક હેય તે સ્થૂલકાલવિશિષ્ટવિષયક પ્રથમ જ્ઞાનથી જ સ્થૂલકાલવિશિષ્ટવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. ધારાવાહી શાન સ્થળમાં શાને ક્ષણ ટકનારાં હેય છે તેથી પૂર્વાપરજ્ઞાનકાલથી વ્યાવૃત્ત જે ક્ષણાત્મક સૂક્ષ્મ કાલે છે તેમનાથી વિશિષ્ટ વિષયનું આવરણ કરનાર જે અજ્ઞાન છે તેનું સમકાલવિશિષ્ટવિષયક નહીં એવાં જ્ઞાનથી નિવૃત્તિ થઈ શકે નહિ કારણ કે અજ્ઞાન એ જ્ઞાનનું સમાવિષયકત્વ હોય તો જ અજ્ઞાનની શાનથી નિવૃત્તિ થાય. ઉત્તર : આ શંકાને ઉત્તર અલગ અલગ રીતે આપે છે. જ્યાં કોઈ એક વસ્તુ (દા. ત. દેવની મૂર્તિ)ને વિષે લાંબા સમય સુધી અવિચ્છિન્ન સ્કુરણ થાય છે ત્યાં એક જ વૃત્તિ હોય છે કારણ કે વૃત્તિભેદ (અલગ અલગ વૃત્તિ) માનવા માટે પ્રમાણુ નથી, સિદ્ધાન્તમાં વૃત્તિને ક્ષણિક (એક ક્ષણ માટે ટકનારી માનવામાં નથી આવતી. કોઈ શંકા કરી શકે કે ત્યાં એક જ વૃત્તિ હોય તો ધારાવાહી તરીકે તેની પ્રસિદ્ધિ છે તેનો વિરોધ થાય. અને એવું હોય તે ધ્યાન અને સમાધિને પણ ઉપર કહ્યા પ્રમાણે એકવૃત્તિરૂપ માનવાં પડે અને તેમ હેય તે ધ્યાન અને સમાધિનું પ્રત્યય-સતાન (જ્ઞાનપ્રવાહ) રૂ૫ તરીકે પ્રતિપાદન કરનાર ભાષ્ય વગેરેને વિરોધ આવી પડે. આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે આ નિરંતર જ્ઞાનને અનેકવૃત્તિરૂપ માનીએ તે પણ મુશ્કેલી નહીં રહે. ધારામાં લાંબા કાળ સુધી ટકતી પાંચ-છ વૃત્તિઓ હેય તે પણ દિતીયાદિ વૃત્તિ અજ્ઞાનની નિવતક નહીં બને એ દોષ નહીં રહે કારણ કે એક બીજાથી વ્યાવૃત્ત સ્થૂળ કાલાદિ જુદાં જુદાં વિશેષણથી વિશિષ્ટ વિષયક જ્ઞાને તે જ વિષયવાળાં અજ્ઞાનને દૂર કરી શકશે. ધારાવાહિક વૃત્તિઓને ન્યાયમતમાં માને છે તેમ ક્ષણિક (એક ક્ષણ માટે ટકનારી) માનીને પણ આ વ્યભિચાર (દ્વિતીયાદિ ઝાને અજ્ઞાનનિવતક નથી એ—)ને પરિહાર થઈ શકે છે. પહેલી વૃત્તિ જ અનધિગતાર્થવિષયક (અજ્ઞાત વસ્તુનું જ્ઞાપન કરનારી હેઈ) અમારૂપ છે જ્યારે દ્વિતીયાદિ વૃત્તિ જ્ઞાત વસ્તુનું જ્ઞાન હેઈ સ્મૃતિની જેમ પ્રમાં નથી. તેથી એ આવરણનું નિવતન ન કરે તો પણ જ્ઞાન અજ્ઞાનનિવતક છે એ નિયમ ભંગ થતો નથી. પ્રમાં હોવા માટે જ્ઞાનને વિષય અબાધિત રહે એ પૂરતું નથી; જ્ઞાનને વિષય અબાધિત અને પૂર્વમાં અનધિગત હોય તો જ એ અમારૂપ જ્ઞાન હોઈ શકે. અગ્નિ અને પર્વત બને અનુમિતિજ્ઞાનના વિષય છે પણ પહેલાં અજ્ઞાત એવા અગ્નિની બાબતમાં જ એ પ્રમા છે, પહેલાં જ્ઞાત એવા પર્વતની બાબતમાં નહિ. જે જ્ઞાત વસ્તુનું જ્ઞાન પણ પ્રમા હોય ને પર્વતના અનુમિતિરૂપ જ્ઞાનને પણ પ્રકારૂપ માનવું For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૫૭ પડે. નૈયાયિક દલીલ કરે કે આ ઈષ્ટાપતિ છે તે તેના ઉત્તરમાં કહ્યું છે કે પ્રામાણ્ય અને અપ્રામાયની વ્યવસ્થા વ્યવહારાનુસારી માનવી જોઈએ. આપણે “અગ્નિને વિષે અનુમિતિ પ્રમાણ છે એમ કહીએ છીએ, પર્વતને વિષે પણ અનુમિતિ પ્રમાણ છે' એમ કોઈ કહેતું નથી. તેથી અનધિગતાર્થવિષયક અબાધિત જ્ઞાન તે જ પ્રમા એમ માનવું જોઈએ. અને આમ હોય તે ધારાવાહી જ્ઞાનમાં દ્વિતીયાદિ જ્ઞાનનું પ્રામાણ્ય નથી. અનધિગતવ કે અજ્ઞાતત્વને પ્રમાના લક્ષણમાં સમાવેશ હોવો જોઈએ તેને માટે બીજે હેતુ અપ્પય્યદીક્ષિત રજૂ કરે છે. વિવરણમાં અજ્ઞાનને પ્રમાણુથી અદ્ય કહ્યું છે. જો કે અનુમાનાદિના વિષય તરીકે સ્વીકાર્યું છે (પ્રમાણુ=પ્રમિતિ; અનુમાનઅનુમિતિ). “અજ્ઞોષ” એ અનુભવરૂપ સાક્ષીથી અજ્ઞાનનું સ્વરૂપ જ્ઞાત હેવાથી, અજ્ઞાનવિષયક અનુમિતિ વગેરેનું અજ્ઞાન સ્વરૂપ વિષય હોય ત્યારે તેમાં અજ્ઞાતત્વઘટિત પ્રમાત્વ નથી એમ માનીને અજ્ઞાનને પ્રમાણુવેદ્ય કહ્યું છે. સાક્ષી પોતે પણ પ્રમાણ જ છે તેથી અહીં સાક્ષીથી અતિરિક્ત પ્રમાણુથી અવેદ્ય એમ જ વિવક્ષિત છે. સાક્ષી નિત્ય છે તેથી પ્રમાકરણ (પ્રમાના સાધનવિશેષ)થી જન્ય નહીં હોવાને કારણે બીજાં દશનને માન્ય ઈશ્વરજ્ઞાનની જેમ સાક્ષી પ્રમા કે અપ્રમાની કેઢિમાં આવતું નથી અને તેથી સાક્ષી પ્રમાણ ન હોઈને અજ્ઞાન પ્રમાણાવદ્ય છે એમ કહ્યું છે એવું તાત્પય છે. શંકા થાય કે અજ્ઞાન સાક્ષિપ્રત્યક્ષ સિદ્ધ હેય તે તેની બાબતમાં અનુમાનાદિ શા માટે રજૂ કરવામાં આવે છે. તેને ઉત્તર આપતાં કહ્યું છે કેટલાક અજ્ઞાનને જ્ઞાનાભાવરૂપ માને છે તેની વ્યાવૃત્તિની ખાતરી કરાવવા માટે અનુમાનાદિ રજૂ કરવામાં આવે છે. “અદમg?' એ અનુભવથી સિદ્ધ અજ્ઞાન ભાવરૂપ છે એમ કેવલાદ્વૈત વેદાંતી (સિદ્ધ તી) માને છે જ્યારે વૈશેષિક વગેરે માને છે કે તે જ્ઞાનના પ્રાગભાવરૂપ છે તેથી અનુમાનાદિથી એમ સિદ્ધ કરવામાં આવે છે કે તે જ્ઞાનાભાવથી ભિન્ન છે. માટે અજ્ઞાન જ્ઞાન હેઈને પ્રમાણઘ નથી તેમ છતાં આ પ્રયોજનની સિદ્ધિ માટે (અજ્ઞાનને જ્ઞાનાભાવથી ભિન્ન બતાવવાને માટે) અનુમાનાદિની ઉપયોગિતા છે જો કે અજ્ઞાનની સિદ્ધિને માટે એ પ્રમાણુરૂપ નથી. તેથી અનપિંગતાથવિષયક જ્ઞાન તે જ પ્રમા એમ સિદ્ધ થાય છે. ધારાવાહી જ્ઞાનમાં દ્વિતીયાદિ જ્ઞાન અધિગતાથવિષયક હાઈ પ્રમાં નથી તેથી અજ્ઞાનનું નિવતન ન કરે એથી સિદ્ધાન્તમાં કાઈ હાનિ થતી નથી. ઉપાસનારૂપ વૃત્તિ જ્ઞાનરૂપ ન હોવાને કારણે તેમના વિષય અંગે અજ્ઞાન દૂર કરતી નથી. ઉપાસનારૂપ વૃત્તિ જ્ઞાન નથી કારણ કે જ્ઞાનનાં માન્ય કરણેથી તે ઉત્પન્ન થતી નથી (–મનને જ્ઞાનકરણ માનવામાં આવતું નથી). ઉપાસના પુરુષકૃતિસાય હેઈને ગમનાદિની જેમ ક્રિયારૂપ છે તેથી તે ઉપાસ્યના સ્વરૂપના અજ્ઞાનની નિવતક નથી. તે જ રીતે ઇચ્છા, દેષ આદિ વૃત્તિઓ પણ પિતાના વિષય અંગે અજ્ઞાનને દૂર કરનારી નથી કારણ કે જ્ઞાનરૂપ નથી. જ્યારે દ્વિતીયાદિ વૃત્તિઓ સ્મૃતિની જેમ જ્ઞાનરૂપ હોવા છતાં પણ તેમનામાં પ્રમાત્વને અભાવ હેવાથી (અનધિગતાર્થવિષયક ન હતાં અધિગતાર્થવિષયક હેવાને કારણે-) તેમને અજ્ઞાનનિવતક માનવામાં નથી આવતી. જ્ઞાનમાત્ર અજ્ઞાનનિવતક છે એ નિયમ સ્વીકારવામાં નથી આવતે પણ પ્રમાણુરૂપ વૃત્તિઓ જ અજ્ઞાનનિવતક માનવામાં આવે છે. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ લઠ્ઠાતાશા ननु नायमपि नियमः, परोक्षवृतेरनिर्गमेनाज्ञानानिवर्तकत्वाद इति चेत्, अत्र केचिदाहुः-द्विविधं विषयावरकमज्ञानम् । एकं विषयाश्रितं रज्ज्वादिविशेपोपादानभूतं कार्यकल्प्यम् । अन्यत् पुरुषाश्रितम् इदमहं न जानामि' इत्यनुभूयमानम् । पुरुषाश्रितस्य विषयसंभिन्न विशेषोपादानवासम्भवेन, विषयाश्रितस्य 'इदमहं न जानामि' इति साक्षिरूपप्रकाशसंसर्गायोगेन द्विविधस्याप्यावश्यकत्वात् । एवं च परोक्षस्थले वृत्तेनिर्गमनाभावाद् दूरस्थवृक्षे आप्तवाक्यात् परिमाणविशेषावगमेऽपि तद्विपरीतपरिमाणविक्षेपदर्शनाच्च विषयगताज्ञानानिवृत्तावपि पुरुषगताज्ञाननिवृत्तिरस्त्येव । ' शास्त्रार्थ न जानामि' इत्यनुभूताज्ञानस्य तदुपदेशानन्तरं निवृत्त्यनुभवात् । अत एव 'अनुमेयादौ सुषुप्तिव्यावृत्तिः' इति विवरणस्य तद्विषयाज्ञाननिवृत्तिरर्थ इत्युक्तं तत्त्वदीपने इति । કોઈ શંકા કરે કે આ પણ નિયમ નથી કે પ્રત્યેક પ્રમા અજ્ઞાનનિવતક છે, કારણ કે પક્ષવૃત્તિને નિગમ થતું ન હોવાથી તે અજ્ઞાનનિવતક નથી. આ બાબતમાં કેટલાક કહે છે કે વિષયાવરક અજ્ઞાન બે પ્રકારનું હોય છે. એક વિષયાશ્રિત, રજજુ આદિન વિશેપ (સર્પાદિરૂપ વિવર્ત)નું ઉપાદાનકારણભૂત અને કાર્ય દ્વારા કલ્પી શકાય તેવું; બીજું પુરુષાશ્રિત “હું આ જાણતો નથી” એમ અનુભવાતું. પુરુષાશ્રિત (અજ્ઞાન) વિષયની સાથે સંભિન (તાદાભ્ય પામેલા) વિક્ષેપનું ઉપાદાન હોય એ સંભવતું નથી તેથી, અને વિષયાશ્રિત (અજ્ઞાન)ને “હું આ જાણતો નથી” એ સાક્ષિરૂપ પ્રકાશ સાથે સંસર્ગ સંભવતો નથી તેથી બને પ્રકારના અજ્ઞાનની આવશ્યકતા છે. અને આમ પરોક્ષ સ્થળમાં વૃત્તિનું નિર્ગમન નીકળીને બહાર જવું) ન હોવાથી, અને દૂર દેશમાંના વૃક્ષને વિષે આપ્ત (શિષ્ટ, વિશ્વાસપાત્રના વાક્યથી પરિમાણવિશેષનું જ્ઞાન થતું હોવા છતાં તેનાથી વિપરીત પરિમાણુરૂપ વિક્ષેપનું દર્શન થતું હોવાથી વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ ન થવા છતાં, પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ થાય છે જ; કારણ કે “હું શાસ્ત્રનો અર્થ જાણ નથી” એમ અનુભૂત અજ્ઞાનની તે (શાસ્ત્ર)ના ઉપદેશ પછી થતી નિવૃત્તિને અનુભવ થાય છે. એથી જ (અર્થાત્ પરોક્ષ જ્ઞાન અજ્ઞાનનિવતક હોવાથી જો “મના સુપુતિ ચાવૃત્તિઃ' એ વિવરણને અથ તદ્વિષયક (અનુમેયાદિ વિષયક) અજ્ઞાનની નિવૃત્તિ” છે એમ તવદીપનમાં કહ્યું છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ વિવરણ: પ્રત્યક્ષ પ્રમાણુરૂપ વૃત્તિ વિષયની પાસે જઈને તેના સંબંધમાં આવે છે તેથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે પણ પરોક્ષવૃત્તિનું આ રીતે પક્ષસ્થળમાં નિગમન શક્ય નથી તેથી તેનાથી અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય એવી શંકા થાય. તેના ઉત્તરમાં કહ્યું છે કે પરોક્ષ પ્રમ પણ અજ્ઞાનનિવર્તક છે. અજ્ઞાન દ્વિવિધ છે-(૧) રજજુ આદિ વિષયનું આવરણ કરીને સર્પાદિ વિક્ષેપ (વિવ)નું ઉપાદાનાકારણ છે, અને વિક્ષેપકાયની ઉપપત્તિ બતાવવાને માટે જેની કલ્પના કરવામાં આવે છે તે વિષયાશ્રિત અજ્ઞાન (જે અનુભવસિદ્ધ નથી); (૨) બીજુ વિધ્યાવરઅજ્ઞાન પુરુષાશ્રિત છે અને તેને અનુભવ થાય છે–“હું આ જાણતા નથી”. શંકા થાય કે એક જ અજ્ઞાનથી સપદિવિક્ષેપ અને હું જાણતો નથી' એ અનુભવની સિદ્ધિ થતી હોય તે અજ્ઞાનનું વૈવિધ્ય માનવાની શી જરૂર. આનું સમાધાન કરતાં કહ્યું છે કે પુરુષાશ્રિત અજ્ઞાન વિષય (અર્થાત રજુ વગેરે અધિષ્ઠાન)ની સાથે સંભિન્ન સેળભેળ થઈ ગયેલ, તાદાત્મ પામેલ) જે સપદિ વિક્ષેપ થાય છે તેનું ઉપાદાન કારણ બની શકે નહિ. બીજી બાજુએ વિષયાશ્રિત અજ્ઞાન “હું જાણતો નથી' એ આકારને સાક્ષિરૂપ પ્રકાશ છે તેની સાથે સંબંધિત હોઈ શકે નહિ. તેથી દિવિધ અજ્ઞાન માનવું જોઈએ. આમ દિવિધ અજ્ઞાન માનતાં પરોક્ષ સ્થળમાં વૃત્તિનું નિર્ગમન ન થવાથી દૂર દેશમાં રહેલા વૃક્ષની બાબતમાં આપ્તના વચનથી તેના ચોક્કસ પરિમાણ (ઊંચાઈ વગેરે)નું જ્ઞાન થાય છે તો પણ તેનાથી વિપરીત (અપ) પરિમાણરૂપ વિક્ષેપ જોવામાં આવે છે તેથી સ્પષ્ટ છે કે વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ ન થઈ હોવા છતાં પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ થઈ જ છે. પરોક્ષ જ્ઞાનથી વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી તેને માટે બે કારણ દર્શાવ્યા છે–(૧) વૃત્તિના નિગમનને અભાવ-વિષયચૈતન્ય (વિષયાવચ્છિન્ન ચૈતન્ય) સાથે સંબંધમાં આવેલી વૃત્તિ જ વિષયચેતન્યગત અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે તેથી વૃત્તિનું નિગમન ન હોય તે આ અજ્ઞાન દૂર ન થઈ શકે. તેથી વિષયગત અજ્ઞાન વિપરીત પરિમાણને વિક્ષેપ કરે છે અને વૃક્ષ મોટું હોવા છતાં નાનું દેખાય છે. તેમ છતાં આપ્તવાક્યરૂપ પરોક્ષપ્રમાણથી પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ તે થાય છે જ. શાસ્ત્રાર્થના અજ્ઞાનને અનુભવ હોય છે. પણ શાસ્ત્રાર્થના ઉપદેશ પછી શાસ્ત્રાર્થના અજ્ઞાનની નિવૃત્તિને અનુભવ થાય છે. શાસ્ત્રાર્થ દ્વિવિધ છે–ધમરૂપ અને બ્રહ્મરૂપ. ધમરૂ૫ શાસ્ત્રાર્થની બાબતમાં ઉપદેશજન્ય જ્ઞાન પરોક્ષ જ છે, તે કયારેય અપરોક્ષ હતું નથી કારણ કે ધર્મને સાક્ષાત્કાર થઈ શકતો નથી. આમ ત્યાં વિષયગત અજ્ઞાનની નિવૃત્તિને પ્રસંગ જ નથી તેથી પુરુષગત અજ્ઞાનની જ નિવૃત્તિ થાય છે એમ કહેવું જોઈએ, અન્યથા તેની નિવૃત્તિના અનુભવને વિરોધ થાય. બ્રહ્મરૂપ શાસ્ત્રાર્થની બાબતમાં ઉપદેશજન્ય જ્ઞાન પરોક્ષ છે. તેટલા માત્રથી વિષયાવરક મૂલ અજ્ઞાન જે વિષયગત છે તે દૂર થતું નથી, કારણ કે તેમ થતું હોય તે મનનાદિ વ્યર્થ બની જાય, તેથી ઉપદેશજન્ય જ્ઞાનથી પુરુષગત અજ્ઞાન જ દૂર થાય છે એમ કહેવું જોઈએ, અન્યથા ત્યાં પણ તેની નિવૃત્તિના અનુભવનો વિરોધ થાય. પરોક્ષ જ્ઞાન અજ્ઞાનનું નિવતક બની શકે છે એ બાબતમાં વિવરણાદિની સંમતિ છે એમ કહ્યું છે. ઉક્ત અનુભવના બળે જ, અનુમેયાદિની બાબતમાં અજ્ઞાનની નિવૃત્તિ થાય છે એમ “ગુણેશાયી યુનિવૃત્તિઃ' એ વિવરણવાથને અર્થ સમજાવતાં તત્ત્વદીપનમાં કહ્યું છે–ત્યાં સુષુપ્તિને અર્થ અજ્ઞાન અને વ્યાવૃત્તિને અથ નિવૃત્તિ કર્યો છે (“તવિયાજ્ઞાનનિતિર્થ',–તદિષયમાં “તત ' એ પદ “અનુમેયાદિને માટે પ્રયોજ્યું છે). આમ સ્પષ્ટ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ सिद्धान्तलेशसङ्ग्रहः કે અનમેયાદિની બાબતમાં પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ અનુમિતિ આદિ પક્ષજ્ઞાનથી થાય છે એમ અર્થ કર્યો છે કારણ કે અનુમેયાદિની બાબતમાં વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ પરાક્ષ જ્ઞાનથી થતી નથી એમ આગળ કહેવાનું છે. આથી જોઈ શકાય છે કે પ્રમામાત્ર અજ્ઞાનનિવતક છે–વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ કરે કે પુરુષગત અજ્ઞાનની નિવૃત્તિ, પણ અજ્ઞાનની નિવૃત્તિ તે પ્રમાઝાન કરે જ છે. अन्ये तु-नयनपटलवत् पुरुषाश्रितमेवाज्ञानं विषयावरणम् । न तदतिरेकेण विषयगताज्ञाने प्रमाणमस्ति । न च पुरुषाश्रितस्य विषयगतविक्षेपपरिणामित्वं न संभवति । तत्सम्भवे का दूरस्थवृक्षपरिमाणे परोक्षज्ञानादज्ञाननिवृत्तौ विपरीतपरिमाणविक्षेपो न सम्भवतीति वाच्यम् । वाचस्पतिमते सर्वस्य प्रपञ्चस्य जीवाश्रिताज्ञानविषयीकृतब्रह्म विवर्तत्वेन तद्वच्छुक्तिरजतादेः पुरुषाश्रिताज्ञानविषयीकृतब्रह्मविवर्तत्वोपपतेः। परोक्षवृत्त्या एकावस्थानिवृत्तावपि अवस्थान्तरेण विपरीतपरिमाणविक्षेपोपपत्तेश्चेत्याहुः। જ્યારે બીજા કહે છે કે નયનમાં રહેલ પટલ(કાચાદિષ)ની જેમ, પુરુષાશ્રિત જ અજ્ઞાન વિષયનું આવરણ કરનાર છે તેનાથી અતિરિક્ત વિષયગત અજ્ઞાનની બાબતમાં (અજ્ઞાન માનવા માટે-) પ્રમાણ નથી. અને એવી શંકા કરવી નહિ કે પુરુષાશ્રિત (અજ્ઞાન) વિષયગત વિક્ષેપ તરીકે પરિણામી સંભવી શકે નહિ (વિષયગત વિક્ષેપનું ઉપાદાન કારણ બની શકે નહિ). અથવા તેને સંભવ હોય તે દૂર દેશમાંના વૃક્ષના પકિમાણની બાબતમાં પરાક્ષ જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થતાં વિપરીત પરિમાણરૂપ વિક્ષેપ સંભવે નહિ”. (આવી શંકા કરવી નહિકારણ કે વાચસ્પતિના મતમાં સર્વ પ્રપંચ જીવાશ્રિત અજ્ઞાનને વિષય બનેલા બ્રહ્મને વિવત હેઈને તેની જેમ શુરિજતાદિ પુરુષાશિત અજ્ઞાનને વિષય બનેલા બ્રહ્મનો વિવત હોય એ ઉપપન્ન છે (સંભવે છે). અને પક્ષવૃત્તિથી એક અવસ્થાની નિવૃત્તિ થાય તે પણ (પુરુષાશ્રિત અજ્ઞાનની) બીજી અવસ્થાથી વિપરીત પરિમાણુરૂપ વિક્ષેપની ઉપપત્તિ છે. વિવરણ : અજ્ઞાનને દ્વિવિધ ન માનીએ તે પણ પ્રમામાત્ર અજ્ઞાનની નિવતક છે' એ નિયમનો ભંગ થતો નથી એમ કહેનાર મત રજૂ કર્યો છે. પુરુષગત અજ્ઞાનથી અન્ય એવું વિષયગત અજ્ઞાન માનવામાં આવે તે એ વિષયના આવરણ માટે માનવામાં આવે છે કે શુક્તિરજતાદિ વિક્ષેપની ઉપપત્તિ માટે ? વિષયના આવરણ માટે માનવાની જરૂર નથી, કારણ કે જેનારની આંખમાંના કાચાદિ દેષની જેમ પુરુષગત અજ્ઞાન વિષયનું આવરણ કરી શકે. શક્તિરજતાદિ વિક્ષેપની ઉપપત્તિ માટે પણ વિષયગત અજ્ઞાન માનવું યોગ્ય નથી કારણ કે તેને માટે કોઈ પ્રમાણ નથી અને વિષયગત અજ્ઞાનના અભાવમાં પણ અહીં બતાવ્યા પ્રમાણે વિક્ષેપની ઉત્પત્તિ સંભવે છે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ કોઈને શંકા થાય કે વિષયગત અજ્ઞાન માનવા માટે પ્રમાણ છે કારણ કે પુરુષગત અજ્ઞાન શક્તિ આદિથી અવચિછન્ન ચૈતન્યમાં હેઈ શકે નહિ, પુરુષગત અજ્ઞાન વિષયગત વિક્ષેપરૂપે પરિણમી શકે નહિ. અને જો એ સંભવ હોય તે પણ પુરુષગત અજ્ઞાનની આપ્તપદેશથી નિવૃત્તિ થઈ ગઈ છે અને વિષયગત અજ્ઞાન માનવામાં આવતું નથી તેથી દૂર દેશમાં રહેલા વૃક્ષને વિષે વિપરીત પરિમાણુરૂપ વિક્ષેપ સંભવે નહિ. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે વાચસ્પતિના મતમાં સર્વ પ્રપંચને જીવાશ્રિત અજ્ઞાનના વિષય બનેલા બ્રહ્મને વિવત’ માનવામાં આવે છે તેમ પુરપાશ્રિત અજ્ઞાનના વિષયકૃત પ્રહ્મના વિવત તરીકે શુક્તિરતાદિની ઉપપત્તિ છે. શક્તિરતાદિ વિક્ષેપ અજ્ઞાનને પરિણામ છે એ પક્ષમાં અજ્ઞાન વિષયાવચ્છિન્નગત છે એમ માનવું પડે. પણ તેને અજ્ઞાનને પરિણામ ન માનનાર પક્ષમાં અજ્ઞાનને વિષયાવચ્છિન્નચૈતન્યગત માનવું જરૂરી નથી. દા. નિતકમાં બ્રહ્મપદ છે તે શુત્યાદિથી અવચ્છિન્ન ચૈતન્યરૂપ બ્રહ્મના અર્થમાં છે, પૂણષાના અર્થમાં નહિ, કારણ કે અવછિન્ન રૌતન્યને જ શુક્તિરજતાદિનું અધિષ્ઠાન માનવામાં આવે છે. વિપરીત પરિમાણુરૂપ વિક્ષેપ સંભવશે નહિ એ દ્વિતીય દોષને પરિહાર કરતાં કહે છે કે પક્ષજ્ઞાન થયું હોવા છતાં વિપરીત પરિમાણની ઉત્પત્તિને અનુભવ થાય છે. આ બે અનુભવો અનુસાર પુરુષાશ્રિત જ અજ્ઞાન જે વિષયનું આવરણ કરે છે તેને જ એકદેશ પરાક્ષ જ્ઞાનથી નિવૃત્ત થાય છે, જ્યારે બીજો એક દેશ અનુવૃત્ત રહે છે એમ કલ્પના કરવામાં આવે છે; પણું કિવિધ અજ્ઞાનને સ્વીકાર થતો નથી કારણ કે તેમાં ગૌરવ-દોષ છે. વ્યાખ્યાકાર કૃણાનંદ કહે છે કે વસ્તુતઃ તે પક્ષ જ્ઞાન અજ્ઞાનનું નિવર્તક છે એ મતમાં પણ પ્રતિબંધરહિત જ પરાક્ષશાન અજ્ઞાનનું નિવતક છે એમ માનવું જોઈએ. અને અહીં દૂરવાદિ દોષથી પ્રતિબદ્ધ હોવાને કારણે આપ્તવાકયથી જન્ય હોવા છતાં પણ એ પરોક્ષજ્ઞાન પુરુષગત અજ્ઞાનનું નિવતક બનતું નથી એમ જ ભ્રમને ધ્યાનમાં રાખીને માનવું જોઈએ. તેથી વિપરીત પરિમાણની ઉત્પત્તિ અંગેની અનુપત્તિની શંકાને કોઈ અવકાશ નથી, કારણ કે આ પરિણામ પામનાર પુરુષગત અજ્ઞાન અનિવૃત્ત જ છે. અહીં શંકા થાય કે આવું જે હોય તે આપ્તપદેશ પછી દૂર દેશમાં રહેલ વૃક્ષગત પરિમાણુવિશેષનું જ્ઞાન મને નથી' એવો અનુભવ થ જોઈએ (૫ણું થતું નથી). આ શંકા બરાબર નથી કારણ કે અજ્ઞાન હોવા છતાં સત્તા-નિશ્ચયરૂપ પરોક્ષજ્ઞાન તે અનુભવમાં પ્રતિબંધક બની શકે છે. અને પ્રમામાત્ર અનાનનિવતક છે એ નિયમનો પ્રતિબહ પરોક્ષપ્રમાની બાબતનાં ભંગ થાય છે એવી શંકા કરવી નહિ કારણ કે અપ્રતિબદ્ધ પ્રમા અજ્ઞાનનિવર્તક છે એમ જ ઉપપન્ન અને અભિપ્રેત છે. __ अपरे तु-शुक्तिरजतादिपरिणामोपपत्त्याजस्याद् विषयावगुण्ठनपटवद्विषयगतमेवाज्ञानं तदावरणम् । न च तथा सति अज्ञानस्य साक्ष्यसंसर्गेण ततः प्रकाशानुपपत्तिः, परोक्षवृत्तिनिवर्त्यत्वासम्भवश्च दोष इति वाच्यम् । अवस्थारूपाज्ञानस्य साक्ष्यसंसर्गेऽपि तत्संसृष्टमूलाझानस्यैव 'शुक्तिमहं न जानामि' इति प्रकाशोपपत्तेः । शुक्त्यादेरपि मूलाज्ञानविषयचैतन्याभिन्नतया तद्विषयत्वानुभवाविरोधात् । સિ-૨૧ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः विवरणादिषु मूल्गज्ञानसाधनप्रसङ्गे एव 'इदमहं न जानामि' इति प्रत्यक्षप्रमाणोपदर्शनाच्च ‘अहमज्ञः' इति सामान्यतोऽज्ञानानुभव एव महाज्ञानविषयः । 'शुक्तिमहं न जानामि' इत्यादिविषयविशेषालिङ्गिताज्ञानानुभवस्त्ववस्थाऽज्ञानविषय इति विशेषाभ्युपगमेऽप्यवस्थाऽवस्थावतोरभेदेन मूलाज्ञानस्य साक्षिसंसर्गादा साक्षिविषयचैतन्ययोः वास्तवैक्यादा विषयगतस्याप्यवस्थाऽज्ञानस्य साक्षिविषयत्वोपपत्तेः । परोक्षज्ञानस्याज्ञानानिवर्तकत्वेऽपि ततस्तन्निवृत्त्यनुभवस्य सत्तानिश्चयरूपपरोक्षवृत्तिप्रतिवन्धकप्रयुक्ताननुभवनिबन्धनभ्रान्तित्वोपपत्तेः अपरोक्षज्ञानस्यैवाज्ञाननिवर्तकत्वनियमाभ्युपगमादित्याहुः । જ્યારે બીજા કહે છે કે શુક્તિરતાદિ પરિણમની ઉપપત્તિનું સામંજસ્ય થાય તે માટે (એમ માનવું જોઈએ કે) વિષયને ઢાંકતાં કપડાની જેમ વિષયગત જ અજ્ઞાન તેનું આવરણ છે. અને એવી શંકા કરવી નહિ કે આમ હોય તે આ જ્ઞાનને સાક્ષી સાથે સંસગ (સંબંધ) ન હોવાથી તેથી (સાક્ષીથી) (અજ્ઞાન) પ્રકાશ નહી સંભ અને પક્ષવૃત્તિથી (અજ્ઞાનની) નિવૃત્તિને સંભવ નહી રહે એ ઉષ છે. (આવી શંકા બરાબર નથી, કારણ કે અવસ્થારૂપ અજ્ઞાનને સાક્ષી સાથે સંસગ ન હોય તે પણ તેની સાથે સંસ્કૃષ્ટ મૂલ અજ્ઞાનને જ હુ શુક્તિને જાણતો નથી એમ પ્રકાશ સંભવે છે. શક્તિ વગેરે પણ મલ અજ્ઞાનના વિષયીભૂત ચૈતન્યથી અભિન્ન હોવાથી તેમને તેના વિષય તરીકે અનુભવ થાય તે તેમાં વિરોધ નથી. અને વિવરણ વગેરેમાં મૂલ અજ્ઞાનના સાધન પ્રસંગે જ “આ હું જાણુતે નથી' એમ પ્રત્યક્ષ પ્રમાણને રજુ કર્યું હોવાથી હું અજ્ઞ છું” એ સામાન્યતઃ અજ્ઞાનનો અનુભવ એ જ મૂલાજ્ઞાનવિષયક છે (–માટે મૂલ અજ્ઞાનને પ્રકાશ તેનાથી સંભવે છે). “હું શુક્તિને જાણ નથી' ઇત્યાદિ વિષયવિશેષથી આલિંગિત (યુક્ત) અજ્ઞાનનો અનુભવ તે અવસ્થારૂપ અજ્ઞાનવિષયક છે એમ ભેદને સ્વીકાર કરવામાં આવે તો પણ અવસ્થા અને અવસ્થાવાનને અભેદ હોવાથી મૂલ અજ્ઞાનને સાક્ષી સાથે સંસગ હેવાથી અથવા અક્ષિ–ચૈતન્ય અને વિષયચૈતન્યનું વાસ્તવમાં ઐકય હેવાથી અવસ્થા–અજ્ઞાન વિષયગત હોય તે પણ સાક્ષીને વિષય બને એ ઉપપન્ન છે. પરોક્ષજ્ઞાન અજ્ઞાનનું નિવક ન હોવા છતાં તેનાથી તેની નિવૃત્તિને અનુભવ થાય છે તે સત્તને નિશ્ચય કરનારી વૃત્તિરૂપ પ્રતિબંધકને લીધે (અજ્ઞાન) અનુભવ થત નથી તેને કારણે થતી બ્રાતિ તરીકે ઉપપન્ન છે (બ્રાન્તિ તરીકે નિવૃત્તિનો અનુભવ સમજાવી શકાય છે, સંભવે છે), કારણ કે અપક્ષ જ્ઞાન જ અજ્ઞાનનું નિવર્તક છે એ નિયમ સ્વીકારવામાં આવ્યે છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરચછેદ વિવરણ : અત્યાર સુધી અપ્રતિબદ્ધ પ્રમામાત્ર અજ્ઞાનનિવતક છે એ નિયમને અનુસરીને તેને ભંગ ન થાય તે માટે પરોક્ષપ્રમરૂપ જ્ઞાનને પણ અજ્ઞાનના નિવર્તક તરીકે ઘટાવ્યું. હવે એવા મતની રજૂઆત કરી છે જે અનુસાર ઉપર્યુક્ત નિયમ નથી; પણ અપ્રતિબદ્ધ અપરોક્ષજ્ઞાન જ અજ્ઞાનનું નિવક છે તેથી પરોક્ષજ્ઞાનની બાબતમાં નિયમના ભંગની શંકાને સ્થાન નથી. વિષયગત અજ્ઞાન જ તેનું આવરણ કરે છે. લોકમાં ઘટાદ માટી વગેરેના પરિણામ તરીકે જાણીતાં છે; તેની જેમ શુક્તિરતાદિ પણ પરિણામરૂપ સિદ્ધ થાય છે અને યતિપૂર્વક વિચાર કરતાં અજ્ઞાન જ તેમનું પરિણામી, અર્થાત ઉપાદાનકારણ સિદ્ધ થાય છે. શુતિ વગેરે પ્રાતિભાસિક રજતાદિનાં ઉપાદાનકારણ હોઈ શકે નહિ. અને વિષયાવચ્છિન્નત ગત અજ્ઞાન રજતાદિ વિક્ષેપ (વિવત)નું પરિણમી કે ઉપાદાનકારણ બને એમાં જેવું સામંજસ્ય છે (બધું યુક્તિયુક્ત અને બંધબેસતું છે) તેવું પુરુષાશ્રિત અજ્ઞાનને તેનું ઉપાદાનકારણ માનવામાં નથી. આ ઉપપત્તિનું સામંજસ્ય ધ્યાનમાં રાખીને વિષયગત જ અવસ્થારૂપ અજ્ઞાન માનવું જોઈએ પણ તેનાથી જુદું બીજુ પુરુષગત અવસ્થારૂપ અજ્ઞાન માનવાની જરૂર નથી કારણ કે એ વ્યર્થ હેઈને તેને માનવા માટે પ્રમાણુ નથી. જે કે પુરુષાશ્રિત અજ્ઞાન પણ પુરુષને છોડવા સિવાય દીધ પ્રભાત્યાયથી વૃત્તિધારા બહાર નીકળીને વિષયાવછિન ચૈતન્યનું આશ્રિત બનીને રજતાદિરૂપે પરિણામી બને –તેમનું ઉપાદાન કારણ બને) એમ સંભવી શકે (–અર્થાત એવી દલીલ કરી શકાય), તે પણ આ ઉપપત્તિમાં સામંજસ્ય નથી કારણ કે મૂલ અજ્ઞાનની જેમ અવસ્થા૫ અનાન પણ નિકિય છે તેથી તેને પ્રભાળ્યાય લાગુ પાડી શકાય નહીં એવા અભિપ્રાયથી વિષયગત અજ્ઞાનના પરિણમની ઉપપત્તિના સામંજસ્યની દલીલ આપી છે. શંકા થાય કે વિષયાવરક અશાન વિષયગત જ છે એમ માનતાં બે મુશ્કેલીઓ ઊભી થશે-વિષયગત અજ્ઞાનને સાક્ષી સાથે સંસગ નહીં રહે તેવી સાક્ષીથી તેને પ્રકાશ નહીં થાય (–આ અજ્ઞાનતે અનુભવ નહીં સંભવે), અને પક્ષજ્ઞાનવૃત્તિ બહાર નીકળીને વિષય સુધી જતી નથી તેથી પક્ષપ્રમાથી વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ નહીં સંભવે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે “હું શુક્તિને જાણતા નથી' એ અનુભવને વિષય વિષયગત અવસ્થારૂપ અજ્ઞાન નથી, પણ મૂલ અજ્ઞાન છે. કારણ કે એ જ સાક્ષી સાથે સંસ્કૃષ્ટ છે. ફરી શંકા થાય કે મૂલ અજ્ઞાન તે બ્રહ્મવિષયક છે તેથી તેને શુક્તિ-વિષયક તરીકે અનુભવ કેવી રીતે સંભવે છે? અથવા અવસ્થારૂપ અજ્ઞાનને શુક્તિવિષયક તરીકે અનુભવ કેવી રીતે સંભવે કારણ કે તેને પણ વિષય શક્તિથી અવચ્છિન્ન ચૈતન્ય જ છે. જે એમ કહેવામાં આવે કે શુક્તિનું અવસ્થારૂપ અજ્ઞાનના વિષય ચૈતન્ય સાથે તાદામ્ય છે તેથી અવસ્થારૂપ અજ્ઞાનને શુક્તિવિષયક તરીકે અનુભવ થાય તો તેમાં કોઈ વિરોધ નથી, –તે અમે પણ એજ ઉત્તર આપી શકીએ. ઉપર્યુક્ત શંકાને ધ્યાનમાં રાખીને જે ઉત્તર આપે છે તેને ભાવ એ છે કે જડમાત્રને મૂલ અજ્ઞાનના વિષય ચૈતન્ય પર અધ્યાસ થયેલા હોવાથી શુક્તિ વગેરેનું પણ તેની સાથે તાદામ્યરૂપ અભિન્નત્વ છે, તેથી શકત્યાદિવિષયક તરીકે મૂલ અજ્ઞાનને અનુભવ હૈોય તેમાં વિરોધ નથી. - “હું શુક્તિને જાણતા નથી' એ અનુભવ મૂલ-અજ્ઞાનવિષયક છે એ બાબતમાં વિવરણાદિની સંમતિ છે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः । - અહીં શંકા થાય કે મૂલ અજ્ઞાનને સિદ્ધ કરવાના સંદર્ભમાં “મા” એ જે અનુભવ બતાવ્યો છે એ જ મૂલ અજ્ઞાનને સાધક છે જ્યારે આને જાણતા નથી” એ અનુભવ તે અવસ્થા-અજ્ઞાન વિષયક જ છે. અને આમ માનતાં પ્રકરણ વિરોધ થશે એવી પણ શંકા કરી શકાય નહીં. શુક્તિ-રજતાદિ પ્રકારના પરિણામોની ઉપપતિ માટે અવસ્થા-અજ્ઞાનની પણ સિદ્ધિ કરવી જરૂરી છે. તેથી મૂલ અજ્ઞાનની સિદ્ધિ માટેનું પ્રકરણ હોવા છતાં અવસ્થારૂપ અજ્ઞાનની સિદ્ધિ બતાવી હોય તે એ ઉપપન્ન છે. જેમ “ ન ગાનામિ' “ આને જાણતા નથી' એ અનુભવ તે તે વિષયથી અવછિન ચૈતન્યના અજ્ઞાનવિષયક છે, તેમ “પદમશ, તરંગ ન જ્ઞાનામિ' (‘હું અજ્ઞ છું, તત્વને જાણતા નથી) એ અનુભવ મૂલઅજ્ઞાનવિષયક છે એમ દષ્ટાન્તની રીતથી મૂલ-અજ્ઞાનના સાધનના પ્રસ્તાવમાં પણ વિષયવિશેષથી આલિંગિત અજ્ઞાનને અનુભવ બતાવે છે તે ઉપપન્ન છે. તેથી હું આને જાણ નથી', “હું શુક્તિને જાણતો નથી' વગેરે અનુભવોને મૂલ-અજ્ઞાનવિષયક માનવા માટે કોઈ પ્રમાણુ નથી; અને તે સિદ્ધ કરવા માટે આ અનુભવો અવસ્થા-અજ્ઞાનવિષયક છે એમ કહેવું જરૂરી છે. માટે એ સિદ્ધ થાય છે. હું શુક્તિને જાણ નથી' એ અનુભવ અવસ્થાઅજ્ઞાનવિષયક છે'. તેથી જે અજ્ઞાન વિષયગત જ હોય તે તેને સાક્ષી સાથે સંસર્ગ નહીં હેવાથી અજ્ઞાનને અનુભવ સંભવશે નહિ. • આવી શંકાને ઉલેખ કરીને કહ્યું છે કે “મરમશઃ' એ સામાન્યતઃ અજ્ઞાનને અનુભવ મૂલ-અજ્ઞાનવિષયક છે જ્યારે મિથું જ નાનામિ એ વિષયવિશેષથી આલિંગિત અજ્ઞાનને અનુભવ અવસ્થા–અજ્ઞાનવિષયક છે એ ભેદ સ્વીકારીએ તે પણ વિષયગત અજ્ઞાન માનવામાં કોઈ મુશ્કેલી નહીં રહે. અવસ્થા (શુફત્યાદિ–અજ્ઞાન) અને અવસ્થાવાન (મૂલ–અજ્ઞાન)ને અભેદ હોવાથી, વિષયગત અજ્ઞાન સાક્ષિસંસ્કૃષ્ટ મૂલ અજ્ઞાનની અવસ્થા છે માટે મૂલ અજ્ઞાનદ્વારા સાક્ષી સાથે તેને સંસગ છે. અથવા સાક્ષિચૈતન્ય અને અવસ્થારૂપ અજ્ઞાનના આશ્રયરૂપ વિષય-ચૈતન્ય વસ્તુતઃ એક હોવાથી સાક્ષીથી અભિન્ન ચૈતન્યને આશ્રિત હોવાથી સાક્ષીની સાથે વિષયગત અજ્ઞાનને સંસગ છે. જે દલીલ કરવામાં આવી હતી કે વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ પરોક્ષવૃત્તિથી નહીં થઈ શકે કારણ કે પરોક્ષટત્તિ બહાર જઈ શકતી નથી, તેથી પ્રમામાત્ર અજ્ઞાનનું નિવતક છે એ નિયમ નહીં સંભવે–એ દલીલ બરાબર નથી કારણ કે આ મતમાં પક્ષજ્ઞાનને અજ્ઞાનનિયત માનવામાં આવ્યું નથી અને પ્રમામાત્ર અનાનનિવતક છે એ નિયમ સ્વીકારવામાં નથી આવ્યું તેથી તેના ભંગની સંકાને અવકાશ નથી. તે પછી હું શાસ્ત્રાર્થને જાણ નથી” એ અજ્ઞાનને અનુભવ થાય છે અને ઉપદેશની પછી એ અજ્ઞાનની નિત્તિને અનુભવ થાય છે તે કેવી રીતે સંભવે ? એનો ખુલાસો એ છે કે પક્ષવૃત્તિથી અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી; પણુએ પક્ષજ્ઞાનરૂપ પ્રતિબંધક કારણને લીધે અજ્ઞાનને અનુભવ થત નથી તેને કારણે એવી બ્રાપ્તિ થાય છે કે અજ્ઞાનની નિવૃત્તિ થઈ છે. શંકા થાય કે અહી કેઈ બાધક છે નહિ તે. પછી આ જાતિ છે એમ કેવી રીતે કલ્પી શકાય? આને ઉત્તર છે કે આ શંકા બરાબર નથી. વિષયગત અજ્ઞાનની અપેક્ષાએ પુરુષગત બીજાં અનન્ત અવસ્થા–અજ્ઞાન માનવામાં ગારવ દોષ છે એ બાધક છે જ. આમ અપ્રતિબદ્ધ અપક્ષપ્રમરૂપ જ્ઞાન જ અજ્ઞાનનિવતક છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ननु नायमपि नियमः, अविद्याऽहङ्कारसुखदुःखादितद्धर्मप्रत्यक्षस्याज्ञाननिवर्तकत्वानभ्युपगमाद् इति चेत्, न । अविद्यादिप्रत्यक्षस्य साक्षिरूपत्वेन वृत्तिरूपापरोक्षज्ञानस्यावरणनिवर्त कत्वनियमानपायात् ॥१३॥ એવી શંકા થાય કે આ પણ નિયમ નથી, કારણ કે અવિવા, અહંકાર, तेना (मा२ना) सुम, हुमा घर्भानु प्रत्यक्ष (ज्ञान) अज्ञाननियत छे सेम સ્વીકારવામાં નથી આવતું. (આવી શંકા થાય તે) એ બરાબર નથી કારણ કે અવિદ્યાદિ પ્રત્યક્ષ સાક્ષિરૂપ છે તેથી વૃત્તિરૂપ અપરોક્ષ જ્ઞાન આવરણનું નિવસ્તક छे से नियमने नथी. (१3) વિવરણ : અવિદ્યા, અહંકાર વગેરેનું તેમના સત્તાકાલે તેમનું અસ્તિત્વ હોય ત્યારે) ભાન થાય જ છે તેથી તેમનું આવરણ માનવામાં નથી આવતું અને તેમનું પ્રત્યક્ષજ્ઞાન આવરણને દૂર કરે છે એમ માની શકાય નહિ. આ શંકાને પરિહાર કરતાં કહ્યું છે કે અવિદ્યાદિ પ્રત્યક્ષ સાક્ષિરૂપ છે, વૃત્તિરૂપ નહિ, તેથી અપરોક્ષ જ્ઞાન આવરણુનિવતક છે એ નિયમને લોપ या नथी. (१३) હવે પ્રશ્ન થાય કે સુખાદિ ધર્મવાળો અહંકાર સાક્ષિપ્રત્યક્ષને વિષય છે એમ ઉપર કહ્યું છે તેથી મન એ શબ્દથી વાચ્ય છવની અપેક્ષાએ એ સાક્ષી ભિન્ન છે એમ નિદેશ થયે. જ્યારે લેકમાં સુખાદિ ધર્મવાળા અહંકાર જ જીવ તરીકે પ્રસિદ્ધ છે. તે જે આ જીવથી ભિન્ન સાક્ષીની વાત કરવામાં આવે છે તેનું અસ્તિત્વ નથી કારણ કે તેનું અસ્તિત્વ માનવા માટે પ્રમાણુ નથી એવી શંકા થાય. તેથી સાક્ષી વિષે ચર્ચાને પ્રારંભ કરે છે. (१४) अथ कोऽयं साक्षी जीवोतिरेकेण व्यवहि यते ।। ___अत्रोक्तं कूटस्थदीपे-देहद्वयाधिष्ठानभूतं कूटस्थचैतन्यं स्वावच्छेदकस्य देहदयस्य साक्षादीक्षणान्निविकारत्वाच्च साक्षीत्युच्यते । लोकेऽपि बौदासीन्यबोधाभ्यामेव साक्षित्वं प्रसिद्धम् । यद्यपि जीवस्य वृत्तयः सन्ति देहद्वयमासिकाः, तथापि सर्वतः प्रसृतेन स्वावच्छिन्नेन कूटस्थचैतन्येन ईषत् सदा भास्यमेव देहदयं जीवचैतन्यस्वरूपप्रतिबिम्बग दन्तःकरणाद् विच्छिद्य विच्छिद्योद्गच्छद्भिर्वृत्तिज्ञानर्भास्यते । अन्तरालकाले तु सह वृत्त्यभावः कूठस्थचैतन्येनैव भास्यते । अत एवाहङ्कारादीनां सर्वदा प्रकाशसंसर्गात् संशयाधगोचरत्वम् । अन्यज्ञानधाराकालीनाहकारस्य 'एतावन्तं कालमिदमह पश्यन्नेवासम्' इत्यनुसन्धानं च । न च कूटस्थप्रकाशिते कथं जीवस्य व्यवहारस्मृत्यादिकमिति शङ्क्यम् । अन्योन्याध्यासेन जीवैकत्वापत्त्या कूटस्थस्य जीवान्तरङ्गत्वात् । न च जीवचैतन्यमेव साक्षी भवतु, किं कूटस्थेनेति वाच्यम् । लौकिकवैदिक For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः व्यवहारकर्तुस्तस्योदासीनद्रष्तृत्वासम्भवेन 'साथी चेता केवलो निर्गुणश्च (તા. ૬૧૨ ) શુતિ યુયુત્તરાષિલ્લાયો “તો gિ स्वादत्यनननन्यो अभिचाकशीति' (मुण्डक. ३.१.१ ) इति कर्मफलभोक्तुर्जीवादुदासीनप्रकाशरूपस्य साक्षिणः पृथगाम्नानाच्चेति । (૧૪) હવે પ્રશ્ન થાય કે આ જીવથી ભિન્ન સાક્ષીને વ્યવહાર કરવામાં આવે છે તે (વળી) કયે.? આ બાબતમાં કૂટસ્થદીપમાં કહ્યું છે કે (સ્થૂલ અને સૂક્ષ્મ) બે શરીરનું અધિષ્ઠાનભૂત કૂટસ્થ ચૈતન્ય પિોતાનાં વિચ્છેદક બે શરીરેનું સાક્ષાત્ ઈક્ષણ કરતું હોવાથી અને નિર્વિકાર હોવાથી તે “સાક્ષી' કહેવાય છે. લેકમાં પણ દાસીન્ય અને જ્ઞાન દ્વારા જ સાક્ષિત્વ જાણીતું છે (જે ઉદાસીન કે તટસ્થ હોય અને જ્ઞાનવાળે હેય તે સાક્ષી કહેવાય છે). જો કે બે શરીરને અવભાસ કરનારી જીવ (અહંકારાત્મક અન્તઃકરણ)ની વૃત્તિઓ છે તે પણ સર્વત્ર ફેલાયેલા અને પિતાથી (શરીરઢયથી) અવછિન્ન ફૂટસ્થ રૌતન્યથી સદા સહેજ ભાસતાં જ બે શરીરે જીવઐતન્યરૂપ પ્રતિબિંબથી યુક્ત અન્તઃકરણથી છૂટાં પડી પડીને નીકળતી વનિરપ જ્ઞાનથી ભાસિત થાય છે; જ્યારે વચગાળાના સમયમાં તે વૃત્તિના અભાવેની સાથે ફૂટસ્થ તન્યથી જ ભાસિત થાય છે. તેથી જ અહંકારાદિને સર્વદા પ્રકાશ સાથે સંસર્ગ હોવાથી તેમને વિષે સંશયાદિ થતાં નથી, અને અન્ય જ્ઞાનધારાકાલિક અહંકારનું “આટલે સમય હું આ જેતે જ રહ્યો હતો એમ અનુસંધાન (સંભવે) છે. શંકા થાય કે (અહંકાર અને તેની વૃત્તિઓ, ફૂટસ્થ (સાક્ષી થી જ પ્રકાશિત થતાં હોય તે જીવના વ્યવહાર અને સ્મરણાદિ કેવી રીતે થાય છે? (અનુભવ એકને થાય અને તેની વાત અને તેનું સ્મરણ બીજે કરે એ સંભવે નહિ). આવી શંકા કરવી નહિ કારણ કે અન્યના (તાદામ્યના) અધ્યાસને લીધે જીવ સાથે કુટસ્થનું એકત્ર થઈ જવાથી કુટસ્થ જીવનું અતરંગ હોય છે. અને એવું કહેવું નહીં કે ““છવચૈતન્ય જ લે સાક્ષી હેય, કૂટનું (સાક્ષી તરીકે) શું કામ છે?” (આમ કહેવું અયુક્ત છે, કારણ કે લૌકિક અને વૈદિક વ્યવહાર કરનારા તે (જીવ)માં ઔદાસીન્ય અને દ્રષ્ક વન સંભવ ન હોય તેથી “બદ્ધા, કેવલ, નિગુણ તે સાક્ષી (તા. ૬.૧૧) એ શ્રુતિમાં કહેલું સાક્ષિત્વ તેમાં સંભવે નહિ, અને “તે બેમાંથી એક (અર્થાત્ જીવ) સ્વાદુ પીપળ (કર્મફલ) ખાય છે અને અન્ય (કુટસ્થ) નહીં ખાતે સામે જોયા કરે છે” (પ્રકાશે છે) (મુંડક ૩.૧.૧) એમ કૃતિમાં કર્મકલના જોક્તા જી થી ઉદાસીન પ્રકાશરૂપ સાક્ષીનું જુદુ પ્રતિપાદન છે (તેથી પણ જીવ સાક્ષી હે ઈ ન શકે). વિવરણ : સ્કૂલ અને સૂક્ષ્મ શરીરનું અધિષ્ઠાનભૂત ફૂટસ્થ ચૈતન્ય તે જ સાક્ષી કારણ કે પિતાના અવચ્છેદક બે શરીરને અપક્ષ રીતે જુએ છે (તેમને દ્રષ્ટા છે) અને કવવાદિવિકાર રહિત છે. શંકા થાય કે દ્રષ્ટા હેવું એટલે જવાની ક્રિયાના કર્તા હેવું અને For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિદ નિર્વિકાર હોવું એટલે કાત્યાદિ વિકાર રહિત હેવું. આમ દ્રષ્ટવ અને નિર્વિકારત્વને પરસ્પર વિરોધ છે તો સાક્ષીમાં આ બને કેવી રીતે સંભવે ? આને ઉત્તર એ છે કે “સાક્ષાત રહરિ જ્ઞાાનપાણિનિની અષ્ટાધ્યાયીના (૫.૨.૯૧) આ સૂત્ર પ્રમાણે દષ્ટિસ્વરૂપ જ ફૂટસ્થમાં “સાક્ષિન' શબ્દથી જે જોવાની ક્રિયાનું કતૃત્વ પ્રતીત થાય છે તે પ્રકાશાત્મક સૂર્યને માટે “ઘાતે પ્રકાશે છે એમ કહેવામાં આવે છે પણ તેનું પ્રકાશમ્તવ ઉપચાર માત્ર છે તેમ ફૂટસ્થ સાક્ષીનું દ્રષ્ટ વ–દશિક્રિયાકતૃત્વ એ ઉપચારથી છે કારણ કે એ તે દૃષ્ટિસ્વરૂપ જ છે. અહી ફરી શંકા થાય કે સાક્ષીના લક્ષણમાં તે કેવલ બેવ (જ્ઞાતૃત્વ) ને ઉલેખ છે તે પછી અહીં નિર્વિકારત્વને પ્રક્ષેપ શા માટે કરવામાં આવે છે. આને ખુલાસે કરતાં કહ્યું છે કે લેકમાં પણ કોઈ બે માણસે વચ્ચે વિવાદ થયો હોય તે તેમના વિવાદને પ્રત્યક્ષ જાણકાર જે હોય અને સાથે સાથે ઉદાસીન હોય તે જ સાક્ષી બને છે. માટે નિર્વિકાર, ઉદાસીન કે તટસ્થ હેવું એ આવશ્યક છે. પણ માત્ર ઉદાસીન હેવું એ સાક્ષી બનવા માટે પૂરતું નથી, કારણ કે વિવાદસ્થળમાંના ખંભાદિ પણ ઉદાસીન છે પણ તે સાક્ષી હોઈ શકે નહિ. તેથી “બેહત્વ' વિશેષણ પણું આવશ્યક છે. શકા : પૂલ-સૂક્ષ્માત્મક શરીરથી અવચિછન્ન અને પિતાનાં અવછેદક બે શરીરેનું અવભાસિક ચૈતન્ય તે સાક્ષી એમ જે કહ્યું તે સંભવતું નથી કારણ કે આવા ચૈતન્ય માટે કઈ પ્રમાણુ નથી. અને તેના અભાવમાં બે શરીરને અવાસ નહીં થાય એમ પણ માની ન શકાય કારણ કે પ્રકાશાત્મક અન્તઃકરણવૃત્તિઓથી તે શરીરે અવભાસિત થઈ શકશે. ઉત્તર : જીવની (–અહીં જીવ’ પદ “અહંકારાત્મક અન્તઃકરણના અર્થમાં પ્રર્યું છે-) વૃત્તિઓ છે, પણ નિત્ય ચેતન્ય ન માને તે જડ અહંકારથી અલગ કાઈ જીવ હોય નહિ અને તેની વૃત્તિઓ અન્ત:કરણના પરિણામરૂપ જ ય એમ “ામ પંચ'...(બૃહદ્દ ૧.૫.૩; મૈત્રાયણી, ૬.૩૦) ઇત્યાદિ શ્રુતિથી સિદ્ધ થાય છે. તેથી છવની અર્થાત અહંકારાત્મક અન્ત:કરણની વૃત્તિઓ દીપ વગેરેની જેમ પ્રકાશાત્મક હોય તો પણ જડ હોવાથી તે સ્કૂલ અને સૂક્ષ્મ શરીરને અવભાસ ન કરી શકે. પણ સ્વપ્રકાશ નિત્ય નૈતન્ય માનવામાં આવે તે તેના (મૈતન્ય)ના પ્રતિબિંબથી યુક્ત એ વૃત્તિઓ પૂલ-સૂક્ષ્મ શરીરના અનુભવરૂપ સંભવે. માટે તેવું નૈતન્ય માનવું જ જોઈએ. વળી વૃત્તિઓના અનરાલકાળમાં બે વૃત્તિઓની વચ્ચેના સમયમાં ) આ બે શરીરનું સહેજ અર્થાત અસ્પષ્ટ ભાન હોય છે. જ્યારે આ બે શરીર વિષયક વૃત્તિઓનું અસ્તિત્વ હોય ત્યારે હું કર્તા છું,’ ‘હું સ્કૂલ છું' ઇત્યાદિ રૂપે સ્પષ્ટ ભાન હોય છે એ અનુભવથી સિદ્ધ છે. ઉપર કહેલા અસ્પષ્ટ ભાનની ઉપપતિને માટે વૃત્તિજ્ઞાનથી અતિરિક્ત નિત્ય સાક્ષિરૂ૫ ચેતન્ય માનવું જોઈએ. અહીં છવચેત રૂપ પ્રતિબિંબની વાત કરી છે તેથી અન્તઃકરણમાં (ચૈતન્યનું) પ્રતિબિંબ તે જીવ અને બિંબચતન્યરૂપ કુટસ્થ તે સાક્ષી આમ છવ અને સાક્ષીને ભેદ બતાવ્યો છે. જેમ અગ્નિથી તપેલા લોખંડના ટુકડામાંથી નીકળતા વિરકુલિંગ અગ્નિસહિત જ નીકળે છે તેમ તન્યના પ્રતિબિંબથી યુક્ત અન્તઃકરણમાંથી ઉદ્ભવતી વૃત્તિઓ તેના પ્રતિબિંબથી યુક્ત જ ઉદ્દભવે. આ વૃત્તિઓ દેહાદિના અનુભવરૂપ સંભવે છે એમ સૂચવવા અન્તઃકરણ પ્રતિબિંબયુક્ત છે એમ કહ્યું છે. જાગ્રત અવસ્થામાં બે દેહના સાક્ષી તન્ય માત્રથી અસ્પષ્ટ રીતે જાનને અવસર બતાવવા For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः માટે નિથિ વિઝિવ છૂટી પડી પડીને એમ કહ્યું છે. બે વૃત્તિઓના વચગાળામાં વૃત્તિઓના અભાવ (વંસ) સાથે (–વૃત્તિઓના અભાવ અર્થાત વંસ, વૃત્તિઓની ઉત્પત્તિઓ અને વૃત્તિઓના ભેદ સાથે) પૂલ–સૂક્ષ્મ શરીરને ફૂટસ્થ ચૌતન્યથી જ અવભાસ થાય છે. કહેવાને આશય એ છે કે નિત્ય ચૈતન્ય માનવામાં ન આવે તે વૃત્તિઓની ઉત્પત્તિ, તેમને વિનાશ તેમને ભેદ વગેરે અપરોક્ષ રીતે ભાસિત ન થાય કારણ કે પિતાની ઉત્પત્તિ અને પોતાનો વિનાશ પિતાથી જ ગ્રાહ્ય બને એ સંભવતું નથી. બીજી વૃત્તિઓથી પણ એ ગ્રાહ્ય બની ન શકે એમ આગળ ઉપર બતાવવામાં આવશે. તેથી વૃત્તિનાશાદિના સાક્ષી તરીકે નિત્ય નૈતન્યને સ્વીકાર કરવો જોઈએ. વળી નિત્ય નૈતન્યરૂપ સાક્ષીને સદ્દભાવ હોવાથી જ અહંકારાદિને સર્વદા તેની સાથે સંસર્ગ છે તેથી તેમને વિષે સંશયાદિ થતાં નથી. અહંકાર, પ્રાણુ, શરીરાદિ અને તેમનાં સુખદુઃખાદિ ધર્મો અહંકારાદિનું અસ્તિત્વ હેય તે દરમ્યાન સંશયાદિનિવૃત્તિ પ્રકારનું ફલ ભોગવતાં હોય છે. અર્થાત તેમને વિષે કદી સંશયાદિ થતાં નથી (–‘હું છું કે નહિ,’ ‘હું જવું છું કે નહિ”, “હું સુખી છું કે નહિં” વગેરે સંશયાદિ થતાં નથી–) એ અનુભવથી સિદ્ધ છે. અહંકારાદિને સદા પ્રકાશને સંસર્ગ ન હોય તે આ સંભવે નહિ. ધટાદિ પ્રકાશ સાથે સંસર્ગ હોય તે દિશામાં જ સંશયાદિથી પર જોવામાં આવે છે. જે જ્ઞાનને નિત્ય નહીં પણ જન્ય માનવામાં આવે તે અહંકારાદિને સદા પ્રકાશસંસર્ગ સંભ નહિ કારણ કે જન્ય જ્ઞાન ઉત્પત્તિ અને નાશવાળાં છે અને તેથી કમિક છે અને સામાન્ય બાહ્ય વસ્તુને વિષવ બનાવે છે. તેથી અહંકારાદિ સદા સંશયાદિથી મુક્ત છે એ હકીકતને નિર્વાહ કરવા માટે સદા સાક્ષી રૌતન્યરૂપ પ્રકાશને સંસગ માનવો જોઈએ. સાક્ષીના સભાવને સિદ્ધ કરવા બીજી પણ દલીલ આપી છે. કેઈ દેવની મૂતિ પર લાંબા સમય સુધી ધ્યાન ધરતાં હોઈએ ત્યારે એ મૂર્તિવિષયક વૃત્તિની ધારા ચાલતી રહે છે અને એ વખતે અહમથ (અહંકાર) અને તેની તે વખતની વૃત્તિઓનો જન્ય અનુભવ સંભવતો ન હોઈને તેને સંસ્કાર સંભવ નથી તેથી પાછળથી તેનું અનુસંધાન ન થાય. મૂર્તિ વિષયક વૃત્તિજ્ઞાનની ધારા ચાલતી હોય ત્યારે અહંકારવિષયક કે તેની પ્રત્યેક વૃત્તિવિષયક જન્ય અનુભવ સંભવ નથી કારણ કે અન્ય અનુભવ થાય તે ધારાને વિચછેદ થઈ જાય, જ્યારે આ વૃત્તિસંતતિ તે ઈચ્છાથી ભેગી કરેલી સામગ્રીને કારણે છે. તેથી તેને વિચ્છેદ સંભવે નહિ. પણ આપણે જોઈએ છીએ કે અહંકાર અને તેની વૃત્તિઓનું અનુસંધાન થાય છે (–“આટલે વખત હું આને જેતે રહ્યો’–તેથી અન્યજ્ઞાનધારાકાલીન અહમર્યાદિના સાક્ષી તરીકે નિત્ય અનુભવ માનવો જોઈએ. કરી શક સંભવે છે કે સાક્ષિ-રૌતન્યથી જેને અનુભવ કરવામાં આવ્યું છે તે અહમર્થ અને તેની વૃત્તિઓનું સ્મરણ—હું તેને જેતે રહ્યો’ એમ સ્મરણ--જીવને કેવી રીતે સંભવે કારણ કે અહમથમાંના પ્રતિબિંબરૂપ છવની અપેક્ષાએ બિંબભૂત કુટસ્થ મૈતન્યાત્મક સાક્ષી ભિન્ન છે અને એકે અનુભવેલી વસ્તુનું સ્મરણ બીજાને થઈ શકે નહિ. આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે પિત અને પિતાની સાથે તાદામ્ય પામેલાએ અનુભવેલી વસ્તુની બાબતમાં પિતાને સ્મરણ થાય છે એમ સ્વીકાર કર્યો છે તેથી અતિપ્રસંગને દોષ નથી. આવું હોય તે દેવદત્તે વસ્તુ જોઈ હોય તેનું સ્મરણ યજ્ઞદત્તને થાય For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ એ પ્રસંગ થશે એમ કહી શકાય નહીં. દેવદત્ત-યજ્ઞદાનું પરસ્પર તાદામ્ય નથી, જ્યારે અહીં તે તાદામ્યના અધ્યાસને કારણે જીવ અને ફૂટસ્થનું એકવ થઈ ગયું છે અને ફૂટસ્થ જીવનું અતરંગ છે. જીવ ફૂટસ્થમાં કલ્પિત છે એમ અગાઉ સિદ્ધ કર્યું છે. શકે ? આમ હોય તે પણ સવ શરીરમાં સાક્ષી એક હોવાને કારણે દેવદત્ત-સાક્ષીથી અનુભવાયેલા દેવદત્તના અહંકારાદિને વિષે યજ્ઞદત્તાદિને પણ અનુસંધાન થવું જોઈએ, કારણું કે યાદરાદિ પણ દેવદત્તના સાક્ષી પર જ અધ્યસ્ત હેવાથી તેની સાથે તેમના એકત્વની આપત્તિ છે, તેમને તેની સાથે એક બની ગયેલા માનવા જોઈએ. ઉત્તર : આ વાત બરાબર નથી. અવદક બે શરીરે (દરેકની બાબતમાં જુદાં જુદાં છે તેને લીધે તે તે જીવની સાથે તાદામ્ય પામેલા સાક્ષીને ભેદ સ્વીકારવામાં આવ્યો છે. અવચ્છેદકના ભેદથી સાક્ષીના ભેદનું જ્ઞાપન કરવા માટે જ “પતાના અવછેદક એવું વિશેષણ પહેલાં જ લગાડયું છે. શંકા : જવ અને કૂટસ્થ નામનાં બે ચૈતન્ય ભલે હેય. તે પણ જીવ જ સાક્ષી શા માટે ન હોય? કુટસ્થને સાક્ષી શા માટે માનવું પડે? (અહીં કૂટસ્થના અસ્તિત્વ અંગે શંકા. નથી પણ તેના સાક્ષીપણા અંગે શંકા છે). ઉત્તર : લેકમાં ઉદાસીન જ સાક્ષી તરીકે જાણીતો છે. તે પ્રમાણે અને શ્રુતિ અનુસાર ફૂટસ્થ જ સાક્ષી હેઈ શકે, જીવ નહીં. “સાક્ષી નેતા જેવો નિળયા (તા. ૬.૧૧) એવું શ્રુતિવચન છે. ચેતા=બેઠા, કેવલ અર્તા, ઉદાસીન; નિર્ગુણ અર્થાત વિશેષિક આદિ માને છે તેમ જ્ઞાનાદિ ગુણવાળો આત્મા નહિ. થી અન્ય મતોના ખંઠનને સંગ્રહ છે–તે સક્રિય નથી, મધ્યમપરિમાણવાળા નથી, વગેરે. શ્રુતિથી જીવ અને કુટસ્થના ભેદનું સમર્થન મળે છે. એક કર્મફલને ભેગ કરે છે જ્યારે બીજે બુદ્ધિ આદિના સાક્ષી તરીકે પ્રકાશે છે. કુટસ્થ ભોગવતે નથી એમ કહ્યું છે તેથી તેના કર્તવને પણ નિષેધ થાય છે. આમ “નહીં ભોગવતે પ્રકાશે છે” એ વચનથી ઉદાસીન હેઈને બદ્ધા છે અર્થાત સાક્ષી છે એમ પ્રતિપાદિત થયું છે नाटकदीपेऽपि नृत्यशालास्थदीपदृष्टान्तेन साक्षी जीवाद्विविच्य રંત | તથા દિ नृत्यशालास्थितो दीपः प्रभु सभ्यांश्च नर्तकीम् । दीपयेदविशेषेण तदभावेऽपि दीप्यते ॥ [नाटकदीप, ११] तथा चिदाभासविशिष्टाहकाररूपं जीवं विषयभोगसाकल्यवैकल्याभिमानप्रयुक्तहर्षविषादवत्त्वात् नृत्याभिमानिप्रभुतुल्यम्, तत्परिसरवर्तित्वेऽपि तद्राहित्यात् सभ्यपुरुषतुल्यान् विषयान्, नानाविधविकारवर्तित्वामर्तका સિ-૨૨ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ तुल्यां धियं च दीपयन् सुषुप्त्यादावहङ्काराद्यभावेऽपि दीप्यमानः चिदाभासविशिष्ट। हङ्काररूपजीवभ्रम । घिष्ठानकूटस्थचैतन्यात्मा साक्षीति । एवं जीवाद्विवेचितोऽयं साक्षी ब्रह्मकोटिरपि, किं तु अस्पृष्टजीवेश्वरविभागं चैतन्यमित्युक्तं कूटस्थदीपे || तत्त्वप्रदीपिकायामपि मायाशबलिते सगुणे परमेश्वरे 'केव लो निर्गुणः' इति विशेषणानुपपत्तेः सर्वप्रत्यग्भूतं विशुद्धं ब्रह्म जीवाभेदेन साक्षीति प्रतिपद्यत इत्युदितम् । सिद्धान्तलेशसमहः નાટકક્રીપમાં પણ નૃત્યશાળામાં રહેલા દીપના દૃષ્ટાન્તથી સાક્ષીને જીવથી જુદો કરીને મતાન્યેા છે (સાક્ષી અને જીવનેા ભેદ ખતાન્યેા છે). જેમ કે, નૃત્યશાળામાં રહેલેા દ્વીપ સ્વામી, સભ્યા અને નતકીને એક સરખી રીતે પ્રકાશિત કરે છે અને તેમના અભાવમાં પણ પ્રકાશે છે (નાટકદીપ ૧૧). તેમ ચિદાભાસથી વિશિષ્ટ અહંકારરૂપ જીવને વિષયભાગની સમગ્રતા કે અસમગ્રતાના અભિમાનથી હર્ષોં કે વિષાદ થાય છે તેથી તે નૃત્યાભિમાની સ્વામી તુલ્ય છે; તેની બધી બાજુના ઘેરાવામાં (પરિસરમાં) રહેતા હાવા છતાં તે (હેવ –વિષાદ) વિનાના હાવાથી વિષયેા સભ્ય પુરુષ તુલ્ય છે; નાનાવિધ વિકાર પામતી હાવાથી બુદ્ધિ નતાકી તુલ્ય છે; તેમને (જીવ, વિષય, બુદ્ધિને) પ્રકાશિત કરતા, સુષુપ્તિ વગેરેમાં અહંકારાદિને અભાવ હોય ત્યારે પણ પ્રકાશતા, ચિદાભાસવિશિષ્ટ અહંકારરૂપ જીવના શ્રમનું અધિષ્ઠાનભૂત કૂટસ્થ ચૈતન્યસ્વરૂપ તે સાક્ષી છે. " આમ જીવથી જુદો પાડવામાં આવેલા આ સાક્ષી બ્રહ્મકોટિ(ઇશ્વરકોટિ)ના પણ નથી પણ જીવ અને ઈશ્વરનેા વિભાગ જેને સ્પર્શી નથી એવું ચૈતન્ય છે એમ કુટસ્થદીપમાં કહ્યું છે. તત્ત્વપ્રદીપિકામાં પણ કહ્યું છે કે માયાશખલિત સગુણ પરમેશ્વરની ખાખતમાં કેવળ, નિગુણુ’ એ વિશેષણેાની ઉપપત્તિ નથી તેથી સત્તુ પ્રત્યદ્ભૂત (અન્તર સ્વરૂપભૂત) વિશુદ્ધ બ્રહ્મ જીવથી અભેદને લીધે સાક્ષી તરીકે જ્ઞાત થાય છે.× વિવરણ : ફૂટસ્થદીપ માં સાક્ષીનું નિરૂપણ છે તેમ અન્યત્ર પણ છે અને ત્યાં દૃષ્ટાન્ત દ્વારા સમજૂતી આપી છે. નાકદીપમાં નૃત્યશાળામાં રહેલા દીપનુ દૃષ્ટાન્ત આપ્યું છે, ત્યાં પ્રભુ, સ્વામી હેાય છે જે દૃય પ્રત્યે અભિમાન રાખે છે (અહંતા, મમતા રાખે છે). તેની ચારે તરફના ઘેરાવામાં સભ્ય હોય છે અને અલગ ભાવાના અભિનય કરતી નકી × જુએ ન ચ ‘ સાક્ષી ચેતા ક્ષેત્રો નિર્ગુનશ્ર’કૃતિ વાચનીશ્વરવવાવામનઃ સાન્નિવે न प्रमाणमिति युक्तम्; मायाविशिष्टरूपे तस्मिन् केवलो निर्गुण इति विशेषणानुपपत्तेः । तस्मात्सर्वप्रत्यग्भूतं विशुद्धं ब्रह्मात्र जीवाभेदेन साक्षीति प्रतिपाद्यते । - तत्त्वप्रदीपिका, पृ. ५८९. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિબેટ હોય છે. દીપ સરખી રીતે બધાંને પ્રકાશિત કરે છે. તે વૃદ્ધિ પામીને પ્રભુને પ્રકાશિત કરે, મધ્યમાવસ્થા પ્રાપ્ત કરીને સભ્યોને અને તેનાથી નિકૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરીને નર્તકીને તેમના પદના તારતમ્યાનુસાર વૃદ્ધિ આદિ વિકારે પામીને પ્રકાશિત કરે એવું નથી બનતું પણ એક રૂપથી જ રહીને સવને પ્રકાશિત કરે છે. પ્રભુ, સભ્ય વગેરે ન હોય તો પણ દીપ પોતાની મેળે પ્રકાશ્યા કરે છે. તેમ પ્રસ્તુત ચર્ચામાં અહંકાર પ્રભુ છે, વિષય સભ્યો છે, બુદ્ધિ કે મતિ નર્તકી છે. (રૂપક આગળ લંબાવવું હોય તે ઇન્દ્રિય તાલ વગેરે ધારણ કરનારા છે, અને સાક્ષી દીપ છે એમ દૃષ્ટાન્ત-દાન્તિભાવ સમજવાનું છે. જેમ નૃત્યશાળાની પતે બધી વ્યવસ્થા કરી છે અને આ બધું પિતાનું છે એમ માનીને નૃત્યની સફળતા કે ખામીઓથી માલિક સુખી કે દુઃખી થાય છે તેવું જીવનું છે. વિષયભેગની સમગ્રતા કે ખામીને વિષે અભિમાન રાખતે છવ સુખી કે દુઃખી થાય છે. જેમ સભ્યો પ્રભુની આસપાસના ઘેરાવામાં ગોઠવાયેલા હોય છે તેમ રૂપાદિ વિષય જીવના પરિસરમાં હોય છે, તેથી વિષય સભ્ય તુલ્ય છે. સભ્ય નૃત્યના પ્રયોજક નથી તેથી તેની ઉત્કૃષ્ટતા કે ખામીથી સુખી કે દુઃખી થતા નથી તેવું જ વિષયેનું છે. બુદ્ધિને અલગ અલગ વિકારે કે અવસ્થાન્તરે પામતી નર્તકી સાથે સરખાવી શકાય. ઉદ્દધૃત શ્લેકમાં “વ છે તેને અર્થ એવો કરી શકાય કે જેમ તાલ વગેરે ધારણ કરનારા પુરુષે નર્તકીને અનુકૂળ રહે છે તેમ ઈન્દ્રિ બુદ્ધિને અનકલ રહે છે. જીવાદિને અવભાસિક સાક્ષી દીપતવ્ય છે. કુટસ્થદીપમાં છવ-બ્રમના અધિષ્ઠાનભૂત ફૂટસ્થતન્યને છવાદિનું અવભાસિક કહ્યું છે અને નાટકદીપમાં ચિદાભાસવિશિષ્ટ અહંકારને જીવ કપીને તેનું અવભાસ, ચૈતન્ય તે સાક્ષી એમ કહ્યું છે. તેથી ત્યાં જે કુટની વાત કરી છે તે જ અહીં સાક્ષી તરીકે જ્ઞાત થાય છે, કારણ કે અન્તઃકરણમાંના પ્રતિબિંબરૂપ જીવનું અધિષ્ઠાન હેવું અને તેને અવભાસિત કરવું વગેરેને સમાન નિર્દેશ છે. તે જ રીતે નાટકદીપમાં પણ નૃત્યશાળામાં રહેલા દીપના દષ્ટાન્તથી સાક્ષીને જીવથી જુદો પાડીને બતાવ્યો છે. સાક્ષી જેમ જીવ કોટિને નથી (કારણ કે જીવ ઉદાસીન નથી હેતા) તેમ ઈશ્વર કોટિને પણું નથી કારણ કે ઈશ્વર નગતની સૃષ્ટિ, નિયમન વગેરે વ્યાપાર કરે છે તેથી ઉદાસીન નથી અને ઈશ્વર પરાક્ષ હાઈવે અવની પતિ બુદ્ધિ આદિના સાક્ષી તરીકે તે નિત્ય અપક્ષ સાક્ષી નથી. બ્રહ્મકેટિ' શબ્દ મૂળમાં પો છે તેમાં બ્રહ્મ પદ ઈશ્વરના અર્થમાં છે, ઉદાસીન શૈતન્યના અર્થમાં નહીં. સાક્ષી છેવત્વ, ઈશ્વરત્વ; જગરૂપત્ય ધર્મોથી રહિત કેવલ (ઉદાસીન), શિવ (શુદ્ધ), સ્વયં પ્રકાશ પરમાત્મા છે. इति शैवपुराणे कूटस्थः प्रविवेचितः । जीवेशत्वादिहि केवल स्वप्रभः शिवः॥ (पञ्चदशी, कूटस्थदीप, ५९) ચિસુખની તવપ્રદીપિકામાં પણ ઈશ્વરસ્વાદિ ધમરહિત ચિદાત્માનું જ સાક્ષી તરીકે પ્રતિપાદન છે. અન્તઃકરણમાં પડેલા ચિતના પ્રતિબિંબરૂપ સર્વ જીવોને પ્રત્યગાત્મા અર્થાત તેમનું અધિષ્ઠાન હોઈને આન્તર સ્વરૂપભૂત, વિશુદ્ધ, જીવ––ઈશ્વરત્વ-જગદરૂપત્ય રહિત બ્રહ્મ તે તે જીવનું અધિષ્ઠાન હેઈને તે તે જીવ સાથે તાદાત્મય પામેલું છે અને તેથી જીવથી અભિન્ન અને પ્રત્યેક શરીરમાં જુદું લાગે છે અને તે સાક્ષી તરીકે જ્ઞાત થાય છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ सिद्धान्तलेशसंङ्ग्रहः कौतु एको देवः सर्वभूतेषु गूढः सर्वव्यापी सर्वभूतान्तरात्मा । कर्माध्यक्षः सर्वभूताधिवासः साक्षी चेता केवलो निर्गुणश्च ॥ [ श्वेता. ६१२] इति देवत्वादिश्रुतेः परमेश्वरस्यैव रूपभेदः कश्विज्जीवप्रवृत्तिनिवृत्त्योरनुमन्ता स्वयमुदासीनः साक्षी नाम । स च कारणखादिधर्मानास्पदत्वाद् अपरोक्षो जीवगतमज्ञानाद्यवभासयंश्च जीवस्यान्तरङ्गः । सुषुप्त्यादौ च कार्यकारणोपरमे जीवगताज्ञानमात्रस्य व्यव्जकः प्राज्ञशब्दितः । ' तद्यथा प्रियया स्त्रिया सम्परिष्वक्तो न बाह्यं किञ्चन वेद तरमेवमेवायं पुरुषः प्राज्ञेनात्मना सम्परिष्वक्तो न बाह्यं किंचन वेद नान्तरम् [હવું. ૪.૨.૨૨] ‘જ્ઞનાભાન્વાહ ઉત્સર્ગન્યાતિ' [વું. ૪.રૂ.રૂ] इति श्रुतिवाक्याभ्यां सुषुप्त्युत्क्रान्त्यवस्थयोर्जीवभेदेन प्रतिपादितः परमेश्वर इति सुषुप्त्युत्क्रान्त्यधिकरण(ब्र.सू.१.३.४२, अधि.१४) - निर्णयोऽपि साक्षिपर इत्युपवर्णितम् । જ્યારે ાસુદીમાં કહ્યું છે કે “ એક દેવ છે તે સવ' ભૂતા (કાય, પ્રાણી)માં ગૂઢ છે, સજ્યાપી છે, સવ` ભૂતાને અન્તશત્મા છે, કર્મીના અધ્યક્ષ છે, સર્વાંભૂતાનું અધિષ્ઠાન છે, સાક્ષી, મેદ્ધા, કેવલ, નિર્ગુણુ છે” એમ દૈવત્વ આદિ અંગે શ્રુતિ છે તેથી સાક્ષી પરમેશ્વરના કાઈ રૂવિશેષ છે, જે જીવની પ્રવૃત્તિ અને નિવૃત્તિના અનુમન્તા (નિરન્તરતાપૂર્વક એદ્ધા) છે અને પાતે ઉદાસીન છે. અને તે કારણાદિ ધમનું રહેઠાણુ ન હેાવાથી (અર્થાત્ તેમાં કારણુત્વ વગેરે ધમ નથી તેથી) અપરાક્ષ છે અને જીવગત અજ્ઞાનાદિને અવભાસિત કરતા હાઈ જીવના અન્તર`ગ છે. સુષુપ્તિ આદિમાં કાય` અને કારણના ઉપશમ થતાં તે જીવગત અજ્ઞાન માત્રના વ્યંજક છે અને ‘પ્રાજ્ઞ' કહેવાય છે. " તેથી જેમ પ્રિયા એવી આથી આલિંગિત પુરુષ બહારનું કશું જાણતા નથી, અને અંદરનું કશું જાણતા નથી એ જ રીતે પ્રાજ્ઞ આત્માથી આલિગિત (સુષુપ્તિમાં ઉપાધિના લયને કારણે પ્રાજ્ઞ અર્થાત્ પરમાત્માની સાથે એકભાવ પામેલા) આ પુરુષ (જીવ) મહારનુ` કે અંદરનુ` કશું જાણતા નથી ”, પ્રાજ્ઞથી અધિષ્ઠિત ઉત્સર્જન કરતા (વેદનાવશાત્ અવાજ કરતા) (શરીરની બહાર) ‘જાય છે' એ એ શ્રુતિવાકયાથી ‘સુષુપ્તિ અને ઉત્ક્રાન્તિમાં જીવથી પૃથક્ તરીકે પરમેશ્વરનુ પ્રતિપાદન કર્યુ છે’એમ સુષુત્યુત્ક્રાન્ત્યધિકરણ (પ્રસૂ. ૧.૩.૪૨, અધિકરણ ૧૪) ના નિણ્ય પણ સાક્ષિપરક છે”. વિવરણ : કૌમુદીકારના મતે જેને સાક્ષી કહેવામાં આવે છે, તે પરમેશ્વરના જ રૂપવિશેષ છે: કારણ કે સાક્ષીનું પ્રતિપાદન દેવ, સર્વભૂતાન્તરાત્મા વગેરે તરીકે કયુ" છે અને For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૩ શ્રુતિ-સ્મૃતિમાં આ ધર્મ પરમેશ્વરના જ ધમ' તરીકે પ્રસિદ્ધ છે. પરમેશ્વરના શિવ, વિષ્ણુ તરીકે પ્રાપ્ત ભેદને નિરાસ કરવા માટે કહ્યું છે કે તે એક છે. બિબભૂત પરમેશ્વરની મૂર્તિભેદથી શિવ, વિષ્ણુ સત્તા છે, પણ ઈશ્વરભેદ તો નથી જ. ગીતામાં કહ્યું છે કે ઈશ્વર સવ”ભૂતાના હૃદયદેશમાં રહેલા છે પણ યાગમાયાથી સમાવ્રત હાઈને સવ"ને પ્રકાશ નથી, તે પ્રકાશમાન નથી. પરમેશ્વર અલગ અલગ અધિકરણમાં રહેતા હોવા છતાં તે પ્રમાણે ભિન્ન ભિન્ન નથી એમ જણાવવા તેને વ્યાપી કથ્થો છે. અને જીવભિન્ન પણ નથી એ જણુવવા તેને સવભૂત' તરાત્મા કહ્યો છે. બ્રહ્માથી માંડી તણુંખલા પ``ત સવ* સધાતમાં રહેલા આત્મા સજીવસ્વરૂપ છે. જીવાભિન્ન હોઈને પણ તે વયં મ"ના કર્તા નથી પણુ કર્માધ્યક્ષ છે. જીવે કરેલાં કર્માંના સાક્ષી છે (એમ જ અ` કરવા જોઈએ). જીવ–પરમાત્માના ઉપાધિકૃત ભેદ છે તેથી આ ધમ વ્યવસ્થા (દરેકના પોતાના વિશિષ્ટ ધર્માં) સભવે છે. પરમાત્મા સવ. ભૂતામાં રહે છે એમ કહ્યું છે પણ તેના અથ એવેા નથી કે ભૂતો તેનાથી પૃથક્ છે, અલગ અસ્તિત્વ ધરાવે છે. પરમાત્મા સવભૂતાધિવાસ છે—તેની ઉપર ભૂતા વસે છે તેથી પરમાત્મા ભૂતાના અધિવાસ છે, એમનું અધિષ્ઠાન છે, અને આરોપિત વસ્તુઓનું અસ્તિત્વ અધિષ્ઠાનથી પૃથક્ હાઈ શકે નહિ તે અનુમન્તા છે અર્થાત્ ગૈરન્ત પૂર્વક એહ્યા છે. (‘ નામ ' પદ શ્રુતિમાં આ વાત પ્રસિદ્ધ છે કે સાક્ષી પરમેશ્વરને રૂપવિશેષ છે એમ બતાવે છે). શકા : સાક્ષી જીવને અપરાક્ષ છે કારણ કે અજ્ઞાન, અન્તઃકરણુ આદિના અનુભવરૂપ માનવામાં આવ્યા છે, જ્યારે ઈશ્વર તેા નિત્ય પક્ષ છે. વળી કારત્વ, સ તત્વ, સ॰નિયતૃત્વ વગેરે જીવને અપરાક્ષ હોઈ શકે નહિ તેથી તદ્દિશિષ્ટ બિંબોતન્યરૂપ ઈશ્વર પણુ અપરાક્ષ હાઈ શકે નહિ. ઉત્તર : ના, સાક્ષીને પરમેશ્વરના પવિશેષ ક્યો છે તેથી સાક્ષીનુ અપરાક્ષત્વ ઉપપન્ન છે. સાક્ષી જીવને અપરાક્ષ છે અને અન્તરંગ છે કારણ કે જીવગત અજ્ઞાન આદિ (-આદિથી અન્ત:કરણુ અને તેના ધમ" સુખ દુઃખાદિને સર્યાં છે−)નું અવભાસન કરે છે અને 'હું અન, સુખી, દુ:ખી છુ. વગેરે વ્યવહારનેા ( ર્વાહક બને છે. લાકમાં રાજા આદિ વ્યવહારના નિર્વાહકને રાજાના અન્તર ંગ કહેવાય છે. સુષુપ્તિ આદિ અવસ્થામાં અન્તઃકરણ અને તેની વૃત્તિ વગેરે શમી જાય છે ત્યારે સાક્ષી જીવગત મૂલ અજ્ઞાનનું અવભાસન કરે છે તેથી તેના ‘સાક્ષિત્વ'ની બાબતમાં કોઈ વિરાધ નથી. સુષુપ્તિવિષયક અને ઉત્ક્રાન્તિવિષયક શ્રુતિવાષમાં ‘પ્રાજ્ઞ’ શબ્દથી સાક્ષીનું જ પ્રતિપાદન કર્યું" છે અને પ્રાન્ત શબ્દ તે પરમેશ્વર માટે પ્રયેાજાય છે તે પણ બતાવે છે કે સાક્ષી પરમેશ્વરના રૂપનિશેષ છે. પ્રિયાના આલિગનમાં રહેલા પુરુષને જેમ બહાર રસ્તા પર શુ બને છે કે અંદર ધરમાં શું કામ છે તેનું કશું જ્ઞાન નથી હતુ તેમ પુરુષ (જીવ) પ્રાન (પરમાત્મા)થી સંપષ્ચિત થતાં અર્થાત્ સુષુપ્તિમાં ઉપાધિના લયને કારણે પરમાત્માની સાથે એકીભાવ પામતાં તેને બહારના જગત્પ્રપંચ કે આન્તર સ્વપ્નપ્રપંચ કશાયનુ જ્ઞાન રહેતુ નથી. ઉત્ક્રાન્તિવિષયક વાક્યમાં કહ્યું છે કે પ્રાત્તથી અધિષ્ઠિત પુરુષ (જીવ) વેદનાવશાત્ શબ્દ (અવાજ) કરતા શરીરની બહાર નીકળે છે. આ બન્ને શ્રુતિ વાકષોમાં જીવભેથી પ્રતિપાતિ પ્રાન તે પરમેશ્વર છે એવા નિય બ્ર. સૂ. ૧.૩ ૪૨માં કરવામાં આવ્યો છે. તે પણ બતાવે છે કે પ્રાન = પરમાત્મા = સાક્ષી એમ વેદાન્તકૌમુદીમાં પ્રતિપાદિત કયુ" છે, For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः - બ. સ. ૧.૩.૪૨ (સુષુપુરઝાયોમેંટેન–સુષુપ્તિ અને ઉત્ક્રાંતિમાં જીવથી ભિન્ન ઈશ્વરનું પ્રતિપાદન છે તેથી પરમેશ્વરનું જ ગ્રહણ કરવું જોઈએ, સંસારી જીવનું નહિ)માં પૂર્વપક્ષ એવો છે કે બૃહદારણ્યક ઉપ.ના છઠ્ઠા અધ્યાયમાં જીવને અનુવાદ કર્યો છે (જીવ અંગે જાણીતી વાતનું પુનરુચ્ચારણ કર્યું છે), તેમાં ઈશ્વર વિષે કશું કહ્યું નથી કારણ કે થોડવું વિજ્ઞાનમય: ઈત્યાદિ ઉપક્રમ, ઉપસંહાર આદિમાં જીવનું જ પ્રતિપાદન છે. સિદ્ધાન્તી કહે છે કે આ અયાય પરમેશ્વરનું પ્રતિપાદન કરે છે કારણ કે તયાં...વગેરે વગેરે વાક્યોમાં સુષુપ્તિ અને ઉક્રાતિમાં જીવથી ભિન્ન પરમેશ્વરનું તૃતીયાન્ત પ્રાણ પદથી પ્રતિપાદન છે. સ વા ઉs મારગ બારમા ચોડશે વિજ્ઞાનમયઃ (બ્રહ. ૪.૪.૨૨) વગેરે વચને છે તે તે લેકસિદ્ધને અનવાદ કરીને તેને ઈશ્વરથી અભેદ બતાવવા માટે છે. સર્વેશ્વર, ભતાધિપતિ વગેરે વિશેષણ છે તેથી અહીં ઉદાસીન ઈશ્વરરૂપ સાક્ષીનું પ્રતિપાદન કેવી રીતે હોઈ શકે એવી શંકા કરવી નહિ કારણ કે આવાં વચને માત્ર સ્તુતિપરક છે; સર્વેશ્વર આદિના પ્રતિપાદનમાં તેમનું તાત્પર્ય ન હોવાથી ઉદાસીન ઈશ્વરરૂપ સાક્ષીની સિદ્ધિ થાય છે. આવો નિર્ણય સુષુત્યુતકાત્યધિ. કરણમાં કર્યો છે. तत्वशुद्धावपि यथा 'इदं रजतम्' इति भ्रमस्थले वस्तुतः शुक्तिकोटयन्तर्गतोऽपीदमंशः प्रतिभासतो रजतकोटिः, तथा ब्रह्मकोटिरेव साक्षी प्रतिभासतो जीवकोटिरिति जीवस्य सुखादिव्यवहारे तस्योपयोग इत्युक्त्वाऽयमेव पक्षः समर्थितः । તત્વશુદ્ધિમાં પણ “જેમ “આ રજત છે' એ ભ્રમસ્થળમાં “આ” અંશ (ઈદઅંશ) વસ્તુતઃ શક્તિકટિમાં અન્તર્ગત હોવા છતાં પણ પ્રતિભાસથી તે રજત-કેટિ છે, તેમ સાક્ષી બ્રહ્મકેટિ જ હોઈને પ્રતિભાસથી જીવકેટિ છે માટે જીવના સુખ આદિના વ્યવહારમાં તેને ઉપગ છે”—એમ કહીને આ જ પક્ષનું જ સમર્થન કર્યું છે. વિવરણ: કૌમુદીકાના મતના સમર્થનમાં અન્ય મત રજૂ કર્યો છે. આ રજત છે' એ ભ્રમ શક્તિ (છીપ)ને વિષે થાય છે ત્યાં “આ ” અંશ રજતથી અભિન્ન તરીકે ભાસે છે તે પણ રજતમાં તેને સમાવેશ ન., કારણ કે આ રજત નથી એવા બાધકજ્ઞાનથી '; રજતની જેમ તેને બાધ થતું નથી. તેમ શુક્તિમાં જ સમાવેશ છે એવું પણ નથી કારણ કે એવું હોય તે શુક્તિ-અંશની જેમ તે અજ્ઞાત રહેવો જોઈએ. તેથી જેમ ‘આ’ અંશ વસ્તુતઃ શક્તિરૂપ છે, પણ પ્રતિભાસથી તે રજતથી અભિન્ન છે, તેમ સાક્ષી પણ વસ્તુસ્થિતિ પ્રમાણે ઈશ્વરરૂપથી અભિન્ન છે; અને “મટું યુવકનુભવામિ' (હું સુખને અનુભવ કરું છું') વગેરે પ્રતિભાસ થાય છે તેથી કપિત તે તે જીવને અધિષ્ઠાનરૂપ સાક્ષી જે સુખાદિને અનુભવ કરનારે છે તે તે તે જીવથી અભિન્ન છે; તેથી જીવન સુખાદિ વ્યવહારમાં આ સાક્ષી કે જે સખાદિનો અનભવ કરનાર છે અને જીવની સાથે એકવ પામ્યો છે તેનો ઉપયોગ છે. સાક્ષીને વસ્તુતઃ પણ અવમાં અન્તર્ભાવ હોય તે તે બ્રહ્મકોટિને છે એ ઉક્તિને વિરોધ થાય તેથી તેને ઈશ્વરરૂપથી અભેદ તત્ત્વશુદ્ધિકારને માન્ય છે એમ સમજાય છે એ ભાવ છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૭૫ केचित्तु अविद्योपाधिको जीव एव साक्षाद् द्रष्टुत्वात् साक्षी । लोकेऽपि ह्यकर्तृत्वे सति द्रष्टुत्वं साक्षिां प्रसिद्धम् । तच्चासङ्गोदासीनप्रकाशरूपे जीव एव साक्षात् संभबति जीवस्यान्त:करणतादात्म्यापत्त्या कर्तृत्वाधारोपभाक्त्वेऽपि स्वयमुदासीनत्वात् । ‘एको देवः' इति मन्त्रस्तु जीवभावाभिप्रायेण साक्षित्वप्रतिपादकः । 'द्वा सुपर्णा' (मुण्डक ३.१.१) પતિ પત્રક ગુણાથિજરાખ્યાન (ત્ર.૨.૨ સૂત્ર –ગાય, રૂ) जीवेश्वरोभयपरः, गुहाधिकरणभाष्योदाहृतपैङ्गिरहस्यब्राह्मणव्याख्यातेन प्रकारेण जीवान्तःकरणोभयपरो वेति न कश्चिद्विरोध इत्याहुः। જ્યારે કેટલાક કહે છે કે અવિદ્યા જેની ઉપાધિ છે તે જીવ જ સાક્ષાત્ દ્રષ્ટા હોવાથી સાક્ષી છે. કારણ કે લેકમાં પણ એ જાણીતું છે કે અકર્તા હોઈને દ્રષ્ટા હોય તે સાક્ષી. અને એ (લક્ષણ) અસંગ ઉદાસીન, પ્રકાશરૂપ જીવમાં જ સાક્ષાત્ સંભવે છે, કારણ કે જીવનું અન્તઃકરણ સાથે તાદામ્ય થવાથી તેના પર કતૃત્વ વગેરેને આરેપ થાય છે તે પણ તે સ્વયં ઉદાસીન છે. ‘એક દેવ.” એ મંત્ર તે બ્રહમાં છવભાવના અભિપ્રાયથી (જ) સાક્ષિત્વનું પ્રતિપાદન કરે છે. બે પક્ષી ..” એ મંત્ર ગુહાધિકરણ-ન્યાયથી જીવ અને ઈશ્વર ઉભયપરક છે. અથવા ગુવાધિકરણભાષ્યમાં ઉદાહત પંગિરહસ્યબ્રાહ્મણમાં સમજાવ્યા પ્રમાણે જીવ અને અન્તઃકરણ એ ઉભયપરક છે તેથી કોઈ વિરોધ નથી. વિવરણ : જીવ અને સાક્ષીનો ભેદ માનનાર પક્ષો રજૂ કર્યા પછી હવે તેમને અભેદ માનનાર બે પક્ષ રજૂ કરે છે. જીવ એ જ સાક્ષી; સાક્ષી એ ઈશ્વરને રૂપભેદ નથી. એકતા હોઈને દ્રષ્ટા હેવું એ જે સાક્ષીનું લક્ષણ લેકમાં જાણીતું છે તે અવિદ્યામાં પ્રતિબિંબરૂ૫ જીવમાં જ સ્વતઃ સંભવે છે અને આ જીવમાં જે સાક્ષીપણું સંભવતું હોય તે તેનાથી વ્યતિરિક્ત સાક્ષી માનવામાં ગૌરવ દોષ થશે. શંકા થાય કે લૌકિક અને વૈદિક વ્યવહાર કરનાર છવમાં ઔદાસીન્ય અસિદ્ધ છે. તેને ઉત્તર એ છે કે કર્તવ આદિ બુદ્ધિ સાથેના તાદાથી પ્રયુક્ત છે, સ્વતઃ તે જીવ ઉદાસીન માનવામાં આવે છે. શકા : જે ઈશ્વરને સાક્ષી ન માનીએ તે “gશે તેવ:” એ મંત્ર સાથે વિરોધ થા. ઉત્તર : સાક્ષી છવને અપરોક્ષ છે એમ કહ્યું છે, જ્યારે ઈશ્વર ઉદાસીન હોય તે પણ અપરોક્ષ તે ન જ હોઈ શકે, કારણ કે બિંબરૂપ ઈશ્વરને જીવથી ઔપાધિક ભેદ છે તેથી જેમ એક જીવની પ્રતિ અન્ય જીવનું ચૈતન્ય અપરોક્ષ છે તેમ જીવને ઈશ્વરને અપક્ષ સાક્ષાત્કાર થઈ શકે નહિ. તેથી જો તેવઃ ઇત્યાદિ સાક્ષીનું પ્રતિપાદન કરનાર મંત્ર-ભાગને For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ . सिद्धान्तलेशसङ्ग्रहः તા . ભાવ એ છે કે જીવભાવાપાન્ત બ્રહ્મ જ અપરેક્ષ હોવાથી સાક્ષી છે. તુ ' શબ્દ હેતુ બતાવે છે કે સાક્ષીને ઈશ્વરના રૂપભેદ માને તે તેમાં અપરેાક્ષત્વ સંભવે નહિ, એમ સમજવુ. શ`કા : શ્ર.સુ.ના ગુહાકિરણના ભાષ્યમાં શંકરાચાયે કહ્યુ` છે કે શુાંપ્રતિરો... (d ૩.૧) એ મ`ત્ર જીવ અને ઈશ્વર ઉભયરક છે. તેમ āા યુવŕ... (મુ`ડક ૩. ૧ ૧) એ મંત્ર પણ જીવ અને ઈશ્વર ઉભયપર છે. આમ હૈં। સુવર્ણા એ મયંત્રમાં તોય; વિશ્વૐ વાવ્રુત્તિ (‘તે એમાંથી એક સ્વાદિષ્ટ ફળ ખાય છે”) એ વાય જીવવિષયક છે; અને 'નમ:સન્ન યોડમિના શીતિ' ('ખજો ભેાગ કર્યા વિના નજર નાખ્યા કરે છે') એ વાકય પરમેશ્વરવિષયક છે, તેથી જીવને સાક્ષી માનીએ તે ઈશ્વરનું સાક્ષી તરીકે પ્રતિપાદન કરનાર આ મંત્રના ભાગ સાથે વિરાધ થશે. ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे पराधे । छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयों ये च त्रिणाचिकेताः ॥ ( कठ. ३.१ ) द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । तयोरन्यः पिप्पलं स्वाद्वत्ति अनश्नन्नन्यो अभिचाकशीति ॥ (मुण्डक ३.१.१) ઉત્તર : મંત્ર જીવ અને ઈશ્વર ઉભયપરક હાય તા પણ કાઈ વિરાધ નથી, કારણ કે જો યઃ એ મંત્રની જેમ ઢા યુવ† એ મંત્ર પણ જીવભાવાપન્ન પરમાત્મપરઢ માનવામાં આવે છે. શંકા : ગૃહાધિકરણુભાષ્યમાં પૈગિરહસ્યશ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે. એ બ્રાહ્મણ અનુસાર સ્વાદું ફળ ખાનાર તે સત્ત્વ (બુદ્ધિ, અન્તઃકરણુ) અને ભાગ વિના જોતા રહે છે તે ક્ષેત્રન. જો આ બ્રાહ્મણુ જ મંત્રને મુદ્ધિ અને ક્ષેત્રજ્ઞપરક સમજાવતું હોય તે શંકરાચાયે' તેના જીવ-ઈશ્વરપરક અથ કેવી રીતે કર્યાં. ઉત્તર : તેમનું ક્શન અભ્યુપગમવામાત્ર છે તેથી કોઈ વિરોધ નથી. અને આમ અન્તઃકરણપ્રતિબિંબિત ચૈતન્ય એ જ જો સૈગિબ્રાહ્મણને માન્ય ક્ષેત્રજ્ઞ હોય તો તે ‘અમાન્’ (‘ભાગ નહીં કરતા') એ વાયમાં કહેલા સાક્ષી થશે, અવિદ્યાપ્રતિબિંબિત ચૈતન્ય નહિ. ! શકા : આ પરિસ્થિતિમાં અવિદ્યાપ્રતિબિખિત બ્રહ્મસ્વભાવ જીવ સાક્ષી છે એ પક્ષ પૈગિબ્રાહ્મણે જેના અ`ા નિષ્ણુ'ય કર્યાં છે તે ા યુવનાં ઇત્યાદિ મંત્રભાગથી વિરુદ્ધ થશે. ઉત્તર : પૈડ ગિબ્રાહ્મણને અભિપ્રેત ક્ષેત્રના અન્તઃકરણમાં ચૈતન્યપ્રતિબિબરૂપ જીવ નથી કારણ કે તે કતૃત્વાદિ સ્વભાવવાળા હાઈને મનનમ્ એ વાકયમાં ઉક્ત સાક્ષિત્વને તેમાં સંભવ નથી. પરંતુ અસંગ, ઉદાસ'ન પ્રકાશરૂપ અવિદ્યાપ્રતિબિંબરૂપ જીવ જ બ્રાહ્મણને અભિપ્રેત ક્ષેત્રત છે અને તેમાં અનનનુ વાકષમાં કહેલું સાક્ષિત્વ સંભવે છે એમ સમજાવ્યું છે. તેથી અવિદ્યાપ્રતિબિંબરૂપ જીવ સાક્ષી છે એ પક્ષમાં પૈડુ-ગિરહસ્યમ્રાહ્મણુાનુસારી મંત્રના થતા વિરાધ નથી; For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ अन्ये तु — सत्यं जीव एव साक्षी न तु सर्वगतेनाविद्योपहितेन रूपेण । पुरुषान्तरान्तःकरणादीनामपि पुरुषान्तरं प्रति स्वान्तः करणभापकसाक्षिसंसर्गाविशेषेण प्रत्यक्षत्वापत्तेः । न चान्तः करणभेदेन प्रमातृभेदात्तदनापत्तिः । साक्षिभास्येऽन्तःकरणादौ सर्वत्र साक्ष्यभेदे सति प्रमातृभेदस्याप्रयोजकत्वात् । तस्मादन्तः करणोपधानेन जीवः साक्षी । तथा च प्रतिपुरुषं साक्षिभेदात् पुरुषान्तरान्तःकरणादेः पुरुषान्तरसाक्ष्य संसर्गाद्वा तदयोग्यत्वाद्वा अप्रकाश उपपद्यते । सुषुप्तावपि सूक्ष्मरूपेणान्तःकरणसद्भावात् तदुपहितः साक्षी तदाऽप्यस्त्येव । न चान्तःकरणोपहितस्य प्रमातृत्वेन न तस्य साक्षित्वम्, सुषुप्तौ प्रमात्र भावेऽपि साक्षिसत्त्वेन तयोर्भेदश्वावश्यं वक्तव्य इति वाच्यम् । विशेषणोपाध्योर्भेदस्य सिद्धान्तसम्मतत्वेनान्तःकरणविशिष्टः प्रमाता, तदुपहितः साक्षीति भेदोपपत्तेरित्याहुः || १४ || જ્યારે બીજા કહે છે : એ સાચું છે કે જીવ જ સાક્ષી છે, પણ સર્વાંગત, અવિદ્યાથી ઉપહિત રૂપથી નહિ; કારણ કે (અદ્યિોપહિત એ સાક્ષી હોય તેા) અન્ય પુરુષને અન્ય પુરુષાનાં અન્ત:કરણ આદિ પ્રત્યક્ષ અને કેમ કે પોતાના અન્તઃકરણના અવભાસક સાક્ષીના સ ંસગ સમાન રીતે (સવ* અન્તઃકરણાદિ સાથે) હશે, અને અન્ત:કરણના ભેદથી પ્રમાતાનેા ભેદ હાય તેથી એ આપત્તિ નહીં થાય એમ (કહેવુ') નહિ; કારણ કે સાક્ષીથી ભાસિત થતા અન્તઃકરણાદિની ખાખતમાં સર્વત્ર સાક્ષીને અભેદ હાય તે પ્રમાતાનેા ભેદ અપ્રયાજક અને (−કશું કરી શકે નહિ). તેથી અન્તઃકરણના ઉપધાનને લીધે (અન્ત:કરણ ઉપાધિ હાવાથી) જીવ સાક્ષી છે. અને આમ પ્રતિપુરુષ સાક્ષીને ભેદ હાવાથી અન્ય પુરુષાના અન્તઃકરણાદિને અન્ય પુરુષાના સાક્ષીની સાથે સાંસ ન હેાવાથી અથવા તેની (પુરુષાન્તરની ) પ્રતિ તે અચેાગ્ય હોવાથી અપ્રકાશ રહે એ ઉપપન્ન છે (-એક પુરુષનાં અન્તઃકરણાદિ ખીજાને પ્રત્યક્ષ કે પ્રકાશ નહીં બને). સુષુપ્તિમાં પણ સુક્ષ્મરૂપથી અન્તઃકરણુનું અસ્તિત્વ હાવાથી તેનાથી ઉપહિત સાક્ષી ત્યારે પણ હાય છે જ. કોઈ શંકા કરે કે અન્તઃકરણથી ઉપહિત (અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવ) પ્રમાતા હેાવાથી તે સાક્ષી નથી, અને સુષુપ્તિમાં પ્રમાતા ન હોવા છતાં સાક્ષીનુ અસ્તિત્વ છે તેથી તેમના (પ્રમાતા અને સાક્ષીને) ભેદ અવશ્ય માનવા પડશે. (પણ) આ શકા ખરાખર નથી કારણ કે વિશેષણ અને ઉપાધિના ભેદ સિદ્ધાન્તને માન્ય હોવાથી અન્તઃકરણથી વિશિષ્ટ (જીવ) તે પ્રમાતા અને તેનાથી ઉપહિત તે સાક્ષી એ ભેદ ઉપપન્ન થાય છે, સિ-૨૩ ૧૭૭ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : અવિદ્યામાં ચૈતન્યના પ્રતિબિંબરૂપ જીવને જ સાક્ષી માનીને તેમાં થેઢી વિશેષતા બતાવવા માટે બીજો મત અહીં રજૂ કર્યાં છે. એ વાત સાચી છે કે જીવ એ જ સાક્ષી છે. વિદ્યાને વિષે ચિબિ ંબભૂત ઈશ્વર સાક્ષી નથી, કારણ કે તે અપરાક્ષ હોઈ શકે નહિ. પણ આ જીવ અવિદ્યાથી ઉપહિતરૂપે સાક્ષી નથી. સવ*શરીરને માટે સાધારણ એવી અવિદ્યા તેની ઉપાધિ હાય ! દેવદત્તના અન્તઃકરણના અવભાસક જે સાક્ષી ડ્રાય એ સાક્ષીની સાથે જેમ દેવત્તના અન્ત:કરણના સસગ` હોય તેમ યજ્ઞદત્તના અન્તઃકરણુ વગેરેને પણ સમાન રીતે સસ` હોય તેથી દેવદત્તને જેમ પેાતાનું અન્તઃકરણ પ્રત્યક્ષ છે તેમ યજ્ઞદત્તનું અન્ત:કરણ અને તેની વૃત્તિએ પણ દેવદત્તને પ્રત્યક્ષ હાવાં જોઈએ. સ`શરીરે!માં સાક્ષી એક હાવા છતાં પ્રત્યેક શરીરમાં અન્તઃકરણ જુદું હોવાથી પ્રમાતાને ભેદ રહેશે. તેથી ઉપર કહેલી આપત્તિ નહીં આવે એવી દલીલ બરાબર નથી. દેવદત્તને તેનું અન્તઃકરણાદિ પ્રત્યક્ષ હાય તે તેમાં દેવદત્તના સાક્ષીના સંસગ પ્રયોજક છે. અને આમ યજ્ઞદત્તના અન્તઃકરણાદિને પણ દેવદત્તની પ્રતિ અપરોક્ષ બનાવવામાં પ્રયાજક દેવદત્તના સાક્ષીના સંસગ સમાન રીતે હાવાથી યજ્ઞદત્તનાં અન્ત:કરણાદિ દેવદત્તને પ્રત્યક્ષ અને—એવી આપત્તિ કરનાર દોષ પ્રત્યક્ષત્વના પ્રયાજક એવા જે સાક્ષીને સંસગ તેને ભેદ માનીને જ દૂર કરવા પડશે. અપ્રયાજક એવા પ્રમાતાના ભેદ તેની બાબતમાં કશું કરી શકે નહિ. તેથી અપરિચ્છિન્ન અવિદ્યાપ્રતિબિંબરૂપ ચૈતન્ય સાક્ષી નથી. એકનાં અન્ત:રણાદિ બીજા પુરુષાને પ્રત્યક્ષ નથી એની ઉપપત્તિ કરવા માટે અન્ત:કરણથી ઉપહિત જીવ સાક્ષી છે એમજ માનવું પડશે. અને આમ પ્રત્યેક પુરુષને પોતાના જુદો સાક્ષી હરો તેથી દરેક પુરુષના સાક્ષીને બીજા પુરુષનાં અન્ત.કરણાદિ પ્રત્યક્ષ નહીં બને કારણ કે તેના સાક્ષી સાથે તેમનેા સ'સગ નહી' હેાય; અથવા અન્ય પુરુષની પ્રતિ તેમને પ્રત્યક્ષને માટે અયેાગ્ય માની શકાય. ૧૭: શ‘કા : અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવ અવિદ્યારૂપ ઉપાધિવાળા રૂપથી સાક્ષી હોય તે તે સુષુપ્તિમાં સાધારણ બને; (સવ અવસ્થામાં તે સાક્ષી રહે), પ્રતિશરીર સાક્ષીના ભેદ સિદ્ધ કરવા માટે તેને અન્ત:કરણથી ઉપહિત તરીકે સાક્ષી માનવામાં આવે તે તેનું સુષુપ્તિમાં સાધારણ નહીં રહે (-સુષુપ્તિમાં સાક્ષી તરીકે રહેશે નહિ) કારણ કે સુષુપ્તિમાં અન્તઃકરણુને લય થાય છે એવું શ્રુતિવચન છે. ઉત્તર : સુષુપ્તિમાં પણુ સૂક્ષ્મરૂપથી અન્તઃકરણ હોય જ છે; તેનાથી ઉપહિત જીવ સાક્ષી તરીકે ત્યારે પણ હશે જ. શંકા : અન્તઃકરણથી ઉપહિત અવિદ્યાપ્રતિબિંબરૂપ જીવ તે પ્રમાતા છે તેથી અન્ત:કરણથી ઉપહિત છત્ર સાક્ષી હાઈ ન શકે. અન્યથા સાક્ષી અને પ્રમાતાના ભેદ જ ન હાય. પણ સુષુપ્તિમાં પ્રમાતા હોતા નર્થી છતાં સાક્ષી હોય જ છે તેથી તેમને ભેદ માનવા પડશે. થાસ્મિન્ત્રાળવા મતિ (કૌપીકિ ૪.૧૮) (એ પ્રાણમાં જ એક થઈ જાય છે) એ શ્રુતિમાં ‘પ્રાણ’શબ્દથી ઉક્ત પરમાત્મામાં એકીભાવ પ્રકારના પ્રમાતાના લય ક્યો છે. જ્યારે ત્રણ ધામ કે ત્રણ અવસ્થા અંગે અનેક શ્રુતિએથી સુષુપ્તિમાં સાક્ષી સદ્ભાવ સિદ્ધ છે. અને એ કાળે સાક્ષીએ અનુભવેલાં અજ્ઞાન, સુખ, સુષુપ્તિનું જાગેલાને સ્મરણુ થતું જોવામાં આવે છે—મને એટલા વખત કોઈ વસ્તુનું જ્ઞાન થયું નહિ,' ‘હું For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૭૯ નિરાતે (સુખે) સૂતે” વગેરે. પણ જેમ સ્વાપાદિનું સ્મરણ થાય છે તેમ પ્રમાતાનું પણ સુષુપ્તિકાલીન તરીકે સ્મરણ થતું જોવામાં આવે છે તેથી સુષુપ્તિમાં તેને પણ સભાવ (અસ્તિત્વ) હોય છે–એવી દલીલ કરી શકાય નહિ કારણ કે અનેક શ્રુતિવચને છે કે સુષુપ્તિમાં પ્રમતાને લય થાય છે તેમને વિરોધ થાય. અટ્ટહ્યાણમ “સૂતો' વગેરે સ્મરણમાં “મદH' અંશમાં અનુભવરૂપની કલ્પના કરવાથી સુષુપ્તિમાં પ્રમાતાનું અસ્તિત્વ આવશ્યક નથી. આમ સુષુપ્તિમાં સાક્ષીનું અસ્તિત્વ છે જ્યારે પ્રમાતાનું અસ્તિત્વ નથી તેથી પ્રમાતાથી સાક્ષીને ભિન્ન માનવો જ પડશે. વળી તેમને અભિન્ન માનીએ તે પ્રમાતા ઉદાસીન નથી તેથી સાક્ષી નહીં સંભવે એ દોષ પણ ઊભો થશે. આમ અતઃકરણથી ઉપહિત જીવ તે પ્રમાતા છે, સાક્ષી નહીં. ઉત્તર : આ શંકા બરાબર નથી અન્તઃકરણ અવિવાધિક (અવિદ્યા જેની ઉપાધિ છે એવા) છવમાં વિશેષણ તરીકે પ્રમાતૃત્વનું પ્રાજક છે, અને ઉપાધિ તરીકે સાત્વિનું પ્રયજક છે. આમ વિશિષ્ટ અને ઉપહિત પ્રમાતા અને સાક્ષી ભેદ છે. કર્તા-ભોક્તા હેવું એ વિશિષ્ટ પ્રમાતાને સ્વભાવ છે તો પણ ઉપહિત (જીવ) ઉદાસીન હોવાથી તે ઉદાસીન સંભવે છે એમ અભિપ્રેત છે. શંકા : વિશેષણ હોવું અને ઉપાધિ હોવું એમાં ભેદ હોય તો એક હોવા છતાં અન્ત:કરણનો વિશેષણ અને ઉપાધિ તરીકે ભેદ કલ્પીને તેનાથી વિશિષ્ટ તે પ્રમાતા અને તેનાથી ઉપહિત તે સાક્ષી એવી વ્યવસ્થા સિદ્ધ થાય. પણ વિશેષણ અને ઉપાધિ જુદાં છે એમ કેવી રીતે કહી શકાય? ઉત્તર : કાર્યમાં અન્વયી હોઈને જે વ્યાતક હોય તે વિશેષણ. જેમ કે નીરપુરમાના, લ ઉપલ લાવોમાં નીલત્વ વિશેષણ છે કારણ કે લાલ ઉત્પલ વગેરેથી વ્યાવૃત્તિ કરે છે અને ઉત્પલ દ્વારા આનયનરૂપ કાર્યમાં તેને અન્વય છે. કાર્ય એટલે વિધેય; ઉત્પલ લાવતાં નીલત્વ પણ સાથે હોય છે. એ જ રીતે, “વત્ વાત તઢ રેવન્યૂદમ' - જે કાગડાવાળ છે તે દેવદત્તનું ઘર છે,” માં દેવદત્તનું ઘર હોવું' એ વિધેય છે, તેને કાગડારૂપી ઉપલક્ષણ સાથે અન્વય નથી, છતાં તે અન્ય ઘરેથી વ્યાતિ તે કરે જ છે. વિશેષણનું લક્ષણ ઉપલક્ષણને લાગુ ન પડે અને અતિવ્યાતિને દોય ન લાગે તે માટે વિશેષણના લક્ષણમાં “કાર્યમાં અન્વયી હોઈને એમ મૂક્યું છે. બીજી બાજુએ કાર્ય કે વિધેયમાં અન્વયી ન હેઈને અને વ્યાવતક હોઈને કાર્યાન્વયકાલમાં જે વિદ્યમાન હોય તે ઉપાધિ. જેમ કે “ોદિતિં દBદિમાનવ', લાલ સ્ફટિક લાગે' – આમાં સ્ફટિકની નજીક રહેલું જપા પુષ્પ ઉપાધિ છે. તેને આનયનરૂપ કાર્યમાં અન્વય નથી; તે અન્ય સ્ફટિકેથી આની વ્યાવૃત્તિ કરે છે અને આનયનના અન્વયકાળે વિદ્યમાન હોય છે. આમ વિશેષણ અને ઉપાધિને ભેદ અવશ્ય છે જ તેથી ઉપાધિનું લક્ષણ નીલત્વ જેવા વિશેષણને ન લાગે તેટલા માટે કાર્યમાં અન્વયી ન હોઈને' એમ મૂકયું છે. કાગડાવાળા ઘરમાં પ્રવેશ' – એમાં પ્રવેશરૂપ કાર્યના અન્વયકાલે જે દેવવશાત ઉપલક્ષણ બનેલે કાગડો અન્યત્ર જતું રહે અને બીજે કાગડો એ ઘર ઉપર આવી જાય છે ત્યાં આવેલે કાગડો આગળ રહેલા કાગડાની જેમ વ્યાવક નથી. આમ ત્યાં આવેલે કાગડો પ્રવેશ સાથે અન્વય For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ܘܗܳܪ सिद्धान्तलेशसाहः ધરાવતો હોઈને તેને ઉપાધિનું લક્ષણ ન લાગી જાય માટે વ્યાવક હોઈને' એમ મૂકયું છે. જે મૂળ કાગડે પ્રવેશ વખતે પણ વિદ્યમાન રહેતું હોય તે એ ઇષ્ટ જ છે કારણ કે કાર્યાન્વયકાળે વિદ્યમાન હોવું એ ઉપાધિ માટે નિયમ છે જ. ' શકા : લાલ સ્ફટિક લાવો' એમાં વાકય સાંભળતી વખતે વિદ્યમાન જપાપુષ્પ દૈવવાત સ્ફટિક લાવતી વખતે હાજર ન હોય એ સંભવે છે તેથી જપાપુષ્યની બાબતમાં પણુ કાર્યકાળે વિદ્યમાન હોવાને નિયમ નથી. છે. ઉત્તર ઃ આ વાત સાચી છે. આ નિયમરૂપ લક્ષણ શ્રોત્રત્વને માટે ઉપાધિરૂપ કર્ણશખુલી અને જીવન માટે ઉપાધિરૂપ અન્તઃકરણને માટે જ ભલે હે. જપાકુસુમ કે તેના જેવી બીજી વસ્તુ તે પ્રસિદ્ધ કે જાણીતા અર્થમાં જ સ્વનિષ્ઠધર્મસંજક (—પતામાં રહેલ ધર્મ બીજામાં ચુંટાડનાર કે દેખાડનાર) તરીકે ઉપાધિ છે. અન્તઃકરણ ઉપાધિના શાસ્ત્રીય અને પ્રસિદ્ધ બને અર્થમાં ઉપાધિ છે. તેથી અતઃકરણ જેની ઉપાધિ છે એ જીવ તે સાક્ષી એમ સ્વીકારતાં છવચેતન્યમાત્ર સાક્ષી કરશે. અને છવચૈતન્યમાત્ર તે ઉદાસીન છે જ તેથી અન્તઃકરણથી ઉપહિત છવ સાક્ષી હેય એમાં કોઈ અનુપપત્તિ નથી, અને પ્રમાતા અને સાક્ષીમાં સેળભેળ થઈ જશે એવું પણ નહીં બને. (૧૪) (१५) ननूक्तरूपस्य साक्षिणः चैतन्यमात्रावरकेणाज्ञानेनावरणमवर्जनीयमिति कथमावृतेनाविद्याऽहङ्कारादिभानमिति चेत्, राहुवदविद्या વાત જાતિ વિત્તા वस्तुतोऽविद्यान्त:करणतद्धर्मावभासकं साक्षिचैतन्यं विहायैवाज्ञानं चैतन्यमावृणोति इत्यनुभवानुसारेण कल्पनान्न कश्चिद्दोषः । अत एव सर्वदा तेषामनावृतप्रकाशसंसर्गात् अज्ञानविपरीतज्ञानसंशयागोचरत्वम् । साक्षिचैतन्यस्यानावृतत्वे तत्स्वरूपभूतस्यानन्दस्यापि प्रकाशापत्तिरिति चेत् , न, इष्टापत्तेः । आनन्दरूपप्रकाशप्रयुक्तस्यात्मनि निरुपाधिकप्रेम्णो दर्शनात् । 'भासत एव परमप्रेमास्पदवलक्षणं सुखम्' इति વિવાર . (૧૫) શંક થાય કે ઉક્ત રૂપવાળા સાક્ષીનું ચૈતન્યમાત્રનું આવરણ કરનાર અજ્ઞાનથી આવરણ થાય તેને ટાળી શકાશે નહિ તેથી (આ) આવૃત સાક્ષી થી અવિદ્યા, અહંકાર આદિનું ભાન (પ્રકાશન) કેવી રીતે થશે? કેટલાક કહે છે કે રાહુની જેમ અવિદ્યા પિતાથી આવૃત પ્રકાશથી પ્રકાશિત થઈ શકે છે. વસ્તુત:, અવિદ્યા, અન્તઃકરણ અને તેના ધર્મોનું પ્રકાશન કરનાર સાક્ષિચૈતન્યને છોડીને (તે સિવાયના) ચૈતન્યનું અજ્ઞાન આવરણ કરે છે એમ અનુભવ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પ્રથમ પરિચ્છેદ અનુસાર કહપના કરવાથી કોઈ દોષ લાગતો નથી. એથી તેઓ (અવિઘા, અન્તઃકરણ અને તેના ધર્મો) સર્વદા અનાવૃત પ્રકાશની સાથે સંબદ્ધ હોવાથી, અજ્ઞાન, વિપરીત જ્ઞાન અને સંશયના વિષય નથી બનતા. કોઈ શંકા કરે કે સાક્ષિતન્ય અનાવૃત હોય તે તેના સ્વરૂપભૂત આનંદનો પણું પ્રકાશ હોવો જોઈએ. ને, (આવી શંકા કરવી એગ્ય નથી, કારણ કે આ ઇષ્ટાપતિ છે કેમ કે આનન્દરૂપના પ્રકાશથી પ્રયુક્ત એવો નિરુપાધિક પ્રેમ આત્મામાં જોવામાં આવે છે, અને વિવરણમાં કહ્યું છે કે “પરમ પ્રેમને આધારરૂપ સુખ ભાસે જ છે.” (૧૫) વિવરણ : અવિદ્યા અહંકાર વગેરે પૂર્વોક્ત સાક્ષથી પ્રકાશિત થાય છે એમ વેદાંતીઓ માને છે તેની સામે શંકા ઉઠાવી શકાય કે અજ્ઞાન નૈતન્યમાત્રનું આવરણ કરે છે ત્યારે આવૃત સાક્ષિચૈતન્યથી તે કેવી રીતે પ્રકાશિત થઈ શકે. સાક્ષીને વિષય કરનાર અપરોક્ષ વૃત્તિથી તેના આવરણની નિવૃત્તિ થતાં આવરણમાંથી મુક્ત બનેલે સાક્ષી અવિદ્યાદિનું ભાન (પ્રકાશન) કરી શકશે–એમ નહીં કહી શકાય; કારણ કે આમ માનતાં અવિદ્યાદિ કેવલ સાક્ષીથી ભાસિત થાય છે એ સિદ્ધાન્તને વિરોધ થશે. વળી મન કોણ છે એ મતનું આગળ ઉપર ખંડન કરવામાં આવનાર છે તેથી સાક્ષિતન્ય વિષેની અપરોક્ષ વૃત્તિને સંભવ નથી. અહંકાર આદિ પિતે હોય એટલે વખત તેમની સત્તા વિષે કઈ સંશયાદિ થતાં નથી તેથી તેમની સત્તા અંગે સંશયાદિની નિવૃત્તિ માટે જવાબદાર તેમનો સદા પ્રકાશ સાથે સંસર્ગ માનવ પડશે: કયારેક કથારેક થતી વૃત્તિથી તેઓ સદા ભાસમાન રહી શકે નહિ. અને સદા સાક્ષીને વિષેની વૃત્તિ-સંતતિ સ્વીકારવામાં આવે તો એકસાથે બે વૃતિને સ્વીકાર નથી કર્યો તેથી બાહ્ય ઘટાદિ વિષયોના જ્ઞાનને ઉછેદ માનવ પડે. તેથી અવિદ્યા, અહંકાર આદિ સાક્ષી માત્રથી ભાયમાન થાય છે એમ માનવું જોઈએ; પણ સાક્ષી પોતે અજ્ઞાનથી આવૃત હોઈને આ સંભવે નહિ. સાક્ષિતન્યને છોડીને બાકીનું જ ચૈતન્ય અજ્ઞાનથી આવૃત થાય છે એમ પણ ન કહી શકાય કારણ કે અજ્ઞાન મૈતન્યમાત્રનું આવરણ કરે છે; અથવા સામૈિતન્ય સિવાયના મૈતન્યને પણ અનાવૃત માનવાને પ્રસંગ આવશે. આવી શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે જેમ રાહુથી આવૃત ચંદ્ર-પ્રકાશથી જ રાહુ પ્રકાશિત થાય છે તેમ અવિદ્યા જેનું આવરણ કરે છે એ સાક્ષિતન્યથી જ એ પ્રકાશિત થઈ શકે. શકા : રાહુથી પૂરેપૂરું આવૃત ચન્દ્રમઠલાદિ પિતાનું આવરણ કરનાર રાહ માત્રનું પ્રકાશન કરે છે પણ તે સિવાય બીજી કોઈ વસ્તુનું પ્રકાશન કરતું જોવામાં નથી આવતું; તેમ અહીં પણ અજ્ઞાનથી આવૃત સાક્ષી કેઈક રીતે અવિદ્યા માત્રનું અવભાસન કરે પણ અહંકારાદિનું અવભાસન તેનાથી કેવી રીતે શક્ય બને ? ઉત્તર : વાસ્તવમાં આપણું અનુભવ પ્રમાણે તે એમ જ કહેવું જોઈએ કે અજ્ઞાન અવિદ્યા, અતઃકરણ અને તેના સુખ–દુઃખાદિ ધર્મોનું અવભાસન કરનાર સાક્ષિતત્યને છોડીને જ તે સિવાયના તન્યનું આવરણ કરે છે. આપણે જાણીએ છીએ કે ઉપર કહ્યું તેમ અહંકાર આદિનું કદાચિત્ય જ્ઞાન સંભવતું નથી તે પણ સદા પ્રકાશના સંસર્ગને For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ સિકત્તાણug કારણે તેમને વિષે સંશયાદિ થતાં નથી. અજ્ઞાન સાક્ષિચૈતન્યને છોડીને જ બાકીના પૈતન્યનું આવરણ કરે છે એમ માનતાં કેઈ દેવ રહેતો નથી. તેથી સાક્ષિતન્યથી અવિદ્યા. અહંકાર આદિ સદા અવભાસિત રહે છે અને તેમને વિષે જ્ઞાનને અભાવ કે મિથ્યાજ્ઞાન કે સંશય થતાં નથી. શંકા : અવિદ્યા ભાવરૂપ છે, અહંકાર અનાત્મા પ્રકાર છે અને સુખ–દુઃખાદિ અનાત્મધમ છે એ બાબતમાં અજ્ઞાન, વિપરીત જ્ઞાન, સંશય હોય છે તે તેઓ સદા સંશયાદિના વિષય નથી બનતાં એમ કેવી રીતે કહી શકાય ? ઉત્તર : ના અવિદ્યા આદિ હોય તેટલે વખત ક્યારેય અવિદ્યા આદિના સત્ત્વ વિષે સંશયાદિ થતાં નથી એમ કહેવાને આશય છે. અને તે પ્રમાણે તેમનામાં રહેલી વિશેષતા વિષે અજ્ઞાન, વિપરીત જ્ઞાન વગેરે સ્વીકારીએ તે પણ દોષ નથી. શકા : સાક્ષિચૈતન્ય અનાવૃત હશે તે આનંદ જે તેનું સ્વરૂપ જ છે તે પણ સદા પ્રકાશિત માનવો જોઈએ. ઉત્તર : આ તો ઈષ્ટ જ છે. શંકા થશે કે સંસારદશામાં સ્વરૂપભૂત આનંદના પ્રકાશથી પ્રયુક્ત કોઈ કાર્ય જોવામાં નથી આવતું તે પછી આનંદનો પ્રકાશ છે એમ કેમ માની શકાય પણ આ વાત બરાબર નથી. લેકમાં જેને જેને આનંદ અનુભવ થાય છે તેને તેને અનુભવાતા આનંદને વિષે પ્રીતિ અનુભવથી સિદ્ધ છે. એટલે પ્રકાશમાન આનંદ પ્રીતિને વિષય છે એ સિદ્ધ થાય છે. તેથી પ્રાણી માત્રને પોતપોતાને વિષે (પતપિતાના આમાને વિષે) ૬ઃખની દશામાં પણ પ્રીતિ જોવામાં આવે છે તે આત્મવિષયક પ્રીતિ પણ એ પ્રકાશમાન આત્માના સ્વરૂ૫મૂત આનંદને વિષે છે એમ સિદ્ધ થાય છે. પુત્રાદિ વિષયક પ્રીતિ છે તે પાધિક છે, કારણ કે પુત્રાદિમાં સુખસાધનારૂપ ઉપાધિ છે; (પુત્રાદિ સુખનાં સાધન હોય તે તેમને વિષે પ્રીતિ થાય); આ ઉપાધિથી આત્મસુખની અભિવ્યક્તિ થાય છે. આ ઉપાધિ ન હોય ત્યારે તેમને વિષે પ્રીતિ જોવામાં નથી આવતી. આત્માને વિષેની પ્રીતિ નિરુપધિક છે; પુત્રાદિને વિષેની પ્રીતિ જેમ અન્ય પ્રયોજન માટે છે તેમ આત્માને વિષેની પ્રીતિ કઈ અન્ય પ્રયોજન માટે નથી. શ્રુતિ પણ કહે છે “ગામનg માય ત્રિયં મવતિ ! (બહદ. ૨.૪.૫ ૪.૫. ૬) (આત્માના અર્થ માટે બધું પ્રિય છે) તતઃ પુત્રા જેવો વિતા દ્રયોદય-માત સર્વમાન્તરતરમ્ (બૃહદ. ૧૪.૮-તે આ પુત્રથી, ધનથી, બજા સવથી વધારે પ્રિય અને સર્વાન્તર છે). જે સર્વાન્નર આત્મચૈતન્ય છે તે અપરોક્ષ રીતે પ્રીતિના વિષય તરીકે માનવામાં આવતા પુત્રાદિ સર્વથી અતિશય પ્રિય છે. અને આમ આત્માને આનંદ જે પ્રકાશ ન હોય તે આત્માને વિષે શ્રુતિ અને અનુભવથી સિદ્ધ નિરુપાધિક પ્રીતિ ન હોઈ શકે કારણ કે પ્રીતિ નિયમથી પ્રકાશમાન આનંદને વિષે જ હોય છે. તેથી સાક્ષીને સ્વરૂપભૂત આનંદ સદા અવભાસિત હોય એ ઈષ્ટ છે એમ કહેવું બરાબર છે, વિવરણકાર પણ આમ જ કહે છે – “પરમ પ્રેમનો વિષય બનતું સુખ ભાસે જ છે. આ સુખ સાક્ષિતન્યથી અભિન્ન છે તેથી સ્વરૂપભૂત આનંદના પ્રકાશની બાબતમાં વિવરણકારનું સમર્થન પ્રાપ્ત થાય છે. (૧૫) For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ (१६) स्यादेतत् - इदानीमप्यानन्दप्रकाशे मुक्तिसंसारयोरविशेषप्रसङ्गः ननु कल्पितभेदस्य साक्ष्यानन्दस्य प्रकाशेऽपि अनवच्छिन्नस्य ब्रह्मानन्दस्यावृतस्य संसारदशायामप्रकाशेन विशेषोऽस्तीति चेत्, न । आनन्देऽनवच्छेदांशस्या पुरुषार्थत्वादानन्दापरोक्षमात्रस्य चेदानीमपि सत्त्वात् । नन्ववच्छिन्नस्साक्ष्यानन्दस्सातिशयः । सुषुप्तिसाधारणादनतिस्पष्टात् ततो वैषयिकानन्देष्वतिशयानुभवात् । अनवच्छिन्नो ब्रह्मानन्दस्तु निरतिशयः । आनन्दवल्लयां मानुषानन्दाद्युत्तरोत्तरशतगुणोत्कर्षो पवर्णनस्य ब्रह्मानन्दे समापनादिति चेत्, न । सिद्धान्ते साक्ष्यानन्द विषयानन्दब्रह्मानन्दानां वस्तुत एकत्वेनोत्कर्षापकर्षासम्भवात् । मानुषानन्दादीनामुत्तरोत्तरमुत्कर्षं श्रुतिर्वदतीति चेत्, को वा ब्रूते श्रुतिर्न वदतीति । किं तु अद्वैतवादे तदुपपादनमशक्यमित्युच्यते । (૧૬) (પુ`પક્ષ) શકા થાય કે અત્યારે પણ (સ્વરૂપભુત) આનંદના પ્રકાશ હાય તે મુક્તિ અને સ`સારના કોઈ ભેદ્ય નથી એમ માનવુ” પડે. અરે, જેના (ખિ'ખભૂત આનંદથી) ભેદ કપવામાં આવ્યા છે તે સાક્ષિ આનંદ (અવિદ્યામાં આનદપ્રતિષિ’બ) પ્રકાશ હાય તે પણ અનવચ્છિન્ન બ્રહ્માનન્દ જે આવૃત છે તે સસારદશામાં અપ્રકાશ હાવાથી ભેદ છે—એમ કાઇ (અર્થાત્ સિદ્ધાન્તી) દલીલ કરે તા પૂર્વવાદી કહે છે કે ના, આનંદમાં અનવચ્છેદ અંશ છે તે પુરુષાથ નથી અને આનંદની અપરાક્ષતા માત્ર છે તે (તે) અત્યારે પણ છે. ૧૮૩ (આની સામે સિદ્ધાન્તી દલીલ કરી શકે-) અવચ્છિન્ન એવે સાક્ષિ આનંદ અતિશય-યુક્ત છે ( ઉત્કર્ષ -અપકર્ષ વાળા છે) કારણ સુષુપ્તિને સાધારણ અને અતિસ્પષ્ટ નહી' એવા (આનદ થી વિષચેથી જન્ય આન ંદમાં અતિશયના અનુભવ થાય છે, જ્યારે અનવચ્છિન્ન બ્રહ્માનંદ તા નિરતિશય છે (સર્વોત્કૃષ્ટ છે, તેનાથી ચઢિયાતા આનન્દ્વ હોઇ શકે નહિ, તે ઉત્કષ-અપકર્ષ થી પર છે). કેમ કે, આન ધ્રુવલ્લીમાં મનુષ્યના આનંદ આદિના ઉત્તરશત્તર સે। ગણા ઉત્કષ'નુ' વન બ્રહ્માન...દમાં સમાપ્ત કરવામાં આવ્યુ છે. (એથી સિદ્ધ થાય છે કે બ્રહ્માનંદ નિરતિશય છે). (સિદ્ધાન્તીની આવી દલીલના પૂર્વ પક્ષીના ઉત્તર એ છે કે)– ના (આ ખરાખર નથી) કારણ કે સિદ્ધાન્તમાં સાક્ષિ-આનંદ, વિષયાનન્દ, બ્રહ્માનન્દ્વ વસ્તુતઃ એક હાવાથી ઉત્કર્ષ અને અપકને સંભવ નથી. જે (સિદ્ધાન્તી) શકા કરે કે માનુષઆનંદ આદિના ઉત્તરાત્તર ઉત્કર્ષ વિષે શ્રુતિ કહે છે, તેા (પૂર્વ પક્ષીના ઉત્તર છે—) કેણુ વળી કહે છે કે શ્રુતિ નથી કહેતી. પણ આનુ અદ્વૈતવાદમાં ઉપપાદન કરવુ' અશકય છે એમ કહીએ છીએ (—શબ્દશ:, કહેવામાં આવે છે). For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : સંસારદશામાં પણ સ્વરૂપભૂત આનંદનું ફુરણ છે એમ માનવામાં આવે તે સંસાર અને મોક્ષની અવસ્થાઓમાં કોઈ ભેદ જ રડે નહિ. તેથી સાક્ષિ-આનંદને અનાવૃત માની શકાય નહિ - એ પ્રકારની પૂર્વપક્ષીની શંકા વિસ્તારથી રજૂ કરી છે. આની સામે સિદ્ધાન્તી દલીલ કરે કે સાક્ષિ- આનંદથી અવિદ્યામાં આનંદનું પ્રતિબિંબ અભિપ્રેત છે અને તેને બિબભૂત આનંદથી ભેદ માનવામાં આવ્યો છે અને આમ સ સારદશામાં અનાવૃત સાલિસ્વરૂપ પ્રતિબિંબભૂત આનંદને પ્રકાશ હોય તો પણ બિંબભૂત બ્રહ્માનંદ જે આવૃત છે તે નથી પ્રકાશને વળી સાક્ષિ-આનંદ શરીરે શરીરે ભિન્ન જ પ્રકાશે છે જયારે અનવછિન આનંદ શરીરે શરીરે ભિન્ન નથી તેથી બે વચ્ચે ભેદ છે જ અને આમ સંસારદશા અને મોક્ષદશાને પણ ભેદ છે. | (વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ આનું વિવેચન કરતાં કહે છે : જો કે શુદ્ધચિન્માત્ર મૂલ અઝાનને આશ્રય અને વિષય છે; મૂલ-અજ્ઞાન બિંબભૂત ઈશ્વરવિષયક નથી તેથી તે અનાવૃત હોય તે પણ જીવની અપેક્ષાએ તેને ભેદ કપવામાં આવ્યું છે તેથી જીવન પ્રતિ તે અપ્રકાશમાન હોય એ સંભવે છે. તેમ મુક્તિમાં બિંબભૂત બ્રહ્માનન્દનું કુરણ પણ અસિદ્ધ છે કારણ કે મૂલ અજ્ઞાનની નિવૃત્તિ થતાં તેનાથી પ્રથા પ્રતિબિંબભાવની જેમ બિંબભાવ પણ અવશ્ય નિવૃત્ત થવાનો તેમ છતાં પૂવપક્ષીનું મોઢું બંધ કરવાને જ સિદ્ધાન્તોને આશય છે તેથી તે આમ બેલે છે એમ સમજવું.) સિદ્ધાન્તીને જવાબ આપતાં પૂર્વપક્ષી કહે છે કે મુક્તિમાં અનવચ્છિન્ન–આનંદનું ફુરણ એ તેને સંસારથી ભેદ છે કે માત્ર આનંદ–સ્કુરણ બેમાંથી કઈ રીતે ભેદ બતાવી શકાશે નહિ અવચ્છેદ એ ભેદ છે અને એ આત્મામાં કઢિપત છે; તેમ જ અવછેદન અભાવ એ જે આનંદથી અતિરિક્ત હોય તે અનવચ્છેદને તે પુરુષાર્થ માનવામાં નથી આવતા, જે અનવરછેદને આનંદસ્વરૂપ જ માનીએ કારણ કે આને દ એ કપિત અવછેરાભાવન અધિષ્ઠાન છે તે તેનો આ બીજા પ્રકારમાં જ સમાવેશ થઈ જાય; પણ આનંદ માત્ર તે સંસાર-અવસ્થામાં પણ પ્રકાશમાન છે તેથી સંસાર અને મુક્તિમાં કોઈ ભેદ રહેશે નહિ | (સિદ્ધાન્તી બીજી રીતે સંસાર અને મુક્તિ અવસ્થાને ભેદ બતાવવા યત્ન કરી શકે. શરીરે શરીરે ભિન્ન હોવાથી તે સાક્ષિ-આનંદ અતિશયયુક્ત છે, ઉત્કર્ષ-અપકર્ષવાળે છે. જેમ કે સુષુપ્તિકાળમાં પ્રકાશતો સાક્ષિ-આનદ સ્પષ્ટ છે જ, નહીં તે 'હું નિરાંતે કે સુખે સૂતે” એવો પરામર્શ ન થાત. લેકમાં જે આનંદ સ્પષ્ટ અર્થાત્ ઉત્કર્ષપૂર્વક અનુભવાય હોય તેને જ પરામશ થઈ શકે છે; આનંદ અનુભવાય એટલા માત્રથી તે પરામશને યોગ્ય બનતો નથી - આ વાત જાણીતી છે. પણ સપ્તિમાં જે સાક્ષિ-આનંદ છે તે અતિ-સ્પષ્ટ નથી અને તેનાથી માળા-ચંદનાદિ વિષયથી પ્રયુક્ત આનંદમાં ચઢિયાતા ઉત્કર્ષને અનુભવ થાય છે. આમ સાક્ષિ-આનંદ ઉત્કર્ષ-અપકર્ષ યુક્ત છે જ્યારે કરિપત અવ છેદના અભાવરૂપ બ્રહ્માનંદ મુક્તિકાળમાં પ્રકાશે છે તે બીજી કઈ અવસ્થામાં નહિ તે અને નિરતિશય છે. મુક્તિમાં બ્રહ્માનંદ એકરૂપ અને પૂર્ણ તરીકે પ્રકાશે છે. અત્યારે સંસારાવસ્થામાં તેવા બ્રહ્માનંદને પ્રકાશ નથી, પણ ઉત્કર્ષ-અપકર્ષયુક્ત આનંદને પ્રકાશ છે. તેથી સ્વરૂપભૂત આનંદનું ફુરણ થતું હોવા છતાં પણ ઉત્કૃષ્ટ આનંદની અભિલાષારૂપ પિશાચણીથી અસ્ત થવાને કારણે સંસાર અવસ્થામાં કેઈને પણ નિતિ (પરમ આનંદ) નથી–આ સંસાર અને મોક્ષને ભેદ છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૮૫ અવિદ્યામાં પ્રતિબિબરૂપ સાક્ષિ-આનંદને લેકમાં વિષયાનંદ તરીકે માનવામાં આવે છે તે ઉત્કષ*-અપકર્ષીયુક્ત છે, જ્યારે બ્રહ્માનંદ એકરૂપ છે ષે બાબતમાં શ્રુતિ પ્રમાણુ પૂરુ પાડે છે. તૈત્તિરીય ઉપનિષદ્ની આન ંદવલીમાં એવુ વર્ષોંન છે કે માનુષ આન ંદ અર્થાત્ સાવ ભૌમ રાજાના આન ંદ કરતાં સેા ગણા મનુષ્ય-ગંધવંતે આનંદ છે, અને તેનાથી સેા ગણા દેવ-ગ ંધવના આન ંદ છે; અને એમ કમશ: વણુન કરતાં બ્રહ્માની વન સમાપ્ત કરવામાં આવ્યું છે. એટલે કે બ્રહ્માનન્દથી ચઢિયાતા કાઈ આનંદ નથી, વળી કહ્યું છે કે જે મનુષ્ય અને તિય*ગાદિમાં છે તે જ આદિત્યમંડલના અભિમાની દેવતા सर्व देवताभां छे, ते छे (यश्चायं पुरुषे यश्चासावादित्ये स एक:- तेत्ति २.८). આમ દેવ, મનુષ્ય અને તિગ્વગમાં વિદ્યમાન બ્રહ્માનંદ એક છે, એકરૂપ છે: તે સાક્ષિ– આનંદની જેમ ઉત્કષ–અપકર્ષ યુક્ત નથી. આમ સાક્ષિ-આનંદ, વિષયાનંદ, અને શ્રહ્માનમાં ઉપર કહ્યું તેમ ભેદ હાવાથી મુક્તિ અને સંસારાવસ્થામાં ભેદ બતાવી શકારો. પૂર્વ પક્ષીની આની સામે દલીલ એ છે કે ઉત્કર્ષી અને અપક' જે જાતિ-વિશેષરૂપ છે તે એક જ વ્યક્તિમાં સંભવે નહિ. શ્રુતિમાં ઉત્કૃષ*-અપકષની વાત કરી છે અને આપણા પ્રત્યક્ષ અનુભવથી પણુ આ અતિશયતા સિદ્ધ છે એ વાત સાચી, પણ અદ્વૈતવાદમાં એક પરમતત્ત્વમાં ઔપાધિક ભેદ માનીને પણ તેનું ઉપપાદાન કરી શકાશે નહિ, તેની શકયતા બતાવી શકાશે નહિ કારણ કે તેને માટે કાઈ અનુરૂપ દૃષ્ટાંત નથી. नन्वेकस्यैव सौरालोकस्य करतलस्फटिकदर्पणाद्यभिव्यञ्जक विशेषोपधानेनाभिव्यक्तितारतम्यदर्शनादेकत्वेऽप्यानन्दस्याभिव्यञ्जकसुख वृत्तिभेदोपधानेनाभिव्यक्तितारतम्यरूपमुत्कर्षापकर्षवत्वं युक्तम् इति चेत्, न । दृष्टान्तासम्प्रतिपत्तेः । सर्वतः प्रसृमरस्य सौरालोकस्य गगने विना करतलादिसम्बन्धमस्पष्टं प्रकाशमानस्य निम्नतले प्रसृमरस्य जलस्येव करतलसम्बन्धेन गतिप्रतिहतौ बहुलीभावादधिकप्रकाशः, मास्वरदर्पणादिसम्बन्धेन गतिप्रतिहतौ बहुलीभावात् तदीयदीप्तिसंवलनाच्च ततोऽप्यधिक प्रकाश इति तत्राभिव्यञ्जकोपाधिकाभिव्यक्तितारतम्यानभ्युपगमात् । दृष्टान्तसम्प्रतिपत्तौ च गगनप्रसृतसौरालोकवत् अनवच्छिन्नानन्दस्यास्पष्टता, करतलाद्यवच्छिन्नसौरालोकवत् सुखवृत्त्यवच्छिन्नानन्दस्याधिकाभिव्यक्तिरिति मुक्तितः संसारस्यैवाभ्यर्हितत्वापत्तेश्च । एतेन संसारदशायां प्रकाशमानोऽप्यानन्दो मिथ्याज्ञानतत्संस्कारविक्षिप्ततया तीव्रवायुविक्षिप्त प्रदीप प्रभावदस्पष्टं प्रकाशते, मुक्तौ तदभावात् यथावदवभासते ' इत्यपि निरस्तम् । निर्विशेषस्वरूपानन्दे प्रकाशमाने तत्र विक्षेपदोषादप्रकाशमानस्य मुक्त्यन्वयिनोऽतिशयस्यासम्भवात् । तस्मात् साक्ष्यानन्दस्यानावृतत्वकल्पनमयुक्तम् । सि-२४ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ सिद्धान्तलेशसङ्ग्रहः (સિદ્ધાન્તી) દલીલ કરે કે સૂર્યને પ્રકાશ જે એક જ છે તેની હથેળી, સફટિક, દર્પણ વગેરે અભિવ્યંજક વિશેષના ઉપધાનથી થતી અભિવ્યક્તિમાં તારતમ્ય (ઓછા-વત્તાપણું, ઓછી કે વધારે વિશદતા–) જેવામાં આવે છે તેથી આનંદ એક હેવા છતાં પણ અભિવ્યંજક સુખવૃત્તિ વિશેષના ઉપધાનથી તેની અભિવ્યક્તિના તારતમ્યરૂપ તેને ઉત્કર્ષ કે અપકર્ષ હોય તો તે યુક્ત છે તે (આવી દલીલ સામે પૂર્વવાદીને ઉત્તર છે કે) ના, કારણ કે દૃષ્ટાન્તની બાબતમાં સંમતિ નથી. જેમ નીચાણવાળી સપાટી તરફ ગતિ કરવાના સ્વભાવવાળા જળને હથેળી સાથે સંબંધ થતાં તેની ગતિ રૂંધાતાં તે જમા થઈ જાય છે અને વધારે સ્પષ્ટ દેખાય છે, તેમ બધી દિશામાં પ્રસરવાના સ્વભાવવાળે સૂર્યપ્રકાશ આકાશમાં હથેળી વગેરે સાથે તેના સંબંધ વિના અસ્પષ્ટ પ્રકાશે છે (અને) હથેળીને સગ થવાથી ગતિ રૂંધાતાં જમા થઈ ય છે તેથી વધારે પ્રકાશે છે; તેને ચળકતા દર્પણ આદિ સાથે સંગ થાય તે ગતિ રૂંધાતાં તે જમા થઈ જાય છે તેથી અને તેની (દર્પણદિની) દીપ્તિની સાથે સંમિશ્રણ થવાથી તેનાથી પણ વધારે પ્રકાશે છે– આમ ત્યાં (સૂર્યના પ્રકાશરૂપ દષ્ટાન્તમાં અભિવ્યંજક ઉપાધિને લીધે અભિવ્યક્તિમાં તારતમ્ય માનવામાં નથી આવ્યું તેથી દષ્ટાંત સ્વીકાર્ય નથી). અને દષ્ટાંત માની લઈએ તે પણ ગગનમાં ફેલાયેલા સૂર્યપ્રકાશની અસ્પષ્ટતાની જેમ અનવછિન આનંદની અસ્પષ્ટતા માનવી પડશે (અને હથેળી વગેરેથી અવચ્છિન્ન સૂર્યપ્રકાશની અધિક અભિવ્યક્તિની જેમ સખવૃત્તિથી અવચ્છિન્ન આનંદની અધિક અભિવ્યક્તિ માનવી પડશે તેથી મુક્તિ કરતાં સંસાર જ વધારે અભીષ્ટ બની જશે (વધારે મહત્વને અને ઈષ્ટ છે એમ માનવું પડશે. - આનાથી “સંસાર દશામાં આનંદ પ્રકાશ હેવા છતાં મિથ્યાજ્ઞાન અને તેના સંસ્કારથી વિક્ષિપ્ત થયેલ હોવાથી અસ્પષ્ટ પ્રકાશે છે, જેમ તીવ્ર વાયુથી વિક્ષિપ્ત થયેલી પ્રદીપપ્રભા અસ્પષ્ટ ભાસે છે; (જ્યારે) મુક્તિમાં તેને (મિથ્યાજ્ઞાન અને તેના સંસ્કારને ) અભાવ હોવાથી બરાબર (પૂર્ણ પણે, જેમ છે તેમ ભાસે છે” –એ વિધાનનું પણ ખંડન થઈ ગયું, કારણ કે નિવિશેષસ્વરૂપ આન દ પ્રકાશ હોય ત્યારે તેમાં વિક્ષેપને કારણે નહીં પ્રકાશતા (પણ) મુક્તિ દશામાં હાજ૨ (અર્થાત પ્રકાશતા) એવા અતિશયન (ચઢિયાતાપણાને) સંભવ નથી. તેથી સાક્ષિ–આનંદને અનાવૃત માનવે એ અયુક્ત છે. વિવરણઃ પૂર્વવાદીએ રજૂઆત કરી કે અદૈતવાદમાં આનંદસ્વરૂપમાં કેઈ અપકર્ષ કે ઉત્કર્ષ માની શકાય નહિ. તેની સામે સિદ્ધાતી દલીલ કરી શકે કે સૂર્ય પ્રકાશ સ્વતંત્ર રીતે પ્રકાશતો હોય તેના કરતાં હથેળી વગેરેના સંપર્કમાં આવતાં તેની જરા વિશેષ અભિવ્યક્તિ છે અને સફટિકના સંપર્કમાં આવતાં તેથી વધારે છે, અને દર્પણદિના સંપર્કમાં આવતાં તો તેથી પણ વધારે અભિવ્યક્તિ છે. તે જ પ્રમાણે આનંદની બાબતમાં પણ અભિવ્યંજક વૃત્તિના તારતમ્યથી તે તે વૃત્તિથી ઉપહિત સાહિ–આનંદમાં ઉત્ક- અપકર્ષ સાંભવે છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ પૂવવાદીને આ દૃષ્ટાન્ત માન્ય નથી. જે આલોક (પ્રકાશ) એક વ્યક્તિ અને સ્વત: એકરૂપ હેય તે તે એ સ્વરૂપવાળા આનંદનું દષ્ટાંત થઈ શકે. પણ પ્રકાશ એક વ્યક્તિ નથી કારણ કે અલગ અલગ કિરણના સમૂહરૂપ છે. તેમ એકરૂપ પણ નથી કારણ કે જગ્યાએ જગ્યાએ સૂર્યના કિરણમાં અ૫ત્વ કે બાહુલ્યરૂપ ભિન્ન ભિન્ન રૂપ જોવામાં આવે છે. વળી જે ભૂમિના પ્રદેશમાં હથેળી વગેરે આડી આવતાં સૂર્યનાં કિરણે જઈ શકતાં નથી ત્યાં તમેરૂ૫ છાયા દેખાય છે અને હથેળીને કારણે ગતિમાં રુકાવટ આવતાં કિરણે જમા થાય છે તેથી વધારે સ્પષ્ટ દેખાય છે. દર્પણને કારણે ગતિ રૂંધાતાં તેથી પણ વધારે સ્પષ્ટ દેખાય છે કારણ કે કિરણે જમા થાય છે અને ઉપરાંતમાં દર્પણનું તેજ તેમાં ભળે છે. આમ એકરૂપ આલેકનું ઉપાધિના તારતમ્યને લીધે અભિવ્યક્તિનું તારતમ્ય છે એમાં પૂર્વવાદીની સંમતિ નથી તેથી સૂર્યપ્રકાશનું દૃષ્ટાન્ત યોગ્ય નથી. વળી ઘડીક આ દષ્ટાન્તને સ્વીકારી લઈએ તે પણ ઉપાધિના અભાવમાં આનંદની અસ્પષ્ટતા અને ઉપાધિને લીધે અધિક ભાસ માનવ પડેઅર્થાત્ મુક્તિ કરતાં સંસાર-અવસ્થામાં આનંદની વિશેષ અભિવ્યક્તિ છે એમ માનવું પડે અને સંસારાવસ્થા મુક્તિ કરતાં વધારે સ્વીકાર્ય છે એમ માનવાને વારો આવે. વળી અદંતવાદીઓ કહે છે કે સંસારાવસ્થામાં અનાભા એવા દ્રાદિને વિષે આત્મજ્ઞાન થાય છે. આત્માની સાથે, પિતાની સાથે વસ્તુતઃ કઈ સંબંધ વિનાના દેહાદિ વિષે આ મારું છે એવું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. તેને લીધે જાગ્રત્ આદિ કાળમાં પ્રકાશતા સ્વરૂપાનંદમાં વિક્ષેપ થાય છે અને તેથી તેમાં અસ્પષ્ટતા આવે છે. અને મિથ્યાજ્ઞાનના સંસ્કાર સુષુપ્તિકાળમાં પ્રકાશતા આનંદમાં વિક્ષેપ કરે છે અને તેના પુરુષાર્થને વિનાશ કરે છે. ભેગપ્રદ કવિશેષથી જગાડવામાં આવેલ મિથ્યાજ્ઞાનના સંસ્કારને લીધે જ દરેક પ્રાણી સુષુપ્તિકાલના આનંદાનુભવને ત્યાગ કરે છે. તેથી જ મુમુક્ષુઓ અધ્રુવ એવા સુષુપ્તિકાલીન આનંદના ભાસની અભિલાષા નથી સેવતા, માટે તે પુરુષાર્થ નથી એમ કહેવાનો આશય છે. વાયુથી વિક્ષિપ્ત દીપપ્રભાનું દષ્ટાન્ત અદ્વૈતવાદીઓ આપે છે. આ દષ્ટાન પૂર્વવાદીને ઠીક નથી લાગતું. દષ્ટાન્તમાં પ્રભા સાવયવ (અવયવાળી) છે તેથી જોરદાર વાયુથી કેટલાક અવયવોના નાશરૂપ વિક્ષે કે પ્રભારૂપમાં રહેલ ભાસ્વરત્વના પ્રતિબંધરૂપ વિક્ષેપ થઈ શકે છે અને તેથી દીપપ્રભા પ્રકાશતી હોય તે પણ તેને અસ્પષ્ટ પ્રકાશ સંભવે છે. પણ બ્રહ્મના સ્વરૂપભૂત આનંદમાં તે નથી અવયવ કે નથી ગુણાદિ વિશેષ તેથી મિથ્યાજ્ઞાન અને તેના સંસ્કારોથી કઈ અવયવને નાશ કે ગુણને પ્રતિબંધ સંભવ નથી તેથી તત્વયુક્ત અસ્પષ્ટપ્રકાશતા સાક્ષિ-આનંદમાં સંભવે નહિ. આમ આ રીતે પણ સંસાર અને મુક્તિમાં ભેદ બતાવી શકાય નહિ. તેથી સાક્ષિ–આનંદને અનાવૃત માનવો એ યુક્ત વથી. પૂર્વવાદીની જોરદાર દલીલને ઉત્તર અંતાચાર્ય કેવી રીતે આપે છે તે જોઈએ. મત્રાદુવિઘાવાદ – વથા યુજીસૈારવ થવસ્ટાર્ચ मालिन्यतारतम्ययुक्तेष्वनेकेषु दर्पणेषु प्रतिबिम्बे सत्युपाधिमालिन्यतारतम्यात्तत्र तत्र प्रतिबिम्बे धावल्यापकर्षस्तारतम्येनाध्यस्यते, एवं वस्तुतो निरतिशयस्यैकस्यैव स्वरूपानन्दस्यान्तःकरणप्रतिबिम्बिततया साक्ष्यानन्दभावे, For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रह प्राक्तनसुकृतसंपत्यधीनविषयविशेषसंपर्कप्रयुक्तसत्त्वोत्कर्षापकर्ष रूपशुद्धितारतम्ययुक्तसुखरूपान्त:करणवृत्तिप्रतिबिम्बिततया विषयानन्दभावे च तमोगुणरूपोपाधिमालिन्यतारतम्यदोषादपकर्षस्तारतम्येनाध्यस्यते इति संसारदशायर्या प्रकाशमानेऽप्यानन्दे अध्यस्तापकर्षतारतम्येन सातिशयत्वादतृप्तिः । विद्योदये निखिलापकर्षाध्यासनिवृत्तेरारोपितसातिशयत्वापायात् कृतकृत्यतेति विशेषोपपत्तेः निरुपाधिकप्रेमगोचरतया प्रकाशमानस्साक्ष्यानन्दोऽनावृत एवेति । આ બાબતમાં અદ્વૈતવિદ્યાચાર્ય કહે છે કે જેમ અત્યન્ત ઉત્કૃષ્ટ એવા એક જ ત ધવલ રૂપનું માલિન્યના તારતમ્યથી યુક્ત (ઓછાવત્તા માલિન્યવાળા) અનેક દપમાં પ્રતિબિંબ પડતાં ઉપાધિના માલિન્યના તારતમ્યને લીધે તે તે પ્રતિબિંબમાં ધવલતાના અપકર્ષને તારતમ્યથી અધ્યાસ થાય છે; એમ વસ્તુતઃ નિરતિશય (જેનાથી ચઢિયાતું હોઈ ન શકે તેવું-) એવા એક જ સ્વરૂપાનંદનું અન્તઃકરણમાં પ્રતિબિંબ પડવાને કારણે સાક્ષિ-આનંદભાવ પ્રાપ્ત થતાં, અને પહેલાંના પુણ્યની સંપત્તિ (અર્થાત્ પરિપાક, ફળ ઉત્પન્ન કરવા પ્રત્યેની ઉમુખતા)ને અધીન વિષયવિશેષના સંપર્કથી પ્રયુક્ત સર્વના ઉત્કર્ષ અને અપકર્ષરૂપ શુદ્ધિના તાર તમ્યથી યુક્ત સુખરૂપ અન્ત:કરણવૃત્તિમાં પ્રતિબિંબિત થવાને કારણે વિષયાનંદભાવ થતાં તમે ગુણરૂપ ઉપાધિની મલિતતાના તારતમ્યના દોષને કારણે અપકર્ષને તારતમ્યથી અધ્યાસ થાય છે તેથી સંસારદશામાં આનંદ પ્રકાશિત હોવા છતાં અધ્યસ્ત અપકર્ષના તારતમ્યથી સાતિશયતા થાય છે તેથી તૃપ્તિ થતી નથી. વિઘાને ઉદય થતાં સર્વ અપકર્ષાધ્યાસની નિવૃત્તિ થવાથી આરેપિત સાતિશયિત્વ દૂર થાય છે તેથી કૃતકૃત્યતા થાય છે. આમ (સંસાર અને મુક્તિમાં) ભેદ ઉપપન્ન હેવાથી નિરુપાધિક પ્રેમના વિષય તરીકે પ્રકાશ સાક્ષિ–આનંદ અનાવૃત જ છે. વિવરણ : ઉપર વિસ્તારથી પ્રતિપાદિત પૂવપક્ષનું ખંડન અતવિઘાચાર્ય એક અને એકરૂપ સ્વરૂપાનંદની અભિવ્યક્તિના તારતમ્યને વિષે અનુરૂપ દષ્ટાન્ત રજૂ કરીને કરે છે અને સ્વરૂપાનંદની બાબતમાં કૃતિ અને અનુભવથી સિદ્ધ તારતમ્યનું (અર્થાત્ ઉત્કર્ષ–અ૫. કર્ષવાળા હેવું તેનું ઉ૫પાદન કરે છે. એક (જેમાં સ્વતઃ ઉત્કર્ષ-અપકર્ષ નથી તે) અત્યન્ત ઉત્કૃષ્ટ (સર્વોત્તમ) ધવલ રૂપ સહેજ મલિન દર્પણમાં પ્રતિબિંબિત થાય ને તે પ્રતિબિંબ પર અપકર્ષને અધ્યાસ કરવામાં આવે છે. જે મધ્યમ પ્રકારની મલિનતાથી યુક્ત દર્પણમાં તેનું પ્રતિબિંબ પડે તે તેની અપેક્ષાએ અધિક અપકર્ષને અધ્યાસ થાય છે, અને અત્યંત મલિન દર્પણમાં પ્રતિબિંબ પડે તે અત્યંત અપકર્ષને અધ્યાસ થાય છે. આને કારણે તેવાં દર્પણોમાં પ્રતિબિંબિત ધવલ રૂ૫ તારતમ્યથી અભિવ્યક્ત થાય છે. તેવું જ વસ્તુત: એકરૂપ અને સ્વરૂપથી પ્રકાશતા સ્વરૂપભૂત આનંદનું પણ છે. અન્તઃકરણની મલિનતાના તારતમ્ય પ્રમાણે તેની ઓછીવત્તી અભિવ્યક્તિ માનવામાં આવે છે. આ મત For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૮૯ અનુસાર સુષુપ્તિમાં પણ અન્તઃકરણ સૂમરૂપે વિદ્યમાન હોય છે તેથી અન્તઃકરણમાં પ્રતિબિંબિત સ્વરૂપાનંદ જે સાક્ષિ-આનંદ બને છે તે ત્યારે પણ હોય જ છે એમ સમજવું. જ્યારે બીજા મતેમાં સ્વરૂપાનંદ અવિદ્યામાં પ્રતિબિંબિત થતું હોવાથી સાક્ષિ-આનંદભાવ પામે છે એમ સમજવું એમ વાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ સ્પષ્ટતા કરે છે. પૂર્વ પુણ્યના પરિપાકને અધીન જે વિષયવિશેષ સાથે સંપર્ક થાય છે તેનાથી પ્રયુક્ત સત્ત્વન ઉત્કર્ષ—અપકર્ષરૂપ શુદ્ધિ-તારતમ્યથી યુક્ત સુખરૂપ ચતઃકરણવૃતિઓમાં પ્રતિબિંબિત થવાને કારણે સ્વરૂપાનંદ વિષયાનન્દભાવ પ્રાપ્ત કરે છે. વૃત્તિઓને સ્વરૂપસુખની વ્યંજક હોવાને કારણે સુખરૂપ કહેવામાં આવે છે. કહેવાને ભાવ એ છે કે પૂર્વજન્મોમાં મેળવેલા પુણ્યકમના પરિપાકના બળે અન્તઃકરણ માળા, ચંદન આદિ અકારના વિષયવિશેષવિષયક વૃત્તિ દ્વારા વિષયવિશેષ સાથે સંબંધમાં આવતાં તેમાં રહેલ સત્વગુણને, ઉત્કૃષ્ટ વિષય સાથે સંબંધ થવાથી, ઉત્કર્ષ થાય છે, જ્યારે નિકૃષ્ટ વિષય સાથે સંબંધ થ: નિકષ થાય છે. તેથી અન્તઃકરણમાં રહેલા સત્વ અંશની પરિણમભૂત વૃત્તિઓ સ્વરૂપાનંદને વિષય કરનારી તરીકે જન્મે છે. અને આમ ઉત્પન્ન થતી વૃત્તિઓ પણ ઉત્કર્ષ—અપકર્ષયુક્ત જ હોય છે. તે વૃત્તિઓમાં આનંદનું પ્રતિબિંબ તે વિષયાનંદ કહેવાય છે હવે પ્રશ્ન થાય કે સ્વરૂપાનંદવિષયક સર્વવૃત્તિમાં રહેલા અપકર્ષને કારણે પ્રતિબિંબરૂપ વિષયાનંદમાં અપકર્ષને અધ્યાસ થાય છે એમ કહેવું જોઈએ કારણ કે દર્પણરૂપ ઉપાધિમાં રહેલ એવા મલિનદ્રવ્યકૃત અપકને કારણે દર્પણમાં પડેલા પ્રતિબિંબમાં અપકર્ષને અધ્યાસ થતે જોવામાં આવે છે. અને આમ સ્વરૂપાનંદવિષયક વૃત્તિઓ જે સત્ત્વગુણના પરિણામરૂપ છે તેમાં અપકર્ષને માટે જવાબદાર કઈ ક મલિનદ્રવ્ય અવશ્ય માનવું પડશે કારણ કે દર્પણની સાથે સાક્ષાત્ સંબંધ ધરાવનાર મલિનદ્રવ્ય દર્પણમાં અપકર્ષનું આધાન કરનાર જોવામાં આવે છે. આનું સમાધાન કરતાં કહ્યું છે કે તમોગુણરૂપ ઉપાધિમાલિન્ય છે જ. અન્તઃકરણ સ–રજ-તમસ ગુણ સ્વરૂપ છે તેથી તેની વૃત્તિઓમાં પણ તમે ગુણરૂપ ઉપાધિની અનુવૃત્તિ હોય જ છે, અને તેનાથી ઉત્પન્ન કરવામાં આવેલ જે વૃત્તિગત દોષ તે અપકર્ષતારતમ્યાત્મક માલિન્ય-તારતમ્યદોષ. તે દોષને કારણે સત્ત્વવૃત્તિમાં પડેલા પ્રતિબિંબરૂપ વિષયાનંદમાં અપકર્ષને અધ્યાસ થાય છે. અગાઉ વિષયસંપકને સુખરૂપ વૃત્તિના કારણે તરીકે નિર્દેશ કર્યો છે. ત્યાં વિષયવિશેષ' શબ્દનો પ્રયોગ છે તેમાં વિશેષ પદ વિષયગત ઉત્કર્ષતારતમ્ય વાચક છે, અને તેના તારતમ્યને સુખરૂપ વૃત્તિમાં રહેલા ઉત્કર્ષ તારતમ્યના પ્રયોજક તરીકે નિર્દેશ કર્યો છે; જ્યારે અહીં સુખરૂપ વૃત્તિઓમાં જ અપકર્ષના પ્રાજક તરીકે અને અપકર્ષતારતમ્યના પ્રયોજક તરીકે તારતમ્યયુક્ત તમે ગુણરૂપ મલિનદ્રવ્યને નિર્દેશ કર્યો છે એમ ભેદ સમજ. તેથી સમજી શકાય છે કે સંસારદશામાં આનંદ પ્રકાશ હોય તે પણ અધ્યસ્ત એવું અપકર્ષ–તારતમ્ય હોય છે, તેથી વિષયાનંદ સાતિશય લાગે છે,– આનાથી ચઢિયાતું હોઈ શકે એ ખ્યાલ રડ્યા કરે છે, અને આ નિકૃષ્ટ આનંદને અનુભવ કરનાર ઉત્કૃષ્ટ આનંદની તૃષ્ણથી અભિભૂત રહેશે, અને તે મેળવવા આનંદનાં સાધને છે એમ બ્રાતિ પૂર્વક માનીને કદાચિત્ દુઃખનાં સાધનને વિષે પણ પ્રવૃત્ત થશે અને તેથી તેને દેવ, મનુષ્ય કે તિયફ યોનિમાં જન્મરૂપ અનર્થ પ્રાપ્ત થશે. પણ મૂલ અજ્ઞાનની નિવૃત્તિ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ सिद्धान्तलेशसङ्ग्रहः થતાં તેની કાર્યાંરૂપ ઉપાપ્તિ (અન્તઃકરણ) નિવૃત્ત થાય છે અને તેનાથી થતી અપદ્મદિના અભ્યાસની નિવૃત્તિ થાય છે તેથી કૃતકૃત્યતાના અનુભવ થાય છે, હવે શું કરવાપણું નથી એવી પ્રતીતિ થાય છે. વિદ્યાને ઉદય થાય તે પહેલાં દુ:ખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિને માટે માણસને ધણું કરવાનું રહે છે. પણ વિદ્યાના ઉદય થતાં દુ:ખમાત્રની નિવૃત્તિ થાય છે અને નિરતિશય સ્વરૂપાનંદના આંવિર્ભાવ થાય છે તેથી કશું કરવા કે કશુંક મેળવવા માટે તેને કશુ કરવાનું રહેતું નથી, અને તેને કૃતકૃત્યતા લાગે છે. ભગવાન કૃષ્ણ કહે છે—તાર્ बुध्वा बुद्धिमान् स्यात् कृत्कृत्यश्च भारत ' - ( भगवह जीता १५.२० ) - - या निरतिशय ध्यान ३५ બ્રહ્મને અપરાક્ષ તરીકે જાણીને બુદ્ધિમાન પંડિત થાય છે અને કૃતકૃત્ય થાય છે, હે અજુ ન, કારણ કે તત્ત્વજ્ઞાન વિના પાંડિત્યાદિ મળતું નથી; માટે તત્ત્વજ્ઞાન જ મેળવ, બાકી બધું હેડ એવા ભાવ છે. શંકા થાય કે બ્રહ્માનંદની જેમ સાક્ષિ–આનંદ પણુ આવૃત જ માનવા જોઈએ. અને એમ કરતાં મુક્તિ અને સ ંસારના ભેદ સહેલાઈથી બતાવી શકાશે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે નિરુપાધિક પ્રેમ સ્વરૂપાનંદનું આવરણ થતુ હોય તો સંભવે નહિ. લાકમાં પ્રકાશતા સુખમાં જ પ્રીતિ હોય છે એ અનુભવથી સિદ્ધ છે. તેથી સાક્ષિ–આનંદ અનાવૃત જ છે. अन्ये तु — प्रकाशमानोऽप्यानन्दो ' मयि नास्ति, न प्रकाशते ' इत्यावरणानुभवात् आवृत एव । एकस्मिन्नपि साक्षिण्यविद्याकल्पितरूपभेदसम्भवेन चैतन्यरूपेणानावरणस्यानन्दरूपेणावरणस्य चाविरोधात् । स्वरूपप्रकाशस्याबरणानिवर्तकतया प्रकाशमाने आवरणस्याविरोधाच्च । ' वदुक्तमर्थ न जानामि' इति प्रकाशमाने एवावरणदर्शनाच्च । न च तत्रानावृतसामान्याकारावच्छेदेन विशेषावरणमेवानुभूयते इति वाच्यम् । अन्यावरणस्यान्यावच्छेदेन भानेऽतिप्रसङ्गात् । न च सामान्यविशेषभावो नियामक इति नातिप्रसङ्ग इति वाच्यम् । व्याप्यव्यापकभावातिरिक्तसामान्यविशेषभावाभावेन 'वनं न जानामि' इति धूमावरकाज्ञानानुभवप्रसङ्गात् । तस्माद्यदवच्छिन्नमज्ञानं प्रकाशते तदेवावृतमिति प्रकाशमानेऽज्ञानं युज्यते । अज्ञानं च यथा साक्ष्यंशं विहाय चैतन्यमावृणोति, एवमानन्दमपि तत्तत्सुखरूपवृत्तिकबलीकृतं विहायैवावृणोति । स एव वैषयिकानन्दस्यावरणाभिभवः । स चावरणाभिभवः प्रत्यूषसमये बाह्यावरणाभिभववत् कारणविशेषप्रयुक्तवृत्तिविशेषवशात् तरतमभावेन भवति । अतः स्वरूपानन्दविषयानन्दयोः विषयानन्दानां च परस्परभेदसिद्धिरिति वदन्ति For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૯૧ सर्वथापि साक्षिचैतन्यस्यानावृतत्वेनावरणाभिभवार्थ वृत्तिमनपेक्ष्यैव तेनाहङ्कारादिप्रकाशनमिति तुल्यमेव ॥१६॥ - જ્યારે બીજા કહે છે કે આનંદ પ્રકાશમાન હવા, છતાં “મારામાં (વેદાંતપ્રતિપાદ્ય આનંદ) નથી, નથી પ્રકાશતો એ આવરણનો અનુભવ હોવાથી તે આવૃત જ છે. કારણ કે સાક્ષી એક હોવા છતાં તેમાં અવિદ્યાથી કપિત રૂપભેદ સંભવે છે તેથી ચિત રૂપથી અનાવરણ અને આનંદરૂપથી આવરણ હવામાં વિરોધ નથી; અને સ્વરૂપ-પ્રકાશ આવરણને નિવક ન હોવાથી તે પ્રકાશતો હોય તે પણ આવરણ હેવામાં વિરોધ નથી; અને “તમે કહેજો અર્થ હું જાણતા નથી એમ પ્રકાશમાનમાં જ આવરણ જોવામાં આવે છે. એવી શંકા થાય કે “ ત્યાં (‘તમે કહેલે અથ હું જાણતો નથી” એ અનુભવમાં) આવરણ રહિત જે સામાન્ય આકાર છે તેના અવચ્છેદથી વિશેષનું આવરણ જ અનુભવાય છે”—પણ આવી દલીલ કરવી નહિ કારણ કે એકના આવરણનું ભાન અન્યના અવચ્છેદથી થાય તે અતિપ્રસંગ (ધ્રાષ) થાય. અને સામાન્ય વિશેષભાવ નિયામક છે તેથી અતિપ્રસંગ નહીં થાય એમ કહેવું નહિ, કારણ કે વ્યાયવ્યાપકભાવથી અતિરિક્ત સામાન્ય-વિશેષભાવ ન હોવાથી ‘અગ્નિને જાણ નથી” એમાં (અગ્નિના આવરક અજ્ઞાનના અનુભવ સ્થળમાં) ધૂમના આવરક અજ્ઞાનના અનુભવને પ્રસંગ થશે. તેથી જેનાથી અવચ્છિન્ન વિશેષિત) તરીકે અજ્ઞાન પ્રકાશે છે તે જ આવૃત છે માટે (વસ્તુ) પ્રકાશમાન હોવા છતાં તેને વિષે અજ્ઞાન હોય એ યુક્ત છે. ' અને અજ્ઞાન જેમ સાક્ષી અશને છોડીને તેનાથી અન્ય) શૈતન્યનું આવરણ કરે છે તેમ તે તે સુખરૂપ વૃત્તિથી કેળિયો બનાવેલ વિષય બનાવેલ) આનંદને છોડીને (અન્ય) આનંદનું આવરણ કરે છે. તે (સુખવૃતિવિષયત્વ પર આધારિત અનાવરણ7) જ વિષયાનંદને આવરણભિભવ છે. અને એ આવરણનો અભિભવ, જેમ વહેલી સવારે ( સૂર્યના પ્રકાશના તારતમ્યથી) બાહ્ય આવરણ (તમસ, અંધકાર ) ને અભિભવ તરતમ ભાવથી (એ છે-વત્તો) થાય છે, તેમ કારણવિશેષથી જન્ય વૃત્તિવિશેષને લીધે તરતમભાવથી થાય છે. આથી સ્વરૂપાનંદ અને વિષયાનંદનો અને વિષયાનંદને એકબીજાથી ભેદ સિદ્ધ થાય છે. (-એમ આ બીજાએ કહે છે). ' પણ બધી રીતે (-સ્વરૂપાનંદને આવૃત માનીએ કે અનાવૃત બને પક્ષમાં–) સાક્ષિ-ચૈતન્ય અનાવૃત હોવાથી આવરણ ના અભિભવને માટે વૃત્તિની અપેક્ષા રાખ્યા વિના જ તેનાથી (સાક્ષિ-ચૈતન્યથી અહંકારાદિનું પ્રકાશન થાય છે એ બન્ને પક્ષમાં) સમાન જ છે વિવરણ : સાક્ષિ–ચૈતન્ય અનાવૃત્ત હોય તે તેનાથી અભિન્ન આનંદ પણ અનાવૃત હેવો જોઈએ તેથી મુક્તિ અને સંસારમાં કઈ ભેદ રહે નહિ એ પૂર્વપક્ષ પ્રાપ્ત થતાં For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ सिद्धान्तलेशसङ्ग्रहः સ્વરૂપાનંદને અનાવૃત માનીએ તે પણ સંસાર-મુક્તિને ભેદ સંભવે છે એવો સિદ્ધાન્ત ઉપર રજૂ કર્યો. હવે તેને આવૃત માનીને સંસાર અને મુક્તિને ભેદ બતાવનાર સિદ્ધાન્ત અહીં રજૂ કરે છે. “વેદાંતપ્રતિપાદ્ય સ્વરૂપાનંદ મારામાં નથી, નથી પ્રકાશતો’ એમ કહેતા કેને જોઈએ છીએ તે સિદ્ધ કરે છે કે સંસારદશામાં આવરણ છે જ. જ્યારે મુક્તિમાં તે આવરણને નાશ થતાં સ્વરૂપાનંદનું સ્કુરણ થાય છે તેથી સંસાર અને મુક્તિ અવસ્થા સરખી હેઈ શકે નહિ. આમ પ્રકાશમાન હોવા છતાં આનંદને આત જ માનવો જોઈએ. અન્યથા ઉપર જણાવેલ વ્યવહારને વિરોધ થાય. શંકા થાય કે આનંદને આવૃત માનીએ તે આત્માને વિષે સદા નિરુપાધિક પ્રેમ ન સંભવે, કારણ કે અનાવૃત સ્વરૂપાનંદનું સ્કૂરણ ન હોય અને વૃત્તિકૃત આનંદસ્કુરણ તે કાદાચિક હેય (કયારેક થાય અને કયારેક ન થાય). આ શંકાનું સમાધાન એ છે કે આ બરાબર નથી કારણ કે આવૃત હોવા છતાં સ્વરૂપાનંદપ્રકાશને ફળબળથી નિરપાધિક પ્રેમને હેતુ કહે છે. અને “માણસે gવ વરમગારઘરાક્ષનું પુણ્ (પરમપ્રેમાસ્પદસ્વરૂપ સુખ પ્રકાશે જ છે) એ વિવરણવાકથનું પણ તાત્પર્ય આ જ છે. આ જ અભિપ્રાયથી "ાશમાનોsf” એમ કહ્યું છે, અન્યથા આનંદને આવૃત માનવામાં પ્રકાશમાન હોવા છતાં એ વિશેષણ વ્યથ બની જાય—એમ સમજવું. સાક્ષિ–ચૈતન્યથી અભિન્ન સાક્ષિ-આનંદ આવૃત હોય તે સાક્ષિ–ચૈતન્ય પણ આવૃત હોવું જોઈએ અને એક જ વસ્તુ આવૃત અને અનાવૃત બને હેઈ શકે નહિ–આવી શંકાના સમાધાન માટે કહ્યું છે કે એક જ સાક્ષીમાં અવિદ્યાથી કલ્પિત રૂપભેદ સંભવે છે; તેથી ચૈતન્ય રૂપથી તે અનાવૃન હોય અને આનંદરૂપથી આવૃત હોય એ સંભવે છે. વસ્તુતઃ ચૈતન્ય એક હેવા છતાં તેમાં જીવ અને ઈશ્વરવ નામનાં જુદાં જુદાં રૂપે કલ્પવામાં આવે છે અને આપણે કહીએ છીએ “હું ઈશ્વર નથી, પણ સંસારી છું. એ જ રીતે હું સુખી છું” પ્રત્યાદિ – જ્ઞાન અાનંદ નથી ” ઇત્યાદિ રૂપથી અહંકારાદિના અભાસક જ્ઞાનના આનંદથી ભેદને વ્યવહાર થતે જોઈએ છીએ તે પ્રમાણે ચિત્વ” અને “અનંદત્વ' નામના રૂપભેદ અનાદિસિદ્ધ કલ્પવામાં આવે છે. અને જેમ એક જ ચૈતન્યમાં જીવત્વના અવરચ્છેદથી અજીત્યાદિની કલ્પના કરવામાં આવે છે અને ઈશ્વરત્વના અવચ્છેદથી અજ્ઞાત્વાદિના અભાવની કલ્પના કરવામાં આવે છે, તેમ આનંદવના અવચછેદથી તેને આવૃત કટપી શકાશે અને ચિત્વના અવછેદથી અહંકારાદિના અવભાસિક ચૈતન્યમાં આવરણને અભાવ ફળબળે કટપી શકાશે તેથી કઈ વિરોધ નથી. જીવવાદિની જેમ ચિત્વ, આનંદ જેવાં ભિન્ન રૂપ પણ અવિદ્યાથી કરિપત તરીકે માન્યાં છે તેથી અહેતનો વિરોધ નથી એવો અર્થ છે. ફરી શંકા થાય કે આ વાત બરાબર હોય તે પણ આનંદ પ્રકાશ હોવા છતાં પણ આવૃત છે એમ માનવામાં વિરોધ છે. કારણ કે પ્રકાશ આવરણને વિરોધી છે. આનું સમાધાન કરતાં કહ્યું છે કે સ્વરૂપ પ્રકાશ આવરણને નિવતક નથી; પણ આગન્તુક (ઉત્પાદ્ય) એ વૃત્તિરૂપ પ્રકાશ આવરણના વિરોધી તરીકે કહે છે. આ દૃષ્ટિએ વિચારતાં ઘાસમાનો વિ એ વિશેષણું સ્વરૂપ પ્રકાશ બાવરણને વિરોધી નથી એમ જણાવવા માટે તેમ જ નિરુપાધિક પ્રેમને સંભવ જણાવવા માટે છે એમ સમજવું જોઈએ કારણ કે આ બન્ને બાબત જાણવી જરૂરી છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૯૩ સ્વરૂપ પ્રકાશ આવરણને વિરોધી નથી એમ બતાવવા બીજી દલીલ રજૂ કરી છે. તમે કહેલે અર્થ હું જાણુ નથી'–– કોઈ આપ્ત પુરુષ ઉપદેશ આપે કે " વેદાંતથી પ્રતિપાદિત પરમાત્મા શ્રીકૃષ્ણ જ છે અને એ અસંયમીઓથી જાણી શકાતા નથી. પણ મંદબુદ્ધિવાળા શિષ્યને વાકક્ષાર્થનું જ્ઞાન થતું નથી. તે ‘તમે કહેલ અર્થ હું જાણુ નથી એમ અજ્ઞાનને અનુભવ કરે છે એ લેકમાં જાણીતું છે. શિષ્યનું તાત્પર્ય એ છે કે તમારા વાક્યને કોઈ અર્થ છે એ હું જાણું છું કારણ કે એ આપ્તનું વાક્ય છે. પણ તેને વિશેષરૂપે હું જાણતો નથી.' આમ વાકયાર્થ પ્રકારનો સામાન્યાકાર જ્ઞાત છે. અને તે જ વિશેષના આવરક અજ્ઞાનના વિષય તરીકે પ્રકાશે છે. અને આમ “તમે કહે અર્થ હુ જાણતો નથી એ અનુભવમાં અજ્ઞાનના વિશેષણ તરીકે પ્રકાશ સામાન્યાકાર આવરણને વિષય નથી. વિશેષ જે આવરણને વિષય છે તે પ્રકાશમાન નથી, તેથી પ્રકાશમાન હોવા છતાં આવત હોઈ શકે એ બાબતમાં આ અનુભવ પ્રમાણ નથી એવી શંકા થાય તો તેના જવાબમાં કહ્યું છે કે અનાવૃત સામાન્યના અવચ્છેદથી વિશેષના આવરણને જ અનુભવ થાય છે એમ માનવું બરાબર નથી. એકનું આવરણ કરનાર અજ્ઞાન અન્યના અવચ્છેદથી પ્રકાશે છે એમ સ્વીકારવામાં આવે તે હું રૌત્રને જાણ નથી' એમ અનુભવાતું અજ્ઞાન વિથ મિત્રવિષયક તરીકે પ્રસક્ત થાય. ગમે તેનું અજ્ઞાન ગમે તેને વિષય બનાવી શકે એ પ્રસંગ –અતિપ્રસંગઆવશે. પૂર્વપક્ષી કહે છે કે આવું નહિ અને કારણ કે સામાન્ય-વિશેષભાવ નિયામક બનશે. વિશેષનું આવરણ કરનાર અજ્ઞાનને અવચ્છેદ સામાન્યથી થશે, અન્યથી નહિ; રૌત્ર અને વિષયુમિત્રમાં સામાન્ય-વિશેષભાવ નથી તેથી આ પ્રસંગ નહિ આવે. આને ઉત્તર આપતાં સિદ્ધાન્તી પૂછે છે કે સામાન્ય–વિશેષભાવ એ વ્યાયવ્યાપકભાવ જ છે કે તેનાથી જુદો છે. તે જુદો હોઈ શકે નહિ કારણ કે તેનું નિરૂપણ થઈ શકતું નથી. જે એ વ્યાયવ્યાપકભાવ જ છે એમ માનીને તે વહ્નિના અજ્ઞાનના અનુભવમાં ધૂમનું આવરણ કરનાર અજ્ઞાનના અનુભવને પ્રસંગ થાય. તેથી અજ્ઞાનના અનુભવમાં અજ્ઞાનના વિશેષણ તરીકે જે વસ્તુ પ્રકાશે તે જ આવરણને વિષય છે એમ માનવું જોઈએ. એકનું આવરણ કરનાર અજ્ઞાન અન્યથી અવછિન તરીકે ભાસી શકે નહિ. શકાઃ આનંદ આવૃત હોય તે વિષયસંપર્કની દશામાં ખાસ કરીને આનંદને પ્રકાશ ન થવું જોઈએ. ઉત્તર : અજ્ઞાન તે તે સુખરૂપવૃત્તિથી વિષયીકૃત આનંદનું આવરણ નથી કરતું. શકા : વૃત્તિને આવરણને અભિભવ કરનાર તરીકે સ્વીકારવામાં આવે છે તે પછી અજ્ઞાન સુખવૃત્તિથી વિજયીકૃત આનંદનું આવરક નથી એમ કેવી રીતે કહેવાય? ઉત્તર : વૃત્તિકૃત આવરણુભિભવ એ સુખવૃત્તિવિષય-પ્રયુક્ત અનાવરકત્વરૂપ જ છે. શકા : સુખરૂપત્તિ એકરૂપ છે તેથી તેનાથી કરવામાં આવેલો આવરણાભિભવ પણ એકરૂપ જ હેવો જોઈએ. અને આમ હોય તે વિષય સાથેના સંબંધની દશામાં આનંદ એકરૂપ તરીકે જ પ્રકાશો જોઈએ, ઉત્કૃષ્ટ-અપકૃષ્ટરૂપે તરતમભાવથી નહિ. - . સિ-૨૫ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ सिद्धान्तलेशसमहः ઉત્તર-: ઉષાકાળમાં સૂર્યના પ્રકાશના તારતમ્ય પ્રમાણે બાહ્ય અંધકારને તારતમ્યપ્રયુક્ત અભિભવ થાય છે, તેથી તે અંધકારથી આવૃત પદાર્થોનું તારતમ્યભાવપ્રયુક્ત પ્રકાશન થાય છે. એ જ રીતે વિષયવિશેષરૂપે કારણવિશેષરૂપથી પ્રયુત જે વૃત્તિઓમાં ઉત્કર્ષ તારતમ્યરૂ૫ વિશેષ છે તેને લીધે તરતમભાવયુક્ત આવરણુભિભવ થાય છે. તેથી આનંદ પણ તરમભાવથી યુક્ત તરીકે પ્રકાશે છે. શંકા : આમ હોય તો આનંદ એક માન્ય હોવા છતાં સ્વરૂપાનંદ આદિ ભેદ કેવી રીતે માન્યા છે? ઉત્તર ઃ આન દ વસ્તુતઃ એક જ છે તેમ છતાં તેમાં ઉપાધિ પ્રયુક્ત ભેદ માનવામાં આવ્યા છે. જેમ કે વિદ્યાથી આવરણની નિવૃત્તિ થતાં પ્રકાશને આનંદ તે સ્વરૂપાનંદ; આવરણની નિવૃત્તિ ન થઈ હોય તે દિશામાં વૃત્તિ સાથેના સંબંધને કારણે પ્રકાશ આનંદ તે વિષયાનંદ એ સ્વરૂપાનંદ અને વિષયાનંદનો ભેદ સમજ. તે પ્રમાણે વૃત્તિના ભેદ પ્રમાણે આન દને ભેદ માને છે તેથી વિષયાનંદે એકબીજાથી ભિન્ન હોઈ શકે છે. આ પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અહંકારાદિ કેવળ સાક્ષીથી ભાસ્ય છે તેથી સ્વરૂપાનંદને અનાવૃત માનીએ કે આછત માનીએ ગમે તે મતમાં સાક્ષિ–ચેતન્ય અનાવૃત હેવાથી આવરણને અભિભવે માટે તેને કઈ વૃત્તિની અપેક્ષા રહેતી નથી અને સાક્ષિમૈતન્યથી જ અહંકારાદિનું પ્રકાશન થાય છે એ બંને પક્ષમાં સમાન છે. (૧૬) (१७) नन्वेवं कथमहङ्कारादीनामनुसन्धानम् । ज्ञानसूक्ष्मावस्थारूपस्य संस्कारस्य ज्ञाने सत्ययोगेन नित्येन साक्षिणा तदाधानासम्भवात् । શંકા થાય કે આમ હોય તે અહંકારાદિનું અનુસંધાન કેથી રીતે થાય ? કારણ કે જ્ઞાન હોય ત્યારે જ્ઞાનની સૂક્ષ્મ અવરથારૂપ સંસ્કારને સંભવ નહીં હિાવાથી નિત્ય સાક્ષીથી તેનું ઉત્પાદન સંભવે નહિ. વિવરણ: ઉપર જણાવેલા સિદ્ધાંતની સામે શંકા રજૂ કરી છે. કઈ વસ્તુને અનુભવ થયો હોય તે એ અનુભવ સંસ્કાર ઉત્પન્ન કરે અને એ સંસ્કારથી સ્મૃતિ ઉત્પન્ન થઈ શકે. સિદ્ધાન્તમાં સંસ્કારને અનુભવના નાશરૂપ અર્થાત અનુભવની સૂક્ષ્મ અવસ્થારૂપ માન્ય છે. તેથી જે અહંકારાદિના અવભાસ માટે સાક્ષીને વૃત્તિની અપેક્ષા ન રહેતી હોય તે સાક્ષી નિત્ય હેઈને અહંકારાદિને અનુભવ ચાલુ જ રહેવાને અર્થાત આ અનુભવને નાશ કે તેની સૂક્ષ્માવસ્થા અર્થાત સંસ્કાર સંભવશે નહિ અને તેને લીધે અહંકારાદિનું અનુસંધાન, કે સ્મૃતિ સ ભવશે નહિ. આમ અહંકારાદિથી અવછિન્ન સાક્ષિતન્ય અનાવૃત હેવાથી આવરણના અભિભવને માટે તેને વૃત્તિની અપેક્ષા ન હોય તે પણ સંસ્કારને માટે તે તેની અપેક્ષા માનવી જ પહશે અને આમ હેય તે અહંકારાદિ કેવળ સાક્ષિ ભાસ્ય છે એ સિદ્ધાન્તને બાધ થશે. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧૯૫ अत्र केचिदाहुः - स्त्रसंसृष्टेन साक्षिणा सदा भास्यमानोऽहंकार - स्तत्तद्घटादिविषयवृत्त्याकार परिणतस्वावच्छिन्नेनापि साक्षिणा भास्यते इति तस्यानित्यत्वात् सम्भवति संस्काराधानं घटादौ विषये इव । न हि स्वाकारवृत्त्यवच्छिन्नसाक्षिणैव स्वगोचरसंस्काराधानमिति नियमोऽस्ति । तथा सति वृत्तिगोचरसंस्कारासम्भवेन वृत्तेरस्मरणप्रसङ्गात् । अनवस्थापन्या वृत्तिगोचरवृत्यन्तरस्यानुव्यवसायनिरसनेन निरस्तत्वात् । किं तु यद्वश्यव - च्छिन्न चैतन्येन यत् प्रकाशते तद्वृच्या तद्गोचरसंस्काराधानमित्येव नियमः । एवं च ज्ञानसुखादयोऽप्यन्तः करणवृत्तयः तप्तायःपिण्डाद् व्युच्चरन्तो विस्फुलिङ्गा इव स्वावच्छिन्नेन वह्निनेव स्वस्वावच्छिन्नेनानित्येन साक्षिणा भास्यन्ते इति युक्तं तेष्वपि संस्काराधानम् | यस्तु– घटेकाकारस्था चिद् घटमेवावभासयेत् । घटस्य ज्ञातता ब्रह्मचैतन्येनावभासते ॥ [ कूटस्थदीप, ४] इति कूटस्थदीपोक्तो विषयविशेषणस्य ज्ञानस्य विषयावच्छिन्नब्रह्मचैतन्यावभास्यत्वपक्षः । यश्च तत्त्वप्रदीपिकोक्तो ज्ञानेच्छादीनामनवच्छिन्नशुद्धचैतन्यरूप नित्यसाक्षिभास्यत्वपक्षः, तयोरपि चैतन्यस्य स्वसंसृष्टापरोक्षरूपत्वाद् वृत्तिसंसर्गोऽवश्यं वाच्य इति तत्संसृष्टानित्यर यरूपसद्भावान्न तेषु संस्काराधाने काचिदनुपपत्तिरिति । આ ખાખતમાં કેટલાક કહે છે : પેાતાની (અર્થાત્ અહંકારની) સાથે સ`બદ્ધ સાક્ષીથી ભાસિત કરાતા અહંકાર તે તે ઘટ આદિ વિષયક વૃત્તિના આકારે પરિણત પાતાથી (અર્હકારથી) અવચ્છિન્ન સાક્ષીથી પણ ભાસિત કરાય છે. તેથી તે (ઘટાઢિવિષયક વૃત્તિથી અછિન્ન સાક્ષિૌતન્ય) અનિત્ય હોવાથી ઘટાદિ વિષયની ખાખતમાં સંસ્કારાધાનની જેમ અહકારની ખાખતમાં સ`સ્કારનું આધાન (ઉત્પાદન) સભવે છે. એવે નિયમ નથી કે પેાતાના આકારવાળી વૃત્તિથી અવચ્છિન્ન સાક્ષીથી જ પેાતાને વિષે સંસ્કારનું ઉત્પાદન થાય, કારણ કે તેમ હાય તા વૃત્તિવિષયક સ'સ્કારના સંભવ ન હેાવાથી વૃત્તિનું સ્મરણ ન થવું જોઇએ; કારણ કે અનવસ્થા આવી પડતી હાવાથી વૃત્તિવિષયક બીજી વૃત્તિના અનુવ્યવસાયના નિરાસથી નિરાસ થઈ ગયા છે. પણ જે વૃત્તિ ( અર્થાત્ જે વસ્તુવિષયક વૃત્તિ)થી અવચ્છિન્ન ચૈતન્યથી જે પ્રકાશે છે તે વૃત્તિથી (તે વસ્તુવિષયક વૃત્તિથી ) તેને વિષે સંસ્કારનું ઉત્પાદન થાય છે. એ જ નિયમ છે. અને આમ તપેલા बोड़ना पिउभांथी नीडला विस्टुसिंग प्रेम पोताथी (विस्टुसि गर्थी) For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रह અવચ્છિન્ન વહનિથી પ્રકાશિત થાય છે તેમ જ્ઞાન, સુખ વગેરે અન્તઃકરણની વૃત્તિઓ સવ–સ્વાવચ્છિન્ન (પતતાથી અવચ્છિન્ન) અનિત્ય સાક્ષીથી પ્રકાશિત થાય છે તેથી તેમની બાબતમાં પણ સંસ્કારનું આધાન યુક્ત છે. પણ જે “એક ઘટના આકારવાળી બુદ્ધિમાં રહેલ ચિત (ચિદાભાસ) ઘટને જ પ્રકાશિત કરે; ઘટના જ્ઞાતતા બ્રહ્મચૈતન્યથી પ્રકાશિત થાય છે” - એમ ટસ્થદીપમાં કહેલે પક્ષ કે વિષયનું વિશેષણરૂપ જ્ઞાન વિષયથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્યથી પ્રકાશિત થાય છે; અને જે તપ્રદીપિકામાં કહેલ પક્ષ કે જ્ઞાન, ઇચ્છા વગેરે અનવછિન શુદ્ધ ચૈતન્યરૂપ નિત્ય સાક્ષીથી પ્રકાશિત થાય છે, તે બનેમાં પણ ચૈતન્ય સ્વસંસૃષ્ટના અપરોક્ષજ્ઞાન રૂપ હોવાથી વૃત્તિને સંસગ અવશ્ય માનવે પડશે. તેથી તેનાથી (જ્ઞાન ઈચ્છાદિ વૃત્તિથી) સંસૃષ્ટ (સાક્ષી) અનિત્યરૂપ હોવાથી તેમનામાં સંસ્કારના આધાનમાં કઈ અનુપપત્તિ નથી. વિવરણ : ઉપરની શંકાનું સમાધાન કરતાં અહીં એવી રજૂઆત કરી છે કે અહં. કારાદિ વિષયક વૃત્તિ વિના જ સંસ્કારની ઉપપત્તિ છે તેથી સિદ્ધાન્તને વિરોધ નથી. અહંકાર જેમ પિતાથી (અહંકાથી) અવચ્છિન્ન સાક્ષીથી પ્રકાશિત થઈ શકે છે તેમ ઘટ પટાદિ વિષય અંગેની વૃત્તિથી અવચ્છિન્ન સાક્ષીથી પણ પ્રકાશિત થઈ શકે છે. તેથી તે (અર્થાત ધટાદિ અંગેની વૃત્તિથી અવછિન્ન સાક્ષિ–ચૈતન્ય અનિત્ય હોવાથી જેમ ધટાદિ વિષયની બાબતમાં સંસ્કારનું આધાન સંભવે છે તેમ તે જ વૃત્તિથી અવછિન સાક્ષિચૈતન્યથી જ અહંકારાદિની બાબતમાં પણ સંસ્કારનું આધાન સંભવે છે તેથી અહંકારાદિવિષયક વૃત્તિની અપેક્ષા નથી એ ભાવ છે. શકા :- અહંકારથી વ્યતિરિક્ત ઘટાદિની બાબતમાં સર્વત્ર આપણે જોઈએ છીએ કે વિષયાકાર (વટાદિ આકારવાળી) વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યથી જ ઘટાદિ વિષયક સંસ્કારનું આધાન થાય છે. તેથી એવો નિયમ તારવી શકાય કે પિતાને વિષેની વૃત્તિથી જ પિતાને વિષે સંસ્કારનું આધાન થાય છે. તે અહંકાર માત્રની બાબતમાં જ કેમ શકય બને કે અન્ય વિષયક વૃત્તિથી અહંકારવિષયક સંસ્કારનું આધાન થાય? ; ઉત્તર : સ્વાકાર વૃત્તિથી અવછિન્ન સાક્ષીથી જ પિતાને વિષે સંસ્કારનું આધાન થાય છે એ નિયમ નથી, કારણ કે તેને માટે કઈ પુરા નથી. અને તે પ્રાજક નથી, ઊલટું એ નિયમ હેય તે વૃતિવિષયક સંસ્કાર સંભવ ન હોવાથી વૃત્તિની સ્મૃતિ સંભવશે નહિ. જ્ઞાનરૂપ વૃત્તિના સંસ્કારાદિને માટે વૃત્તિવિષયક અન્ય વૃત્તિ માનીએ તો અનવસ્થાને દોષ આવી પડશે. ઘટાદિ વિષયક વૃત્તિના સ્મરણની સિદ્ધિ માટે એ વૃત્તિવિષયક બીજી વૃત્તિ સ્વીકારવામાં આવે તો એ બીજી વૃત્તિના સ્મરણને માટે એ બીજી વૃત્તિવિષયક ત્રીજી વૃત્તિ પણ માનવી પડે અને આમ તે તે વૃત્તિવિષયક વૃત્તિ માનવી પડે તેથી છે અનવસ્થાને પ્રસંગ થાય - શંકા ઃ બીજી ત્રીજી આદિ વૃત્તિઓમાંથી કેટલીક અજ્ઞાત હોઈને જ નાશ પામે છે એમ માની શકાય તેવી અનવસ્થાને પ્રસંગ નહીં થાય. ઉત્તર : ઉત્પન્ન થયેલી વૃત્તિનું જ્ઞાન થવું જ જોઈએ. નહીં તે ઘટાદિ આકારવાળી For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૧લઉં વૃત્તિ હાજર હોય ત્યારે “કદાચ મને એનું જ્ઞાન થાય છે, કે નથી થતું એવા સંશયને પ્રસંગ થાય; અને ઘટાદિવૃત્તિના નાશ પછી “મને એનું જ્ઞાન થયું કે નહિ' એવા સંશયને પ્રસંગ થાય તેથી વૃત્તિનું જ્ઞાન થાય છે એમ તે માનવું જ જોઈએ. અને વૃત્તિનું વૃત્તિથી જ જ્ઞાન થાય છે એ પક્ષમાં અનવસ્થાને દેષ આવી જ પડશે. આ જ દલીલ કરીને ન્યાયને માન્ય અનુવ્યસાય (-હું ઘટને જાણું છું” એ ઘટ-જ્ઞાનનું પ્રત્યક્ષજ્ઞાન-)નું ખંડન વેદાંતગ્રંથમાં કરવામાં આવ્યું છે, આમ, સ્વગોચર વૃત્તિથી જ સ્વગોચર સંસ્કારનું આધાન થાય છે એવો નિયમ નથી કારણ કે વૃત્તિની બાબતમાં તેને સંભવ નથી. પણ આનો અર્થ એ નથી થતું કે ઘટગોચર વૃત્તિથી પટાદિને વિષે સંસ્કારનું આધાન શક્ય થવું જોઈએ. નિયમ એ છે કે જે વસ્તુવિષયક વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યથી જેટલા પદાર્થો પ્રકાશે છે, એ વસ્તુવિષયક વૃત્તિથી તેટલા પદાર્થોને વિષે સંસ્કારનું આધાન થાય છે; અને ઘટગોચર વૃનિથી અવચ્છિન્ન ચેતન્યમાં પટાદિ પ્રકાશિત થતાં નથી તેથી તેમને વિષે સંસ્કારના આધાનને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ સ્વગોચરવૃત્તિથી જ સ્વગોચર સંસ્કારનું આધાન થાય એ નિયમ નથી. શકા : ઇટાદિવૃત્તિથી અછિન ચૈતન્યમાં ઘટાદિનું પ્રકાશન થાય એ વાત નિર્વિવાદ છે. ત્યાં તન્યમાં અહંકારનું પણ પ્રકાશન થાય છે એ અગાઉ બતાવ્યું. તે પ્રમાણે ધટાદિ વૃત્તિથી અહ કારની બાબતમાં પણ ભલે સંસ્કારનું આધાન થાય. તે પણ ઘટાદિરૂપ વૃત્તિનું પિતાથી અવનિ (સ્વાવછિન્ન) રૌતન્યમાં પ્રકાશન અસિદ્ધ છે તેથી તે પિતાને વિષે સંસ્કારને ઉત્પન્ન કરી શકશે નહિ, તેમ સુખ, દુ:ખ, ઈચ્છા, દેષ આદિ જે અહંકારના ધર્મો છે તેમને ઘટાદિવૃત્તિથી અવછિન્ન તન્યમાં પ્રકાશનને પ્રસંગ નથી થતા તેથી તે વૃત્તિથી સુખાદિને વિષે સંસ્કારનું આધાન ન થાય. કોઈ દલીલ કરે કે સુખાદિરૂપ વૃત્તિઓને વિષે ઘટાદિવૃત્તિથી ભલે સંસ્કારનું આધાન ન થાય તે પણ સુખદુઃખાદિવિષયક અન્તઃકરણવૃત્તિએથી જ સુખાદિરૂપ વૃત્તિઓની બાબતમાં સંરકારનું આધાન ભલે થાય, કારણ કે જ્ઞાનરૂપ ઘટાદિવૃત્તિઓને વિષે સંસ્કારના આધાનને માટે બીજી વૃત્તિ માનવામાં થાય છે તેમ અનવસ્થાને પ્રસંગ નહિ થાય–તે આ દલીલ બરાબર નથી. સુખદુઃખાદિવિષયક વૃત્તિ માનવામાં આવે તો એ જ્ઞાનરૂપ માનવામાં આવશે કે ઇરછાદિત્તિની જેમ ક્રિયાદિરૂપ. એ જ્ઞાનરૂપ હાઈ ન શકે, કારણ કે જ્ઞાનરૂપ વૃત્તિનું ઉત્પાદક કારણું નથી–મન જ્ઞાનનું કારણ છે એ મતનું આગળ ખંડન કરવામાં આવશે. જે તેને ક્રિયારૂપ માનવામાં આવે તો તે વૃત્તિના પણ સંસ્કારના આધાનને માટે તેને વિષેની બીજી વૃત્તિ માનવી પડશે અને એ જ અનવસ્થા પ્રાપ્ત થશે. તેથી જ્ઞાનરૂપ ઘટાદિવૃત્તિને વિષે, તેમ જ જ્ઞાનથી ભિન્ન એવી સુખદુઃખાદિરૂપ વૃત્તિઓને વિષે સંસ્કારનું આધાન કેવી રીતે થશે ? ઉત્તર : ઉપર કહ્યો છે તે નિયમ છે તેથી અન્તઃકરણમાં જે જે વૃત્તિઓ ઉત્પન્ન થાય—પછી તે જ્ઞાનરૂપ હોય કે તેનાથી ભિન્ન હેય–તે બધી સ્વરવાવચ્છિન્ન (પિતપતાથી અવચ્છિન્ન) નિત્ય ચૈતન્યથી પ્રકાશિત થાય છે. અને આમ ચૈતન્ય નિત્ય હોવા છતાં તેનાથી ભાસ્ય તરીકે તથા તેના અવરછેદક તરીકે ઉત્પન્ન થતા અહંકારના ધર્મો અનિત્ય હોવાથી તે ધર્મથી વિશિષ્ટ અને તે તે ધર્મના અવભાસક તન્યના નાશરૂપ તે ધર્મવિષયક સરકારી સંભવે છે; તેથી જ્ઞાનસુખાદિની બાબતમાં સંસ્કારની અનુપત્તિ નથી. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ सिद्धान्तलेशसमहः કૂટસ્થદીપમાં એવો મત રજૂ કર્યો છે કે ધકાકાર બુદ્ધિમાં રહેલ ચિત, ચિદાભાસ અર્થાત ઘટાકારવૃત્તિમાં પ્રતિબિંબરૂપ ઘટજ્ઞાન ઘટને જ પ્રકાશિત કરે છે; પણ ધટની જ્ઞાતતાને પ્રકાશિત નથી કરતું. જ્ઞાતતા એટલે જ્ઞાનવિષયત્વ, અર્થાત વિષયતા સંબંધથી વિષયનિષ્ઠ જ્ઞાન; તે જ્ઞાન વિષયનું વિશેષણ છે કારણ કે જ્ઞાત: ઘટઃ એ અનુભવ થાય છે. ઘટની સાતતા (વિષયાવચ્છિન) બ્રહ્મચૈતન્યથી પ્રકાશિત થાય છે. અને તત્તપ્રદીપિકામાં એવો મત રજૂ કર્યો છે કે જ્ઞાન, ઈચ્છા વગેરે અનવછિન્ન શુદ્ધ ચૈતન્યરૂપ નિત્ય સાક્ષીથી પ્રકાશિત થાય છે. શંકા થાય કે આ બન્ને પક્ષમાં જ્ઞાન, ઈચ્છાદિને પ્રકાશિત કરનાર ચૈતન્ય નિત્ય હોવાથી જ્ઞાન, ઈરછાદિને વિષે સંસ્કાર કેવી રીતે શક્ય બનશે. એવી લીલ નહી કરી શકાય કે અગાઉ કહેલી રીતથી જ્ઞાન, ઇરછાદિ વૃત્તિ સ્વસ્વાવચ્છિન્ન સાક્ષિતન્યથી પ્રકાશિત થાય છે એ વાત ધ્યાનમાં રાખીને આ બન્ને પક્ષમાં પણ સંસ્કારનું આધાન શક્ય છે. આ દલીલ બરાબર નથી, કારણ કે ઘટાદિવિષયક વૃત્તિપ્રતિબિંબરૂપ જ્ઞાન જેને જ્ઞાતતા કહેવામાં આવે છે તે તે વૃત્તિથી અનવચ્છિન્ન વિષયાધિષ્ઠાનરૂપ બ્રહ્મતન્યથી પ્રકાશિત થાય છે એ વચન સાથે તેને વિરોધ છે. તેમ બીજા પક્ષમાં જ્ઞાન, ઈચ્છાદિ વૃત્તિઓ અનવછિન્ન સાક્ષીથી પ્રકાશિત થાય છેએ વચન સાથે વિરોધને પ્રસંગ થાય. તે આ બંને પક્ષોમાં સંસ્કારનું આધાન કેવી રીતે થાય? - આને ઉત્તર એ છે કે વિષયાવચ્છિન્ન બ્રહ્મચેતન્ય જ્ઞાતતાને પ્રકાશિત કરે છે એ મતમાં બ્રહ્મચૈતન્યને જ્ઞાતતાના અપરેજ્ઞાનરૂપ જ માનવામાં આવે છે, કારણ કે “જ્ઞાતીર્થ ઘટઃ” એમ જ્ઞાતતાના અપક્ષત્વને અનુભવ થાય છે. અનવચ્છિન્ન શુદ્ધ તન્ય પણુ ઈચ્છા, જ્ઞાન આદિના અપરોક્ષ જ્ઞાનરૂપ જ માનવામાં આવે છે, કારણ કે ઈચ્છાદિ વૃત્તિઓના પણ અપરણત્વને અનુભવ થાય છે. અને આમ અપરોક્ષજ્ઞાનરૂપ ધિવિધ ક્ષેતન્યને પિતાના વિષયભૂત જ્ઞાન, ઈચ્છાદિ સાથે સંસરા અવશ્ય થવો જ જોઈએ. કારણ કે અપરોક્ષજ્ઞાન પિતાના તાદામ્યાપન વિજયના અનુભવરૂપ છે એવો નિયમ છે. તેથી પિતાના વિષયભૂત જ્ઞાન, ઇચ્છાદિના નારા સમયે જ્ઞાનાદિથી વિશિષ્ટરૂપે દ્વિવિધ ચૈતન્યના પણ નાશરૂપ સંસ્કાર ઉપપન્ન બનશે એવો ભાવ છે. ___ अन्ये तु सुषुप्तावप्यविद्याधनुसन्धानसिद्धये कल्पितामविद्यावृत्तिमहमाकारामङ्गीकृत्याहम संस्कारमुपपादयन्ति । न चास्मिन् पक्षे 'एतोवन्तं कालमिदमहं पश्यन्नेवासम्' इति अन्यज्ञानधाराकालीनाहमर्थानुसन्धानानुपपत्तिः । अवच्छेदकभेदेन सुखदुःखयोगपद्यवद् वृत्तिद्वययोगपद्यस्याप्यविरोधेनान्यज्ञानधाराकालेऽपि अहमाकाराविद्यावृत्तिसन्तानसम्भवादिति । જ્યારે બીજા સુષુપ્તિમાં પણ અવિવ આદિના અનુસખ્યાનની સિદ્ધિને માટે કરિપત અવિદ્યા વૃત્તિને અહમ-આકાર માનીને અહમથની બાબતમાં સંસ્કારનું ઉપપાદન કરે છે (સંસ્કારનો સંભવ બતાવે છે) કૃષ્ણાનંદતીથની For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ વ્યાખ્યા પ્રમાણે ભાષાન્તર આમ હોવું જોઈએ –(ઊંઘમાંથી) ઊઠેલાની બાબતમાં અવિદ્યા આદિનું અનુસંધાન સિદ્ધ થાય તે માટે સુષુપ્તિમાં કરિપત અવિદ્યાદિ વિષયક અવિદ્યાદિવૃત્તિની જેમ અહમ આકાર અવિદ્યાવૃત્તિને માનીને અહમર્થની બાબતમાં સંસ્કારનું ઉપપાદન કરે છે. અને આ પક્ષમાં “આટલે વખત હું આ જોતો જ રહ્યો” એમ અન્યના જ્ઞાનની ધારા વખતે અહમથેનું અનુસંધાન અનુપપન્ન નહિ બને (અનુપપન્ન બનશે એવી શંકા કરવી નહિ) –કારણ કે અવચ્છેદકભેદથી જેમ સુખ અને દુઃખ એક સાથે થાય છે તેમ બે વૃત્તિઓ સાથે થાય તેમાં વિરોધ નથી તેથી અન્યના જ્ઞાનની ધારાના સમયે પણ અહમાકાર અવિદ્યાવૃત્તિની સંતતિ (પ્રવાહ) સંભવે છે. - વિવરણ : જે સ્વગોચર વૃત્તિથી જ સ્વસંસ્કારનું ઉત્પાદન થાય છે એમ જ કહેવું &ોય તે પણ અનુપપત્તિ નથી, કારણ કે અહંકાર અને તેના ધર્મોને વિષય કરનારી અવિદ્યા વૃત્તિઓથી સંસ્કારના આધાનને સંભવ છે. વૃત્તિવિષયક વૃત્તિ માનવાથી અગાઉ કહેલ અનવસ્થા દેષ આવી પહશે એવી શંકા કરવી નહિ, કારણ કે અવિદ્યાવૃત્તિઓ અનુભવને યોગ્ય નથી તેથી તેમને વિષે જ્ઞાનને માટે કે સંસ્કારને માટે જ્ઞાન, ઇચ્છા આદિના અનુભવકાળે બીજી અવિદ્યાવૃત્તિઓ માનવામાં આવતી નથી. સુષુપ્તિમાં અવિદ્યાવૃત્તિઓ સંસ્કાર ઉત્પન્ન કરે છે એ માનવામાં આવે છે તેથી આમાં ગોરવ દેષ નથી. આવા આશયથી બીજે મત અહીં રજૂ કર્યો છે. કણાનંદતીર્થને અપ્પય્યદીક્ષિતની શબ્દ-રચના રુચી નથી–“ મૂળમાં શબ્દો જેમ વંચાય છે તેમ તે એવી ભ્રાન્તિ થાય કે સુષુપ્તિમાં જે અવિદ્યાદિનું અનુસંધાન છે તેની સિદ્ધિને માટે તથા સુષુપ્તિમાં કવિપત વૃત્તિને જ અહંકાર માની છે.” તેમણે શબ્દોની યોજના કરી છે તે પ્રમાણે ઉપર અર્થે આવે છે. “અવિદ્યાદિમાં આદિ પદથી સુખ અને સુષુપ્તને સંગ્રહ કર્યો છે. “સુહમદમાશં વિદ્યારિક '–“હ સુખે સૂતે; મેં કંઈ જાણ્યું નહિ –એમ સુષુપ્તિકાલીન સુખ, સુષુપ્તિ અને અવિદ્યાનું ઊંધમાંથી ઊડ્યા પછી અનુસંધાન થતું જોવામાં આવે છે. તત્કાલીન અવિદ્યાદિ-અનુભવ નિત્ય સાક્ષીરૂપ હોવાથી તેને અવિદ્યા-વૃત્તિરૂપ અવચ્છેદક ની કલ્પના કરવામાં ન આવે તે સંસ્કાર ન સંભવે અને તેથી ઉપર કહેલ અનુસંધાનના અભાવને પ્રસંગ થાય. શંકા : અજ્ઞાન, અહંકારાદિ વિષયક અવિદ્યાવૃત્તિ માનવામાં આવે તો તે અજ્ઞાનાદિ કેવલ સાક્ષીથી વેદ્ય છે એ સિદ્ધાન્તને બાધ થાય. ઉત્તર : ના, નહીં થાય. અવિદ્યાવૃત્તિઓ માનેલાં જ્ઞાનનાં કરણાથી ઉત્પન્ન થતી નથી તેથી તે જ્ઞાનાત્મક વૃત્તિ નથી. કેવલ સાક્ષી એટલે જ્ઞાનાત્મક વૃત્તિથી અનુપહિત સાક્ષી. (અહમથની વાત કરી છે ત્યાં તેના ધર્મોને પણ સંગ્રહ કરવો જોઈએ કારણ કે તુલ્ય ન્યાયે અહમથેના ધર્મોની બાબતમાં પણ અવિદ્યાવૃત્તિઓથી સંસ્કારનું ઉ૫પાદન કર્યું છે એમ વિચારવું જોઈએ.) શંકા : આ પક્ષમાં અન્યના જ્ઞાનની ધારા ચાલતી હોય ત્યારે અહમર્યાદિવિષયક અવિદ્યાવૃત્તિને સંભવ ન હોવાથી અહમર્યાદિની બાબતમાં સંસ્કાર ઉત્પન ન કરી શકાય; For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. सिद्धान्तलेशसहमहः કારણ કે અન્યજ્ઞાનની ધારા વખતે અવિદ્યાવૃત્તિઓને પણ માનવામાં આવે તે એક સાથે બે વૃત્તિઓ માનવી પડે જે યુક્ત નથી. ઉત્તર : અવિદ્યાવૃત્તિઓથી સંસ્કારનું આધાન થાય છે એ પક્ષમાં અન્યના જ્ઞાનની ધારા વખતે અમર્યાદિના અનુસંધાનની ઉપપત્તિ છે. માથામાં વેદના, પગમાં સુખ” એમ અવછેદક ભેદથી જેમ સુખ અને દુઃખને સાથે અનુભવ થાય છે એમ જોઈએ છીએ તેમ અન્યના જ્ઞાનની ધારાના કાળમાં પણ અન્ય વસ્તુ વિષયક અન્તઃકરણત્તિ અને આતમર્થવિષયક અવિદ્યાવૃત્તિ એમ બે વૃત્તિઓ એક સાથે પ્રભાતામાં અવચ્છેદકભેદથી હેય તે તેમાં કોઈ વિરોધ નથી. - શક : અવિદ્યાવૃત્તિના સંતાનની વાત કરી છે એ બરાબર નથી. અન્યજ્ઞાનની ધારાના કાળમાં એક જ અવિદ્યાવૃત્તિ છે એમ કહી શકાય, કારણ કે ભિન્ન ભિન્ન અનેક અવિદ્યાવૃત્તિઓ છે એમ માનવા માટે પ્રમાણ નથી; અને એક અવિદ્યાવૃત્તિ માનવામાં લાધવ છે. ઉત્તર : સાચુ છે. તે પણ અન્ય જ્ઞાનની ધારા અન્તઃકરણત્તિઓની સંતતિરૂપ છે તેથી તત્કાલીન અવિદ્યાવૃત્તિ પણ સંતતિરૂપ સંભવે છે એ સંભાવના માત્રથી “અવિદ્યાવૃત્તિ સન્તાન' એમ કહ્યું છે અને એટલે જ કહ્યું છે કે સત્તાનો સંભવ છે. अपरे तु-अहमाकारा वृत्तिरन्तःकरणवृत्तिरेव । किं तु उपासनादिवृत्तिवन्न ज्ञानम्, क्लुप्ततत्करणाजन्यत्वात् । न हि तत्र चक्षुरादिप्रत्यक्षलक्षणं सम्भवति, नवा लिङ्गादिकम्, लिङ्गादिप्रतिसन्धानशून्यस्याप्यहङ्कारानुसन्धानदर्शनात् । नापि मनः करणम् । तस्योपादानभूतस्य क्वचिदपि करणत्वाक्लुप्तेः । तर्हि आमर्थप्रत्यभिज्ञाऽपि ज्ञानं न स्यादिति चेत्, न, तस्या अहमंशे ज्ञानत्वाभावेऽपि तनांशे स्मृतिकरणत्वेन क्लुप्तसंस्कारजन्यतया ज्ञानत्वात् । अंशभेदेन ज्ञाने परोक्षत्वापरोक्षस्ववत् प्रमात्वाप्रमात्ववच्च ज्ञानत्वाज्ञानत्वयोरपि अविरोधादित्याहुः । જ્યારે બીજા કહે છે કે અહમાકાર વૃત્તિ અન્તઃકરણવૃત્તિ જ છે. પણ ઉપાસનાદિ વૃત્તિની જેમ તે જ્ઞાન નથી કારણ કે તેના (જ્ઞાનનાં) જે કરણ માન્યાં છે તેનાથી તે જન્ય નથી; દેખીતી રીતે ત્યાં તેની બાબતમાં) ચક્ષુરાદિ પ્રત્યક્ષલક્ષણ (કરણ નથી) કે લિંગાદિ (કરણ) નથી, કેમકે લિંગાદિન પ્રતિસંધાન વિનાનાને પણ અહંકારનું અનુસંધાન થતું જોવામાં આવે છે. તેમ મન પણ (તેનું) કરણ નથી, કારણ કે ઉપાદાનભૂત એવા તેને ક્યાંય કરણ તરીકે માનવામાં નથી અવુિં. શંકા થાય કે તે પછી અહમર્થની પ્રત્યભિજ્ઞા પણ જ્ઞાન નહીં હોય. આને ઉત્તર છે કે ના. તેનું (પ્રત્યભિજ્ઞાનાનું) “અહમ' અંશમાં જ્ઞાનત્વ ન હોવા છતાં “તત્તા” (તેપણુ) અંશમાં જ્ઞાનવું છે કારણ કે સ્મૃતિના કરણ તરીકે માનેલા સંસકારથી તે જન્ય છે. અંશભેદથી જેમ જ્ઞાનમાં પરોક્ષ અને અપક્ષને વિરેાધ નથી અને પ્રમાત્વ અને અપ્રમાત્વને વિરોધ નથી તેમ જ્ઞાનત્વ અને અજ્ઞાનત્વને પણ વિરોધ નથી (તેથી અહમર્થ–પ્રત્યભિજ્ઞામાં “અહમ” અંશમાં અજ્ઞાનત્વ અને “તત્તા' અશમાં જ્ઞાનત્વ છે. (આમ અહમથ અંશમાં અન્તઃકરણવૃત્તિથી જ સંસ્કારનું આધાન સંભવે છે). For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ર૦૧ વિવરણ : બીજે મત રજૂ કર્યો છે તે પ્રમાણે અહમથ અંશમાં અન્તઃકરણવૃત્તિથી જ સંસ્કારનું આધાન સંભવે છે તેથી એ અશમાં પણ અવિદ્યાવૃત્તિ ક૯૫વાની જરૂર નથી, કારણ કે અન્ત.કરણની વૃત્તિ સંભવતી હોય ત્યાં અવિદ્યાવૃત્તિની કલ્પના એગ્ય નથી. એવી દલીલ કરી શકાય કે અન્યજ્ઞાનની ધારાના કાળમાં અહમર્થવિષયક અન્તઃકરણવૃત્તિ સંભવતી નથી, કારણ કે સુખદુઃખ સાથે હોઈ શકે તેમ બે જ્ઞાન સાથે રહી શકતાં નથી. પણ આ દલીલ બરાબર નથી કારણ કે સંસ્કારોથ અહંવૃત્તિ જ્ઞાનરૂપ માનવામાં નથી આવતી. અહમાકારવૃત્તિ ધટાદિવૃત્તિની જેમ જ્ઞાનરૂપ હોય તો તે જ્ઞાનાત્મક વૃત્તિથી ઉપહિત સાક્ષીથી વેદ્ય માનવી પડે અને તે અહમર્થ કેવળ સાક્ષીથી ભાસ્ય છે એ સિદ્ધાન્તની હાનિ થાય. પણ અહમાકાર અન્તઃકરવૃત્તિ ઉપાસના, ઈચ્છાદિની જેમ જ્ઞાનરૂપ છે જ નહિ તેથી આ આપત્તિ નથી. જ્ઞાનનાં જે ચક્ષરાદિ કે લિંગાદિ કરણ માન્યાં છે તેનાથી અહમાકાર વૃત્તિ ઉત્પન્ન થતી નથી, અને મન કે અન્તઃકરણ તે વૃત્તિજ્ઞાનની પ્રતિ ઉપાદાનભૂત છે, તેને કઈ વૃત્તિની બાબતમાં કરણ માન્યું નથી. (જે ઉપાદાન હોય તે કરણ કેવી રીતે હેઈ શકે ?). શકા : આ માનીએ તો ચોકઠું કaોને સાક્ષાત્ માવજત બીજમવમવન, વોડકાન તે મરામિ (જે મેં સ્પમાં ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત અનુભવ કર્યો તે હું અત્યારે તેમનું સ્મરણ કરું છું)-એ પ્રત્યભિજ્ઞા “અહમર્થ” અંશમાં જ્ઞાન નહીં હોય કારણ કે જ્ઞાનના કારણથી જન્ય નથી. ઉત્તર : આ “અહમ' અંશમાં જ્ઞાન નથી પણ અહમર્થની પ્રત્યભિશામાં “તતા' (“તેપણના) અંશમાં શાનત્વ છે. શંકા : જ્ઞાન અને અજ્ઞાનત્વ યુગપદ્દ હોઈ શકે નહિ કારણ કે તેમને વિરોધ છે. ઉત્તર : અંશભેદથી હેઈ શકે. અહમર્થની પ્રત્યભિકામાં “અહમ્' અંશ કે વિષકદેશમાં જ્ઞાનવ નથી પણ ‘તત્તા’ અંશમાં જ્ઞાનત્વ છે. “પર્વતો વદ્ધિમાન' એ અનુમિતિ જ્ઞાનમાં સિદ્ધાન્તમાં “વહ્નિ' અંશમાં પરોક્ષત્વ અને સંનિકૃષ્ટ “પર્વત' અંશમાં અપરોક્ષત્વ માનવામાં આવે છેજ્ઞાનમાં અંશભેદથી પ્રમાં અને અપ્રમાં પણ માનવામાં આવે છે તેમ અંશભેદથી જ્ઞાન અને અજ્ઞાનવ પણ યુગપટ્ટ હેય તેમાં વિરોધ નથી. इतरे तु - अहमाकाराऽपि वृत्तिानमेव, 'मामहं जानामि' इत्यनुभवात् । न च करणासम्भवः, अनुभवानुसारेण मनस एवान्तरिन्द्रियस्य करणत्वस्यापि कल्पनोदित्याहुः ॥१७॥ જયારે બીજા કહે છે કે અહમાકાર વૃત્તિ પણ જ્ઞાન જ છે કારણ કે “હું મને જાણું છું” એ અનુભવ થાય છે. અને કરણને સંભવ નથી એમ નથી, કારણ કે અનુભવ અનુસાર મન જે અન્તરિદ્રિય છે તેને જ કરણ તરીકે પણ ક૯૫વામાં આવે છે. સિં- ૨૬ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : અહીં જે મત રજૂ કર્યા છે તે માનનારાની દલીલ છે કે અગાઉ પ્રત્ય ભિનાના ઉલ્લેખ કર્યાં છે તેના ‘અહમ અંશમાં પણ જ્ઞાનત્વ માનવું જોઈએ; અન્યથા પ્રત્યભિન્નાના પ્રમાણથી અન્તઃકરણાપહિત ચૈતન્યરૂપ જીવ જે અહમ છે તેના સ્થાયીપણાની સિદ્ધિ બ્રહ્મસૂત્ર અને તેના પરના શાંકરભાષ્યમાં કરવામાં આવતા જોવામાં આવે છે તેને વિરાધ થાય. અનુસ્મૃતેશ્ર એવુ` બ્રહ્મસૂત્ર (૨.૨.૨૫) છે. તેમાં અનુસ્મૃતિ એટલે પ્રત્યભિજ્ઞા; તેના પરના ભાષ્યમાં તેને સમજાવતાં કહ્યું છે ‘જે મે આગલા દિવસે જોયું તે જ હું આજે યાદ કરું છું.' માટે પ્રત્યભિન્નાના ‘અહમ્' અશમાં નાનત્વ નથી એમ કહેવું યુક્ત નથી. મામě જ્ઞાનામિમાં અહમ` વિષયક વૃત્તિમાં જ્ઞાનત્રના અનુભવ આપણને થાય છે. તેને માટે મનને કરણુ માનવામાં કોઈ મુશ્કેલી નથી કારણ કે ભ્રસૂર. ૩. ૪૦ના ભાષ્યમાં કર્યુ છે કે બુદ્ધિને કરણ તરીકે સ્વીકારવામાં આવે છે ( યુū: રળવામ્બુવનમા ). તેથી જ અહંકારના ધર્માં જ્ઞાન, સુખ વગેરે કેવલ સાક્ષિવેદ્ય હાવા છતાં પણ અહમ એ મનને અસાધારણ વિષય હોઈને મન ઋન્દ્રિય છે એમ પ્રાણપાદ (૨.૪ મા સ્થાપ્યું છે એમ માનવુ જોઈએ, અને ‘કેવલસાક્ષિભાસ્ય છે' એ સિદ્ધાન્ત પણ અહેમથ થી વ્યતિરિક્ત અજ્ઞાન, સુખાદિ વિષયક જ છે એમ સમજવુ. શકા: મનને ઇન્દ્રિય માનીએ તો જેમ રૂપના પ્રત્યક્ષ જ્ઞાનમાં ચક્ષુ પ્રમાણ (પ્રમા·કરણ) છે તેમ અહમ'ની બાબતમાં મનને પ્રમાણુ માનવુ પડે, પણ એ તો સંભવે નહિ. અજ્ઞાતનું જ્ઞાપન કરાવે તે પ્રમાણુ. પણ અહમ તેા અનાવૃત સાક્ષિચેતન્યમાં અધ્યસ્ત હાવાથી અજ્ઞાત નથી તેથી મનને તેની બાબતમાં કરણ કેવી રીતે કહી શકાય ? ૨૦૨ ઉત્તર : ના. અબાધિત અનુભવ તે પ્રમા અથવા વ્રુતિ તરસ્ત્રાવાનુમત્સ્ય પ્રમા (જેનાની વિશિષ્ટ હોય તેને વિષે તેનાથી જ વિશિષ્ટ તરીકે અનુભવ તે પ્રમા—રજુવયુક્ત ‘આ’નેા રજ્જુત્વયુક્ત તરીકે અનુભવ તે પ્રમા ) —એ મત પ્રમાણે · અહમાકાર જ્ઞાન પ્રમા સભવે છે તેથી તેનું કરણ મન પણ પ્રમાણ (પ્રમા-કરણ) સંભવે છે. (૧૭) (१८) एवं सति बाह्यविषयापरोक्षवृत्तीनामेवावरणाभिभावकत्वनियमः થૅવસન્નઃ । ननु नायमपि नियमः, शुक्तिरजतस्थले इदमाकारवृत्तेरज्ञानानभिभावकत्वात् । अन्यथोपादानाभावेन रजतोत्पत्त्ययोगादिति चेत्, अत्राहुः - इदमाकारवृत्त्या इदमंशाज्ञाननिवृत्तावपि शुक्तित्वादिविशेषांशाज्ञानानिवृत्तेः तदेव रजतोपादानम्, शुक्तित्वाद्यज्ञाने रजताध्यासस्य तद्भाने तदभावस्यानुभूयमानत्वात् । अध्यासभाष्यटीकाविवरणे अनुभूयमानान्वयव्यतिरेकस्यैवाज्ञानस्य रजताद्यध्यासोपादानत्वोक्तेः । अत एव शुक्त्यंशोऽधिष्ठानम्, इदमंश आधारः । सविलासाज्ञानविषयोऽधिष्ठानम्, अतद्रूपोऽपि तदूपेणारोप्यबुद्धौ स्फुरन्नाधार इति संक्षेपशारीरकेsपि विवेचनादिति । For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રથમ પરિચ્છેદ આમ હોય તો (અર્થાત અહમાકાર અને પક્ષવૃત્તિ સ્વીકારીએ તો) બાહ્ય (ઘટાદિ) વિષયક અપક્ષ વૃત્તિ જ આવરણને દૂર કરનારી છે એ છે નિયમ ઠરે છે. " (શકા) આ પણ નિયમ નથી કારણ કે શક્તિ રજત(બ્રમ)ના સ્થળે ઈદમાકાર (“આ” આકારવાળી) વૃત્તિ અજ્ઞાનને દૂર નથી કરતી; અન્યથા (અજ્ઞાનરૂપ) ઉપાદાનના અભાવને લીધે રજતની ઉત્પત્તિ સંભવત નહીં. (સમાધાન) અહીં (આ શંકાના ઉત્તરરૂપે કહે છે: ઈદમાકાર વૃત્તિથી ઈદમ અંશનું અજ્ઞાન નાશ પામે છે તે પણ શુક્તિત્વાદિ વિશેષ અંશના અજ્ઞાનની નિવૃત્તિ (નાશ) ન થઈ હોવાથી એ જ રજતનું ઉપાદાન કારણ છે, કારણ કે શુક્તિત્વાદિનું અજ્ઞાન હોય ત્યારે રજતરૂપી અધ્યાસ અનુભવાય છે, (અ) તેનું ( શુક્તિત્વાદિ વિશેષ અંશનું) જ્ઞાન હોય ત્યારે તેનો (અધ્યાસને) અભાવ અનુભવાય છે. અધ્યાસભ, ખ્યની (પદ્મપાદકૃત પંચપાદિકા) ટીકાના (પકાશાત્મનના) વિવરણમાં જેના અન્વય-વ્યતિરેકનો અનુભવ થાય છે તેવું જ આ જ્ઞાન ૨જતાદિ અધ્યાસનું ઉપાદાન છે એમ કહ્યું છે (તેથી આનું સમર્થન થાય છે). તેથી જ સંક્ષેપશારીરકમાં પણ એવો ભેદ બતાવ્યું છે કે “શુક્તિ” અંશ અધિષ્ઠાન છે અને “ઈદમ' અંશ આધાર છે. વિલાસયુક્ત (અર્થાત્ ૨જતાદિ વિક્ષેપયુક્ત) અજ્ઞાનને વિષય તે અધિષ્ઠાન, અને તદુરૂપ (તે રૂપ કે આકારવાળું) ન હોવા છતાં તે રૂપથી આપ્યબુદ્ધિમાં સક્રતુ તે આધાર. (-ચિંતકે આવું સમાધાન આપે છે ). વિવરણ : શંકા થાય કે અપરોક્ષવૃત્તિ આવરણને નાશ કરે છે એ નિયમ છે, પણું અહમાકાર અપરોક્ષવૃત્તિની બાબતમાં તે આ સાચું નથી, તેથી નિયમન સંકોચ બતાવ્યો છે કે બાહ્ય ધટાદિ વિષયાકાર પરિણુત વૃત્તિઓ જ આવરણની અભિભાવક કે નાશક છે. વળી શંકા થાય કે આવો પણ નિયમ ન હોઈ શકે કારણ કે આ રજત છે એ ભ્રમ સ્થળે પહેલાં ઇદમાકાર અપક્ષવૃત્તિ ઉપન થાય છે, અને પછી “આ રજત છે', એવો ભ્રમ થાય છે. આ પહેલી ઉત્પન્ન થયેલી ઈદમાકાર અપરોક્ષવૃત્તિ અજ્ઞાનની નિવતક નથી કે છે ? જે અજ્ઞાનની નાશક ન હોય તે ઉપર કહેલે સંકેચયુક્ત નિયમ પણ બરાબર નથી. જેમ પ્રત્યેક અપક્ષવૃતિ અજ્ઞાનનિવર્તક છે એવો નિયમ નથી કારણ કે અહમાકાર વૃત્તિમાં વ્યભિચાર છે, એની બાબતમાં આ હકીકત જોવા મળતી નથી, તેમ બાહ્ય ધટાદિવિષયક દરેક અપક્ષવૃત્તિ અજ્ઞાનનિ તક છે એ મિ પણ નથી કારણ કે ઇદમાકાર વૃત્તિમાં વ્યભિચાર છે. બાહ્ય ઈદમ' અંગે વૃત્તિ છે પણ અજ્ઞાનને નાશ નથી. જે એથી અજ્ઞાનને નાશ થાય છે એમ માનીએ તે રજતનું ઉપાદાન નહીં રહે અને તેથી તેની ઉત્પત્તિ શકય નહી બને. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૪ सिद्धान्तलेशसङ्ग्रह આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે ઇદમાકાર વૃત્તિથી નાશ પામી શકે તે અજ્ઞાન જુદું છે અને રજતનું ઉપાદાન બને છે તે અજ્ઞાન જુદું છે. તેથી નિયમમાં વ્યભિચાર નથી, તેમ રજતની ઉત્પત્તિ ન સંભવે એવું પણ નથી. ઇદમાકાર વૃત્તિથી “ફ” અંશવિષયક અજ્ઞાનની નિવૃતિ થાય જ છે, તેમ છતાં શુક્તિવ વગેરે વિશેષ અંશનું અજ્ઞાન નિવૃત્ત થતું નથી અને તેજ રજતનું ઉપાદાન છે. શક્તિવાદિનું અજ્ઞાન હોય તે જ રજતાયાસને અનુભવ થાય છે, શુક્તિવાદિનું જ્ઞાન હોય તો અધ્યાસના અભાવનો અનુભવ થાય છે. શંકરાચાર્યના અયાસભાષ્ય પર પક્ષ પદની પંચપાદિકા ટીકા છે અને તેના પર પ્રકાશાત્મનન વિવરણ છે તેમાં તેમણે પણ આ જ વાત કરી છે કે અજ્ઞાન જેનો રજતાદિના અધ્યાસ સાથે અન્વય-વ્યતિરેક સંબંધ અનુભવમાં આવે છે (અજ્ઞાન હોય તે અયાસ થાય, ન હોય તે ન થાય એવો અવિનાભાવ સંબંધ પ્રમાણુથી જ્ઞાત છે) તે અજ્ઞાન જ રજતાંદિઅધ્યાસનું ઉપાદાન છે. [ननु कथं मिथ्याज्ञानमध्यासस्योपादानम् । तस्मिन् सति अध्यासस्योदयादसति चानुदयाવિતિ પૂન: ...મિથ્યાજ્ઞાનમેવાધ્યાસોપારાનમ્ નામાd:#ળાવાદિષા તિ મ ] શકા : શંકા થાય કે સામે રહેલ દ્રવ્ય જે શુક્તિવાદિ વિશેષરૂપથી વિશિષ્ટ છે તેનું જ રજતના કારણરૂ૫ અજ્ઞાનથી આવરણ માનવામાં આવે છે તે જ અધિષ્ઠાન હોય, અને નહી કે ઇદત્વ રૂપથી વિશિષ્ટ દદ-અંશ, કારણ કે વિલાસયુક્ત અજ્ઞાનને વિષય જ અધિષ્ઠાન હોય છે. અને એમ હોય તે અધિષ્ઠાન અને આરેય એક જ્ઞાનના વિષય હોય છે એવો નિયમ હોવાથી “શુતિ રજત છે' એવો ભ્રમ થવો જોઈએ; “આ રજત છે' એ શાનને આકાર ન લેવો જોઈએ. કારણ કે “દમ” અંશ અધિષ્ઠાન નથી. ઉત્તર : સંક્ષેપશારીરકાર સર્વજ્ઞાત્મમુનેને મત ટાંકીને સમાધાન કર્યું છે કે શુક્તિત્વ વિશેષરૂપથી સામે રહેલું અવનિ ચૈતન્ય એ અધ્યાસના ઉપાદાનરૂપ અજ્ઞાનને વિષય હેઈને, અર્થાત તેનાથી આવૃત હેઈને એ અધિષ્ઠાન છે. “ઇદમ ” અા અધિષ્ઠાન છે જ નહિ, એ તે આધાર છે. અધિષ્ઠાન હોવું અને આધાર હોવું એમાં ભેદ છે. સવિલાસ અશાન અર્થાત્ રજતાદિવિક્ષેપયુક્ત અજ્ઞાનને વિષય હેય, અર્થાત તેનાથી આકૃત હોય તે અધિષ્ઠાન. અને જે અશ્વસ્ત રજતરૂપ ન હોવા છતાં તેનાથી અભિન તરીકે ફરે કે ભાસે તે આધાર. અધિકાનનું જ આરોપિત રજત સાથે તાદામ્ય છે તેથી “ઇદમ' અંશ અધિષ્ઠાન હોઈ શકે નહિ એમ નણવું. આ મતમાં અધિષ્ઠાન અને આરોગ્ય એક જ્ઞાનના વિષય નથી, પણ આધાર અને આરોગ્ય એક જ્ઞાનના વિષે છે તેથી બ્રમમાં શુક્તિ અંશના ઉલ્લેખની આપત્તિ નથી. સંક્ષેપશારીરમાં અધિષ્ઠાન અને આધારને ભેદ આ પ્રમાણે બતાવ્યો છે. संसिद्धा सविलासत्वमोहविषये वस्तुन्यधिष्ठानगी धारेऽध्यसनस्य वस्तुनि ततोऽस्थाने महान् संभ्रमः । (१.३१) શક્તિ આદિ અંશ અજ્ઞાનથી આવૃત થાય છે તેથી તે અધિષ્ઠાન છે; આરોગ્ય સાથે જેનું તાદામ્ય ન હોવા છતાં તેવું ભાસે છે તે “ઇદમ' અંશ આધાર છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૦૫ - अपरे तु – 'इदं रजतम्' इति इदमंशसंभिन्नत्वेन प्रतीयमानस्य रजतस्य इदमंशाज्ञानमेवोपादानम् । तस्य चेदमाकारवृत्त्या आवरणशक्तिमात्रनिवृत्तावपि विक्षेपशक्त्या सह तदनुवृत्तेः नोपादानत्वासंभवः । जलप्रतिबिम्बितवृक्षाधोऽग्रत्वाध्यासे जीवन्मुक्त्यनुवृत्ते प्रपञ्चाध्यासे च सर्वात्मना अधिष्ठानसाक्षात्कारानन्तरभाविन्यामावरणनिवृत्तावपि विक्षेपशक्तिसहिताज्ञानमात्रस्योपादानत्वसंप्रतिपरित्याहुः । જ્યારે બીજ કહે છે કે “આ રજત છે' એમ “ઇદમ” અંશ સાથે તાદામ્યથી જ્ઞાત થતા રજતનું ઉપાદાન “ઈદમ ” અંશનું અજ્ઞાન જ છે. અને “ઈદમ'. આકાર વૃત્તિથી તેની આવરણશક્તિ માત્રની નિવૃત્તિ થતી હોવા છતાં વિક્ષેપશક્તિની સાથે તેની અનુવૃત્તિ છે તેથી તેનું ઉપાદાન બનવું અસંભવ છે એવું નથી કારણ કે જલમાં પ્રતિબિંબિત વૃક્ષના અધોડગ્રત્વ (અગ્ર ભાગ નીચે હોવો તે) ના અધ્યાસમાં અને જીવન્મુક્તિમાં ચાલુ રહેતા પ્રપંચના અધ્યાયમાં સર્વ અંશમાં અધિષ્ઠાનના સાક્ષાત્કાર પછી તરત જ આવરણની નિવૃત્તિ થઈ હોવા છતાં વિક્ષેપશક્તિ-સહિત અજ્ઞાન માત્ર ઉપાદાન છે એ બાબતમાં સંમતિ છે. વિવરણ શંકા થાય કે ભાષ્ય, ટીકા, વિવરણ વગેરે ગ્રંથમાં અધિષ્ઠાન અને આરોગ્ય બંને બ્રાન્ત જ્ઞાનમાં પ્રકાશમાન છે એવું સમર્થન કર્યું છે તેથી ઉપરના મતથી તેને વિરોધ થાય છે. આ શંકાના સમાધાનાથે ભાષાદિથી અવિરુદ્ધ અન્ય મત અહીં રજૂ કર્યો છે. “અદમ' અંશનું અજ્ઞાન જ રજતનું ઉપાદાન છે. અર્થાત વિશેષ અંશનું અજ્ઞાન ઉપાદાન નથી, વિશેષ અંશનું આરોપમાં (બ્રાન્ત જ્ઞાનમાં) ફુરણ થતું નથી તેથી તે અધિષ્ઠાન બની શકે નહિ એ ભાવ છે. શક્તિત્વાદિરૂપ વિશેષનું દર્શન અયાસનું પ્રતિબંધક છે, અધ્યાસ થતો અટકા ની શકે તેવું છે માટે ઉપર જે અન્વય-વ્યતિરેકની વાત કરી તેને સંબંધ તેના અભાવ સાથે છે એવો ભાવ છે - આ વિશેષ દશન ન હોય તે અભ્યાસ થાય, હેય તે અભ્યાસ ન થાય. હવે પ્રશ્ન થાય કે “અદમ' આકારવાળી વૃત્તિથી “ઇદમ' અંશનું અજ્ઞાન દૂર થઈ જવું જોઈએ, તે પછી ઈદમ' અંશ અધિષ્ઠાન કેવી રીતે બની શકે. તેને ઉત્તર છે કે આ વૃત્તિથી આ અજ્ઞાનના આવરણ અંશને નાશ થાય છે પણ વિક્ષેપશક્તિથી યુક્ત અજ્ઞાન તે રહે જ છે અને તે રજતનું ઉપાદાન છે, અજ્ઞાનની આવરણશક્તિ નાશ પામે અને છતાં વિક્ષેપશક્તિ સાથે અજ્ઞાન ટકી રહે એ શક્ય છે એ બતાવવા બે દષ્ટાંત આપ્યાં છે–જલપ્રતિબિંબિત વૃક્ષના અગ્રત્વના અધ્યાસનું, અને જીવન્મુક્તિની અવસ્થામાં ચાલુ રહેતા પ્રપંચના અધ્યાસનું. રજતાદિ શ્રમના સ્થળે અધિષ્ઠાનને પૂરેપૂરો – સર્વાશમાં સાક્ષાત્કાર નથી કારણ કે શુક્તિત્વાદિ વિશેષરૂપથી શક્તિને સાક્ષાત્કાર નથી. માટે ત્યાં “અદમ' અંશનું અજ્ઞાન નાશ પામ્યું હોવા છતાં વિશેષ અંશના અજ્ઞાનની નિવૃત્તિ ન થઈ હોવાથી તે અધ્યાસનું ઉપાદાન બને છે એમ કહેવા કારણ કદાચ મળે. પણ પ્રતિબિંબરૂપી શ્રમના સ્થળમાં તો “જળમાં વૃક્ષ છે જ નહિ, આ વૃક્ષને અગ્ર ભાગ ઉપર છે' એવું પૂરેપૂરું For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ सिद्धान्तलेशसङ्ग्रहः વિશેષદર્શન છે તેથી સામાન્ય અંશનું અજ્ઞાન નાશ પામ્યું અને વિશેષ અંશનું અરાની નાશ ન પામ્યું એ વિભાગ શક્ય નથી, અને તેથી વિશેષાંશનું અજ્ઞાન ઉપાદાન છે એમ કહેવું શકય નથી. માટે અહી વૃક્ષને અગ્ર ભાગ નીચે દેખાય છે અને તેથી વૃક્ષના અગ્રતા આદિના અધ્યાસ અનુસાર એવું માનવું જોઈએ કે એક જ અજ્ઞાનની આવરણ શક્તિને નાશ થયે હોવા છતાં વિક્ષેપશક્તિવાળું તે અજ્ઞાન અનુવૃત્ત છે ચાલુ છે) અને તે આ અધ્યાસનું ઉપાદાન છે. એ જ રીતે જીવનમુક્તિની અવસ્થામાં પણ બ્રહ્મતત્ત્વના સાક્ષાત્કારથી અજ્ઞાનના માત્ર આવરણ અંશની નિવૃત્તિ થાય છે અને વિક્ષેપશક્તિવાળો અજ્ઞાનનો અંશ અનુવૃત્ત રહે છે અને તે પ્રપંચના અધ્યાસનું ઉપાદાન છે એમ કહેવું જોઈએ ( જીવનમુક્તને પણ અન્તઃકરણ આદિની પ્રતીતિ થાય છે એ ભાવ છે અને તેનું કારણ વિક્ષેપશક્તિયુક્ત અજ્ઞાન છે). આમ ને હોય તે રજતના અધ્યાસમાં પણ ઈદમ' અંશનું અજ્ઞાન ઉપાદાન બને એ સંભવે છે એવો ભાવ છે. कवितार्किकचक्रवर्ति नृसिंहभट्टोपाध्यायास्तु - 'इदं रजतम्' इति भ्रमरूपवृत्तिव्यतिरेकेण रजतोत्पतेः प्रागिदमाकारा वृत्तिरेव नास्तीति तस्या अज्ञाननिवर्तकत्वसदसदभावविचारं निरालम्बनं मन्यन्ते । तथा हि - न तावत् भ्रमरूपवृत्तिव्यतिरेकेण इदमाकारा वृत्तिरनुभवसिद्धा, ज्ञानद्वित्वाननुभवात् । नाप्यधिष्ठानसामान्यज्ञानमध्यासकारणमिति कार्यकल्प्या, तस्यास्तकारणत्वे मानाभावात् । न चाधिष्ठानसंप्रयोगाभावे रजतायनुत्पत्तिस्तत्र मानम् । ततो दुष्टेन्द्रियसंप्रयोगस्यैवाध्यासकारणत्वप्राप्तेः । न च संप्रयोगो न सर्वत्र भ्रमव्यापी, अधिष्ठानस्फुरणं तु स्वतः प्रकाशमाने प्रत्यगात्मनि अहङ्काराध्यासमपि व्याप्नोतीति वाच्यम् । तस्यापि घटायध्यासाव्यापित्वात् । घटादिप्रत्यक्षात् प्राक तदधिष्ठानभूतनीरूपब्रह्ममात्रगोचरचाक्षुषवृत्तेरसंभवात् । स्वरूपप्रकाशस्यावृतत्वात् । आवृतानावृतसाधारण्येनाधिष्ठानप्रकाशमात्रस्याध्यासकारणत्वे शुक्तीदमंशसम्प्रयोगात् प्रागपि तदवच्छिन्नचेतन्यरूपप्रकाशस्यावृतस्य सद्भावेन तदाऽप्यध्यासापः । न चाध्याससामान्ये अधिष्ठानप्रकाशसामान्यं हेतुः, प्रातिभासिकाध्यासेऽभिव्यक्ताधिष्ठानप्रकाश इति नातिप्रसङ्गः, सामान्ये सामान्यस्य विशेषे विशेषस्य हेतुत्वौचित्याद् इति वाच्यम् । एवमपि प्रातिभासि कशङ्खपीनिमकूपजलनैल्याद्यध्यासाव्यापनात् । रूपानुपहितचाक्षुषप्रत्ययायोगेन तदानीं शङ्खादिगतशौक्ल्योपलम्भाभावेन चाध्यासात्प्राक शङ्खादि नीरूपाधिष्ठानगोचरवृत्त्य गम्भवात् । For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પાંચછેદ ૨૦૭ કવિતા(કચક્રવતી નૃસિંહભોપાધ્યાય તે માને છે કે (રજતભ્રમ સ્થળે) આ રજત છે. (“રું ગામ') એ ભ્રમરૂપ વૃત્તિ સિવાયની (તેનાથી પ્રથફ) ૨જતી ઉપત્તિની પહેલાં “ઇદમ્ ' આકારવાની વૃત્તિ જ નથી, તેથી તેમાં અજ્ઞાન વિકત્વ છે કે નહિ એ વિચાર આલંબન (આધાર) વિનાને છે. જેમ કે – શ્રમરૂપ વૃત્તિથી પ્રથક ૧ ઇદમ' આકારવાળી વૃત્તિ અનુભવથી સિદ્ધ નથી, કારણ કે બે જ્ઞાનેને અનુભવ નથી. (તેમ) અધિષ્ઠાતનું સામાન્ય જ્ઞાન અધ્યાસનું કારણ છે માટે તેવી વૃત્તિ) તેના કાર્ય પરથી કલપી શકાય એવું પણ નથી કારણ તે (અધિષ્ઠાનના સામાન્ય જ્ઞાનરૂપ “ ઇદમ્ ” આકારવાળી વૃત્તિ) તેનું કારણ છે એ બાબતમાં કે પ્રમાણ નથી. અને અધિષ્ઠાન સાથેનો (ઈન્દ્રિયનો સંબંધ ન હોય ત્યારે ૨જતાદિની ઉત્પતિ થતી નથી એ એ બાબતમાં પ્રમાણ છે એવું નથી, કારણ કે તેથી તે દુષ્ટ ઇન્દ્રિયને સંબંધ જ અધ્યાસના કારણ તરીકે પ્રાપ્ત થાય છે. શકા : સંપ્રયાગ (ઈન્દ્રિયને સંબંધ) સર્વત્ર જમવ્યાપી નથી (–અર્થાત જ્યાં બમ હોય ત્યાં સંપ્રયેાગ હોય જ છે એવું નથી, જ્યારે અધિષ્ઠાનનું કુરણ (સામાન્ય જ્ઞાન) તે સ્વતઃ પ્રકાશમાન પ્રત્યગામા (રૂપી અધિષ્ઠાન) પર અહંકારના અધ્યાસને પણ વ્યાપે છે. ઉત્તર : આવી દલીલ કરવી જોઈએ નહિ, કારણ કે તે (અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન) પણ ઘટાદિના અધ્યાસનું વ્યાપી નથી, કેમ કે ઘટાદના પ્રત્યક્ષ જ્ઞાનની પહેલાં તેના અધિષ્ઠાનભૂત નીરૂપ બ્રહ્મમાત્રને વિષય કરનારી કોઈ ચાક્ષુષ વૃત્તિ સંભવતી નથી, અને) સ્વરૂપપ્રકાશ (પણ) આવૃત છે. જે સ્વરૂપ પ્રકાશ) આવૃત હેય કે અનાવૃત, સમાનપણે અધિષ્ઠાને પ્રકાશ માત્ર અધ્યાસનું કારણ બને છે એમ કહેવામાં આવે તે શુક્તિના “ઈદમ અંશ સાથે (ઈદ્રિય) સંપ્રયેાગ થાય તે પહેલાં પણ તેનાથી મુક્તિથી) અવછિન ચૈતન્યરૂપ પ્રકાશ જે આવૃત છે તેનું અસ્તિત્વ હોય છે તેથી ત્યારે પણ અધ્યાસ થે જોઈએ (પણ તેમ થતું નથી). શકા : અધ્યાસસામાન્યમાં અધિષ્ઠાનનું પ્રકાશસામાન્ય હેતુ છે અને પ્રતિભાસિક અયાસમાં અભિવ્યક્ત અધિષ્ઠાનનો પ્રકાશ હેતુ છે તેથી (ઉપર કહેલ) અતિપ્રસંગ નથી; કેમ કે સામાન્યમાં સામાન્ય અને વિશેષમાં વિશેષ હેતુ હોય એ ઉચિત છે. ઉત્તર : આવી દલીલ કરવી નહિ, કારણ કે આમ પણ (આમ માનવા છતાં) શંખમાં પ્રતિભાસિક પીળાશના અને કૂવાના પાણીમાં પ્રતિભાસિક નીલત્વના વગેરે અધ્યાસેને આ (અભિવ્યક્ત અધિષ્ઠાનનું પ્રત્યક્ષ) વ્યાપતું નથી, કારણ કે રૂપરહિત (દ્રવ્યનું ચાક્ષુષ જ્ઞાન સંભવતું નથી અને ત્યારે (અધ્યાસની પહેલાં) શંખ આદિમાંના શુકલરૂપનું જ્ઞાન ન હોવાને કારણે અધ્યાસની પહેલા રૂપરહિત શંખાદિ અધિષ્ઠાનવિષયક વૃત્તિ સંભવતી નથી. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : અત્યાર સુધી બાહ્ય ધટાદિ વિષયક સ॰ અપરાક્ષવૃત્તિઓ આવરણને દૂર કરનારી છે એવા નિયમમાં, શ્રમસ્થળે છંદમ’ આકારવાળી વૃત્તિમાં વ્યભિચાર છે ત્યાં આવરણનાશ થતા નથી) એવી શ ંકાનુ નિવારણુ ત્યાં પણ ‘ઇદમ્' અશના અજ્ઞાનના નાશ કરે છે, અંદમ' અંશના આવરણ માત્રના નાશ કરે છે એમ બતાવીને કયુ . હવે એવી દલીલ રજૂ કરવામાં આવે છે કે મસ્થળે પહેલાં ‘ઇમ્' આકારવાળી વૃત્તિ જ નથી તે પછી ઉપર કહેલી વ્યભિચારની શંકા અને તેના નિવારણુની વાત જ કથાં રહી ? આ મત વિએ અને તાર્કિકામાં શિરોમણિ નૃસિ‘હુભટ્ટોપાધ્યાયના છે. આગળના બે મતામાં ‘ઇદમ્' આકારવાળી વૃત્તિ માની હાવાથી શુક્તિરજત વગેરેનું જ્ઞાન એ એ વૃત્તિથી અભિવ્યક્ત ચૈતન્યરૂપ જ છે, વૃત્તિરૂપ નથી. જ્યારે આ મતમાં એ ઈમ્' આારવૃત્તિ ન હોવાથી શુક્તિરતાદિ જ્ઞાન વૃત્તિરૂપ જ છે એમ માનવું જોઈએ. આ આગળ સ્પષ્ટ થશે, ૨૦૮ ધર્મિ’જ્ઞાનરૂપ ‘ઇદમ્’ આકારવાળી વૃત્તિનું નિરાકરણુ કરતાં પુઅે કે આ વૃત્તિની સિદ્ધિ શું અનુભવથી થઈ શકે છે, કે તેના ક્રાંય પરથી તેની કલ્પના કરી શકાય છે કે સામગ્રી પરથી તે કલ્પી શકાય છે? 'આ' (મ) એવુ એઢ જ્ઞાન, અને ‘આ રજત છે’(૨૨ રગતમ્) એવું બીજું જ્ઞાન એવા અનુભવ થતો નથી તેથી ‘ ઇદમ્ ' આકાર વૃત્તિ અનુભવથી સિદ્ધ નથી. વળી જો અધ્યાસરૂપ કાય` પોતાના કારણે એવા અધિષ્ઠાનવિષય* સામાન્ય જ્ઞાન વિના સંભવતુ' ન હોય તેા એવા અધિષ્ઠાનવિષયક સામાન્ય જ્ઞાન અથવા · ઇદમ્ ' આકાર વૃત્તિની કલ્પના કરવી પડે, પણ અધિષ્ઠાનવિષયક સામાન્ય જ્ઞાન અભ્યાસનું કારણ છે એમ માનવા માટે કાઈ પુરાવા નથી. શંકા : ‘ઋક્રમ' પદાથ ના ચક્ષુ વગેરે સાથે સપ્રયાગ (સંબંધ) થાય તે જ રજતાદિ રૂપ અભ્યાસની ઉત્પત્તિ થાય છે, અન્યથા નહિ એમ અનુભવથી સિદ્ધ છે. આ અન્વયવ્યતિરેથી પુરવાર થાય છે કે અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન રજતાદિ અધ્યાસનું કારણ છે. એમ નહીં કહી શકાય કે ઉક્ત અન્વય-વ્યતિરેકથી તો એટલું જ સિદ્ધ થાય છે કે સંપ્રયાગ અધ્યાસનુ કારણ છે, પણ ધી'નું જ્ઞાન અભ્યાસનું કારણ છે એમ સિદ્ધ થતું નથી આ દલીલ ખરાબર નથી એનુ કારણ એ કે એમ હાય તો પ્રત્યગાત્મા પર અહંકારાદિના અભ્યાસમાં સ’પ્રયાગ સભવતા જ નથી તેથી વ્યભિચાર આવી પડશે. તેથી સ`પ્રયાગ અધ્યાસનુ કારણ છે એવું સિદ્ધ કરનાર અન્વય-વ્યતિરેકના બળે શુક્તિરજત આદિ અભ્યાસ સ્થળે સ’પ્રયાગસાધ્ય વર્મિજ્ઞાન જ કારણ છે એવી કલ્પના કરવામાં આવે છે. (અધિષ્ઠાનનુ સામાન્ય જ્ઞાન અભ્યાસનું કારણ છે એમ માનવા માટે ઉક્ત અન્વય-વ્યતિરેક પ્રમાણુરૂપ છે એવા ગૂઢ આશય છે). ઉત્તર : ઉક્ત અન્વયાદિથી તે એટલું જ સિદ્ધ થાય કે દુષ્ટ ઇન્દ્રિયને સંપ્રયાગ જ અભ્યાસનું કારણ છે કારણ કે સપ્રયાગમાત્ર તે પ્રમા (સમ્યગ્દાન) ઉત્પન્ન થાય ત્યાં પણ હાય છે. શ્રમસ્થળમાં દુષ્ટ ઇન્દ્રિય સાથે સંપ્રયેાગ હાવા આવશ્યક છે. ધર્મ જ્ઞાનવાદી શકાકાર : જ્યાં જ્યાં ભ્રમ હોય ત્યાં સ*ત્ર સપ્રયોગ હોવા જરૂરી નથી, અર્થાત્ સ પ્રયાગ ભ્રમવ્યાપી મને વ્યાપક નથી; જ્યારે અધિષ્ઠાનનુ સ્ફુરણ અર્થાત્ તેનુ સામાન્ય જ્ઞાન જેમ શુક્તિરજતાપિ અધ્યાસને વ્યાપે છે. ( ત્યાં For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પ્રથમ પરિચ્છેદ હેય જ છે) તેમ સ્વત:પ્રકાશમાન પ્રત્યગાત્મા પર અહંકારાદિરૂપ અષાસને વ્યાપે છે. બાહ્ય ચૈતન્ય આવૃત હોય છે તેથી ત્યાં “ઈદમ ” આકાર વૃત્તિ દ્વારા અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન થાય છે; સાક્ષિચૈતન્ય અનાવૃત છે તેથી તેના પર અહંકારાદિ-અગાસમાં અને સ્વપ્નપ્રપંચઅધ્યાસમાં તે સ્વત:સિદ્ધ છે. ઉત્તર : અધિષ્ઠાનનું સામાન્યજ્ઞાન બ્રહ્મચૈતન્ય પર ધટાદિ અધ્યાસને વ્યાપતું નથી તેથી ધર્મિશાનને અમાસનું કારણ માની શકાય નહિ. ઘટાદિ અધ્યા સ્થળે શુતિરજતઅધ્યાસસ્થળની જેમ વૃતિએ કરેલું અધિષ્ઠાનસુરણ હોય છે, કે અહંકારાદિ-અધ્યાસસ્થળની જેમ સ્વતસિહ હેમ છે? વૃત્તિને કારણે હેઈ શકે નહિ કારણ કે ઘટાદિના પ્રયક્ષની પહેલાં ઘટાદિના અધિષ્ઠાનભત નીરૂપ બ્રહ્મ માત્ર વિષયક ચાક્ષુષ વૃત્તિ સંભવતી નથી. સ્વતસિહ પણ હેઈ શકે નહિ કારણ કે સ્વરૂપ-પ્રકાશ આવત છે. શંકા : માત્ર અધિષ્ઠાનપ્રકાશ અધ્યાસમાં કારણ છે એમ લાધવની દષ્ટિએ માનવું જોઈએ. અભિવ્યક્ત અધિષ્ઠાનપ્રકાશને કારણે માનવાની જરૂર નથી. આમ માનતાં ‘: “હર ઘર વગેરે અખાસોમાં ઘટાદિનું અધિષ્ઠાન સરૂપ બ્રહ્મ સ્વતઃપ્રકાશ હેઈને ત્યાં પણ અધિષ્ઠાનપ્રકાશ માત્ર તે છે જે તેથી વ્યભિચાર નથી. અધિષ્ઠાન-પ્રકાશ આવૃત હોય કે અનાવૃત તે સમાનપણે અધ્યાસનું કારણ બની શકે છે. ઉત્તર ઃ આવું જે હોય તે શુક્તિના “ઈદમ' અંશ સાથે ઈન્દ્રિયને સંપ્રેગ થાય તે પહેલાં પણ શુક્તિથી અવછિન ગૌતન્યરૂપ પ્રકાશ આવૃત અવસ્થામાં હોય છે તેથી ત્યારે પણ અબ્બાસ થવો જોઈએ. શકા : ઘટાદિ અધ્યાસ સામાન્યમાં અધિષ્ઠાનપ્રકાશસામાન્ય (આવત કે અનાવૃત) હેતુ છે, જ્યારે શક્તિ-રજતાદિ પ્રતિભાસિક અધ્યાસમાં અભિવ્યક્ત અધિષ્ઠાનપ્રકાશઅર્થાત્ અભિવ્યક્ત અધિષ્ઠાનનું સ્કરણ કારણ છે. તેથી ઉપર કહેલ અતિપ્રસંગ આવી નહી પડે; સંપ્રયોગની પહેલાં રજતાદિ અધ્યાસ માન નહિ પડે (રજતાદિ અધ્યાસ માંતિભારિક હેઈને તેના અધિષ્ઠાનના અપરાક્ષજ્ઞાનને માટે સંપ્રયોગને અધીન વૃત્તિની જરૂર રહે જ છે. આ જ વાત આચાર્યોને પણ અભિપ્રેત છે કારણ કે આવા પ્રતિભાસિક અધ્યાસની બાબતમાં જ મધ્યાસભાષ્ય, તેના પર પંચપાદિકા ટીકા અને તેના પરના વિવરણ વગેરેમાં સિંહ કરવામાં આવ્યું છે કે તે દેષ, સંપ્રયાગ, સંસ્કારરૂપ કારણથી ઉત્પન્ન થાય છે. તેથી ધમિ ગાન (અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન) અધ્યાસનું કારણ છે એમ માનવા માટે સંપ્રવેગ કારણ છે એમ જ જલ્સાવનાર અન્વયાદિ પ્રમાણ છે અને કઈ બાધક પ્રમાણ નથી. તેથી દર આકાર વૃત્તિની સિદ્ધિ થાય છે. (અભિવ્યક્ત અધિષ્ઠાન પ્રકારની પ્રતિભાસિક અધ્યાસમાં પણ વ્યાપ્ત નથી એમ માનનાર કવિતાકિ નૃસિંહભટ્ટોપાધ્યાયને અનુસરનારને ઉત્તર– આવું માનો , શંખમાં પ્રતિભાસિક પીતવાધ્યાસમાં કે કુવાના જળમાં નીલત્વાધ્યાસમાં અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન બતાવી શકશે નહિ. ધમિઝાન કારણ છે એ વાદમાં પહેલાં “ઈદમ આકારવાળી વૃત્તિને ઉદય થાય છે. એ વૃત્તિથી અભિવ્યક્ત થયેલા શખકે જાથી નાનાં રિ-૨૭ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः પીત કે નીલ રૂપાદિ અબ્બાસ ઉદભવે છે એ પ્રક્રિયા છે. આમ હોય તે ઇદમ' આકારવાળી વૃત્તિ શંખાદિ દ્રવ્યમાત્રને વિષય બનાવે છે કે રૂપવિશિષ્ટ દ્રવ્યને માત્ર દ્રવ્યને વિષય બનાવી શકે નહિં કારણ કે રૂપરહિત દ્રય વિષે ચાક્ષુષ વૃત્તિ સંભવતી નથી; અન્યથા વાયુ આદિ વિશે પણ ચાક્ષુષ જ્ઞાન થવું જોઈએ. રૂપવિશિષ્ટ દ્રવ્યને વિષય કરે છે એમ માનીએ તો પણ શુકલરૂપથી વિશિષ્ટ દ્રવ્યને વિષય કરે છે કે આરોગ્યરૂપ(પીત, નીલ)થી વિશિષ્ટ દ્રવ્યને? બીજુ ન હોઈ શકે કારણ કે આરોગ્યરૂપથી વિશિષ્ટ શંખાદિનું જ્ઞાન જ જાતિરૂપ હોવાથી તે મિશાન હોઈ શકે નહિ. પહેલું પણ હેઈ શકે નહિ કારણ કે અધ્યાસની પહેલાં શુકલ રૂપનું જ્ઞાન નથી હોતું; જે હોય તે અયાસ જ ન થવો જોઈએ. આમ અભિવ્યક્ત અધિષ્ઠાનનું રણ ત્યાં સંભવતું ન હેઈને ધર્મિશાન અધ્યાસનું કારણ નથી. . વ્યાખ્યાકાર કૃણાનંદતીર્થ સમીક્ષા કરતાં કહે છે કે આ બાબતમાં શંકા થાય કે અયાસની પહેલાં દ્રવ્યમાત્ર રૂપથી શંખાદિ વિષયક ચાક્ષુષવૃત્તિ ઉત્પન્ન થાય જ છે, કારણ કે દ્રવ્યવિષયક ચાક્ષુષવૃત્તિમાં એ રૂપવિષયક હેવી જોઈએ એવો નિયમ અજિક છે. અને આમ માનવાથી વાયુ આદિને ચાક્ષુષ માનવા પડશે એવું પણ નથી. દ્રવ્યના ચાક્ષુષશાનમાં દ્રવ્યમાં રહેલ. ઉદ્દભૂતરૂપ નિયામક છે તેથી અધ્યાસની પહેલાં દ્રવ્યનું ગ્રહણ થતું હોવા છતાં જેમ શુક્તિવાદિનું ગ્રહણ થતું નથી તેમ દેપને લીધે સંનિકૃષ્ટ હેવા છતાં શુકલરૂપ માત્રનું ગ્રહણ ન થાય એ ઉપપન્ન છે. : ભામતીમાં કહ્યું છે – “ઘઉં ૧ હોવા છાવિશુદ્ધિમાનં માત્ર હવે ઘણીવા” * -- શંખ કે જેનું શુકલરૂપ દોષથી આચ્છાદિત થઈ ગયું તેને દ્રવ્યમાત્ર સ્વરૂપ જણને. અથવા એમ માની લઈએ કે અભ્યાસની પહેલાં શુકલરૂપવિશિષ્ટ શંખાદિનું ગ્રહણું છે તે પણ અધ્યાસને સંભવ નથી એવું નથી, કારણ કે દોષને લીધે રૂપમાં રહેલ શુકલત્વ જાતિના પ્રહણમાં પ્રતિબધ (કાવટ) થાય છે તેથી પણ અભ્યાસની ઉપપત્તિ છે. આમ પ્રતિભાસિક અધ્યાસેમાં, અભિવ્યક્ત અધિષ્ઠાનનું સ્કુરણ હેય છે તેથી વ્યભિચાર નથી; અને “ઈદમ આકાર વૃત્તિ જે ધર્મિજ્ઞાનરૂપે છે તે સિદ્ધ થાય છે અને તેથી આચાર્યોએ જે ચર્ચા કરી છે કે આ કૃતિ આવરણની નિવક છે કે નહિ એ નિરાલંબન નથી, તે સાલંબન જ છે. આ શંકા સાચી છે અને તેથી અપભ્ય દીક્ષિતે આ મત પ્રત્યે આ જ અસ્વરસ (અણગમો) વાધ્યાયા મને' (ઉપાધ્યાય માને છે, એમ કહીને સૂચવ્યા છે. । न च प्रातिमासिकेष्वपि रजतायध्यासमात्रे निरुक्तो विशेषहेतुरास्तामिति वाच्यम् । तथा सति सम्प्रयोगात्प्राक् पीतशजायध्यासाप्रसङ्गाय तदध्यासे दुष्टेन्द्रियसंप्रयोगः कारणमित्यवश्यं वक्तव्यतया तस्यैव सामान्यतः प्रातिभासिकाध्यासमात्रे लाघवात्: कारणत्वसिदौ, ततः एव रजताध्यासकादाविकत्वस्यापि. निर्वाहादधिष्ठानप्रकाशस्य सामान्यतो विशेषतौ वाऽध्यासकारणत्वस्यासिद्धः। T કે 1 * * : - * * મધ્યમાત્રામવન - મામતી, ૧ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૧ અને એવી દલીલ કરવી નહિ કે પ્રતિભાસિક અધ્યામાં પણ રજતાદિક અધ્યાસમાત્રમાં (ઉપર) સમજાવેલ વિશેષહેતુ (અભિવ્યક્ત અધિષ્ઠાનને પ્રકાશ) ભલે રહેતે. (આ બરાબર નથી, કારણ કે એમ હેય (ઈન્દ્રિય)સંનિકની પહેલાં પીતશંખ આદિ અધ્યાસને પ્રસંગ આવશે, જે ન આવે એટલા માટે તે અધ્યાસમાં દુષ્ટ ઈન્દ્રિય સંનિકર્ષ કારણ છે એમ અવશ્ય કહેવું પડવાનું છે; માટે તે જ સામાન્યતઃ પ્રતિભાસિક અધ્યાસમાત્રમાં લાઘવને લીધે કારણ તરીકે (સિદ્ધ થતા હોઈ તેનાથી જ રજતાધ્યાસના કદાચિકને પણ નિર્વાહ (ઉપપત્તિ) થઈ જાય છે તેથી અધિષ્ઠાનને પ્રકાશ સામાન્યત: કે વિશેષત: અધ્યાસના કારણે તરીકે સિદ્ધ થતું નથી. વિવરણ: “પીત શંખ આદિ ભ્રમમાં વસ્તુતઃ વ્યભિચાર ન હોવા છતાં તે છે એમ માનીને ધર્મિજ્ઞાનવાદી શંકા કરે છે. પ્રતિભાસિક પીતશંખાદિ અધ્યાસમાં ભલે અભિવ્યક્ત અધિષ્ઠાનને પ્રકાશ હેતુ ન હોય પણ પ્રતિભાસિક રજતાદિ અધ્યાસમાં તે એ વિશેષહેતુ છે એમ માને. આને ઉત્તર એ છે કે પીતશંખાદિ અધ્યાસોમાં અભિવ્યક્ત અધિષ્ઠાનના પ્રકાશને હેતુ ન માનીએ તે જેમ અધિષ્ઠાનની અપરોક્ષતાને હેતુ નથી માનતા તેમ પીતશંખાદિ અખ્યામાં સંનિકને પણ કારણ ન સ્વીકારવામાં આવે તે સંનિષની પહેલાં પણ પતિ શંખ' આદિ અધ્યાસને પ્રસંગ આવે. તે ટાળવા માટે ત્યાં સંપ્રગને કારણ માન જ પડશે. આ દુર્ટોન્દ્રિયસંનિકમાં જે પ્રતિભાસિક અધ્યાસમાત્રમાં અર્થાત રજતાદિ અધ્યાસ હેય કે પીતશંખાદિ અધ્યાસ હેય–સવમાં જે સામાન્યતઃ હેતુ બની શકતો હોય તે અધ્યાસમાત્રમાં તેને હેતુ માનવામાં લાધવ ગુણ છે તેથી એ જ માનવું ઉચિત છે. રજતાદિ અયાસ ક્યારેક થાય છે, સવદા થતું નથી એ હકીક્ત પણ આથી ઉપપન્ન બને છે. : ધર્મિશાનકારણુતાવાદીને એ અભિપ્રાય છે કે સદા રજતાદિ અધ્યાસના પ્રસંગને પરિહાર કરવા માટે અભિવ્યક્ત અધિષ્ઠાનના પ્રકાશને જતાદિ અધ્યાસનું કારણું માનવું જોઈએ. એમ હેય તે શુક્તિ આદિથી અવચ્છિન્ન ચૈતન્યરૂપ અધિષ્ઠાનપ્રકાશ આવૃત હેવાથી તેની સદા અભિવ્યક્તિ થતી નથી તેથી સદા રજતાદિ અધ્યાસના પ્રસંગને પરિહાર થઈ શકે છે. પણ ધર્મિશાનકારણવાદીની આ દલીલમાં ગૌરવ દોષ છે કારણ કે બે પ્રકારના પ્રાતિશાસિક અધ્યાસોમાં જુદા હેતુ માનવા પડે છે. આ અતિપ્રસંગને પરિહાર તે પીતશંખનાદ અધ્યાસના સ્થળે માનેલા દુષ્ટજિયસંનિકર્ષથી પણ પ્રાપ્ત થાય છે તેથી તેને જ બધા પ્રકારના પ્રાતિભાસિક અધ્યાસમાં હેતુ માનવે જોઈએ. અધિષ્ઠાનપ્રકાશમાત્ર અધ્યાસમાત્રમાં કારણે છે એમ સામાન્યતઃ કે “અભિવ્યક્ત અધિષ્ઠાનપ્રકાશ પ્રતિભાસિક અદયાસમાં કારણ છે એમ વિશેષતઃ ઉપયુક્ત બન્ને પ્રકારના કાર્યકારણુભાવ સિદ્ધ થઈ શક્તા નથી. * * [; વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ આનું વિવેચન કરતાં કહે છે કે દુઝેન્દ્રિયસનિકષ સામાન્યતઃ પ્રતિભાસિક અધ્યાસમાત્રમાં લાઘવને લીધે કારણ તરીકે સિદ્ધ થાય છે એમ માનવું બરાબર નથી કારણ કે અહંકારાદિના અધ્યાસમાં અને સાક્ષિતન્યમાં સ્વનાયાસમાં સંનિષ સંભવત નથી તેથી ત્યાં વ્યભિચાર થશે. એવી દલીલ ન કરવી જોઈએ કે આહકારાદિ અધ્યાસ તે વ્યાવહારિક છે (પ્રતિભાસિક નહિ). એમ માનનારના મતમાં ત્યાં વ્યભિચાર For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ શિકાર હેરાન હોય તે પણ કોઈ દેવું નથી. તે પણ એ પ્રાતિમાસિક છે એમ માનનાસ્ના મતમાં તે દેશને પરિહાર સંભવ નથી. સાક્ષીમાં સ્વપ્નાધ્યાસ પ્રતિભાસિક છે એ બાબતમાં તે સંમતિ છે તેથી ત્યાં ઉક્ત વ્યભિચાર દઢ જ છે. કોઈ એવી દલીલ કરી શકે કે સ્વપ્નાદિ અધ્યાયમાં અભિવ્યક્ત અધિષ્ઠાનનું ફુરણ કારણ છે, કારણ કે એમ ન માનીએ તે સ્વપ્નપ્રપંચ અપરોક્ષ નહીં રહે. જ્યારે બાવ પ્રતિભાસિક અધ્યામાં દુઝેન્દ્રિયસંનિકર્ષ કારણું છે તેથી તેને વ્યભિચાર નથી. આ દલીલ બરાબર નથી કારણ કે પ્રતિભાસિક અધ્યાસમાત્રમાં અભિવ્યક્ત અધિષ્ઠાનના પ્રકાશને કારણ માનવામાં લાઘવ છે તેથી એ જ ઉચિત છે. બાળ અધ્યામાં સંનિક અધિષ્ઠાન ચૈતન્યની અભિવ્યંજક વૃત્તિને ઉત્પાદક હોઈને તેની ચરિતાર્થતા સંભવે છે, તે જ એનું કામ છે તેથી એ વ્યર્થ નથી બનતે. પીતશ ખાદિ અધ્યાસના સ્થળે પણ અધિષ્ઠાનરૂપ ચૈતન્યની 'અભિવ્યંજક કૃત્તિને સંભવ ઉપર બતાવ્યો છે એમ કઈ કહે તે એ સાચું છે. સૂમ હથિી વિચાર કરતાં એવું જ છે. પણ સ્કૂલ દષ્ટિથી દુએન્દ્રિયસંનિષ ને લાઘવને લીધે પ્રતિભાસિક અMાસમાત્રમાં કારણ કહ્યો છે એમ સમજવું. .. ननु सादृश्यनिरपेक्षे अध्यासान्तरे अकारणत्वेऽपि तत्सापेक्षे "रजतायध्यासे रजतादिसादृश्यभूतरूपविशेषादिविशिष्टधर्मिज्ञानरूपमधिष्ठानसामान्यज्ञानं कारणमवश्यं वाच्यम् । दुष्टेन्द्रियसंप्रयोगमात्रस्य कारणस्वे शुक्तिवदिशालेऽपि तद्रजताध्यासप्रसङ्गात् । 1} ; (પર્મિજ્ઞાનવાદીની અન્ય રીતની દલીલ-) જે બીજા અભ્યાસમાં (અર્થાત પીતશખાદિ અધ્યાસમાં) સાદૃશ્યની અપેક્ષા ન હોય ત્યાં (અધિષ્ઠાન સામાન્યજ્ઞાન) કારણ ન હોય તે પણ જ્યાં તેની (સાશ્યની અપેક્ષા છે એવી રજતાદિ અધ્યાસમાં જતાદિની સાથે (શક્તિ આદિના, સાદગ્ધભૂત રૂપવિશેષાદિથી વિશિષ્ટ ધમીના જ્ઞાનરૂપ અધિષ્ઠાનસામાન્યજ્ઞાનને કારણ અવશ્ય કહેવું પડશે, કારણ કે જે માત્ર ક્ટન્દ્રિયસંનિક કારણ હોય (અને સાશયની અપેક્ષા ન હોય) તે જેમ શુતિમાં તેમ ગારામાં પણ તે રજતાધ્યાસને પ્રસંગ આવશે. વિવરણ: શુતિરજતાદિ અધ્યાસની પહેલાં ઈદમ' આકારવાળી વૃત્તિની સિદ્ધિને માટે ધાર્મિજ્ઞાનવાદી બીજી રીતે ધર્મિજ્ઞાનને અધ્યાસનું કારણ કહે છે અને નૃસિંહભોપાધ્યાયના મતની સામે પિતાની દલીલ વિસ્તારથી રજૂ કરે છે. પીતશંખાદિ અધ્યાસમાં શંખાદિ અને પિતરૂપદિ વચ્ચે કોઈ સાદગ્ય નથી તેથી તેની વાત બાજુએ રાખીએ તે પણ જ્યાં સાદસ્થ છે એવા રજતાદિના અભ્યાસમાં જતાદિની સાથે શુક્તિ આદિના સારશ્યભૂત રૂ૫વિશેષાદિષી વિશિષ્ટ ધમીના જ્ઞાનરૂ૫ અધિષ્ઠાનસામાન્યજ્ઞાનને અધ્યાસનું શરણું માનવું જ પડશે. તેમ જ સ્થાણું વગેરેમાં પુરુષાદિના અધ્યાસમાં ઊર્ધ્વતાદિ સાદગ્ય અપેક્ષિત છે. જે સારયતી “અપક્ષ રાખ્યા વિના માત્ર દુષ્ણેન્દ્રિયસનિકર્ષથી જ અધ્યાસ થતું હોય તે જેમ શક્તિમાં જતને અભ્યાસ સંભવે છે તેમ અંગારામાં પણ રજતને અખાસ સંભવવો જોઈએ. પણ તેમ થતું નથી તેથી સદશરૂપથી વિશિષ્ટ ધમીનું સામાન્ય જ્ઞાન જ અધ્યાસનું કારણ છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ न च सादृश्यमपि विषयदोषत्वेन कारणमिति वाच्यम् । विसदृशेऽपि सादृश्यभ्रमे सत्यध्याससभावात् जलधिसलिलपूरे दूरे नीलशिलातलत्वारोपदर्शनात् । न च तदेतोरेव' इति न्यायात् सादृश्यज्ञानसामय्येवाध्यास. कारणमस्त्विति युक्तम् , ज्ञानसामय्या अर्थकारणत्वस्य क्वचिदप्यदृष्टेः । ततस्सादृश्यज्ञानत्वस्यैव लघुत्वाच्च । અને એવી દલીલ કરવી નહિ કે સાદશ્ય પણ વિષયના દેષ તરીકે (અધ્યાસનું) કારણ છે. (આ દલીલ બરાબર નથી, કારણ કે વિસદશને વિષે પણ સાદશ્યને ભ્રમ થતાં અધ્યાસ થાય છે કેમ કે દૂર રહેલા સમુદ્રના જલપ્રવાહમાં નીલ શિલાતલવને આરોપ જોવામાં આવે છે. અને એવી દલીલ કે સતવારા તુવં મળે દિ તેન' (જેને તમે તેનું કારણ માને છે તેના કારણને જ તેનું કારણ થવા દે, વચ્ચે તેનું શું કામ?) એ ન્યાયથી સાદજ્ઞાનની સામગ્રી જ ભલે અધ્યાસનું કારણ છે – એ બરાબર નથી, કારણ કે જ્ઞાનની સામગ્રીને અર્થનું કારણ બનતી ક્યાંય જોવામાં આવતી નથી. અને તેના કરતાં સાદશ્યજ્ઞાનત્વને જ (અધ્યાસનું કારણ માનવામાં) લાઘવ છે. ' વિવરણ : ધર્મિજ્ઞાનવાદીની સામે કઈ શંકા કરે છે કે સારશ્ય અપેક્ષિત હોય ત્યાં પણ એ એના સ્વરૂપથી જ અયાસનું કારણ છે અને એટલાથી ઉક્ત અતિપ્રસંગને પરિવાર થાય છે અર્થાત અંગારામાં રજતાધ્યાસને પ્રસંગ નથી આવતું. એ સાદય જ્ઞાત હોય તે જ કારણ બને એવું નથી. તેથી ધમિજ્ઞાન અધ્યાસના કારણ તરીકે સિદ્ધ થતું નથી. ધમિ. જ્ઞાનવાદી અને ઉત્તર આપે છે કે સદશ્ય તેના અસ્તિત્વ માત્રથી કારણ હોય તે સાદયના મને કારણે અધ્યાસ ન સંભવે, કારણ કે સાદશ્યને ઘમ થાય છે ત્યાં સદશ્ય સ્વરૂપથી તે નથી જ હતું. તેથી સદશ્યજ્ઞાનને અભ્યાસનું કારણ માનવું જોઈએ, અને આમ તદિશિષ્ટધર્મિજ્ઞાનની સિદ્ધિ થાય છે. વિદેશમાં સાદયના બમનું ઉદાહરણ આપતાં પતિજ્ઞાનવાદી કહે છે કે જી વસ્તુતઃ શુકલ રૂપવાળું છે માટે નીલ શિલાતલ સાથે તેનું સાહ૫ નથી. તેથી સદશ્યના શ્રમથી જલપ્રવાહમાં નીલશિલાતલત્વને આરોપ છે. - આની સામે શંકા કરવામાં આવે છે કે ધર્મિશાનકારણુતાપક્ષમાં પણ તેની સામગ્રી તરીકે ઇન્ટેન્દ્રિયસંનિક માનવું જ પડશે. આમ એ આવશ્યક હોઈને એ માનવું ઉચિત છે કે સારશ્યનાનસામગ્રી અધ્યાસવિશેષનું કારણ છે, સાદડ્યજ્ઞાન નહિ; તેથી ધમિજ્ઞાનની સિદ્ધિ થતી નથી. “તતો..” ન્યાય પ્રમાણે સદશ્યજ્ઞાનની કારણસામગ્રી ભલેને અધ્યાસનું કારણ હેય, વચ્ચે સાદશ્યજ્ઞાનને અધ્યાસના કારણુ તરીકે લાવવાની શી જરૂર? - ધર્મિજ્ઞાનવાદી આ શંકાને ઉત્તર આપતાં કહે છે કે ધમિઝાનકારણુતા મતમાં ધમિ જ્ઞાનને રજતાદિરૂપ અર્થની ઉત્પત્તિમાં કારણ માનવામાં આવે છે. આમ તો રેવ...' ન્યાય પ્રમાણે ધર્મિજ્ઞાનની સામગ્રીરૂપ સંપ્રયોગને જે કારણ માનવામાં આવે તે એ રજતાદિ અર્થની ઉત્પત્તિમાં કારણ બને. અને એ સંભવતું નથી, કારણ કે સરિકને જ્ઞાનનું કારણ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪ सिद्धान्तलेशसंहः બનતો જોઈએ છીએ. પશુ વિષયની ઉત્પત્તિમાં કારણ બનતા કયાંય જોયા નથી કે માન્ય નથો. તેથી સાદશ્યજ્ઞાનસામગ્રીને કારણુ માનવાની અપેક્ષાએ સાદશ્યજ્ઞાનને કારણુ માનવામાં લાધવ છે. અને આમ ધમિજ્ઞાનની સિદ્ધિ થાય છે. न च स्वतश्शुभेऽपि शुकलधौतभृङ्गारगतेऽपि स्वच्छे जले एव नैय्याध्यासः, न मुक्ताफले इति व्यवस्थावत् वस्तुस्वभावादेव शुक्तौ रनताध्यासः नेङ्गालादाविति व्यवस्था, न तु सादृश्यज्ञानापेक्षणादिति વાર્ स्वतः पटखण्डे पुण्डरीकमुकुलत्वानध्यासेऽपि तत्रैब कर्तनादि - घटिततदाकारे तदध्यासदर्शनेन तदध्यासस्य वस्तुस्वभावमननुरुध्य सादृश्यज्ञानभावाभावानुरोधित्वनिश्चयात् । अन्यथाऽन्यदापि तत्र तदध्यासप्रसङ्गात् । અને શંકા થાય કે સ્વતઃ શુભ્ર હાવા છતાં અને નિમાઁલ સુવર્ણની ઝારીમાં રહેલુ હેાવા છતાં સ્વચ્છ જળમાં જ નીલતાના અધ્યાસ થાય છે, મુક્તાફળમાં નહિ એ વ્યવસ્થા છે, તેમ વસ્તુના સ્વભાવને લીધેજ શુક્તિમાં રજતના અધ્યાસ થાય છે, અંગારા વગેરેમાં નહિ એવી વ્યવસ્થા છે; પણ તે સાદૃશ્ય જ્ઞાનની અપેક્ષા રાખીને થતા નથી. આવી દલીલ કરવી નહિ. કારણ કે કપડાના ટુકડામાં સ્વતઃ કમલની મુકુલાવસ્થાના અભ્યાસ ન હોવા છતાં કાતરથી કાપીને તેને તે આકાર આપવામાં આવતાં ત્યાં જ તેના અધ્યાસ જોવામાં આવે છે. તેથી એવા નિશ્ચય થાય છે કે તેના અધ્યાસ વસ્તુસ્વભાવના અનુરોધ નહીં કરીને સાદૃશ્યજ્ઞાનના સાવ કે અસદ્ભાવના અનુરાધ કરે છે. અન્યથા અન્ય સમયે પણ ત્યાં તેના અધ્યાસનેા પ્રસગ આવશે. વિવરણું : ધમિ જ્ઞાનકારતાવાદીની સામે દલીલ થઈ શકે કે સાદૃશ્યજ્ઞાન અભ્યાસવિશે ષનું કારણુ ન હેાય તેા પણ વ્યવસ્થા સભવે છે તેથી મિજ્ઞાનની સિદ્ધિ થતી નથી. જળ કે મેાતીતું નીલતા સાથે સાદૃશ્ય નથી તેમ છતાં જળમાં નીલતાના અભ્યાસ જોવામાં આવે છે, મેાતીમાં નહિ. આ વ્યવસ્થામાં જલ આદિ વસ્તુના સ્વભાવ જ હેતુ છે, અન્ય નહિ. વાસણુમાંની નીલતા જળમાં નીલતાના અભ્યાસનું કારણ છે, સ્વભાવ નહિ એવી શંકા દૂર કરવા માટે કહ્યું છે કે સ્વચ્છ જળ સ્વચ્છ સુવ`પાત્રમાં હોય તે પણ નીલતાના અભ્યાસ થાય છે. જળમાં રહેલ કાઈ નીલરૂપવાળા દ્રવ્યના સંસગ ને કારણે આ અભ્યાસ શકય બને છે એવી શંકા દૂર કરવા માટે કહ્યું છે કે જલ સ્વતઃશુભ્ર કે સ્વતઃસ્વચ્છ છે. આમ વસ્તુના સ્વભાવ જ અધ્યાસના પ્રયેાજક માનવો જોઈ એ. આ દલીલના જવાબ આપતાં મિ'જ્ઞાનકારણુતાવાદી કહે છે કે પીતશ’ખાધ્યાસની જેમ ઝારીમાં રહેલ જળમાં નીલતાના અધ્યાસમાં સાદૃશ્યજ્ઞાનની અપેક્ષા ન હેાય તેા પણુ કાતરથી કમળની કળીના આકારમાં કાપેલ કપડામાં કમળની કળીનેા અભ્યાસ થાય છે ત્યાં તા સાદશ્યજ્ઞાન હોય તેા જ અધ્યાસ થાય છે, સાદૃશ્યનાન ન હોય તેા અભ્યાસ થતા નથી. તેથી For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૫ વસ્તુસ્વભાવ નહિ પણ સાદશ્યજ્ઞાન અધ્યાસનું નિયામક છે. વસ્તુસ્વભાવને આશ્રય તે નછૂટકે લેવું જોઈએ, વસ્તુસ્વભાવ જ જે કમળની કળીના અધ્યાસનું કારણ હોય તે કાતરથી કાપીને એ આકાર આપ્યા પહેલાં પણ કપડાના ટુકડામાં કમળની કળીને અધ્યાસ થો જોઈએ, તેથી ધર્મિશાનકારતાની સિદ્ધિ થાય છે. · उच्यते - सादृश्यज्ञानस्याध्यासकारणत्ववादेऽपि विशेषदर्शनप्रतिबध्येषु रनताद्यध्यासेष्वेव तस्य कारणत्वं वाच्यम्, न तु तदप्रतिबध्येषु पीतशहायध्यासेषु, असम्भवात् । विशेषदर्शनप्रतिबध्येषु च प्रतिबन्धकज्ञानसामग्र्याः प्रतिबन्धकत्वनियमेन बिशेषदर्शनसामय्यप्यवश्यं प्रतिबन्धिका वाच्येति तत एव सर्वव्यवस्थोपपतेः किं सादृश्यज्ञानस्य कारणत्वकल्पनया। . (સિંહભદોપાધ્યાયને) ઉત્તર છે કે સારશ્યજ્ઞાન અધ્યાસનું કારણ છે એ વાદમાં પણ વિશેષદશનથી પ્રતિબધ્ય (રેકી શકાય તેવા) ૨જતાદિ અધ્યામાં જ તેને કારણું કહેવું જોઈએ, પણ તેનાથી (વિશેષ દર્શનથી) પ્રતિબધ્ય નહીં એવા પીતશંખાદિ અધ્યામાં નહિ કારણ કે (સાટશ્યન) સંભવ નથી. અને વિશેષ દર્શનથી પ્રતિબધ્ધ (અધ્યાસોમાં) પ્રતિબંધકજ્ઞાનની સામગ્રી નિયમથી પ્રતિબંધક હોય છે તેથી વિશેષદશનની સામગ્રીને પણ (અધ્યાસની) પ્રતિબંધક કહેવી પડશે, તેથી તેનાથી જ સર્વ વ્યવસ્થાની ઉપપત્તિ થતી હોવાથી સાદશ્યજ્ઞાન (અઠવાસનું) કારણ છે એ કલ્પનાને શે અથ? વિવરણ: કેટલાક અધ્યાસવિશેષમાં સાદજ્ઞાન કારણ છે એમ બતાવીને ધમિજ્ઞાનને કારણું માનવું જ જોઈએ એવા પૂર્વ પક્ષનું હવે કવિતાર્કિક નૃસિંહભટ્ટોપાધ્યાયને અનુસરનાર ચિતક ખંડન કરે છે. સાદશ્યજ્ઞાનને અધ્યાસનું કારણ માનતા હે તે પણ વિશેષદશનથી રેકી શકાય તેવા રજતાદિ અધ્યાસોમાં જ કારણ માની શકશે. તેનાથી રોકી ન શકાય તેવા પીતશખાદિ અધ્યામાં નહિ કારણ કે ત્યાં સાદયને સંભવ નથી. શક્તિજિત સ્થળમાં ગતરામાવાચજિાવવાનH (આ પદાર્થ રજતત્વના અભાવથી વ્યાપ્ય શક્તિત્વવાળો છે) એ વિશેષદશન હોય તો “ આ રજત છે' એ ભ્રમ થતું નથી, પણ એ વિશેષદર્શન ન હોય તે તેની સંભાવના છે તેથી રજતાધ્યાસ વિશેષદશનથી પ્રતિબધ્ધ છે. બીજી બાજ એ “તામાવવાથશફૂલવવાનયમ્' (આ પદાથ પીતવના અભાવથી વ્યાપ્ય શંખત્વવાળો છે) એ વિશેષદર્શન હોય તો પણ “પતિ શંખ' એવો અધ્યાસ થાય છે તેથી વિશેષદશનથી પ્રતિબંધ નથી. તેથી ધભિજ્ઞાન આમાં કારણ નહીં થાય કારણ કે પીતત્વનું સદશ્ય રાખમાં છે જ નહિ તેમ સદશ્યજ્ઞાન પણ ત્યાં નિયામક નથી (કમળની કળીના અયાસમાં બને છે તેમ). વિશેષદાનાત્મક પ્રતિબંધક જ્ઞાન જેમ રજતાદિ અભ્યાસમાં પ્રતિબંધક છે તેમ એ પ્રતિબંધક જ્ઞાનની સામગ્રી પણ પ્રતિબંધક હેય જ છે. જે પ્રતિબંધકમાત્રની સામગ્રીને પ્રતિબંધક માનવામાં આવે તે દાહપ્રતિબંધક મણિ વગેરેની સામગ્રી પણ દાહપ્રતિબંધક બનવાને પ્રસંગ આવે તેથી “જ્ઞાન” પદ મૂકયું છે- પ્રતિબંધક જ્ઞાનની સામગ્રી પણ પ્રતિબંધક છે. જ્ઞાનની સામગ્રીને પ્રતિબંધક કહેવામાં આવે તે ધર્મિજ્ઞાનની સામગ્રીરૂપ સંનિષ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः અયાસમાં પ્રતિબંધક છે એમ માનવું પડે તેથી પ્રતિબંધકજ્ઞાન” એમ કહ્યું છે. ધર્મિજ્ઞાન અધ્યાસને અનુકૂલ હોઈને એ પ્રતિબંધક જ્ઞાન નથી તેથી આ પ્રસંગ થતું નથી. એ જ રીતે પક્ષમાં સાધ્યાભાવવત્તાનું જ્ઞાન ગ્રાહ્યાભાવનું અવગાહન કરતું હેઈને અનુમિતિની બાબતમાં સાક્ષાત્ પ્રતિબંધક છે. ત્યાં સાધ્યાભાવવ્યાપ્યવત્તાઝાન પ્રતિબંધકઝાનની સામગ્રી હેઈને તે અનુમિતિનું પ્રતિબંધક છે એવી વ્યવસ્થા જાણીતી છે. (૫વતમાં વહિંના અભાવનું જ્ઞાન એ પર્વતમાં વદિની અનુમિતિનું પ્રતિબંધક છે. હવે વદ્ધિના અભાવનું જ્ઞાન વહિના અભાવથી વ્યાપ્ય એવા કોઈ લિંગથી થતું હોય તે વદ્ધિના અભાવના જ્ઞાનની આ સામગ્રી પણ વહિની અનુમિતિની પ્રતિબંધક છે). જે પ્રતિબંધક જ્ઞાનસામગ્રીને જ પ્રતિબંધક માની શકાતી હોય અને એ રીતે ક્યાં અધ્યાસ થાય અને કયાં ન થાય એ વ્યવસ્થા ઉપપન્ન બનતી હોય તે સાદાયજ્ઞાનને અધ્યાસનું કારણ માનવાની કોઈ જરૂર નથી. તેથી ધર્મિજ્ઞાન ૩૫ “દમ” આકારવાળી વૃત્તિની સિદ્ધિ થતી નથી. तथा हि- इहालादौ चक्षुःसम्प्रयुक्ते तदीयनैल्यादिरूपविशेषदर्शनसामग्रीसत्त्वान्न रजताध्यासः । शुक्त्यादावपि नीलभागादिष्यापिचक्ष:सम्प्रयोगे तत्सत्त्वान्न तदध्यासः। सदृशभागमात्रसम्प्रयोगे तदभावादध्यासः। तदाऽपि शुक्तित्वरूपविशेषदर्शनसामग्रीसत्त्वादनध्यासप्रसङ्ग इति चेत्, न । अध्याससमये शुक्तित्वदर्शनाभावेन तत्पूर्व तत्सामग्यभावस्य त्वयाऽपि वाच्यत्वात् । જેમ કેચક્ષુની સાથે સનિકૃષ્ટ અંગારા વગેરેની બાબતમાં તેના નીલતા વગેરે રૂપવિશેષનાં દર્શનની સામગ્રી હોવાથી રજતને અધ્યાસ થતું નથી. શુક્તિઆદિમાં પણ જ્યારે નીલભાગ આદિને વ્યાપાર ચક્ષુને સંનિકળ્યું હોય ત્યારે તે (વિશેષદર્શનની સામગ્રી) હેવાથી તેને (રજતાદિને) અધ્યાસ થતું નથી. જ્યારે સદશ ભાગ સાથે જ (ઈન્દ્રિયને) સન્નિકર્ષ હોય ત્યારે તે (નીલતા આદિના દર્શનની સામગ્રી) ન હોવાથી અધ્યાસ થાય છે. શંકા થાય છે કે ત્યારે પણ શક્તિસ્વરૂપ વિશેષ (ખાસિયત)ના દર્શનની સામગ્રી હોવાથી અન ધ્યાસને પ્રસંગ આવશે (-અર્થાત અધ્યાસ ન થવું જોઈએ). તેને ઉત્તર છે કે ના (આ શંકા બરાબર નથી). અધ્યા સમયે શુક્તિત્વનું દર્શન નથી હોતું તેથી તેની પહેલાં તેની સામગ્રીને અભાવ હોય છે એમ તમારે પણ કહેવું પડશે. - વિવરણ : સાદજ્ઞાનને કારણ ન માનીએ તે પણ પૂર્વોક્ત પ્રસંગ નહીં ઉપસ્થિત થાય એમ અહીં બતાવ્યું છે. અંગારા વગેરે સાથે ચક્ષુને સંનિકમાં હોય ત્યારે તેની નીલતા વગેરે જે વિશેષતા છે તેના વિશેષના, ખાસિયતના) દર્શનની સામગ્રી હોવાથી રજતને અધ્યાસ થતું નથી. શક્તિ વગેરેમાં પણ નીલભાગ, ત્રિકોણુભાગ સાથે ચક્ષુને સંનિકર્ષ હોય ત્યારે વિશેષ સ્થાનની સામગ્રી હેઈને રજતને અધ્યાસ થતું નથી. શંકા થાય કે આમ હોય તો ઇન્દ્રિયસંનિકષને પણ અધ્યાસનું કારણ ન માની શકાય. તેને ઉત્તર આપતાં કહ્યું છે કે શુક્તિના (રજત સાથેના) સદશ ભાગ સાથે જ સંનિષ હોય ત્યારે નીલતા વગેરે વિશેષ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પાંરછેદ ૨૧૭ દર્શનની સામગ્રીને અભાવ હોવાથી રજતને અધ્યાસ થાય જ છે. ફરી શંકા થાય કે સૈદશ. ભાગ માત્ર સાથે સંનિક હોય ત્યારે પણ શુક્તિત્વરૂપ વિશેષના દર્શનની સામગ્રી હોવાથી રજતને અયાસ ન થવો જોઈએ. અને જો આ પ્રસંગને પરિહાર કરે છે તે સાદશ્યજ્ઞાનને દોષ તરીકે અધ્યાસનું કારણ માનવું જોઈએ. અને તેથી ઉક્ત સાદશ્યદર્શનરૂપ પ્રતિબંધકની હાજરી હોવાથી અપ્રતિબદ્ધ શક્તિવદર્શનસામગ્રી નથી અને તેથી અધ્યાસ શકય બને છે–આમ કહેવાને આ શંકામાં ધર્મિશાનકારણવાદીને આશય છે. તેને જવાબ આપતાં અનપ્યાસના પ્રસંગને પરિહાર કરવા માટે બન્ને પક્ષને સંમત વાત કહી છે. રજતને અધ્યાસ થાય છે ત્યારે શુક્તિત્વનું દર્શન નથી હતું તેથી તેની સામગ્રીને પણ અભાવ હોય છે એમ સાદશ્યજ્ઞાનકારણુતાવાદીએ પણ કહેવું પડશે. શુક્તિના રજતસદશ ભાગ સાથે જ્યારે ચક્ષુને સંનિકર્ષ હોય ત્યારે ચક્ષુસંયુક્ત તાદામ્યરૂ૫ શુક્તિત્વદર્શન સામગ્રી હોવા છતાં અધ્યાસ થતો જોવામાં નથી આવતો તેથી શુકિતત્વરૂપ વિશેષના દર્શનની સામગ્રીને પ્રતિબંધક કોઈ દોષ અવશ્ય માનવો પડશે. એ દેવ તે સાદશ્યજ્ઞાન નહીં પણ દૂરવ વગેરે છે. આમ દોષ તરીકે પણ સાદશ્યજ્ઞાન અધ્યાસનું કારણ નથી તેથી ધર્મિજ્ઞાનની સિદ્ધિ થતી નથી એમ કહેવાને ધર્મિજ્ઞાનને નિષેધ કરનારને આશય છે. मम सादृश्यज्ञानरूपाध्यासकारणदोषेण प्रतिबन्धात् तदा शुक्तित्वदर्शनसामग्यभावाभ्युपगमः । तव तथाऽभ्युपगमे तु घट्टकुटीप्रभातवृत्तान्त इति चेत् , न। समीपोपसर्पणान्तरं रजतसादृश्यरूपे चाकचिक्ये दृश्यमाने एव शुक्तित्वोपलम्भेन तस्य त-सामग्रीप्रतिबन्धकत्वासिद्धौ दूरत्वादिदोषेण प्रतिबन्धाद्वा व्यञ्जकनीलपृष्ठत्वादिग्राहकासमवधानाद्वा तत्सामय्यभावस्य वक्तव्यत्वात् । | (શંકા) મારા મતમાં સદશ્યજ્ઞાનરૂપ જે અધ્યાસને કારણરૂપ દેષ છે તેનાથી (શુક્તિત્વજ્ઞાનની પ્રતિબંધ થાય છે તેથી શુક્તિત્વદશનની સામગ્રીના અભાવનો સ્વીકાર છે. જ્યારે તમે જે તેમ સ્વીકારો તે ઘદૃકુટીપ્રભાતવૃત્તાન્ત થાય -અર્થાત સદશ્યજ્ઞાનને અધ્યાસના કારણ તરીકે ટાળવા માગતા હતા તે જ સ્વીકારવાનો વખત આવે). (બાવી શંકા ધર્મિ જ્ઞાનવાદી કરે તે ઉત્તર છે કે) ના. નજીક સરક્યા પછી રજત સદશ્યરૂપ ચકચકાટ જોવામાં આવે છે ત્યારે જ શક્તિવની ઉપલબ્ધિ થાય છે તેથી તે (સાદણ્યદર્શન) તેની શુક્તિત્વદશનની) સામગ્રીના પ્રતિબંધક તરીકે સિદ્ધ થતું નથી. (અને) આમ હોય તે ઘરસ્વાદિ દોષથી પ્રતિબંધ થવાને કારણે અથવા (શુક્તિત્વને) વ્યંજક નીલપૃષ્ઠવાદિના ગ્રાહક (નીલભાગવ્યાપી ચક્ષુસંનિકર્ષ)ની હાજરી નહીં હોવાથી તેની શુકિતત્વરૂપ વિશેષના દર્શનની) સામગ્રીને અભાવ (બને પક્ષે) કહેવું પડશે. સિ- ૨૮ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : ‘ઇમ્’ આકારવાળી વૃત્તિરૂપ ધ`િજ્ઞાનને અભ્યાસનું કારણ માનનાર એવી દલીલ કરી શકે કે હું તેા સાદશ્યજ્ઞાનરૂપ અભ્યાસના કારણને જ શુક્તિવિશેષજ્ઞાનમાં પ્રતિધક માની શકીશ; તેથી શક્તિશનની સામગ્રીના અભાવ માની શકાશે. પણ જો પ્રતિપક્ષી તેમ માનશે તે! તેની સ્થિતિ એવા વેપારી જેવી થશે જે દાણુ (જકાત) ભરવાની બીકે રાતે દાણુ-ચોકીથી દૂર માલ લઈને ભાગ્યા કરતા હતા પણુ સવાર પડી ત્યારે તેને ખબર પડી કે ભ્રાન્તિવશાત્ તે ાણુની ચેકીમાં જ છે અને તેને દાણુ તે ભરવું જ પડવુ. સાદૃશ્યજ્ઞાનને તે અભ્યાસનું કારણ માનવા તૈયાર નહાતા પશુ ફરી ફરીને તે જ માનવું પડે તેવું થાય. આના ઉત્તર આપતાં કવિતાર્કિકમતાનુયાયી કહે છે કે સાદૃશ્યદર્શન પ્રતિબંધક હોઈ શકે જ નહિ. ઊલટું શુક્તિની નજીક ગયા પછી રજતના સાદૃશ્યરૂપ ચકચકાટ દેખાય ત્યારે જ શુક્તિત્વનું જ્ઞાન થાય છે. આમ હાવાથી દૂરત્વ વગેરે દોષને કારણે પ્રતિબંધ છે અને શક્તિત્વદર્શનની સામગ્રીના અભાવ છે એમ બન્ને પક્ષે માનવું પડશે. અથવા સહકારીના અભાવમાં સામગ્રીના અભાવ માની શકાય. શુક્તિત્વના વ્યંજક એવા નીલપૃષ્ઠ વગેરે સાથે ચક્ષુને સનિ ન હોય તેથી પણ શુક્તિવનની સામગ્રીના અભાવ બન્ને પક્ષે માનવા પડશે. અહીં એ વાતની નેધ લેવી જોઈએ કે વ્યાખ્યાકાર કૃષ્ણાનન્દી કવિતાકિ કના મત સાથે સંમત નથી અને તેમની દૃષ્ટિને સ્થૂલ દૃષ્ટિ તરીકે ચલાવી લે છે. કૃષ્ણાનન્દની દીલ છે કે માથુસ દૂર હોય તો પણ શુક્તિ વિષે શુક્તિ-પ્રમા, શુક્તિનું સાચું જ્ઞાન તેને કયારેક થાય છે. તેથી જેમ સાદૃશ્યજ્ઞાન અભ્યાસનું કારણુ હમેશાં બને જ એમ હોતુ નથી તેમ દૂરત્વ વગેરેમાં પણ વ્યભિચાર છે—કયારેક તે અભ્યાસનું કારણ ન પણ હેાય અને કયારેક હાય પણ ખરું. એ જ રીતે રજત પ્રત્યે અત્યંત આસક્તિ અને તેની લાલચ હેાય એવા માણસને નજીક ગયા પછી પણ શુક્તિનું સમ્યગ્નાન થતું નથી, તેને રજત જ દેખાય છે. તેથી દૂરત્વને પણ દોષ ન માની શકાય. જો કોઈક અધ્યાસની બાબતમાં કયારેક એ દોષરૂપ છે એ રીતે તેને અભ્યાસનુ કારણ માનવામાં આવતું હોય તો વાળા વગેરેમાં સાદૃશ્યનાનરૂપ દોષને કારણે થતા ‘આ એ દીપવાળા છે’ એવા ભ્રમ સને અનુભવથી સિદ્ધ છે. પ્રત્યેક ક્ષણે નવી જવાળા હાય છે તેમ છતાં સાદૃશ્યજ્ઞાનને લીધે ‘આ એ જ જવાલા ઈં' એવા ભ્રમ થાય છે એવા સર્વાંને અનુભવ છે તેથી સાદૃશ્યજ્ઞાનને કયારેક રજતાદિના અભ્યાસમાં દેષ તરીકે કારણ માનવુંજ પડશે. સાદૃશ્યજ્ઞાન દોષ છે એ વાત શકરાચાય ને પણ માન્ય છે. દેવતાધિકરણ (પ્રસૂ. શાં.ભા. ૧.૩.૨૮)માં તેમણે કહ્યું છે: સાશ્યાત યમિજ્ઞાનં શાવિયિય. એ જ રીતે સમુદાયાધિકરણ કે બૌદ્ધોના ખનમાં (૨.૨.૨૫) કર્યુ છે કે સાયનિમિત્ત પ્રતિજ્ઞëાનમ્ ( પ્રતિસંધાન એટલે પ્રત્યભિજ્ઞાન ) . તેથી સાદશ્યજ્ઞાન દ્વેષ તરીકે અધ્યાસનુ કારણ છે એ મતનું નિરાકરણ કરવું એ ખરાબર નથી એમ કોઈ કહે તો તેના ઉત્તર એ છે કે એ વાત સાચી છે તે પણ સ્થૂલ ખુદ્ધિને આશ્રય લઈને આમ કર્યું`" છે એમ સમજવુ. સૂક્ષ્મ બુદ્ધિથી તે સાદૃશ્યજ્ઞાનને દોષ તરીકે અલ્વાસનું કારણુ માની જ શકાય. ૨૧૮ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ પ્રથમ પરિચ્છેદ एवं जलधिजले नियतनीलरूपाध्यासप्रयोजकदोषेण दूरे नीरत्वव्यञ्जकतरङ्गादिग्राहकासमवधानेन च शौक्ल्यजलराशित्वादिविशेषदर्शनसामग्र्यभावाच्छिलातलत्वाद्यध्यासः । विस्तृते पटे परिणाहरूपविशेषदर्शनसामग्रीसत्त्वाद् न पुण्डरीकमुकुलत्वाध्यासः। कर्तनादिघटिततदाकारे तदभावात् तदध्यास इति । એ જ રીતે સમુદ્રના જલમાં નિયત એના નીલરૂપના અધ્યાસમાં પ્રાજક દોષથી અને દૂર દેશમાં નીરવ (જલ)ના વ્યંજક તરંગાદિનું ગ્રહણ કરનાર (ચક્ષુસંધનકર્ષ આદિ) ની હાજરી નહીં હોવાથી શુકલતા, જલરાશિત્વ વગેરે વિશેષના દર્શનની સામગ્રી નહીં હોવાથી શિલાતલત્વાદિ (-બીજે પાઠ છે-નીલ શિલાતલત્વ) ને અધ્યાસ થાય છે. (અને) ફેલાવેલા પટ (કપડા)માં વિસ્તારરૂપ વિશેષના દશનની સામગ્રી હોવાથી કમલની મુકુલાવસ્થાને અધ્યાસ થતો નથી (જ્યારે કાતરથી) કાપવા વગેરેથી તે આકાર જેને આપવામાં આવ્યું છે તેવા પટમાં તેને અભાવ હોવાથી તેને અધ્યાસ થાય છે. વિવરણ: શુક્તિરજતજમની બાબતમાં જે કહ્યું છે કે સાદશ્યજ્ઞાન વિના જમ થાય છે તે ન્યાય બીજા ભ્રમમાં પણ લાગુ પાડે છે. સમુદ્રના જલમાં નીલશિલાતલને અધ્યાસ થાય છે (સફેદ જલને બદલે નીલશિલાતલ દેખાય છે, તેમાં શુકલરૂપાત્મક વિશેષનું દર્શને અને જલરાશિવાદિરૂપ વિશેષનું દર્શન પ્રતિબંધક છે. અને તેથી શુકલરૂપાદિના દશ”નની સામગ્રી પણ આ અધ્યાસમાં પ્રતિબંધક છે. આમ પ્રતિબંધક બની શકે એવા જ્ઞાનની સામગ્રીના અભાવને લીધે જ નીલશિલાત્વના આરોપ થાય છે. પણ એવું માનવું બરાબર નથી... પહેલાં જળમાં નીલતાના અધ્યાસથી સદશ્ય જ્ઞાન સિદ્ધ થતાં તે દોષને લીધે નીલશિલાતલને અધ્યાસ થાય છે. શંકા થાય કે સમુદ્રના પાણીના પૂરમાં શુક્લરૂપાત્મક વિશેષના દશનની સામગ્રીને અભાવ અસિદ્ધ છે. અને નીલશિલાતલત્વન આરેપ થયે તે પહેલાંના કાળમાં ચક્ષુની સાથે સંયુક્ત જળમાં શુક્લરૂપનું તાદામ્ય સ્વીકાર્યું હોવાથી ચક્ષુસંયુક્તતાદામ્યરૂપનિક અને પ્રકાશ વગેરે હોવાથી જલરાશિવાદિરૂપ વિશેષના દર્શનની સામગ્રીને અભાવ પણ અસિદ્ધ છે કારણ કે જલરાશિત્વના વ્યંજક તરગાદિનું પ્રત્યક્ષ છે. આવી શંકાના ઉત્તરમાં કહ્યું છે કે નીલરૂપને અધ્યાસ નિયત છે. સમુદ્રનું પાણી દૂર હોય ત્યારે જેમ નીલત્વને અધ્યાસ થાય છે તેમ નજીક ગયા પછી પણ તેનો અધ્યાસ થાય છે એથી એ નિયત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શુકલરૂપાત્મક વિશેષના દર્શનની સામગ્રી નિયત નીલરૂપાધ્યાસના પ્રાજક દોષથી પ્રતિબદ્ધ છે તેથી કે અપ્રતિબદ્ધ નથી (રુકાવટ વિનાની નથી); દૂરસ્વરૂપ દેષને લીધે જલરાશિત્વરૂપના વ્યંજક તરંગાદિના ગ્રાહકની હાજરી નથી હોતી. તેથી જલરાશિત્વરૂપ વિશેષના દર્શનની સામગ્રી નથી હોતી. આમ દિવિધ પ્રતિબંધક (અધ્યાસમાં પ્રતિબંધક બની શકે એવાં) જ્ઞાનની સામગ્રીના અભાવને લીધે સમુદ્રના પાણીમાં નીલશિલાતલવાદિને અધ્યાસ સંભવે છે. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ્ર સ ંમત નથી. તે કહે છે કે અહીં ધ્યાનમાં રાખવુ જોઈએ કે સમુરના પાણીના પુરમાં નીલશિલાત્વના આરેાપ થાય છે તેમાં બતાવેલી રીતે વિશેષના દનની સામગ્રીને અભાવ અપેક્ષિત હોય તા પણ તેટલા માત્રથી તેના અભ્યાસ થતા નથી. પરંતુ જલમાં નીલરૂપ આદિના અભ્યાસથી નીલશિલાતલ સાથે સાદૃશ્ય સ ંપન્ન થયા પછી જ તેના અભ્યાસ થાય છે. તે જ રીતે દૂરથી જેને નીલશિલાતલત્વના ભ્રમ થયે હોય તે સમુદ્રના જલના પૂરની નજીક આવ્યા પછી કહે છે : આ સમુદ્રના પાણીના પૂરમાં દૂરથી નીલતા, નિશ્ચલતા વગેરે સામ્યને કારણે મને નીલશિલાતલત્વને શ્રમ થયેા હતા; હવે તે ભ્રમ દૂર થયા. અલગ અલગ ભ્રમ પ્રસ ંગે સાદૃશ્યદોષને કારણે મને પહેલાં અન્યથા શ્રમ થયા હતા, હવે તે નાશ પામ્યા—એવા લેાકવ્યવહાર જ સાદશ્યનાનને દ્વેષ તરીકે અભ્યાસ વિશેષમાં કારણ તરીકે સિદ્ધ કરે છે એ જોવું જોઈ એ સાદૃશ્યજ્ઞાન અભ્યાસનુ કારણ છે એમ અન્વય-વ્યતિરેકથી બતાવનાર ( સાદૃશ્યજ્ઞાન હોય તે। અભ્યાસ થાય, ન હોય તેા ન થાય એમ અન્વયવ્યતિરેકથી સાદૃશ્યજ્ઞાનને અધ્યાસનું કારણ બતાવનાર) બીજા ઉદાહરણને પણ ૫વિતાકિ કાનુસારી જુદી રીતે રજૂ કરે છે એમ કૃષ્ણાનંદ માને છે.] કપડુ ફેલાવેલુ હોય ત્યારે વિસ્તારરૂપ વિશેષના દનની સામગ્રી હાજર હાવાથી તેમાં પુંડરીકમુકુલત્વ (કમળની કળી)ના અભ્યાસ થતો નથી. પણ જ્યારે કાતરથી કાપીને કે કોઈ બીજી રીતે કપડાને તેને આકાર આપ્યા હોય ત્યારે વિશેષદનની સામગ્રી ન હેાવાથી કપડામાં પુંડરીકમુકુલવના અભ્યાસ થાય છે, २२० नन्वेवं करस्पृष्टे लोहशकले तदीयनीलरूपविशेषदर्शन सामग्र्यभावात् रजताध्यासः किं न भवेत् सादृश्यज्ञानानपेक्षणादिति चेत्, न । भवत्येव । किं तु ताम्रादिव्यावर्तक विशेषदर्शनसामग्र्यभावात् तदध्यासे - भाव्यमिति क्वचिदने काध्यासे संशयगोचरो भवति । काचित्तु रजतप्राये को गृहादौ रजताध्यास एव भवति । क्वचित् सत्यपि सादृश्यज्ञाने शुक्तिकादौ कदाचित् करणदोषाद्यभावेनाध्यासानुदयवदध्यासानुदयेऽपि न हानिः । (શંકા) આમ હાથથી સૃષ્ટ લેખડના ટુકડામાં, તેના નીલરૂપ વિશેષના દર્શીનની સામગ્રીના અભાવ હાવાથી, રજતના અભ્યાસ કેમ થતા નથી, કારણ કે ( અભ્યાસ માટે ) સાદૃશ્યના જ્ઞાનની (તમારા મતે) જરૂર નથી. (ઉત્તર) (આવી શકા થાય તા ઉત્તર છે કે ) થાય જ છે. પણ તાંબા વગેરેની જ્યાવૃત્તિ કરનાર વિશેષ (ખાસ લક્ષણુ)ના દશનની સામગ્રીને અભાવ હાવાથી, તેમને (તાંણા વગેરેને) અભ્યાસ પણ થઇ શકે તેથી કયાંક અનેકના અભ્યાસ થતાં સંશયના વિષય અને છે ( – આ તાંબુ છે કે રત કે સેતું એવા સંશય આ પટ્ટાથ વિષે થાય છે). જ્યારે કાંક જયાં માટે ભાગે રજત રહેતું હેાય તેવા ખજાનામાં (લાખંડના ટુકડામાં) રજતના જ અધ્યાસ થાય છે. કાંક જેમ સાદશ્યજ્ઞાન હેાવા છતાં પણ કચારેક કરણદોષ ખાદિને અભાવ હોવાથી શુકિત વગેરેમાં અધ્યાસ થતા નથી, તેમ અધ્યાસ ન થતે હેાય તે પણ હાનિ નથી. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૨૧ વિવરણ : સાદશ્યજ્ઞાન અધ્યાસનું કારણ છે એ મતમાં ચક્ષુને સંનિકર્ષ થતો હોય ત્યાં ચાક્ષુષ સાદશ્યજ્ઞાન ધર્મિજ્ઞાન તરીકે અને દેષ તરીકે રજતાદિના અધ્યાસની ઉત્પતિમાં કારણભૂત છે. જ્યાં ત્વગિન્દ્રિયને સંનિકળ્યું હોય ત્યાં સ્પર્શ પ્રકારનું સાદશ્યજ્ઞાન કહ્યા પ્રમાણે રજતાદિના અયાસની ઉત્પત્તિમાં કારણભૂત છે. પણ કવિતાર્કિકના મતમાં તે ધર્મિજ્ઞાન અધ્યાસનું કારણ થઈ જશે એ બીકથી સાદશ્યજ્ઞાનને કયાંય કારણભૂત માનવામાં આવતું નથી. જો એમ હોય તો ત્વગિન્દ્રિય અને “આ' પદાર્થને સંનિકર્ષ થતું હોય ત્યાં વિશેષ. દશનના સામગ્રીને અભાવ હોવાથી કવિતાકિકને માન્ય અધ્યાસનું કારણ છે જ ત્યાં અયાસ કેમ થતું નથી લોખંડના ટુકડાને હાથથી સ્પર્શ થતાં તેના નીલરૂપવિશેષના દર્શનની સામગ્રીને અભાવ હોવાથી અને સદશ્યજ્ઞાનની જરૂર ન હોવાથી ત્યાં રજત અયાસ થવો જોઈએ. એ કેમ થતું નથી એવી શંકા સાદજ્ઞાનકારવાદી કરે છે. તેને ઉત્તર આપતાં કવિતા કિકમતાનુયાયી કહે છે કે અધ્યાસ થાય જ છે. પણ વિશેષદશનની સામગ્રીનો અભાવ હોવાથી કઈ એવા વિશેષ (ખાસ લક્ષણોનું દર્શન નથી થતું જેને લઈને આ ત બું કે તેનું નથી જ એમ જાણી શકાય; તાંબા વગેરેની વ્યાવૃત્તિ કરી શકે તેવા કોઈ વિશેષનું જ્ઞાન થતું નથી. તેથી રજત જ અધ્યાસ થ ય એ જરૂરી નથી, તાંબા કે સુવર્ણાદિને અધ્યાસ પણ થઈ શકે અને આ સંજોગોમાં “આ' પદાથ સંશયનો વિષય બને છે – આ તાંબું હશે કે રજત કે સુવર્ણ? પણ કઈ ધનભંડાર કે ખજાને જયાં મોટે ભાગે રજત જ રહેતું હોય ત્યાં કઈ લેખંડને ટુકડો પડ્યો હોય અને તેને સ્પર્શ થાય તે રજત જ અધ્યાસ થાય છે; કારણ કે આ રજતને ખજાને છે એ ખ્યાલ મગજમાં હોય છે જે તાંબા, સુવર્ણ વગેરેની વ્યવૃત્તિ કરે છે; અને કયાંક સ્પશેલા લોખંડના ટુકડામાં રજતાદિને અધ્યાસ નથી પણ થતા. વિપક્ષી શંકા કરે કે વિશેષદર્શનની સામગ્રીનો અભાવ તે ત્યાં પણ હોય છે તેથી એવા સ્થળે પણ રજત અધ્યાસ થવો જોઈએ. સાદશ્યજ્ઞાનને અધ્યાસનું કારણ માનીએ તે અહીં સાદશ્યજ્ઞાનના કારણને અભાવ હોવાથી અધ્યાસ થવો જરૂરી નથી. તેને ઉત્તર કવિતાર્કિકમતાનુયાયી એમ કહીને આપે છે કે તમારા મતમાં પણ સાદશ્યજ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયને દેષ ન હોય કે પદાર્થની નજીક ગયા પછી જેમ રજતને અપ્યાસ થતો નથી એમ સ્વીકારવામાં આવે છે તેમ અમારા મતમાં પણ કયાંક અભ્યાસ ન થાય તે કોઈ હાનિ નથી. तस्मान्न कार्यकल्प्या इदमाकारवृत्तिः । नाप्यप्रतिबद्धेदमर्थसंप्रयोगकारणकल्प्या। ततो भवन्त्या एवेदंवृत्तेर्दुष्टेन्द्रियसंप्रयोगक्षुभिताविद्यापरिणामभूतस्वसमानकालरजतविषयत्वस्यास्माभिरुच्यमानत्वात् । तत्र च ज्ञानसमानकालोत्पत्तिके प्रतिभासमात्रविपरिवर्तिनि रजते तत्प्राचीनसंप्रयोगाभावेऽपि तत्तादात्म्याश्रयेदम संप्रयोगादेव तस्यापि चक्षुर्ग्राह्यत्वोपपत्तेः । 'चक्षुषा रजतं पश्यामि' इति प्रातिभासिकरजतस्य स्वसंप्रयोगाभावेऽपि चाक्षुषत्वाગુમવતી For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨ सिद्धान्तलेशसङ्ग्रहः તેથી ઈદમ આકારવાળી વૃત્તિની કાય પરથી કલ્પના કરી શકાય નહિ. અપ્રતિબદ્ધ “ઈદમ' અથ (આ પદાર્થ) સાથે (ઇન્દ્રિયના) સંનિકર્ષરૂપ કારણ પરથી પણ તેની કલ્પના કરી શકાય નહિ, કારણ કે તેથી (ઇન્દ્રિયસંનિકર્ષથી) થતી “ઈદમ’ વૃત્તિને જ દુષ્ટ ઇન્દ્રિયના સંનિકર્ષથી યુભિત અવિદ્યાનું પરિણુમભૂત તથા પે તાના (અર્થાત્ ઈદમ’ વૃત્તિના) સમાન કાલમાં વિદ્યમાન એવું ૨જત વિષય છે એમ અમારાથી કહેવામાં આવે છે, અને ત્યાં (શ્વમસ્થલમાં) જ્ઞાનના સમાનકાલમાં ઉપન થયેલા અને પ્રતીતિ કાળમાં જ જેની સત્તા છે એવા ૨જતમાં તેની (રજત- પ્રતિભાસની) પહેલાં (ઈન્દ્રિય-) સંનિષ ન હોવા છતાં પણ તેના (૨જતના) તાદામ્યના આશ્રયરૂપ “દમ” અર્થના સંનિકર્ષથી જ તે (રજત) પણ ચક્ષથી ગ્રાહ્ય હોય એ ઉપપન્ન છે તેથી ઉપર્યુક્ત કપના કરી શકાય નહિ). (રજતના ચાક્ષુષત્વની ઉપપત્તિ છે, કારણ કે “ચક્ષુથી ૨જતને જોઉં છું' એમ પિતાની સાથે (ઈન્દ્રિય-) સંનિકર્ષ ન હોવા છતાં, પ્રતિભાસિક ૨જતના ચક્ષુષત્વને અનુભવ થાય છે. વિવરણઃ કવિતાર્કિકમતાનુયાયી કહે છે કે ધર્મિજ્ઞાન કેઈ પણ રીતે અધ્યાસના કારણ તરીકે સિદ્ધ થતું નથી તેથી “ઇદમ આકારવૃત્તિની કપના તેના કાર્ય (અધ્યાસ)ને આધારે કરી શકાય નહિ. ઈદમ' આકારવાળી વૃત્તિ અનુભવથી સિદ્ધ થઈ શકે, અથવા કાય પરથી તેની કલ્પના કરી શકાય, કે તેના કારણે પરથી તેની કલ્પના કરી શકાય. પહેલા બે વિકલ્પને નિરાસ કરીને કવિતાર્કિકમતાનુયાયી હવે ત્રીજા વિકલ્પનું નિરાકરણ કરે છે કે ઈદમ અર્થ સાથેના સંનિકર્ષરૂ૫ અપ્રતિબદ્ધ કારણથી પણ તેની કલ્પના કરી શકાય નહિ. યક્ત સંનિક ને લીધે જે વૃત્તિ ઉત્પન્ન થાય છે તે બ્રાતિરૂપ જ ઉત્પન્ન થાય છે. અને તેની પહેલાં ઈદમ' અર્થને જ વિષય કરનારી કોઈ અમારૂ૫ વૃત્તિ નથી કારણ કે તેને માટે પ્રમાણુ નથી. “અદમ' અર્થાયી અવછિન્ન ચૈતન્યમાં રહેલી રજતરૂપે પરિણામ પામતી અવિદ્યા દુષ્ટ ઈન્દ્રિયના સંનિકર્ષરૂપ અધ્યાસના નિમિત્તકારણથી ક્ષોભ પામે છે અર્થાત કાર્યાભિમુખ બને છે. અને તે પછીની ક્ષણે રજતરૂપે પરિણમે છે. દુષ્ટ ઇન્દ્રિયના સંનિકને લીધે વૃત્તિ પણ તે જ રીતે ઉત્પન્ન થાય છે. અને આમ અપ્રતિબદ્ધ દુષ્ટ ઈન્દ્રિયના સંપ્રયોગથી થતી અર્થવિષયક વૃત્તિ પિતાના (અર્થાત વૃત્તિના) જ કાળમાં ઉત્પન્ન થયેલા રજતથી વિશિષ્ટ “અદમ' અથને વિષય કરે છે. અહીં શંકા થાય કે ધમિજ્ઞાનના પક્ષમાં ઇદમ' આકારવાળી વૃત્તિ વિદ્યામાં ભ - કરનારી છે, અને તેના અભાવના પક્ષમાં ધર્મિજ્ઞાનનો હેતુ સંનિકર્ષ અવિદ્યામાં ક્ષેભ કરનારે છે એમ વિભાગ છે. ત્યાં બીજો પક્ષ બરાબર નથી કારણ કે “અદમ' અર્થ સાથેનો સંનિક “ઈદમ' આકારવાળી વૃત્તિનું કારણ છે તેમ રજતવિષયક વૃત્તિનું કારણ નથી અને જ્ઞાન-સમકાલ (જ્ઞાનની સાથેસાથે) ઉત્પન્ન થયેલા રજતને જ્ઞાનની પહેલાં ચક્ષુ સાથે સંનિક નથી. આમ રજતવિષયક વૃત્તિ માટે સામગ્રીનો અભાવ છે એ જ સિદ્ધ કરે છે કે “દમ” વૃત્તિ ધર્મને જ વિષય કરે છે. આ શંકાને ઉત્તર આપવા માટે કવિતાર્કિકમતાનુયાયી કહે છે કે ત્યાં ભ્રમસ્થલમાં પ્રતિભાસકાળમાં જ જેનું અસ્તિત્વ છે અર્થાત્ પ્રતીતિથી જેની સત્તા વ્યાપ્ય છે એવું For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ રર૩ રજત છે. “અદમ' અથ સાથેને સંનિકર્ષ એ રજત વિષયક વૃત્તિની ઉત્પત્તિમાં પણ હેતુ બની શકે છે. અહીં શંકા થાય કે એક વસ્તુ સાથે સંનિકર્થ હોય અને અન્ય વસ્તુવિષયક વૃત્તિ ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવામાં આવે તો ઘટ અને ઇન્દ્રિયના સંનિકથી પટવિષયક વૃત્તિ માનવાને પ્રસંગ આવશે. પણ આ શંકા બરાબર નથી. કારણ કે કોઈ પણ વસ્તુવિષયક વૃત્તિની બાબતમાં તેને પિતાને ઈન્દ્રિય સાથે સંનિકર્ષ અથવા પિતાની સાથેના તાદામ્યના આશ્રયરૂ૫ અન્ય વસ્તુને ઇન્દ્રિય સાથે સંનિકર્ષ હેતુ છે. અર્થાત રજત સાથે ઇન્દ્રિયને સંનિકર્ષ થાય તે રજતવિષયક વૃત્તિ ઉત્પન્ન થાય છે. ઉપરાંત રજતની ઈદમ' અર્થમાં કલ્પના કરવામાં આવે છે તેથી “ઈદમ ” અર્થ રજત સાથેના તાદાઓને આશ્રય છે, તેથી “ઈદમ' સાથેને ઈન્દ્રિય–સંનિક રજતવૃત્તિની ઉત્પત્તિમાં કારણભૂત બની શકે છે, જ્યારે ઘટ સાથેને સંનિક પટવિષયક વૃનિમાં હેતુભૂત નથી કારણ કે ઘટ પટ સાથેના તાદાત્મને આશ્રય નથી (પટને ઘટમા અધ્યાસ થતું નથી). પ્રાતિભાસિક રજતને ચક્ષુ સાથે સંપ્રયોગ થતો નથી છતાં તે ચાક્ષુષ એવી વૃત્તિને વિષય છે એમ માની શકાય કારણ કે “હું ચક્ષુથી રજત જોઉં છું' એ તે રજતના ચાક્ષુષત્વને અનુભવ આપણને થાય છે. न च स्वसंप्रयोगाभावादेव बाधकान्न तच्चाक्षुषम् । नापि दुष्टेन्द्रियसम्प्रयोगजन्यम् इन्द्रियवृत्तिसमकालम्, ज्ञानकारणस्येन्द्रियसम्प्रयोगस्यार्थकारणत्वाक्लुप्तेः । किं त्विदंवृत्त्यनन्तरभावि तजन्यं तदभिव्यक्ते साक्षिण्यध्यासात् तद्भास्यम् । चाक्षुषत्वानुभवस्तु स्वभासकचैतन्याभिव्यठजकेदंवृत्तिजनकत्वेन परम्परया चक्षुरपेक्षामात्रेणेति वाच्यम् । तथा सति पीतशङ्खभ्रमे चक्षुरनपेक्षाप्रसङ्गात् । न हि तत्र शङ्खग्रहणे चक्षरपेक्षा, रूपं विना केवलशङ्खस्य चक्षुर्णाह्यत्वायोगात् । नापि पीतिमग्रहणे, आरोप्ये ऐन्द्रियकत्वानभ्युपगमात् । અને એવી દલીલ કરવી નહિ કે પિતાની (અર્થાત રજતની) સાથે (ઇન્દ્રિયના) સંનિષને અભાવ જ (૨જતને ચાક્ષુષ માનવામાં) બાધક હોવાથી તે (રજા) ચાક્ષુષ નથી; તેમ ઈદ્રિયવૃત્તિ-સમકાલ એવું તે (રજત) દુષ્ટ ઇન્દ્રિયના સંનિકર્ષથી ઉત્પન્ન થયેલું પણ હોઈ શકે નહિ, કારણ કે ઇન્દ્રિયને સંનિકર્ષ જે જ્ઞાનનું કારણ છે તેને અર્થના કારણ તરીક માનવામાં નથી આવ્યું. પરંતુ ઈદે વૃત્તિ પછી તરત થતું તે તેનાથી (ઇદ વૃત્તિથી) ઉત્પન્ન થાય છે અને તેનાથી (ઇદ્રવૃત્તિથી) અભિવ્યક્ત થયેલા સાક્ષીપર તેનો અધ્યાસ થવાથી તે તેનાથી (સાક્ષીથી) ભાસ્ય છે (ભાસિત થઈ શકે છે). તેનો ચાક્ષુષ તરીકે અનુભવ થાય છે તે તે પિતાના (શુક્તિરજતના) ભાસક ચૈતન્યની અભિવ્યંજક જે ઈદ વૃત્તિ તેનું ચક્ષુ જનક હેવાથી પરંપરાથી ચક્ષુની અપેક્ષા છે તેટલા માત્રથી છે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ सिद्धान्तलेशसङ्ग्रहः | (આ દલીલ બરાબર નથી, કારણ કે એમ હેય તે પતિ શંખના ભ્રમમાં ચક્ષુની જરૂર નથી એમ માનવું પડે. ત્યાં શંખના ગ્રહણમાં ચક્ષુની અપેક્ષા નથી એ દેખીતું છે, કારણ કે રૂપ વિના કેવળ શંખ ચક્ષુથી ગ્રાહ્ય બની શકતું નથી. તેમ પીળાશને ગ્રહણમાં પણ (ચક્ષુની અપેક્ષા નથી, કારણ કે આરેપિત વરતુની બાબતમાં એ ઍન્દ્રિયક છે (ઈન્દ્રિયગ્રાહ્ય છે) એમ સ્વીકારવામાં નથી આવતું. વિવરણ : મિજ્ઞાનવાદી પ્રતિભાસિક રજતના ચાક્ષુષત્વના અનુભવને બીજી રીતે સમજાવીને ધમી અને ઇન્દ્રિયના સંનિકથી ઉત્પન્ન થતી વૃત્તિ ધમી માત્રને વિષય કરે છે એમ બતાવવાના આશયથી શંકા કરે છે કે પ્રતિભાસિક રજત સાથે ઇન્દ્રિયને સંનિકર્ષ નથી એ જ એ રજતને ચાક્ષુ માનવામાં બાધક બને છે. તેથી તેને ચહ્નગ્રંહ્ય માની શકાય નહિ. એ રજત ઈદવૃત્તિ-સમકાલ હોઈને દુષ્ટ ઇન્દ્રિયના સંપ્રયોગથી ઉત્પન્ન થયું છે એમ પણ માની શકાય નહિ કારણ કે કોઈ પણ ઈન્દ્રિયના સંનિકને જ્ઞાનનું કારણ માન્યો છે પણ કઈ અર્થના કારણ તરીકે તેને માનવામાં નથી આવ્યો. પ્રતિભાસિક રજતને ઍન્દ્રિયક (ઈન્દ્રિગ્રાશ) માનનાર પક્ષમાં એક વસ્તુ સાથે ઇન્દ્રિય-સંનિષ” અન્ય વસ્તુ વિષે વૃત્તિ ઉત્પન્ન કરે છે એવી એક કલ્પના કરવી પડે, અને જ્ઞાનનું કારણ એવો સંનિકષ રજત આદિ અર્થની ઉત્પત્તિમાં કારણ છે એવી બીજી કલ્પના કરવી પડે તેથી આ મતમાં ગૌરવને દોષ છે એવો ભાવ છે. - હવે ધમિજ્ઞાનવાદીને કઈ પૂછે કે જે સ નિકષ રજતાદિ અર્થની બાબતમાં કારણ ન હોય તો શું કારણ છે. માત્ર અવિદ્યાને તે કારણે માની શકાય નહિ કારણ કે તે સદા હેય છે તેથી રજતાદિને અયાસ કયારેક થાય છે અને કયારેક નહિ એમ કદાચિક તરીકે પ્રતીત થતા અધ્યાસને માટે એ જવાબદાર હોઈ શકે નહિ. આને ઉત્તર આપતાં ધર્મિજ્ઞાનવાદી કહે છે કે ઇન્દ્રિયના સંનિકષને કારણે “ઇદમ' અર્થને જ વિષય કરનારી વૃત્તિ ઉત્પન્ન થાય છે. તે અધ્યાસને વિષે નિમિત-કારણ બને છે અને તેનાથી ક્ષુબ્ધ થયેલી અવિદ્યા રજતાકારે પરિણમે છે. ઈદમ' આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત એવું જે ઈદમ' અર્થથી અવછિન્ને ચૈતન્ય તે રજતનું અધિષ્ઠાન છે. તેથી રજત રજતવિષયકવૃત્તિ વિના જ ચૈતન્યથી ભાસિત થઈ શકે છે જેમ અહંકારાદિ થાય છે તેમ. અને આ ઈદેવૃત્તિ કાદાચિત્ર હોવાથી રતાદિને અયાસ પણ કદાચિક છે. આમ રજત ઈદવૃત્તિની તરત જ પછી હોઈને તે ઇદ વૃત્તિથી જન્ય છે અને એ ઇદંવૃત્તિથી અભિવ્યક્ત થયેલ સાક્ષી પર તેને અધ્યાત હોઈને એ સાક્ષીથી ભાસિત થાય છે. હવે ધર્મિજ્ઞાનવાદીની સામે કોઈ શંકા કરે કે બાહ્ય ચૈતન્યથી અવભાસ્ય શુક્તિરજતાદિ ને અહંકારાદિની જેમ સાક્ષીથી ભાસિત થતાં કેવી રીતે કહી શકાય તો તે શંકા બરાબર નથી કારણ કે “સાક્ષીથી ભાસિત થવું એને અર્થ એ જ છે કે પિતાને વિષય કરનાર જ્ઞાનરૂપ વૃત્તિથી અનુપહિત ચૈતન્યથી ભાસિત થવું. અને આમ જેમ અવિદ્યા, અહંકાર અને તેના ધર્મોને અવભાસિત કરતું ચૈતન્ય અવિદ્યાદિવિષયક જ્ઞાનરૂપ વૃત્તિથી ઉપહિત નથી બનતું તેમ શુક્તિરજતાદિને ભાસિત કરનારુ ચૈતન્ય પણુ શુક્તિરજતાદિને વિષય કરનારી જ્ઞાનાત્મક વૃત્તિથી ઉપહિત નથી બનતું તેથી તેને સાક્ષિભાસ્ય કહ્યું છે, For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૨૫ હવે શંકા થાય કે શુક્તિરજત જો સાક્ષીથી ભાસિત થતુ હોય તેા તેના ચાક્ષુષત્વને અનુભવ થાય છે તેના વિરાધ થાય. આના ઉત્તર આપતાં મિજ્ઞાનવાદી કહે છે કે પેાતાને અર્થાત્ શુક્તિરજતને ભાસિત કરનાર એવું જે ‘મ' અંશથી વચ્છિન્ન ચૈતન્ય છે તેની અભિક્તિ કરનાર ઇદવૃત્તિ'ને ચક્ષુ ઉત્પન્ન કરે છે તેટલા પૂરતી શક્તિ તને ચક્ષુની અપેક્ષા છે અને એ જરૂર પર પરાથી જ છે, આડકતરી છે કારણ કે પેાતાના અધિષ્ઠાનવિષયક વૃત્તિને માટે છે, પણ સાક્ષાત્ કેઈ અપેક્ષા નથી; રજતવિષયક વૃત્તિને માટે તેની જરૂર નથી. આમ કોઈક રીતે ચક્ષુની જરૂર પડે છે તેટલા માત્રથી રજત ચાક્ષુષ છે એવે અનુભવ સભવે છે. અહીં વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ ઉમેરે છે કે કોઈને શંકા થઈ શકે કે ‘હું આંખથી રજત જોઉ છું' એ અનુભવ બતાવે છે કે રજત ચાક્ષુષવૃત્તિના વિષય છે; એ એમ નથી બતાવતા કે શુક્તિરજતઃ ચાક્ષુષવૃત્તિથી અભિવ્યક્ત ચૈતન્યને વિષય છે. આ પરિસ્થિતિ છે. તેથી એમ જે કહ્યું છે કે પર પરાથી ચક્ષુની જરૂર છે તેટલા માત્રથી રજતના ચાક્ષુષત્વના અનુભવની ઉપપત્તિ છે, તેમાં ચાક્ષુષત્વના અનુભવ વિષે રજત ચાક્ષુષવૃત્તિથી અભિવ્યક્ત ચૈતન્ય વિષય છે એવી જે અનુભવની સમજ આપી છે.તે કલ્પિત છે. પણ આ શંકા બરાબર નથી. કારણુ કે શબ્દની જેમ અનુભવનું વ્યાખ્યાન થઈ શકતું નથી. વસ્તુત: ‘ઇદમ્' અર્થાતુ છત્વ જે ત્યાં અનુભવાય છે તેના જેમ શુક્તિરજતમાં સંસર્ગાશપ છે. તેમ ઇદમ’ અર્થમાં રહેલા અને ત્યાં અનુભવાય છે તે ચાક્ષુષત્વના શક્તિરજતમાં સસŕાપ છે એ અથ' પ્રસ્તુતમાં વિવક્ષિત છે અને આમ પાતા પર જેના આરાપ કરવાના છે એવું જે ‘ઇદમ' અથમાં રહેલુ ચાક્ષુષવૃત્તિવિષયત્વ તેની પ્રાપ્તિને માટે શુક્તિરજતને ચક્ષુની જરૂર રહે છે એવા અં. પર પરાથી ચન્નુની અપેક્ષા છે તેટલા માત્રથી' એ ગ્રંથને સમજવાનો છે અને તેમ લેતાં કોઈ દોષ નથી. કવિતાર્કિક પ્રાતિભાસિક રજત સાક્ષિભાસ્ય છે, ઐન્દ્રિયક નથી એ મતનુ ખ ુન કરતાં કહે છે કે એમ હોય તો પીત શ ંખના ભ્રમમાં ચક્ષુની જરૂર નથી એમ જ માનવું પડે. ને એમ માનીએ કે અધિષ્ઠાનને ઐન્દ્રિયકત્વ પ્રાપ્ત થાય તેટલા માટે જ ઇન્દ્રિયની જરૂર છે પશુ આરાપ્ય (રજત)ના ઐન્દ્રિયકત્વને' માટે ઇન્દ્રિયની અપેક્ષા નથી તાપીત’શંખના ભ્રમમાં ચક્ષુની જરૂર નહીં રહે. શંખના ગ્રહણ માટે ચક્ષુની જરૂર નથી કેમ કે રૂપ વિના વળ શખ ચક્ષુથી ગ્રાહ્ય બનતું નથી. [આ ઉપરછલી રીતે, ઝાઝો વિચાર કર્યા વિના કહ્યું છે એમ માનવુ' જોઈ એ કારણુ કે પીતશંખ વગેરે શ્રમસ્થળમાં પણુ અભ્યાસની પહેલાં ધમિ વિષયક ચાક્ષુષવૃત્તિનું પહેલાં ઉપાદન કયુ છે—કૃષ્ણાનવ્રુતીથ j. પીળાશના ગ્રહણુ માટે પણ ચક્ષુની જરૂર રહે નહિ. કારણ કે આરાપ્યતે ઐન્દ્રિયક તરીકે સ્વીકાર કરવામાં નથી આવ્યે. સિ-૨૯ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः ____ न च पीतिमा स्वरूपतो नाध्यस्यते, किं तु नयनगतपित्तपीतिम्नोऽनुभूयमानस्य शङ्खसंसर्गमात्रमध्यस्यत इति पीतिमानुभवार्थमेव चक्षुरपेक्षेति वाच्यम् । तथा सति शङ्खतत्संसर्गयोरप्रत्यक्षत्वप्रसङ्गात् । नयनप्रदेशगतपित्तपीतिमाऽऽकारवृत्यभिव्यक्तसाक्ष्यसंसर्गेण तयोस्तद्भास्यत्वाभावात् । पीतिमसंसृष्टशङ्खगोचरैकवृत्त्यनभ्युपगमाच । અને એવી દલીલ ન કરવી જોઈએ કે પીળાશ (પીળા રંગ)ને સ્વરૂપથી અયાસ નથી થતો પણ નયનમાં રહેલા પિત્ત (દ્રવ્ય)ની પીળાશ જેનો અનુભવ થઈ રહ્યો છે તેને સંસગ માત્ર શંખમાં અધ્યક્ત થાય છે તેથી પીળાશના અનુભવને માટે જ ચક્ષની અપેક્ષા છે. (આ દલીલ બરાબર નથી, કારણ કે તેમ હોય તે શખ અને તેને સંસર્ગ અપ્રત્યક્ષ બની જશે (એ અપ્રત્યક્ષ છે એમ માનવું પડશે; કેમકે નયનપ્રદેશમાં રહેલા પિત્તમાં જે પીળાશ છે તેના આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત થતા સાક્ષી સાથે (શખ અને તેના સંસગનો) સંસર્ગ નથી તેથી તેનાથી (સાક્ષીથી) તેમને ભાસ થાય નહિ, અને પીળાશથી સંબદ્ધ શંખવિષયક એક વૃત્તિને સ્વીકાર કરવામાં નથી આવતા. વિવરણ: રૂપ વિના કેવળ શંખ ચક્ષુથી ગ્રાહ્ય છે એમ સ્વીકારીને આરેપિત વસ્તુ સાક્ષીથી ભાસિત થાય છે એમ માનનાર દલીલ કરી શકે કે જેમ શુક્તિમાં રજત સ્વરૂપથી અધ્યસ્ત થાય છે તેમ શંખમાં પીતરૂપ સ્વરૂપથી અધ્યસ્ત થતુ નથી; પણ નયનમાં રહેલા પીતરૂપથી યુક્ત પિત્ત નામનું વિશેષ દ્રવ્ય છે તેની જે પીળાશ છે તેને અનુભવ તે પિત્ત દ્રવ્યમાં જ થાય છે અને શંખમાં માત્ર તેના સંસગને અધ્યાસ કરવામાં આવે છે, જેમ ફૂલમાં જોયેલી લાલાશના સંસર્ગને અધ્યાસ રફટિક આદિમાં થાય છે. હવે કોઈ શંકા કરે કે એકમાં રહેલી વસ્તુને અન્યત્ર આરોપ સ્વીકારવામાં આવે તે અન્યથાખ્યાતિ માનવી પડે (અનિર્વચનીય ખ્યાતિ નહિ), – તો તેને ઉત્તર એ છે કે આ દલીલ બરાબર નથી. આ મતમાં જેને અધ્યાસ કરવામાં આવે છે તે સંસગને અનિવસનીય માન્ય છે અને તેની ઉત્પત્તિ માની છે એ એની અન્યથાખ્યાતિથી વિલક્ષણતા છે. આમ પીળાશના સંસગનો જ આરા૫ શંખમાં થાય છે અને તેની પહેલાં જે પિત્તદ્રવ્યમાં પીળાશનું દર્શન થાય છે તે અનુભવને માટે જ ચક્ષુની જરૂર છે. ' આની સામે કવિતાર્કિકમતાનુસારી ચિંતક પ્રશ્ન કરે છે કે નયનપ્રદેશમાં જ રહેલા પિત્તદ્રવ્યમાં પીળાશને અનુભવ થાય છે કે શંખદેશમાં પહોંચેલા પિત્તદ્રવ્યની પીળાશને અનુભવ થાય છે? નયનપ્રદેશમાં રહેલા પિત્તદ્રવ્યમાં જ પીળાશને અનુભવ થાય છે એમ માની શકાય થહિ કારણ કે એમ હોય તે શંખ અને શંખ અને પીળાશને સંસગ એ બેનું પ્રત્યક્ષજ્ઞાન થઈ શકે નહિ. શંખ અને તેના સંસર્ગનું ભાન (પ્રકાશન) પિત્તની પીળાશ વિષયક વૃત્તિથી અભિવ્યક્ત થયેલા સાક્ષીથી થાય કે પીળાશની સાથે સંબદ્ધ શંખને વિષય ન કરનારી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા સાક્ષીથી થાય છે પહેલે વિકલ્પ બરાબર નથી. નયન પ્રદેશમાં રહેલા પિત્તના પીતરૂપના આકારવાળી વૃત્તિથી તે પ્રદેશમાં રહેલું, પીતરૂપથી અવછિન્ન For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૨૭ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. તે અભિવ્યક્ત ચૈતન્યરૂપ સાક્ષીની સાથે નથી શંખને સંબંધ કે નથી શંખ પર આરેપિત પીતરૂપસંસર્ગ (પીતરૂપના સંબંધોને સંબંધ તેથી શંખ અને તેને સંસર્ગ અપક્ષ (પ્રત્યક્ષ) હેઈ શકે નહિ. બી જે વિકલ્પ પણ બરાબર નથી કારણ કે સાHિભારૂત્વવાદી પીળાશથી સંબદ્ધ શંખને વિષય કરનારી એક કૃતિ સ્વીકારતા નથી. न च नयनप्रदेशस्थितस्य पिनपीतिम्नो दोषाच्छखे संसर्गाध्यासी नोपेयते, किं तु नयनरश्मिभिः सह निर्गतस्य विषयव्यापिनस्तस्य तत्र સંધ્યા, ભારત (પાઠાન્તર-ભાઈન) રુવ સૌએ इति सम्भवति तदाकारवृत्त्यभिव्यक्तसाक्षिसंसर्ग इति वाच्यम् । तथा सति सुवर्णलिप्त इव पित्तोपहतनयनेन वीक्ष्यमाणे शखे तदितरेषामपि पीतिमधीप्रसङ्गात् । ' અને (ચાલિભાસ્યત્વવાદી દલીલ કરે કે, દેષને લીધે નયન પ્રદેશમાં રહેલા પિત્તની પીળાશન સંસગનો શંખમાં અધ્યાસ સ્વીકારવામાં નથી આવતે અમે સ્વીકારતા નથી), પણ આંખના કિરણે સાથે બહાર નીકળેલા અને વિષયને વ્યાપીને રહેલાં પિત્તની પીળાશને ત્યાં સંગધ્યાસ (વીકારમાં આવે છે); જેમ કસુંબાથી લાલ બનેલા પટમાં (સંસર્વાધ્યાસ છે) તેમ (અથવા કસુંબાની લાલાશને પેટમાં સંસર્ગોળ્યાસ સ્વીકારવામાં આવે છે તેમ) આ સંભવે છે તેથી પિત્તની પીળાશ)ના આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા સાક્ષી સાથે સંસર્ગ છે (અને શંખ અને તેને સંસગ સાક્ષીથી પ્રકાશિત થાય છે). – તે તેણે આ દલીલ કરવી જોઈએ નહિ, કારણ કે તેમ હોય તે (પીત રંગવાળા) સેનાને ઢાળ જેના પર ચઢાવ્યું હોય તે જેમ (બધાને પીળું દેખાય છે, તેમ પિત્તથી દુષિત નયનવાળાથી જેવામાં આવતા શંખને વિષે તેના સિવાયના બીજાઓને પણ પીળાશનું જ્ઞાન થવાનો પ્રસંગ આવે –બીજાઓને પણ શંખ પીળો દેખાવ જોઈએ). - “વિવરણ: સાક્ષિભાસ્યત્વવાદી દલીલ કરે છે કે અમે એમ માનતા જ નથી કે નયન પ્રદેશમાં રહેલી પિત્તની પીળાશને દેશને કારણે શંખમાં સંસર્ગોયાસ થાય છે. અમે તે એમ માનીએ છીએ કે આંખના તેજકિરણોની સાથે બહાર નીકળેલા અને શંખરૂપ અધિષ્ઠાનને વ્યાપ્ત કરનાર પિત્તદ્રવ્યની પીળાશનો શંખમાં સંસધ્યાસ થાય છે અને આમ પિત્તની પીળાશના આકારવાળી વૃત્તિથી શંખદેશમાં રહેલાં ચિતન્યની અભિવ્યક્તિ થાય છે અને તેનાથી શંખ અને તેને સંસગ ભાસિત થાય છે તેથી તે પ્રત્યક્ષ છે. કપઠા પર કસુંબે' નામના દ્રવ્યને લેપ લગાઠ હોય તે કસુંબાથી વ્યાપ્ત કપડા પર જેમ કસુંબામાં અનુભવાતા લાલ રંગને સંસર્ગરેપ થાય છે –લાલ રંગ કપડાને છે એમ જમરૂપ પ્રત્યક્ષ નાન થાય છે, તેમ પિતથી વ્યાપ્ત શંખ પર પિત્ત ની અનુભવાતી પીળાશને સંસગરેપ સંભવે છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः આની સામે કવિતાર્કિકમતાનુસારી ચિંતક દલીલ કરે છે કે આમ હોય તે પિત્તથી દૂષિત થયેલી આંખવાળો માણસ જ્યારે શંખને જુએ ત્યારે પિત્તની પીળાશને શખમાં ના અનુભવે ત્યાં ઊભેલાં બધાને થવો જોઈએ અને બધા માણસોને પીળે શંખ' એવું જ્ઞાન થવું જોઈએ પણ તેમ થતું નથી. ચાંદીના ઘરેણું પર સેનાને ઢાળ ચઢાવ્યો હોય તે સેવાતી પીળાશને ચાંદી પર સંસરોપ થાય છે ત્યારે માત્ર એકને નહીં પણ બધાને - પીળાશનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેવું અહીં પણ થવું જોઈએ. પણ અહીં તે કમળો ' થયે હેય તેને જ “પળે શંખ’ એ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, તેના સિવાય બીજાઓને આ સાન થતું નથી. " न च स पीतिमा समीपे गृहीत एव दूरे ग्रहीतुं शक्यः । #. विहायसि उपर्युत्पतन्विहङ्गम इव, इतरेषां च समीपे न ग्रहणम् इति वाच्यम् । इतरेषामपि तच्चक्षुनिकटन्यस्तचक्षुषां पीतिमसामीप्यसत्त्वेन तद्ग्रहणस्य दुरित्वात् । एवमप्यतिधवलसिकतामयतलप्रवहदच्छनदीजले नैल्याध्यासे ..गगननेल्याध्यासे च रक्तवस्त्रेषु निशि चन्द्रिकायां नैल्याध्यासे चानुभूय#. मानारोपस्य वक्तुमशक्यत्वेन तत्र नैल्यसंसृष्टाधिष्ठानगोचरचाक्षुषवृत्त्यनभ्युगमे चक्षुरनुपयोगस्य दुष्परिहारत्वाच्च । . 'अनास्वादिततिक्तरसस्य बालस्य मधुरे तिक्तताऽवभासो जन्मान्तरानुभवजन्यसंस्कारहेतुकः' इति प्रतिपादयता पञ्चपादिकाग्रन्थेन स्वरूपतोऽध्यस्यमानस्यैव तिवतरसस्यन्द्रियकत्वस्फुटीकरणाच्च । अन्यथा तत्र रसनाव्यापारापेक्षाऽनुपपत्तेः । છે. અને એવી દલીલ કરવી નહિ કે નજીકમાં જેનું ગ્રહણ થયું હોય તે જ - પીળાશ (પીળે રંગ) દુર (દેશ)માં ગૃહીત થઈ શકે છે જેમ (ભૂપ્રદેશ પર પહેલાં ' જોયેલું) પક્ષી ઉપર ઊડતું જોઈ શકાય છે તેમ, અને બીજાઓએ નજીકમાં ગ્રહણ કર્યું નથી તેથી તે પિતની પીળાશ દૂર જતાં લેકે તેનું ગ્રહણ કરી શકતા - નથી અને તેમને “પીળો શંખ' એવું જ્ઞાન થતું નથી). (આ દલીલ બરાબર જ નથી, કારણ કે બીજાઓ જેમણે તેની આંખની નજીક આંખ માંડી છે તેમને માટે પણ પીળાશનું સામીપ્ય છે તેથી તેના ગ્રહણને રોકી શકાય નહિ. આમ પણ અતિધવલ રેતીમય તળ (સપાટી) પર વહેતા સ્વચ્છ નદી-જળમાં નીલતાના અભ્યાસમાં, અને ગગનમાં નીલતાના અધ્યાસમાં અને લાલ વસ્ત્રોમાં રાતે ચાંદનીમાં નીલ રંગનો અધ્યાસ થાય છે તેમાં અનુભવાતી (વસ્તુ)ને આરેપ છે એમ કહેવું શક્ય નથી તેથી ત્યાં નીલતાથી સંસ્કૃષ્ટ અધિષ્ઠાન (નદી-જલ, ગગન, રક્ત વરરા) વિષયક ચાક્ષુષ વૃત્તિને સ્વીકાર ન થતાં ચક્ષુના અનુપગને પરિહાર કરી શકાશે નહિ. (ચક્ષને ઉપગ નથી એમ સ્વીકારવું પડશે), અને “જેણે તિક્ત For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ • પ્રથમ પરિચ્છેદ ૨૨૯ (કડવા) રસનો આસ્વાદ નથી લીધે એવા બાળને મધુર (એવા માતાના દૂધ)માં સિક્તતા (કડવાશ)ને અવભાસ (સાક્ષાત્કાર) અન્ય જન્મના અનુભવથી જન્ય સંસ્કાર ને કારણે થાય છે ” એવું પ્રતિપાદન કરનાર પન્ચપાદિકાગ્રન્થ (Text of the પન્ના )થી સ્વરૂપથી જેને અધ્યાસ કરવામાં આવ્યું છે તેવા જ તિક્તરસના ઈદ્રિયગ્રાહ્યત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે તેથી (આરે નીલવાદિ પણ ઇન્દ્રિયગ્રાહ્ય છે). અન્યથા ત્યાં રસના-વ્યાપારની અપેક્ષા ઉપપન ન બને (ત્યાં ૨સનાના વ્યાપારની અપેક્ષા હોઈ શકે નહિ). વિવરણ: સાક્ષિભાસ્યત્વવાદી દલીલ કરે કે પિત્તદ્રવ્ય નયનપ્રદેશમાંથી વિષય(શંખ)| દેશ સુધી જતું હોય ત્યારે જેમ પિત્તથી દૂષિત આંખવાળા નયનપ્રદેશથી માંડીને તે વિષય (શંખ)ને વ્યાપે ત્યાં સુધી તેની પીળાશ જુએ છે તેમ જ બીજા પણ નયનની નજીક, અને વચગાળામાં પીળાશને જોતા હોય તે શંખ-દેશમાં પણ તેનું ગ્રહણ કરી શકે, અન્યથા નહિ. જેમ એક નાનકડા પક્ષીને ભૂમિ પરથી ઊડતું જોઈએ તે તે આકાશમાં દૂર સુધી જાય ત્યાં સુધી તેને જોઈ શકીએ છીએ; તે અચાનક દૂર આકાશમાં જોઈ શકાતું નથી તેવું અહીં પણ છે. • કવિતાર્કિકમતાનુયાયીને આ દલીલ બરાબર નથી લાગતી. દૃષ્ટાંતમાં ગગનના " ઉપરના ભાગમાં દૂર પક્ષીને જે કોઈ માણસ બીજા માણસને કહે કે મારી આંખની પાસે - તમારી આંખને માંડો તો તમે પણ પક્ષીને જોઈ શકશે. અને એ બીજો માણસ તેમ કરીને પક્ષીને જોઈ શકે છે. પણ પીળા શંખની બાબતમાં તેમ બનતું નથી. કે અથવા બે ઘડી માની લઈએ કે અનુભવાયેલી વસ્તુને આરોપ થતું હોય ત્યાં કોઈ ક રીતે આંખની જરૂર હોય; પણ જ્યાં જેને યાદ જ કરી છે એવી નીલતા આદિને અધ્યાસ થતું હોય ત્યાં તે ઇન્દ્રિયની અપેક્ષા છે એમ બિલકુલ કહી શકાય નહિ. જલના આધારરૂપ ભૂભાગમાં અથવા જળમિશ્રિત કોઈ દ્રવ્યવિશેષમાં નીલતા હોય છે અને ત્યાં જ અનુભવાતી નીલતાને જળમાં અધ્યાસ થાય છે એવી શંકાને ટાળવાને માટે રેતીમય તલ અતિધવલ છે અને નદી-જલ સ્વચ્છ કે નિર્મલ છે એમ વિશેષણ પ્રર્યું છે. એ જ રીતે રાતમાં ચંદ્રિકામાં પણ નીલને અનુભવ થતો નથી તેથી અનુભવાયેલી નીલતાને આરોપ વસ્ત્રમાં કર્યો છે એમ કહી શકાશે નહિ. “પીત શંખ', “જલની નીલતા' વગેરે અધ્યાસમાં આરોગ્ય પીળાશ, નીલતા વગેરેથી સંબંધિત અધિષ્ઠાન વિષયક ચાક્ષુષ વૃત્તિને સ્વીકાર કરવામાં ન આવે તે પણ ચક્ષુને ઉપગ નથી’ એ મતને પરિહાર કરવો મુશ્કેલ નથી, કારણ કે શંખાદિ ધમી માત્રને વિષય કરનારી ચાક્ષુષ વૃત્તિને સંભવ પહેલાં બતાવ્યું છે એમ સમજવું. - આરોગ્ય (પીળાશ વગેરે) ઈન્દ્રિયજન્યવૃત્તિનો વિષય છે એ બાબતમાં પપાદિકાકારની સંમતિ બતાવી છે. તેમણે કહ્યું છે કે આ જમે જે બાળકે સનેન્દ્રિયથી તિક્ત રસને અનુભવ નથી કર્યો તે બાળકને મીઠા એવા માના દૂધમાં તિક્તતાને સાક્ષાત્કાર થાય છે તે બીજા જન્મમાંના રિક્તરસના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારં કારણે થાય છે. આરોપમાં આરેયના સજાતીય એવા પૂર્વના અનુભવથી ઉત્પન્ન થયેલો સંભકાર કારણભૂત છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ fસારુંશી વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે આ ગ્રંથમાં તિક્તતાને અનુભવ સંસ્કારની મદદ જેને મળી છે એવી રસનેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે એમ કહેવું લાગે છે, કારણ કે માત્ર સંસ્કારથી થયેલું જ્ઞાન સ્મૃતિરૂપ જ હોય (–એ પ્રત્યક્ષ અનુભવ ન હોઈ શો). અને આમ તિક્તતાના અધ્યાસનું અધિષ્ઠાન એવું (મધુર) દ્રવ્ય રસનેન્દ્રિયથી ગૃહીત થઈ શકે તેવું ન હેવાથી પરિશેષાત (છેલ્લી બાકી) એમ જ માનવું જોઈએ કે સ્વરૂપથી આરેપિત તિત રસ જ રસનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલી વૃત્તિને વિષય છે–આવી સ્પષ્ટતા અહીં કરી છે તેથી આરેય (પીળાશ, તિક્તતા વગેરે) ઇન્દ્રિયગ્રાહ્ય છે એ બાબતમાં પંચપાદિકાગ્રંની સંમતિ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય તિક્તરસ ઇન્દ્રિયગ્રાહ્ય તરીકે સ્વીકારવામાં ન આવે તે બાળકને તિક્તતાને સાક્ષાત્કાર થાય છે ત્યાં રસનેન્દ્રિયને વ્યાપાર જ ન હતા, કારણ કે અધિષ્ઠાનરૂપ દ્રવ્ય (દૂધ) (રસગુણ વિના) તેનાથી ગ્રહીત થવાને ગ્ય નથી. - [વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કવિતાર્કિકના મત સાથે સંમત નથી તેથી તેમની સાક્ષિભાયત્વવાદીની સામે કરેલી દલીલને સમજાવીને પછી તેની સમીક્ષા કરતાં કહે છે? વસ્તુતઃ તે તિરાવમાસઃ એ કર્મધારય સમાસ છે. અને “અવભાસ' પદને અર્થ છે અવભાસિત થતું (સવમાચતે ત નવમાસ એ વ્યુત્પત્તિ પ્રમાણે) અર્થાત આરેપિત કરાતો તિક્તરસ. પંચપાદિકામાં અવમાન પદને સમજાવતાં રમાશમાન પદને ઉગ કર્યો છે. અન્ય જન્મને સંસ્કાર પણ અયસ્યમાન તિક્ત રસની ઉત્પત્તિમાં હેતુ છે; કારણ કે પંચપાદિકા ટીકા, વિવરણ વગેરેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રાતિભાસિક અધ્યાસો (શુક્તિ-રજત, રજુ-સપ વગેરે) થાય છે ત્યાં (૧) શેષ, (૨) સંસ્કાર, (૩) અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન એ ત્રણ અધ્યસ્યમાન પદાર્થની ઉત્પત્તિમાં જ કારણભૂત છે. તે પછી આ સંથથી સ્વરૂપથી અધ્યસ્યમાન એવા જ તિક્તરસના ઈન્દ્રિય–ગ્રાહત્વ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે એમ કેવી રીતે કહેવાય. અને તિક્તરસ ઇન્દ્રિયગ્રાહ્ય ન હોય તે રસનેંદ્રિયના વ્યાપારની અપેક્ષા ઉપપન્ન નહીં બને એમ પણ કહી શકાય નહિ કારણ કે બાળકને કે બીજાઓને તિક્ત રસને અબ્બાસ થાય છે ત્યારે રસનેન્દ્રિયને વ્યાપાર હોય છે એમ માનવા માટે કઈ પ્રમાણુ નથી. અને રસનેન્દ્રિયને વ્યાપાર ન હોય તે તિક્તતાને સાક્ષાત્કાર ન થાય એમ પણ ન કહેવું જોઈએ કારણ કે વગિન્દ્રિયથી ઉત્પન્ન થયેલી મધુર દ્રવ્ય (દૂધ) વિષયક વૃત્તિથી અભિવ્યક્ત થયેલા એવા મધુર દ્રવ્ય (દૂધ) થી અવછિન્ન ચૈતન્યમાં તિક્તતાને અગાસ માનવાથી તિક્તતા પિતાને વિષય કરનારી વૃત્તિ વિના જ પિતાના અધિષ્ઠાનભૂત મૈતન્યથી અવભાસિત (પ્રકાશિત) થાય એને સંભવ છે. " અથવા તિક્તતાને અધ્યાસ થાય ત્યારે રસનેન્દ્રિયની ભલે અપેક્ષા હોય તો પણ અધ્યસ્વમાન તિક્ત રસ ઈન્દ્રિયગ્રાહ્ય છે એમ સિદ્ધ થતું નથી. કારણ કે અધ્યસ્યમાન તિક્તતાની પ્રતિ મધુર દ્રવ્યમાં રહેલે મધુર રસ અધિષ્ઠાન બને એ સંભવે છે તેથી તેના અધિષ્ઠાનભૂત મધુર રસના ગ્રહણમાં રસનેન્દ્રિયની અપેક્ષા ઉપપન બને છે. પંપાદિકામાં પ્રોજેલું મધુર પદ જેમ મધુર દ્રવ્ય માટે પ્રયોજી શકાય તેમ “મધુર રસ” માટે પણ પ્રયોજી શકાય તેયી ઉપર પ્રમાણે માનવાથી પંપાદિકાને વિરોધ થતો નથી. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૩ મધુર રસનું ગ્રહણું હોય તે તિક્તતાને અધ્યાસ સંભવે નહિ એવી પણ દલીલ કરી શકાય નહિ; કારણ કે રસનું ગ્રહણ થયું હોય તે પણ દોષવિશેષને લઈને મધુરરસત્વ જાતિના સાક્ષાત્કારમાં પ્રતિબંધ (અવરોધ) હેાય તે તેને તિક્તતાને) અધ્યાસ ઉ૫૫ન બને છે. તેથી આરેય (પીળાશ વગેરે) સાક્ષી માત્રથી ભાસ્ય (પ્રકાશિત) છે એમ પૂર્વાચાર્યોના સાર્વત્રિક વ્યવહાર (બધેય પ્રયોજેલાં વચને)થી સિદ્ધ છે એમાં દોષ હોઈ શકે નહિ એમ માનવું જોઈએ. કૃષ્ણાનંદતીર્થનાં વચ્ચે વચ્ચે આવતાં આવાં સમીક્ષાત્મક વિધાને ખૂબ ઉપયોગી છે.] तस्मादुदाहतनैल्याध्यासस्थलेष्वधिष्ठानसम्प्रयोगादेव तद्गोचरचाक्षुषवृत्तिसमकालोदयोऽध्यासः तस्या वृत्तेविषय इति तस्य चाक्षुषत्वमभ्युपજન્તવ્ય . પં વિના સર્વાષિકાનોવરમારે જ વિપત્તિન્યામव्यक्त्यभावेन जलतदध्यस्तनैल्यादीनां तद्भास्यत्वायोगात् । तिक्तरसाध्यासस्थले त्वधिष्ठानाध्यासयोरेकेन्द्रियग्राह्यत्वाभावात् त्वगिन्द्रियजन्याधिष्ठानगोचरवृत्त्या तदवच्छिन्नचैतन्याभिव्यक्तौ पित्तोपडतरसनसम्प्रयोगादेव तत्र तिक्तरसाध्यासः तन्मात्र विषयरासनवृत्तिश्च समकालमुदेतीति तिक्तरसस्य रासनत्वमप्यभ्युपगन्तव्यम् । त्वगिन्द्रियजन्याधिष्ठानगोचरवृत्त्यभिव्यक्तचैतन्यभास्ये तिक्तरसे परम्परयाऽपि रसनोपयोगाभावेन तत्र कथमपि प्रकारान्तरेण रासनत्वानुभवसमर्थनासम्भवात् । तथैव रजतस्य चाक्षुषत्वोपपत्तेः 'पश्यामि' इत्यनुभवो न बाधनीयः । તેથી (ઉપર) ઢાંકેલા નીલતાના અધ્યાયના સ્થળેમાં અધિષ્ઠાન સાથેના સંનિકર્ષથી જ તેને વિષય કરનારી વૃત્તિના સમકાળમાં ઉત્પન્ન થતો અધ્યાસ (આરેખ નીલતા) તે વૃત્તિને વિષય છે તેથી તેનો ચાક્ષુષ તરીકે સ્વીકાર થવો જોઈએ. અને રૂપ વિના કેવળ અધિષ્ઠાનને વિષય કરનારી વૃત્તિ થાય નહિ તેથી વિષયથી અવિચ્છન્ન ચૈતન્યની અભિવ્યક્તિ ન થવાથી જળ અને તેમાં અધ્યસ્ત નીલતા વગેરે તેનાથી (તન્યથી ભાસિત થઈ શકે નહિ. જ્યારે તિક્તરસના અધ્યાસના સ્થળે અધિષ્ઠાન (દ્વધ) અને અધ્યાસ (તિક્તરસ) એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય ન હોવાથી ત્વગિન્દ્રિયથી ઉત્પન્ન થયેલી અધિષ્ઠાન (દૂધ) વિષયક વૃત્તિથી તેનાથી (અધિષ્ઠાન દૂધથી) અવચ્છિન્ન મૈતન્યની અભિવ્યક્તિ થતાં પિત્તથી કષિત રસનાના સંનિકર્ષથી જ ત્યાં તિરસનો અધ્યાસ અને તેને જ વિષય For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ २३२ सिद्धान्तलेशसङ्ग्रहः કરનારી રાસનવૃત્તિ સમકાલમાં ઉત્પન્ન થાય છે માટે તિક્તરસને રાસન (રસનેન્દ્રિયથી ગ્રાહ્ય) પણ માનવા જોઈએ. કારણ કે તિક્તરસ જો ત્વગિન્દ્રિયથી ઉત્પન્ન થયેલી અધિષ્ઠાનવિષયક વૃત્તિથી અભિવ્યક્ત થયેલા ચૈતન્યથી અવભાસિત હાય તા પરંપરાથી પણ રસનેન્દ્રિયને ઉપયાગ ન હોવાથી ત્યાં (તિક્તતારૂપ અભ્યાસમાં) કેઈ પણ રીતે, બીજા પ્રકારે, તેના રાસનત્વના અનુભવનું સમ”ન સભવતું નથી. તે જ રીતે રજતનુ' પણ ચાક્ષુષત્વ (ચક્ષુરિન્દ્રિયગ્રાહ્યત્વ) સંભવતું હાવાથી ‘જોઉં છુ’ એ અનુભવના ખાધ કરવા ન જોઈએ. વિવરણ : કવિતાર્કિકના મતાનુસાર પાંચપાદિકાગ્રન્થનું વ્યાખ્યાન કર્યું છે તે પ્રમાણે અભ્યાસનું ઇન્દ્રિયગ્રાહ્યત્વ ફરી સમજાવે છે. અધ્યસ્યમાન પદાથ (નીલતા પીળાશ વગેરેને) સાક્ષિભાસ્ય માનવામાં આવે તે ‘પીત શંખ' વગેરે અધ્યાસામાં ચક્ષુના ઉપયાગ નથી એ વાતના પરિહાર કરી શકાય નહિ. તેથી અધિષ્ઠાન સાથેના સનિકથી તેને વિષે જે ચાક્ષુષ વૃત્તિ ઉત્પન્ન થાય છે તેને સમકાલ જે પીતરૂપાદિ અભ્યાસને ઉય થાય છે તે અધ્યાસ એ વૃત્તિના વિષય છે અને તેથી તેને ચાક્ષુષ (ચક્ષુર્ગા) માનવા જોઈ એ. જો આરોપિત રૂપાદિથી વિશિષ્ટ શંખાદિને અધિષ્ઠાન સાથેના સનિકથી ઉત્પન્ન થયેલી વૃત્તિના વિષય ન માનવામાં આવે તે આરોપિત રૂપાદિના અવભાસ થતા નથી એમ માનવું પડે, આરોપિત પીળાશ, નીલતા વગેરેથી સંબદ્ધ શ'ખાદિવિષયક વૃત્તિ ન સ્વીકારવામાં આવે તે રૂપ વિના કેવળ અધિષ્ઠાન શંખાદિ) વિષયક વૃત્તિ તેા થાય જ નહિ તેથી અધિષ્ઠાનથી. અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ સ ંભવે નહિ અને શ ંખાદિ અને તેના પર અય્યસ્ત પીળાશ વગેરે એ સાક્ષિરૂપ ચૈતન્યની અવભાસિત થઈ શકે નહિ. તેથી સાક્ષિભાસ્યત્વવાદીનું કહેવું ખરાખર નથી. ૫'ચપાકિામાં તિક્તરસના અધ્યાસનું ઉદાહરણ આપ્યું છે. તેમાં ચેડુ વૈલક્ષણ્ય છે. પીત. શ`ખ વગેરેમાં અધિષ્ઠાન અને આરાપ્ય (પીળાશ વગેરે) બંને એક જ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે જ્યારે તિક્તરસના અધ્યાસના ઉદાહરણમાં (મધુર) દ્રવ્યરૂપ અધિષ્ઠાન વગિન્દ્રિયગ્રાદ્ય છે જ્યારે તિક્તરસ રસનેન્દ્રિયથી ગ્રાહ્ય છે તેથી અહી અભ્યસ્યમાન તિક્તરસનુ` ઇન્દ્રિયગ્રાનૃત તેને જ વિષય કરનારી રાસન (રસનેન્દ્રિયજન્ય) વૃત્તિથી ઉપપન્ન થતું બતાવ્યું છે. ગિ ન્દ્રિયથી ઉત્પન્ન થતી અધિષ્ઠાનવિષયક વૃત્તિથી એ અધિષ્ઠાન ( મધુર દ્રવ્ય )થી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતાં પિત્ત નામના દોષથી ઉપડ઼ત રસનેન્દ્રિય સાથે મધુર દ્રવ્યરૂપ અધિષ્ઠાનના સનિક થતાં ત્યાં અધિષ્ઠાનથી અવચ્છિન્ન ચૈતન્યમાં તિક્તરસના અભ્યાસ થાય છે અને ત્યારે જ અન્યસ્યમાન તિક્તરસને વિષય કરનારી રાસનવૃત્તિના ઉદ્ય થાય છે · જે તેને વિષય કરે છે. જો સાક્ષિભાસ્યત્વવાદી કહે છે તેમ તિક્તરસને ત્વગિન્દ્રિયથી જન્ય • અધિષ્ઠાનવિષયક વૃત્તિથી અભિવ્યક્ત થયેલા ચૈતન્યથી અવભાસિત માનવામાં આવે તા દૂર દૂરથી પણ રસનાના ઉપયાગ સભવે નહિ અને તેથી તિક્તરસને રસનેન્દ્રિયથી ગ્રાહ્ય તરીકે અનુભવ થાય છે તેનું કાઈ પણુ રીતે સમથન થઈ શકે નહિ. રજતાદિ-અભ્યાસના સ્થળમાં ધી માત્રને વિષય કરનારી વૃત્તિના ઉત્પાદન દ્વારા ઇન્દ્રિયના ઉપયાગ બતાવી શકાય છે પણ અહી તે મધુર દ્રવ્ય રસનેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય તેવુ નથી. તેથી રસનેન્દ્રિયના ઉપયાગ ફોઈ રીતે ખતાવી શકાય તેમ નથી, For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૩૩ [આની સમીક્ષા કરતાં કૃષ્ણાનંદતીર્થ કહે છે કે સ્વનકાળમાં કેવળ સાક્ષીથી અવભાસિત થતાં રસ, રૂપાદિની બાબતમાં તેમને રસનેન્દ્રિય કે ચક્ષુરિન્દ્રિય આદિથી ગ્રાહ્ય તરીકે અનુભવ થાય છે તેને આરોપરૂપ તરીકે આગળ ઉપર સમજાવવામાં આવશે તેમ પ્રકૃતિમાં પણ સમર્થન સંભવે છે. સ્વપ્ન-પદાર્થોની જેમ પ્રતિભાસિક તિક્ત રસ આદિને પણ ઇન્દ્રિયની સાથે સંનિક નથી તેથી સામગ્રીને અભાવ અને જગ્યાએ સમાન છે. તે પણ એ પ્રકારને નહીં જાણતા એવા આ ચિંતકે કોઈ પણ રીતે રાસનત્વના અનુભવનું સમર્થન સંભવતું નથી એમ કહ્યું છે.] કવિતા િકે જેમ તિક્તરસને રાસનવૃત્તિને વિષય માનીને રાસનવના અનુભવનું સમર્થન કર્યું છે તેમ રજતાદિને ચાક્ષુષવૃત્તિને વિષય માનીને જ ચાક્ષુષત્વના અનુભવનું સમર્થન સંભવતું હોય ત્યારે એ અનુભવ અરોપરૂપ છે એવી કલપના બરાબર નથી એમ “તે જ રીતે...” દ્વારા કહેવાને તેમને આશય છે. न चासम्प्रयुक्तस्य रजतस्य चाक्षुषत्वे 'प्रत्यक्षमात्रे विषयेन्द्रियसभिकर्षः कारणम्', 'द्रव्यप्रत्यक्षे तत्संयोगः कारणम् ', 'रजतप्रत्यक्षे रजतसंयोगः कारणम्' इति गृहीतानेककार्यकारणभावनियमभङ्गः स्यादिति वाच्यम् । सन्निकषत्वस्य संयोगाधनुगतस्यैकस्याभावेन आधनियमासिद्धः। द्वितीयनियमस्य नैयायिकरीत्या तमसीव संयोगायोग्ये कचिदन्येऽपि द्रव्यत्वाध्याससम्भवाद् व्यवहार दृष्टया यद् द्रव्यत्वाधिकरणं तद्विषयत्वेन, प्रातिभासिकरजते द्रव्यत्वस्याधिष्ठानगतस्यैवेदंत्ववदध्यासात् प्रतीत्यभ्युपगमेन च द्वितीयनियमाविरोधात् । द्वितीयनियमरूपसामान्यकार्यकारणभावातिरेकेण विशिष्यापि कार्यकारणभावकल्पनाया गौरवपराहतत्वेन तृतीयनियमासिद्धः। 'यत्सामान्ये यत्सामान्यं हेतुः, तद्विशेषे तद्विशेषो हेतुः' इति न्यायस्यापि यत्र बीजाङ्कुरादौ सामान्यकार्यकारणभावाभ्युपगमे बीजान्तरादड्कुरान्तरोत्पत्त्यादिप्रसङ्गः, तद्विषयत्वेन ततोऽजागलस्तनायमानविशेषकार्यकारणभावासिद्धः। અને એવી દલીલ કરવી નહિ કે (ઈન્દ્રિયની સાથે) સંનિકૃષ્ટ નહિ એવા ૨જતને ચાક્ષુષ માનતાં પ્રત્યક્ષ માત્રમાં વિષય અને ઇન્દ્રિયને સંનિષ” કારણ છે, “દ્રવ્યના પ્રત્યક્ષમાં ઇન્દ્રિયની સાથે તેને સંગ કારણ છે, અને “રજતના પ્રત્યક્ષમાં ૨જતને સંચોગ કારણ છે એમ ગૃહીત અનેક કાર્યકારણભાવના નિયમનો ભંગ થશે. (આ દલીલ બરાબર નથી, કારણ કે સગાદિમાં અનુગત એક સંનિકર્ષ ત્વને અભાવ હોવાથી પ્રથમ નિયમની સિદ્ધિ નથી. નૈયાકિની રીતથી અંધકારની જેમ જે સંગને યોગ્ય નથી એવા અદ્રવ્યમાં પણ કયારેક For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ सिद्धान्तलेशसङ्ग्रहः દ્રવ્યત્વના અયાસનેા સભવ છે તેથી બીજો નિયમ વ્યવહાર દૃષ્ટિથી જે દ્રવ્યત્વનુ અધિકરણ છે તેને વિષે હોવાથી, અને પ્રાતિભાસિક રજતમાં અધિષ્ઠાનમાંના જ ઇંદ ની જેમ દ્રવ્યત્વના અધ્યાસ થાય છે તેથી પ્રતીતિને સ્વીકાર કર્યો છે માટે ખીજા નિયમને વિરોધ નથી. દ્વિતીય નિયમરૂપ સામાન્ય કાર્યાં કારણુભાવ (—દ્રવ્યપ્રત્યક્ષમાં ઇન્દ્રિયમ ચેાગ કારણ છે એ—)થી અતિરિક્ત વિશેષે કરીને કાય કારણુભાવની કહના (—રજતપ્રત્યક્ષમાં રજતસ'ચાગ કારણ છે એ વિશેષ કલ્પના) ગૌરવ (દોષ) થી દૂષિત તેથી ત્રીજા નિયમની સિદ્ધિ નથી. ‘જે સામાન્ય (કા')માં જે સામાન્ય હેતુ હાય, તેના વિશેષમાં તેને વિશેષ હતુ હાય છે’ એ ન્યાય પણ જ્યાં બીજા કુર આદિમાં (કેવળ) સામાન્ય કાર્ય કારભાવ માનતાં ખીજાન્તરમાંથી અંકુરાન્તરની ઉત્પત્તિના પ્રસ`ગ થતા હેાય તેવી વસ્તુ વિષે છે. તેથી બકરીના ગળાપરના સ્તનના જેવા વિશેષ કાર્ય કારણભાવની સિદ્ધિ નથી ( માટે ઉપયુક્ત દલીલ ખરાખર નથી). વિવરણ : (શ‘કા) ‘રજતને હું જોઉં છુ’ એમ જે રજતના ચાક્ષુષત્વ(ચક્ષુથી ગ્રાહત્વ)ના અનુભવ છે તેનેા ખાધ થઈ શકે નહિ એમ જે કહ્યું એ બરાબર નથી કારણ કે બાધક પ્રમાણ હોય તો બાધ થવા જ જોઈએ એમ માર્તીને શંકા ઉઠાવી છે. જેની સાથે ચક્ષુને સંનિક નથી તેને ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય માનતાં કાર્ય*કારણુભાવના અનેક કિસ્સા જોઈ ને બાંધેલા ત્રણ નિયમના ભંગ થાય, આ શંકાના ઉત્તરમાં કવિતાવિક્રમતાનુયાયી કહે છે કે પહેલા નિયમ છે કે પ્રત્યક્ષમાત્રમાં વિષય અને ઇન્દ્રિયના સનિક" કારણભૂત છે. પણ દ્રવ્ય સાથે ઇન્દ્રિયને સયેાગ થાય છે, દ્રષ્યમાં રહેલ રૂપ ગુણુ સાથે ઇન્દ્રિયના સંયુક્તસમવાય સબંધ છે, એ ગુણમાંના ગુણુવ સાથે સંયુક્તસમદ્રેતસમવાય છે ઇત્યાદિ. આ સયાગાદિમાં કોઈ સનિક ત્વ નામની જાતિ જે સ'માં અનુગત હાય એવી તેા છે નહિ તેથી પહેલા નિયમ સિદ્ધ થતા નથી, (નિયમ ચાક્કસાઈપૂર્વક આમ રજૂ કરવા જોઈતા હતા ઃ શાબ્દથી ભિન્ન જન્ય પ્રત્યક્ષ માત્રમાં ઇન્દ્રિયના સનિક કારણ છે. કેટલાક શક્જન્ય જ્ઞાનને અપરાક્ષ માને છે તેની વાત અહી થતી નથી એ બતાવવા ‘શાબ્દી ભિન્ન' એ વિશેષણુ મૂકવુ જોઇએ. નિત્ય સાક્ષીરૂપ પ્રત્યક્ષને પણ આ લાગુ પડતા નથી તેથી વ્યભિચારના દોષ ટાળવા માટે ‘જન્મ પ્રત્યક્ષ' એમ કહેવું જોઈએ.) (કૃષ્ણાન દ/ કવિતા*કની ક્લીલની સમીક્ષા કરતાં કહે છે કે સંયાગાદિમાં સંયાગાદ્યન્યતમત્વ—સયાગ આદિમાંથી એક હોવાપણું —અનુગત છે અથવા ન્યાયમતમાં અભાવવ આદિ અખડાપાધિ માની છે તેમ સનિકત્વની બાબતમાં પણ સભવે છે તેથી પહેલા નિયમના વિરોધ થાય છે જ. એ નિયમની સિદ્ધિ નથી એમ કહેવું બરાબર નથી). જન્ય એવા દ્રવ્યપ્રત્યક્ષમાં ઇન્દ્રિયને સંયોગ કારણ છે એ નિયમને લઈને તેના અવિરોધ કવિતાકિ કમતાનુયાયીએ ખતાવ્યા છે. દ્વિતીય નિયમને વ્યવહાર દૃષ્ટિએ સમજવા જોઈએ, જે દ્રવ્યત્વનું અધિકરણ છે તેને વિષે આ નિયમ છે. અંધકારને નૈયાચિકા દ્રવ્ય માનતા નથી તેમ છતાં 'ગુણુને આશ્રય તે દ્રવ્ય' એમ માનનારને અ ંધકારમાં એ રૂપવાળા છે એવા ભ્રમ થવાથી તેના દ્રવ્યત્વને ભ્રમ થાય છે. ( વેઢાંતી અંધકારને ભાવરૂપ દ્રવ્ય માને છે જ્યારે નયાયિકા તેને પ્રકાશના અભાવરૂપ માને છે). તેની જેમ જ એક એકત્વ' વગેરે રીતે ત્યાં For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૩૫ પણ સંખ્યાનો આશ્રય છે એ ભ્રમ થવાથી દ્રવ્યત્વને અધ્યાસ થાય છે. એકત્વ, દિવ આદિ સંગને યોગ્ય નથી છતાં અદ્ર યમાં દ્રવ્યવને આરોપ જોઈએ છીએ. જે નિયમના અક્ષરાથને પૂરેપૂરા વળગી રહીએ તે અંધકાર કે એકવાદિમાં જે દ્રવ્યવને ભ્રમ થાય છે ત્યાં દ્રયની સાથે સંયોગ ન હોવાથી નિયમને વ્યભિચાર થશે તેથી નિયમને વ્યાવહારિક દષ્ટિએ જ સમજવો જોઈએ. જે દ્રવ્યત્વનું અધિકરણ છે તેના પ્રત્યક્ષમાં ઈન્દ્રિયસંગ કારણ છે. ઉપર બંને કિરસામાં દ્રવ્યત્વને આરોપ થયો છે અને છતાં નિયમ લાગુ પડે છે. તે જ રીતે પ્રતિભાસિક રજતમાં જેમ અધિષ્ઠાન (શક્તિ)ના ઈદવને આરોપ થાય છે તેમ તેના દ્રવ્યત્વને આરોપ થાય છે અને આમ વ્યાવહારિક દૃષ્ટિએ શુક્તિરજત દ્રવ્યવનું અધિકરણ છે અને ઇન્દ્રિયસંગથી તેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેથી દ્વિતીય નિયમ ભંગ નથી. ત્રીજા નિયમની સિદ્ધિ નથી કારણ કે દ્રવ્યના પ્રત્યક્ષમાં તેની સાથે ઇન્દ્રિયને સંયોગ કારણ છે એ નિયમ કર્યા પછી દ્રવ્યવિશેષ રજતના પ્રત્યક્ષમાં રજતની સાથે ઇન્દ્રિયને સંયોગ કારણ છે એવા વિશેષ નિયમની કઈ જરૂર નથી. કોઈ શંકા કરે કે જે સામાન્ય કાયને જે સામાન્ય હેતુ હોય એના વિશેષમાં તેને વિશેષ હેતુ હોય એ ન્યાય પ્રમાણે વિશેષ કાર્યકારણભાવને વારી શકાય નહિ. તેના ઉત્તરમાં કહ્યું છે જ્યાં સામાન્ય કાર્યકરણ ભાવને લીધે અતિપ્રસંગ ઉભો થતો હોય -ગમે તે કારણ ગમે તે કાર્યને હેતુ બની જતે હાય-) ત્યાં આ ન્યાય લાગુ પડે છે. અન્યત્ર નહિ. જેમ કે બીજથી અંકુર થાય છે એમ માનતાં ગમે તે બીજમાંથી ગમે તે અંકુરની ઉત્પત્તિને પ્રસંગ આવી પડે છે તેથી તે તે (વિશેજ) બીજમાંથી તે તે (વિશેષ) અંકુર થાય છે એવા વિશેષ નિયમની આવશ્યકતા રહે છે. પણ અહીં તેવું નથી તેથી ત્રીજો વિશેષ કાર્યકારણભાવવિષયક નિયમ બકરીના ગળામાં લટક્તા સ્તનની જેમ નકામે છે. . न चात्रापि 'द्रव्यप्रत्यक्षे द्रव्यसंयोगः कारणम्' इति सामान्यनियममात्रोपगमे अन्यसंयोगादन्यद्रव्यप्रत्यक्षापत्तिरिति अतिप्रसङ्गोऽसीति वाच्यम् । 'तत्तद्र्व्यप्रत्यक्षे तत्तद्र्व्यसंयोगः कारणम्' इति नियमाभ्युपगमात् । अन्यथा तृतीयनियमेऽप्य तिप्रसङ्गस्य दुरत्वात् । तस्मान्नास्ति क्लुप्तनियमभङ्गप्रसङ्गः। किं चात्र क्लुप्तनियमभङ्गेऽपि न दोषः, 'इदं रजतं पश्यामि', 'नीलं जलं पश्यामि' इत्यादेरनन्यथासिद्धस्यानुभवस्य प्रथमगृहीतानामपि 'प्रत्यक्षमात्रे विषयसन्निकर्षः कारणम्' इत्यादि नियमानां व्यावहारिकविषये सङ्कोचकल्पनमन्तरेणोपपादनासम्भवात् । અને એવી દલીલ કરવી નહિ કે અહીં પણ “દ્રવ્યના પ્રત્યક્ષમાં દ્રવ્યને સંગ કારણભૂત છે એ સામાન્ય નિયમ માત્ર માનવામાં આવે તો એક દ્રવ્યના સાગથી અન્ય દ્રવ્યના પ્રત્યક્ષની આપત્તિ છે તેથી અતિપ્રસંગ છે. ( આ દલીલ બરાબર For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रह નથી, કારણ કે “તે તે દ્રવ્યના પ્રત્યક્ષમાં તે તે દ્રવ્યને સંગ કારણ છે એમ નિયમ સવીકારવામાં આવે છે, કેમ કે અન્યથા ત્રીજા નિયમમાં પણ અતિપ્રસંગ ટાળો મુશ્કેલ બને. તેથી માનેલા નિયમના ભંગનો પ્રસંગ નથી . વળી અહીં માનેલા નિયમને ભંગ થાય તો પણ દોષ નથીકારણ કે આ ૨૪ત જોઉં છું” “નીલ જલ જોઉં છું વગેરે અનન્યથાસિદ્ધ (બીજી કોઈ રીતે સિદ્ધ ન થતે એવો અનુભવ છે તેનું પ્રત્યક્ષમાત્રમાં વિષય-સંનિક કારણ છે' વગેરે જે પ્રથમ ગૃહીત નિયમ છે તેમનો વ્યાવહારિક વિષયમાં સંકેચ માન્યા વગર ઉપપાદન (શક્યતા બતાવી તે) સંભવતું નથી. - વિવરણ : સામાન્ય કાર્યકારણુભાવ માનતાં બીજાંકુરની બાબતમાં ગમે તે બીજમાંથી ગમે તે અંકુરની ઉત્પત્તિને પ્રસંગ આવે છે તે અહીં પણ ઉપસ્થિત થશે તેથી વિશેષ નિયમની આવશ્યકતા છે એવી દલીલના ઉત્તરમાં કહ્યું છે કે તે તે દ્રવ્યના પ્રત્યક્ષમાં તે તે દ્રવ્યને સંગ કારણ છે એમ જ નિયમ સમજવાને ; પણ તે ન્યાયથી ત્રીજા કાયકારણભાવની સિદ્ધિ થતી નથી. જે ત્રીજા નિયમથી જ અતિપ્રસંગ ટાળવા ધારતા હે તે એટલું ધ્યાનમાં રાખજે કે “રજતનું પ્રત્યક્ષ રજતના સંગથી થાય છે એ ત્રીજા નિયમની કલ્પનામાં પણ અતિપ્રસંગને દોષ રહેવાને જ– એક રજતના ચક્ષુ સાથેના સંગથી અન્ય રજાતના પ્રત્યક્ષને પ્રસંગ રહેશે જ. આમ આ ત્રીજો નિયમ નકામે જ છે. આમ પહેલા અને ત્રીજા નિયમની સિદ્ધિ નથી અને બીજા નિયમ સાથે કોઈ વિરોધ નથી તેથી કઈ માનેલા નિયમના ભંગનો પ્રસંગ નથી. કઈ શંકા કરે કે પહેલા અને બીજા નિયમને વિરોધ થાય છે જ એમ પહેલાં કહ્યું છે, અને તેમાં સમાવિષ્ટ વ્યક્તિના નિયમના વિરોધને પણ ટાળી શકાશે નહિ તેથી માનેલા નિયમને ભંગ નથી એમ કહેવું બરાબર નથી. આ શકોના ઉત્તરમાં કહે છે કે અહીં શુરિજત વગેરે સ્થળે ઉક્ત નિયમ ભંગ થાય તો પણ કઈ દેવું નથી. રજત જોઉં છું' વગેરે અનુભવની બીજી કોઈ રીતે સિદ્ધિ થતી નથી તેથી ચાક્ષુષત્વ માનવું જ પડે અને કહેલા નિયમોને વ્યાવહારિક વિષયમાં (દ્રવ્યત્વનું અધિકરણ તે દ્રવ્ય એ પ્રમાણે રજતત્વને આરોપ માનીને) સંકેચ માન્યા વિના આ અનુભવને બીજી કઈ રીતે સમજાવી શકાય નહિ, તેમની શકયતા બતાવી શકાય નહિ. - [ વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ સમીક્ષા કરતાં કહે છે કે સ્વપ્નકાળમાં કેવળ સાક્ષિભાસ્ય રજતાદિને વિષે જે ચાક્ષુષત્વને અનુભવ થાય છે તેની બાબતમાં જેમ થાય છે તેમ અહીં પણ આરે પરૂપતની કલ્પના સંભવે છે તેથી તેનું અનન્યથાસિદ્ધત્વ (બીજી કઈ રીતે સિદ્ધ ન થવું તે) સિદ્ધ થતું નથી. માનેલી સામગ્રીને અભાવ તે સ્વપ્નની જેમ અહીં પણ સમાન છે. અન્યથા સ્વપ્નમાં ઈન્દ્રિયના વ્યાપારની કMાનો પ્રસંગ આવે ] અનુભવ સાથે વિરોધ આવતાં, સ્વપ્નમાં ઈન્દ્રિો કામ નથી કરતી એમ જે કૃતિમાં કહ્યું છે તેને બીજી રીતે સમજાવી શકાય એવી દલાલ સ્વપ્નની બાબતમાં જોડી શકાય. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ न चैवं सति 'प्रमायां सन्निकर्षः कारणं, न भ्रमे' इत्यपि सङ्कोचकल्पनासम्भवात् असन्निष्टस्यैव देशान्तरस्थस्य रजतस्य इहारोपापत्तिरिति अन्यथाख्यातिवादप्रसारिका । अभिव्यक्तचैतन्यावगुण्ठनशून्यस्य देशान्तरस्थस्य रजतस्यापरोक्ष्यानुपपत्तेः । ख्यातिवाधानुपपत्त्यादिभिर्धमविषयस्यानिर्वचनीयत्वसिद्धेश्च । અને આમ હોય તે પ્રમાં (સમ્યક અનુભવોમાં સંનિકર્ષ કારણ છે, ભ્રમમાં નહિ એમ પણ સંકેચ કલ્પી શકાય તેથી સંનિકૃષ્ણ નહી એવા જ, બીજા દેશમાં રહેલા રજતના અહીં આપની આપત્તિ છે તેથી અન્યથાખ્યાતિ. વાદને પગપેસારો થશે–એમ માનવું નહિ; કારણ કે અભિવ્યક્ત રૌતન્ય સાથેના તાદામ્ય વિનાના, અન્ય દેશમાં રહેલા રજતની અપેક્ષતા ની શક્યતા નથી. અને ખ્યાતિ (અપક્ષ અનુભવી અને બાધ અનુપપન્ન બને વગેરે હેતુઓથી ભ્રમના વિષય (રજતાદિ)ની અનિર્વચનીયતાની સિદ્ધિ થાય છે (તેથી અન્યથાખ્યાતિને પગપેસારો નહીં થાય. વિવરણઃ (શકા) જો માનેલા નિયમોને સંકેચ કરવામાં આવે તો શુક્તિરજત આદિના અનિર્વચનીયત્વની સિદ્ધિ નહીં થાય ન્યાયમત અનુસાર બીજી જગ્યામાંનું રજત આદિ ભ્રમ વિષય છે. તેને વિષે કઈ શંકા કરે કે અસનિકૃષ્ટ વસ્તુ પ્રત્યક્ષ કેવી રીતે હોઈ શકે તો તેના ઉત્તરમાં કહી શકાય કે “સનિક પ્રત્યક્ષમાં કારણભૂત છે' એ નિયમને તમારા મતમાં વ્યાવહારિક પદાર્થના પ્રત્યક્ષવિષયક છે એ રીતે સંકેચ કરો છો તે અમારા મતમાં પણ પ્રત્યક્ષ પ્રમામાં સંનિકર્ષ કારણ છે એમ પ્રત્યક્ષ પ્રમાવિષયક તરીકે તેને સમજાવીને તેના સંકેચની કપના થઈ શકશે તેથી અન્યથા ખ્યાતિવાદમાં બાધ નહીં આવે. આમ અન્યથાખ્યાતિ માનવી પડશે, અનિર્વચનીય ખ્યાતિ માની શકશે નહિ. * ઉત્તર ઃ ભ્રમરૂપ પ્રત્યક્ષમાં સંનિકર્ષ હેતુ ન હોય તે અન્યથાખ્યાતિવાદ માનવાની જરૂર રહેતી નથી. કેઈ વસ્તુના અપરોક્ષ માટે તેનું ઈન્દ્રિયસંનિકૃષ્ટવ જવાબદાર નથી, પણ તેનું અભિવ્યક્તતન્યાભિન્નત્વ જવાબદાર છે એમ હવે પછી કહેવામાં આવશે. અને આમ “મને વિષય-રજતાદિ–અન્ય દેશમાં હોય તો તે અપક્ષ સંભવે નહિ તેથી રજત શુક્તિ સાથે તાદાભ્ય પામેલું સિદ્ધ થાય છે. (અવગુઠન = તાદામ્ય).. શંકા : આમ હેય તે શુક્તિની જેમ શુક્તિરજત પણ સત્ય જ હોય, અનિવચનીય નહિ કારણ કે તેમ માનવા માટે પ્રમાણુ નથી. ઉત્તર : રજતાદિનો ખ્યાતિ અર્થાત અપરોક્ષ જ્ઞાન છે તેથી મને વિષય અન્ય દેશમાં છે કે અસત છે એમ માની શકાય નહિ. જે અસત્ છે તેનું સંવિ સાથે તાદામ્ય નથી હતું તેથી તે પ્રત્યક્ષ હોઈ શકે નહિ શક્તિમાં કઈ કાળે રજત નથી હતું એ અબાધિત પ્રત્યક્ષના બળે રજત હોય ત્યારે પણ શક્તિમાં રજતને અભાવ સિદ્ધ થાય છે. જે શક્તિમાં રજત ન હોય તે તેની અપક્ષ અનુભૂતિ સંભવે નહિ. જો એ ત્યાં સત્ય For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ सिद्धान्तलेशसमहः હોય તે જેમ શક્તિમાં શુક્તિત્વને બાધ થતું નથી તેમ તે બાધ ન થાય. તેથી ખ્યાતિ અને બાધ બીજી કોઈ રીતે સંભવતાં ન હોવાથી શુક્તિરજાનું અનિવચનીયત્વ સિદ્ધ થાય છે. ઉત્પત્તિ અને વિનાશવાળું છે તેથી પણ તેના અનિર્વચનીયત્વની સિદ્ધિ થાય છે. વિશ્વના લક્ષણનું નિરૂપણ કરતી વખતે આ વિસ્તારથી સમજાવ્યું છે. “વગેરેમાંથી ઉત્પત્તિવાળું' છે વગેરે યુક્તિનો નિર્દેશ છે. न चाधिष्ठानसम्प्रयोगमात्रात् प्राति मासिकस्यैन्द्रियकत्वोपगमे शुक्तिर जताध्याससमये तत्रैव कालान्तरे अध्यसनीयस्य रङ्गस्यापि चाक्षुषत्वं कुतो न स्यादिति वाच्यम् । रजताध्याससमये रङ्गरजतसाधारणचाकचक्यदर्शनाविशेषेऽपि यतो रागादिरूपपुरुषदोषाभावादितस्तत्र तदा न रङ्गाध्यासः, तत एव मया तद्विषयवृत्त्यनुदयस्याभ्युपगमात् । तस्मादिदमंशसम्भिन्नरजतगोचरेकैत्र वृत्तिरिन्द्रियजन्या । न ततः प्रागिदमाकारा वृत्तिरिति नात्रैवेयमज्ञाननिवर्तकत्वसदसद्भावचिन्ता कार्येति । અને એથી દલીલ કરવી નહિં કે અધિષ્ઠાનના સંનિકર્ષ માત્રથી પ્રતિભાસિક (રજતાદિને એન્દ્રિયક (ઈન્દ્રિયજન્ય જ્ઞાનના વિષય તરીકે સ્વીકારવામાં આવતું હોય તે ત્યાં જ (ક્તિમાં જ) અન્ય કાળમાં જેને અયાસ થવાનું છે તે વં (કલાઈ) પણું શુક્તિરજતના અધ્યાસ સમયે ચાક્ષુષ (ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય ) કેમ ન હોય? (આ દલીલ બરાબર નથી, કારણ કે રજતના અધ્યાસના સમયે વંગ અને ૨જતને સાધારણ એવા ચળકાટનું દર્શન સમાન હોવા છતાં પણ જે રાગાદિરૂપ પુરુષષના અભાવ આદિને લીધે ત્યાં (શુક્તિમાં) જ્યારે (રજતના અધ્યાસકાળમાં) વંગને અધ્યાસ થતો નથી (– અધ્યાસ થત તમે નથી માનતા - ) તે જ કારણથી હું તદ્વિષયક (વંગવિષયક) વૃત્તિની ૨ નુત્પત્તિને માનું છું (વંગવિષયક વૃત્તિ ઉત્પન્ન થતી નથી એમ માનું છું. તેથી (‘હું નરમાં) અંશથી સંમિલિત રજતવિષયક એક જ વૃત્તિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય છે. તેની પહેલાં ઈદમ' આકારવાળી વૃત્તિ ઉત્પન્ન થતી નથી તેથી અહીં જ (ઇદમ આકારવાળી વૃત્તિની બાબતમાં જ) અજ્ઞ નનિવકત્વના સદ્દભાવ કે અસદ્દભાવની ચિન્તા (વિચાર ) કરવી જોઈ એ નહિ. વિવરણ : શક્તિરજત પાક્ષિભાસ્ય છે એમ માનનાર શંકા કરે છે કે શુતિરજત જે પતાના તાદાભ્યના આશ્રય એવા “=' અર્થના સંનિકર્ષથી જ ચક્ષુરિન્દ્રિયવૃત્તિને વિષય બનતું હોય તો એ જ શક્તિમાં અન્ય કાળમાં જેને અભ્યાસ થવાનું છે તે વંગ (કલાઈ) પણ ત્યારે જ ચાક્ષુષવૃત્તિને વિષય કેમ નથી બનતી ? જે વૃત્તિ શુતિરજતને વિષય કરે છે એ જ વૃત્તિ શક્તિમાં કાળાન્તરે અધ્યાસ પામનાર વંગને પણ કેમ વિષય નથી કરતી ? એ વૃત્તિ જેમ રજતના તાદા મ્યના આશ્રમ ' અર્થના સંનિકર્ષથી પણ ઉત્પન્ન થઈ શકે છે તેમ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૩૯ અન્ય કાળમાંના વગના તાદાત્મ્યના આશ્રય ‘ક્મ્' અર્થના સંનિકથી પણ ઉત્પન્ન થઈ શકે, તેમાં કાઈ ફરક નથી—એમ કહેવાના આશય છે. અને આમ સ ંનિક' રજતવિષયક વૃત્તિના હેતુ નથી પણુ સાદૃશ્ય (ચળકાટ આદિ)થી વિશિષ્ટ ધમી"નું જ્ઞાન જ હેતુ છે અને સાદશ્યજ્ઞાન દોષ તરીકે અને ધીના જ્ઞાન તકે રજતાદિના અભ્યાસમાં કારણુ છે. અને રજત આદિ પોતાતે વિષય કરનારી વૃત્તિ વિના જ ચૈતન્યથી અવભાસિત થાય છે એવા મત સ્વીકારવા જોઇએ. આ શંકાના ઉત્તર આપતાં કવિતાર્કિકમતાનુયાયી કહે છે કે તમારા મતમાં પણુ શુક્તિમાં કાળાન્તરે જેના અભ્યાસ થવાના છે તે વગને રજતના અભ્યાસના સમયે જ અભ્યાસ કેમ થતા નથી. જો તમે આ શંકાના પરિહાર એમ કહીને કરતા હા કે દૃશ્યમાન સાદશ્યરૂપ વિષયને દાષ બંને જગ્યાએ સમાન હોવા છતાં પણુ રજતના અધ્યાસના સમયે વ ંગવિષયક રાગાત્મક પુરુષ–ઢાષ નહાવાથી અને રજતવિષયક રાગ હાવાથી, વંગના અભ્યાસ થતા નથી, તે। આ ઉત્તર હું પણુ આપી શકું, ‘રાગાદિ'માંના આદિ પથી વંગનું મુદ્ધિમાં ધેાળાયા કરવું સમજવાનુ છે. દાષાભાવ આદિમાંના ‘આદિથી રજતવિષયક રાગ સમજવાનો છે. વગવિષયક રાગાદિના અભાવથી અને રજતવિષયક રાગના અસ્તિત્વથી અથવા અન્ય કોઈ કારણથી રજતની ત્યાં ઉત્પત્તિ થાય છે અને એ વખતે રજવિશિષ્ટ ધમી તે વિષય કરનારી વૃત્તિના ઉયને અમે માનીએ છીએ. કવિતાના મતનેા ઉપસ ંહાર કરતાં કહ્યું છે કે તેથી, અર્થાત્ મિ`જ્ઞાન કારણ છે એમ માનવા માટે પ્રમાણુ નથી તેથી, અમે માનીએ છીએ કે છંદમ’ અંશથી સંમિલિત રજતવિષયક એક જ વૃત્તિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય છે અને તેની પહેલાં કોઈ ‘મૂ’ આકારવાળી વૃત્તિ નથી હોતી. તેથી આ ‘ઇમ્’ આકારવાળી વૃત્તિને વિષે જ એવા વિચાર કરવા યથ છે કે ‘તેમાં અજ્ઞાનનિવતત્વ છે કે નથી ?” अन्ये तु - ' अधिष्ठानज्ञानमध्यासकारणम्' इति इदमाकारावृत्तिमुपेत्य तदभिव्यक्तेनैव साक्षिणा तदध्यस्तस्य रजतस्यावभाससम्भवात् तद्भासकसाक्ष्यभिव्यञ्जिकया तयैवेदंवृत्त्या रजतविषयसंस्काराधानोपपत्तेश्च रजत। कारवृत्तिर्येति मन्यन्ते ॥ જ્યારે બીજા અધિષ્ઠાનનું જ્ઞાન અધ્યાસનુ કારણ છે' તેથી ‘ઇમ્’ આકારવાળી વૃત્તિ માનીને તેનાથી અભિવ્યક્ત થતા સાક્ષીથી જ તેમાં અધ્યસ્ત રજતના અવભાસ સભવતા હૈાવાથી, અને તેને અવભાષિત કરનાર સાક્ષીને અભિવ્યક્ત કરનાર તે જ ઇદમ્’વૃત્તિથી રજતવિષયક સંસ્કારનું આધાન ઉપપન્ન હોવાથી (આધાનના સભવ હાવાથી) રજતાકાર વૃત્તિ વ્યર્થ છે- એમ માને છે. વિવરણ : ધર્મિ`જ્ઞાન અધ્યાસનું કારણ છે એ મતના ઉલ્લેખ ઉપર જયાં ત્યાં આવ્યેા છે. અને તેને માટે કાઈ પ્રમાણુ નથી એમ કહીને તેનું ખંડન કર્યુ છે તે ઉપર છલ્લું છે એમ વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ કહેતા રહ્યા છે. હવે એ મિ`જ્ઞાનકારણવાદીના મતનુ" પ્રતિપાદન કર્યુ” છે, For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ २४० सिद्धान्तलेशसङ्ग्रहः ઈદમ' આકારવાળી વૃત્તિ માનીને પણ રજતવિષયક વૃત્તિ સ્વીકારવી જ જોઈએ એમ કેટલાક માને છે તેનું ખંડન અહીં કર્યું છે. અહીં એમ બતાવ્યું છે કે 'ઇદમ આકારવાળી વૃત્તિ માન્યા પછી રજતાકારવૃત્તિ વ્યર્થ છે. ધમિજ્ઞાન અધ્યાસનું કારણ છે માટે “ઈદમ'-આકારવૃત્તિ માનવી જોઈએ. પણ ઈદમ આકારવાળી વૃત્તિથી વ્યતિરિક્ત રજતાકાર વૃત્તિનું શું પ્રયોજન હોઈ શકે? તે રજતના અભાસ માટે હોવી જોઈએ કે સંસ્કારને માટે ? રજતના અભાસને માટે તેની જરૂર નથી કારણ કે પૃદમ' આકારવૃત્તિથી અભિવ્યક્ત થયેલા સાક્ષીથી જ તેના પર અધ્યસ્ત રજતને અભાસ સંભવે છે. સંસ્કારને માટે પણ રજતાકારવૃત્તિની જરૂર નથી કારણ કે તેને અવભાસિત કરનાર સાક્ષીને અભિવ્યક્ત કરનાર એ જ “ઈદમ' આકારવૃત્તિથી રજતવિષયક સંસ્કારનું આધાન સ ભવે છે. શંકા થાય કે એક વસ્તુ (ઇદમ્ વિષયક વૃત્તિથી અન્ય (રજા) વિષયક સંસ્કારનું આધાન કેવી રીતે થઈ શકે. પણ આ શંકા બરાબર નથી કારણ કે જે વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યમાં જેટલા પદાર્થો પ્રકાશે છે, તે જ વૃત્તિથી તેટલા પદાર્થોને વિષે સંસ્કારનું આધાન થાય છે એમ પહેલાં કહ્યું છે એવો ભાવ છે. જ્ઞાનદયા “ ”ફ કૃત્તિરધ્યાવારસૂતા “હું રબત' इति द्वितीया वृत्तिरध्यस्तरजतविषया, न विमंशं विनाऽध्यस्तमात्रगोचरा सा । 'इदं रजत जानामि' इति तस्या दमर्थतादात्म्यापन्नरजतविषयत्वानुभवादिति केचित् । બે જ્ઞાન માનનાર પક્ષમાં, ઈદમ' (“આ”) એ એક વૃત્તિ અધ્યાસની કારણભૂત છે. “આ રજત' એ બીજી વૃત્તિ અધ્યસ્ત રજત વિષયક છે. પણ એ ઈદમ' અંશ વિના માત્ર “અધ્યસ્ત (રજા)ને વિષય નથી કરતી, કારણ કે આ રજતને જાણું છું” એમ તે ઇદમ (બા) અથની સાથે તાદામ્ય પામેલા રજતને વિષે છે એવો અનુભવ થાય છે એમ કેટલાક કહે છે. વિવરણ : એક વસ્તુને વિષય કરનારી વૃત્તિથી એ જ વસ્તુવિષયક સંસ્કારનું આધાન સંભવે છે એમ જેઓ માને છે તેમના મતમાં ઈદમ' વૃત્તિ ઉપરાંત અયસ્ત રજતવિષયકવૃત્તિ પણ હોય છે. તેઓ બે જ્ઞાન માને છે. હવે અહીં પ્રશ્ન થાય કે બીજી વૃત્તિ છે તે અધ્યરત રજતથી વિશિષ્ટ ધમને વિષય કરે છે કે માત્ર રજતને વિષય કરે છે. આનું સમાધાન કરતાં બે મત પડી ગયા છે. કેટલાક માને છે કે આ બીજી વૃતિ પણ “E” અંશને છોડીને માત્ર અધ્યસ્ત રજતને વિષય કરનારી નથી. પણ અધ્યસ્ત રજતથી વિશિષ્ટ ધમીને વિષય કરનારી છે. બીજી વૃત્તિ વિશિષ્ટવિષયક છે એમ આપણે અનુભવ “હુ રજનને જાણું છું' એ જ બતાવી આપે છે. - જ્યારે બીજા માને છે કે આ બીજી વૃત્તિ માત્ર અધ્યસ્ત (રજત)ને જ વિષય કરનારી છે. તે મત આ પ્રમાણે છે : For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પઢિ ૪૧ अन्ये तु - यथा इदमंशावच्छिन्न चैतन्यस्थाsविद्या रजताकारेण विवर्तते, एवमिदमंशविषयवृत्तिज्ञानावच्छिन्नचैतन्यस्थाऽविद्या रजतज्ञानाभासाकारेण विवर्तते, न त्विदमंशवृत्तिवदनध्यस्तं रजतज्ञानमस्ति । तथा च रजतस्य अधिष्ठानगते दंत्वसंसर्गभानवत्तज्ज्ञानस्याप्यधिष्ठानगतेदत्वविषयत्वसंसर्गभानोपपत्तेः न तस्यापीदं विषयत्वमभ्युपगन्तव्यम् । જ્યારે અન્ય (ચિતકા) કહે છે કે જેમ ઇદમ્’ ( 'આ') અંશથી અવછિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા રજતાકારે વિત" પામે છે (પરિણમે છે), તેમ‘ઇમ્’ 'શવિષયક વૃત્તિજ્ઞાનથી અવચ્છિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા રજતજ્ઞાનાશાસાકારે વિવત પામે છે (પરિણમે છે, પશુ ‘ઈશ્વમ્' અંશની વૃત્તિની જેમ રજતજ્ઞાન અનુષ્યસ્ત નથી (– પ્રાતિભાસિક છે, વ્યાવહારિક નથી ). અને આમ જેમ રજતમાં અધિષ્ઠાનમાંના છંદ(આપણુ)ના સંસગ'નું ભાન થાય છે, તેમ તેના (રજતના) જ્ઞાનમાં પણ અધિષ્ઠાનમાં રહેલા છંદ વિષયત્વ (ઇદ‘વિષયક હેવાપણુ)ના સંસગનું ભાન ઉપપન્ન છે (સ*ભવે છે) તેથી તેને પણ ઇદમ્’વિષયક માનવુ' ન જોઈ એ. વિષ્ણુ : ‘આ રજત' એ બીજી વૃત્તિ માત્ર અય્યસ્ત (રજત )ને જ વિષય કરે છે એ મત રજૂ થાય છે. બીજી વૃત્તિ અવિદ્યાવૃત્તિ છે એમ બતાવ્યું છે. જેમ ‘ઇમ' અ’ગ્રંથી અવચ્છિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા રજતાકારે પરિણમે છે ( – ચૈતન્યના વિવત, પશુ અવિદ્યાના તા પરિણામ માનવા જોઈએ –), તેમ ‘છંદમ’ અંશવિષયક વૃત્તિજ્ઞાનથી અવચ્છિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા માત્ર અધ્વસ્ત રજતને વિષય કરનારી વૃત્તિરૂપે પરિણમે છે. અને એ વૃત્તિ જ્ઞાનાભાસ છે કારણ કે જ્ઞાનનાં જે કારણા માન્યાં છે તેનાથી ઉત્પન્ન થતી નથી. જ્ઞાનાલાસરૂપ રજતજ્ઞાન રજતની જેમ પ્રાતિભાસિક જ છે; એ ‘ઇદમ' આકારવાળી વૃત્તિની જેમ વ્યાવહારિક નથી, કારણ કે શક્તિરજતની જેમ રજતજ્ઞાનાભાસ પણ શુક્તિ વિષેનું અજ્ઞાન દૂર કરનાર પ્રત્યક્ષથી બાધિત થઈ શકે છે. આ નાનાભાસ ‘ઇમ્' અશને વિષય કરનારા ન હાય તા પણ આ રજત ' એવા તેના આકાર સંભવે છે, જેમ રજતમાં તેના અધિષ્ઠાન(છંદમથથી અવચ્છિન્ન ચૈતન્ય)માં રહેલા ઇદંત્વના સ ંસગંનું ભાન થાય છે; તેમ જ્ઞાનાભાસ પ્રતિ ‘છંદમ’ વિષયક વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્ય અધિષ્ઠાન છે તેથી જ્ઞાનાભાસને વિષે જે ‘ઇમ્' અંશનું જ્ઞાન અવિષ્ઠાનભૂત છે તેમાં રહેલા વિષયકત્વના સંસગ”નુ રજતવિષયક જ્ઞાનાભાસમાં ભાન થાય છે. માટે ‘ૐ રગતમ્' એ બીજા જ્ઞાનને મને વિષય કરનારુ” માનવાની જરૂર નથી. : સિ–૩૧ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः न च रजतत्ववदभ्यस्तस्य रजतेदंत्वसंसर्गस्य रजतज्ञानगोचरत्वात् तत्प्रतियोगिन इदंत्वस्यापि तद्विषयत्वं वक्तव्यमिति वाच्यम् । स्वतादात्म्याश्रयस्य इव विषयत्वादेव तस्य तत्संसर्गविषयत्वे अतिप्रसङ्गाभावात् । न चाधिष्ठानाध्यासयोरेकस्मिन् ज्ञाने प्रकाशनियमस्य सम्भावनाभाष्य विवरणे प्रतिपादनाद् एकवृत्तिविषयत्वं वक्तव्यमिति वाच्यम् । वृत्तिभेदेऽपीदमा कारवृत्त्यभिव्यक्ते एकस्मिन् साक्षिणि तयोः प्रकाशोपगमादित्याः ॥ १८ ॥ ૨૪૨ અને એવી દલીલ કરવી નહિ કે રજત અને ઇંદુત્વના સંસગ જે અભ્યસ્ત છે તે રજતત્વની જેમ રજતજ્ઞાનના વિષય હોવાથી તેનુ પ્રતિયેાગી ઇત્વ પણ તેના વિષય છે એમ કહેવુ પડશે. (આ દલીલ ખરાખર નથી) કારણુ કે પાતાની સાથેના (જ્ઞાનાભાસ સાથેના) તાદાત્મ્યના આશ્રય (એવુ' જે છંદમ’શજ્ઞાન) તે છંદ'ત્વવિષયક હાવાથી જે તે (રજતજ્ઞાન) તેના સ'સગ વિષયક હાય તે તેમાં અતિપ્રસ`ગના અભાવ છે, અને એવો દલીલ કરવી નહિ કે અધિષ્ઠાન અને અધ્યાસ એક જ્ઞાનમાં પ્રકાશ પામે છે એવા નિયમ સ‘ભાવના-ભાષ્યના વિવર્ણમાં પ્રતિપાદ્રિત હાવાથી (તે એ) એક વૃત્તિના વિષય છે એમ કહેવુ પડશે. ( આ દલીલ બરામર નથી) કારણ કે (તેમના પ્રકાશન માટે) વૃત્તિએ જુદી હાય તે પણ ‘ઇમ્’ આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા એક સાક્ષીમાં તે એના પ્રકાશ સ્વીકારવામાં આવ્યેા છે (-એમ મીજી વૃત્તિ અભ્યસ્ત વિષય કરે છે એમ માનનારા કહે છે). (૧૮) * રજત માત્રને વિવરણું : બીજી વૃત્તિ અભ્યસ્ત રજત માત્રને વિષય કરે છે, 'ઇ'ને નહિ એ મનની સામે શ ંકા સંભવે છે કે જ્ઞાનાભાસથી રજતનું ગ્રહણ થતાં તેના ઋત્વ સાથેને સસંગ' પણુ ગૃહીત થતા હોય તે તે વૃત્તિથી છંદ વસ્તુ પણ ગ્રહણ થવું જ જોઈએ કારણ કે ઇદંત્વના ગ્રહણ વિના તેની સાથેના સ ંસગ નું ગ્રહણ સંભવે નહિ. તેથી જ્ઞાનાભાસ રજતવિશિષ્ટ ‘દમ્’ અંશને વિષય કરનારા છે એમ સિદ્ધ થાય છે. ( સંસર્ગા'શ રજતજ્ઞાનાભાસના વિષય છે એ બતાવવા માટે · અભ્યસ્ત ' એવું વિશેષણુ મૂક્યું છે). આવું ન હોય તે ધટત્વાદિથી નિરૂપિત સોંસગ વિષયક પ્રત્યક્ષ ઘટવાદિવિષયક ન હેાય એ અતિપ્રસંગ આવી પડે. આ શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે રજતજ્ઞાનાભાસ ઇદ-વરૂપ પ્રતિયોગીને વિષય કરનારા ન હોય તેા પશુ જ્ઞાનાભાસની પ્રતિ અધિષ્ઠાન હોવાને કારણે રજતજ્ઞાનાભાસ સાથે જેનું તાદાત્મ્ય છે તેવું ઇદમંશજ્ઞાન ઇદમ્’ પ્રતિયેાગીને વિષય કરનારું હોવાથી જ્ઞાનાભાસ સસગ વિષયક હોય એ સભવે છે અને તેટલાથી અતિપ્રસંગ આવી પડતા રોકી શકાય છે. ફરી શકા થાય કે અધિષ્ઠાન અને અભ્યાસના પ્રકાશ એક જ્ઞાનમાં જ થાય છે એમ વિવરણકારે પ્રતિપાદિત કયુ` છે. આના ઉત્તર આપતાં કહ્યું છે અલગ અલગ વૃત્તિ તેમને માટે હોય તો પણ ‘ઇદમ્' આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા એક ચૈતન્યમાં તેમને પ્રકાશ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ પ્રથમ પરિચ્છેદ માનવામાં આવે છે. કહેવાને ભાવ એ છે કે અધ્યક્ત માત્રને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ વિવરણકારે પોતે જ માની છે. તેથી તેમણે જે અધિષ્ઠાન અને અધ્યાસ એક જ્ઞાનમાં પ્રકાશિત થાય છે એમ કહ્યું છે તેમાં “જ્ઞાન” શબ્દ સાક્ષીના અર્થમાં વપરાય છે, વૃત્તિના અર્થમાં નહિ તેથી કઈ દોષ નથી. (૧૮) વૃત્તિના નિર્ગમનની આવશ્યકતાનો વિચાર શરૂ થાય છે. (१९) ननु सर्वपदार्थानां साक्षिप्रसादादेव प्रकाशोपपत्तेः किं वृत्त्या, घटादिविषयकसंस्काराधानाधुपपत्तये तदपेक्षणेऽपि तन्निर्गमाभ्युपगमो व्यर्थः । परोक्षस्थल इवानिर्गतवृत्त्यवच्छिन्नसाक्षिणैव घटादेरपि प्रकाशोपपत्तेः । न च तथा सति परोक्षापरोक्षवलक्षण्यानुपपत्तिः, शाब्दानुमित्योरिव करणविशेषप्रयुक्तवृत्तिवैजात्यादेव तदुपपत्तेः । (૧૯) (શંકા): શંકા થાય કે બધા પદાર્થોને સાક્ષીના પ્રસાદથી જ (નિમલતાથી જ) પ્રકાશ ઉપપન (શકય) હોવાથી વૃત્તિની શી જરૂર ? (અને) ઘટાદિ વિષયક સંસ્કારના આધાન આદિને શક્ય બનાવવા તેની જરૂર હોય તે પણ તેના નિગમનને સ્વીકાર વ્યર્થ છે, કેમ કે પરોક્ષસ્થલમાં થાય છે તેમ અનિત (બહાર નહીં ગયેલી) વૃત્તિથી અવચ્છિન્ન સાક્ષીથી જ ઘટાદિને પણ પ્રકાશ સંભવે છે. અને એમ હોય તે પક્ષ અને અપક્ષની વિલક્ષણતા નહીં સંભવે એમ (પણ) નથી; કારણ કે શાબ્દ જ્ઞાન અને અનુમિતિની જેમ કરણવિશેષને કારણે થતી વૃત્તિની વિજાતીયતા હોય છે તેનાથી જ તેની ઉપષત્તિ છે. વિવરણઃ બાહ્ય વસ્તુવિષયક અપક્ષ વૃત્તિ જ આવરણને દૂર કરનારી છે એ નિયમને ભ્રમ સ્થળમાં થતી “ ઈદમ' આકાર વૃત્તિમાં વ્યભિચાર છે એવી શંકા થાય છે તે વૃત્તિને સ્વીકાર અને અસ્વીકાર કરીને તે શંકાને પરિહાર કરીને, અને પ્રસંગવશાત બે જ્ઞાન છે એ પક્ષ અંગે કંઈક વિચાર કરીને, હવે પૂર્વોક્ત વૃત્તિનિગમ અંગે શંકા રજૂ કરે છે. જે બધી વસ્તુઓનું પ્રકાશન સાક્ષીને કારણે જ શકય બનતું હોય તે વૃત્તિ માનવાની શી જરૂર ? એવી દલીલ થઈ શકે કે વૃત્તિ વિના અન્ય કાળમાં વિષયનું અનુસંધાન ન થાય. સાક્ષી જે વિષયને અનુભવરૂપ હોય તો તે નિત્ય હોવાથી અનુભવના નાશરૂપ સંસ્કારને અભાવ થાય અને સંસ્કારના અભાવમાં સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞા પણ ન થાય. આગન્તુક (ઉપાઘ) વૃત્તિને સ્વીકાર કરવામાં ન આવે તો ચક્ષુ વગેરેને અનુસરીને જ્ઞાન થાય છે એમ માની ન શકાય કારણ કે નિત્ય સાક્ષીની બાબતમાં ચક્ષુ આદિને ઉપયોગ નથી. તેથી વૃત્તિ તે માનવી જ જોઈએ. આ દલીલને ધ્યાનમાં રાખીને વૃત્તિની ઉપયોગિતા સ્વીકારીને પણ તેને નિગમ (–અર્થાત ચક્ષુ આદિ દ્વારા ઘટાદિ આકારવાળી અન્તઃકરણની વૃત્તિ બહાર નીકળે છે એમ) તે માનવાની જરૂર નથી જ. વિષયને પ્રકાશ એ નિગમનું ફળ છે એમ પણ નહીં કહી શકાય કારણ કે બહાર નહીં નીકળેલી વૃત્તિથી અવચ્છિન્ન ક્ષીથી For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ લિયારાસ પણ વિષયનું પ્રકાશન થઈ શકે છે, અનુમિતિ આદિ પરક્ષાનની બાબતમાં બને છે તેમ. તેથી વૃત્તિને નિગમ અનુપયુક્ત છે. બહિનિંગમવાદી દલીલ કરી શકે કે બહિનિગત વૃત્તિથી અવછિન્ન ચેતન્ય અપરોક્ષજ્ઞાન છે અને અનિગતવૃત્તિથી અવછિન્ન મૈતન્ય પક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષજ્ઞાન અને પરાક્ષજ્ઞાનનું વૈલક્ષણ્ય અનુભવથી સિદ્ધ છે તેથી પ્રત્યક્ષજ્ઞાનમાં તે વૃત્તિને નિગમ સ્વીકારવું જોઈએ અને એ રીતે પરોક્ષ-પ્રત્યક્ષજ્ઞાનને ભેદ શકય બનશે, પણ આ દલીલ બરાબર નથી કારણ કે આ ભેદ બીજી રીતે પણ શકય બને છે. જેમ શાબ્દજ્ઞાનમાં શબ્દરૂપ કરણવિશેષને કારણે શાબ્દવરૂપ વિજાત્ય છે, અથવા જેમ અનુમાન (લિંગ)રૂપ કરણવિશેષને કારણે અનુમિતિત્વરૂ૫ વાત્ય છે તેમ ઈનિદ્રયરૂપ કરણવિશેષથી પ્રયુક્ત પુત્તિઓમાં પ્રત્યક્ષત્વાદિ જાતિરૂપ કે ઉપાધિરૂપ વજાત્ય સંભવે છે. તેથી વૃત્તિનિગમ માનવાની જરૂર નથી. વેદાન્તના ચિંતકોએ જુદી જુદી રીતે વૃત્તિનિગમની જરૂરિયાત બતાવી છે તેનું પ્રતિપાદન હવે શરૂ થાય છે : अत्र केचिदाहुः-प्रत्यक्षस्थले विषयाधिष्ठानतया तदवच्छिन्नमेव चैतन्यं विषयप्रकाशः । साक्षात्तादात्म्यरूपसम्बन्धसम्भवे स्वरूपसम्बन्धस्य वाऽन्यस्य वा कल्पनाऽयोगादिति तदभिव्यक्त्यर्थ युक्तो वृत्तिनिर्गमाશુપવન ! परोक्षस्थले व्यवहिते वहन्यादौ वृत्तिसंसर्गायोगादिन्द्रियवदन्वयव्यतिरेकशालिनो वृत्तिनिर्गमद्वारस्यानुपलम्भाश्चानिर्गतवृत्त्यवच्छिन्नचैतन्यमेव स्वरूपसम्बन्धेन विषयगोचरमगत्याऽर्थादभ्युपगम्यते इति । આ બાબતમાં કેટલાક કહે છે કે પ્રત્યક્ષ સ્થળમાં વિષયથી અવચ્છિન્ન ચિતન્ય વિષયનું અધિષ્ઠાન છે તેથી તેનાથી વિષયથી) અવચ્છિન્ન તે જ વિષયને પ્રકાશ છે (જીવ-રૌતન્ય નહીં, કારણ કે સાક્ષાત્ તાદામ્યરૂપ સંબંધને સંભવ હોય ત્યારે સ્વરૂપસંબંધની કે અન્ય કોઈ (સંબંધ)ની કલ્પના હતી નથી (કલ્પના કરવી યોગ્ય નથી). આમ તેની અભિવ્યકિતને માટે વૃત્તિના નિગમને સ્વીકાર બરાબર છે. પક્ષ (જ્ઞાન) સ્થળમાં વ્યવહિત અગ્નિ વગેરેની બાબતમાં વૃત્તિને સંસર્ગ ન હોવાથી (શક્ય ન હોવાથી) અને ઈન્દ્રિયની જેમ અન્વય-વ્યતિરેકવાળું વૃતિના નિગમ માટેનું દ્વાર ઉપલબ્ધ થતું નથી તેથી અનિર્ગત વૃત્તિથી અવચ્છિન્ન ગૌતન્ય જ સ્વપસંબંધથી વિષયવિષયક (વિષયનું પ્રકાશક) છે એમ અથતઃ બીજો કોઈ રસ્તો ન હોવાથી (નાટક) સ્વીકારવામાં આવે છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૪૫ વિવરણ : વૃત્તિનિગમની સિદ્ધિ કરતાં કેટલાક કહે છે કે વિષયનું અધિષ્ઠાન હેવાથી વિષયથી અવચ્છિન્ન જે બ્રહ્મરૌતન્ય છે તે જ વિષયને પ્રકાશ છે, જીવૌતન્ય નહિ; છવચૈતન્ય વિષયની પ્રતિ ઉપાદાન નથી તેથી તેની સાથે વિષયને સાક્ષાત્ તાદાભ્ય સંબંધ નથી. તાદામ્યરૂપ સંબંધ સંભવ હોય ત્યાં સુધી સ્વરૂપસંબંધ કે અન્ય કોઈ સંબંધની, જેમ કે પરમ્પરાસંબંધની કલ્પના કરવી એગ્ય નથી. આમ વિષયાવછિન્ન બ્રહ્મૌતન્ય જ વિષયનું પ્રકાશક છે અને તે આવૃત છે તેથી તેના આવરણના અભિભવરૂપ અભિવ્યક્તિને સિદ્ધ કરવા માટે વૃત્તિને નિગમ માનવે જોઈએ. પણ અનુમિતિ આદિ પક્ષકાનની બાબતમાં વૃત્તિથી અવિચિછન્ન ચિતન્ય જ વિષયનું પ્રકાશક હોવાને કારણે ત્યાં વૃત્તિનિગમ માનવાની જરૂર ઊભી થતી નથી. અહીં વૃત્તિના નિગમમાં હેતુભૂત સંનિકર્ષને અભાવ છે, વહિ વગેરે વ્યવહિત છે તેથી વૃત્તિને સંસમાં નથી અને વૃત્તિના નિર્ગમનું દ્વાર (જેમ પ્રત્યક્ષમાં ઇન્દ્રિયરૂપી કાર છે તેમ) ઉપલબ્ધ નથી તેથી એમ જ માનવું જોઈએ કે અનિગત વૃત્તિથી અવછિન્ન ચેતન્ય જ સ્વરૂપસંબંધથી વિષયનું પ્રકાશન કરે છે. બીજો કોઈ રસ્તો ન હોવાથી આમ માનવું જોઈએ. अन्ये तु-अहङ्कारमुखदुःखादिष्वापरोक्ष्यं साक्षाच्चैतन्यसंसर्गिषु क्लुप्तमिति घटादावपि विषयसंसृष्टमेव चैतन्यमापरोक्ष्यहेतुरिति तदभिव्यक्तये वृत्तिनिर्गमं समर्थयन्ते । જ્યારે અન્ય (ચિંતકે) અહંકાર, સુખ, દુઃખ આદિ (વિ ) જેમને ચૈતન્ય સાથે સાક્ષાત્ સંસર્ગ (તાદાસ્ય) છે, તેઓમાં અપક્ષતા માનવામાં આવી છે તેથી ઘટાદિની બાબતમાં પણ વિષયની સાથે સંસગ (તાદામ્ય)વાળું જ ચૈતન્ય અપક્ષતાને હેતુ છે માટે તેની અભિવ્યક્તિને માટે વૃત્તિના નિગમનું સમર્થન કરે છે. વિવરણ: અન્ય ચિન્તક વૃત્તિના નિગમનની બાબતમાં બીજી રીતે સમજાવે છે. જેમ અહંકાર સુખ વગેરે વિષયોની અપેક્ષતામાં સંસગ (તન્ય સાથેનું તાદામ્ય) પ્રયોજક છે, તે જ હકીકત ઘટાદિની બાબતમાં પણ સ્વીકારવી જોઈએ. વિષયની સાથે સંસષ્ટ બ્રહમૈતન્ય જ તેની અપક્ષતામાં પ્રયોજક છે; વિષયની સાથે અસંતૃષ્ટ (તાદામ્ય વિનાનું) છવચૈતન્ય અપરોક્ષતામાં પ્રાજક નથી. પણ આ વિષયાવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય આવૃત્ત છે તેથી તેના આવરણના અભિભવરૂપ તેની અભિવ્યક્તિને માટે વૃત્તિનિગમનની જરૂર છે એમ આ ચિંતક વૃત્તિનિગમનનું સમર્થન કરે છે. इतरे तु-शब्दानुमानावगतेभ्यः प्रत्यक्षावगते स्पष्टता तावदनुभूयते । न हि रसालपरिमलादिविशेष शतवारमाप्तोपदिष्टेऽपि प्रत्यक्षावगत इव स्पष्टताऽस्ति, तदनन्तरमपि 'कथं तद्' इति जिज्ञासाऽनुषोः । For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ सिद्धान्तलेशसङ्ग्रहः न च शब्दान्माधुर्यमात्रावगमेऽपि रसालमाधुर्यादिवृत्त्यवान्तरजातिविशेषवाचिशब्दाभावात्, तत्सत्वेऽपि श्रोत्रात्तस्यागृहीतसङ्गतिकत्वात् शब्दादसाधारणजातिविशेषावच्छिन्नमाधुर्यावगमो नास्तीति जिज्ञासाऽनुवृत्तिर्युक्तेति રાજ્યમ્। ' रसाले सर्वातिशायी माधुर्यविशेषोऽस्ति ' इत्यस्माच्छब्दात् तद्गतावान्तरजातिविशेषस्याप्यवगमात् । न ह्ययं विशेषशब्दस्तद्गतविशेषं विहायान्यगतं विशेषं तत्र बोधयति, अप्रामाण्यापत्तेः । , न च तद्गतमेव विशेषं विशेषत्वेन सामान्येन रूपेण बोधयति, न विशिष्येति जिज्ञासेति वाच्यम् । प्रत्यक्षेणापि मधुररसविशेषणस्य जातिविशेषस्य स्वरूपत एव विपयीकरणेन जातिविशेषगत विशेषान्तराविषयीकरणाद् जिज्ञासाऽनुवृत्तिप्रसङ्गात् । જ્યારે ઇતર (ચિ'તકા) આ રીતે વૃત્તિનિગમનનું ઉપપાદન કરે છે (તેનો શકયતાનુ યુક્તિયુક્ત રીતે સમથન કરે છે) : -શબ્દ અને અનુમાનથી જ્ઞાત પદાર્થો કરતાં પ્રત્યક્ષથી જ્ઞાત પદમાં અધિક સ્પષ્ટતાને અનુભવ થાય છે. એ પ્રસિદ્ધ છે કે આમ્રફુલના સુગંધ આદિ વિશેષને વિષે સે વાર આપ્ત ઉપદેશ આપે (તને વિષે કહે) તે પણ પ્રત્યક્ષથી જ્ઞાત વસ્તુમાં હાય છે તેવી સ્પષ્ટતા નથી હાતી, કારણ કે તે પછી પણ ‘તે કેવુ” એમ જિજ્ઞાસા ચાલુ રહે છે. અને એવી શકા કરવી નહિ કે (આમ્રફલમાં મધુર રસ છે' એ શબ્દથી માત્ર માનું જ્ઞાન યાય છે તે પણ આમ્રફલના માય આદિમાં વિદ્યમાન અવાન્તર જાતિવિશેષના વાચક શબ્દ ન વ્હેવાથી, (અને) એ હેાય તે પણ કાનથી તેની સંગતિ (અવાન્તર જાતિવિશેષના વાચક શબ્દની શક્તિ)નું ગ્રહણ નહાવાથી શબ્દથી અસાધારણ જાતિવિશેષથી અવચ્છિન્ન માનું જ્ઞાન થતુ' નથી તેથી જિજ્ઞાસા ચાલુ રહે એ યુક્ત છે (ખરાખર છે). (આ શંકા ખરાખર નથી) કારણુ કે ‘આમ્રફલમાં સૌથી ચઢાં જાય તેવા માય વિશેષ છે” – આ શબ્દથી તેમાં (માય માં) રહેલા અવાન્ત જાતિવિશેષનુ પણ જ્ઞાન થાય છે. એ દેખીતુ છે કે આ વિશેષ શબ્દ તેમાં (માય માં) રહેલ વિશેષને છેડીને અન્યના વિશેષના આધ કરાવે છે એવું નથી; કારણ કે (એમ માનતાં, અપ્રામાણ્યની આપત્તિ થશે (વાકયને પ્રમાણુભૂત માની શકાશે નહિ). અને એવી દલીલ કરી નહિ કે (શબ્દ) તેમાં જ રહેલા વિશેષના વિશેષ તરીકે સામાન્યતઃ એધ કરાવે છે, વિશેષે કરીને નહી, તેથી જિજ્ઞાસા (ચાલુ રહે) છે. (આ દલીલ ખરાખર નથી) કારણ કે પ્રત્યક્ષ પણ મધુરસના વિશેષરૂપ જાતિવિશેષને રૂ પતઃ જ વિષય કરે છે તેથી જાતિવિશેષમાં રહેલા વિશેષાન્તર (અન્ય વિશેષ)ને એ વિષય ન કરતુ હાવાથી જિજ્ઞાસા ચાલુ રહે એવા પ્રત્રુગ થાય (ઉપર્યુ ક્ત દલીલ પ્રમાણે પ્રત્યક્ષજ્ઞાન થયા પછી પણ જિજ્ઞાસા ચાલુ રહેવી જોઈ એ). For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૪૭ વિવરણ : પ્રત્યક્ષમાં વસ્તુની બાબતમાં આવરણ દૂર કરવાની આવશ્યક્તાનું પ્રતિપાદન કરીને તેને દૂર કરવા માટે વૃત્તિના નિર્ગમનની આવશ્યક્તાનું પ્રતિપાદન અહીં કરે છે. પ્રત્યક્ષમાં વસ્તુ અંગે જેવું સપષ્ટ જ્ઞાન થાય છે તેવું શબ્દ અને અનુમાનથી થતું નથી. આમ્રલની સુગંધ, તેના રસ વગેરે વિષે કઈ વિશ્વાસપાત્ર સજજન (આપ્ત) સો વાર વાત કરે તો પણ તે કેવાં હશે એવી જિજ્ઞાસા ટકી રહે છે; પ્રત્યક્ષથી અનુભવ કર્યો હોય તે જે સ્પષ્ટતા હોય છે તે શબ્દાદિથી જ્ઞાત પદાર્થને વિષે નથી હોતી. આની સામે કોઈ દલીલ કરી શકે કે “આમ્રફ્સમાં મધુર રસ આદિ છે' એવા સે વાર ઉચ્ચારાયેલા આપ્તવાથી મધુરતાદિ સામાન્યથી વિશિષ્ટ તરીકે રસાદિનું જ્ઞાન થાય છે પણ મધુરત્વથી વ્યાપ્ય જે જાતિવિશેષ છે તેનાથી વિશિષ્ટ રસાદિનું જ્ઞાન થતું નથી. રસ મધુરતા અવાનર જાતિવાળે છે એવું જ્ઞાન થાય છે પણ મધુરતાથી પણ અવાન્તર જાતિ છે માધુર્યને પેટા પ્રકાર–તેનાથી વિશિષ્ટ તરીકે રસાદિનું જ્ઞાન થતું નથી તેથી એ જાતિવિશેષની જિજ્ઞાસા ચાલુ રહે એ સમજી શકાય તેવું છે. શબ્દપ્રમાણથી વસ્તુ જ્ઞાત હોય તે પણ સ્પષ્ટતાને અભાવ છે એમ કહેવું બરાબર નથી. અસાધારણ જે જાતિવિશેષ છે તેનાથી અવચ્છિન્ન તરીકે માધુર્યાનું જ્ઞાન નથી એવો આશય છે. તેનું કારણ એ છે કે આમ્રફલમાં જે માધુય આદિ છે તેમાં રહેલો જે અવાનર જાતિવિશેષ છે તેને વાચક શબ્દ નથી. અને ધારે કે એવો શબ્દ છે તો પણ એ શબ્દની શક્તિનું ગ્રહણ શ્રોત્રથી નથી, તેથી તે અવાન્તર જાતિવિશેષથી વિશિષ્ટ તરીકે માધુર્યાદિનું જ્ઞાન થતું નથી. આ શંકાને ઉત્તર છે એ અવાનર જાતિનું વાચક પદ ન હોય તો પણ તેને બધ કરાવનાર વાકયરૂપ શબ્દ તો છે જ. અને તેનાથી જાતિવિશેષનું જ્ઞાન પણ થાય છે. અને આમ જ્ઞાત થયેલા જાતિવિશેષમાં સ્પષ્ટતાને અભાવ હોવાને કારણે જ જિજ્ઞાસા ચાલુ રહે છે. “આમ્રકલમાં સૌથી ચઢિયાતો માધવિશેષ છે" એ વાકયરૂપ શબ્દ માધયમાં રહેલા જાતિવિશેષને બંધ કરાવે છે કે અન્યમાં રહેલા જાતિવિશેષ ? માધુર્યમાં જ રહેલા જાતિવિશેષને બંધ કરાવતું હોવો જોઈએ, અન્યમાં રહેલાને નહિ, અન્યથા તેને અપ્રમાણુ માન પડે શનું પ્રામાણ્ય તાત્પયવિષયક માનવામાં આવે છે અને આપ્તજનનું વાકય અપ્રમાણ હોઈ શકે નહિ. આમ્રફલના માધુર્યમાં રહેલા જાતિવિશેષનું જ્ઞાન શબ્દથી થાય છે એમ સ્વીકારીને પણ કેઈ શંકા કરી શકે કે શબ્દ તે જાતિવિશેષને વિશેષ તરીકે સામાન્યરૂપથી બંધ કરાવે છે, વિશેષે કરીને નહિ. અર્થાત જેમ એ વિશેષ આમ્રફલના માધુર્યમાં રહેલા જાતિવિશેષમાં છે તેમ અન્ય ફળના માધુર્યમાં રહેલા જાતિવિશેષમાં પણ હોય છે તેથી એ સામાન્ય રૂપ છે. શબ્દ જાતિવિશેષમાં રહેલા વિશેષથી વિશિષ્ટ તરીકે જાતિવિશેષનું જ્ઞાન નથી કરાવતે અને આમ આમ્રફલના માધયમાં રહેલા જાતિવિશેષનું સ્વરૂપથી શબ્દ દ્વારા જ્ઞાન થયું હોવા છતાં તેના પિતાનામાં રહેલા અસાધારણ વિશેષથી વિશિષ્ટ તરીકે તેનું જ્ઞાન ન થયું હોવાને કારણે એને વિષે જિજ્ઞાસા રહે છે. આ શંકાને ઉત્તર આમ આપી શકાય –જાતિવિશેષમાં રહેલ અસાધારણ-વિશેષ જાતિરૂપ છે કે ઉપાધિરૂ૫? (ઉપાધિ એટલે જાતિવિશેષના આશ્રયથી ઇતરમાં નહીં રહીને જાતિવિશેષના આશ્રમમાં રહે તે). એ જાતિ નથી કારણ કે જાતિમાં તેને અંગીકાર નથી For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૪૮ सिद्धान्तलेशसमहः કર્યો. એ ઉપાધિ પણ નથી કારણ કે આમ્રફલમાં રહેલા જાતિવિશેષમાં પ્રત્યક્ષથી પણ તેનું ગ્રહણ થતું નથી; માટે પ્રત્યક્ષથી જતિવિશેષનું ગ્રહણ થાય તે પણ જિજ્ઞાસા ચાલુ રહેવી જોઈએ. પ્રત્યક્ષથી પણ એ જાતિવિશેષનું સ્વરૂપથી જ ગ્રહણ થાય છે એમ કહેવું જોઈએ. અને સ્વરૂપથી તેનું જ્ઞાન તે ઉક્ત શબ્દથી પણ થાય છે તેથી શબ્દથી જ્ઞાત થતી વસ્તુમાં સ્પષ્ટતા હોય તે જિજ્ઞાસા ચાલુ રહેવી ન જોઈએ. પણ જિજ્ઞાસા રહે છે તેથી શબ્દથી જ્ઞાત વસ્તુમાં સ્પષ્ટતાને અભાવ હોય છે એમ માનવું જોઈએ. तस्मात् प्रत्यक्षग्राह्येऽभिव्यक्तापरोक्षैकरसचैतन्यावगुण्ठनात् स्पष्टता जिज्ञासानिवर्तनक्षमा, शब्दादिगम्ये तु तदभावादस्पष्टतेति व्यवस्थाs શુપાવ્યા ગત સાદિય સુણ સ્પષ્ટતા શાશ્વત્તિवेद्यस्यापि ब्रह्मणो मननादेः प्रागज्ञानानिवृत्तावस्पष्टता, तदनन्तरं तभिवृतौ स्पष्टतेति वृनिनिर्गममुपपादयन्ति ।। તેથી પ્રત્યક્ષથી ગ્રાહ્ય પદાર્થમાં અભિવ્યક્ત જે અપક્ષ, એકરૂપ ચૈતન્ય તેની સાથે તાદામ્ય હોવાથી જિજ્ઞાસાને દૂર કરવા સમર્થ સ્પષ્ટતા હોય છે. જયારે શબ્દાદિથી જ્ઞાત પદાર્થમાં તેનો (અભિવ્યક્ત ચૈતન્ય સાથે તાદાગ્યો . અભાવ હોવાથી અસ્પષ્ટતા છે એવી વ્યવસ્થા સ્વીકારવી જોઈએ. એથી જ (અર્થાત્ અભિવ્યક્ત ચૈતન્યના સંસર્ગથી જ) સાક્ષીથી વેદ્ય સુખ આદિમાં સ્પષ્ટતા છે. શબ્દજન્ય વૃત્તિથી બ્રહ્મ વેદ્ય હોવા છતાં પણ મનન આદિની પહેલાં અજ્ઞાનની નિવૃત્તિ નથી હોતી ત્યારે તેની અસ્પષ્ટતા હોય છે. તે પછી તેની નિવૃત્તિ થતાં સ્પષ્ટતા હોય છે. આમ (આ ઈતર ચિંતકે) વૃત્તિના નિર્ગમનને યુક્ત તરીકે બતાવે છે (નિગમનનું ઉપપાદન કરે છે). વિવરણ: પ્રત્યક્ષથી જ્ઞાત થતા પદાર્થમાં સ્પષ્ટતા હોય છે તેવી સ્પષ્ટતા શબ્દાદિથી જ્ઞાત પદાર્થમાં નથી હોતી તેનું કારણ એ છે કે અપરોક્ષ કે સ્વયંપ્રકાશ, એકરસ (એકરૂ૫) જે મૈતન્ય તેની સાથે તેનું તાદામ્ય હોવાથી પ્રત્યક્ષમાહ્ય પદાર્થમાં વિષયતાવિશેષરૂપ સ્પષ્ટતા હોય છે. એથી વિષયગત સ્પષ્ટતાની પ્રોજક જે આવરણુનિવૃત્તિરૂપ વિષયમૈતન્યાભિવ્યક્તિ તેની સિદ્ધિને માટે વૃત્તિના નિર્ગમનની અપેક્ષા છે એમ સૂચિત થાય છે. અભિવ્યક્ત રૌતન્યના સંસર્ગથી જ સુખાદિમાં સ્પષ્ટતા છે જ્યારે શબ્દજન્ય વૃત્તિથી જ્ઞાત બ્રહ્મમાં નથી હોતી. તથતિ આદિ શબ્દથી જન્ય વૃત્તિ મનન આદિના અનુષ્ઠાનની પહેલાં અસંભાવના (-છવ બ્રહ્મ હોઈ જ ન શકે, અને વિપરીતભાવના (-દેહ કે પ્રાણુદિ જવરૂપ છે ઇત્યાદિ)થી પ્રતિબદ્ધ હોવાથી તે અજ્ઞાનને નાશ નથી કરી શકતી. મનન આદિના અનુષ્ઠાન પછી તે અપ્રતિબદ્ધ બને છે અને અજ્ઞાનને નાશ કરી શકે છે અને તેથી બ્રહ્મની સ્પષ્ટતા સંભવે છે એ ભાવ છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરચોદ ૨૪૯ नन्वेतावताऽपि विषयावर काज्ञाननिवृत्त्यर्थ वृत्तिनिर्गम इन्युक्तम् । तदयुक्तम् । विषयावच्छिन्नचेतन्यगतस्य तदावरकाज्ञानस्यानिर्गतवृत्त्या निवृत्त्यभ्युपगमेऽप्यनतिप्रसङ्गात् । न च तथा सति देवदत्तीयघटज्ञानेन यज्ञदत्तीयघटाज्ञानस्यापि निवृत्तिप्रसङ्गः समानविषयकल्स्य सत्त्वात् । अहमर्थविषयचैतन्यनिष्ठयोर्जानाज्ञानयोभिन्नाश्रयत्वेन तयोविरोधे समानाश्रयत्वस्यातन्त्रत्वादिति वाच्यम् । समानाश्रयविषयत्वं ज्ञानाज्ञानयोविरोधप्रयोजकमङ्गीकृत्य वृत्तिनिर्गमनाभ्युपगमेऽपि देवदत्तीयघटवृत्तेः यज्ञदत्तीयघटाज्ञानस्य च घटावच्छिन्नचैतन्येकाश्रयत्वप्राप्त्याऽतिप्रसङ्गतादवस्थ्येन 'यदज्ञान यं पुरुषं प्रति यद्विषयावरकं, तत् तदीयत द्वषयभाननिवर्त्यम्' इति पृथगेव विरोधप्रयोजकस्य वक्तव्यतया समानाश्रयत्वस्यानपेक्षणात् । (ક) શંકા થાય કે આટલાથી (‘ાત્ર વિદુર થી માંડીને અત્યાર સુધીના ગ્રન્થ શી) પણ એમ કહેવામાં આવ્યું કે વિષયનું આવરણ કરનાર અજ્ઞાનની નિવૃત્તિને માટે વૃત્તિને નિગમ (આવશ્યક) છે. એ યુક્ત નથી, કારણ કે વિયાવચ્છિન્ન તન્યમાં રહેલું છે તેનું આવરણ કરનાર અજ્ઞાન છે તેની નિત (બહાર નહી નીકળેલી) વૃત્તિથી નિવૃત્તિ માનવામાં આવે તે પણ અતિપ્રસંગ (દેષ) નહી થાય. અને એવી દલીલ કરવી નહિ કે તેમ હોય તે દેવદત્તના ઘટાજ્ઞા થી યજ્ઞદત્તના ઘટાજ્ઞાન (ઘ-વિષયક જ્ઞાનની પણ નિવૃત્તિને પ્રસંગ થશે કારણ કે અને સમાન વિધ્ય છે; કેમ કે (વૃત્તિને નિગમ ન હોવાથી) અહમથ અને વિષયચૈતન્યમાં રહેલાં (ક્રમશઃ) જ્ઞાન અને અજ્ઞાનના આશ્રય ભિન્ન હેવાથી તેમના (જ્ઞાન અને અજ્ઞાનના) વિરોધમાં સમાનાશ્રયત્ન પ્રાજક નથી. (આ દલીલ બરાબર નથી ; સમાન આ પ્રયવાળા હેવું અ ત સાથે સાથે) સમા વિષય. વાળા હોવું એ જ્ઞાન અને અજ્ઞાનના વિરોધનું પ્રાજક છે એમ માનીને વૃત્તિનું નિગમન સ્વીકારવામાં આવે તે પણ દેવદત્તની ઘટવિષયક વૃત્તિનો અને યજ્ઞદત્તના ઘટવિષયક અજ્ઞાનનો ઘટાવચ્છિન્ન તન્યરૂપ એક આશ્રય પ્રાપ્ત થવાથી અતિપ્રસંગને દોષ) તેવે ને તેવું રહેશે. માટે જે અજ્ઞાન જે પુરુષની પ્રતિ જે વિષયનું આવરણ કરતું હોય, તે (અજ્ઞાન) તેના તે પુરુષના) તે વિષયના જ્ઞાનથી નિવૃત્ત થઈ શકે છે” એમ વિરેનું જુદુ જ પ્રાજક હોવું (માનવું) જે એ, તેથી સમાનાશ્રયત્વની કઈ જરૂર નથી. તેથી વૃત્તિનિમ અંગેની દલીલ બરાબર નથી). સિ-૩૨ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : વૃત્તિનિગમન† બાબતમાં શંકા રજૂ કવામાં આવી છે મંત્ર વિતુ: થી માંડીને જે ત્રણ મત રજૂ કર્યા તેનાથી એટલું બતાવ્યુ કે વિષયનું આવરણ કરનાર અજ્ઞાનના નાશને માટે વૃત્તિનુ નિ`મન આવશ્યક છે. પણ આ યુક્તિયુક્ત નથી. વિષયનું આવરણ કરનાર જ્ઞાન પુરુષમાં રહે છે એ મતમાં અનિગત વૃત્તિથી જ અજ્ઞાનની નિવૃત્તિ સંભવે છે. પણ એ અજ્ઞાન વિષયગત છે એ મતમાં પણ અનિગત વૃત્તિથી અજ્ઞાનની નિવૃત્તિ માનવામાં આવે તે તેમાં કશું ખાધક નથી. કોઈ દલીલ કરી શકે કે અજ્ઞાન અને જ્ઞામાં જ નિવત્ય નિવત કભાવ પ્રકારના વિરોધ છે. તે એ બન્નેને આશ્રય અને સાથે સાથે વિષય સમાન હાય તેના પર આધારિત છે જ્ઞાન અને અજ્ઞાન એક આશ્રયમાં હોય અને એક જ વસ્તુવિષયક હોય તા જ એ વિરાધી હાય છે, અન્યથા નહિ. વૃત્તિને નિગમ માનીએ તો તેમનું સમાનાશ્રયત્વ સંભવે છે. કારણ કે અજ્ઞાનના આશ્રય વિષ ચૈત યમાં વૃત્તિરૂપ જ્ઞાન પશુ નિ*મ દ્વારા પહેાંચીને રહે છે. પણ વૃત્તિના નિગમ ન માનીએ તે જ્ઞાન-અજ્ઞાનનું સમાનાયત્વ સ ભવે નહિ અને કેવળ સમાનવિષયકત્વ તેમના વિરાધનું પ્રયાજક છે એમ ઠરે. અને એવું જો હોય તે। દેવદત્તના ધટજ્ઞાનથી યજ્ઞત્તનુ ધટ અંગેનું અજ્ઞાન નાશ પામવું જોઈએ કારણુ કે બંનેના વિષય એક છે. અહમ માં રહેલું જ્ઞાન અને વિષયચૈતન્યમાં રહેલું અજ્ઞાન સમાન આશ્રયવાળાં નથી અને છતાં વિરાધી હોય તે સમાનાયત્વ તેમના વિરાધમાં કારણભૂત નથી એમ જ માનવુ જોઈ એ. આ દલીલના ઉત્તર એ છે કે સમાનાશ્રયત્વ અને સમાનવિષયત્વ જ્ઞાન અને અજ્ઞાનના વિધિમાં પ્રયાજક છે એમ માનીને તે સિદ્ધ કરવા માટે વૃત્તિના નિગ^મ સ્વીકારવામાં આવે તેા પણ યજ્ઞદત્તના વિષયક અજ્ઞાનને આશ્રય જે ધટાવચ્છિન્ન ચૈતન્ય તેની સાથે દેવદત્તની ઘટનારૂપ વૃત્તિને નિગ`મન દ્વારા સંબધ થતાં દેવત્તના ધટજ્ઞાનના અને યજ્ઞદત્તના ઘટાજ્ઞાનના એક આશ્રય પ્રાપ્ત થાય છે અને વિષય પણ સમાન છે તેથી દેવદત્તના ધટજ્ઞાનના યદત્તના ધટાજ્ઞાન સાથે વરાધ સાંભવા જોઈએ, અને દેવદનના ઘટનાનથી યજ્ઞદત્તના ઘટાજ્ઞાનના નાશ થવા જોઈએ...એ અતિપ્રસ ગના દોષ વૃત્તિનિગ^મ માનીને પણ તેવા ને તેવા રહે છે. પણ દેવદત્તના ટજ્ઞાનથી યજ્ઞદત્તના ધટાજ્ઞાનની નિવૃત્તિ થતી આપણે જોતાં નથી. જો સમાનાશ્રયત્વ અને સમાનવિષયત્વ એ જ્ઞાન–અજ્ઞાનના વિરોધનું પ્રયાજક નથી તેા વૃત્તિના નિમનની અપેક્ષા જેને ન હોય એવું કયુ પ્રયાજક માન્ય છે?—એમ કોઈ પૂછે તે ઉત્તર છે કે ' જે પુરુષનુ` જે વિષયનું અજ્ઞાન હોય એ અજ્ઞાન તે જ પુરુષના તે જ વિષયના જ્ઞાનથી નિવૃત્ત થાય છે' એમ માનવું જોઈ એ આમ હાય તેા યજ્ઞદનનું ધટાજ્ઞાન યજ્ઞદત્તના જ ઘટનાનથી જ નિવૃત્ત થઈ શકે, દેવદત્તના ઘટનાથી નહિ તેથી કંઈ મતિપ્રસંગના દાષ રહેશે નહિ તેથી જ્ઞાન-અજ્ઞાનને વિરોધ હેાવામાં સમાનાશ્રયત્વની કેાઈ જરૂર નથી, અને વૃત્તિને નિગTMમ માનવાતી પણ જરૂર નથી. ૨૫૦ પૂર્વ પક્ષના આ આક્ષેપના ઉત્તર આપે છે : अत्राहुः – वृत्तिनिर्गमनानभ्युपगमे ज्ञानाज्ञानयोर्विरोधप्रयोजकमेव યુનિરૂપમ્ । યજ્ઞાનું ચંપુરુષં પ્રતિ” હત્યાઘુમિતિ ચેત્, નૌક્ષज्ञानेनापि विषयगताज्ञाननिवृत्तिप्रसङ्गात् । For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ अपरोक्षत्वमपि निवर्तकज्ञानविशेषणमि ते चेत्, किं तदपरोक्षत्वम् । न तावजातिः । 'दण्डययमासीन्' इति संस्कारोपनीतदण्ड विशिष्टपुरुषविषयकस्य चाक्षुषज्ञानस्य दण्डांशेऽपि तत्सत्वे तत्रापि विषयगताज्ञाननिवृत्त्यापातात ; 'दण्डं साक्षात्करोमि' इति तदंशेऽप्यापरोक्ष्यानुभवापत्तेश्च । अननुभवेऽपि संस्कारं सन्निकर्ष परिकल्प्य इन्द्रियसन्निकर्षजन्यतया तत्र काल्पनिकापरोक्ष्याभ्युपगमे अनुमित्यादावपि लिङ्गज्ञानादिकं सन्निकर्ष परिकल्प्य तदङ्गीकारापत्तेः । दण्डांश आपरोक्ष्यासत्त्वे तु तस्य जातित्वायोगात् , जातेाप्यवृत्तित्वनियमात् । तदनियमेऽप्यवच्छेदकोपाधिभेदानिरूपणेन तस्याव्याप्यवृत्तिजातित्वायोगाच्च । આ બાબતમાં વૃત્તિનિગમવાદીએ) કહે છે –વૃત્તિનું નિર્ગમન ન માનવામાં આવે તે જ્ઞાન અને અજ્ઞાનના વિરોધના પ્રયોજકનું જ નિરૂપણ નહીં થઈ શકે. (પૂર્વ ક્ષી) કહે કે “જે અજ્ઞાન જે પુરુષનો પ્રતિ ઈત્યાદિથી તે પ્રજક) કહેવામાં આવ્યું છે, તે ઉત્તર છે કે ના, કારણ કે (એમ માનતા પક્ષજ્ઞાનથી પણ વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ પ્રસક્ત થાય છે ( અર્થાત્ નિવૃત્તિ થાય છે એમ માનવું પડે.). જો કહેવામાં આવે કે “અપક્ષને પણ નિવતજ્ઞા નું વિશેષ બનાવીશું, તે ( ઉત્તર છે કે, તે અપરેશત્વ શું છે? તે જાતિરૂપ તો છે નહિ હોઈ શકે નહિ), કારણ કે એમ માનતા) “આ દડી હત' એમ સંસ્કારથી ઉપજીત (બુદ્ધિમાં હાજર કરવામાં આવેલ) દંડી વારાષ્ટ પુરુષને વિષય કરનારું ચાક્ષુષ જ્ઞાન છે તેને દંડ અશમાં પણ તે (બપરોક્ષવ) હેય તે ત્યાં તેને વિષે પણ વિષયાત અજ્ઞાન ૧ નિવૃત્તિને પ્રસંગ આવે છે (-નિવૃત્ત થાય છે એમ માનવું જઈ અ); અને 'દડને સાક્ષાત્કાર કરું છું” એમ તે અશમાં પણ અપરોક્ષતાને અનુભવ માન પડે. અનુભવ ન હોવા છતાં પણ તેમાં સંસકારને સનિ પંરૂપ કપીને તે ઇન્દ્રિયાસ નિષથી ઉન્ન થેપલે હાવ થ – કાલનિક અપરોક્ષતા મન માં આવે તો અનુમતિ આદિમાં પણ લિંગજ્ઞાન આદિને સનિક કલીને તેનો (અપક્ષતાને) અંગીકાર કરે પડે. બીજી બાજુ બે દંડ અશમાં અપરોક્ષત્વ ન હોય તો તે જાતિ હઈશ કે નહિ કારણ કે જાતિ વ્યાવૃત્તિ છે એવો નિયમ છે. આ ૧ તેના (વ્યાખવૃત્તિત્વ ) નિ મ ન તે પણ અવચ દક ઉપાધિ બાના ભેદનું નિરૂપણ થઈ તુ નતેથી તેમાં અપરોક ત્વમાં આવ્યા વૃતિ જાતિત્વ લઈ શક ન હૈ (- આ પરેક્ષત્વને અ યાવૃત્તિ જાતિ માની શકાય નહિ. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : વૃત્તિનિગમ માનવાની જરૂર નથી એવા આક્ષેપનુ સમાધાન કરતાં વૃત્તિ નિગ મવાદીએ કટુ છે કે વૃત્તિનિગમ વિના જ્ઞાન અને અજ્ઞાનના વિરેધને માટે શું જવાબદાર છે તેનું નિરૂપણ થઈ શકે નહિ અને પૂર્વક્ષ એ જે ધેારણ તાવ્યું છે (—જે અજ્ઞાન જે પુરુષની પ્રતિ...) તે માનતાં પરાક્ષજ્ઞાનથી પણુ વષયગત અજ્ઞાનની નિવૃત્તિ માનવી પડે (જે સાચુ નથ'). જો એમ કહેવામાં આવે કે નિવત જ્ઞાન અપરોક્ષ હોવુ જોઈએ એવુ વિશેષણુ મૂકતાં દોષ દૂર થશે, તા સામે પ્રશ્ન કર્યાં છે કે ‘અપરેાક્ષત્વ શું છે?' તે જાતિ છે કે ઉપાવિ ! તે જાતિ હોઈ ન શકે. પહેલાં જેવુ દંડથી વિશિષ્ટ તરીકે ગ્રહણ કર્યુ છે તે વિષ્ણુમિત્ર વર્તમાન કાલમાં દંડ વિનાના હોય તે તેને વિષે સ ંસ્કારરૂપ ઉપનાયક બુદ્ધિમાં વસ્તુ હાજર કરનાર) ની મદદથી ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ પ્રયભિજ્ઞાન થાય છે— ‘આ વિષ્ણુમિત્ર દંડવિશિષ્ટ હતા.' અહીં દડ અંશમાં પ્રત્યક્ષત્વ (અપરોક્ષવ) છે કે નહિ? જો હાય તો દંડ અંશમાં પણ વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ થાય છે એમ માનવું પડે પણુ એમ માની શકાય નહિ કારણ કે તેમ હોય તો · તે દંડ અ યારે કે। હશે' એવી જિજ્ઞાસાના ઉદ્ભવ ન થવા જોઇ એ. રૈપર શંકા : અજ્ઞાનનિવૃત્તિ અને અનુભવ ન હેાવા છતાં દંડ અંશમાં પ્રત્યક્ષત્વની કલ્પના . કરવામાં આવે છે, અને તે કલ્પના કરાવનાર છે એ (પ્રત્યક્ષત્વ) ઇન્દ્રિયસનિકથી જન્ય છે એ હક કત. સ નિક એટલે પાતાના વિષય સાથે પ્રત્ય સત્ત (નજીકના સબધ)–એ મતને અનુસરીને સસ્કારને સનિક રૂપ માની શકાય અને તેનાથી ઉત્પન્ન થતા જ્ઞાનને પ્રત્યક્ષ માની શકાય. ઉત્તર : આવુ માનવામાં આવે તે અનુમિતિમાં લિંગજ્ઞાનરૂપ સનિક છે, ઉપમિતિમાં સાદૃશ્યજ્ઞાનરૂપ સનિક છે, શાબ્દજ્ઞાનમાં પદાથૅપસ્થિતિરૂપ સનિક છે, અર્થાપત્તિમાં અનુપપદ્યમાન પદના જ્ઞાનરૂપ સનિક છે; અને અભાવજ્ઞાનમાં પ્રતિયેાગિ ત્તનરૂપ સનિક" છે. એવી કલ્પના કરીને ત્યાં પણુ અપરોક્ષત્વ માનવું પડશે; અને માત્ર એક પ્રત્યક્ષ પ્રમાણુ બાકી રહેશે એ મુશ્કેલી આવી પડશે. ખીજી બાજુએ જો દંડ અંશમાં જાતિ માની શકાય નહિ કારણ કે જાતિ એક જ પ્રત્યભિજ્ઞારૂપ જ્ઞાનમાં ( · આ તે જ જન્ય જ્ઞાન હોવાથી સ્મૃતિત્વ માનવું પડે, દાપ આવી પડે જાતિ વ્યાપ્યવૃત્તિ છે એવા રહી છે તેમાં ‘વિષ્ણુમિત્ર' અંશમા પ્રયક્ષત્વ અને ‘દ’ અંશમાં પ્રત્યક્ષત્વના અભાવ છે એમ માનવું પડે. પણ અવચ્છેદકના ભેદ વિના પ્રતિયાગી અને તેનેા અભાવ એક જગ્યાએ રહી શકે નહિ તેથી ઉપાધિને ભેદ માનવા જોઈએ. પણ તેનું નિરૂપણુ કરી શકાય તેમ નથી તેથી અપરાક્ષત્વ જાતિમાં સ્વસમાનાવિકરણાત્યન્તાભાવ પ્રતિયોગિત્વરૂપ ( પાતે જ્યાં હોય ત્યાં જ પેાતાના અભાવનું પ્રતિયેાગી હેવુ તે) અવ્યાપ્યવૃત્તિવ ( અર્થાત્ પોતાના અભાવની સાથે રહેવું—) સંભવે નહિ. તેથી અપરાક્ષવ જાતિ હોય તો વ્યાપ્યવૃત્તિ જ હેવી જોઈ એ. પણ એમ માનવામા દેવ છે એમ ઉપર બતાવ્યુ છે. પ્રત્યક્ષત્વ ન માનીએ તે અપરાક્ષત્વ કે પ્રત્યક્ષ-વને વ્યાપ્યવૃત્તિ હોય છે એવેશ નિયમ છે. અન્યથા દેવદત્ત છે' એ જ્ઞાનમાં) ‘તે’ અશમાં સ કાર અને ‘આ'માં પ્રત્યક્ષત્વ, અને જાતિ સકરને નિયમ ન હાય તા જે પ્રત્યભિજ્ઞાની વાત ચાલી For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૫૩ ' શંકા : પ્રસ્તુતમાં ઉપધિના ભેદનું નિરૂપણ થઈ શકતું નથી એમ જે કહ્યું તે અસિદ્ધ છે કારણ કે લૌકિક સંન્નિકજન્યવ અને તેને અભાવ, અથવા સંસ્કારાજનાનત્વ (સંસ્કારથી નહીં ઉત્પન્ન થયેલું એવું જ્ઞાન હોવું) અને તેને અભાવ, અથવા વિણમિત્ર વિષયક લેવું અને તેના અભાવ એ અપરોક્ષત્વ અને તેના અભાવની પ્રતિ ઉપાધે તરીકે સ ભવે છે. ઉત્તર : ના. ઉપાધિઓ પણ ભાવ-અભાવરૂપ હોવાથી તેમને માટે બીજી ઉપાધિઓની અપેક્ષા રહેશે અને આમ અનવસ્થા / પ્રસંગ આવી પડશે. તેથી અપ ક્ષત્વને જાતિ માની શકાય નહિ. नाप्युपाधिः तदनिर्वचनात् । इन्द्रियजन्यत्वमिति चेत् , न, साक्षिप्रत्यक्षाव्यापनात् । अनुमितिशाब्दज्ञानोपनीतगुरुत्वादिविशिष्टघटप्रत्यक्षे विशेषणांशातिव्यापनाच । करणान्तराभावेन तदशे परोक्षेऽप्युपनयसहकारिसामर्थ्याद् इन्द्रियस्येव जनकत्वात् , अनुगतजन्यतावच्छेदकाग्रहेणानेकेविन्द्रियजन्यत्वस्य दुर्ग्रहत्वाच्च । तद्ग्रहे च तस्यैव प्रथमप्रतीतस्यापरोक्षरूपत्वोपपत्तौ प्रत्यक्षानुभवायोग्यस्य इन्द्रियजन्यत्वस्य तद्योग्यापरोक्षरूपत्वकल्पनायोगात् । (અપરાક્ષત્વ) ઉપાધિ પણ નથી કારણ કે તેનું નિચન થઈ શકતું નથી. જે કહો કે અપરાક્ષત્વ) એટલે ઇન્દ્રિયથી ઉત્પન્ન થવાપણું, તે ઉત્તર છે કે ના, કારણ કે સાક્ષિપ્રત્યક્ષમાં આવ્યાતિ થશે. (સાક્ષિપ્રત્યક્ષને આ લક્ષણ લાગુ નહીં પડે તેડી તેમાં અથાપ્તિને દોષ હશે. અને અનુમતિ કે શબ્દજન્યજ્ઞાનથી ઉપની બુદ્ધિમાં લાવવામાં આવેલા) ગુરુત્વાદિથી મિશિષ્ટ ઘટના પ્રત્યક્ષમાં વિશેષણુશમાં (આ લક્ષણની, અતિવ્યાપ્ત છે (ગુરુત્વતિને લાગુ પડવું ન જોઈએ ત્યાં લાગુ પડશે તેથી અતિવ્યાપ્તિને દોષ હશે. કારણ કે અન્ય કરણને અભાવ હોવાથી તે અંશ પરોક્ષ હોવા છતાં તેમા, જેમ ઉપનયના સહકારી હોવાના સામથ્થુધી (અનુમિતિમાં) ઈન્દ્રિય (મન) જનક છે તેમ અહીં પણ ઈન્દ્રિય જનક છે, અને અનુગત જન્યતાવછેરનું ગ્રહણ થતું ન હોવાથી અનેક (અપક્ષ જ્ઞાનમાં) ઈન્દ્રિયજન્યત્વનું ગ્રહણ થઈ શકતું નથી અને તેનું ગ્રહણ થતું હેય તે પ્રથમ પ્રતીત થયેલું તે જ અપરોક્ષરૂપ તરીકે ઉપપન હેય ત્યારે પ્રત્યક્ષથી જેના અનુભવ થવા યોગ્ય નથી એવા ઈન્દ્રિયજન્યત્વમાં તેને યોગ્ય એ અપક્ષવની કલપના કરવી એ બરાબર નથી. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : અપરોક્ષત્વ ઉપાધિ છે એ પક્ષનું હવે ખઢન કરે છે અપરાક્ષત્વની સમજૂતી જ આપી શકાતી નથી અપરાક્ષવ એટલે ઇન્દ્રિયથી જન્ય હેવુ તે, કે ઇન્દ્રિયના સ ંનિકથી જન્ય હાવુ તે, કે સિદ્ધાન્તીન માન્ય હોય તે ? અપરાક્ષત્વ એટલે ઇન્દ્રિયથી જન્ય હેવુ તે એવું લક્ષણુ આપી શકાય નહિ. કારણ કે સુખાદિ પ્રત્યક્ષરૂપ નિત્ય સાક્ષીને એ લાગુ નહિ પડે તેથી અવ્યાપ્તિદેષ તેમાં માનવા પડશે. વળી જે બટની બાબતમાં અનુમાનથી કે શબ્દથી ગુરુત્વ (ભારેપણા)ને અનુભવ થયા હોય એ ઘટને વિષે ઇન્દ્રિયસનિક થતાં ‘આ ભારે ધડેા' એવું પ્રત્યક્ષજ્ઞાન થાય છે ત્યાં વિશેષણીભૂત ગુરુત્ર અશમાં અતિવ્યાપ્તિ થશે. શંકા થાય કે ગુરુત્વ ઇન્દ્રિયને યેાગ્ય નથી ઇન્દ્રિયથી જાણી શકાય તેવુ નથી) તેથી તે અશનુ પરાક્ષ જ્ઞાન ઇન્દ્રિયજન્ય નથી માટે તેન આ લક્ષણ લાગુ નહીં પડે અને અ તાપ્તિને દોષ નહી માની શકાય. આ શ કાને ઉત્તર એ છે કે ગુરુત્વના જ્ઞાનને માટે બીજુ કાઇ કરણુ ન હેાવાથી તે અશ પરક્ષ હોવા છતાં તેમાં ઇન્દ્રિયને જ્ઞાન ઉત્પન્ન કરનાર માનવી પડશે, જેમ રુચિદત્ત અનુભિતિમાં મનને કરણ માને છે તેમ. ૨૫૪ [વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતી અતિવ્યાપ્તિના દોષની બાબતમાં સમત જણાતા નથી. તેઓ ઉમેરે છે કે અહી શંકા થઈ શકે કે ઇન્દ્રિયથી જન્ય હેાય તે અપરાક્ષ હોય છે. ગુરુત્વ અ શનુ નાન એ રોતે ઇન્દ્રિયથી જન્ય નથી તેથી તેને લક્ષણુ લાગુ નહી પડે અને અતિવ્યાપ્તિ ! દોષ નહીં ગણી શકાય. આના ઉત્તર છે કે તેમ હોય તે પણ સાક્ષિપ્રત્યક્ષને લક્ષણુ લાગુ નથી પડતુ એ અવ્યાપ્તિના દોષના નિરાસ તો નથી જ થયો.] વળી રૂપાદિ સાક્ષાત્કાર જેવાં અનેક નાનામાં ઇન્દ્રિયજન્યત્વ જાણી શકાતું નથી, કારણ કે અનુગત જન્યતાવચ્છેદક ન હેાવાથી તેના જ્ઞાન વિના જન્યત્વનુ જ્ઞાન સ ંભવતુ નથી. કોઈ દલીલ કરે કે 'હું ધટના સાક્ષાત્કાર કરુ છુ” એ અનુભવથી સિદ્ધ કોઈક અખંડ ઉપાધિને જ જન્યતાવચ્છેદક માની લે. તેના ઉત્તર છે કે તા એ જ ભન્ન અપરાક્ષત્વ હા, ખીજુ નહીં. અવચ્છેદ્યરૂપ જન્યત્વના ગ્રહણની પહેલાં જ અવચ્છેદકનું ગ્રહણ આવશ્યક છે તેથી ‘સાક્ષાત્ દરમિ' એ અનુભવને યોગ્ય જે અપરોક્ષવ તેને અનુભવને યેાગ્ય નહીં એવે ઇન્દ્રિયજન્યવ–ધમ હેાઈ શકે નહિ. શકા થાય કે એમ હાય તેા ઉક્ત જન્યતાવઅેક ઉપાધિ જ ભલે અપાક્ષત્વરૂપ હા, તો ઉત્તર છે કે એ ઉપાધિ વ્યાવૃત્તિ છે કે અવ્યાવૃત્તિ? વ્યાપ્યવૃતિ હાઇ શકે નહિ કારણ કે ‘આ દંડી હતા ' એ પ્રત્યક્ષમાં ક્રૂડ અંશમાં અતિવ્યાપ્તિને દ્વેષ થાય. અવ્યાપ્યવૃત્તિ પણ ન માની શકાય કારણ કે અવ દકના ભેદનુ નિરુપણ થઈ શકતુ નથી એવી લીલ ન કરી શકાય કે વિષ્ણુમિત્રવિષયક વરૂપ અવચ્છેદથી ત્યાં અપરેક્ષરૂપ ઉપાધિ છે, અને દંઢવિષયક વરૂપ અવચ્છેદથી ત્યાં જ અપરેક્ષ વરૂપ ઉપાધિના અભાવ પણ છે. આ દીલ બરાબર નથી કારણ કે એમ હાય તા ૬ ડ અંશમા વિષ્ણુમિત્ર વિષયકત્વના અભાવ માનવા પડશે તેથી ત્યાં પ્રત્યક્ષમાં વિષ્ણુમિત્રવિષકત્વ અને તેના અભાવને વિરોધ ન થાય તેને માટે બીજા અવચ્છેદ્રકની જરૂર પડશે અને આમ અનવસ્થાના દોષ ઉપસ્થિત થશે. અને અખડોપાધિના સ્વીકારમાં જાતિમાત્રના વિક્ષ્યને પ્રસંગ આવશે તેથી અપરાક્ષત્વ ઉપાધિ છે એ પક્ષ સંભવતા નથી. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૫૫ एतेन 'इन्द्रियसन्निकर्षजन्यत्वमापरोक्ष्यम् । उपनयसहकृतेन्द्रियजन्यपरोक्षांशे च न सन्निकर्षजत्वम् । अनुमितावप्युपनीतभानसत्त्वेन प्रमाणान्तरसाधारणस्योपनयस्यासन्निकर्षत्वात्' इत्यपि शङ्का निरस्ता । संयोगादिसन्निकर्षाणामननुगमेनाननुगमाच्च । આનાથી (અવ્યાતિ વગેરે દોષને પ્રસંગ બતાવ્યો એન થી) એ શંકાને પણ નિરાસ થાય છે કે “ઇન્દ્રિયના સંનિકર્ષથી જ હોવું એ અપક્ષવ; અન ઉપનયની મદદ મળી છે તેવી ઈન્દ્રિયથી જન્ય પક્ષ અંશમાં સ-િકર્ષ જવ (સંનિકર્ષ થા ઉત્પન થવાપણું) નથી. અનુમતિમાં પણ ઉપનોતનું ભાન હોવાથી અન્ય પ્રમાણેને સાધારણ એવા ઉપનયમાં સનિ કષત્વ નથી”. ( આ શંકાને નિરાસ થાય છે); અને (ઇન્દ્રિય નિકષજન્ય તે અપરોક્ષ એમ એટલા માટે પણ માની ન શકાય) કે સગાદ સનિકને અનુગમ ન હોવાથી (ઈન્દ્રિયસંનિકર્ષજન્યત્વને) અનrગમ છે. વિવરણ : “ઈન્દ્રિજન્ય તે અપરોક્ષ” એ પક્ષમાં જે અતિવ્યાપ્તિ કહી તે “ઇન્દ્રિય સનિકજન્ય તે અપરોક્ષ એ પક્ષમાં નથી એમ શંકાકાર કહે છે ઉપનયની મદદ મળી છે તેવા ઇન્દ્રિયજન્ય પરોક્ષ અંશમાં અન્ય કારણ ન હોવાને કારણે ઇન્દ્રિયજન્યત્વ હોય તો પણ ઇન્દ્રિયસનિકજન્યવ તે નથી જ, કારણ કે ઉપનય સનિક હોઈ શકે નહિ, અને બીજે કઈ સનિક છે નહિ. – આ શંકાનું પણ નિરસન ઉપયુક્ત દલીલથી જ થઈ ગયું છે. તેની વિરુદ્ધ બી છ દલીલ એ છે કે સંયોગ, સંયુક્ત-સમવાય વગેરે સ નિકને અનુગમ નથી, અર્થાત્ સંગાદિમાં અનુગત સન્નિકવ નથી, તેથી ઇન્દ્રિયસનિકજન્યત્વરૂપ અપરાક્ષને પણ અનનગમ છે અને આમ ઘટ, પટરૂપ, રૂ૫ત્વ, શબ્દ, શબ્દવ અને સુખાદિવિષયક સાક્ષાત્કારમાં “સાક્ષા+રોમિ' અનુગત પ્રત્યક્ષ ન સંભવે. તેથી પ્રક્રિયા સગ્નિકર્ષવ એ જે અપરોક્ષત એમ માની શકાય નહિ, यत्तवाभिमतमापरोक्ष्यं तदेव ममाप्यस्त्विति चेत् , न । तस्य शाब्दापरोक्षनिरूपणप्रस्तावे प्रतिपादनीयस्य तत्रैव दर्शनीयया रीत्या अज्ञाननिवृत्तिप्रयोज्यत्वेन तन्निवृत्तिप्रयोजकविशेषणभावायोगात् । तस्मात् રતિ શોવભાવિત્' (છા. ૭.૩) તિ શ્રુતા ગ્રામજ્ઞાન - ज्ञानाश्रयभूतसौंपादानब्रह्मसंसर्गनियतस्य मूलाज्ञाननिवर्तकत्वात् , 'ऐन्द्रियकवृत्तयस्तत्तदिन्द्रियसन्निकर्षसामर्थ्यात् तद्विषयावच्छिन्नचैतन्य संसृष्टा एव उत्पद्यन्ते' इति नियममुपेत्याज्ञानाश्रयचैतन्यसंसर्गनियतत्वं निवर्तकज्ञानविशेषणं वाच्यम् । तथा च 'यद् अज्ञानं यं पुरुषं प्रति यद्विषयावरकं, तत् तदीयतद्विषयतदज्ञानाश्रयचैतन्यसंसर्गनियतात्मलाभज्ञाननिवर्त्यम्' इति ज्ञानाज्ञानयो विरोधप्रयोजकं निरूपितं भवति । For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ सिद्धान्तलेशसङ्ग्रहः પૂવપક્ષી એમ કહે કે જે અપક્ષ વ તમને (સિદ્ધાનીને) માન્ય હોય તે જ મને પણ માન્ય હો તે ઉત્તર છે કે ના. તેનુ (મન માન્ય અપરાક્ષત્વનું) શબ્દા પક્ષના નિરૂપણના પ્રકરણમાં પ્રતિપાદન કરવાનું છે, ત્યાં બત થવાની છે તે રીત પ્રમાણે તે અજ્ઞાન ની નિવૃત્તિથી પ્રાજ્ય હે ઈને તે તે (અજ્ઞા- ની) નિવૃત્તિનું પ્રયોજક એવુ (જ્ઞાનનું) વિશેષણ હોઈ શકે નહિ. તેથી “આત્માને જાણ નાર શાકને (અજ્ઞાન) તરી જાય છે' એમ અજ્ઞાનના નિવર્તક તરીકે વેદમાં કહેલું બ્રહ્મજ્ઞાન, જે મૂલ અજ્ઞ નના આ રૂપ અને સર્વના ઉપાદાનભૂત બ્રહ્મની સાથે નિમથી સંસ્કૃષ્ટ છે, તે મૂલ અજ્ઞ નનું નિર્તક હેવ થી ઈન્દ્રિયજન્ય વૃત્તિ છે તે ત ઇન્દ્રિયના સંનિષના સમર્થ્યથી તે તે વિષયથી અવચ્છિન્ન રૌતન્ય સાથે સંસૂઝ જ ઉત્પન્ન થાય છે એ નિયમ સ્વીકારીને “અન્ન નના આશ્રયભૂત રૌત ના સ સગથી નિવત” એવું વિશેષણ નિવક જ્ઞાનને લગાડવું જોઈએ. અને તેમ છતાં જે અજ્ઞાન જે પુરૂષની પ્રતિ જે વિષયનું આવરણ કરનારું હોય તેની તેના તદ્વિષયક અને તે અજ્ઞાનતા આશ્ર ભૂ ત ચૈતન્મના સંસર્ગથી નિયત જેની ઉત્તિ છે એવા જ્ઞા થી નિવૃત્તિ થઈ શકે છે એમ જ્ઞાન અને અજ્ઞાનના વિરોધનું પ્રાજક નિરૂપિત થાય છે. - વિવરણ : પૂર્વપક્ષી કહે છે કે અપક્ષત્વનું જાતિ તરીકે કે ઉપાધિ તરીકે લક્ષણ હું આવું છું તેમ સિદ્ધાન્તીને દોષ દેખાતે હોય તે અપક્ષવને જે ખ્યાલ સિદ્ધાતીને છે એ જ મારે પણ છે એમ માનીને ચાલીએ. આમ અપક્ષત્વ અજ્ઞાનનિવક જ્ઞાનનું વિશેષણ બની શકશે તેથી પરોક્ષજ્ઞાનથી અજ્ઞાનનિવૃત્તિને પ્રસંગ નહીં આવે, એમ કહેવાને પૂર્વપક્ષીને આશય છે. - આને ઉત્તર આપતાં સિદ્ધાન્તી કહે છે કે મારા મતમાં અપક્ષત્વ અજ્ઞાનનિવતક જ્ઞાનનું વિશેષણ ઈ જ ન શકે સિદ્ધાન્તી શાબ્દાપરાક્ષના નિરૂપણના સંદર્ભમાં ત્રીજા પરિચ્છેદના અને પિતાને અભિમત અપરત્વનું પ્રતિપાદન કરવાનું છે, ત્યાં બનાવેલી રીત પ્રમાણે જ્ઞાનનું અપરોક્ષત કરણવિશેષથી પ્રયુક્ત નથી, પણ અપક્ષ અથથી અભિન્નત્વપ છે અને આ અપરોક્ષ વિષયાવભાસક ચૈતન્ય૩૫ જ્ઞાનમાં રહેલું છે, વૃત્તિમાં નહિ. તેથી સાક્ષિપત્યક્ષમાં અ યાપ્તિ નહી થાય. અને અર્થનું અપક્ષવ એટલે પિતાના (અર્થના) વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન વ. અર્થના વ્યવહારને અનુકૂલ ચૈતન્ય એટલે જેનું આવરણ દૂર થવું છે તેવું તેના અવિષ્ઠાનરૂપ ચૈતન્ય જ અને આમ ઘટાદિ અને પિતાના વ્યવહારને અનુકૂલ પિતાનું અધિષ્ઠાનભૂત ચૈતન્ય જે પિતાને (અથને) વિલય કરનાર વૃત્તિથી અભિવ્યક્ત થયું છે તેની સાથે તાદાત્મરૂપ અભેદ હોવાથી, તેમાં (ધટાદિ અર્થમ) પોતાના વ્યવહારને અનુકૂલ ચેતન્યથી અભિનવરૂપ અપરોક્ષત્વ ઉપપન્ન છે. તે જ રીતે અહંકારાદિમાં તેના અધિષ્ઠાનભૂત કેવલ સા૩િ૫ તેના પ્રત્યક્ષજ્ઞાનનું, અને બાળ ઘટાદમાં તે તે આકારવાળી વૃત્તિથી ૩૫હિત ઘટાદિ પ્રત્યક્ષજ્ઞાનરૂપ ધટાદિના અધિષ્ઠાનભૂત ચતન્યનું તે તે વિષય સાથે તાદામ્ય હોવાથી અપરોક્ષ અથથી અભિનત્વરૂપ અપરોક્ષd ઉપપન્ન છે–વિષયાવછિન ચેતન્યમાં રહેલા અજ્ઞાનની નિવૃત્તિ થતાં ધટ દિ વિષયને પોતાના વ્યવહારને અનુકૂલ રૌતન્યથી અભિનત્વરૂપ અપરોક્ષત્વ પ્રાપ્ત થાય છે, અને વિષયને તે For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૫૭ પ્રાપ્ત થતાં તેના જ્ઞાનને અપરોક્ષાર્થી ભિન્નત્વરૂપ અપરોક્ષત્વ પ્રાપ્ત થાય છે. અને આમ વિષયાવરિંછન તન્યગત અજ્ઞાનની નિવૃત્તિની પહેલાં જ્ઞાનને અપરોક્ષત્વ પ્રાપ્ત થતું ન હોવાને કારણે સિદ્ધાન્તીને જે જ્ઞાનગત અપરોક્ષત્વ માન્ય છે અને જે વિષયાવછિન્ન ચિત ગત અખાનની નિવૃત્તિથી પ્રયુક્ત છે તે અજ્ઞાનની નિવૃત્તિની પ્રતિ પ્રાજક હોઈ શકે નહિ. તેથી અજ્ઞાનની નિવૃત્તિના પ્રયોજક તરીકે અપક્ષવને નિવતક જ્ઞાનનું વિશેષણું બનાવી શકાય નહિ. જે અજ્ઞાન જે પુરુષ પ્રતિ જે વિષયનું આવરણ કરે તે તેના તદિષયક જ્ઞાનથી દૂર કરી શકાય છે એમ જે જ્ઞાન અને અજ્ઞાનના વિરોધના પ્રોજકની સમજૂતી આપી છે તેમાં અપક્ષત્વ નિવક જ્ઞાનનું વિશેષણ થઈ શકે નહિ એમ કહેવાને ભાવ છે. તેથી “અજ્ઞાનના આયરૂપ ચૌનન્યના સંસર્ગથી નિયતત્વ (વ્યાપ્ત હોવું) નિવક જ્ઞાનનું વિશેષણ હેવું જોઈએ જેથી પરોક્ષજ્ઞાનને અજ્ઞાનનિવક માનવું ન પડે. શંકા : વિષયની સાથે સંસ્કૃષ્ટ વૃત્તિજ્ઞાનને વિષયગત અજ્ઞાનનું નિવતક કયાંય માન્યું નથી. ઉત્તર : બ્રહ્મવિષયક વૃત્તિાનમાં તેમ માન્ય છે. બ્રહ્મજ્ઞાન મૂલ અજ્ઞાનના આશ્રયભૂત અને બધાંના ઉપાદાનભૂત બ્રહ્મમાં નિયમતઃ સંસર્ગવાળું છે. જ્યારે બ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાનને ઉદય થાય છે ત્યારે નિયમતઃ તે બ્રહ્મસંસષ્ટ જ ઉદય પામે છે કારણ કે બ્રહ્મ સર્વનું ઉપાદાન છે. કાર્યમાત્ર જન્મથી માંડીને ઉપાદાનભૂત બ્રહ્મ સાથે સંસર્ગવાળું છે એ નિયમ હેઈને બ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાનને પણ પિતાથી જેને નાશ થવાનો છે તે મૂલ અજ્ઞાનના આશ્રયભૂત બ્રહ્મ સાથે નિયમતઃ સંસગ હોય છે એમ આથી સિદ્ધ થાય છે. શ્રુતિ પણ કહે છે કે બ્રહ્મજ્ઞાન અજ્ઞાનનું નિવક છે – તરત શોધામવિ (છા. ૭.૧૩). અહીં શાક એટલે અજ્ઞાન; અને આત્મા એટલે પ્રાગાત્માથી અભિન્ન બ્રહ્મ. શ કા : પરક્ષ વૃત્તિઓને વિષયથી અવચ્છિન્ન તન્ય સાથે સંસગ નથી હોતે તે ઐયિક વૃત્તિઓને તેની સાથે સંસર્ગ હોય છે તેમાં શું હેતુભૂત છે? ઉત્તર : ઇન્દ્રિયને સંનિક તેમાં હેતુભૂત છે. આનાથી એમ સૂચિત થાય છે કે પરોક્ષ વૃત્તિઓની બાબતમાં “ અજ્ઞાનના આશ્રયભૂત વિષયાવછિન્ન રોતન્ય સાથેના સંસર્ગથી નિયતવ' એ વિશેષણ ન હોવાથી જે અજ્ઞાન જે પુરુષની પ્રતિ.' ઇત્યાદિ અંશ હોવા છતાં પણ ત્યાં અતિપ્રસંગ નથી. અજ્ઞાન અને જ્ઞાનના વિરોધનું પ્રાજક આમ કરે છે જે અજ્ઞાન જે પુરુષનો પ્રતિ જે વિષયનું આવરક હોય, તે તેનું તે વિષયનું જ્ઞાન જે તેના અજ્ઞાનના આશ્રયભૂત ગૌતન્ય સાથે નિયમતઃ સંસષ્ટ ઉત્પન્ન થાય છે, તેનાથી નિવૃત્ત થાય છે.” ઘટાવચ્છિન્ન મૈતન્યમાં તેનું આવરણ કરનાર અનેક અજ્ઞાને છે. તેમાં કેટલાંક અજ્ઞાન દેવદત્ત પ્રતિ તેનું આવરણ કરે છે, અને કેટલાંક યાદત્ત આદિની પ્રતિ તેનું આવરણ કરે છે. પ્રત્યેક વિષય માટે પુરુષભેદથી અનેક અજ્ઞાને છે. આમ વિષયનું આવરણ કરનાર અજ્ઞાનમાંથી જે અજ્ઞાન જે પુરુષ (દેવદત્ત)ની પ્રતિ જે વિષય (ઘટ)નું આવરણ કરે છે, તે અજ્ઞાન તેના દેવદત્તના) તદિષયક (ધટવિષયક) જ્ઞાનથી નાશ પામે છે– આ જ જ્ઞાન તેના અજ્ઞાનના આશ્રયભૂત નેતન્યમાં નિયમતઃ સંસર્ગથી ઉત્પન્ન થયું હોય છે. સંસર્ગનિયમ આ પ્રમાણે છે :- જ્યારે જ્યારે ઘટ અને ઇન્દ્રિયના સંનિર્મથી ઉત્પન્ન થતું ઘટવિષયક વૃત્તિજ્ઞાન અસ્તિત્વમાં આવે છે (ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યારે ઘટાવછિન્ન ચૈતન્યમાં તે ઘટવિષયક વૃત્તિતાનને સંયગ હોય જ છે. આમ જ્યાં જ્યાં ઇન્દ્રિયજન્ય સિ-2 For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ सिद्धान्तलेशसमहः વૃત્તિની ઉત્પત્તિ હોય છે ત્યાં ત્યાં વિષયાવચ્છિન્ન ચૈતન્યમાં તે વૃત્તિઓને સંસગ હોય જ છે એ નિયમ સપષ્ટ ભાસે છે. આમ બીજ વિષયો, બીજા પુરુષે, બીજાં અજ્ઞાન અને બીજાં શાનેમાં આ પ્રોજક દરેકમાં વિશેષ કરીને ચોજી લેવું. न चैवं सति नाडीहृदयस्वरूपगोचरशब्दज्ञानस्याप्यज्ञाननिवर्तकत्वप्रसङ्गः । तस्य कदाचिदर्थसम्पननाडीहृदयान्यतरवस्तुसंसर्गसम्भवेऽपि विषयसंसर्ग विनापि शाब्दज्ञानसम्भवेन तत्संसर्गनियतात्मलाभत्वाभावात् । तस्माज्ज्ञानाज्ञानविरोधनिहाय वृत्तिनिर्गमो वक्तव्य इति । છે અને આમ હોય તો નાડી અને હૃદયના સ્વરૂપવિષયક શબ્દજન્ય જ્ઞાન પણ અજ્ઞાનનિવર્તક બને એવો પ્રસંગ આવશે એમ નથી. કારણ કે તેને ( શબ્દ જ્ઞાનના) કદાચિત અર્થ બનેલ નાડી અને હૃદયમાંથી એક વસ્તુ સાથે સંસર્ગને સંભવ હોવા છતાં વિષય (વિષયાવચ્છિને ચૈતન્ય) સાથેના સંસગ વિના પણ શબ્દજન્ય જ્ઞાનને સંભવ હોવાથી તેની ઉત્પત્તિ એવી નથી કે છે જે તેના (વિષયાવચ્છિન્ન ચૈતન્ય) સાથેના સંસર્ગથી નિયત હોય. તેથી જ્ઞાન અને અજ્ઞાનના વિરોધના નિર્વાહ માટે વૃત્તિને નિગમ થાય છે એમ કહેવું માનવું) જોઈએ. વિવરણ: (શંકા) પક્ષ વૃત્તિઓને વિષયાવછિન ચૈતન્ય સાથે સંસગ નથી હોત તેથી તેમને અજ્ઞાનની નિવર્તક માનવાને પ્રસંગ આવતો જ નથી એમ કહેવું બરાબર નથી કારણ કે કયાંક પરોક્ષ વૃત્તિને પણ વિષય સાથે સંસગ હોય છે – જેમ કે, “હાપુરી ના સન્તિ' (હદયકમળમાં નાડીઓ છે) એ વાકયજન્ય વૃત્તિ કયારેક હદયપુંડરીકમાં રહેલા અન્તઃકરણમાં નાડી અને હૃદય એ બેમાંથી એક વસ્તુના અવચ્છેદથી ઉત્પન્ન થાય છે તેથી તે વૃત્તિને તે બેમાંથી એક વસ્તુથી અવછિન ચૈતન્ય સાથે સંસર્ગ છે માટે તે આવરણની નિવર્તક બની શકે એ પ્રસંગ થાય છે. આ ઈછાપત્તિ છે એમ નહીં કહેવાય કારણ કે એમ હોય છે ત્યારે તેમાંની એક વસ્તુ અંગે જિજ્ઞાસાને ઉદય ન થવો જોઈએ (-પણ થાય છે). (ઉત્તર) "નિયત’ પરથી શંકાનું નિવારણ થઈ શકે છે. જે વૃત્તિજ્ઞાનની ઉત્પત્તિ વિષયાવચ્છિન્ન તન્યના સંસથી નિયત કે વ્યાપ્ત હેય અર્થાત્ જે વિયાવછિન્ન ચૈતન્યથી સંસ્કૃષ્ટ તરીકે જ નિયમતઃ ઉપન્ન થાય છે તે અજ્ઞાનનિવર્તક છે પણ જ્યારે જ્યારે હદયાદિવિષયક શબ્દજન્ય વૃત્તિને ઉદય થાય છે ત્યારે ત્યારે તે વૃત્તિને હદયાદિમાંથી એક વસ્તુથી અવછિન્ન ચૈતન્ય સાથે સંસર્ગ હોય જ છે એવું નથી. ઈન્દ્રિયજન્યવૃતિઓ તે તે તે ઇન્દ્રિયના ગલકથી અવચ્છિન્ન અન્તઃકરણ પ્રદેશમાં નિયમતઃ ઉત્પન્ન થાય છે. પણ જે વૃત્તિઓ ઈન્દ્રિયજન્ય નથી તે અન્તઃકરણમાં ઉત્પન્ન થતી હોય છે ત્યારે અમુક અન્તઃકરણ પ્રદેશમાં ઉત્પન્ન થવી જોઈએ એને માટે કારણ ન હોવાથી હૃદયાદિવિષયક શાબ્દવૃત્તિ કદાચિત કૈવવશાત હદયાદિથી અવછિન્ન અન્તઃકરણમાં જન્મય ખરી, પણ કયારેક હદયાદિ પ્રદેશને છોડીને અન્ય પ્રદેશથી અવચ્છિન્ન અન્તઃકરણમાં તે ઉત્પન્ન થાય. આમ ઉપર કહેલ નિયમ નથી તેથી પક્ષ વૃત્તિજ્ઞાન અજ્ઞાનનું નિવતક બનતું નથી, કારણ કે વૃત્તિતાન અઝાનના આશ્ર-ભૂત વિષયાવચ્છિન્ન શૈતન્યના સંસગ વિના અજ્ઞાનનિવતક બની શકતું નથી અને જ્ઞાન અજ્ઞાનનિવર્તક બને તે માટે વૃત્તિને નિગમ માન જ જોઈએ, For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ ૨૫૮ अन्ये तु - विषयगताज्ञानस्य लाघवात् समानाधिकरणज्ञाननिवर्त्यत्वसिद्धौ वृत्तिनिर्गमः फलतीत्याहुः । જ્યારે અન્ય (ચિંતકો) કહે છે કે લાઘવને લીધે, વિષયગત અજ્ઞાન સમાન અધિકરણવાળા જ્ઞાનથી દૂર કરી શકાય છે એમ સિદ્ધ થતાં વૃત્તિનિગમ ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે (આના પરિણામે વૃત્તિને નિગમ માનવાને રહે છે). વિવરણ: કૃત્તિનિગમનની સિદ્ધિ જ્ઞાન અને અજ્ઞાનના વિરોધના પ્રયોજક તરીકે કરીને હવે બીજાઓના મતે આને માટે જે હેતુઓ છે તે રજૂ કરે છે. વિષયગત અજ્ઞાન જ્ઞાનથી નિવૃત્ત થાય છે એમ જ્યારે અન્વય-વ્યતિરેકથી જ્ઞાત થતું હોય છે એ દશામાં લાઘવને લીધે એવું જ્ઞાત થાય છે કે જે અજ્ઞાનનું અધિકરણ છે (વિષયાવચ્છિન્ન શૈતન્ય) તેમાં જ રહેતા જ્ઞાનથી (અર્થાત વિષયાવરિચ્છન્નગત જ્ઞાનથી) તેને નાશ થાય છે, અલગ અધિકરણમાં રહેતા જ્ઞાનથી નહિ. આ માનીએ તે વૃત્તિનિગમ સ્વીકારવો જ પડે છે. અજ્ઞાનની નિવૃત્તિરૂપ કાર્યને પિતાના કારણભૂત જ્ઞાન સાથે ઈન્દ્રિયસનિકના સાનિધ્યથી જે સામાનાધિકરણ્યરૂપ સંબંધ સંભવતો હોય તે તેને ત્યાગ કરવો ન જોઈએ, કારણ કે કાર્ય અને કારણ એક અધિકરણમાં હેય છે એ ઐસર્ગિક છે, અર્થાત્ સામાન્ય નિયમ છે. ___ अपरे तु-बाह्यप्रकाशस्य बाह्यतमोनिवर्तकत्वं सामानाधिकरण्ये सत्येव दृष्टमिति दृष्टान्तानुरोधाद वृत्तिनिर्गमः सिध्यतीत्याहुः । જ્યારે બીજા એમ કહે છે કે સામાનાધિકરણ્ય હોય તે જ બાહ્ય પ્રકાશ બાહ્ય અંધકારને નાશ કરતો જોવામાં આવે છે એ દષ્ટાન્તાનુસાર વૃત્તિનિગમ સિદ્ધ થાય છે. - વિવરણ : એક જગ્યામાં રહેલા પ્રકાશથી બીજી જગ્યામાંના અંધકારને નાશ થત નથી. બને એક અધિકરણમાં હોય તો જ તેમની વચ્ચે વિરોધ, નિત્ય-નિવકભાવ હેય છે. વૃત્તિરૂપ કે વૃત્યારૂઢ ચૈતન્યરૂપ પ્રકાશ (જ્ઞાન) આવરણને દૂર કરનારો હેઈને પ્રકાશ સમાન છે. તેથી અજ્ઞાન અને જ્ઞાન અંધકાર અને પ્રકાશની જેમ સમાન અધિકરણમાં હેયા તે જ તેમની વચ્ચે નિત્ય-નિવકભાવ માની શકાય. વૃત્તિજ્ઞાનનું અજ્ઞાનના આશ્રય એવા વિષયાવછિન્નૌતન્યમાં સામાનાધિકરણ્ય સંસગરૂપ છે અને એ સંસર્ગ વૃત્તિનિગમને અધીન છે. તેથી વૃત્તિનિગમ માનવો જ જોઈએ એમ બીન કેટલાક દલીલ કરે છે. તે - केचित्तु-आवरणाभिभवार्थ वृत्तिनिर्गमानपेक्षायामपि चिदुपरागार्थ प्रमातचैतन्यस्य विषयप्रकाशकब्रह्मचैतन्याभेदाभिव्यक्त्यर्थ वा तदपेंक्षेत्याहुः। જ્યારે કેટલાક કહે છે કે આવરણને હટાવવા માટે વૃત્તિના નિગમની જરૂર ન હોય તે પણ ચિતના ઉપરાગને માટે અથવા માતા ચૈતન્યના વિષયના પ્રકાશક બ્રહ્મચૈતન્ય સાથેના અભેદની અભિવ્યક્તિને માટે તેની જરૂર છે. વિવરણ : અત્યાર સુધી એમ બતાવ્યું કે વૃત્તિનિગમ વિના વિષયચૈતન્યગત અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી. હવે પૂવપક્ષી જે એમ કહે છે કે વિષયતિન્યગત For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ सिद्धान्तलेशसंग्रहः અજ્ઞાનની નિવૃત્તિને માટે વૃત્તિનિગમનની જરૂર નથી તે માની લઈને પણ કેટલા વૃત્તિનિગ મનની સિદ્ધિ કરે છે. ચૈતન્ય વૃત્તિથી ર ગાઈ જાય તેટલા માટે અથવા પ્રમાતા ચૈતન્ય (અર્થાત્ ) જીવતા વિષયના પ્રકાશક બ્રહ્મચૈતન્ય સાથે અભેદ છે તેની અભિવ્યક્તિને માટે કૃત્તિનિગ મનની જરૂર છે એમ તેએ ફ્લીલ કરે છે—આ બન્ને પ્રકારના અગાઉ વિસ્તાર કર્યાં છે. अथ किप्रमाणकोऽयं जीवब्रह्मणोरभेदो यो वृत्त्याऽभिव्यज्यते ? वेदान्तप्रमाणकः इति घण्टाघोषः । सर्वेऽपि वेदान्ताः उपक्रमोपसंहारेकरूप्यादितात्पर्यलिङ्गैविर्मृश्यमानाः प्रत्यगभिन्ने ब्रह्मण्यद्वितीये समन्वयन्ति । यथा चायमर्थः, तथा शास्त्रे एव समन्वयाध्याये प्रपञ्चितः । विस्तरभयान्नेह प्रदर्श्यते इति ॥ १९ ॥ इति सिद्धान्तलेशसारसङ्ग्रहे प्रथमः परिच्छेदः समाप्तः હવે ( પ્રશ્ન થાય કે) વૃત્તિથી અભિવ્યક્ત થાય છે તે જીવ અને બ્રહ્માના અભેદને માટે શુ' પ્રમાણ છે. એને માટે વેદાન્ત ( ઉપનિષદ્ન-વાકયો ) પ્રમાણુ છે એમ ઘટાાષ છે (—એ જાહેર જગ-પ્રસિદ્ધ વાત છે). સવ વેદાન્તેના ઉપક્રમ અને ઉપસ’હારી એકરૂપતા આદિ જે તાપનાં જ્ઞાપક લિંગા છે તેનાથી વિચાર કરવામાં આવતાં પ્રત્યગાત્માથી અભિન્ન અદ્વિતીય બ્રહ્મમા તેમના સમન્વય થાય છે. તેમના આ અથ છે એની, (ઉત્તરમીમાંસા) શાસ્ત્રમાં જ સમન્વયાધ્યાય (બ્રહ્મસૂત્ર, અધ્યાય ૧)માં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. વિસ્તારના ભયથી અહીં એ બતાવવામાં નથી આવતુ. (૧૯) વિવશુ : ઉપર કહ્યું તેમ પ્રમાતૃચૈતન્ય કે જીવ બ્રહ્મથી અભિન્ન છે. પણ એમ માનવા માટે શું પ્રમાણ છે એવી શંકા કોઈને થાય. એ અભેદનુ કથન વેદાન્ત (ઉપનિષદ્) પ્રમ ણુ અનુસાર છે કે અન્ય કાઈ પ્રમાણને આધારે ? ઉપનિષદ્ । ઉપાસના આદિનું પ્રતિપાદન કરે છે તેથી અભેદ માટે એ પ્રમાણુ હોઈ શકે નહિ. વળી, જીવ અને બ્રહ્મને અભેદ ઔપનિષદ—ઉપનિષપ્રતિપાદ્ય છે એવી શ્રુતિ છે તેથી બીજું પ્રમાણ માનીએ તો આ શ્રુતિના વિધિ થાય. આ શકાનું સમાધાન કરતાં કહ્યું છે કે વેદાંત જીવ-બ્રહ્મના અમેદને માટે પ્રમાણુ છે એ જગજાહેર વાત છે. વેદાંતનું તાત્પર્ય નક્કી કરવા માટે જે લિંગ નક્કી થયાં છે — ઉપમ અને ઉપસહારની એકરૂપતા, અભ્યાસ વગેરે તે બધાંની મદથી વેદાંતાને વિચાર કરવામાં આવે તે એવા નિણુય પર આવી શકાય છે કે તેમના સમન્વય પ્રત્યગાત્માથી અભિન્ન અદ્રિતીય બ્રહ્મમાં છે, ઉપાસના આદિપરક તેમનુ તાત્કય નથી. ઉત્તરમીમાંસામાં જ આ સમન્વયની ચર્ચા બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાય જેને સમન્વયાખ્યાય કહેવામાં આવે છે તેમાં કરી છે. વિસ્તાર થઇ જશે એ બીકે એ બધું અહીં બતાવ્યું નથી. (૧૯) સિદ્ધાન્તસારસ ગ્રહના ભાષાવાદના પ્રથમ ૫ એક સમા For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ (૨) યથ થમતિતીરે ત્રણ વેદાન્તાનાં સમન્વય કક્ષાવિષાર્ હૃતિ જેવ, ના ગામrifધાર(ત્ર. . ૨૨૪, ગધ. ૬)दाहृतश्रुतियुक्तिभिः प्रत्यक्षाद्यधिगम्यस्य प्रपञ्चस्य ब्रह्मविवर्ततया मिथ्यात्वावगमात् । ननु न श्रुतियुक्तिभिः प्रपञ्चस्य मिथ्यात्वं प्रत्याययितु शक्यते । 'घटस्सन्' इत्यादि घटादिसत्त्वग्राहिप्रत्यक्षादिविरोधात् । (૧) હવે કઈ દલીલ કરે કે વેદાન્તનો સમન્વય અદ્વિતીય બ્રહ્મમાં કેવી રીતે હોઈ શકે કારણ કે પ્રત્યક્ષ આદિને વિરોધ છે, તે (ઉત્તર છે કે) ના (આ દલીલ બરાબર નથીકારણ કે આરંભણાધિકરણ (બ્રહસૂત્ર ૨.૧.૧૪, અધિકરણ ૬) માં ટાંકેલી કૃતિઓ અને યુક્તિઓથી એ જ્ઞાત થાય છે કે પ્રત્યક્ષાદિથી જ્ઞાત થતે પ્રપંચ બ્રહને વિવત હોવાથી મિથ્યા છે. શંકા થાય કે શ્રુતિ અને યુક્તિ પ્રપંચના મિથ્યાત્વની પ્રતીતિ કરાવી શકતી નથી કારણ કે ‘ઘટ સત્ છે” ઈત્યાદિ ઘટ આદિના સવનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ આદિ સાથે વિરોધ છે. વિવરણ: પ્રથમ પરિચ્છેદમાં બ્રહ્મના લક્ષણના વિચારના અવસર પર લક્ષણનું મતભેદથી ય બ્રહ્મનિષ્ઠ તરીકે અને ઈશ્વરરૂપ બ્રહ્મનિષ્ઠ તરીકે નિરૂપણ કરીને તત્ પદના લક્ષ્યાર્થ અને વાચ્યાર્થીનું નિરૂપણ કર્યું. તે પછી જીવ અને તેના સાક્ષીના નિરૂપણ દ્વારા તયમ્ પદને વાચ્યાય અને લક્ષ્યાર્થીનું નિરૂપણ કર્યું. અને આમ વાકયારૂપ અભેદનું પણ નિરૂપણ થઈ ગયું, કારણ કે વાક્યાથ તત અને વત્ પદના લક્ષ્યાર્થથી અતિરિક્ત નથી. આમ જીવથી અભિન્ન નિવિશેષ બ્રહ્મમાં વેદાન્ત–સમન્વયરૂપ બ્રહ્માસ્ત્રના પ્રથમ અધ્યાયને અથ તાત્પયતઃ પ્રથમ પરિચ્છેદમાં નિરૂપિત થયેલ છે. હવે બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયને જે અર્થ - વેદાનતના સમન્વયને અન્ય પ્રમાણે સાથે અવિરોધ-તેનું નિરૂપણ કરવા માટે બીજા પરિચ્છેદને આર ભ કરે છે. શંકા થાય કે વેદાંતનું તાત્પર્ય અદ્વિતીય બ્રહ્મપરક છે એ માનવા જેવી વાત નથી કારણ કે બ્રહ્મથી અલગ એવો પ્રપંચ પ્રત્યક્ષથી સિદ્ધ થાય છે અને વેદત પ્રમાણુક અદ્વિતીયત્વને બાધ થાય છે. વેદાંતનું તાત્પર્ય બાધિત અર્થ પર કેવી રીતે હોઈ શકે? એમ હોય તે શ્રુતિને અપ્રમાણુ માનવી પડે. આ શંકાને ઉત્તર એ છે કે રજજુ-સર્પાદિની જેમ પ્રપંચ બ્રહ્મમાં કલ્પિત છે તેથી અદ્વિતીયત્વ વાસ્તવ છે અને અબાધિત છે એમ કૃતિઓ ટાંકીને અને દલીલ રજૂ કરીને બ્રહ્મસૂત્રના આરંભણાધિકરણમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ सिद्धान्तलेशसङ्ग्रहः ફરી કોઈને શ ંકા થાય કે પ્રત્યક્ષ સાથે વિરોધ હોય તે। શ્રુતિ અને યુક્તિના જ બાધ માનવે જોઇ એ તેથી બ્રહ્મ અદ્વિતીય છે એમ સ્વીકારી શકાય નહિ, પ્રપ`ચ મિથ્યા છે એવું જ્ઞાન કરાવનારી શ્રુતિ–યુક્તિને ધટાદિના સત્ત્વનું જ્ઞાન કરાવનાર પ્રત્યક્ષ સાથે વિરાધ છે તેથી તેમને જ બાધ થવા ધરે (—શ્રુતિ અને અનુમાન પરાક્ષ જ્ઞાન કરાવે છે માટે). अत्राहुस्तच्वशुद्धिकाराः-न प्रत्यक्षं वटपटादि तत्सच्वं वा गृह्णाति, किं त्वधिष्ठानत्वेन घटाद्यनुगतं सन्मात्रम् । तथा च प्रत्यक्षमपि सद्रूपब्रह्माद्वैत सिद्धयनुकूलमेव । तथा सति 'सद्' 'सद्' इत्येव प्रत्यक्षं स्यात्, न तु 'घटः सन्' इत्यादि प्रत्यक्षमिन्द्रियान्वयव्यतिरेकानुविधायीति चेत्, ન ત यथा भ्रमेष्विदमंशस्याधिष्ठानस्य प्रत्यक्षेण ग्रहणम्, न्द्रियान्वयव्यतिरेकयोः तत्रैवोपक्षयः, रजतांशस्य त्वारोपितस्य भ्रान्त्या प्रतिभासः, तथा सर्वत्र सन्मात्रस्य प्रत्यक्षेण ग्रहणम्, तत्रैवेन्द्रिय व्यापारः, घटादिभेदवस्तुप्रतिभासो आन्त्येत्यभ्युपगमात् । આ બાબતમાં (શંકાનું સમાધાન કરવા માટે) તત્ત્વદ્ધકાર કહે છે કે પ્રત્યક્ષ ઘટ, પટ આદિનું કે તેના સત્ત્વનું ગ્રહણ નથી કરતું, પણુ અધિષ્ઠાન તરીકે ઘટ આદિમાં અનુગત સત્ માત્રનું ગ્રહણ કરે છે. અને આમ પ્રત્યક્ષ પણ સદ્ગુરૂપ બ્રહ્મના અદ્વૈતની સિદ્ધિને અનુકૂલ જ છે. અહી કેાઈ દલીલ કરે કે અમ હાય તા ‘સત્' ‘સત્' એમ જ પ્રત્યક્ષ (જ્ઞાન) થાય, પણ ઘટ સત્ છે’ ઇત્યાદિ પ્રત્યક્ષ ઇન્દ્રિયના અન્વય-વ્યતિરેકને અનુસારનારું (જ્ઞાન) ન હેાય, તેા ઉત્તર છે કે ના જેમ ભ્રમામાં ‘ઇદમ્' અશ જે અધિષ્ઠાન છે તેનું પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે અને ઇન્દ્રિયના અન્વય-વ્યતિરેક તેમાં જ સમાપ્ત થઈ જાય છે જ્યારે આરાપિત ‘રજત’ અશનેા ભ્રાન્તિથી પ્રતિભાસ છે, તેમ સ`ત્ર (પ્રત્યક્ષજ્ઞાનેામાં) પ્રત્યક્ષથી સત્ માત્રનું ગ્રહણ છે, (અને) ત્યાં જ ઇન્દ્રિય-યાપાર (પૂરા) થાય છે કારણ કે ઘટાદિ ભેદ* (નામની) વસ્તુના પ્રતિભાસ ભ્રાન્તિથી થાય છે એમ સ્વીકારવામાં આવે છે. વિવરણ : શ્રુતિ બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે એમ જણાવે છે, પણ પ્રત્યક્ષીય બ્રહ્મ સિવાયની વસ્તુનું સત્ત્વ જ્ઞાત થતું નથી તેથી શ્રુતિ અને પ્રત્યક્ષ વચ્ચે વિરાધ છે એમ શંકા કરવાને કોઈ કારણ જ નથી એમ પાંચ મતા રજૂ કરીને પ્રતિપાક્તિ કરે છે. તત્ત્વશુદ્ધિના ર્તા કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણથી ધટાદિનું કે તેમના સત્ત્વનું ગ્રહણુ થતું નથી. પણ તેમના અવિષ્ઠાન તરીકે ધટાદિમાં અનુગત સન્માત્રનું ગ્રહણ થાય છે. આમ ધટવાદિ ભેદ તેના પર * અધિષ્ઠાનરૂપ સત્ છે અને તેનુ' પ્રત્યક્ષથી જ્ઞાન છે. જ્યારે આરોપિત છે. ઘટત્વ આદિ એ વસ્તુને અન્યથી ભેદ છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છિદ ૨૬૩ સરૂપ બ્રહ્મ જ પ્રત્યક્ષથી જ્ઞાત થાય છે તેથી પ્રત્યક્ષ શ્રુતિવિરાધી નથી એટલું જ નહિ શ્રુતિનું સમ`ન પણ કરે છે. ઘટાદિ ઇન્દ્રિયગમ્ય છે એમ માનનાર શંકા કરી શકે કે પ્રત્યક્ષથી સત્ માત્રનું ગ્રહણ થતું હોય તે ‘સત્' ‘સત્' એવું જ જ્ઞાન થાત, ‘ઘટ સત્' છે એમ ઇન્દ્રિયના અન્વય— વ્યતિરેકને અનુસરનારું નહાતુ થવુ જોઈતું. સ્વપ્રકાશ સન્માત્રના પ્રકાશન માટે ઇન્દ્રિયની અપેક્ષાના સંભવ નથી; તેથી ઇન્દ્રિયના સદ્ભાવ કે અસદ્ભાવ અનુસાર પ્રત્યક્ષજ્ઞાન થાય કે ન થાય એવું બને છે એ ધટાદિનું જ પ્રત્યક્ષનાન હોવુ જોઈ એ (ઉત્તર) આ આક્ષેપ કરનાર સિદ્ધાન્ત્યકદેશી છે કે ભેદવાદી ? જો સિદ્ધાન્યેકદેશી હાય તે તેને માન્ય દૃષ્ટાન્તથી સન્માત્ર પ્રત્યક્ષથી જ્ઞાત થાય છે એમ બતાવે છે. જેમ (આ રજત છે ઇયાદ્રિ) શ્રમમાં અધિષ્ઠાનરૂપ ‘આ' અ’શત્રુ પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે અને ઇન્દ્રિયના વ્યાપાર પણ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે, જ્યારે રજત' અંશના પ્રતિભાસ તા સાક્ષિરૂપ શ્રાન્તિને કારણે છે. તેમ બધાં પ્રત્યક્ષ જ્ઞાનામાં સત્ માત્રનું ગ્રહણ પ્રત્યક્ષથી થાય છે અને ઇન્દ્રિયના વ્યાપાર ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. સન્માત્ર સ્વપ્રકાશ હોવા છતાં પણુ આવૃત હાવાથી, આવરણની નિવ`ક થઈ શકે તેવી વૃત્તિના સંભવ માટે ઇન્દ્રિયની જરૂર રહે છે. જ્યારે ધટાદિ અને તેમના ભેદ નામની વસ્તુના પ્રતિભાસ ઇન્દ્રિયજન્ય વૃત્તિથી અભિવ્યક્ત સન્માત્રરૂપ સાક્ષિૌતન્ય લક્ષણુ ભ્રાન્તિથી થાય છે એમ માનવામાં આવે છે. શકાકાર ભેદવાદી હોય તે તેની શંકાને નિરાસ પશુ આનાથી થઈ જાય છે, કારણ કે સિદ્ધાન્તીને ઘટાદિ અને તેમના સત્ત્વની બાબતમાં પ્રત્યક્ષનું પ્રામાણ્ય માન્ય નથી તેમ છતાં બટાદિનું સાક્ષિરૂપ પ્રત્યક્ષ જ્ઞાનમાં ભાન થાય છે એમ તે એ સ્વીકારે છે. ननु तद्वदिह बाधादर्शनात् तथाऽभ्युपगम एव निर्मूल इति चेत, न । बाधादर्शनेऽपि देशकालव्यवहितवस्तुवद् घटादिभेदवस्तुनः प्रत्यक्षायोग्यत्वस्यैव तत्र मूलत्वात् । तथा हि- इन्द्रियव्यापारानन्तरं प्रतीयमानो घटादिः सर्वतो भिन्न एव प्रतीयते । तदा तत्र घटादिभेदे संशयविपर्ययादर्शनात् । यत्रापि स्थाण्वादौ पुरुषत्वादिसंशयः, तत्रापि तद्द्व्यतिरिक्तेभ्यो भेदोऽसन्दिग्धाविपर्यस्तत्वात् प्रकाशते एव । भेदस्य च प्रतियोगिस होपलम्भनियमवतो न प्रत्यक्षेण ग्रहणं सम्भवति । देशकालव्यवधानेनासन्निकृष्टाना मपि प्रतियोगिनां सम्भवात् । શકા થાય કે તેનો જેમ (શુક્તિ-રજતની જેમ) અહીં ( ઘટાદિમાં) ખાધ જોવામાં નથી આવતા તેથી તેમ માનવું એ મૂળ વિનાનું છે આમ (ભેદવાદો) શકા કરે તે ઉત્તર છે કે ના; ખાધ જોવામાં નથી આવતા તે પણ દેશ અને કાલના વ્યવધાનવાળી વસ્તુનો જેમ ઘટાદિ ભેદ વસ્તુ પ્રત્યક્ષ ચેાગ્ય નથી (પ્રત્યક્ષથી પ્રમેય નથી) એ જ ત્યાં મૂળ છે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ २१४ सिद्धान्तलेशसङ्ग्रहः જેમ કે ઇન્દ્રિયના વ્યાપાર પછી જ્ઞાત થતા ઘટાદિ સર્વથી ભિન્ન તરીકે જ જ્ઞાત થાય છે, કારણ કે ત્યારે ત્યાં ઘટાદિના ભેદની બાબતમાં સંશય કે વિપર્યય (મિથ્યાજ્ઞાન) જોવામાં આવતું નથી. જ્યાં પણ સ્થાણુ આદિમાં પુરુષત્વ આદિને સંશય થાય છે, ત્યાં તેનાથી ભિન્ન વસ્તુઓથી ભેદ સદેહ અને વિપર્યાસ (મિથ્યાજ્ઞાન )થી મુક્ત તરીકે પ્રકાશિત થાય જ છે. ભેદ જેની ઉપલબ્ધિ નિયમથી તેને પ્રતિયોગીની સાથે જ થાય છે, તેનું પ્રત્યક્ષથી ગ્રહણ સંભવતું નથી, કારણ કે દેશ અને કાળના વ્યવધાનને કારણે અસંનિષ્ટ (ઇન્દ્રિય સાથે જેનો સંનિકર્ષ નથી તેવા) પ્રતિયોગીઓને પણ સંભવ છે. કિરણ : ભેદવાદી શંકા કરી શકે કે શક્તિજિત સાથે ઘટાદિની તુલના કરી શકાય નહિ કારણ કે શક્તિજિતને બાધ થતે જોવામાં આવે છે તેથી તેને બ્રાનિતથી પ્રતિભાસ માની શકાય, પણ ઘટાદિ દૈતને બાધ જોવામાં આવતા નથી તેથી તે બ્રાતિમાત્ર તરીકે સિદ્ધ થતું નથી. આનો ઉત્તર એ છે કે કયા બાધના અદશનની વાત કરો છો ? શ્રેતબાધ કે પ્રત્યક્ષબાધ કે યૌક્તિબાધ દેખાતો નથી એમાંથી શું અભિપ્રેત છે ? શ્રૌત બાધ દેખાતે નથી એમ નહીં કહી શકાય કારણ કે તે નાનાડરિત ક્રિશ્વન (અહીં બ્રહ્મથી જુદું કશું નથી) જેવી શ્રુતિથી દશ્યમાત્રને બાધ આપણે જોઈએ છીએ. પ્રત્યક્ષથી ઘટાદિને બાધ થો જોવામાં નથી આવતે એ વાત સાચી. પણ યુક્તિથી તે બાધ થતો જોઈએ જ છીએ. ધટાદિમાં રહેલી અન્ય વસ્તુઓથી ભેદરૂપ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાત થઈ શકે તેમ છે. જ નહિ તેથી ઘટાદિનું પ્રત્યક્ષથી જ્ઞાન થાય છે એમ માની ન શકાય. જેમ દૂર રહેલી કે ભૂત કે ભવિષ્યકાળમાં રહેલી વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી તેમ ઘટાદિ. ભેદનું જ્ઞાન પણ પ્રત્યક્ષથી શકય નથી માટે ઘટાદિને મિથ્યા જ માનવા જોઈએ. આને પુરાવો એ છે કે ઈન્દ્રિયના વ્યાપાર પછી ( અર્થાત્ તેનાથી નહિ) ઘટનું જ્ઞાન થાય છે ત્યારે ઘટ ધટથી અન્ય સર્વ પટાદિ પદાર્થોથી ભિન્ન તરીકે પ્રતીત થાય છે અને આ ભેદ બાબતમાં કેઈસ શય કે મિથ્યાજ્ઞાન જોવામાં આવતું નથી. ઘટને પટાદિથી ભેદ છે એમ જ્યારે માનીએ છીએ ત્યારે ઘટ એ ભેદનો આશ્રય છે અથવા ભેદ ઘટના ધમ છે અને ઘટ ભેદધમિક (ભેદ જેને ધર્મ તેવો) છે અને પટાદિ જેનાથી ઘટ ભેદ છે તે એ ભેદના પ્રતિયોગી છે. ઘટને અન્ય સર્વથી ભિન્ન તરીકે જાણવો હોય ત્યારે ઘટ ઉપરાંત એ સર્વ પ્રતિવેગીનું જ્ઞાન હોય તે જ ભેદનું જ્ઞાન થાય. આમ ભેદનું પ્રત્યક્ષતાન શક્ય હોય તો તે જેટલા પ્રતિયોગી હોય તેને વિષય કરનારું હોવું જોઈએ, અને જેટલા પ્રતિયોગી છે તેમના પ્રત્યક્ષજ્ઞાનથી જન્ય હોવું જોઈએ. પણ જેટલા પ્રતિયોગી છે તેટલા પ્રતિયેગીનું પ્રત્યક્ષજ્ઞાન તે સંભવતું નથી કારણ કે તેને માટે જરૂરી મનાતી સામગ્રીને અભાવ છે (–ધણુંખરા પ્રતિયેગી દેશ અને કાળથી વ્યવહિત છે તેથી તેમની સાથેના ઇન્દ્રિયસંનિકર્ષના અભાવમાં પ્રત્યક્ષજ્ઞાન સંભવે નહિ). તેથી ભેદ પ્રત્યક્ષજ્ઞાનને યોગ્ય નથી, તે બ્રાન્તિમાત્ર છે એમ સિદ્ધ થાય છે અને ઇન્દ્રિય પ્રત્યક્ષથી માત્ર સત્ નું જ જ્ઞાન થાય છે એમ સ્વીકારવું જોઈએ, સિદ્ધાન્તમાં તે ભેદની બાબતમાં પ્રત્યક્ષ છે તે નિત્યસાફિરૂપ છે તેથી કારણની જરૂર નથી એવો ભાવ છે, For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ भेदज्ञानं प्रतियोग्यंशे संस्कारापेक्षणात् स्मृतिरूपमस्तु प्रत्यभिज्ञानमिव तनांशे इति चेत्, न । तथापि भेदगतप्रतियोगिवैशिष्टयांशे तदभावात् । न च कनकाचलो भेदप्रतियोगी वस्तुत्वाद् इति भेदे प्रतियोगिवैशिष्टयगोचरानुमित्या तत्संस्कारसम्भवः । भेदज्ञानं विनाऽनुमित्यभावेनात्माश्रयापत्तेः । पक्षसाध्यहेतुपक्षताद्यभेदभ्रमे सति सिद्धसाधनादिनाऽनुमानाप्रवृत्त्या तदभेदज्ञानविघटनीयस्य तभेदज्ञानस्यापेक्षितत्वात् । જે એમ દલીલ કરવામાં આવે કે ભેદ જ્ઞાનને પ્રતિવેગી અંશમાં સંસ્કારની અપેક્ષા છે તેથી એ ભલે સ્મૃતિરૂપ છે, પ્રત્યભિજ્ઞા જેમ તત્તા-અંશમાં (સ્મૃતિરૂ૫) છે તેમ, – તો ઉત્તર છે કે ના, કારણ કે તેમ હોય તે પણ ભેદગત ‘ પ્રતિગીથી વૈશિશ્ય અંશમાં તેનો (સ્મૃતિને ) અભાવ હશે અને કનકાચલ ભેદપ્રતિયોગી છે, વધુ હેવાથી' એમ ભેદની બાબતમાં “પ્રતિવેગીથી વૈશિષ્ટ વિષયક અનુમતિથી તેના પ્રતિગીના) સંસ્કારને સંભવ છે એમ નથી (અર્થાત એમ નહીં કહી શકાય), કારણ કે ભેદના જ્ઞાન વિના અનુમિતિને અભાવ હોવાથી આત્માશ્રય દેષ થશે પક્ષ, સાય, હેતુ, પક્ષતા આદિના અભેદ્રને ભ્રમ થતાં સિદ્ધસાધન વગેરેને લઈને અનુમાનની પ્રવૃત્તિ નહીં થાય તેથી તેમના અભેદના જ્ઞાનનું વિઘટક બની શકે તેવા તેમના ભેદના જ્ઞાનની અપેક્ષા છે (અક્ષરશઃ –તેમના અભેદનું જ્ઞાન જેનાથી વિઘટિત થઈ શકે તેવા તેમના ભેદજ્ઞાનની અપેક્ષા છે). વિવરણ : ભેદ સાચો છે એમ માનીને કોઈ દલીલ કરી શકે કે ભેદજ્ઞાનમાં (“ઘટ પટથી ભિન્ન છે. “ધટનો પટથી ભેદ છે) પ્રતિયેગી (પટ) અ શમાં સંસ્કારની અપેક્ષા છે તેથી તેટલા અંશમાં એ સંસ્કારથી જય સ્મૃતિરૂપ જ્ઞાન ભલે હો. ત્યભિજ્ઞા (“આ તે જ દેવદત છે”)ને પ્રત્યક્ષ જ્ઞાનને પ્રકાર માનવામાં આવે છે તેમ છતાં “ તે” અ શમ સંસ્કારની અપેક્ષા છે અને તેનાથી જન્ય સ્મૃતિ હોય છે તેમ ભેદજ્ઞાનમાં પણ પ્રતિયેગી (પટ) અંશમાં મૃતિરૂપ જ્ઞાન ભલે હે અને તેમ છતાં ભેદજ્ઞાન સંભવે છે અને પ્રત્યક્ષરૂપ છે. અને ઉત્તર છે કે ભેદજ્ઞાનમાં પ્રતિયોગીનું પ્રતિયોગિતાના વિચ્છેદક રૂપથી જ જ્ઞાન થાય છે એમ ભેદને સત્ય માનનાર પૂર્વપક્ષી માને છે. તે રૂપથી બધા જ પ્રતિયાગીને વિષય કરનારા પૂર્વ અનુભવનો સંભવ ન હોવાથી સંસ્કારને સંભવ નથી અને તેથી અસંનિકૃષ્ટ એવા પ્રતિયેગી-એશની બાબતમાં સ્મૃતિરૂપ જ્ઞાન પણ સંભવતું નથી. બે ઘડી માની લઈએ કે તે સંભવે છે તે પણ કનકાચલ વગેરે પદાર્થોને તે સનિષ્ટ ઘટમ્સ રહેલા ભેદના પ્રતિયેગી તરીકે અનુભવ થયો ન હોવાથી તેને સંભવ નથી. - વૈશિષ્ટય અંશમાં પૂર્વ અનુભવ છે એમ કોઈ દલીલ કરી શકે કારણ કે “અનટચલભેદને પ્રતિયોગી છે, વસ્તુ હોવાને કારણે એમ ભેદની બાબતમ પ્રતિપાગી-શિક્ષીને વિષય કરનાર અનુમિતિરૂપ જ્ઞાનથી તેના સંસ્કારનો સંભવ છે અને તેથી તજજન્ય સ્મૃતિ પણું સંભવે છે; અને આમ બીજ પદાર્થોની બાબતમાં અનુમાન થઈ શકે. સિ-૪ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ सिद्धान्तलेशसङ्ग्रहः આને ઉત્તર છે કે ભેદવિષયક જ્ઞાન ન હોય તે અનુમાન-પ્રવૃત્તિ સંભવતી નથી. આમ ભેદજ્ઞાન ભેદજ્ઞાનને અધીન છે તેથી આત્માશ્રયને દોષ થાય છે અને કેઈ ભેદજ્ઞાન સિદ્ધ થતું નથી. ભેદજ્ઞાન ન હોય તે પક્ષ, સાય વગેરેમાં અભેદને જમા થાય અને એવું હોય તે સિદ્ધસાધન (પુરવાર થયેલી અને જ્ઞાત વસ્તુની સિદ્ધિ કરવાને દોષ) વગેરે દોષ થવાથી અનુમાનની પ્રવૃત્તિ જ સંભવે નહિ. આ પક્ષાદિના અભેદનું જ્ઞાન અનુમિતિમાં પ્રતિબંધક છે તેથી તેના વિઘટનને માટે પક્ષાદિના ભેદનું જ્ઞાન આવશ્યક છે. અને જે ભેદાન અનુમિતિથી જ થવાનું હોય તે ભેદ જ્ઞાન પર આધારિત અનુમાન ભેદનું જ્ઞાન કરાવે એવી સ્થિતિ થતાં આત્માશ્રયને દેષ થાય. .. अस्तु तर्हि भेदांशे इव प्रतियोगिवैशिष्टयांशेऽपि प्रत्यक्षमिति चेत्, न । प्रतियोगिनोऽप्रत्यक्षत्वे तद्वैशिष्टयप्रत्यक्षायोगात् सम्बन्धिद्वयप्रत्यक्षं विना सम्बन्धप्रत्यक्षासम्भवात् । तस्मात् प्रत्यक्षायोग्यस्य प्रतियोगिनो भ्रान्तिरूप एव प्रतिभास इति तदेकवित्तिवेद्यत्वनियतस्य भेदस्य भेदैकवित्तिवेद्यत्वनियतस्य घटादेश्च भ्रमैकविषयत्वात प्रत्यक्षं निर्विशेषसन्मात्रग्राह्यद्वैतसिद्धयनुकूलमिति । તે પછી ભેદ અંશની જેમ પ્રતિયોગીથી વૈશિષ્ય અંશમાં પણ પ્રત્યક્ષ જ્ઞાન ભલે હે એમ (પૂર્વપક્ષી) કહે તો ઉત્તર છે કે ના. કારણ કે પ્રતિયોગી. અપ્રત્યક્ષ હોય તે તેનાથી વૈશિખવ્યનું પ્રત્યક્ષ સંભવે નહિ, કેમ કે એ સંબંધી (પદાર્થો) ના પ્રત્યક્ષ વિના સંબંધનું પ્રત્યક્ષ સંભવે નહિ. તેથી પ્રત્યક્ષને નહિ એવા પ્રતિવેગીને બ્રાન્તિરૂપ જ પ્રતિભાસ છે માટે તે (પ્રતિવેગી) એકના (પ્રત્યક્ષ) જ્ઞાનથી વેદ્યત્વથી નિયત ભેદ અને એકલા ભેદના (પ્રત્યક્ષ) જ્ઞાનથી વેદ્યત્વથી નિયત ઘટાદિ એકલા ભ્રમના વિષયરૂપ હોવાથી નિવિશેષ સન્માત્રનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ અતની સિદ્ધિને અનુકૂળ છે (એમ તત્તશુદ્ધિના કર્તા કહે છે). - વિવરણ : “પ્રતિગીથી વૈશિષ્ટ' અંશનું જ્ઞાન સ્મૃતિરૂપ સંભવતું ન હોય તે તેને પ્રત્યક્ષરૂપ માની લઈએ એમ પૂવપક્ષી દલીલ કરે તે તેને ઉત્તર આપતાં કહે છે કે પ્રતિવેગી પ્રત્યક્ષ જ્ઞાનને વિષય બની શકતા ન હોય તે “તેનાથી વૈશિષ્ટથ'નું પ્રત્યક્ષ જ્ઞાન હોઈ શકે નહિ કારણ કે બે સંબંધી પદાર્થોના જ્ઞાન વિના તેમના સંબંધનું જ્ઞાન સંભવે નહિ તેથી પ્રત્યક્ષનો વિષય નથી એવા પ્રતિયોગીને પ્રતિભાસ બ્રાન્તિરૂપ જ છે. આમ હેઈને ભેદ એકલા પ્રતિયોગી જ્ઞાનના વઘત્વથી નિયત છે, અર્થાત નિયમતઃ ભેદ પ્રતિયોગીના પ્રત્યક્ષ જ્ઞાનને વિષય છે અને ઘટાદિ એકલા ભ્રમના વિષયરૂપ છે તેથી પ્રત્યક્ષથી તે માત્ર નિવિશેષ (ભેદ રહિત) સન્માત્રનું ગ્રહણ થાય છે (ઘટત્વ અને પટવાદિ ભેદનું નહિ) તેથી પ્રત્યક્ષ જ્ઞાન શ્રુતિથી વિરુદ્ધ નથી, ઊલટું તેને અનુકૂળ છે. અહીં ધ્યાનમાં રાખવું કે વિત્તિ પદ પ્રત્યક્ષના અર્થમાં પ્રખ્યું છે કારણ કે, “ભેદ'પદથી જન્ય ભેદજ્ઞાન પ્રતિયોગિવિષયક : For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ જેવામાં આવતું નથી. માત્ર ભેદનું પ્રત્યક્ષજ્ઞાન જ પ્રતિયોગિવિષયક પણુ મનાય છે. ઘટાદિને એકલા ભ્રમના વિષયરૂપ કહ્યા છે. અધિષ્ઠાન પણ અમને વિષય હોઈને તેને કલ્પિત માનવું પડે એ પ્રસંગને રોકવા માટે અમૈવિષયવાર્ માં “U” પદ પ્રયોજ્યું છે, અને અધિષ્ઠાન સમ્યજ્ઞાન પ્રતિ પણ વિષય હોવાથી તેની બાબતમાં ભ્રાત્યેકવિષયત્વ સિદ્ધ થતું નથી. આમ પ્રત્યક્ષ સદ્ભવસ્તુની બાબતમાં પ્રમાણ હેઈને શ્રુતિને અનુકૂળ છે. न्यायसुधाकृतस्त्वाहुः-घटादेरैन्द्रियकत्वेऽपि 'सन् घटः' इत्यादिरधिष्ठानसत्तानुवेध इति न विरोधः। एवं 'नीलो घटः' इत्यादिरधिष्ठाननैल्यानुवेधः किं न स्याद् इति चेत्, न । श्रुत्या सद्पस्य वस्तुनो जगदुपादानत्वमुक्तमविरोधात् सर्वसम्मतमिति तदनुवेधेनैव — सन् घटः' इत्यादिप्रतिभासोपपत्तौ घटादावपि सनाकल्पने गौरवम् । तस्य रूपादिहीनत्वाद् नेल्यादिकं घटादावेव कल्पनीयमिति वैषम्यादिति । - જ્યારે ન્યાયસુધાકાર કહે છે કે ઘટાદ ઈન્દ્રિયના વિષય હોય તે પણ દ” (ઘટ છે) વગેરે (જ્ઞાન) અધિષ્ઠાનની સત્તાના પ્રતિભાસરૂપ છે તેથી કઈ વિરોધ નથી. શંકા થાય છે એ જ રીતે “નીલ ઘટ', ઈત્યાદિ (જ્ઞાન). અધિષ્ઠાનની નીલતાના પ્રતિભાસરૂપ કેમ ન હોય, તે ઉત્તર છે કે “ના. શ્રુતિએ સદ્દરૂપ વસ્તુમાં (બ્રહ્મમાં) જગતની ઉપાદાન કારણતા કહી છે (સદ્દરૂપ બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહ્યું છે) તે વિરોધ ન હોવાથી સવને સમ્મત છે (–સમ્મત કે સ્વીકાર્ય હોવું જોઈએ, તેથી તેના (અધિષ્ઠાન-સત્તાના) પ્રતિભાસથી જ “સન ઘટઃ' ઇત્યાદિ પ્રતિભાસની ઉપપત્તિ થતી હોય ત્યારે ઘટાદિમાં પણ સત્તાની કલ્પના કરવામાં ગૌરવ (દોષ) છે. તે (જગતનું અધિષ્ઠાનરૂપ, બ્રહ્મ) રૂપાદિહીન હોવાથી નીલતા આદિની ઘટાદિમાં જ કલ્પના કરી શકાય એ વૈષમ્ય છે માટે (દલીલ બરાબર નથી). વિવરણ: ન્યાયસુધાના કર્તાની દલીલ છે કે આપણે અનુભવ છે કે ઘટાદિ ચક્ષુના વિષય છે. તે પ્રમાણે ઘટાદિને ચક્ષુ આદિથી જ્ઞાત થતા માની છે તે પણ પ્રપંચના મિથ્યાત્વને સિદ્ધ કરનાર શ્રુતિ અને તેને અનુકૂલ યુક્તિઓને તેમાં કોઈ વિરોધ નથી કારણ કે પ્રત્યક્ષ પણ ઘટાદિમાં જુદા (અધિષ્ઠાનગત સવથી જુદા) સત્ત્વનું પ્રહણ નથી કરતું. “વન ઘટ:' ઈ. યાદિ ઘટાદિની સત્તાને પ્રતિભાસ છે તે અધિષ્ઠાનની સત્તાને સંબંધ વિષયક જ છે તેથી વિરોધ નથી એમ કહેવાનો અર્થ છે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮ सिद्धान्तलेशसङ्ग्रहः (શકા) : આની સામે શંકા થાય છે કે ઘટાદિમાં જ્ઞાત થતું સત્વ એ અધિષ્ઠાનમાં રહેલું સત્ત્વ છે એમ માનીએ તો એમ પણ માનવું પડશે કે “ની ઘટ' ઇત્યાદિ ઘટાદિમાં નીલતા નીલ રૂ૫ને પ્રતિભાસ છે તે પણ અધિષ્ઠામાં રહેલી નીલતાના સંબંધને વિષય કરનાર છે. અને આમ માનીએ તે અધિષ્ઠાનભૂત બ્રહ્મ રૂપવાળું બને. ' ઉત્તર ઃ આ દલીલ બરાબર નથી. નીલતા આદિમાં અને સત્તામાં વૈષમ્ય છે શ્રુતિમાં કહ્યું છે કે સત જ (સદરૂપ બ્રહ્મવસ્તુ જ) જગત નું ઉપાદાન કારણ છે અને જેમ રજુ સર્પનું ઉપાદાન છે એ બાબતમાં વિરોધ નથી તેમ કુટસ્થ બ્રહ્મ જગત નું ઉપાદાને કારણે છે એમાં કોઈ વિરોધ નથી તેથી આ કૃતિ પ્રતિપાદિત હકીકત સવસ મત છે –સર્વસંમત હોવી જોઈએ એમ અર્થ કરવો જોઈએ કારણ કે વૈશેષિક વગેરે આ સ્વીકારતા નથી). આમ અધિષ્ઠાનગત સત્તાના પ્રતિભાસથી “સન ઘટ?' ઇત્યાદિ પ્રતિભાસ ઉપપન્ન બનતા હોય તે ઘટાદિમાં એક જુદી સત્તા માનવાની જરૂર રહેતી નથી. નિસ્ટ: ઘર' (નીલ ઘટ)એ જ્ઞાનની વાત જુદી છે કારણ કે ત્યાં અધિકાનભૂત બ્રહ્મમાં નીલ રૂપની કલ્પના કરી શકાય જ નહિ (-એ શ્રુતિ વિરુદ્ધ છે). તેથી નીલરૂપની કલ્પના ઘટમાં જ કરવી જોઈએ. संक्षेपशारीरकाचार्यास्त्वाहुः-प्रत्यक्षस्य घटादिसत्वग्राहित्वेऽपि पराविषयस्य प्रत्यक्षादेस्तत्त्वावेदकत्वलक्षणप्रामाण्याभावाद् न तद्विरोधेनाद्वैतंश्रुत्यादिवाधशङ्का । अज्ञातबोधकं हि प्रमाणम् । न च प्रत्यक्षादिविषयस्य घटादेरज्ञातत्वमस्ति । जडे आवरणकृत्याभावेनाज्ञानविषयत्वानुपगमात् । स्वप्रकाशतया प्रसक्तप्रकाशं ब्रह्मवाज्ञानविषय इति तद्वोधकमेव तत्वावेदकं प्रमाणम् । तदेव प्रमितिविषयः । શત પર શુતિરિ “નામા વ શ થ૪ (વૃત્૨.૪.૧ ૪.૧.૬) इत्यात्मन एष प्रमेयत्वमिति नियमयति । न हि 'द्रष्टव्यः' इत्यनेन दर्शनं विधीयते प्रमाणपरतन्त्रस्य तस्य विध्यगोचरत्वात, किंतु 'आत्मा दर्शनाई। इति । अज्ञातत्वादात्मन एव प्रमेयत्वमुचितं नान्यस्येति नियम्यते इति । - જ્યારે સંક્ષેપશારીરકના કર્તા આચાર્ય (સવજ્ઞાત્મમુનિ) કહે છે. પ્રત્યક્ષ ઘટાદિના સત્વનું ગ્રહણ કરનાર હોય તે પણ જડવિષયક પ્રત્યક્ષાદિમાં “તત્વનું આવેદકવ” એ લક્ષણવાળું પ્રામાય ન હોવાથી તેની સાથે વિરોધને કારણે અદ્વૈતને બધ કરાવનાર શ્રુતિ અદિના બાપની શંકા થવી જોઈએ નહિ. એ જાણીતું છે કે અજ્ઞાતને બેધ કરાવે તે પ્રમાણ અને પ્રત્યક્ષાદિના વિષય એવા ઘટાદિ અજ્ઞાત નથી, કારણ કે જડ (પદાર્થ)માં આવરણનું કાર્ય ન હોવાથી તેને અજ્ઞાનનો વિષય માનવામાં આવતું નથી. સ્વપ્રકાશ હોવાથી જેમાં પ્રકાશ પ્રસા છે એવું બ્રહ્મ જ અજ્ઞાનનો વિષય છે તેથી તેને બંધ કરાવનાર જ તવાદક પ્રમાણ છે. તે જ પ્રમિતિને (પ્રમરૂપ જ્ઞાનનો વિષય છે. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૬૯ માટે જ શ્રુતિ પણ “અરે, આત્મા દ્રષ્ટવ્ય છે' (બ્રહ૬. ઉપ. ૨૪.૫, ૪.૫૬) કહીને આત્મા પ્રમેય છે એમ નિયમ કરે છે. “seટચ થી દશનનું વિધાન નથી (દર્શન અગે વિધિ માનવાનો નથી, કારણ કે પ્રમાણને અધીન તે (દર્શન) વિધિને વિષય નથી, પણ “આત્મા દર્શન (સાક્ષાત્કાર)ને યોગ્ય છે” એમ કહ્યું છે. અજ્ઞાત હોવાને લીધે આત્માનું જ પ્રમેયવ ઉચિત છે. અન્યનું નહિ એ નિયમ કરવામાં આવ્યો છે. વિવરણ : પ્રત્યક્ષ ઘટાદિમાં જુદા સત્ત્વનું ગ્રહણ કરે છે એમ માનીએ તે પણ કોઈ મુશ્કેલી નથી કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ નથી, પણ પ્રમાણુભાસ છે તેથી પ્રત્યક્ષથી શ્રુતિને બાધ થાય એવી શંકાને કોઈ અવકાશ નથી એમ સંક્ષેપશારીરકના કર્તા સર્વજ્ઞાત્મમુનિ માને છે. તત્ત્વનું આવેદક હોય તે પ્રમાણ; અને અનધિગત (અજ્ઞાત) અર્થનું જ્ઞાન કરાવે તે પ્રમાણ. અનધિગત હોઈને અબાધિત હોય તે તરવ અને આવા તત્વને બોધ કરાવે તે પ્રમાણ એવું પ્રમાણનું લક્ષણ ચિંતકોને માન્ય છે. આ દષ્ટિએ વિચારીએ તે જડ માત્રને વિષય કરનાર પ્રત્યક્ષને આ લક્ષણ લાગુ પતું નથી. ઘટાદિ જે પ્રત્યક્ષના વિષય છે તે અબાધિત હેય તે પણ અજ્ઞાત નથી. તેથી પ્રત્યક્ષ પ્રમાણુ નથી એ સર્વજ્ઞાત્મમુનિને કહેવાનો આશય છે. અન્યથા અબાધિતત્વને અભાવ હોય તે પણ પ્રત્યક્ષને પ્રમાણભાસ તરીકે પ્રતિપાદિત કરી શકાય તેમ છતાં અજ્ઞાતત્વાભાવ માત્રનું પ્રતિપાદન કર્યું છે તે યોગ્ય ન ગણાય. તેથી બાંધિતત્વને અભાવ માનીને અજ્ઞાતવિષયવાભાવને આધારે પ્રત્યક્ષને આભાસ તરીકે પ્રતિપાદિત કરવું વિવક્ષિત છે એમ સમજવું જોઈએ. જઠમાં આવરણનું કાર્ય અથવા ફલ ન હોવાથી તે અજ્ઞાનનો વિષય મનાતો નથી. સ્વપ્રકાશ બ્રહ્મ પ્રકાશરૂપ હોવું જ જોઈએ છતાં જ્ઞાત થતું નથી તેથી અજ્ઞાનનો વિષય છે, અને અજ્ઞાત એવા બ્રહ્મતત્વનો બંધ કરાવે તેને જ પ્રમાણ માની શકાય. સ્વપ્રકાશ આમા કે બ્રહ્મ જ પ્રમિતિ (પ્રમાાન)ને વિષય છે. સ્વપ્રકાશ આત્મા જ પ્રમેય છે એમ માનવા માટે શ્રુતિ પણું પ્રમાણ છે. આત્મા અજ્ઞાત છે તેથી તે જ દર્શનને યોગ્ય છે, પ્રમેય છે એમ શ્રુતિ નિયમ કરે છે. આત્મા સિવાય કશું અજ્ઞાનને વિષય નથી તેથી પ્રમેય નથી. અહીં શ કા થાય કે શુતિમાં “ટ” થી શું આત્મદર્શન અને વિધિ છે. તેને ઉત્તર છે કે ના. પુરુષયત્નથી સાપ્ય ક્રિયા જ વિધિને યોગ્ય છે. દર્શન કે સાક્ષાતકાર વસ્તુતંત્ર અને પ્રમાણતંત્ર છે. વિષય હોય અને તેને જાણવા માટેનું પ્રમાણુ હોય તે જ્ઞાન પોતાની મેળે થાય જ; જ્ઞાન થાય કે ન થાય તેને આધાર પુરુષના પ્રયત્ન પર નથી માટે તેને વિષે વિધિ હોઈ શકે નહિ તે “તરા” એ વિધિપ્રત્યય પ્રજ્યો છે તેનું શું? તેને ઉત્તર છે કે તે પ્રત્યય “અહ”ના અર્થમાં પ્રયોજે છે આત્મા દર્શનને યોગ્ય છે અર્થાત આત્મા જ દર્શનોગ્ય છે, ઈતર પાથ નહિ એ નિયમ કહ્યો છે. જુઓ સંક્ષેપથારી ૨૪, ૨.૮,૨૧ : अज्ञातमर्थमवबोधयदेव मान तच्च प्रकाशकरणक्षममित्यभिज्ञाः । न प्रत्यगात्मविषयादपरस्य तच्च मानस्य संभवति कस्यचिदत्र युक्त्या ॥८॥ अज्ञातमर्थमवबोधयितुं न शक्तमेवं प्रमाणमखिलं जडवस्तुनिष्ठम् । किन्वप्रबुद्धपुरुषं व्यवहारकाले संश्रित्य संजनयति व्यवहारमात्रम् ॥२१॥ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭0 सिद्धान्तलेशसमहः - અજ્ઞાત અર્થનું જ્ઞાન કરાવે તે જ પ્રમાણ અને તે પિતાના વિષયને પ્રકાશિત કરવા સમર્થ છે એમ અભિજ્ઞો કહે છે. પ્રત્યગામાને વિષય કરનાર તે પ્રમાણ; અન્ય કોઈ પ્રમાણમાં અહીં આ યુક્તિથી અજ્ઞાતજ્ઞાપકત્વ સંભવતું નથી. જડ વસ્તુને વિષય કરનારાં બધાં પ્રમાણ અજ્ઞાત અર્થનું જ્ઞાપન કરાવી શકતાં નથી. પણ અજ્ઞાની પુરુષને આધાર લઈને વ્યવહાર કાલમાં વ્યવહારમાત્રને શકય બનાવે છે. (વ્યવહારમાં પમાણ તરીકે ખપે છે, પણ વાસ્તવમાં પ્રમાણાભાસ છે ) केचित -घटादिसत्त्वग्राहिणः प्रत्यक्षस्य प्रामाण्ये ब्रह्मप्रमाणन्यूनताऽनवगमेऽपि तदग्राह्यं सत्त्वमनुगतप्रत्ययात् सत्ताजातिरूपं वा, 'इहेदानीं घटोऽस्ति' इति देशकालसंबन्धप्रतीतेः तत्तद्देशकालसंवन्धरूपं वा, 'नास्ति घटः' इति स्वरूपनिषेधप्रतीतेघटादिस्वरूपं वा पर्यवस्यति । तच्च स्वमिथ्यात्वेन न विरुध्यते । न हि मिथ्यात्ववादिनाऽपि घटादेः स्वरूपं वा, तस्य देशकालसंवन्धो वा, तत्र जात्यादिकं वा नाभ्युपगम्यते, किंतु तेषामबाध्यत्वम् । न चाबाध्यत्वमेव सत्त्वं प्रत्यक्षग्राह्यमस्त्विति वाच्यम् । 'कालत्रयेऽपि नास्य बाधः' इति वर्तमानमात्रग्राहिणा प्रत्यक्षेण ग्रहीतुमशक्यत्वादित्याहुः । - કેટલાક તે કહે છે કે ઘટાદના સત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષના પ્રામાણ્યમાં બ્રહ્મવિષયક પ્રમાણુથી ન્યૂનતાની પ્રતીતિ ન હોય તે પણ તેનાથી ગ્રાહ્ય સત્ત્વ (‘પદઃ સન', : સન ઈત્યાદ્રિ) અનુગત પ્રત્યયને લીધે સત્તા જાતિરૂપ છે, અથવા અહીં અત્યારે ઘટ છે એમ દેશ અને કાલના સંબંધની પ્રતીતિને લીધે તે તે દેશ અને કાલ સાથેના સંબંધરૂપ છે, અથવા “નરિત ઘટક “ઘટ છે નહિ એમ સ્વરૂપના નિષેધની પ્રતીતિને લીધે ઘટાદિનું સ્વરૂપ કરે છે. અને તેને પિતાના મિથ્યાત્વની સાથે વિરોધ નથી; કારણ કે મિથ્યાત્વવાદી પણ ઘટાદના સ્વરૂપને કે તેના દેશ કાલ સાથેના સંબંધને કે તેમાં જાતિ આદિને સ્વીકારતા નથી એમ નથી. પણ તેમનું અબાધ્યત્વ (સ્વીકારતે નથી). એવી દલીલ કરવી નહિ કે અબાધ્યત્વરૂપ સત્તવ જ ભલે પ્રત્યક્ષથી ગ્રાહ્ય હે. (આ દલીલ બરાબર નથી) કારણ કે “ત્રણેય કાલમાં આને બાધ નથી' એમ (તેનું અબાધ્યત્વરૂપ સત્વ) વર્તમાન માત્રનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષથી જાણવું અશક્ય છે (તેનાથી જ્ઞાત થઈ શકતું નથી). For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ૨૭૧ વિવરણ : પ્રત્યક્ષ પ્રમાણનો વિષય જડ પદાર્થ અજ્ઞાત છે તેથી જડનું જ્ઞાન કરાવનાર પ્રત્યક્ષ કૃતિતુલ્ય પ્રમાણ છે એમ સ્વીકાર કરીએ તે પણ પ્રત્યક્ષથી ગૃહીત થતું ઘટાદિનું સત્વ મિથ્યાવથી અવિરુદ્ધ છે (–અર્થાત ધટાદિનું સત્ત્વ મિથ્યા હોઈ શકે– તેથી તેના મિથ્યાવનું જ્ઞાન કરાવનાર શ્રુતિ વગેરે સાથે પ્રત્યક્ષને વિરોધ છે એવી શંકાને અવકાશ નથી એમ કેટલાક કહે છે. પ્રત્યક્ષથી ગ્રાહ્ય ઘટાદિનું સાવ સત્તા જાતિરૂપ છે અથવા તે તે દેશકાલ સાથેના ઘટાદિના સંબંધ૩૫ છે અથવા ઘટાદસ્વરૂપરૂપ છે એમ થતી પ્રતીતિઓ પરથી ઠરે છે - ઘટઃ સન', “ર: સન' એમ સરવના અનુગતવની પ્રતીતિ થાય છે અને અનુગત હોવું એ જાતિનું લક્ષણ છે તેથી પ્રત્યક્ષથી ગ્રાહ્ય સર્વ જાતિરૂપ કરે છે. વળી અહીં અત્યારે ઘટ છે એ પ્રતીતિ ઘટને વિષે જ્ઞાત થતા દેશકાલના સંબંધને જ સત્તારૂપે વિય કરે છે. નાતિ ઘટ: “ધટ છે નહીં" એમાં જે ઘટના અસ્તિત્વને નિષેધ છે તે રૂપે એ ઘટના સ્વરૂપના નિધિને અનુભવ હોવાથી ઘટનું અસ્તિત્વ, ધટનું સત્વ એ ઘટનું સ્વરૂપ ઠરે છે. અને આ સત્વ ત્રણમાંથી ગમે તે હોય પણ પિતાના મિથ્યાત્વ સાથે તેને વિરોધ નથી, અર્થાત તે મિથ્યા હતાઈ જ શકે. ઘટના સર્વને ઉપર કહેલા ત્રણમાંથી ગમે તે અથ લઈએ તે પણ એને મિથ્યા કહેનાર અતદાન્તી આવા સર્વને સ્વીકારતા નથી એમ તે નથી જ કારણ કે તુચ્છ પ્રપંચથી (વંધ્યાપુત્ર વગેરેથી) વિલક્ષણ એવું પ્રપંચનું સ્વરૂપ એ સ્વીકારે છે. મિથ્યાત્વવાદી પણ ઘટના સત્વને જાતિરૂપ કે તેના દેશકાલ સાથેના સંબંધરૂપ કે ઘટસ્વરૂપરૂપ સ્વીકારે જ છે કારણ કે આ સર્વને મિથ્યાત્વ સાથે કઈ વિરોધ નથી. માત્ર આમને એ અબાધ્ય માનતો નથી. | (શંકા) મિથ્યાત્વ બાધ્યત્વરૂપ છે, અર્થાત મિથ્યા હોય તેને બાધ થઈ શકે છે તેથી તેનાથી વિરુદ્ધ સત્યત્વ (7) અબાધ્યત્વરૂપ જ હોય તો અબાધ્યત્વરૂપ સવને જ પ્રત્યક્ષનો વિષય માને ને, અને એમ હોય તે પ્રત્યક્ષ સાથે શ્રત્યાદિના વિરોધની શંકા થઈ શકે. (ઉત્તર) : આ શંકા બરાબર નથી. અબાધિત એ કહેવાય જેને ત્રણેય કાલમાં બાધ ન હોય. પ્રત્યક્ષ વર્તમાન પદાર્થનું જ ગ્રહણ કરનારું છે. તે ત્રણેય કાલમાં અબાધિતત્વરૂપ સત્ત્વનું ગ્રહણ કેવી રીતે કરી શકે. તેથી પ્રત્યક્ષ પ્રમાણથી જગતના અબાધિતત્વરૂપ સત્ત્વનું ગ્રહણ થઈ શકે તેમ નથી અને જે જાત્યાદિરૂપ સત્ત્વનું પ્રહણ એ કરે છે એ સત્ત્વ | શ્રતિ અને પ્રત્યક્ષ પ્રમાણેનો કઈ વિરોધ નથી; ધૃતિ અબાધિત સત્તવ (આત્મા કે બ્રહ્મ) ને બંધ કરાવે છે જ્યારે પ્રત્યક્ષ મિશ્યા સત્ત્વનું જ્ઞાન કરાવે છે. મિટયા છે. તેથી થાત ગલી ગાથા ૨ अन्ये तु-अबाध्यत्वरूपसत्यत्वस्य प्रत्यक्षग्राह्यस्वेऽपि 'प्राणा वै सत्यं तेषामेष सत्यम्' (बृहद्० २.१.२०, २.३.६) इति श्रुत्या प्रधानभूतप्राणग्रहणोपलक्षितस्य कृत्स्नस्य प्रपञ्चस्य ब्रह्मणश्च सत्यत्वोत्कर्षापकर्षप्रतीतेः, सत्यत्वे बाबाध्यत्वरूपे सर्वदैवाबाध्यत्वं किञ्चित्कालमवाध्यत्वमित्येवंविधोत्कर्षापकर्ष For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः २७२ વિના ‘રામરામ', મન્મથમન્મથ इत्यादिशब्दतात्पर्यगोचरनियन्तृत्वभूयोविषयत्वाल्पविषयात्वादिरूपोत्कर्षापकर्षासम्भवात्, सौन्दर्यादीनामिव विधान्तरेण तत्सम्भवेऽपि प्रपञ्चस्य ब्रह्मज्ञानबाध्यत्व श्रुत्यन्तरै कार्थ्यांद् उadोत्कर्षापकर्षे एव पर्यवसानाच्च प्रत्यक्षग्राह्यं घटादिसत्यत्वं यावद्द्ब्रह्मज्ञानमबाध्यत्वरूपमिति न मिध्यात्वश्रुतिविरोध इत्याहुः । ' ( જ્યારે ખીજા કહે છે કે અખાયવરૂપ સત્યત્વ પ્રત્યક્ષથી ગ્રાહ્ય હોય તે પણ ‘પ્રાણા સત્ય છે, તેમનુ આ (આત્મા, બ્રહ્મ) સત્ય છે' ( બૃહદ્. ઉપ ૨.૧૨૦, ૨.૩૬) એ શ્રુતિથી પ્રધાનભૂત પ્રાણના ગ્રહણથી ઉપલક્ષિત થયેલા સમગ્ર પ્રપંચના અને બ્રહ્મના સત્યના અપકર્ષ અને ઉત્કષની પ્રતીતિ થાય છે; અને અખાય રૂપ સત્યત્વમાં સવ`દા જ અખાધ્યુ હતુ. અને કેટલાક કાળ માટે અખાધ્ય હેવુ એ પ્રકારના ઉત્કર્ષ અને અપકષ સિવાય ‘રાજાના રાજ,’ • કામદેવના કામદેવ’ ઇત્યાદિ શબ્દના તાપના વિષયભૂત નિયતૃત્વ, સૌ ય વગેરેમાં અધિકવિષયતા અને અપવિષયતા આદિ રૂપ ઉત્કર્ષ અને અપકષ તેવા અહી સભવે નહિ; ( અને ) ખીજી રીતે તે સ ંભવે તે પણ પ્રપંચમાં બ્રહ્મજ્ઞાન ી ખાધ્યત્વનું પ્રતિપાદન કરનારી અન્ય શ્રુતિ સાથે સૈકાથ્ય (એકા'તા) હાવાથી ઉપર કહેલા ઉત્કર્ષ અને અપક માં જ એ પયવસાન પામે છે. (આ બધાંને કારણે પ્રત્યક્ષથી ગ્રહ્ય ઘટાદિનું સત્યત્વ બ્રહ્મજ્ઞાન થાય ત્યાં સુધી અખાધ્યત્વરૂપ છે તેથી તેના) (મથ્યાત્વ અ ંગેની શ્રુતિ સાથે કોઈ વિરોધ નથી. વિવરણ : બીજા ચિંતકો અબાધ્યાત્મરૂપ જ સત્ત્વ પ્રત્યક્ષનો વિષય છે એમ માનીને પશુ (મિથ્યા વપ્રતિપાલ્ક) શ્રુતિ અને પયક્ષ પ્રમાણુનો કોઈ વિરોધ નથી એમ કહે છે : ત્રણેય કાળમાં અખાધ્યવરૂપ સત્ત્વ મિથ્યાત્વવિરોધી છે અને એવું સત્ત્વ બ્રહ્મનું જ છે; જ્યારે પ્રપંચનું સત્ત્વ તો બ્રહ્મજ્ઞાન થાય ત્યાં સુધી અબાધ્યત્વરૂપ છે અને આ સત્ત્વ મિથ્યાત્વનું વિરોધી નથી તેથી શ્રુતિ અને પ્રત્યક્ષના કોઈ વિરોધ નથી. પ્રપંચ અને બ્રહ્મના સત્ત્વમાં વિલક્ષણુતા છે એ બતાવવા માટે પ્રમાણુ રજૂ કર્યું છે શ્રુતિમાં કહ્યું છે કે પ્રાણા સત્ય છે અને પરમાત્મા તેમનુ સત્ય છે. અહીં પ્રાણુથી સમગ્ર પ્રચ લક્ષણાથી સમજવાના છે (જેમ ‘ક્રાગડાથી દહી બચાવેા'થી બધાં પક્ષીથી દહી બચાવે। એમ સમજવાનુ છે, કાગડા એ તે માત્ર ઉપલક્ષણ છે). પરમાત્મા પ્રાણાનું પણ સત્ત્વ છે અર્થાત્ તેમની અપેક્ષાએ વધારે સત્ય છે ઉત્કૃષ્ટ પ્રકારનું સત્ય છે. આમ શ્રુતિમાં કહ્યું છે કે પ્રપંચનું સત્યત્વ નિકૃષ્ટ છે, બ્રહ્મનું સત્યત્વ ઉત્કૃષ્ટ છે, For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ २७३ (સૂત્રાત્મારૂપ), પ્રાણુ જગતને ટકાવી રાખે છે તેથી પ્રપંચમાં તેનું પ્રાધાન્ય છે અને “પ્રાણ” શબ્દથી સકુલ પ્રપંચને અર્થ લક્ષણથી પ્રાપ્ત થાય છે. આમ અર્થ ન સમજીએ તે બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર વાકયમા પ્રપંચના એક ભાગરૂપ પ્રાણુના ઉલ્લેખનું કઈ પ્રયજન દેખાશે નહિ. જ્યારે પ્રાણ સમગ્ર પ્રપંચનું ઉપલક્ષણ છે એમ લેતાં સત્ય તરીકે પ્રસિહ પ્રપંચના અધિષ્ઠાન તર કે બ્રહ્મ જ પરમાઈસત્ય છે, પ્રપંચ નહિ કારણ કે શ્રુતિથી તેનો બાધ થતો હોઈને તેમાં પરમાર્થ સત્વ હોઈ શકે નહિ–આમ બ્રહ્મપ્રમિતિરૂપ પ્રોજન દેખાય છે. આમ સત્યત્વમાં અપાઈ–ઉત્કર્ષ માનીને કહી શકાશે કે પ્રત્યક્ષ પણ અબાધ્યત્વધ્યત્વ-રૂપ સવને વિષય કરે છે એવું સત્ત્વ જે બ્રહ્મજ્ઞાન સુધી અબાધ્ય રહે છે). આ અર્થ ન લઈએ તે “રાજાને રાજા', “કામદેવને કામદેવ' જેવા શબ્દપ્રયોગોને અર્થ ઉપપન્ન ન થાય, રાજા હોવું એટલે પાલક કે નિયતા છેવું અને એ પાય દેશની અપેક્ષા રાખે છે. નાના દેશને કે મેટા દેશને રાજ હેઈ શકે પણ બન્નેના રાજાપણામાં તારતમ્ય છે. “વિષ્ણુશર્મા રાજાને રાજા છે” પ્રયાગમાં વિપણુશમાં બીજા રાજાઓ કરતાં ચઢિયાત છે એમ પ્રતીત થાય છે અને બીજાઓ ઊતરતા છે એમ સમજાય છે. આ તેમને ઉર્ષ અને અપકા વધારે મેટા કે નાના દેશપર તેમની સત્તા છે તે પ્રકાર છે. એ જ રીતે કામદેવ સુંદર મનાય છે. પણ “શ્રીરામ કામદેવના કામદેવ છે' એમ કહેતાં તે અતિસુંદર છે. સુંદર હોવું એટલે ઉત્કયુક્ત રૂપાદિવાળા હોવું અને અતિસુંદર હોવું એટલે તેનાથી પણ વધારે ઉત્કર્ષવાળા રૂપાદિવાળા હેવું. બાધાભાવરૂપ સત્વમાં ઉત્કર્ષ-અપકર્ષ છે તે અધિકદેશવિષયક-અપદેશ વિષયક નિયતૃત્વ કે રૂપ દિમ અધિકરૂપાાદમ – સૌંદર્ય પ્રકારનું ન હઈ શકે. પણ સર્વદા જ અબાધ્ય હોવું એ બ્રહ્મ સત્વને ઉત્કર્ષ છે અને કેટલાક કાલ માટે (બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી) અબાધ્યત્વ એ પ્રપંચસત્વને અપકર્ષ છે એમ માનવું જોઈએ. બીજી કઈ રીતે આ ઉત્કર્ષ—અપકષ સમજાવવા પ્રયત્ન કરશે તે પણ પ્રપંચનું સત્વ બ્રહ્મજ્ઞાનથી બાધિત થાય છે એ જે અન્ય કૃતિ છે તેની સાથે આ કૃતિની એકાÉતા હોવાથી અંત તે અહીં જ આવીને અટકશે કે બ્રહ્મનું સત્વ ત્રિકાલ-અબાધિત છે જ્યારે પ્રપંચનું સત્વ બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી જ અબાધિત છે. આમ પ્રત્યક્ષ પ્રમાણ અને શ્રુતિને કોઈ વિરોધ નથી. अपरे तु-प्रपञ्चस्य मिथ्यात्वसत्यत्वयाहिणोः श्रुतिप्रत्यक्षयोविरोधेऽपि दोषशङ्काकलङ्कितात् प्रथमप्रवृत्तात् प्र यज्ञाद् निर्दोषताद् अपच्छेदन्यायेन परत्वाच्च श्रुतिरेव बल..यसी। "प्रावल्यमागमस्यैव जात्या तेषु त्रिषु स्मृतम् ।" इति स्मरणाच्च । ન ર ાવિષચક્ર િ#Fા તત્ર પ્રત્યક્ષવેશે ISभावेन शहितप्रत्यक्षविरोधे एव वेदार्थ वेदस्य प्राबल्योक्त्यौचित्यात् । तळवद् दृश्यते व्योम खयोतो हव्यवाडिव । ર ર વિધરે ચોર થતો હુતારાના શા સિમ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः .. तस्मात् प्रत्यक्षदृष्टेऽपि युक्तमर्थे परीक्षितुम् । परीक्ष्य ज्ञापयन्नर्थान्न धर्मात् परिहीयते ॥२॥ इति नारदस्मृतौ साक्षिप्रकरणे प्रत्यक्षदृष्टस्यापि प्रत्यक्षमविश्वस्य प्रमाणोपदेशादिभिः परीक्षणीयत्वप्रतिपादनाच्च । न हि नभोनेल्यप्रत्यक्ष नभसः शब्दादिषु पञ्चसु शब्दैकगुणत्वप्रतिपादकागमोपदेशमन्तरेण प्रत्यक्षादिना शक्यमपवदितुम् । न च 'नभसि समीपे नैल्यानुपलम्भाद् दूरे तद्धीर्दरत्वदोषजन्या' इति निश्चयेन तद्वाधः । दूरे नैल्यदर्शनात् समीपे तदनुपलम्भस्तुहिनावगुण्ठनानुपलम्भवत् सामीप्यदोषजन्य इत्यपि सम्भवात् । अनुभवबलाद् नभोनल्यमव्याप्यवृत्नीत्युपपत्तेश्च । જ્યારે બીજા કહે છે કે પ્રપંચના મિથ્યાત્વનું અને સત્યવનું ગ્રહણ કરનાર (અનુક્રમે) કૃતિ અને પ્રત્યક્ષ પ્રમાણે)નો વિરોધ હોય તો પણ દોષની શંકાથી કલકિત અને પ્રથમ પ્રવૃત્ત પ્રત્યક્ષ કરતાં દોષ રહિત હોવાને કારણે અને અપચ્છેદન્યાયથી પર હોવાને કારણે શ્રુતિ જ વધારે બળવાન છે. (તેથી શ્રતિ પ્રત્યક્ષનો બાધ કરશે. અને જે તે ત્રણ (પ્રમાણે)માં આગમનું જાતિથી (અર્થાત એ આગમ હોવાથી) પ્રામાણ્ય પ્રસિદ્ધ છે (કૃત = વૈદિકમાં પ્રસિદ્ધ છે) એવું સ્મૃતિવચન છે તેથી. છે અને એવી દલીલ કરવી નહિ કે આ સમૃતિવચન એકલા વેદી (જ) જાણી શકાય તેવા થ(સ્વર્ગનું સાધન વગેરે) વિષે છે. (આ દલીલ બરાબર નથી) કારણ કે ત્યાં પ્રત્યક્ષના વિરોધની શંકાનો અભાવ હોવાથી જે વેદાથમાં પ્રત્યક્ષના વિરોધની શંકા ઊઠે છે ત્યાં જ વેદના પ્રાબલ્યની ઉક્તિનું ઔચિત્ય છે. ' “આકાશ (ઈન્દ્રનીલમણિની બનેલી) કઢાઈ જેવું દેખાય છે, આગિયો અગ્નિ જે દેખાય છે, (પણ) આકાશ કઢાઈ નથી, આગિયો અગ્નિ નથી. તેથી પ્રત્યક્ષથી દુષ્ટ પદાર્થની બાબતમાં પણ પરીક્ષા કરવી ચોગ્ય છે. પરીક્ષા કરીને (શિપોને ) પદાર્થોને બોધ આપત (આચાર્ય) ધર્મથી ચલિત થતું નથી.” એમ નારદ સ્મૃતિમાં સાક્ષિપ્રકરણમાં પ્રત્યક્ષથી જોયેલા પદાર્થની પણ, પ્રત્યક્ષમાં વિશ્વાસ ન રાખીને, પ્રમાણ (આગમ), ઉપદેશ, આદિ (અનુમાન, અર્થપત્તિ વગેરે) થી પરીક્ષા કરવી જોઈએ એવું પ્રતિપાદન છે તેથી (મૃતિ પ્રત્યક્ષ કરતાં વધારે બળવાન છે). એ જાણીતું છે કે આકાશની નીલતાન પ્રત્યક્ષનો નિષેધ, આકાશ શબ્દાદિ પાંચ (ગુણે) માં એક શબ્દ ગુણવાળું છે એવું પ્રતિપાદન કરનાર આગમના ઉપદેશ વિના, પ્રત્યક્ષાદિથી શકય નથી. એવી દલીલ ન કરી શકાય કે “આકાશમાં નજીક નીલતાની ઉપલબ્ધિ થતી નથી. તેથી દૂર પ્રદેશમાં તેનું (નીલતાનું જ્ઞાન થાય છે તે દૂર– દેષથી ઉત્પન્ન થયેલું છે” એવા નિશ્ચયથી તેને (આકાશના નીલરૂપના પ્રત્યક્ષનો) બાધ થશે. (આ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પારદ ૨૭૫ દલીલ બરાબર નથી, કારણ કે દૂર પ્રદેશમાં વીલ રૂપ દેખાય છે તેથી નજીકમાં તેની અનુપલબ્ધિ છે તે હમ (ઝાકળ)ના આવરણની અનુપલબ્ધિની જેમ સમીપતા રૂપી દોષથી ઉત ન થઈ છે(-અર્થાત્ તેના જ્ઞાનનો અભાવ ટકી રહ્યો છે-) એ પણ સંભવ છે. અને અનુભવના બળે આકાશનું નીલરૂપ અવ્યાખ્યવૃત્તિ છે એમ (માનવું) ઉપપન્ન છે. વિવરણ : અત્યાર સુધી જે તેની રજૂઆત કરી તેમને એ અભિપ્રાય હતો કે પ્રપંચના મિથ્યાત્વને સિદ્ધ કરનારી શ્રુતિ-યુક્તિઓનો વિરોધ પ્રત્યક્ષ નથી કરતું. અર્થાત્ પ્રત્યક્ષ અને કૃતિ-યુક્તિ વચ્ચે કેઈ વિરોધ નથી. હવે એવા મતની રજૂઆત છે જે અનુસાર પ્રત્યક્ષ ત્રિકાલાબાધિત સવનું ગ્રહણ નથી કરતું અને તેથી તેને કૃતિ સાથે વિરોધ હોય તે પણ પ્રપંચના મિથ્યાત્વની સિદ્ધિ અનુ૫૫ન્ન નથી, અર્થાત્ શક્ય છે કારણ કે શ્રુતિથી પ્રત્યક્ષને બાધ થઈ શકે છે. બે પ્રમાણે વચ્ચે વિરોધ હોય ત્યારે જેમાં દેશની શંકા કરી શકાય અને જે પૂર્વમાં પ્રવૃત્ત થયેલું હોય તે બાધ્ય બને છે, અને જેને વિષે કઈ દોષની શંકા હોય જ નહિ અને જે પર હોય તે બાધક બને છે. પ્રત્યક્ષ દેષની શંકાથી કલુષિત છે અને પૂર્વ પ્રવૃત્ત છે જ્યારે આગમ કે શ્રુતિ દોષરહિત છે અને પર છે તેથી શુતિથી પ્રત્યક્ષને | થઈ શકે આ ચર્ચા આગળ આવશે. અપડેદ ન્યાય પ્રમાણે પર. પાછળથી આવતું વધારે બળવાન હોય છે. મનુએ પણ કહ્યું છે કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણમાં આગમ પ્રબળ છે. (શંકા) વેદથી જ જાણી શકાય તેવી સ્વર્ગનું સાધન, સ્વર્ગ, મોક્ષ વગેરે બાબતને વિષે વેદપ્રાબલ્યનું આ વચન છે–જ્યારે મિથ્યાત્વ કંઈ વેદથી જ જાણી શકાય તેવું નથી કારણ કે અનુમાન વગેરેથી પણ તેની સિદ્ધિ માનવામાં આવે છે. તેથી ત્યાં જે શ્રુતિના પ્રાબલ્યવિષયક વચન છે તે પ્રમાણ નથી. (ઉત્તર) પ્રમાણુના પ્રાબલ્યને પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થાય કે જ્યારે બે પ્રમાણ વચ્ચે વિરોધ હોય, અને બન્ને પ્રમાણ ન હોઈ શકે તેથી એકને બાધ થવો ઘટે. વેદથી જ જાણું શકાય તેવી બાબતમાં પ્રત્યક્ષાદિના વિરોધને પ્રશ્ન જ નથી તેથી એવી બાબતમાં વેદના પ્રાબલની ઉક્તિ નિરર્થક અને અનુચિત બને. તેથી આ કથન એવી બાબતે વિષે છે જ્યાં વેદના મિથ્યાત્વાદિ વિષયક અર્થમાં પ્રત્યક્ષના વિરોધને પ્રસંગ ઊભો થતો હોય. (શકા, પ્રત્યક્ષનું અપ્રામાણ્ય કયાંક જોયું હોય તે પ્રપંચના સત્યત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષને વિષે પણ મિથ્યાત્વરૂપ વિરોધી કેટિના અનુસંધાનવાળાઓને કદાચ એ પ્રત્યક્ષમાં અપ્રામાણ્યરૂપ દોષની શંકા જાય. અને તે પછી કહી શકાય કે જેમાં દેષની શંકા છે તેવું પ્રત્યક્ષ, નિર્દોષ હોવાને કારણે પ્રબળ એવી મિથ્યાત્વવિષયક શ્રુતિથી બાધિત થાય છે. પણું પ્રત્યક્ષનું અપ્રામાણ્યું તે કયાંય જોયું નથી તેથી શ્રુતિથી તેને બાધ શકય નથી. (ઉત્તર) (બધું પ્રત્યક્ષ સાચું છે એમ માનનાર સખ્યાતિવાદીને નારદનું વચન ટાંકીને ઉત્તર આપે છે). આકાશ ઢાઈ જેવું દેખાય છે, આગિ આગ જેવો દેખાય છે પણ આ પ્રત્યક્ષ અપ્રમાણુ છે એમ આપણે જોઈએ છીએ. માટે પ્રત્યક્ષથી દેખાતી વસ્તુઓ બાબતમાં પણુ પ્રત્યક્ષમાં પૂરેપૂરો વિશ્વાસ ન રાખતાં આગમ, ઉપદેશ, અનુમાન, અથપત્તિ વગેરેથી For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ सिद्धान्तलेशसहमहः બરાબર તપાસ કરીને પછી જ એને વિષે પ્રતિપાદન કરવું જોઈએ. સાક્ષિપ્રકરણને ઉલેખ કરીને નારદે આત્માના સાવિ વિષે પ્રતિપાદન કર્યું છે તેનું પણ ઉદાહરણ સૂચવ્યું છે. વપક્ષી કહે કે કૃતિ કહે છે કે આત્મા સાક્ષી છે પણ એ અનુપપન છે કારણ કે “હું કરુ છું' એમ આપણે પ્રત્યક્ષ અનભવ છે અને કર્તમ ઉદાસીનતાનો અભાવ હોય છે તો આની સામે સિદ્ધાન્તીને ઉત્તર છે કે કતૃવને પ્રત્યક્ષ અનુભવ થાય છે તેથી આત્મામાં રૂંવ વાસ્તવમાં છે એમ જલદી વિશ્વાસ ન કરી લેવો જોઈએ. લેકમાં પ્રત્યક્ષથી જોયેલી વસ્તુને પણ બાધ થતે જોઈએ છીએ. માટે પ્રત્યક્ષથી દષ્ટ હોવા છતાં આત્મામાં કત્વ મૈતન્યની જેમ વારતવ છે કે કલ્પિત છે એમ બરાબર વિચાર કરવાથી સમજાશે કે શ્રુતિ અને ન્યાયથી તપાસતાં તે કહિપત જ છે તેથી સાક્ષિત્વની અનુપત્તિ નથી. આમ શિષ્યોને બેધ આપતે - આચાર્ય શ્રેયસાધક ધર્મથી ટ્યુત થતો નથી. પ્રત્યક્ષથી દેખાતું પ્રપંચનું સત્વ શું વાસ્તવ છે કે કાલ્પનિક એમ આગમાદિથી તપાસવું જોઈએ. આમ પ્રત્યક્ષ કરતાં શ્રુતિ જ વધારે બળવાન છે એમ આ પ્રતિપાદનથી સિદ્ધ થાય છે. - પ્રત્યક્ષને બાધ આગમ વિના (ઘણું વાર) શકય નથી. આકાશ નીલ દેખાય છે. હવે જે આગમ (શા)નો ઉપદેશ ન હોત કે આકાશમાં માત્ર એક શબ્દ ગુણ જ છે તે આકાશમાં નીલરૂપને નિષેધ કરી શકાત નહિ. (શંકા) આગમ વિના પણ બાધ થઈ શકે. નજીકમાં આકાશમાં નીલરૂપની ઉપલબ્ધિ થતી નથી તેથી નજીકમાંના આકાશમાં રૂપના અભાવને નિશ્ચય થતાં દૂર પ્રદેશમાં પણ ત્યાં રૂપ નથી એવો નિશ્ચય થાય છે. રૂપ સમગ્ર દ્રવ્યને વ્યાપીને રહે છે તેથી તે એક ભાગમાં હોય અને અન્યત્ર ન હોય તેવું બને નહિ. માટે આકાશમાં રૂ૫ છે જ નહિ. દૂરવરૂપી દોષને કારણે “નીલ આકાશ” એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. (ઉત્તર) આનાથી વિપરીત દલીલ પણ થઈ શકે ને? હિમરૂપ આવરણ નજીકમાં હેઈને પણ દેખાતું નથી જ્યારે દૂર પ્રદેશમાં વૃક્ષાદિના આવરણરૂપે તે દેખાય છે. તેની જેમ આકાશમાં રૂપ છે જ પણ નજીકમાં તે દેખાતું નથી, તેનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી તે સમીપતારૂપી દોષને લીધે છે. મૂળમાં નીલની અનુપલબ્ધિ સામી દષથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. એને અર્થ એમ સમજવાને છે કે દોષને આધારે અનુપલબ્ધિ કે જ્ઞાનાભાવની સ્થિતિ ચાલુ રહે છે. અનુપલબ્ધિ ઉત્પન્ન થાય છે એમ સમજીએ તે અસંગતિ થાય કારણ કે અનુપલંભ ઉપલંભના પ્રાગભાવરૂપ છે અને પ્રાગભાવ જન્ય નથી, તે અનાદિ છે. તેથી એમ સમજવું કે સામીપ્ય દોષથી નીલને ઉપલંભ નિરુદ્ધ થાય છે અને આમ ઉપલંભના પ્રાગભાવને નાશ થતો નથી તેથી દોષને લીધે અનુપલબ્ધિ ચાલુ હે છે અને આમ કોઈ અસંગતિ નથી રૂપને વ્યાપ્યવૃત્તિ માનીએ તે સામીપ્યદોષથી નજીકમાં તેની અનુપલબ્ધિ સમજાવી શકાય અને દૂર પ્રદેશમાં “નીલ આકાશા'નું જ્ઞાન થાય છે તે સાચુ છે એમ કહી શકાય. પણ રૂ૫ વ્યાયવૃત્તિ જ છે એ નિયમ પણ શી રીતે સિદ્ધ થાય? આપણું અનુભવના બળે તો આકાશના નજીકના પ્રદેશમાં રૂપ નથી અને દૂરના પ્રદેશમાં રૂપ છે એમ સિદ્ધ થાય છે તેથી રૂપની અવ્યાપ્યવૃત્તિતાની (કેટલાક પ્રદેશમાં હોય અને બીજામાં ન હેય તેની), ઉપપત્તિ છે. તેથી યુક્તિથી કરેલા નિશ્ચયથી “નીલ આકાશ એ પ્રત્યક્ષ જ્ઞાનને બાધ થઈ શકે નહિ. આગમોપદેશથી જ એ શકય છે. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ sal प२ २७७ नापि दूरस्थस्य पुंसो यत्र भूसन्निहिते नमःप्रदेशे नैल्यधीः, तत्रैव समीपं गतस्य तस्या नैल्यबुद्धेरभावप्रत्यक्षेण बाधः । उपरिस्थितस्यैव नैल्यस्याननक्षत्रादेरिव दूरत्वदोषाद् भूसन्निधानावभास इत्युपपत्तेः । पृथिव्यादीनां सङ्कीर्णतया प्रतीयमानानां गन्धादीनाम् उपलभ्याप्सु चेद् गन्ध केचिद् ब्रूयुरनैपुणाः । पृथिव्यामेव तं विद्यादपो वायु च संश्रितम् ॥१॥ इत्यादिभिरागमैरेव व्यवस्थाया वक्तव्यत्वेन प्रत्यक्षादागमप्राबल्यस्य निर्विशङ्कत्याच्च । न ह्याजानसिद्धजलोपष्टम्भादिगतं गन्धादि 'पृथिवीगुण एव गन्धा, न जलादिगुणः' इत्यादि रूपेणास्मदादिभिः प्रत्यक्षेण शक्यं विवेचयितुम् । पृथिव्यादीनां प्रायः परस्परसंसृष्टतयाऽन्यधर्मस्यान्यत्रावभासः संभवति इति शकितदोष प्रत्यक्षम् । अतस्तत्रागमेन शिक्ष्यत इति चेत्, तर्हि इहापि ब्रह्मप्रपन्चयोरुपादानोपादेयभावेन परस्परसंसृष्टतयाऽन्यधर्मस्यान्यत्रावभासः संभाव्यते इति शङ्कितदोष प्रत्यक्षम् अस्ति भाति प्रियं रूपं नाम चेत्यंशपञ्चकम् । भाधं त्रयं ब्रह्मरूपं जगद्रूपं ततो द्वयम् ॥१॥ इति वृद्धोक्तप्रकारेणागमेन व्यवस्थाप्यतामिति तुल्यम् । न चैवमुपजीव्यविरोधः । आगमप्रमाणेन वर्णपदवाक्यादिस्वरूपांशप्रत्यक्षमुपजीव्यानुपजीव्यतत्सत्यत्वांशोपमर्दनादित्याहुः ॥१॥ અને એવી પણ દલીલ કરવી નહિ કે દૂર રહેલા માણસને જયાં ભૂમિની નજીકના આકાશપ્રદેશમાં નીલરૂપનું જ્ઞાન થાય છે, ત્યાં જ તે નજીક જાય ત્યારે તે નીલજ્ઞાનને અભાવ-પ્રત્યક્ષથી બાધ થાય છે. (આ દલીલ બરાબર નથી) કારણ કે ઉપર રહેલા નીલરૂપનો જ વાદળ, નક્ષત્ર વગેરેની જેમ દૂરવદોષને કારણે તે ભૂમિની નજીક છે એ અવભાસ થાય છે એમ ઉપપત્તિ થઈ શકે છે. અને "બન્ધનું ગ્રહણ કરીને કેટલાક અપરિપકવ બુદ્ધિવાળા (કે અનભિજ્ઞ) લેકે એમ કહે કે પાણીમાં ગબ્ધ છે તે પાણી અને વાયુ સાથે સંકળાયેલી તે ગબ્ધને पृथ्वीमा तेणे (शिष्य) नवी." - ઈત્યાદિ આગમ (પ્રમાણે થી પૃથ્વી વગેરેમાં સંકીર્થ તરીકે જ્ઞાત થતાં ગન્ધ વગેરેની વ્યવસ્થા કહેવાની છે તેથી પ્રત્યક્ષ કરતાં આગમ વધારે પ્રબળ છે એમાં કોઈ શંકા નથી (માટે આગમથી જ પ્રત્યક્ષનો બાધ થાય છે, અને એ દેખીતું છે (હિ) કે સ્વભાવતઃ સિદ્ધ એવા જળના ઉપષ્ટભવાળા (પાર્થિવ દ્રશ્ય) For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮ सिद्धान्तलेशसंग्रहः વગેરેમાં રહેલાં ગંધ આદિ વિષે ગન્ધ પૃથ્વીનેા જ ગુણ છે, જળ આદિના ગુણુ નથી’ ઇત્યાદિ રૂપે આપણા જેવાથી પ્રત્યક્ષથી વિવેક કરવા શકય નથી. કાઈશ કા કરે કે પૃથ્વી વગેરે પ્રાયઃ એકબીજાની સાથે સંસૃષ્ટ (તાદાત્મ્યાપન્ન) હાવાથી એકના ધર્મના અન્યત્ર અવભાસ સ‘ભવે છે માટે પ્રત્યક્ષ વુ છે જેમાં દોષની શંકા થાય છે તેથી ત્યાં (એ બાબતમાં) આગમથી મેધ આપવામાં આવે છે, (તેા ઉત્તર છે કે) એવુ' હાય તેા અહી' પણ બ્રહ્મ અને પ્રપ`ચને ઉપાદાનઉપાદેયભાવ હેાવાને કારણ તે એ પરસ્પર સ`સૃષ્ટ હેાવાથી એકના ધર્મના અન્યત્ર અવભાસની સભાવના છે તેથી પ્રત્યક્ષ દેષની શ'કાવાળુ છે. (અને) તેની છે, ભાસે છે, પ્રિય છૅ, રૂપ અને નામ એ પાંચ અંશને! સમૂહ છે. પહેલાં ત્રણ બ્રહ્મરૂપ છે, તે પછીનાં બે જગરૂપ ઇં’ એમ વૃદ્ધોક્ત આગમથી વ્યવસ્થા કરવામાં આવી—આમ અને (પરિસ્થિતિએ)માં સમાનતા છે. આમ ઉપજન્ય વિરોધ થશે એ (દલીલ) પણ (ખરાખર) નથી, કારણ કે વણું, પદ, વાકચ આર્કિના રવરૂપાંશના પ્રત્યક્ષને ઉપજીન્ય બનાવીને (તેને આધાર લઈ ને) આગમ પ્રમાણ અનુપજીત્ર્ય એવા તેના સત્યત અંશનું ઉપમન કરે છે (એમ આ ચિંતકા કહે Ë). (૧) વિવરણ : આકાશમાં નીલરૂપતુ પ્રત્યક્ષ જ્ઞાન થાય તેને બાધ યૌક્તિક નિશ્ચયથી શકય નથી એમ બતાવીને હવે પ્રત્યક્ષથી તેને બાધ શકય નથી એમ બતાવવા પૂર્વ પક્ષી પાસે શંકા રજૂ કરાવી તેનું ખંડન અહીં કર્યુ છે. વાસ્તવમાં ભૂમિની નજીના આાશ પ્રદેશમાં કયાંય નીન્નરૂપ છે જ નહિ. ત્યાં દેખાતું હોય તા ઉપર રહેલા આકાશપ્રદેશમાંના નીલરૂપનુ જ દૂરવદોષને કારણે ભૂમિની નજીકમાં દર્શન થાય છે એવી સભાવના બતાવી શકાય. તેથી પ્રત્યક્ષ પ્રમાણથી આકાશમાં પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેના બાધ થઈ શકે નહિ; એ તો આગમથી જ શકય છે એમ કર્યુ, પ્રત્યક્ષના ખાધ આગમથી થાય છે તેનુ બીજું ઉદાહરણ આપ્યું છે—પાણીમાં અને વાયુમાં પૃથ્વીની જેમ ગધની ઉપલબ્ધિ થવાથી કોઈક અનભિજ્ઞ એમ કહે કે તેમાં પણ ગન્ધ સ્વાભાવિક છે તેા તેમ માની ન લેવું; પણ એમ સમજવું જોઈએ કે પાણી અને વાયુને ચાંટેલી ગંધ તેષામાં રહેલા પૃથ્વી દ્રવ્યની જ છે. પૃથ્વીમાં જ ગન્ધ છે; એવુ જ બીન' દ્રબ્યાનુ છે. રસ એકલા જળને ગુણ છે, રૂપ તે ગુણુ છે, સ્પશ વાયુને, શબ્દ આકાશના પૃથ્વી વગેરેમાં રસાદિની ઉપલબ્ધિ પણ પૃથ્વી આદિમાં રહેલા જલાદિ દ્રવ્યને આશ્રિત રસાદિવિષયક જ છે એમ બતાવનાર પુરાણું. વચને ધ્યાનમાં લેવાં. (શંકા) જળમાં પુષ્પાદિ પાર્થિવ દ્રવ્યના સસર્ગ હાય ત્યારે ગંધ !! ઉપલબ્ધિ થાય છે, અન્યથા નહિ તેથી અન્વય વ્યતિરેકથી જ એવા નિય સભવે છે કે ગન્ધ એ એકલી પૃથ્વીના ગુણ છે તેને માટે આગમની શી જરૂર? (ઉત્તર) પાર્થિવ દ્રવ્ય સ્વભાવથી જ જલના ઉપષ્ટ ભ(ટેકા)વાળુ છે. હવે આ વસ્તુમાં ગોંધ છે. તે પૃથ્વીની જ છે, જળની નથી એવા વિવેક પ્રત્યક્ષથી આપણા જેવા કેવી રીતે કરી શકે? જળમાં જ ગંધ કયાંક સ્વાભાવિક છે, કયાંક આપધિક છે એવી કલ્પનાન પણ શકયતા છે જ. તેથી અન્વય-વ્યતિરેકથી નિય નહીં થઈ શકે. For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૨૭૯ (શકા) જળમાં ગધાદિનું પ્રત્યક્ષ થાય છે તે અપ્રામાણ્યરૂપ દોષની શંકાથી કલ`તિ છે તેથી આગમથી સાચી હકીકત જાણવા મળે એ બરાબર છે. પણ પ્રપંચના સત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ તેા એ શંકા વિનાનું છે તેથી તેને ખાધ આગમથી કઈ રીતે થાય ? પૃથ્વી આદિ એકબીજા સાથે સેળભેળ હેાય છે તેથી એકન ગુણ અન્યમાં ભાસે એ સભવે છે અને આવા પ્રત્યક્ષ જ્ઞાન વિષે આપણને શંકા રહ્યા કરે છે. પશુ પ્રપંચના સત્ત્વના પ્રયક્ષજ્ઞાન વિષે તે! આવી શંકા નથી થતી (ઉત્તર) આ બાબતમાં પણ પરિસ્થિતિ સમાન જ છે. બ્રહ્મ ઉપાદાનકારણ છે અને પ્રપંચ ઉપાય છે; આમ બ્રહ્મ અને પ્રપંચ પરસ્પર સહઁસુષ્ટ, તાદાત્મ્યાપન્ન છે. સત્તા એ શ્રુતિસિદ્ધ સવસ્તુ બ્રહ્મના ધમ' છે, તેના સંસ્'ટ પ્રપંચમાં અવભાસ થાય એ સંભવે છે. તેથી પ્રપંચના સત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ વાસ્તવમાં અન્યસત્તાવિષયક છે અને તેથી ભ્રાન્તિરૂપ છે; કે પ્રપંચની સ્વાભાવિક સત્તાને જ વિષય કરનારું છે અને તેથી પ્રમારૂપ છે— એવી શંકા પ્રપંચના સત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ વિષે થયા કરે છે તેથી તે। ખાધ આગમથી સભવે છે. અને વૃદ્ધવચન છે કે ટાદિમાં સત્તા (પ્તિ ઘટ:), ચૈતન્ય (માતિ ઘટ:), અને આનંદ ( પ્રિય: ઘઃ: )ના અનુભવ થાય છે; તે જ રીતે નામ ( ધટશાદિ) અને વસ્તુરૂપ ( ધટાદિનાં ગરદન, પેટ વગેરે)ના અનુભવ થાય છે. સમગ્ર જગત્માં આ પાંચ અંશના અનુભવ થાય છે. તેમાં સત્તા, ચૈતન્ય, આનંદ બ્રહ્મરૂપ છે. (—આ કૃતિથી સિદ્ધ છે) અને નામ અને રૂપ જગરૂપ છે. ( " સર્વાળિ કાળિ વિન્નિત્ય ધીરઃ— તૈત્તિરીય આરણ્યક ૩.૧૩.૭ વગેરે શ્રુતિથી આ સિદ્ધ છે); આમ જોઈ શકાશે કે પ્રપંચસત્ત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ જગતની સ્વાભાવિક સત્તા વિષય નથી પણ બ્રહ્મ જગત્ત્તુ અધિષ્ઠાન હોવાથી જગમાં અનુગત બ્રહ્મની સત્તાને વિષય કરનારુ છે એમ શ્રુતિથી વ્યવસ્થા કરવામાં આવે છે. (શા થાય કે પ્રિય—આનંદ—સિવાય દુખ પણ છે અને દુ:ખ પ્રિય છે એવા અનુભવ જોવામાં નથી આવતા તો પછી પાંચ અંશ જ કેમ ? તેના ઉત્તર છે કે પારકાના શત્રુના દુ:ખતે વિષે ‘પ્રિય’ના અનુભવ થાય છે). પ્રત્યક્ષ આગમથી સ્વતઃ પ્રાળ છે એ આધારે પ્રત્યક્ષના પ્રાબક્ષ્યની શ કા રજૂ કરીને શ ંકાનું ખંડન કરીને હવે ઉપ∞વ્યત્વના તેનુ ખંડન કરે છે. (શ'કા) શ્રુતિથી મિથ્યાત્વના મેધ ઉત્પન્ન થાય છે પણ તેને માટે શ્રુતિએ વણુ, પદ, વાકયરૂપ શબ્દ–પ્રત્યક્ષને ઉપ∞ન્ય બનાવવુ' પડે છે, તેને આધાર લેવા પડે છે. કાનથી શબ્દજ્ઞાન રૂપી પ્રત્યક્ષ ન થાય તેા તેના વિના શાબ્દોાધના ઉધ્ય ન થાય. હવે જે શ્રુતિથી પ્રત્યક્ષમાત્રા બાધ થતા હોય તે। આ શબ્દપ્રત્યક્ષના ખાધ પણ થવા જોઈએ. અર્થાત્ આ તા પેાતાના ઉપજીન્ય, જેના પર પાતે નભે છે એના જ બાધ થાય! (ઉત્તર) શ્રેાત્રેન્દ્રિયથી જે પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે તે શબ્દસ્વરૂપને અને તેના સત્ત્વને વિષય કરે છે. અને શ્રુતિ સત્ત્વાંશના પ્રત્યક્ષના જ ખાધ કરે છે, જે શ્રુતિનું ઉપન્ય નથી, કારણ કે કલ્પિત શબ્દ પણ એધ કરાવી શકે છે; શાશ્વમેાધને માટે શબ્દના સ્વાભાવિક સત્ત્વની અપેક્ષા નથી. શ્રુતિ જે શબ્દસ્વરૂપાંશના પ્રત્યક્ષને ઉપન્ય બનાવે છે તેના બાધ થતા નથી કારણ કે તેની સાથે કાઈ વિરોધ નથી. તેથી ઉપજ્યના વિરોધ નથી. (૧) For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ सिद्धान्तलेशसङ्ग्रहः (२) नन्वागमस्य प्रत्यक्षाद् बलीयस्त्वे 'य नमानः प्रस्तरः' इत्यत्र प्रत्यक्षाविरोधाय यजमानशब्दस्य प्रस्तरे गौणी वृत्तिने कल्पनीया । तथा 'सोमेन यजेत' इत्यत्र वैयधिकरण्येनान्वये यागे इष्टसाधनत्वं, सोमलतायां यागसाधनत्वं च बोधनीयमिति व्यापारभेदेन वाक्यभेदापत्तेः। सामानाधिकरण्येनान्वये वक्तव्ये प्रत्यक्षाविरोधाय 'सोमवता यागेन' इति मत्वर्थलक्षणा न कल्पनीया । उभयत्रापि सत्यपि प्रत्यक्षविरोधे तदनादृत्यागमेन बलीयसा प्रस्तरे यजमानाभेदस्य, यागे सोमाभेदस्य च सिद्धिसम्भवादिति चेत् । શંકા થાય કે “આગમ પ્રત્યક્ષથી વધારે બળવાન હોય તે ચારઃ કરતા (પ્રસ્તર કે યજ્ઞમાં તૃણુ વગેરેનું પાથરણું કે આસન યજમાન છે) એમાં પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય એટલા માટે “યજમાન' શબ્દનો પ્રસ્તરને વિષે ગૌણ વૃતિ ન ક૯૫વી (માનવી) જોઈએ. એજ રીતે સોન ચત્ત (સેમવાળા યાગથી ઇષ્ટ પ્રાપ્ત કરવું) એમાં વૈ ધિકરયથી અન્વય લેતાં, યાગમાં ઈષ્ટસાધનતા અને સેમલતામાં યોગસાધનતા માનવી પડશે માટે વ્યાપારભેદથી વાકયભેદની આપત્તિ આવે છે; તેથી સામાન્યાધિકરણ્યથી અન્વય બતાવવાનો આવતાં પ્રત્યક્ષ સાથે વિધ ન આવે એટલા માટે સેમવાળા યાગથી’ એમ મત્વર્થ લક્ષણું ન કલપવી જોઈએ બન્નેય સ્થાનમાં પ્રત્યક્ષ સાથે વિરોધ હોય તો પણ તેની પરવા ન કરીને વધારે બળવાન આગમ (પ્રમાણ) થી પ્રસ્તરમાં યજમાનને અભેદ અને યાગમાં સેમના અભેદની સિદ્ધિ સંભવે છે. આવી શંકા (પૂર્વ પક્ષી) કરે તે– વિવરણ : આગમમાત્ર પ્રત્યક્ષ કરતાં વધારે બળવાન છે એ મત સામે પૂર્વપક્ષીને વધે છે. “થનમાનઃ પ્રસર:” “પ્રસ્તર યજમાન છે' એવું શુતિવચન છે. પણ પ્રત્યક્ષથી આપણે જાણીએ છીએ કે પ્રસ્તર તે યજ્ઞનું સાધન છે, એ યજમાન નથી. તેથી આ વિધથી બચવાને માટે આપણે “યજમાન' શબ્દનો અર્થ લક્ષણવૃત્તિથી કરીએ છી એ – પ્રસ્તર યજમાન છે અર્થાત યજ્ઞ પાર પાડનાર છે. એ જ રીતે કોમેન નેતને અર્થ જે વૈયધિકરણ્યથી અન્વય કરીને કરવામાં આવે તો તને અર્થ થાય વાન માવચેત અને લોન નો કોમેન શા માવત્ ! –યાગ ઈષ્ટ-સાધન છે, અને સમ યાગરૂપ ઈષ્ટનું સાધન છે (-સિદ્ધાતમાં વિધિને અર્થ છે ઇન્ટસાધન-) તેથી એકવાર શ્રત વિધિ-પ્રત્યય બે કામ કરે તેથી વ્યાપારભેદને દોષ આવે અને તેનાથી બનતા વાકપમાં પણ વ્યાપારભેદ કે વાક્યભેદને દોષ આવે. આ આપત્તિ ટાળવા માટે સિદ્ધાન્તમાં સામાનાધિકરણ્યથી અન્વય બતાવો એમ ઠર્યું–સમેન થાન સુષ્ય માવચેતૃ- અર્થાત્ સેમ અને યાગમાં અભેદ માનવે જોઈએ (સામાનાધિકરણ્યમાં પદે એક જ પદાર્થને વિષે પ્રયોજાય છે, સામાનાધિકરણ્ય અભેલથ બતાવે છે. પણ આ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે અને એ વિરોધથી બચવા માટે માતા: વાળન હદ માવત–સેમવાળા યાગથી ઇષ્ટ સિદ્ધ કરવું' એમ મીમાંસકની રીતથી For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિક ૨૮૧ वाचन अय ४२वामां आने छे. (सान्तनी शतथा सोमवदभिन्नो याग इष्टसाधनम् । એમ વાક્યર્થ સમજવો. સોમને યાગ સાથે મત્વથ સંબંધ ક્રિયાકારકભાવ પ્રકાર છે એમ બતાવવા કોમેન એ તૃતીયા પ્રજી છે. પૂવપક્ષીની શંકા છે કે આગમ પ્રત્યક્ષ કરતાં વધારે બળવાન હોય તે પ્રત્યક્ષ સાથેના વિરાધની ચિંતા કરવાની જરૂર શા માટે ઊભી થાય છે. શ્રતિવચનને અભિધાથી જ અર્થ માન ઘટે– પ્રસ્તરને યજમાનથી અભેદ અને તેમને યાગથી અભેદ આ રીતે. સંભવે છે તે લક્ષણ લેવાની શી જરૂર? अत्रोक्तं भामतीनिबन्धे-तात्पर्यवती श्रुतिः प्रत्यक्षात् बलवती, न श्रुतिमात्रम् । मन्त्रार्थवादानां तु स्तुतिद्वारभूतेऽथे' वाक्यार्थद्वारभूते पदार्थे इव न तात्पर्यम् । तात्पर्याभावे मानान्तराविरुद्धदेवताविग्रहादिकं न तेभ्यः सिध्येत्, तात्पर्यवत्येव शब्दस्य प्रामाण्यनियमादिति चेत, न । "एतस्यैव रेवतीषु वारवन्तीयमग्निष्टोमसाम कृत्वा पशुकामो ह्येनेन यजेत" इति विशिष्टविधेस्तात्पर्यागोचरेऽपि विशेषणस्वरूपे प्रामाण्य. दर्शनेन उक्तनियमासिद्धेः । अत्र हि रेवती-ऋगाधारं वारवन्तीयं साम विशेषणम् न चैतत् सोमादिविशेषणवल्लोकसिद्धम, येन तद्विशिष्टयागविधिमात्रे प्रामाण्यं वाक्यस्य स्यात् । नापि बिशिष्टविधिना विशेषणाक्षेपः । आक्षेपाद्विशेषणप्रतिपत्तौ विशिष्टगोचरो विधिः, तस्मिंश्च सति तेन विशेषणाक्षेपः इति परस्पराश्रयापत्तेः । अतो विशिष्टविधिपरस्यैव वाक्यस्य विशेषणस्वरूपेऽपि प्रामाण्यं वक्तव्यम् । अथ च न तत्र तात्पर्यम्, उभयत्र तात्पर्य वाक्यभेदापतेः । एवमर्थवादानामपि विधेयस्तुतिपराणां स्तुतिद्वारभूतेऽथे न तात्पर्यमिति तेभ्यः प्रत्यक्षस्यैव बलवत्त्वात् तदविरोधाय तेषु वृत्त्यन्तरकल्पनम् । આ બાબતમાં ભામતી ગ્રંથમાં કહ્યું છે–તાત્પર્યવાળી કૃતિ પ્રત્યક્ષ કરતાં બળવાન છે, શ્રુતિમાત્ર (પ્રત્યક્ષ કરતાં બળવાન) નથી. વાયાર્થના દ્વારભૂત પદાર્થમાં જેમ (પાનું) તાત્પર્ય નથી હોતું તેમ મંત્રો અને અર્થવાદેનું તુ ના દ્વારભૂત અર્થમાં તાત્પર્ય નથી હોતું. શંકા થાય કે તાત્પયનો અભાવ હોય તે અન્ય (પ્રત્યક્ષાદ) પ્રમાણેથી અવિરુદ્ધ એવાં દેવતાઓનાં શરીરાદિ તેમનાથી સિદ્ધ નહીં થાય કારણ કે જેને વિષે તાત્પર્ય હોય તેને જ વિષે શબ્દનું પ્રામાણ્ય હોય છે એ નિયમ છે, આ શ કાનો ઉત્તર છે કે ના, કારણ કે “આની જ રેવતીઓમાં વારવન્તીય (નામનું) For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ सिद्धान्तलेशसङ्ग्रहः અગ્નિષ્ઠામ સામ કરીને આ યાગથી પશુની ઈચ્છા રાખનારે ઇષ્ટ સંપાદન કરવું? એ વિશિષ્ટવિધિનું પ્રામાણ્ય તાત્પર્યને વિષય નહિ એવા વિશેષણ સ્વરૂપને વિષે જોવામાં આવે છે, તેથી ઉક્ત નિયમની સિદ્ધિ નથી. એ દેખીતુ છે કે અહીં રેવતી ચા જેનો આધાર છે તેવું વારવન્તીય સામ વિશેષણ છે. અને એ સેમ આદિ વિશેષણની જેમ લોકસિદ્ધ નથી, જેથી તેનાથી વિશિષ્ટ યાગના વિધિમાત્રમાં વાક્યનું પ્રામાણ્ય હોય. તેમ વિશિષ્ટવિધિથી વિશેષણને આક્ષેપ થઈ જાય એવું પણ નથી. કારણ કે આક્ષેપથી વિશેષણનું જ્ઞાન થતાં વિશિષ્ટવિષયક વિધિ થશે, અને એ થતાં તેનાથી વિશેષણને આક્ષેપ થશે એમ અન્યાશ્રય (દેવ) પ્રસક્ત થશે. તેથી વિશિષ્ટવિધિને બંધ કરાવનાર જ વાક્યનું વિશેષણના સ્વરૂપ વિષે પણ પ્રામાણ્ય છે એમ કહેવું પડશે. અને ત્યાં (તેને વિષે) તાત્પર્ય નથી, કારણ કે બન્ને રથાનમાં તાત્પર્ય હોય તે વાયભેદ (દોષ)ની પ્રસિદ્ધિ થશે. એ જ રીતે વિધેયસ્તુતિપરક અથવાદનું પણ સ્તુતિના દ્વારભૂત અર્થમાં તાત્પર્ય નથી તેથી તેમના કરતાં પ્રત્યક્ષ જ બળવાન હોવાથી તેની (પ્રત્યક્ષની) સાથે વિરોધ ન થાય તેટલા માટે તેમાં બીજી વૃત્તિની કલ્પના કરવામાં આવે છે. વિવરણઃ પૂર્વપક્ષીની શંકાનું સમાધાન કરતાં વાચસ્પતિમ પિતાની ભામતી નામની બહ્મસૂત્રશાંકરભાષ્યની ટીકામાં કહ્યું છે કે જે શ્રુતિ તાત્પર્યવાળી હોય તે જ પ્રત્યક્ષ કરતાં બળવાન છે, બધો શ્રુતિ નહિ. રોમેન ને એ શ્રુતિનું સમયાગના સંબંધમાં તાત્પય નથી માટે એ શ્રુતિની અપેક્ષાએ પ્રત્યક્ષ જ બળવાન છે, તેથી પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય માટે લક્ષણે કલ્પવી એ ઉચિત છે. એ જ રીતે “યુગમાન: વસ્તર:' જેવાં અથવાદવાકયોનું પણ પિતાના અર્થમાં તાત્પર્ય નથી (આવાં વાકાને કહેવાને આશય એ નથી કે પ્રસ્તર ખરેખર યજમાન છે ઇત્યાદિ–) તેથી પ્રત્યક્ષ શ્રુતિ કરતાં પ્રબળ છે અને પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય માટે ગૌણ વૃત્તિ આદિની કલ્પના મેગ્ય છે. બીજી બાજુએ પ્રપંચના મિથ્યાત્વને બંધ કરાવનારી કૃતિઓનું તે પિતાના અર્થમાં તાત્પર્ય છે તેથી આવી શ્રુતિઓ પ્રત્યક્ષની અક્ષિાએ વધારે બળવાન છે અને તે પ્રત્યક્ષને બાધ કરે એમાં કઈ મુશ્કેલી નથી. આ સમાધાનની સામે શંકા થાય કે મંત્ર અને અર્થવાદવાકયોનું પણ પિતાના અર્થમાં તાત્પર્ય કેમ ન હોય. તેને ઉત્તર એ છે કે મંત્ર અને અર્થવાદ વાકયોના પિતાના અર્થમાં ફળ નથી અને ગૌરવ થાય છે તેથી તેમનું સ્વાર્થમાં (પિતાના અર્થમાં) તાત્પર્ય માનવામાં નથી આવતું. તેવા સવા” જેવા મંત્રોથી અને “વામાનઃ પ્રતર જેવા અર્થ વાદેથી વિધેયગત સ્તુતિ લક્ષણથી માનવી જોઈએ, તેથી મંત્રાદિ વાકયોના દ્રવ્યદેવતારિરૂપ અર્થને જેનો લક્ષણું કરવાની છે તે સ્તુતિની સાથે સંબંધ કહેવો જોઈએ. નહીં તે ભત્રાદિને પોતાના જ્ઞાય સાથે સંબંધ ન હોય તે એ સ્તુતિના લક્ષક બની શકે નહિ. તેથી સ્તુતિને વિષે લક્ષણા કરવાની હોય ત્યારે મંત્રાદિને વાક્ષાર્થ ધારભૂત (માધ્યમ) બને છે. જેમ નાચ ઘોષ' માં ગંગા પદથી તીરને વિષે લક્ષણું કરવાની હોય છે ત્યાં For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિદ ૨૮૩ તેને અર્થ પ્રવાહ: ઠારભૂત છે. આવા દ્વારભૂત વાક્ષાર્થમાં મંત્ર અને અર્થવાદનું તાત્પર્ય નથી. એને માટે દષ્ટાન્ન આપ્યું છે કે વાક્યર્થના તાત્પર્યથી પ્રયુકત પદનું વાકયાથના જ્ઞાનમાં ધારભૂત એવા યાદ કરવામાં આવતા પદાર્થોમાં જેમ તાત્પર્ય નથી તેમ અહીં મંત્ર–અર્થવાદનું સ્વાર્થમાં તાત્પર્ય નથી. કારણ કે આ સ્વાર્થ તે લક્ષણીય સ્તુતિને વિષે દ્વારભૂત છે. * શંકા : મંત્ર-અથવાદેનું પોતાના અર્થમાં તાત્પર્ય ન હોય તે દેવતાનાં શરીરાદિનું પ્રતિપાદન કરનાર “ weતઃ પુરત: ' જેવાં વાકયોનું દેવતા–શરીરાદિરૂપ પિતાના અર્થમાં તાત્પર્ય નહીં માની શકાય અને તેમ હોય તે તેમને દેવતાનાં શરીરાદિ અંગે પ્રમિતિ (પ્રમાણભૂત જ્ઞાન) ઉત્પન્ન કરનાર તરીકે પણ નહીં માની શકાય. વેદતાત્પયવિષયત્વ વ્યાપક છે અને વેદજન્યપ્રમિતિવિષયત્વ વ્યાપ્ય છે--અર્થાત જે વેદજન્યપ્રમિતિનો વિષય હોય તે વેદતાત્પર્યને વિષય હાય જ. હવે વ્યાપક એવું વેદતાત્પર્યવિષયત્વ જ દેવતાશરીરાદિમાં ન હોય તો વેદજન્યપ્રમિતિવિષયત્વ પણ ન જ હોય. કહ્યું છે થરા: શક ૬ શહાઈઃ – શબ્દ જે પરક હોય તે તેને શબ્દાર્થ, તેથી માનવું પડશે કે આવા વાક્યોથી ઇન્દ્રાદિ દેવના શરીરનું પ્રમાણભૂત જ્ઞાન થતું નથી. અને આમ હેય તે બ્રહ્મસૂત્રના દેવતાધિકરણ (બ સુ. ૧.૩, અધિકરણ ૮) ને વિરોધ થાય છે કારણ કે ત્યાં અન્યપરક મંત્રાદિથી પણ દેવતાના શરીરાદિની સિદ્ધિનું પ્રતિપાદન કર્યું છે. એ ધ્યાનમાં રાખવું કે આ શંકામાં ‘માનાન્તરથી અવિરુદ્ધ”, “પ્રક્ષાદિ પ્રમાણથી અવિરુદ્ધ એવું વિશેષણ દેવતાશરીરાદિ માટે પ્રાર્યું છે. તે “થનમાનઃ વસ્તઃ' જેવાને વારવાને માટે. એ જ રીતે “માનાન્તરથી અપ્રાપ્ત' એવું વિશેષણ પણ સમજવું કારણ કે “માનાન્તરા વિરુદ્ધ' એનું ઉપલક્ષણ છે, તે “નિર્દિક મેષનમ્' (અગ્નિ હિમની દવા છે) વગેરેને વારવા માટે છે. અગ્નિ હિમનું ઔષધ છે એ હકીકત પ્રત્યક્ષથી સિદ્ધ છે તેથી તેની સિદ્ધિને માટે અર્થવાદનો અપેક્ષા નથી. પ્રત્યક્ષાદિથી અવિરુદ્ધની જેમ પ્રત્યક્ષાદિથી પ્રાપ્ત હોય તેની સિદ્ધિને પણ મંત્ર કે અર્થવાદની અપેક્ષા નથી હોતો એમ સમજવું. પણ જ્યાં માનાતરથી અવિરોધ કે માનાન્તરથી પ્રાપ્તિનો અભાવ હોય ત્યાં અન્યપરક મંત્રાદિથી જ્ઞાત થતો અર્થ સિદ્ધ થાય જ છે. દેવતાશરીરાદિ તે જ અર્થ છે તેથી તેની સિદ્ધિ અન્યપરક મંત્રાદિથી થાય તેમાં કઈ મુશ્કેલી નથી એમ દેવતાધિકરણમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉત્તર : આ બરાબર નથી. “તા ...” શ્રુતિને અર્થ છે કે રેવતી આચાઓ જેનો આધાર છે તેવું વારવતીય નામનું અગ્નિષ્ટોમ સામ કરીને પ્રસ્તુત આ અગ્નિષ્ણુત ધમવાળા યાગથી પશઓને સંપન્ન કરવા. આ રેવત્યાધરિક વારવતીયસામાદિથી વિશિષ્ટ ક્રતુભાવનાવિધિ જે વિશિષ્ટવિધિ છે તેનું પ્રામાણ્ય વિશેષણસ્વરૂપને વિષે છે તેથી શબ્દતાત્પયવિષયકત્વ શબ્દજન્યપ્રમિતિવિષયત્વનું વ્યાપક છે એ નિયમની સિદ્ધિ થતી નથી. અહીં રેવતી ઋચા જેને આધાર છે એવું વારવતીય સામ વિશેષણ છે. જે વારવતીય સામ રેવતીચાઓમાં અધ્યયનથી સિદ્ધ હેત તે એ વિશેષણ દહીં વગેરેની જેમ લેથી જ સિદ્ધ હેત અને તેથી તેનાથી વ્યતિરિક્ત અર્થમાં જ એ વિધિવાકથનું પ્રમિત્તિજનકત્વરૂપ પ્રામાણ્ય હેત. પણ એવું નથી, કારણ કે વારવતીય સામ અન્ય સચામાં જ અધ્યયનથી સિદ્ધ છે. તેથી વાક્યથી જ “રેવત્યાધારક વારવન્તોય” વિશેષણની પ્રમિતિ થાય છે એમ કહેવું જોઈએ. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ सिद्धान्तलेशसहः શકાઃ આ વિશિષ્ટવિધિ–વિશિષ્ટને વિષય કરનાર વિધિ અપ્રસિદ્ધ વિશેષણને સ્વરૂપની પ્રમિતિને ઉત્પન્ન કરનાર “રેવતીઓમાં વારવતીય સામ કરવું” (રેવતીષ વારવતીય સામ ) એ વિશેષણવિવિને આક્ષેપ કરે છે (-વિશિષ્ટવિધિમાં વિશેષણવિધિને ખ્યાલ સમાયેલે જ છે, તેના વિના તેની ઉપપતિ નથી, તેથી તે વિશેષણ આ વાક્યથી પ્રમેય નથી. ઉત્તર : આ બરાબર નથી. વિશેષણવિષયક વિધિની કલ્પનાની પહેલાં વિશિષ્ટવિધિથી વિશેષણનું સ્વરૂપ પ્રમિત (સમ્યજ્ઞાત) છે કે નહીં ? જે જ્ઞાત હોય તે તેની કલ્પના વ્યર્થ છે. જે જ્ઞાત ન હોય તો વિશિષ્ટવિધિથી વિશેષણવિધિને આક્ષેપ સિદ્ધ થતું નથી કારણ કે પ્રમિત એવો દ્રવ્ય–દેવતાસંબંધ યોગવિધિને આક્ષેપ કરાવે છે એવું જોવામાં આવે છે. તેથી જો કોઈ કહે કે વિશિષ્ટવિધિથી વિશેષણવિધિને આક્ષેપ કરવામાં આવે છે તે તણે એ કબૂલવું જોઈએ કે એ આક્ષેપની પહેલા વિશેષણ પ્રમિત છે. અને તેનું જ્ઞાન કરાવનાર કરિપત વિધિ છે એમ કહેવું પડશે. તેથી આક્ષિત વિધિથી વિશેષણસ્વરૂપ પ્રમિત થતાં પ્રસ્તુત વિધિ વિશિષ્ટગોચર સિદ્ધ થાય છે અને તે પ્રસ્તુત વિધિ વિશિષ્ટગેચર હતાં તે વિશિષ્ટ વિધિથી વિશેષણવિધિને આક્ષેપ થાય છે એમ અન્યાશ્રયને દોષ પ્રસક્ત થતાં વિશેષણવિધિને આક્ષેપ સિદ્ધ થતું નથી. તેથી રેવયાધારક વારવતીય સામ” એ વિશેષણનું પ્રસ્તુત વાય સિવાય અન્યથી શાન સંભવતું ન હોવાથી આ પ્રસ્તુત વિશિષ્ટવિધિપરક વાક્યનું જ વિશેષણના સ્વરૂપને વિષે પણ પ્રામાણ્ય છે એમ માનવું પડશે. શકા : તો વિશેષણસ્વરૂપ અંગે પણ તેનું તાત્પર્ય છે એમ માની લે ને. ઉત્તર : ના, એને વિષે તાત્પર્ય નથી કારણ કે વિશિષ્ટવિધિ અને વિશેષાણસ્વરૂપ બને વિષે તાત્પર્ય હેય તે વાકયભેદને દેષ પ્રસક્ત થાય. વળી ગૌરવ–દોષ છે. શકા : આમ હેય તે અતઃ ઃ સ શ કાર્ય (જે પરક શબ્દ હેય એ એને અર્થ) એ ન્યાયને વિરોધ થશે. ઉત્તર : આ શંકા બરાબર નથી. આ ન્યાય સગિક છે અને અહીં ગૌરવદોષરૂપ બાધક હોવાથી આ ન્યાયની અહીં પ્રવૃત્તિ થતી નથી. ' એ જ રીતે અથવાદ વાકય વિધેયની સ્તુતિપરક છે, અને તેમાં સ્વાર્થ ધારભૂત છે અને તેને વિષે તેનું તાત્પર્ય નથી. એ તાત્પર્યને વિષય ન હોવા છતાં રેવતીવારવન્તીય વિશેષણના સ્વરૂપની બાબતમાં શ્રુતિ જેમ પ્રમિતિજનક છે તેમ અન્યપરક મંત્રો પણ દેવતા શરીરાદિની પ્રમિતિનું જનક બની શકે છે તેથી દેવતાધિકરણને વિરોધ થતો નથી. અથવાદો સ્વાર્થમાં તાત્પર્યરહિત એવાં કૃતિ વાકયે છે તેથી તેમના કરતાં અને મંત્ર કરતાં પ્રત્યક્ષ વધારે બળવાન છે તેથી તેની સાથે વિરોધ ન થાય તે માટે વૃત્તિની કહપના કરવામાં આવે છે. (જુઓ શામતી ૧૩.૩૩ તેમ જ કહપતર અને પરિમલ). For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિક ૨૮૫ 'सोमेन यजेत' इत्यत्र विशिष्टविधिपरे वाक्ये सोमद्रव्याभिन्न यागरूपं विशिष्ट विधेयमित्युपगमे तस्य विधेयस्य ‘दघ्ना जुहोति' इत्यादौ विधेयस्य दध्यादेरिव लोकसिद्धत्वाभावेन विधिपराद् वाक्यादेव रेवत्याधारवारवन्तीयविशेषणस्येव विना तात्पर्य सिद्धिरेष्टव्या । न हि तात्पर्यविरहितादागमाद् यागसोमलताभेदग्राहिप्रत्यक्षविरुद्धार्थः सिध्यतीति तत्रापि तदविरोधाय मत्वर्थलक्षणाश्रयणम् । ___ अद्वतश्रुतिस्तु उपक्रमोपसंहारेकरूप्यादिषड्विधलिङ्गावगमिताद्वैततास्पर्या प्रत्यक्षाद् बलवतीति ततः प्रत्यक्षस्यैव बाधः, न तदविरोधाय श्रुतेरन्यथानयनमिति । “ોમેન એમાં વિશિષ્ટવિધિપરક વાક્યમાં સમદ્રવ્યથી અભિન્ન યાગ રૂપ વિશિષ્ટ વિધેય છે એમ માનતાં, તે વિધેય ના ગુણોત્તિ (દહીંથી હોમ કરીને ઈષ્ટ સંપન્ન કરે છે) વગેરેમાં વિધેય દહીં વગેરેની જેમ લેકસિદ્ધ ન હોવા થી વિધિપરક વાકયથી જ, “રેવત્યાઘારવારવન્તીય' વિશેષણની જેમ, તાત્પર્ય વિના તેની સિદ્ધિ માનવી જોઈએ. એ દેખતું છે કે તાત્પર્યરહિત આગમથી યાગ અને સેમલતાના ભેદનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષથી વિરુદ્ધ અર્થ સિદ્ધ થતું નથી. તેથી ત્યાં પણ તેની પ્રત્યક્ષની) સાથે વિરોધ ન થાય તે માટે મવથમાં લક્ષણાને આશ્રય લેવાનું થાય છે. જ્યારે અતશ્રુતિ જેનું તાત્પર્ય ઉપક્રમ અને ઉપસંહારની એકરૂપતા આદિ છ લિંગથી શાપિત અદ્વૈતને વિષે છે તે પ્રત્યક્ષથી બળવાન છે તેથી તેનાથી પ્રત્યક્ષનો જ બાધ થાય છે; તેની (પ્રત્યક્ષની) સાથે વિરોધ ન થાય તે માટે શ્રુતિને અન્યથા લઈ જવાની નથી હોતી (તેને ગૌણ અર્થ લેવાનો નથી હોતો). વિવરણ : આકાંક્ષા થાય કે કોમેન નેત નો સામાનાધિકરણ્યથી અન્વય છે (–સોમરૂપ યાગથી ઈષ્ટ સંપન્ન કરવું-) એ સિદ્ધાંતમાં પ્રત્યક્ષવિરોધ કેવી રીતે છે અને વિરોધ ન થાય તેને માટે લક્ષણે કેવી રીતે કાપવામાં આવે છે. તેને ઉત્તર એ છે કે ના દોતિ' આદિમાં વિધેય દહીં વગેરે લોકથી સિદ્ધ છે, જ્યારે ઉપયુક્ત અર્થ લેતાં સમદ્રવ્યથી અભિન્ન યાગરૂપ વિશિષ્ટ વિધેય લેકસિદ્ધ નથી. તેથી વિધિપરક વાક્યથી જ તાત્પર્ય વિના તેની સિદ્ધિ માનવી પડશે, જેમ રેવયાધારવારવતીય' વિશેષણની બાબતમાં માનવી પડે છે. પણ તાપયરહિત વેદવાકયથી પ્રત્યક્ષને બાધ થઈ શકતું નથી પ્રત્યક્ષ પ્રમાણથી યાગ અને સોમલતાને ભેદ સિદ્ધ છે તેથી સમરૂપ યાગ” એમ સામાનાધિકરણ્ય માની શકાશે નહિ. જેમ ચગમાન: પ્રસ્તામાં તેમ અહીં પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય તે માટે અન્ય વૃત્તિની કલ્પના કરવી પડે છે. તેમને અર્થ સોમવતા લેવામાં સત્વર્થમાં લક્ષણને આશ્રય છે. શકા : દંતના મિથ્યાત્વને બંધ કરાવનાર શ્રુતિનું પણ મિથ્યાવરૂપ સ્વાથમાં તાત્પર્ય નથી, કારણ કે તેને માટે કઈ પ્રમાણુ નથી, તેથી તેનું સત્યત્વ ગ્રહણ કરનાર For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૮૬ सिद्धान्तलेशसङ्ग्रह પ્રત્યક્ષ સાથે તેનો વિરોધ ટાળવાને માટે અતશ્રુતિને માટે પણ અન્ય વૃત્તિનો આશ્રય લેવો જોઈએ. ઉત્તર : ના. આ બરાબર નથી. ઉપક્રમ-ઉપસ હારની એકરૂપતા વગેરે છ લિંગ મીમાંસાશાસ્ત્રમાં તાત્પર્ય નિર્ણય માટે પ્રતિપાદિત કર્યા છે તેમને લાગુ પાડીએ તે સમજાય છે કે અહંતશ્રુતિનું તાત્પર્ય અતપરક છે; તેથી તે તાત્પર્યાવાળી હેઈ ને પ્રત્યક્ષથી વધારે બળવાન છે અને પ્રત્યક્ષને જ બાધ તેનાથી થાય છે, તેને પ્રત્યક્ષથી બાધ ઉપપન્ન નથી માટે અત શ્રુતિની બાબતમાં લક્ષાવૃત્તિનો આશ્રય લેવાની જરૂર પડતી નથી, અને એ ઉચિત પણ નથી. [ રેવતી ઋચા–રેવતીર્ન: સલમાઢ: ઈત્યાદિ ચો. વારતન્તીય– નવા વારતકૂએ ઋચામાં ગેય સામ અનિટોમ સામ-યજ્ઞા યજ્ઞા વો નય...એમાં ગેય સામી [ જુઓ બ્ર. સૂ, શાંકરભાષ્ય ૧.૧.૧. (અધ્યાસભાષ્ય) પર ભામતી, પૃ. ૯-૧૭, (પરિમલ પ્રકાશન, ૧૯૮૨) विवरणवात्तिके तु प्रतिपादितम्-न तात्पर्यवत्त्वेन श्रुतेः प्रत्यक्षात् प्राबल्यम् । 'कृष्णलं अपयेत्' इति विधेः श्रपणस्य कृष्णलार्थत्वप्रतिपादने तात्पर्येऽपि कृष्णले रूपरसपरावृत्तिप्रादुर्भावपर्यन्तमुख्यश्रपणसम्बन्धः प्रत्यक्षविरुद्धः इति तदविरोधाय श्रपणशब्दस्य उष्णीकरणमात्रे लक्षणाऽभ्युपगमात् । જ્યારે વિવરણવાર્તાક માં પ્રતિપાદન કર્યું છે કે તત્પર્યાવાળી છે માટે શ્રુતિનું પ્રત્યક્ષથી પ્રાબલ્ય નથી. કારણ કે “કૃષ્ણલન (સેનાનો ટુકડો જેનું વજન કૃષ્ણલકે ચઠી જેટલું છે તેને-) પકવ” એ વિધિનું પાક કૃષ્ણલને માટે છે એવું પ્રતિપાદન કરવામાં તાત્પર્ય હોવા છતાં કૃષ્ણલમાં રૂપરસની પર વૃત્તિ (ફેરફાર)ના પ્રાદુર્ભાવ સુધીના મુખ્ય પાકને સંબંધ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે તેથી તેની સાથે વિરોધ ન થાય એટલા માટે “શ્રપણ” (પાક) શબ્દની ઉષ્મીકરણ માત્રમાં લક્ષણા સ્વીકારવામાં આવે છે. વિવરણ: વાચસ્પતિએ કહ્યું છે કે તાત્પર્ય શ્રુતિને બીજાં પ્રમાણ કરતાં પ્રબળ બનાવે છે તેનું ખંડન વિવરણવાન્તિકમાં કર્યું છે. કૂળરું પરકૃષ્ણલ (ચણોઠીના વજન જેટલે સેનાને ટુકડો) પકવવો' એ શ્રુતિનું કૃષ્ણલના અંગ તરીકે શ્રપણને વિષે તાત્પર્ય છે એ સિદ્ધ છે. રૂપ-રસની પરવૃત્તિને પ્રાદુર્ભાવ એટલે પૂર્વ રૂપ-રસાદિને નાશ થાય અને બીજાં રૂપરસાદિની ઉત્પતિ થાય ત્યાં સુધી અધિશ્રયણ આદિ વ્યાપાર એ શ્રપણું' શબ્દને મુખ્ય (અભિધાવૃત્તિથી) અર્થ છે. પણ કૃષ્ણલની બાબતમાં વાલા અધિશ્રણ (ચૂલા પર મૂકવું) આદિ સંપાદન કરવારૂપ પાક કરવામાં આવે તે પણ રૂપરસાદિપરાવૃત્તિને પ્રાદુર્ભાવ થતો નથી એમ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થયેલું છે. તેથી પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય એટલા માટે શ્રપણું” શબ્દનો અર્થ “ગરમ કરવું' એટલે જ લક્ષણવૃતિથી સ્વીકારવામાં આવે છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૨૮૭ 'तत्वमसि' इति वाक्यस्य जीवब्रह्माभेदप्रतिपादने तात्पर्येऽपि 'त्वम्' पदवाच्यस्य 'तत्' पदवाच्याभेदः प्रत्यक्षविरुद्ध इति तदविरोधाय निष्कृष्टचैतन्ये लक्षणाऽभ्युपगमाच्च ।। __अर्थवादानामपि प्रयाजाद्यङ्गविधिवाक्यानामिव स्वार्थप्रमितावनन्यार्थतया प्रमितानामेवार्थानां प्रयोजनवशादन्यार्थ तेति प्रयाजादिवाक्यवत् तेषामप्यवान्तरसंसर्गे तात्पर्यमस्त्येव वाक्यैकवाक्यत्वात, पदैकवाक्यतायामेव परमवान्तरतात्पर्यांनभ्युपगमादिति विवरणाचार्यन्यायनिर्णये व्यवस्थापनेन 'यजमानः प्रस्तरः' इत्यादीनामपि मुख्यार्थतात्पर्यप्रसक्तौ प्रत्यक्षाविरोधायैव लक्षणाऽभ्युपगमाच्च । ‘તું તે છે એ વાક્યનું જીવ અને બ્રહ્મના અભેદના પ્રતિપાદનમાં તાત્પય હેવા છતાં “તું” પદથી વાચ્ય (જીવ)ને તે પદથી વાચ્ય બ્રહ્મથી અભેદ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે તેથી તેની સાથે વિરોધ ન થાય એટલા માટે શિષ્ટરૂપ વાથે) પૃથફ કરેલા ચૈતન્યમાત્રમાં લક્ષણો સ્વીકારવામાં આવે છે તેથી (તાત્પર્ય હોવાને કારણે શ્રુતિનું પ્રાબલ્ય માની શકાય નહિ.) અર્થવાદનો પણ પ્રયાજ આદિ અંગેનાં વિધવાક્યોની જેમ પિતાના અને બોધ થતાં, તેમને અન્ય અર્થ નથી એ રીતે જ્ઞાત થયેલા અને જ પ્રજનવશાત અન્ય અર્થ થાય છે, માટે પ્રયાજાદિ વિષયક વાકયોની જેમ તેમને પણ અવાન્તર સ સગમાં તાત્પર્ય છે જ કારણ કે વાકાની એકવાકયતા છે. પણ પદેની એકવાક્યતામાં અવાન્તર તાત્પયને સ્વીકાર થતો નથી એમ વિવરણાથાયે ન્યાયનિર્ણયમાં વ્યવસ્થા કરી છે તેથી ‘વામાનઃ કસ્ત” (પ્રસ્તર યજમાન છે) ઈત્યાદિમાં મુખ્યાથમાં તાત્પર્ય પ્રસક્ત થતાં પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય એટલા માટે જ લક્ષણને સ્વીકાર થાય છે (તેથી તાત્પર્ય હોવાને કારણે શ્રુતિ અન્ય પ્રમાણેથી પ્રબલ છે એમ માની શકાય નહિ). વિવરણ : પૂર્વપક્ષી દલીલ કરી શકે કે “ઝળહં અતિ' માં પણ અંગે વિધાન છે અને એ પ્રત્યક્ષથી બાધિત નથી. વાળા અધિશ્રયણ આદિ ક્રિયારૂપ પાક એ જ પણ શબ્દને અર્થ છે અને એ તે કૃષ્ણલમાં પણ સંભવે છે. રૂપરસાદિની પરવૃત્તિને પ્રાદુર્ભાવ એ ધાતુને અથ છે જ નહિ, તે તે પાકનું ફલ છે અને કમવરૂપ હોઈને દ્વિતીયા વિભક્તિનો અર્થ છે. જે ફળ હોય તે વિધિને યોગ્ય નથી તેથી વિધેય એવા શ્રપણુરૂપ તે ન હોઈ શકે. આમ થપણ વિધેય છે અને તેનું કોઈ દષ્ટ પ્રયોજન ન હોવાથી આ વિધિ અદષ્ટ અર્થ માટે છે એમ ઠરે છે. તેથી શ્રુતિના તાત્પર્યના વિષયભૂત થપણને પ્રત્યક્ષથી બાધ ન હોવાથી “પણું શબ્દની ઉણુકરણ (ગરમ કરવું) માત્રમાં લક્ષણું છે એ બાબતમાં સર્વસંમતિ ન હેઈ શકે. આમ માનીને બીજું ઉદાહરણ આપ્યું છે જેમાં પ્રત્યક્ષથી બાધ થતું હોવાને કારણે લક્ષણોને આશ્રય લેવો પડે છે, For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ सिद्धान्तलेशसमहः તત્ત્વમસિ શ્રુતિનું જીવ અને બ્રહ્મને અભેદ પ્રતિપાદિત કરવામાં તાત્પર્ય છે. પણ તન શબ્દથી બ્રહ્મ અર્થાત સર્વજ્ઞત્વ, અકતૃત્વ, અભકતૃત્વ આદિથી વિશિષ્ટ ચૈતન્ય વાય છે જ્યારે શબ્દથી અલ્પજ્ઞત્વ, કત્વ. ભકતૃત્વાદિથી વિશિષ્ટ ચૈતન્ય વાચ્ય છે. જીવ બ્રહ્મ છે એ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. તેથી વિરોધ ન થાય માટે વિશિષ્ટરૂપ વાગ્યથી અલગ કરવામાં આવેલા વિશેષ્યરૂપ ચૈતન્ય માત્રમાં બન્ને શબ્દોની લક્ષણે સ્વીકારવામાં આવે છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે એ ધ્યાનમાં રાખવું કે મહાવાક્યોનું તાત્પર્ય અખંઠ એકરૂપ ચૈતન્યરૂપ વસ્તુ માત્રને બોધ કરાવવામાં છે, કારણ કે “તમેૉ ગાનથ મારમારન્ ' (મુંડક ઉ૫. ૨.૨.૫) “તે એકને જ આત્મા જાણે,' 'તમે વિવિવાતિમૃત્યુતિ' (શ્વેતાશ્વતર ઉપ. ૩.૮,૬૧૫) તેિને જ જાણુંને (સંસારરૂપી) મૃત્યુને ઓળંગી જાય છે. આgવાન તુટરy ' (અહદ ઉપ ૪૪.૨૨) (શાસ્ત્ર કે આચાર્યના ઉપદેશને અનુસરીને એકરૂપ તરીકે જાણવું) વગેરે હજારે શ્રુતિવાકયોથી મુક્તિના સાધન એવા મહાવાક્યના અર્થજ્ઞાનને વિષય તે વસ્તુમાત્ર જ છે એમ નિયમ કરવામાં આવ્યો છે. શ્રુતિઓને અર્થ છે કે જેમાં સકલ જગતને અભ્યાસ કરવામાં આવ્યું છે તેને જ, હે મુમુક્ષુઓ, આત્મા જાણે. અહીં આધેય જગત ય નથી એમ નિષેધ કરવા માટે અવધારણ કર્યું છે (તેને જ જાણે). મુમુક્ષુથી ઝેય આત્મા નાનારસ હોય તે “એક' પદ વ્યર્થ બની જાય, કારણ કે “મામાના' શબ્દમાં જે એકવચન છે તેનાથી જ એકત્વ સંખ્યાને સંબંધ સિદ્ધ થાય છે. તે પ્રસ્તુત પરમાત્માને જ જાણે, તેનાથી જુદું અણુ સરખું પણ નહિ એવો gવને અર્થ છે. જાણીને' અર્થાત સાક્ષાત્કાર કરીને. મૃત્યુ શબ્દથી સંસાર અભિપ્રેત છે. મહાવાક્યોનું આ અખંડ એકરસ વસ્તુમાત્રને બંધ કરાવવાનું તાત્પર્ય તત, વન વગેરેની લક્ષણુ માન્યા વિના પાર પડતું નથી તેથી તેઓમાં તાત્પર્ય ને અનુસરીને જ લક્ષણ માનવામાં આવી છે પ્રત્યક્ષ સ થે વિરોધ ટાળવા માટે નહિ પરંતુ તત્, રવન એ પદની ચેતન્ય માત્રમાં લક્ષણું સ્વીકારીને વાકયાથબોધ સ્વીકારવામાં આવે છે તેમાં પ્રત્યક્ષ સાથેના વિરોધને પણ પરિહર થઈ જાય છે એટલા પૂરતું જ ગ્રંથમાં એમ કહેવામાં આવે છે કે પ્રત્યક્ષ સાથેના વિરોધને ટાળવા માટે મહાવાક્યોમાં લક્ષણ માનવામાં આવે છે.] આમ તાપ હોવા છતાં પણ તેને અનાદર કરીને પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય એટલા માટે મહાવાક્યોમાં લક્ષણ સ્વીકારવામાં આવે છે તેથી તાપને કારણે શ્રુતિનું પ્રાબલ્ય નથી. પ્રયાજાદિ અંગનું વિધાન કરનાર વાક્યો પોતાના અને બોધ કરાવે છે અને તે સિવાય તેમને કઈ અર્થ નથી; અનન્યાયે અર્થાત સ્વાર્થ ૫ર તરીકે જ પ્રથમ જ્ઞાત થાય છે અને પછી પ્રજનવશાત તેમને મુખ્ય ભાગના વિધિને શેષ તરીકે સમજવામાં આવે છે. તે જ રીતે અથવાદ વાક્યો પણ પોતાના અથને બોધ કરાવવામાં સ્વાર્થ પર છે. અન્ય પ્રમાણે સાથે સંવાદ કે વિસંવાદ રહિત અથવાદ (અર્થ કહેનાર) આદિ તરીકે જ્ઞાત થાય છે. પોતાના અર્થના જ્ઞાન માત્રથી કાઈ ફળ ન હોવાથી વિધેયની સ્તુતિ કરનાર તરીકે વિધિ સાથે તેમની એકવાકષતા કહેવામાં આવે છે. જેમ પ્રયાદિ કર્મોનું શું પ્રયોજન એ આકાંક્ષાને વશ થઈને પ્રયાજાદિવિષયક વાકયેની ફળવાળા દર્શપૂર્ણમાસવિષયક વિધિવાક્ય સાથે એકવાક્યતા કલ્પવામાં આવે છે તેમ અર્થવાદ વાક્યોને પણ વિધિ સાથે અન્વય થાય તે પહેલાં પ્રતીત For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૨૮૯ થતાં દેવતાનાં શરીરાદિના સંસર્ગમાં અવાતર તાત્પર્ય છે. પ્રયાજાદિ વાકયો અને અર્થવાદાદિ વાવોનું પિતાના અર્થના જ્ઞાનમાં તાત્પર્ય છે તેનું કારણ વાક્યાની એકવાક્યતા છે. વાયો હઈને જ તેમની વિધિવાક્યો સાથે એકવાતા સ્વીકારવામાં આવે છે અને વાનું વાક્યાથમાં તાત્પર્ય સામાન્યતઃ સિદ્ધ હોય છે. તેથી પ્રયાજાદિ વાકયો અને અર્થ વાદ વાકયોનું પિતાનું અવાન્તર તાત્પર્ય હોય છે અને પ્રયોજનવશાત્ અન્યાથતા હોય છે. આ વાકકવાક્યતા માનતાં સંભવે છે. ઉપર જે ભામતને મત આપતાં કહ્યું છે કે જેમ વાકવાથના ધારભૂત પદાર્થને વિષે તાત્પર્ય નથી તેમ મંત્રો અને અર્થવાદમાં સ્તુતિના ધારભૂત અને વિષે તાત્પર્ય નથી તેનું ખંડન કરતાં કહ્યું છે પકવાકયતામાં જ અવાન્તર તાત્પયને સ્વીકાર કરવામાં નથી આવતો. પકવાક્યતા એટલે પદે હાઈને જ એક વાક્યાથને બંધ કરાવતાં હોવાથી તેમની એકવાક્યતા છે. ત્યાં પદના અર્થોમાં વાકયાર્થીની જેમ અપૂર્વત્વ નથી હતું તેથી તેમને વિષે અવાન્તર તાત્પર્ય સ્વીકારવામાં નથી આવતું. આથી – રેવયાધારકવારવન્તીય સામ? એ વિશેષણની બાબતમાં પણ તાત્પર્ય છે તેનું વ્યાખ્યાન થઈ જાય છે, વાકનું વાયાથમાં તાપ સામાન્ય નિયમ તરીકે સિદ્ધ હોવાથી અને વિશિષ્ટ વિધિ, વિશિષ્ટ ભાવનામાં તાત્પર્યવાળે હોવાથી તેનું વિશેષમાં તાત્પર્ય સિદ્ધ થાય છે. જે વિશેષ્યમાત્ર વિશિષ્ટવિધિના તાત્યને વિષય હોય તો તેનું તાત્પર્ય વિશિષ્ટવિષયક હોઈ શકે નહિ મીમાંસક કહે છે કે વિશિષ્ટવિધિનું વિશેષણોમાં તાત્પર્ય નથી. તેમાં તેમને એટલું જ અભિપ્રેત છે કે વિશેષણોમાં પ્રત્યેકને વિષે તાત્પર્ય નથી. “તાપના વિષયમાં વેદ પ્રમાઝાન "ઉત્પન કરે છે' એવા નિયમની ન્યાયનિર્ણયમાં વિવરણચાર્યે વ્યવસ્થા કરી છે. ઉપર કહ્યા માણે પગમાનઃ પ્રતર, વગેરે શ્રુતિઓમાં પણ યજમાન અને પ્રસ્તરના અભેદાદિમાં તાત્પર્ય હેય જ અને તે પ્રત્યક્ષથી બાધિત થાય છે એમ કહેવું જોઈએ. તેથી શ્રુતિ તાત્પર્યાવાળી છે માટે તે અન્ય પ્રમાણથી પ્રબળ બને છે એમ માની શકાય નહિ. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે મંત્ર, અર્થવાનું પણ પ્રયાજાદિ વાક્યોની જેમ સ્તુતિના ધારભૂત અર્થમાં જે અવાન્તર તાત્પર્ય માનવું જ હોય તો તે ભલે હે. તેટલાથી તા. ર્યની પ્રાબલ્યપ્રાજક્તામાં ક્ષતિ આવવાની નથી, કારણ કે મહાતાત્પર્ય શ્રુતિપ્રાબલ્યનું પ્રયોજક બને એ સંભવ હોવાથી દેત બુતિઓનું પ્રપંચમિશ્ચાત્ય વિષયક મહાતાપર્યું સ્વીકાર્યું છે તેથી ત્યાં પ્રપંચસત્યતાનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષને મિથ્યાત્વપૂરક શ્રુતિથી બાધ ઉપપન્ન બને છે, વગેરે—એમ વિચારવું જોઈએ. . कथं तहिं श्रुतेः प्राबल्यम् ? उच्यते-निर्दोषत्वात् परत्वाच्च । श्रुतिमात्रस्य प्रत्यक्षात् प्राबल्यमिन्युत्सर्गः। किं तु श्रुतिबाधितमपि प्रत्यक्षं कथंचित स्वोचितविषयोपहारण सम्भावनीयम् , निर्विषयज्ञानायोगात् । अत एवाद्वैतश्रुतिविरोधेन तत्वावेदनात् प्रच्यावितं सत्यत्वम् अर्थक्रियासमर्थव्यावहारिकविषयसमर्पणेनोपपाद्यते । किं बहुना - 'नेदं रजतम्' For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ सिद्धान्तलेशसमहः इति सर्वसिद्धप्रत्यक्षबाधितमपि शुक्तिरजतप्रत्यक्षमनुभवानुरोधात् पुरोदेशे शुक्तिसम्मिन्नरजतोपगमेन समर्थ्यते । न तु तद्विरोधेन व्यवहितमान्तरमसदेव वा रजतं विषय इति परिकल्प्यते । एवं च प्रस्तरे यजमानभेदग्राहिणो यावद्गमज्ञानमर्थक्रियासंवादेनानुवर्तमानस्य प्रत्यक्षस्य प्रातिभासिकविषयत्वाभ्युपगमेनोपपादनायोगाद् 'यजमानः प्रस्तरः' इति श्रुतिवाध्यत्वे सर्वथा निर्विषयत्वं स्यादिति तत्परिहाराय उत्सर्गमपोध श्रुतिरेव तत्सिद्धयधिकरणादिप्रतिपादितप्रकारेणान्यथा नीयते। . તે પછી કૃતિનું પ્રાબલ્ય કઈ રીતે છે? કહીએ છીએ–ોષરહિત હોવાથી અને પર હોવાથી. યુતિમાત્ર પ્રત્યક્ષથી પ્રબળ છે એ સામાન્ય નિયમ છે. પરંતુ પ્રત્યક્ષ કૃતિથી બાધિત હોવા છતાં પણ, કેઈક રીતે પિતાને ઉચિત વિષયને એ રજૂ કરે છે એમ બતાવીને તેની ઉપપત્તિ કરવી જોઈએ, કારણ કે વિષય ૨હિત જ્ઞાન સંભવતું નથી. તેથી જ અતિકૃતિ સાથે વિરોધ હેવ થી તન્હાવેદનથી વ્યુત કરવામાં આવેલા તિબેધક પ્રત્યક્ષના) સત્યત્વની અથંકિયામાં સમર્થ વ્યાવહારિક વિષયના સમર્પણથી ઉપપત્તિ કરવામાં આવે છે. વધારે કાપથી શું? “આ રજત નથી” એ બધાને સિદ્ધ થયેલા પ્રત્યક્ષથી બાધિત થતું હોવા છતાં શુક્તિરજતના પ્રત્યક્ષ અનુભવને અનુસરીને સામેના દેશમાં શક્તિની સાથે તાદાસ્ય પામેલા રજતને માનીને સમર્થન કરવામાં આવે છે. પણ તેની સાથે વિરોધ હોવાથી વ્યવહિત (ઢંકાયેલું, દૂર દેશમાં) અથવા આર અથવા અસત જ ૨જત તેનો વિષય છે એમ કહ૫વામાં આવતું નથી અને આમ પ્રવરને વિષે યજમાનથી ભેદનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ બ્રહ્મજ્ઞાન થાય ત્યાં સુધી અક્રિયાના સંવાદથી ચાલુ રહે છે, તેની ઉપપત્તિ તેને પ્રતિભાસિક વિષય છે એમ સ્વીકારીને કરી શકાય નહિ. ચકનાન એ શુતિથી તેને બાધિત થતું માનવામાં આવે તો તે સર્વથા નિવિષય બને તેથી તે ટાળવા માટે ઉત્સગ (સામાન્ય નિયમ)ને બાધ કરીને શ્રુતિને જ તરિક્ષ-અધિકરણ વગેરેમાં પ્રતિપાદિત રીતે અન્યથા અથ ઘરાવવામાં આવે છે. વિવરણ: જે તાત્પર્યને કારણે શ્રુતિની પ્રબળતા ન થતી હોય તે કૃતિમાત્ર પ્રત્યથી બળ છે એ ઉત્સગ કે સામાન્ય નિયમ છે તે કેવી રીતે હોઈ શકે? આને ઉત્તર છે કે એવું વચન છે કે આગમ હેવાને કારણે જ અતિ પ્રત્યક્ષાદિ કરતાં વધારે પ્રબળ છે (વાય. કાનમāા ગાવા તેવુ ત્રિy cકૃતમ્ ). શ્રુતિમાત્રની પ્રબળતા માટે બીજા બે હેતુ પણ છે. અતિ દોષરહિત છે અને પ્રત્યક્ષાદિની અપેક્ષાએ પર છે તેથી એ વધારે પ્રબળ છે. શ્રુતિ "જ તેના નિયતા કોઈ પ્રમાણ વચ્ચે વિરોધ હેય તે યુતિ જ બાધક બને છે એ સામાન્ય નિયમ છે. અને જ્યાં શ્રુતિથી બાધિત થયેલું પ્રત્યક્ષ નિસ્વકાશ (કમ કરવાની તક " વિનાનું) એમ છે ત્યાં નિવકાશ એવા પ્રત્યક્ષથી શ્રુતિને જ બંધ થાય છે કારણ કે કે For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ સાવકાશ અને નિરવકાશ એ બેમાં નિરવકાશ વધારે બળવાન છે એ ન્યાય છે ( કાવાઉનાવાશયોરિવાજાં વસ્ત્રવત). “રક્ષાબંધનની રજા બધાં કાયાલયમાં રહેશે', “નગરપાલિકાનું કાર્યાલય ચાલુ રહેશે.” –આ બેમાં જે પહેલાથી બીજા વચનનો બાધ કરવામાં આવે તે બીજુ વચન નિરર્થક બની જાય; તેને કોઈ અવકાશ જ નથી, તે નિરવકાશ છે. તો પછી શા માટે એ રજૂ કરવામાં આવ્યું એ પ્રશ્ન થાય. પણ બીજા વચનથી પહેલા વચનને બાધ કરવામાં આવે તે નગરપાલિકાની કચેરી પૂરતી તેને કામ કરવાની તક ન મળે તે પણ અન્યત્ર તે અવકાશ છે જ–તે સાવકાશ છે, તેની સાર્થકતા રહે જ છે. તેથી બીજાથી પહેલા વચનને બાધ થઈ શકે છે અથવા બીજુ વચન વધારે બળવાન છે. આમ નિરવકાસ સાવકાશ કરતાં વધારે બળવાન છે. પ્રશ્ન થાય કે કૃતિથી બાધિત મનાતું પ્રત્યક્ષ નિરવકાશ બની જતું હોય તે સ્થળે પ્રત્યક્ષથી શુતિને બાધ શા માટે માનવામાં આવે છે તેને ઉત્તર આપતાં કહ્યું છે કે પ્રત્યક્ષ શ્રુતિથી બાધિત થતું હોય તે પણ તે પિતાને ઉચિત વિષયનું સમર્પણ કરે છે એમ કહીને તેની ઉપપતિ બતાવવી જોઈએ કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન છે અને કઈ જ્ઞાનને વિષય હેય જ નહીં એવું બની શકે નહિ. તેથી જ અતશ્રુતિ સાથે વિરોધ હોવાથી દેતના પ્રત્યક્ષને તત્વ કે પરમાર્થના આવેદના સ્થાનથી તે ભ્રષ્ટ કરવામાં આવે છે, પણ તે સફળ પ્રવૃત્તિ કરાવી શકે એવા વ્યાવહારિક વિષયનું સમર્પણ કરે છે એમ માનીને તેની ઉપપત્તિ ભાળ્યાદિ ગ્રંથમાં કરવામાં આવે છે. તિબાધિત પ્રત્યક્ષનું પણ કેવલાદેત વેદાંતના સિદ્ધાંતમાં વ્યાવહારિક પ્રામાણય માનવામાં આવે છે તેથી પ્રત્યક્ષ જ્ઞાન વિષયરહિત છે કે નિરવકાશ છે એમ સિદ્ધાન્તને માન્ય નથી. એટલું જ કહેવું પૂરતું છે કે “આ રજત નથી' એ સર્વને માન્ય પ્રત્યક્ષથી શક્તિજિતને બાધ થાય છે તેમ છતાં અનુભવના સ્વરૂપને ધ્યાનમાં રાખીને સિદ્ધાન્તમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સામેના દેશમાં શક્તિ સાથે તાદાત્માપન રજત છે જે તેને વિષય છે અને એ રીતે શુક્તિરજાતના પ્રત્યક્ષનું સમર્થન કરવામાં આવે છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે અતકૃતિથી બાધિત થયેલા ઘટાદિ પ્રત્યક્ષને નિવિષય માનવામાં સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રસતિ થાય એ બાધક છે; જયારે શુક્તિ રજતાદિ-પ્રત્યક્ષને નિવિષય માનતાં આવું બાધક નથી કારણ કે કયાંક અસત્ રજતાદિનું પણ ભાન (પ્રકાશન) સ્વીકારવામાં આવે છે. તેમ છતાં શુક્તિરતાદિપ્રત્યક્ષ તત્કાલ ઉત્પન્ન થયેલા રજતાદિને વિષય કરે છે એમ સિદ્ધાન્તમાં સ્વીકારવામાં આવે છે કારણ કે કોઈપણ અનુભવ વિષય વિનાને હેઈ શકે નહિ. તેથી જયાં શ્રુતિથી બાધિત થયેલું પ્રત્યક્ષ નિરવકાશ પ્રસક્ત થતું હોય ત્યાં પ્રત્યક્ષથી શ્રુતિને બાધ યોગ્ય છે, અને સિદ્ધાન્તને માન્ય છે તેથી મુનિનું પ્રાબલ્ય ઓત્સર્ગિક છે, સામાન્ય નિયમ છે જેમાં અપવાદ શકાય છે. કેવલાદેતવેદાંતની અનિર્વચનીય ખ્યાતિમાં પુરાવતી દેશમાં તે જ વખતે ઉપનન થયેલું (અનિર્વચનીય) રજત શુનિરજત પ્રત્યક્ષને વિષય માનવામાં આવે છે પણ ઢંકાયેલું છે. અન્ય દેશમાં રહેલું રજત (–અન્યથાખ્યાતિની જેમ), કે આન્તર અર્થાત જ્ઞાનાકાર રજત (માત્મખ્યાતિની જેમ) કે અસત્ રજત (અસખ્યાતિની જેમ) તેને વિષય માનવામાં નથી આવતું, કારણ કે તેવા રજતને ઈદમ' અર્થથી અભિનવને અનુભવ સાથે વિરોધ છે. વ્યવહિત કે આન્તર કે અસત રજતાદિનું “ઇદમ' અર્થ સાથે તાઓ સંભાવે નહિ, For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंग्रहः આમ, વિરાધ હોય ત્યાં નિરવકાશ એવા અન્ય પ્રમાણથી શ્રુતિના બાધ થાય એ યુક્ત છે તેથી ચનમાન: સ્તર:ને! બાધ પ્રત્યક્ષથી થાય છે અને તેથી લક્ષણા લેવી પડે છે. ૧૯૨ શ`કા : પ્રસ્તર અને યજમાનના અભેદ વિષયક શ્રુતિથી બાધિત તેમના ભેદના - પ્રત્યક્ષને શુક્તિરજતપ્રત્યક્ષની જેમ, પ્રાતિભાસિક વિષય સંભવે છે. તેથી શ્રુતિને ખાધ માનવા જોઈએ નહિ. ઉત્તર : યજમાન અને પ્રસ્તરના ભેદના પ્રત્યક્ષને વિષય પ્રાતિભાસિક સ ંભવતા નથી. શુક્તિરજતની તેા બ્રહ્મજ્ઞાન થાય તે પહેલાં જ ‘આ રજત નથી' એ પ્રત્યક્ષથી નિવૃત્તિ થાય છે, વળી સ્વાચિત અથ ક્રિયાને તેમાં અભાવ છે તેથી તે રજતને પ્રાતિભાસિક માની શકાય. પણ પ્રસ્તરને યજમાનથી ભેદ છે તેને બ્રહ્મજ્ઞાનનો પહેલાં બાધ થતા નથી અને તેમાં અક્રિયાના સામર્થ્ય ના અભાવ પણ નથી તેથી તેને પ્રાતિભાસિક માનવા માટે કારણ નથી. આ પ્રત્યક્ષજ્ઞાનના વિષય તે। અક્રિયા માટે સમ એવા ભેદ છે. જો આ ભેદપ્રત્યક્ષને ચનમાન: પ્રસ્તર: એ શ્રુતિથી બાધિત થતું માનીએ તે એ જ્ઞાનને તદ્ન નિવિષય માનવુ પડે. તેના પ્રાતિભાસિક વિષય સભવતા નથી એમ ઉપર કહ્યું છે. વ્યાવહારિક ભેદ તેને વિષય હાઈ શકે નહિ એમ હમણુાં જ બતાવવામાં આવશે. અને પારમાયિક ભેદ તા અદ્વૈતશ્રુતિથી વિરુદ્ધ હૈાઈને માની શકાય નહિ. આમ પ્રસ્તરમાં યજમાનના ભેદનું પ્રત્યક્ષજ્ઞાન જો શ્રુતિબાષ્ય હોય તો નિવિષય અને નિરવકાશ જ હોય. તેથ। શ્રુતિના જ અથ" પૂર્વમીમાંસાસૂત્રના તત્સિદ્ધિ-અધિકરણુ આદિથી બતાવેલી રીત પ્રમાણે અન્યથા કરવા જોઇએ (તક્ષિદ્ધિનાતિયાહવ્ય પ્રશંસામૂનહિ,સમવાયા કૃતિ મુળાશ્રયઃ—પૂ.મી. ૧.૪.૨૩). યજમાનના પરિધિપરિધાન' આદિ કાર્યની સિદ્ધિ પ્રસ્તરથી થાય છે તેથી ‘યજ્ઞમાન' શબ્દ ગૌણીવૃત્તિથી પ્રસ્તરની સ્તુતિ કરનારા છે એવા અથ છે. આ શ્રુતિના મુખ્ય અથ ‘અભેદ', પ્રત્યક્ષ સાથે વિરાધ હાવાથી, સંભવતા નથી તેથી પ્રસ્તરને વિષે ‘યજમાન' શબ્દની ગૌણીવૃત્તિ કલ્પવામાં કયા ગુણ પ્રયેાજક છે તે સૂત્રકારે બતાવ્યા છે. યજમાન અને પ્રસ્તર અને જંતુ (યજ્ઞ માં ઉપકારક છે. આ ક્રતુ પાર પાડવા રૂપ સાદૃશ્ય ગુણુને ધ્યાનમાં રાખીને પ્રસ્તરને યજમાન કહ્યો છે. એ જ રીતે બીજા અથવાવાકયોમાં પ્રત્યક્ષથી વિરાધ ટાળવાને માટે આવાં આલંબન મિનિએ અન્ય અધિકરણામાં કપ્યાં છે, એવા અથ છે. न चाद्वैतप्रत्ययोर इह श्रुतिप्रत्यक्षयोस्ताविकव्यावहारिकविषय चोपगमेन प्रत्यलोपपादनं कर्तुं शक्यम् । ब्रह्मातिरिक्तसकलमिध्यात्वप्रतिपादक पड् विधतात्पर्यलिङ्गोपपन्नानेकश्रुतिविरुद्धेन एकेनार्थवादेन प्रस्तरे यजमानतादात्म्यस्य तः विकस्य प्रतिपादनासम्भवात् । एवं 'तत्त्वमसि'वाक्यं न त्वंपदवाच्यस्य सर्वज्ञत्वाभोक्तृत्वाकर्तृत्वादिविशिष्टब्रह्मस्वरूपत्वबोधने तत्र सर्वज्ञत्वभोक्तृत्वादिप्रत्यक्षमत्यन्तं निरालम्बनं स्यादिति तत्परिहाराय 'अहङ्कारशबलितस्थ भावतृत्वादि तो निष्कृष्टस्य शुद्धस्य उदासीनब्रह्मस्वरूपत्वम्' इति व्यवस्थामाश्रित्य भागत्यागलक्षणाऽऽश्रीयते । एवं 6 For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ હેક દ્વિતીય પરિચ્છેદ 'कृष्णलं अपयेत्' इत्यादावपि प्रत्यक्षस्यात्यन्तनिर्विषयत्वप्रसक्तौ तत्परिहाराय श्रुतौ लक्षणा उष्णीकरणे । 'नेह नानाऽस्ति किञ्चन' इत्यत्र प्रत्यक्षस्य कथंचिद्विषयोपपादनसम्भवे तु न प्रबलायाः श्रुतेरन्यथानयनमिति न कश्चिदप्यव्यवस्थाप्रसङ्गः । અને અદંત-શ્રુતિ અને પ્રત્યક્ષની બાબતમાં બને છે તેમ અહીં શ્રુતિને પારમાર્થિક વિષય અને પ્રત્યક્ષનો વ્યાવહારિક વિષય માનીને પ્રત્યક્ષનું ઉપપાદન કરવું શક્ય નથી, કારણ કે બ્રહ્મથી અતિરિક્ત બધું મિથ્યા છે એવું પ્રતિપાદન કરનાર છે પ્રકારના તાત્પર્ય-લિંગથી ઉપપન એવી અનેક ઋતિથી વિરુદ્ધ એવા એક અથવાદથી પ્રસ્તરમાં યજમાનના તાત્વિક તાદાસ્યનું પ્રતિપાદન સંભવતું નથી. એ જ પ્રમાણે “તત્વમસિ” (તું તે છે) વાકયથી ઢમ પદથી વાસ્થ (જીવ) સર્વજ્ઞત્વ, અકતૃત્વ, અકતૃત્વાદિથી વિશિષ્ટ બ્રા વરૂપ છે એ બધા કરાવવામાં આવે છે, તેમાં ત્યાં (જીવમાં) અસર્વજ્ઞત્વ, ભકતૃત્વાદનું પ્રત્યક્ષ તદ્દન આલંબન વિનાનું બની જાય છે તેથી તેનો પરિહાર કરવાને માટે “ અહંકારથી શખલિત (અર્થાત અન્તઃકરણથી વિશિષ્ટ) (ચૈતન્યનું) ભકતૃત્યાદિ છે અને તેનાથી વિરહિત શદ્ધ તે ઉદાસીન બ્રહ્મસ્વરૂપ છે એવી વ્યવસ્થાનો આશ્રય લઈને ભાગત્યાગલક્ષણાનો આશ્રય લેવામાં આવે છે. એ જ પ્રમાણે “SUરું થાત” વગેરેમાં પણ પ્રત્યક્ષ તદ્દન નિવિષય બની જાય એ પ્રસંગ થતાં તેના પરિવારને માટે યુતિમાં ઉણુકરણ (ગરમ કરવું)ને વિષે લક્ષણનો આશ્રય લેવામાં આવે છે. જ્યારે “ને નાનાહિત વિશ્વન' (અહીં કશું અનેક કે ભિન્ન નથી) એમાં પ્રત્યક્ષના વિષયનું કેઈક રીતે ઉપપાદન સંભવે છે તેથી પ્રબલ એવી કૃતિને જુદી રીતે અર્થ કરવા માં નથી આવે; માટે કોઈ પણ અવ્યવસ્થા પ્રસક્ત નથી. વિવરણ : શંકા થાય કે અંત વિષયક કૃતિ અને (દૈત) પ્રત્યક્ષમાં વિધિ હોય છે ત્યાં જેમ કલ્પના કરવામાં આવે છે કે પારમાર્થિક અદત કૃતિને વિષય છે અને વ્યાવહારિક ત પ્રત્યક્ષને વિષય છે તેમ યજ્ઞમાનઃ વ્રત: જેની ચર્ચા ચાલે છે તેમાં એવી વ્યવસ્થા કલ્પી શકાય કે યજમાન અને પ્રસ્તરને વાસ્તવિક અભેદ શ્રુતિનો વિષય છે અને તેમને કલ્પિત ભેદ પ્રત્યક્ષને વિષય છે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે અહીં આ શક્ય નથી. “ચામાનઃ પ્રતરઃ' એ અર્થવાદવાક્ય છે અને તે યજમાન અને પ્રસ્તરના વાસ્તવિક તાદાભ્યનું પ્રતિપાદન કરી શકે નહિ કારણ કે બ્રહ્માવંતનું પ્રતિપાદન કરનાર શ્રુતિઓ સાથે વિરોધ થાય. શંકા : અદંતશ્રુતિઓ પણ વિધિરૂપ નથી માટે અર્થવાદથી તેમાં કઈ વિશેષતા નથી, તેથી અતતિ વાસ્તવિક અભેદનું પ્રતિપાદન કરી શકે જ્યારે આ અર્થવાદવાર્થ યજમાન અને પ્રસ્તરના વાસ્તવિક અભેદનું પ્રતિપાદન ન કરી શકે એમ નક્કી કરવા માટે કેઈ નિર્ણાયક લિંગ નથી. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंहः ઉત્તર : આ વાત બરાબર નથી. એવું હોય તા અદ્વૈતશ્રુતિએ બહુ છે તેથી એ હઢીક્ત આ બાબતમાં નિર્ણાયક બની શકે છે. વળી એ અ'વાદવાકષનું તાત્પય" યજમાન અને પ્રસ્તરના અભેદમા નથી, કારણ કે તેવું ગ્રહણ કરાવનાર લિ ંગ નથી. જ્યારે અદ્વૈતવ્રુતિઓનું તાત્પય પોતાના અથ* પરક જ છે એવું જ્ઞાન કરાવનાર છ પ્રકારનાં લિંગ છે, ર૪ " જેમકે, છાંદોગ્ય ઉપનિષદ્ના છઠ્ઠા અધ્યાયમાં સર્વેય સોચૈતમત્ર માનીàમેવાūિીયમ્ । (છા. ૬.૨.૧) ત્યાંથી ઉપક્રમ (શરૂઆત) કરીને · હૂંતયામિઠું કર્યમ્ ।' (છા. ૬.૧૬.૩) • આ અદ્રિતીય વસ્તુ આ સર્વાંનું સ્વરૂપ છે ’ એમ શ્રુતિ ઉપસંહાર કરે છે. તેથી • ઉપક્રમ અને ઉપ્સંહારની એકરૂપતા પ્રકારના લિંગથી એ અધ્યાયનું તાત્પય અદ્વિતીય વસ્તુમાં છે એમ નિશ્ચય થાય છે. તદ્દાયમિય સર્વગ્’—આ બધું એતદાત્મક છે, પ્રકૃત સવાત્મક છે એ વાકયને વારંવાર પાઠ છે તેથી અભ્યાસ પ્રકારનું લિ ંગ સિદ્ધ થાય છે. અદિતીય વસ્તુ બીજા કાઈ પ્રમાણથી જાણી શકાય તેમ ન હોવાથી તે અપૂવ છે તેથી અ પૂત્વ પ્રકારના લિંગની સિદ્ધિ છે. આચાર્યવાન પુરુષો ચેપ (છા. ૬.૧૪.૨) આચાય વાળા પુરુષ તેને જાણે છે) એ વાકષથી પ્રકૃત અદ્ભુત સસ્તુના જ્ઞાનની વાત માંડીને સૌંપત્તિવાકયથી (છા. ૬.૧૫.૨) તેના મુક્તિરૂપ ફળની વાત શ્રુતિ કરે છે. તેથી ફળ પ્રકારનું લિંગ પણુ તાપનુ ગ્રહણુ કરાવનાર છે. પિતા (ઉદ્દાલક આરુણુિ) અને પુત્ર (શ્વેતકેતુ)ની આખ્યાયિકા-આરૂિપ અવાદ તે તાવ"નું ગ્રહણુ કરાવનાર છે. મારી વગેરેના દૃષ્ટાંતેાથી પ્રપંચ બ્રહ્મનુ ય છે એવું પ્રતિપાદન કરીને પ્રપંચ બ્રહ્મથી અનન્ય છે (બ્રહ્મસ્વરૂપ છે) એ પ્રતિપાદન ઉપત્તિ પ્રકારનું લિંગ છે. આમ છ પ્રકારનાં તાત્પર્યાં. લિંગાથી એ અઘ્યાય અદ્વિતીયવસ્તુપરક છે એમ સિદ્ધ થાય છે. આ જ રીતે ખીન્ન અધ્યાયેા અને બીજી શ્રુતિષેાની બાબતમાં તાત્પ નિર્ણાયક લિ ંગાને વિચાર કરવા. આમ ષવિધ તપ લિ ંગાનુ... જેને સમ”ન મળ્યુ છે એવી પ્રપ`ચનું મિથ્યાત્વ બતાવનારી અનેક શ્રુતિ છે તેનાથી વિરુદ્ધ જઈને એક અથવાદ વાકય એવું પ્રતિપાદન કરી શકે નહિ કે પ્રસ્તર અને યજમાનનું તાદાત્મ્ય વાસ્તવિક છે. શકા : તા પછી એમ માની લેવાય કે યજમાન અને પ્રસ્તરના વ્યાવહારિક અભેદ શ્રુતિના અથ છે અને એમ હેય તેા તેમના વ્યાવહારિક અભેદનું પ્રતિપાદન કરનાર તિથી બાધિતથતું પ્રત્યક્ષ પણ ન્ય વહારિક ભેદવિષયક ભલે હેાય. આમ પ્રત્યક્ષ નિરવકાશ ન હોવાથી તે શ્રુતિનું બાધક બનતું નથી. ઉત્તર : આ બરાબર નથી. સમાન (વ્યાવહારિક) સત્તાવાળા ભેદ અને અભેદ એક સ્થળે હાઈ શકે નહિ તેથી આ કલ્પના ખરાબર નથી. શ્રુતિના અ યજમાન અને પ્રસ્તરના પ્રાતિભાસિક અભેદપરક છે એમ પણ નહીં કહી શકાય કારણ કે શક્તિમાં રજતના અભેદને પ્રતિભાસ થાય છે તેમ પ્રસ્તમાં યજમાનના અભેદને પ્રત્યક્ષ પ્રતિભાસ થતા નથી. શ્રુતિ પ્રત્યક્ષ કરતાં પ્રબળ છે એ ઉત્સગ' (સામાન્ય નિયમ)ના યજ્ઞમાન: પ્રસ્તર: એ સ્થળે અપવાદ છે એમ બતાવીને હવે બીજું અપવાદ સ્થળ બતાવ્યું છે. તત્ત્વમસિ વાકષ સ્વતઃ તે અલ્પત્તત્વ, કતૃત્વ, ભાકતૃત્વાથિી વિશિષ્ટ ચૈતન્ય (વ)?! તેનાથી વિપરીત સત્તત્વ, અભકતૃત્વ, અતૃત્વાદિથી વિશિષ્ટ ચૈતન્યરૂપ બ્રહ્મ સાથે સાકાલિક અભેદ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૨૯૫ પ્રતિપાદિત કરે છે. એને અનુસરીને જીવમાં સદા સર્વજ્ઞત્વ આદિ ધમ માનવામાં આવે તો જીવમાં તેનાથી વિરુદ્ધ અસવજ્ઞત્વ, કર્તવ આદિરૂપ સંસારનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ નિરાલંબન બની જાય. તેથી નિરવકાશ સંસાર-પ્રત્યક્ષ વધારે બળવાન છે અને તેનાથી કૃતિને બાધ થાય છે એમ માનવું જોઈએ એ બાધ શુતિના સંકોચરૂપ છે–પૃતિ વિશેષ્ય ચૈતન્યમાત્રના અભેદનું પ્રતિપાદન કરે છે એમ સંકૈચયુક્ત અર્થ સમજવારૂપ છે. જ્યારે યજ્ઞમાનઃ વસ્તઃ માં પૂરેપૂરા મુખ્ય અર્થને ત્યાગ કરીને ગંણ અર્થની કલ્પના કરવામાં આવે છે એટલે બે અપવાદ સ્થળામાં ફરક છે તયમ્ પદથી વાગ્યના બે ભાગ છે–વિશેષણ ભાગ અને વિશેષ્ય ભાગ વિશેષણ ભાગને ત્યાગ કરીને તેનું પદની વિશેય ભાગ ચૈતન્યમાત્રમાં લક્ષણ સ્વીકારવામાં આવે છે. એવું જ તત પદનું પણ છે. તેથી આ ભાગત્યાગલક્ષણા કે જહદજહલક્ષણ કહેવાય છે. આવો જ બીજો અપવાદ દાઢ જાતમાં જોવામાં આવે છે. શ્રુતિના બળે જે એમ સ્વીકારી લઈએ કે રૂપ-રસની પરાવૃત્તિના પ્રાદુભવ પયતનું પાકરૂપ ચૂપણ થાય છે તે કૃષ્ણલેમાં શ્રપણના અભાવનું પ્રત્યક્ષ થાય છે તેને વિષય રહેતું નથી, તે નિવિષય બની જાય છે--અદ્વૈત શુતિ સાથે વિરોધ થાય તેથી પારમાર્થિક થપણુભાવ સંભવે નહિ, શ્રુતિએ કહેલું વ્યાવહારિક શ્રપણુ જ કૃષ્ણલેમાં માનવું પડે, અને તેમાં તેને અભાવ પણુ વ્યાવહારિક હોય એ સંભવે નહિ, અને વ્યવહારકાળમાં શ્રપણુભાવ બાધરહિત છે તેથી એ પ્રતિભાસિક હેઈ શકે નહિ. આમ શ્રુતિને માનતાં શ્રપણુભાવ-પ્રત્યક્ષ તદન નિવિષય બને છે તેથી તેને પ્રબળ માનીને શુતિમાં લક્ષણથી જુદો અથ કરવાને રહે છે–પૃષ્ણલોને ગરમ કરવાં'. એ જ રીતે શોમેન નેતને કોમેન ચાળે માવચેત એ વાકયાથ છે, ત્યાં શુતિના બળે સેમ અને યોગને અભેદ માનવામાં આવે તે તેમના %નું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ નિરવકાશ બને તેથી તેમને વિરોધ ટાળવાને માટે સેમપદની લક્ષણે સ્વીકારવામાં આવે છે–વીનતા લાગે..... આવા અપવાદ હોવા છતાં શુતિ પ્રત્યક્ષ કરતાં વધારે પ્રબળ છે એ ઉલગ છે. અને જ્યાં પ્રત્યક્ષ નિરવકાશ ન બને એવી કોઈપણ સંભાવના હોય ત્યાં શ્રુતિને બાધ થત નથીજેમ કે નેદ નાનાદ્ધિ વિન શુતિની બાબતમાં તેના મિયાત્વનું પ્રતિપાદન કરનાર શુતિ અને તેના સત્યત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષમાં વિરોધ છે ત્યાં પ્રત્યક્ષ શ્રુતિથી બાધિત થતું હોવા છતાં તે નિરવકાશ બનતું નથી, કારણ કે કપિત દેવ અને તેમાં રહેલાં સત્તા, જાતિ વગેરે તેના વિષય માની શકાય તેથી તે સાવકાશ છે માટે શુતિથી પ્રત્યક્ષને બાધ થાય છે. પ્રત્યક્ષ કલ્પિત દેતાદિનું સમર્પણ કરે છે એમ માની તેના વિષયનું ઉપપાદન કરી શકાય ત્યાં કૃતિ સાથે વિરોધ હોય ત્યારે પ્રત્યક્ષને જ બાધ થાય કારણ કે શ્રુતિ પ્રબળ છે એ ઉત્સગ છે. આમ, તાત્પર્ય શ્રુતિમાં પ્રબળતાનું પ્રાજક છે એ પક્ષમાં જેમ તાત્પર્યના વિષય અપણાદિના બોધનું દર્શન થાય છે એ અવ્યવસ્થા પ્રસક્ત છે તેવી કોઈ જ અવ્યવથા કૃતિનું પ્રાબલ્ય સર્ગિક છે એ પક્ષમાં જોવામાં નથી આવતી. તેથી તેની પ્રસક્તિ નથી, For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंग्रहः अथवा 'कृष्णलं श्रपयेत्', 'सोमेन यजेत' इत्यादौ न प्रत्यक्षानुरोधेन लक्षणाssश्रयम्, कि त्वनुष्ठानाशक्त्या । न हि कृष्णले उष्णीकरणमात्रमिव मुख्यः पाकोऽनुष्ठातु शक्यते । न वा सोमद्रव्यकरणको याग इव तदभिन्नो यागः केनचिदनुष्ठातु शक्यते । न च अनुष्ठेयत्वाभिमतस्य प्रत्यक्षविरोध एवानुष्ठानाशक्तिरिति शब्दान्तरेण व्यवह्रियते इति वाच्यम् । 'शशिमण्डलं कान्तिमत् कुर्याद्' इति विधौ अनुष्ठेयत्वाभिमतस्य शशिमण्डले कान्तिमत्वस्य प्रत्यक्षाविरोधेऽप्यनुष्ठानाशक्तिदर्शनेन तस्यास्ततो भिन्नत्वात् । तथा च तत्र तत एव लक्षणाऽश्रयणम् । तस्मादपच्छेदन्यायादिसिद्धस्य श्रुतिबलीयस्त्वस्य न कश्चित् बाधः । इति । ૨૯૬ અથવા ‘દળરું શ્રવચેત’, ‘ચોમેન ચનેત’ ઇત્યાદિમાં પ્રત્યક્ષના અનુરોધથી (તેને ધ્યાનમાં રાખીને) લક્ષણાનેા આશ્રય નથી લેવામાં આવતા, પણુ અનુષ્ઠાનની અશક્તિને કારણે (લક્ષણા માનવામાં આવે છે). એ દેખીતુ છે કે કૃષ્ણલમાં ગરમ કરવાની ક્રિયા (ઉષ્મીકરણની જેમ મુખ્ય પાક રૂપરસાદિપરાવૃત્તિના પ્રાદુર્ભાવ રૂપ પાક) કરી શકાતા નથી. અથવા સામન્ય જેનું કરણ (મુખ્ય સાધન) છે તેવા યાગની જેમ તેનાથી સેામથી અભિન્ન યાગ કાઇનાથી કરી શકાતે નથી. અને એવી દલીલ ન કરવી કે અનુષ્ઠેય તરીકે જે અભિમત (માનવામાં આવેલુ) છે તેના પ્રત્યક્ષ સાથે વિરાધ એને જ બીજા શબ્દથી અનુષ્ઠનાશક્તિ' એવુ નામ આપ્યુ છે. (આ દલીલ ખરાબર નથી) કારણુ કે ‘ચંદ્રમડલને કન્તિવાળુ બનાવવું” એ વિધમાં અનુષ્ઠેય તરીકે અભિમત જે ચંદ્રમંડલમાં કાન્તિમત્ત છે તેને પ્રત્યક્ષ સાથે વિરોધ ન હેાવા છતાં અનુષ્ઠાનની અશક્તિ દેખાય છે તેથી તે (અનુષ્ઠાનની અશક્તિ) તેનાથી (પ્રત્યક્ષવિાધથી ભિન્ન છે; તેમ ત્યાં (નળરું શ્રચેત, વગેરેમાં) તેને લઈને જ (અનુષ્કાનાશક્તિને લઈ ને જ) લક્ષણાને અશ્રય લેવામાં આવે છે. તેથી અપચ્છેદ ન્યાય વગેરેથી સિદ્ધ શ્રુતિના પ્રાબલ્યના કોઈ ખાધ નથી (એમ વિવરણવાત્તિકમાં કહ્યું છે). વિવરણ : પ્રત્યક્ષથી શ્રુતિના ખાધ થાય છે તેનાં અનેક ઉદાહરણ બતાવ્યાં છે, જ્યારે શ્રુતિથી પ્રત્યક્ષના બાધતું એક જ ઉદાહરણ બતાવ્યું છે એ પરથી તે ઊલટુ એમ કહેવુ જોઈએ કે પ્રત્યક્ષ શ્રુતિ કરતાં પ્રબળ છે; એમ શી રીતે કહેવાય કે શ્રુતિ પ્રત્યક્ષ કરતાં પ્રબળ છે ? આ શંકા વાજબી છે તેથી શ્રુતિના પ્રાબલ્ય માટે બીજી ઉપપત્તિ વિવરણાત્તિ ક્રમાં રજૂ કરવામાં આવી છે. અપચ્છેદન્યાય આશ્રિી શ્રુતિનું પ્રાબક્ષ્ય સિદ્ધ કરવામાં આવે છે. કેટલાક શ્રુતિવાકયામાં લક્ષણા લેવી પડે છે તે અનુષ્ઠાનની અશક્તિને કારણે, પ્રત્યક્ષ વિરાધને કારણે નહિ તેથી શ્રુતિનું ખલીયસ્ત્ય ( વધારે બળવાન હેાવાપણું) સહેજ પણ બાધિત થતું નથી. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ ૨૯૭ अथ कथमनापच्छेदन्यायप्रवृनिः ? उच्यते - यथा ज्योतिष्टोमे बहिष्पवमानार्थ प्रसप्तामुद्गातुरपच्छेदे सति ‘ययुद्गाताऽपच्छिद्येतादक्षिणं यज्ञमिष्ट्वा तेन पुनर्यजेत' इति श्रुतिनिरीक्षणेन जाता उद्गात्रपच्छेदनिमित्तकप्रायश्चित्तकर्तव्यताबुद्धिः पश्चात् प्रतिहत्रपच्छेदे सति — यदि प्रतिहाऽपच्छियेत सर्ववेदसं दद्याद्' इति श्रुतिनिरीक्षणेन जातया तद्विरुद्ध प्रतिपच्छेदनिमित्तप्रायश्चित्त कर्तव्यताबुद्धया बाध्यते, एवं पूर्व घटादिसत्यत्वप्रत्यक्षं परया तन्मिथ्यात्वश्रुतिजन्यबुद्धया बाध्यते। । न चोदाहृतस्थले पूर्वनैमित्तिककर्तव्यताबुद्धः परनैमित्तिककर्तव्यताबुद्धया बाधेऽपि पूर्वनैमित्तिककर्तव्यताजनकं शास्त्रं यत्रोद्गातृमात्रापच्छेदः, उभयोरपि युगपदपच्छेदौ वा, उद्गात्रपच्छेदस्य परत्वं वा तत्र सावकाशम् , प्रत्यक्षं तु अद्वैतश्रुत्या बाधे विषयान्तराभावान्निरालम्बनं स्यादिति वैषम्यं शङ्कनीयम् । यत्र घटादौ श्रुत्या बाध्यं प्रत्यक्षं प्रवर्तते, तत्रैव व्यावहारिक विषयं लब्ध्वा कृतार्थस्य तस्य परापच्छेदस्थले सर्वथा बाधितस्य पूर्वापच्छेदशास्त्रस्येव विषयान्तरान्वेषणाभावात् । इहापि सर्वप्रत्ययवेद्यब्रह्मसत्तायां सावकाशं प्रत्यक्षमिति वक्तुं शक्यत्वाच्च । હવે પ્રશ્ન થાય કે અહીં અપહેદન્યાયની પ્રવૃત્તિ કઈ રીતે છે? કહીએ છીએ– જયોતિષ્ટમ યાગમાં બહિષ્પવમાન સ્તોત્રને માટે ગતિ કરતા ઋત્વિજેમાં જે ઉદ્દગાતાનો અપચ્છેદ વિચ્છેદ) થઈ જાય તે “જે ઉદ્દગાતાને અપર કેદ થાય તે દક્ષિણ વિના યજ્ઞ કરીને ફરી તે યજ્ઞ કરે' એ શ્રુતિના નિરીક્ષણથી ઉર્દૂ માતાના અપચ્છેદ નિમિત્તે પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે પછીથી પ્રતિવર્તાને અપચ્છેદ થતાં “જે પ્રતિવર્તાને અપછેદ થાય તે સર્વ ધન આપી દેવું” એવી શ્રુતિના નિરીક્ષણથી ઉત્પન્ન થયેલી તેનાથી વિરુદ્ધ એવી પ્રતિહર્તાના અપચ્છેદ નિમિતે પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી બુદ્ધિથી બાધિત થાય છે. એ જ રીતે પૂર્વ એવું ઘટાદિના સત્યનું પ્રત્યક્ષ પર એવી તેના મિથ્યાત્વની શ્રુતિથી ઉતપન્ન થયેલી બુદ્ધિથી બાધિત થાય છે, सि-३८ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ सिद्धान्तलेशसमहः શંકા થાય કે ઉદાહત સ્થળમાં પૂર્વ નૈમિત્તિક પ્રાયશ્ચિતકતવ્યતાબુદ્ધિ (ઉદ્દગાતાના અપડેદરૂપી નિમિત્તને લઈને મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી પહેલાં થયેલી બુદ્ધિ) પર નૈમિત્તિક કર્તવ્યતા બુદ્ધિથી (પ્રતિહર્તાના અપડેદરૂપી નિમિત્તને લઈને મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી પાછળથી થયેલી બુદ્ધિથી) બાધિત થાય તે પણ પૂર્વ નૈમિત્તિક કર્તવ્યતા(બુદ્ધિ)ને ઉત્પન્ન કરનારું શાસ્ત્ર, જ્યાં માત્ર ઉદ્ગાતાને અપચ્છેદ હોય, જ્યાં બનેને એકસાથે અપચ્છેદ હોય, અથવા ઉદ્દગાતાનો અપચ્છેદ પરમાં હોય (પાછળથી થયો હોય) ત્યાં સાવકાશ છે, જ્યારે ઘટાદિ સત્યત્વ-) પ્રત્યક્ષ તે અવૈતકૃતિથી બાધિત થતાં તેને બીજે વિષય ન હોવાથી નિરાલંબન બની જાય એટલું વૈષમ્ય (બન્ને કિસ્સાઓમાં છે). પણ આવી શંકા કરવી નહિ; કારણ કે જ્યાં ઘટાદિમાં કૃતિથી બાધ્ય (બાધિત થઈ શકે તેવું) પ્રત્યક્ષ પ્રવૃત્ત થાય છે ત્યાં જ વ્યાવહારિક (સત્વરૂપ) વિષય મેળવીને કૃતાર્થ થયેલા તેની બાબતમાં, પરાપચ્છેદ સ્થળમાં સર્વથા બાધિત થયેલા પૂર્વાપછેદશાસ્ત્રની જેમ, અન્ય વિષયના અન્વેષણને અભાવ હોય છે તેને બીજે વિષય શોધવાની જરૂર પડતી નથી); અને અહીં પણ સર્વ જ્ઞાનેથી જ્ઞાત થતી બ્રહ્મસત્તાને વિષે પ્રત્યક્ષ સાવકાશ છે એમ કહેવું શક્ય છે. વિવરણઃ પ્રશ્ન થાય કે અહીં અપડેદન્યાય કેવી રીતે લાગુ પાડશે? તેને ઉત્તર આપતાં અપચ્છેદન્યાયની સમજુતી આપી છે. બહિષ્પવમાન સ્તોત્ર “લવા જાય , વિતા વા', “વવમાનરા તે વે' એ ત્રણ સૂક્તોના ગાનથી સાધ્ય છે. જોતિક્ટોમ યજ્ઞમાં બહિષ્ણવમાન સ્તોત્રને માટે એકબીજાનું વસ્ત્ર પકડીને છ ઋત્વિજે અને યજમાન ફરતા હોય છે. બેધ્યાનપણાને લઈને કેઈ ને હાથ છૂટી જાય તે આ અપચ્છેદ કે વિચ્છેદન નિમિત્ત ગણીને પ્રાયશ્ચિત કરવું જોઈએ જેને માટે વિધિઓ શાસ્ત્રમાં છે. જે ઉગાતાને અપચ્છેદ થાય તે આરંભે યજ્ઞ દક્ષિણ વિના પૂરો કરવા અને ફરી પાછો તે જ યજ્ઞ કરવો એવું શાસ્ત્રનું વિધાન છે. જે પ્રતિહર્તા ઋત્વિજને અપચ્છેદ થાય તે બધું ધન આપી દેવું જોઈએ એવું વિધાન છે. હવે એક પ્રયોગમાં દૈવવશાત એવું બને કે પહેલાં ઉદ્દગાતાને અપચ્છેદ થાય અને પછી પ્રતિહર્તાને અપચ્છેદ થાય. બન્ને વખતે તે નિમિત્તે વિહિત પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી બુદ્ધિ શાસ્ત્રને જોઈને (અર્થાત અપચ્છેદ થતાં જ શાસ્ત્ર મગજમાં આવી જાય છે તેથી -) થાય છે, પણ આ કર્તવ્યતાબુદિ એકબીજાથી વિરુદ્ધ છે–એક પ્રમાણે પ્રાયશ્ચિતરૂપે પૂરા કરેલા યજ્ઞમાં દક્ષિણ આપવાની નથી, જ્યારે બીજામાં સર્વસ્વનું દાન કરવાનું છે. આ બેનું એક કાળમાં અનુષ્ઠાન સંભવે નહિ તેથી પર એવી નૈમિત્તિક કર્તવ્યતાબુદ્ધિથી પૂર્વને બાધ થાય છે. આ જ અપચ્છેદન્યાય પ્રમાણે પૂર્વમાં આપણને ઘટાદિના સત્યત્વનું પ્રત્યક્ષ થાય છે તેને બાધ પાછળથી થતી શાસ્ત્રજન્ય પ્રપંચમિથ્યાત્વબુદ્ધિથી થાય છે કારણ કે એક સ્થળે સત્યત્વ અને મિથ્યાત્વ બને સંભવે નહિ. પૂવ જ્ઞાન પર જ્ઞાનથી બાધિત થાય છે, For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિ ૨૯૯ અહી શંકા થાય કે ઉદ્ગાતાના અપચ્છેદ નિમિત્તે પ્રાયશ્ચિત અંગે જે શાસ્ત્રવચન છે તેના યાગમાં ઉદ્દગાતાના અપચ્છેદ પહેલાં થાય અને પછીથી પ્રતિહર્તાના અપચ્છેદ થાય ત્યાં ખાધ થતો હોય તે પણ તે સથા નિરવકાશ નથી, તેને અન્યત્ર કામ કરવાની તક છે, તેની સાથે કતા છે—જ્યાં માત્ર ઉદ્ગાતાના અપચ્છેદ થયા હાય ત્યાં એ સાવકાશ છે; અથવા પહેલાં પ્રતિહર્તાને અપચ્છેદ અને પછીથી ઉગાતાના અપચ્છેદ થાય ત્યાં એ કામ કરશે. અને ઉદ્ગાતા અને પ્રતિહર્તા બન્નેના અપચ્છેદ એક કાળમાં થાય ત્યાંય એ સાવકાશ છે કારણ કે આપસ્ત એ કહ્યું છે કે ઉગાતા અને પ્રતિહર્તાના અપચ્છેદ એકસાથે થાય ત્યારે ઉદ્દાતાના અપચ્છેદ નિમિત્તે જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે તે જ કરવું (ઢાતૃતર્ગવ છે.. યોય નથસ્થએ સૂત્ર છે નિમિત્તમેય પ્રાયશ્ચિત્તમનુòયમ્। ). પણ અદ્વૈતતિથી બટાદિના સત્યવતું પ્રત્યક્ષ બધિત થાય તો તેને અન્ય કોઈ વિષય ન હેાવાથી કોઈ અવકાશ રહેતો નથી, તેથી દૃષ્ટાન્ત અને દાર્ખાન્તિકમાં આ ફરક છે. માટે અપચ્છેદન્યાય લાગુ પાડવા ન જોઈએ —પ્રત્યક્ષ વિષય વિનાનુ` હેય એવું તો બને જ નહિ. આના ઉત્તર એ છે કે દૂત પ્રપંચમાં પારમાર્થિક સત્યવતા બાધ શ્રુતિથી થાય તા પણ વ્યાવહારિક સત્યત્વ પ્રત્યક્ષના વિષય તરીકે સલામત છે તેથી પ્રત્યક્ષ નિરવકાશ છે તેવું નથી. વ્યાવહારિક સત્ત્વરૂપી વિષયમાં તે ધટાદિ પ્રત્યક્ષ કૃતાર્થ છે જ તેથી તેને સાથ કતાને માટે અન્ય વિષય શોધવાની જરૂર પડતી નથી. જ્યારે ઉપર કહેલા દૃષ્ટાન્તમાં પૂર્વાપચ્છેદ—શાસ્ત્રના સવથા ખાધ થાય છે તેથી અન્યત્ર વિષય શેાધવા પડે છે—તેના સાવકાશવને માટે. જો એવી દૃલીલ કરવામાં આવે કે સર્વત્ર સત્તા એક જ છે; વ્યાવહારિક સત્તા, પ્રાતિભાસિક સત્તા જેવું કશું છે જ નહિ તેથી સત્તાના સત્ત્વપ્રત્યક્ષને માટે પણ બીજો વિષય શાષવાના રહે જ છે, —તા તેના ઉત્તર એ છે કે દ્યૂતસત્ત્વ–પ્રત્યક્ષ પણ નિરવકાશ નહી અને કારણ કે પૂર્વાપચ્છેદનિમિત્તક પ્રાયશ્ચિતશાસ્ત્ર જેમ અન્ય પ્રયાગમાં સાવકાશ છે નેમ ધટાદ્યુિતથી અન્યત્ર, તેના અધિષ્ઠાનદ્ભુત બ્રહ્મસત્તાને વિષે સત્ત્વપ્રત્યક્ષ સાવકાશ છે જ. હ્મરૂપ સત્ સવ પ્રપોંચનું અધિષ્ઠાન છે અને ‘જે જે વસ્તુનું જ્ઞાન આપણને થાય છે તે સર્વાંનું જ્ઞાન ‘સત્’ તરીકે જ થાય છે— ઘટોડસ્તિ, પટોડક્ત્તિ વગેરે. આમ સ` જગની સત્તા સર્વ જ્ઞાનેથી પ્રતીત થાય છે અને સર્વાંની અધિષ્ઠાનભૂત બ્રહ્મસત્તા જ છે, તેનાથી અતિરિક્ત કોઈ સત્તા નથી. એ અધિષ્ઠાનભુત બ્રહ્મસત્તાને વિષે પ્રપંચસત્યત્વ–પ્રત્યક્ષ સાવકાશ રહે છે, તેથી કોઈ દોષ નથી. यस्मिन्नपि प्रयोगे क्रमिकाभ्यां निमित्ताभ्यां क्रतौ तत्तनैमित्तिककर्तव्यतयोर्वदरफले श्यामरक्तरूपयोरिव क्रमेणोत्पादाद् रूपज्ञानद्वयवत् " कर्तव्यताज्ञानद्वयमपि प्रमाणमेवेति न परेण पूर्वज्ञानबाधे अपच्छेदन्याय उदाहरणम् । અત વાપ‰તાષિવરને (૬.મી. વ્ર, ૬, પા. ૧ ષિ. १९) “ नैमित्तिकशास्त्रस्य ह्ययमर्थः निमित्तोपजननात् प्रागन्यथा कर्तव्योऽपि क्रतुर्निमित्ते सत्यन्यथा कर्तव्यः" इति शास्त्रदीपिकावचनमिति । For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ सिद्धान्तलेशसहः .. तन्न । अङ्गस्य सतः कर्तव्यत्वम् । न च पश्चाभाविप्रतिपच्छेदवति ऋतौ पूर्ववृत्तोद्गात्रपच्छेदनिमित्तकस्य प्रायश्चित्तस्याङ्गखमस्ति । आहवनीयशास्त्रस्य पदहमातिरिक्तहोमविषयखवद् ‘याद्गाताऽपच्छिद्येत' इति शास्त्रस्य पश्चाद्भाविप्रतिपच्छेदरहितक्रतुविषयत्वात् । उक्तं हि न्यायरत्नमालायाम् " साधारणस्य शास्त्रस्य विशेषविषयादिना । सङ्कोचः क्लुप्तरूपस्य प्राप्तबाधोऽभिधीयते ॥" | (ચાયત્નમાા , ૪.૨૪) इत्युक्तलक्षणप्राप्तबाधविवेचने “तत्रैवं सति शास्त्रार्थों भवति, पश्चाद्भाव्युद्गात्रपच्छेदविधुरप्रतिहत्रपच्छे इवतः क्रतोस्सर्ववेदसदानमङ्गम् , एवमुद्गात्रपच्छेदेऽपि द्रष्टव्यम्" इति । " એમ કહેવામાં આવે કે જેમ બારના ફળમાં ક્રમથી. લીલે અને લાલ રંગ ઉત્પન થતા હોવાથી (બને) રૂપનાં બે જ્ઞાને પ્રમાણ છે (યથાર્થ છે) તેમ એક પ્રયોગમાં પણ એક પછી એક થતાં બે નિમિત્તોને કારણે યોગને વિષે તે તે નિમિત્તને લીધે કરવાનાં (પ્રાયશ્ચિતની) બે કતવ્યતા–બુદ્ધિઓ પ્રમાણ જ છે તેથી પર(જ્ઞાન) પૂર્વજ્ઞાનના બાધમાં અપછેદન્યાય ઉદાહરણ નથી તેથી જ એ છેદાધિકરણમાં શાસ્ત્રદીપિકાનું વચન છે કે “નૈમિત્તિક (—કેઈ નિમિત્તને લઈને પ્રવૃત્ત થતું –) શાસ્ત્રને આ અર્થ છે કે (ઉત્તર) નિમિત્ત ઉત્પન્ન થતાં પહેલાં અન્ય રીતે યાગ કરવા ગ્યા હતા તેમ છતાં નિમિત્ત થતાં જુદી રીતે કરવો જોઈએ.” પણ આ (દલીલ) બરાબર નથી. અંગ હોય તે કરવાપણું હોય. અને પાછળ આવતા પ્રતિહર્તાના અપહેરવાળા ક્રતુમાં આગળ થઈ ગયેલા ઉદ્દગાતાના અપછેદ નિમિત્ત જે પ્રાયશ્ચિત છે તે અંગ નથી. ‘બાવની કુતિ” એ આહવનયશાસ્ત્રને જેમ યહોમથી અતિરિક્ત હોમ વિષય છે તેમ, “જે ઉદ્ગાતાનો વિ છેદ થાય” એ શાસ્ત્રનો પાછળથી થતા પ્રતિવર્તાના વિચ્છેદથી શૂન્ય એ ક્રત વિષય છે. જ્યારત્નમાલામાં કહ્યું છે, “(પ્રત્યક્ષસિદ્ધ) સાધારણ શાસ્ત્રનો વિશેષવિષયક (શાસ્ત્ર) અ દિથી જે સંકેચ માનવામાં આવે છે તેને પ્રાપ્તબાધ કહે છે” આમ જેનું લક્ષણ આપ્યું છે તે પ્રાપ્તબાધના વિવેચનમાં "ત્યાં આમ હોય ત્યારે શાસ્ત્રને અર્થ એ છે કે પાછ થી થતા ઉદ્દગાતાના અપડેદરહિત અને પ્રવિહર્તાને છેદથી યુક્ત ક્રતુમાં સવ ધનનું દાન અંગ છે, તેમ ઉદ્દગાતાના અપછેદ વિષે પણ વિચારવું.” For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પારછેદ ૩૦૧ વિવરણઃ ઉપર જે કહ્યું છે અને અપચ્છેદન્યાયનું ઉદાહરણ આપ્યું છે તેને વિષે શંકા થઈ શકે. બોરના ફળમાં પહેલાં લીલે રંગ ઉત્પન્ન થાય છે, પછી ત્યાં જ પૂર્વના લીલા રંગના નાશ પછી લાલ રંગ ઉત્પન્ન થાય છે અને એક જ વસ્તુને વિષે, જુદાં જુદા સમયે થતાં હોવાથી, બને રૂપજ્ઞાન પ્રમાણભૂત છે. તેવી રીતે પૂર્વ નિમિત્ત ઉદ્દગાતાને વિચ્છેદ) ઉત્પન્ન થયું છે તેટલા માત્રથી પૂર્વ નૈમિત્તિકની કર્તવ્યતા ઉત્પન્ન થાય છે, અને પાછળ થતા નિમિત્ત પ્રતિહર્તા- અપચ્છેદ)થી પૂર્વ કર્તબ્ધતાને નાશ થયા પછી ઉત્તર નૈમિત્તિકની કર્તા થતા ઉત્પન્ન થાય છે, અને પાછળ થતા નિમિત્ત (પ્રતિહર્તાનો અપડેદ થી પૂર્વ કર્તવ્યતાને નાશ થયા પછી ઉત્તર નૈમિત્તિકની કતવ્યતા ઉત્પન્ન કરવામાં આવે છે. આમ ઉદગાતાના વિરદાપી નિમિત્ત થતાં દરિણા વિનાના ત્યાગની કતવ્યતા જન્મી. પછીથી પ્રતિહર્તાના વિચ્છેદરૂપ નિમિત્ત થતાં તે પૂર્વ કર્તવ્યતાને નાશ કરીને સર્વસ્વના દાનવાળા યાગની કર્તવ્યતાને ઉત્પન્ન કરે છે તેથી પાછળથી થતા વિરુદ્ધ પ્રકારના વિદવાળા યજ્ઞમાં પણ પૂર્વ નૈમિત્તિકશાસ્ત્રનું અપ્રામાણ્ય નથી. ઉત્તર નિમિત્ત ઉત્પન્ન થયું તે પહેલાં પૂર્વ નૈમિત્તિક કર્તતા વસ્તુતઃ હતી એમ શાસ્ત્રદીપિકામાં પણ કહ્યું છે. ઉત્તરભાવી પ્રતિહર્તાને વિરછેદ ઉત્પન્ન થયે તે પહેલાં જુદી રીતે અર્થાત દક્ષિણ આપ્યા સિવાય ક્રતુ વસ્તુતઃ કરવાનું હતું જ, તેમ છતાં પાછળથી પ્રતિહર્તાના વિચ્છેદરૂ૫ નિમિત્ત થતાં તે યજ્ઞ જુદી રીતે અર્થાત સવ ધનની દક્ષિણ આપીને કરવાની થાય છે. તેથી પર શાસ્ત્રથી પૂર્વ શાસ્ત્રને બાધ નથી. બન્ને પ્રમાણ છે. - આ શંકા બરાબર નથી. જે પૂર્વ પ્રાયશ્ચિત્ત યાગમાં અંગરૂપ હોત તે આ બરાબર હતું, પણ કમથી થતા વિરુદ્ધ વિચ્છેદવાળા યજ્ઞમાં પૂર્વ સૈમિત્તિકની કર્તવ્યતાની નિષ્પત્તિમાં કઈ પ્રમાણું નથી કારણ કે પૂર્વ નૈમિત્તિક યજ્ઞનું અંગ નથી - તેને અંગ તરીકે જણાવનાર કંઈ પ્રમાણુ નથી. પૂર્વ નૈમિત્તિકશાસ્ત્ર(—ઉદ્દગાતાને વિચછેદ થાય તે તે યજ્ઞ દક્ષિણ આપ્યા વિના પૂરો કર્યો અને ફરી યજ્ઞ કરીને તેમાં દક્ષિણ આપવી-)થી વિહિત આ પ્રાયશ્ચિત આ યાગમાં અંગ છે એ અંગેનું પ્રમાણ નથી, કારણ કે તે અન્ય પ્રયોગોમાં સાવલશ હેઈને ત્યાં પણ અંગવનું બાધક નથી. શાસ્ત્રને સંકેચ થાય છે. એક ઉદાહરણ લઈએ. સાવનીચે દોતિ એ સામાન્યશાસ્ત્ર હેમમાત્રમાં આહવનીયનું વિધાન કરવા પ્રવૃત્ત થાય છે ત્યાં વહે ગુદોતિ – ગાયના પગલામાં –સાતમી ખરી જ્યાં પડે ત્યાં – હેમ કરવો) એ વિશેષશાસ્ત્રથી ઉપર્યુક્ત સામાન્ય શાસ્ત્રનો સંકેચ થાય છે અને તે પહેમથી અતિરિક્ત હામમાં આહવનીયનું વિધાયક બને છે. તે જ રીતે ઉદગાતાના અપછેદ નિમિત્તે પ્રાયશ્ચિતનું વિધાન કરતાર શાસ્ત્ર જ્યાં પાછળથી પ્રતિકર્તાને વિખેદ ન થતું હોય એવા યાગ વિષે છે અને પ્રતિકર્તાના અપચ્છેદ નિમિત્તે પ્રાયશ્ચિતનું વિધાન કરનાર શાસ્ત્ર જયાં પાછળથી ઉદગાતાને વિખેદ ન થતું હોય એવા યાગ વિષે છે. આ રીતે થતા શાસ્ત્રના સંકેચને પ્રાપ્તબાધ કહે છે. તેથી બાધ થાય જ છે.) અપચ્છેદના સ્થળે ઉત્તરજ્ઞાનથી પૂવજ્ઞાનને બાધ થાય છે ત્યાં પાછળથી થતા પ્રતિહતના અપરછેદ વિનાના એવા ઉગાતાના અપચ્છેદવાળા યાગમાં યાગનું દક્ષિણ વિના સમાપન એનું અંગ છે; અને પાછળથી ઉગાતાને અપચ્છેદ ન થતો હોય તેવા પ્રતિકર્તાના અપચ્છેદવાળા યાગમાં સર્વ ધનનું દાન યાગનું અંગ છે. એમ પાથસારથિમિશ્રકૃત ન્યાયત્નમાલામાંના વિવેચનથી નાત થાય છે. ૪ જુઓ ગાયનમાા, કે ૧૪ (૬ ૨૮૨)– પાર્થસારથિમિશ્ર (સં.)–રામસ્વામી શાસ્ત્રી (ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા, ૧૯૩૭). : For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ सिद्धान्तलेशसंहः यत्तु शास्त्रदीपिकावचनमुदाहृतम्, तदपि 'तेनोत्पन्नमपि पूर्वप्रायश्चित्तज्ञानं मिथ्या भवति बाधितत्वाद्, उत्तरस्य तु न किञ्चिद् बाधकमस्ति' इति पूर्व कर्तव्यताबाध्यत्वप्रतिपादकग्रन्थोपसंहार पठितत्वाद् निमित्तोपजननात् प्राङ् निमित्तोपजननं विना निमित्तोपजननाभावे सति अन्यथा कर्तव्यो ऽपीति कृत्वा चिन्तामात्रपरम् । न तूत्तरनिमित्तोपनननात्प्राक् पूर्वनैमित्तिककर्तव्यता वस्तुत आसीदित्येवं परम् पूर्वग्रन्थ सन्दर्भ विरोधापत्तेः । , જ્યારે શાસ્રદીપિકાનું જે વચન ટાંકયુ છે તે પણ "તેનાથી (—પૂર્વ પ્રવૃત્ત નૈમિત્તિક શાસ્ત્રથી) ઉત્પન્ન થયેલું હોવા છતાં પૂ`પ્રાયશ્ચિત્ત જ્ઞાન (ઉત્તર નૈમિત્તિક શાસ્ત્રથી) બાધિત થવાને કારણે મિથ્યા અને છે; જ્યારે ઉત્તર (પાછળ ઉત્પન્ન થયેલા પ્રાયશ્ચિત્તજ્ઞાન)નું કશું ખાધક નથી” એમ પૂ" કત ન્યતાના આધ્યત્વનું પ્રતિપાદન કરનાર ગ્રંથતા ઉપસ'હારમાં પઠિત હેાવાથી નિમિત્તની ઉત્પત્તિની પહેલાં (અર્થાત્ ) નિમિત્તની ઉત્પત્તિ વિના, નિમિત્તની ઉત્પત્તિને અભાવ હૈાય ત્યારે (યાળ) અન્યથા કરવા ચેાગ્ય પણ છે’ એને કરીને ચિન્તામાત્રપરક છે. પણ ઉત્તરનિમિત્તની ઉત્પત્તિની પહેલાં પૂવ નૈમિત્તિક કત ન્યતા વસ્તુતઃ હતી એમ તેનુ* તાપય નથી, કારણ કે (એમ માનતાં) પુ ગ્રન્થના સદ'ના વિરાધ આવી પડે. વિવરણ : શકાકાર નૈમિત્તિશાસ્ત્રસ્ય (નિયસાગરની આવૃત્તિ પ્રમાણે પાઠ નૈમિત્તિશાસ્ત્રાળાં) ઘયમર્થ: ...ઇત્યાદિ શાસ્ત્રટ્ઠીષ્ઠાનું વચન ટાંકયું છે તે એમ બતાવવાને માટે કે જેમ એક ટમાં ક્રમિક મે રૂપનાં જ્ઞાન પ્રામાણિક છે તેમ એક યાગમાં ક્રમિક એ નૈમિત્તિક પ્રાયશ્ચિત્તનાં જ્ઞાન પણ પ્રામાણિક હોઇ શકે છે તેથી પૂજ્ઞાનના પરથી બાધ થાય છે એમ માની શકાય નહિ. આને ઉત્તર આપતાં સિદ્ધાન્તી કહે છે કે ઉક્ત ગ્રંથનુ તાપ જુદું છે— નૈમિત્તિશાસ્ત્રસ્ય...વાકય ઉપસંહાર ભાગમાં છે તેથી ઉપક્રમગ્રંથ પ્રમાણે જ તેને અભિપ્રાય નક્કી કરી શકાય અને ઉપક્રમમાં તો તેનોવનમવિ...એ વાક્ય છે. આ ઉપક્રમ વાક્યનું તાત્પય' એવું છે કે જે શકા કરવામાં આવી છે કે ઉદ્ગાતા અને પ્રતિહુર્તાના ક્રમિક અપચ્છેદ થાય ત્યાં પૂર્વ નિમિત્તને લીધે કરવાનુ થતું પ્રાયશ્ચિત જ કરવું જોઈએ કારણકે એનુ કેાઈ વિરોધી નથી તેથી તેનું જ્ઞાન અનાયાસે થઈ જાય છે જ્યારે પાછળના નિમિત્તને લઈને કરવાનું પ્રાયશ્ચિત પૂર્વનિમિત્તક પ્રાયશ્ચિતથી વિરુદ્ધ હાઈ તે તેનુ જ્ઞાન થઈ શકતું નથી. તેથી પુ` જ બળવાન છે, —આ શંકાના ઉત્તર ‘તેનોવનમ્ ...' થી આપ્યા છે. પૂવ નૈમિત્તશાસ્ત્રથી પૂર્વ પ્રાયશ્ચિત્તનું જ્ઞાન થાય છે પણ તે ઉત્તરથી બાધિત થતાં મિથ્યા બને છે. જો ઉદ્ગાતાને અપચ્છેદ થાય...' વગેરે શાસ્ત્રથી પૂનિમિત્તક પ્રાયશ્ચિતનું જ્ઞાન થાય છે. પણ જે ઉત્તરનિમિત્તક પ્રાયશ્ચિતનું જ્ઞાન છે તે પેતાથી વિરુદ્ધ એવું જે પૂ`જ્ઞાન છે તેના બાધ કરીને જ પ્રવૃત્ત થાય છે. આમ ‘તેનોયનૅવિ...' એ જે For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ' ૯૩ દ્વિતીય પરિછેદ ઉપક્રમ ગ્રંથ છે તેના પ્રમાણે જ ઉપસંહારમાં આવતા ગ્રંથનું તાત્પર્ય નક્કી કરવું જોઈએ. અને તેનું તાત્પર્ય એ જ હોઈ શકે કે જે ક્રતુમ ક્રમિક વિરુદ્ધ અપછેદ ન હોય ત્યાં દિતીય નિમિત્તની ઉત્પત્તિના અભાવમાં પૂર્વ નિમિત્તના બળે એ ક્રતુને પ્રયોગ જુદી રીતે થઈ પણ શકે. પણ પ્રકૃતિમાં તે એવું નથી. અહીં તે દ્વિતીય નિમિત્તની ઉત્પત્તિ થઈ ગઈ છે તેથી ઉત્તરનિમિત્તક પ્રાયશ્ચિતનું જ્ઞાન પૂર્વને બાધ કરશે જ. આમ પૂર્વ નિમિત્તથી અન્યથા. કતવ્યતાની કતુમાં માત્ર સંભાવના ઊભી થાય છે. આ તે શંકા ઊભી કરીને ચર્ચા માત્ર કરી છે. વસ્તુતઃ એ અન્યથાક્તવ્ય યાગ છે એ રીતની એની સત્તા નિશ્ચિત થતી નથી. આમ શાસ્ત્રદીપિકાનું વચન પણ બને જ્ઞાનના પ્રામાણ્યનું સમર્થન કરી શકે નહિ. તિષ્યામ યજ્ઞ સમયાગને પ્રકાર છે (જુઓ તૈત્તિરીય બ્રાહ્મણ ૧.૫.૧૧). આ જયોતિષ્ઠોમ યાગમાં હવિધનથી બહિપવમાન દેશ તરફ માત્ર ઋત્વિજેને “અવારંભ શ્રત છે. અર્થાત અવયુને કરછ પકડીને પ્રસ્તતા, પ્રસ્તતાને કચ્છ પકડીને ઉદ્દગાતા, ઉગાતાને કચ્છ પકડીને પ્રતિહ, પ્રતિહર્તાને કરછ પકડીને બ્રહ્મા, બ્રહ્માને કચ્છ પકડીને યજમાન અને યજમાનને કરછ પકડીને પ્રશાસ્તા એમ જાય છે. ઋત્વિજેમાંથી કોઈને અપરછેદ કે વિચ્છેદ થતાં પ્રાયશ્ચિત કરવું પડે છે – જે પ્રસ્તતાને અપચ્છેદ થાય તે બ્રહ્માને વર દે; જે પ્રતિહર્તાને અપચ્છેદ થાય તે સર્વસ્વનું દાન દેવું પડે; જે ઉદ્દગાતાને અપચ્છેદ થાય તે એ યજ્ઞ દક્ષિણ આપ્યા વિના પૂરો કરીને ફરો ત્યાગ કરવો પડે અને એમાં જે આગલા ' યજ્ઞમાં દક્ષિણું આપવાની હતી તે આ યજ્ઞમાં આપવી પડે આ પ્રાયશ્ચિત્તોના અનુસંધાનમાં એક જ યાગમાં બે અપચ્છેદો સાથે થાય અથવા એક પછી એક થાય તે શું કરવું તેની ચર્ચા કરી છે. ઉત્તર-જ્ઞાનના પ્રામાણ્યના નિર્ણય માટે આ ચર્ચા ટાંકી છે. आस्तां मीमांसकमर्यादा। श्यामतदुत्तररक्तरूपन्यायेन क्रमिककर्तव्यताद्वयोत्पत्युपगमे को विरोधः ? उच्यते - तथा हि, किं तत् कर्तव्यत्वं यत् परनैमित्तिककर्तव्यतोत्पत्त्या निवर्तेत । न तावत् पूर्वनैमित्तिकस्य कृतिसाध्यत्वयोग्यत्वम्, तस्य पश्चादप्यनपायात् । नापि फलमुखं कृतिसाध्यत्वम्, तस्य पूर्वमप्यजननात् । नापि यदननुष्ठाने क्रतोर्वैकल्यं तत्त्वम् , अङ्गत्वं वा । अननुष्ठाने क्रतुवैकल्यप्रयोजकत्वस्य नियमविशेषरूपत्वेन, काङ्गत्वस्य फलोपकारितया सन्निपातितया वा कारणत्वविशेषरूपत्वेन च तयोः कादाचित्कत्वायोगेन स्वाभाविकत्वनिर्वाहाय पश्चाभाविविरुद्धापच्छेदाभाववतः क्रतोः पूर्वापच्छेदनैमित्तिकमङ्गम् , तत्रैव तदननुष्ठानं क्रतुवैकल्यप्रयोजकमिति विशेषणीयतया पाश्चात्यापच्छेदान्तरवति ऋतौ पूर्वापच्छेदनैमित्तिके क्रत्वङ्गस्य, तदननुष्ठाने ऋतुवैकल्यप्रयोजकत्वस्य वा पाश्चात्त्यापछेदोत्पत्तेः पूर्वमसम्भवात् । न हि वस्तु किञ्चिद्वस्त्वन्तरं प्रति कञ्चित्कालं व्याप्य पश्चान्नेति वा, For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ सिद्धान्तलेशसङ्ग्रहः कश्चित्कालं कारणं पश्चान्नेति वा कचिद् दृष्टम् , युक्तं वा । नापि कर्तव्यत्वं नाम धर्मान्तरमेवागमापाययोग्यं कल्प्यम्, मानाभावात् । विरुद्धापच्छेदशास्त्रयोः पदाहवनीयशास्त्रवद् व्यवस्थोपपत्तेः। तस्मान्निरालम्बनं क्रमिककर्तव्यताद्वयोत्पत्तिवचः । મીમાંસકેની પરિપાટી ભલે (બાજુએ) રહે. શ્યામ અને તેની પછી લાલ રંગના ન્યાયથી ક્રમિક બે કર્તવ્યતાની ઉત્પત્તિને માનવામાં શો વિષેધ છે? ' કહીએ છીએ–જેમકે, એ શી કર્તવ્યતા છે કે ઉત્તરકાલી 4 મિત્તિકની કતવ્યતાની ઉત્પત્તિથી નાશ પામે? જે કહો કે પૂર્વ મિત્તથી ઉત્પન્ન થતા પ્રાયશ્ચિત્તની કૃતિસાધ્યતાની યેગ્યતા રૂપ છે તે એ તે યુક્ત નથી કારણકે એવી કર્તવ્યતાને પછીથી પણ નાશ થતું નથી (એ ચાલુ જ રહે છે). કર્તવ્યના ફલસુખ કૃતિસાધ્યતા પણ નથી કારણ કે તે પહેલાં પણ ઉત્પન્ન થતી નથી. કર્તવ્યતા એટલે એવા હે વું કે જેના અનનુષ્ઠાનથો ક્રતુમાં વૈકલ્પ થાય, અથવા અંગ હોવું એમ પણ ન કહી શકાય, કેમ કે અનુષ્ઠાન ન કરાતાં જે ક્રતુમાં વૈકલ્યપ્રયોજકત્વ હોય એ નિયમ વિશેષરૂપ છે, અને કર્મનું અંગ તેવું તે ફળમાં ઉપકારક તરીકે કે સનિપાતી તરીકે કારણવિશેષરૂપ છે તેથી આ બે (વૈકલ્યપ્રોજકત્વ અને અંગ ત્વ)માં કાદચિકત્વ ન હોઈ શકે. તેથી તેમના સ્વાભાવિકત્વના નિર્વાહ માટે “પાછળથી થતા વિરુદ્ધ અપહેદના અભાવવાળા કતુનું પૂર્વ નિમિત્તને લઈને થતું પ્રાયશ્ચિત્ત (મિત્તિક) અંગ છે, અને ત્યાં જ તેનું અનુષ્ઠાન કતુમાં વૈકલ્યપ્રયોજક છે” એમ વિશેષ લગાડવું પડતું હોવાથી, પાછળથી થતા બીજ અપછેવાળા કતુમાં પૂર્વ અપહેદને નિમિત્તે કરવાના થતા પ્રાયશ્ચિત્તમાં ક્રતુના અંગ હેવાપણું, અથવા તેના અનનુષ્ઠાનથી તુમાં વૈકાજિક હોવાપણું પાછળથી થતા અપચ્છની ઉત્પત્તિની પહેલાં સંભવતું નથી. કારણ કે કોઈ વસ્તુ બીજી વસ્તુની પ્રતિ કેટલાક કાળ માટે વ્યાય હોય અને પછીથી ન હોય, અથવા કેટલાક કાળ માટે કારણ હોય અને પછીથી ન હોય એવું કયાંય જોવામાં નથી આવ્યું; અથવા એ યુક્ત (પણ) નથી. કર્તવ્યતા એટલે ઉત્પત્તિ અને નાશને યોગ્ય એવો બીજે કોઈ ધર્મ એમ પણ કહી શકાય નહિ, કારણ કે એને માટે પ્રમાણ નથી કેમ કે વિરુદ્ધ એવાં જે બે અપછેદશાસ્ત્ર છે તેમની “ ગુણોતિ” અને “બાવનીચે કુતિ” એ બે શાસ્ત્રોની જેમ વ્યવસ્થા થઈ શકે છે. તેથી ક્રમિક બે કર્તવ્યતાની ઉત્પત્તિ વિષેનું વચન આધાર વિનાનું છે. વિવરણ: શંકાકાર કહે છે કે મીમાંસકની અનિર્ણયની પદ્ધતિ છે તેને બાજુએ રહેવા દઈએ. જેમ ઘટમાં પહેલાં શ્યામ રંગ હોય છે, પછી પાકથી શ્યામ રંગને નાશ કરીને લાલ રંગ ઉત્પન્ન થાય છે તેમ પહેલાં પૂવ નેમિત્તિક કર્તવ્યતા ઉત્પન્ન થાય છે, પછી ઉત્તર નૈમિત્તિકકતવ્યતાની ઉત્પત્તિથી તેને નાશ થાય છે. આમ બે કર્તવ્યતાઓની કમિક ઉત્પતિ માનવામાં કોઈ વિરોધ હોઈ શકે નહિ. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૦૧ સિદ્ધાન્તી ઉત્તર આપતાં કહે છે કે તમે ‘કત ન્યતા'થી શું સમજો છે ? જે પર નિમિત્તથી ઉત્પન્ન થતા પ્રાયશ્ચિત્તની કર્તવ્યતાની ઉત્પત્તિથી નાશ પામે છે? જો ઉત્તર નૈમિત્તિકની કત મતાની ઉત્પત્તિથી પૂવ નિમિત્તથી ઉત્પન્ન થતા પ્રાયશ્ચિત્તની કન્યતા નાશ પામતી હોય તા એનું નિરૂપણુ જ શકય નથી શું એ કતવ્યતા કૃતિસાઘ્યત્વયાગ્યત્વ છે, કે ફ્લાભિમુખ કૃતિસાવ્યત્વ છે, કે ક્રતુવૈલ્ય લાવનાર અનનુષ્ઠાનના પ્રતિયેાગી એવા અનુષ્ઠાનશાળી હોવુ એ છે, કે અંગ હોવું એ છે, કે બીજુ કશુક છે ? કતયતા પૂર્વકાલીન નિમિત્તથી ઉત્પન્ન થતા પ્રાયશ્ચિત્તમાં કૃતિસાધ્યતાની યોગ્યતારૂપ હોઈ શકે નહિ, કારણ કે ઉત્તરકાલીન પ્રાયશ્ચિત્તના તમતાકાળમાં પણુ ઉક્ત લક્ષણવાળી પૂર્વ કત ન્યતા અનુવર્તીમાન રહે છે તેથી તેનાથી એ નાશ ન પામતી હાવાને કારણે ધડાના કાળા અને લાલ રંગાતા જેમ તેમને ક્રમિક માનવામાં વિરાધ ઊભે થાય છે. વ્યતા ફ્લાન્મુખ કૃતિસાધ્યતારૂપ પણ હોઇ શકે નહિ, કારણ કે પહેલાં પણ તેની ઉત્પત્તિ થતી નથી. જો એની ઉત્પત્તિ થાય તો તેમાં લા-મુખ કૃતિસાવ રહે, પણ તેમ થતું નથી. આ દૃષ્ટિએ પુર્વ નિમિત્તથી ઉત્પન્ન થતા પ્રાયશ્રિત્તન કન્યતાના જ્ઞાનમાં મીમાંસકની મર્યાદાથી સિદ્ધ ભ્રાન્તત્વ જ આવે છે (કારણ કે ઉત્તર નૈમિત્તિકકવ્યતાથી બાધિત થાય છે); પૂર્વ પક્ષીએ રજૂ કરેલી ન્યાયયૈશેષિક મર્યાદા અનુસાર શ્યામતાના જ્ઞાનની જેમ એ પ્રમારૂપ રહેતું નથી. કન્યતા એટલે એવા અનુષ્ઠાનશાળી હોવુ જેના અનનુષ્ઠાનથી યાગમાં વૈકલ્પ ઊભું થાય, અથવા ક્રતુના અ ંગરૂપ હેવુ એમ પણું ન કહી શકાય. જ્યાં પહેલાં ઉદ્ગાતાના અપચ્છેદ થાય અને પછી પ્રતિહર્તાના અપછેઃ થાય ત્યાં ઉદ્ગાતાના અપચ્છેદ નિમિત્તે જે પ્રાયશ્ચિત્ત કરવાનું છે તેનું અનનુષ્માન તે ક્રતુમાં વૈકયપ્રયાજક છે; અને પ્રાયશ્ચિત્ત ક્રતુનું અંગ છે એમ કહેનારે એ કહેવુ પડશે કે પૂર્વ પ્રાયશ્ચિત્તનું અનનુષ્ઠાન ક્રતુવૈકલ્પપ્રયાજક છે એમ કહેા છે તે કયા અથ’માં—એ વૈકલ ઉત્પન્ન કરનારુ છે, કે વૈકયનું વ્યાપક છે, કે વૈકલ્પથી વ્યાપ્ય છે. વૈકયનું ઉત્પાદક છે એમ કહી શકાય નહિ કારણ કે અનનુષ્ઠાન તે અભાવ૫ છે. તે કેવી રીતે ઉત્પાદક બની શકે ? અને તુલૈકય પણ ઋતુના ઉપકારના પ્રાગભાવરૂપ હોઈને તેનાથી ઉત્પાદ્ય હોઈ શકે નહિ. તે વૈકલ્પપ્રયે જકતાનું વ્યાપક પણ હોઈ શકે નહિ અર્થાત્ જ્યાં જ્યાં વૈકપ્રયેાજકતા હોય ત્યાં ત્યાં પૂર્વ પ્રાયશ્ચિત્તનું અનનુ ડાન હોય જ એમ પણ માની શકાય નહિ. જ્યાં માત્ર ઉદ્દગાતાના અપચ્છેદ થયા છે એવા ક્રતુમાં તે અંગે પ્રાયશ્ચિત્ત કર્યુ હોવા છતાં કોઈ ખીજા કારણને લઈને વૈકય હેાય ત્યાં વૈકલ્પ હોવા છતાં પ્રાયશ્ચિત્તના અનનુષ્ઠાનના અભાવ હાવાથી આ નિયમને વ્યભિચાર છે. તેથી ત્રીજો પક્ષ બાકી રહે છે કે અનનુષ્ઠાન તુવૈકયથી વ્યાપ્ય છે; અર્થાત્ અનનુષ્ઠાન હોય ત્યાં વૈકલ્પ રાય જ. પ્રાયશ્ચિત્તની કત ન્યતાને જો ૠતુના અંગરૂપ હોવુ તે માનીએ તો એ એ રીતે થઇ શકે- લેપકારી તરીકે અને સન્નિપત્યેાપારી તરીકે. લેાપકારી હાવુ એટલે પરમ કે મૃ ય અપૂર્વામા અદૃષ્ટ દ્વારા કારણુ હાવું, જેમ કે પ્રયાજ આદિ અદૃષ્ટ દ્વારા પરમાપૂર્વમાં ઉપકારક હોય છે. સન્નિપત્યેાપકારક હોવું એટલે યાગના સ્વરૂપના ઉત્પાદક હેાવું; જેમ કે દ્રવ્ય દેવતા વગેરે સન્નિપત્યેાપકારક તરાકે યાગનાં અંગ છે. પ્રશ્ન થાય કે અનનુષ્ઠાનને * વૈકયવ્યાપ્ય અને ક્રૂત્વ ગત્વને લેપકારિત્વ કે સગ્નિપત્યેાપ કારિત્વ માન એ તે શા વાંધા ? આના ઉત્તરમાં પૂછી શકાય કે એકબીજાથી વિરુદ્ધ એવા સિ-૩૯ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ सिद्धान्तलेशसमहः બે કમિક અપવાળા ક્રતુમાં પૂર્વ પ્રાયશ્ચિત્તના અનનુષ્ઠાનમાં રહેલું ક્રતુવૈકટયવ્યાપ્યત્વરૂપ ક્રતુવૈકલ્યપ્રયોજવ, અને પૂર્વ પ્રાયશ્ચિત્તનું અંગ– એ બીજુ નિમિત્ત ઉત્પન્ન થયા પછી ચાલુ રહે છે કે નહિ. જો ચાલુ રહેતાં હોય તે તુવૈકલ્યપ્રયોજક અનનુષ્ઠાનના પ્રતિયોગી અનુષ્ઠાનશાલિતારૂપ પૂર્વ પ્રાયશ્ચિત્તકર્તવ્યતા, અને એ પ્રાયશ્ચિત્તમાં રહેલી અંગત્વરૂપ કર્તવ્યતા ઉત્તરનૈમિત્તિકકતવ્યતાથી નાશ પામે છે એમ જે માનવામાં આવે છે તેનો ભંગ થાય. જે ન ચાલુ રહેતાં હોય તે પૂર્વ પ્રાયશ્ચિત્તના અનનુષ્ઠાનનું ક્રતુવૈકટયવ્યાપ્યત્વ દ્રિતીય નિમિત્તની ઉત્પત્તિની પહેલાં જ છે, જ્યારે તેની ઉત્પત્તિની પછી તે નથી એમ ઠરે. એ જ રીતે પૂર્વ પ્રાયશ્ચિત્તમાં રહેલી અંગત્વરૂપ કર્તવ્યતા દ્વિતીય નિમિત્તની ઉત્પત્તિ પહેલાં જ છે. પણ પાછળથી નથી એમ ઠરે. આમ વ્યાપ્યત્વ અને કારણત્વ પિતાના આશ્રયમાં કદાચિક છે (થડા સમય માટે છે, સ્વાભાવિક નથી) એમ માનવું પડે પણ આ બરાબર નથી. કોઈ વસ્તુ કેઈ બીજી વસ્તુની પ્રતિ થોડા સમય માટે વ્યાપ્ય હોય અને પછી ન હોય, કે થોડા સમય માટે કારણ હોય અને પછી ન હોય એવું ક્યાંય જોયું નથી, તેમ એ યુક્તિયુક્ત નથી. ધૂમમાં કયારેક વદ્વિવ્યાપ્યતા છે એમ માનતાં સોપાધિકતા પ્રસક્ત થાય છે. કોઈ ઉપાધિને લીધે જ્યાં ધૂમ છે ત્યાં વહ્નિ પણ હાજર છે એમ માનવું પડે; અને એ જ પ્રમાણે વદ્ધિની ધૂમકારણુતામાં કદાચિકત્વ હેય તે ઘૂમરૂપ કાર્ય મેળવવા માટે વહ્નિરૂપ કારણના પ્રહણને વિષે કોઈની પ્રવૃત્તિ નિષ્પમ્પ વિશ્વાસપૂર્વકની નહીં હોય તેવી વ્યાખ્યત્વ અને અંગને સ્વાભાવિક–યાવદાશ્રયભાવી–માનવાં જોઈએ. આ વ્યાયિત્વ અને અંગત્વ કાદાયિક ન મા નવ પડે, પણ સ્વાભાવિક માની શકાય એટલા માટે એમ અખ્તા પૂર્વક કહેવું જોઈએ કે પાછળથી થતા વિરુદ્ધ અપદના અભાવવાળા ક્રતુમાં પૂર્વ અપડેદને નિમિત્તે કરાયેલું પ્રાયશ્ચિત્ત તેનું અંગ છે, અને ત્યાં જ એ પ્રાયશ્ચિત્તનું અનનુષ્ઠાન કgવૈકલ્યપ્રયોજક છે. તેથી જ કતમાં પાછળથી બીજે અપરછેદ થાય છે. ત્યાં પ્રવ અપડેદને નિમિત્તો ને પ્રાયશ્ચિત્ત કરવાનું થાય તે ક્રતુનું અગ સંભવતુ નથી; અને એ પૂર્વ નિમિત્તક પ્રાયશ્ચિત્તના અનનુષ્ઠાનમાં તુવૈકયપ્રયે જતા પાછળથી થતા અપડેદની ઉત્પત્તિની પહેલાં સંભવતી નથી. આમ કમિક વિરુદ્ધ અપડેટવાળા કતુમાં પૂર્વનૈમિત્તિક-કતવ્યતાજ્ઞાન જાતિરૂપ જ છે. કેલા વિકલ્પ તરીકે કર્તવ્યતાને એવો ધર્મ માનવામાં આવે જે ઉત્પત્તિ અને નાશને યોગ્ય છે; અર્થાત્ પ્રસ્તુત ઉદાહરણમાં પ્રથમ નિમિત્તની ઉત્પત્તિ પછી જ જે ઉત્પન્ન થાય છે અને બીજુ નિમિત્ત ઉત્પન્ન થયા પછી નાશ પામે છે. આની સામે વાંધો એ છે કે આવા કેઈ ધર્મ માટે કોઈ પ્રમાણ નથી. પૂર્વ નૈમિત્તિકશાસ્ત્રને અન્યત્ર અવકાશ હોવાથી તેને પાછળથી અપચ્છેદ થતું હોય તેવા ક્રતુમાં સ્થાન નથી, જેમ બાવનીચે મુદ્દાત એ શાસ્ત્ર પદમાતિરિક્ત સ્થાને જ કામ કરે છે. તેથી આવો કોઈ ધમ માની શકાય નહિ. ક્રમિક વિરુદ્ધ અપચ્છેદવાના ક્રતુમાં પૂર્વતૈમિત્તિક-કયતાજ્ઞાન અપ્રમાં હોય એ સંભવે છે, તેથી વિરોધ હોય ત્યારે ઉત્તર જ્ઞાનથી પૂવજ્ઞાનને બાધ થાય છે એમ બતાવવા માટે અપ છેદ-ન્યાયનું ઉદાહરણ છે જ. માટે ક્રમિક બે કર્તવ્યતાની ઉત્પત્તિ અંગેનું વચન આધારહીન છે. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ 3०७ દ્વતીય પરિ ननु चोपक्रमाधिकरणन्यायेनासञ्जातविरोधित्वात् प्रत्यक्षमेकागमाद् बलीयः किं न स्यात् । . उच्यते-यत्रैकवाक्यता प्रतीयते, तत्रैकस्मिन्नेवार्थे पर्यवसानेन भाव्यम्, अर्थभेदे प्रतीतैकवाक्यताभङ्गप्रसङ्गात् । अतस्तत्र प्रथममसञ्जात. प्रतिपक्षेण 'प्रजापतिर्वरुणायाश्वमनयद्' इत्याधुपक्रमेण परकृतिसरूपार्थवादेन दातुरिष्टौ बुद्धिमधिरोपितायां तद्विरुद्धार्थ 'यावतोऽश्वान् प्रतिगृह्णीयात् तावतो वारुणान् चतुष्कपालान्निर्वपेत्' इत्युपसंहारगतं पदजातमुपजातप्रतिपक्षत्वाद् यथाश्रुतार्थसमर्पणेन तदेकवाक्यतामप्रतिपद्यमानमेकवाक्यतानिहाय णिजर्थमन्तर्भाव्य तदानुगुण्येनैवात्मानं लभते इति उपक्रमस्य प्राबल्यम् । यत्र तु परस्परमेकवाक्यता न प्रतीयते तत्र पूर्ववृत्तमविगणय्य लब्धात्मकं विरुद्धार्थकं वाक्यं स्वार्थ बोधयत्येवेति न तत्र पूर्ववृत्तस्य प्राबल्यम् । . अत एव षोडशिग्रहणवाक्यं पूर्ववृत्तमविगणय्य तदग्रहणवाक्यस्यापि स्वार्थबोधकत्वमुपेयते, किन्तुभयोर्विषयान्तराभावाद् अगत्या तत्रैव विकल्पानुष्ठानमिष्यते ।। एवं चाद्वैतागमस्य प्रत्यक्षेणैकवाक्यत्वशङ्काऽभावात् पूर्ववृत्तमपि तदविगणय्य स्वार्थबोधकत्वमप्रतिहतम् । तदर्थबोधजनने च "पूर्व परमजातत्वादबाधित्वैव जायते । ___ परस्यानन्यथोत्पादान्नाद्याबाधेन सम्भवः ॥" इत्यपच्छेदन्यायस्यैव प्रधनिः, नोपक्रमन्यायस्य । . अत एव लोकेऽपि प्रथमवृत्तं शुक्तिरूप्यप्रत्यक्षमाप्तोपदेशेन बाध्यत इति ॥२॥ (શંકા) અને ઉપકમાધિકરણ ન્યાયથી, વિરોધી (હનુ) ઉત્પન ન થયો હોવાથી પ્રત્યક્ષ જ આગમ કરતાં વધારે બળવાન શા માટે ન હોય ? (ઉત્તર) (આની સામે) કહેવામાં આવે છે કે જ્યાં એકવાકયતા પ્રતીત થાય છે ત્યાં એક જ અર્થ માં પર્યવસાન થવું જોઈએ, કારણ કે અર્થભેદ હોય તે જ્ઞાત થયેલી એકવાક્યતાને ભંગ થાય. તેથી ત્યાં પહેલાં જેનો વિરોધી ઉત્પન્ન નથી For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ઉo૮ सिद्धान्तलेशसङ्ग्रह થો એવા “પ્રજાપતિએ વરુણને અશ્વ આ ઈત્યાદિ ઉપક્રમથી પરકૃતિ (પ્રજાપતિના અનુષ્ઠાનના) ( પ્રતિપાદક વાય) સદશ અથવાદથી દતાની ઈષ્ટિ બુદ્ધિમાં આરોપિત કરવામાં આવતાં તેનાથી વિરુદ્ધ અર્થવાળ જેટલા અને ગ્રહણ કરે (ગ્રહણ કરાવે) તેટલા વારુણ ચતુષ્કપાલનો નિર્વાપ કરે એ ઉપસંહારમાં રહેલે પદમૂડ તેને વિરોધી થઈ ગયેલ હોવાથી યથાશ્રુત અર્થના સમપણથી તેની સાથે એકવાકયતા પામતે ન હોવાથી એકવાકયતાના નિર્વાહ માટે શક્ય બનાવવાન માટે) ળિના પ્રેરકના) અર્થને અન્તર્ભાવ (સમાવેશ કરીને) તેને (ઉપક્રમને) અનુકૂલ રીતે પોતે સ્વરૂપ પામે છે, તેથી ઉપક્રમ બળવાન છે. પણ જ્યાં (ઉપક્રમ અને ઉપસંહારની) પરસ્પર એકવાકયતા પ્રતીત થતી નથી ત્યાં અગાઉ થઈ ગયેલાને ગણકાર્યા વિના સ્વરૂપ પામેલું વિરુદ્ધ અથવાળું વાક્ય પિતાને અર્થ જણાવે જ છે, તેથી ત્યાં અને આવી ગયેલું વધારે પ્રબળ નથી. માટે જ “ડિશિગ્રહણ” વિષયક વાક્ય જે અગાઉ આવી ગયું છે તેની દરકાર કર્યા વિના તેના (ડશીના) અગ્રહણ વિષેનું વાક્ય પણ પિતાના અથનું બેધક માનવામાં આવે છે. પણ બનેને. વિષય (કાયક્ષેત્ર) જુદા જુદા ન હોવાથી નછૂટકે ત્યાં જ (અતિરાત્રમાં જ) વિકલપથી અનુષ્ઠાન માનવામાં આવે છે. અને એમ અતિશાસ્ત્રની પ્રત્યક્ષની સાથે એકવાક્યતાની શંકા (સંભાવનાની અપેક્ષા) ન હોવાથી તે પ્રત્યક્ષ) અગાઉ થયું હોવા છતાં તેને ગણકાર્યા વિના અતશાસ્ત્ર પિતાને અર્થે અપ્રતિહત (નિબંધ રહીને જણાવે છે. અને તે તેનો અર્થબોધ ઉત્પન્ન કરે છે તેમાં પૂર્વ પાછલું ઉપન ન થયું હોવાને કારણે તેને બાધ કર્યા વિના જ ઉત્પન્ન થાય છે, જ્યારે પાછળનું બીજી રીતે (આગલાને બાધ કર્યા વિના) ઉત્પન થઈ શકતું ન હોવાથી, પહેલાનો બાધ કર્યા વિના તેને જન્મ નથી” એમ અપચ્છેદન્યાયની જ પ્રવૃત્તિ છે, ઉપકમ ન્યાયની નહિ તેથી જ લેકમાં પણ પ્રથમ થઈ ગયેલું શુક્તિ-રજતનું પ્રત્યક્ષ (પાછળથી થતા) આતોપદેશથી બાધિત થાય છે. (૨) વિવરણ : શંકા થાય છે જેમ અપચ્છેદ થાય છે તેમ ઉપક્રમાધિકરણન્યાય પણ છે. જે અપદયાયથો શ્રુતિ પ્રત્યક્ષની અપેક્ષાએ વધારે બળવાન જ્ઞાત થતી હોય તે ઉપમાધિકરણન્યાયથી પ્રત્યક્ષ શ્રુતિ કરતાં વધારે બળવાન તરીકે જ્ઞાત થવું જોઈએ. પ્રત્યક્ષ જ આગમ કરતાં વધારે બળવાન કેમ ન હૈયા ઉપક્રમાધિકરણ ન્યાય પ્રમાણે જે શરૂઆતમાં ન હોય તે જ્યારે થાય ત્યારે અન્ય કે ન હોવાથી તેને કોઈને વિરોધ ન હોવાથી તે પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થાય છે; જે પછીથી આવે તેને આગળ થઈ ગયેલાને અનુરૂપ એવું * સ્વરૂપ ધારણ કરવું પડે છે. તેથી પૂર્વવૃત્ત વધારે પ્રબળ છે. દૈતવિષયક પ્રત્યક્ષજ્ઞાન આમ અસ જાતવિરોધી હોવાથી વધારે પ્રબળ છે કારણ કે તે થાય છે ત્યારે આગમપદેશ નથી હે, જ્યારે આગમપદેશ વખતે પ્રત્યક્ષજ્ઞાન થઈ ગયેલું હોય છે. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ સંeટે આ શંકાનું સમાધાન એ છે કે જ્યાં બન્નેમાં એકવાક્યતાની પ્રતીતિ હોય ત્યાં જ ઉપક્રમાધિકરણન્યાય પ્રવૃત્ત થાય છે. ઉદાહરણ લઈએ : ઉપક્રમ અને ઉપસંહાર બન્ને વરુણ ઇટિ રૂપ એક અર્થને સ્પર્શતા હોય ત્યાં એકવાકષતા છે એમ સમજાય અને એ જાળવી રાખવાને માટે આ બંનેનું એક અર્થમાં પર્યાવસાન જરૂરી છે. જેમ કે ઉપક્રમ દાતાની ઈષ્ટિનું વિધાન કરે છે, અને ઉપસંહાર પ્રતિગ્રહીતાની. તેથી જેવા શબ્દો છે તેવો વાક્ષાર્થ સ્વીકારીએ તે જ્ઞાત થયેલી એકવાકયતાને ભ ગ થાય છે, તેથી ઉપસંહારમાંના પ્રતિકૂળીયાને પ્રતિઘાત (પ્રહણ કરા) તરીકે અર્થ કરવામાં આવે છે. આમ જ્યાં એકવા થતાની પ્રતીતિ હેય ત્યાં જ પૂર્વની દરકાર કરીને પાછળથી આવતા પદસમૂહને તેને અનુકૂલ અર્થ કરવામાં આવે છે. પણ જ્યાં એકવાકયતા સાત ન થઈ હોય ત્યાં પૂર્વની દરકાર કર્યો વિના ૫ છળ આવતું પોતાની રીતે અસ્તિત્વમાં આવે છે અને બંધ કરાવે છે. દાત., વોઢશિર' નામના સ્તોત્રની પછી જ્યાં અતિરાત્ર સામનું ગાન કરવામાં આવે છે એ જે તિક્ટોમને અતિરાત્ર નામ આપવામાં આવ્યું છે. હવે તિરાત્રે વોશિને જાતિ અને ‘નાતિરાત્રે પોકfશન જાતિ' એવાં બે વા છે જેમાં અગ્રહણ અંગેનું વાકય પૂર્વવૃત્ત ગ્રહણ વિષયક વાક્ષની અપેક્ષા કે દરકાર રાખ્યા સિવાય પિતાની રીતે પિતાને અધ કરાવે છે. અહી એટલું ધ્યાનમાં રહે કે બન્નેને વિષય (કાર્યક્ષેત્ર) જુદા ન હોવાથી ત્યાં જ અતિરાત્રમાં જ વિકપથી અનુષ્ઠાન માન્યું છે (પ્રયોગભેદ છે, ક્રતુભેદ નથી). સમુચ્ચય સંભવતા ન હોવાથી નછૂટકે આમ માન્યું છે. હવે પ્રત્યક્ષ અને અતાગમની એકવાક્યતા હોય એવી તો લેશમાત્ર સંભાવના કોઈને જણાતી નથી તેથી પૂર્વવૃત્ત પ્રત્યક્ષની અપેક્ષાએ આગમને અર્થ કરવાને કે પ્રત્યક્ષને વધારે બળવાન માનવાને પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બે વચ્ચે વિરોધ હોય તે અહીં તે અપચ્છેદન્યાય જ લાગુ પડશે. પૂર્વજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પર જ્ઞાનનું અસ્તિત્વ નહોતું તેથી તેને બાધ કયાં વિના તે અસ્તિત્વમાં આવ્યું છે. પણ પર જ્ઞાન તે પૂર્વજ્ઞાનને બાધ કર્યા વિના અસ્તિત્વમાં આવી શકે જ નહિ તેથી પૂર્વજ્ઞાનને બાધ કરીને જ તેનો સંભવ છે. આમ અપચ્છેદન્યાય જ દેત-પ્રત્યક્ષ અને અતાગમને લાગે પડે છે. વ્યવહારમાં પણ પ્રથમ થઈ ગયેલા શુક્તિરજાતના જ્ઞાનને આપ્તપદેશ (આ રજત નથી')થી બાધ થાય છે. તેથી પ્રત્યક્ષ શ્રુતિ કરતાં વધારે બળવાન હોઈ શકે નહિ. (૨) (३) नन तथाप्युपजीव्यत्वेन प्रत्यक्षस्यैव प्राबल्यं दुर्वारम् । अपच्छेदशास्त्रयोहिं न पूर्व परस्योपजीव्यमिति युक्तः परेण पूर्वस्य बाधः । इह तु वर्णपदादिस्वरूपयाहकतया मिथ्यात्वबोधकागमं प्रति प्रत्यक्षस्योपजीव्यत्वाद् आगमस्यैव तद्विरुद्धमिथ्यात्वावबोधकत्वरूपो बायो युज्यते । न च मिथ्यात्वश्रुत्या वर्णपदादिसस्यत्वांशोपमर्देऽपि उपजीव्यस्वरूपांशोपमर्दाभावान्नोपजीव्यविरोध इति वाच्यम् । “नेह नानास्ति किचन" इत्यादिश्रुतिभिः स्वरूपेणैव प्रपञ्चाभावबोधनात् ॥ (૩) (શંકા) શંકા થાય કે તેમ હોય (આગમની જેમ પ્રત્યક્ષનું સ્વતઃ પ્રાબલ્ય ન હોય) તો પણ ઉપજીવ્ય (જેને પર આગમ નભે છે તેવું હોવાથી પ્રત્યક્ષની For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦ सिद्धान्तलेशसमहः પ્રબળતાને ટાળવી મુકેલ છે. બે અપચ્છેદ-શાસ્ત્રમાં પૂર્વ (શાસ્ત્ર) પર(શાસ્ત્ર)નું ઉપજી નથી તેથી પરથી પૂવને બાધ થાય એ બરાબર છે. જ્યારે અહીં તો વર્ણ, પદ આદિના સ્વરૂપનું ગ્રહણ કરનાર તરીકે પ્રત્યક્ષ મિથ્યાત્વને બંધ કરાવનાર આ ગામની પ્રતિ ઉપજીવ્ય હેવાથી આગમને જ તેનાથી નિરુદ્ધ મિથ્યાત્વનો બાધ કરાવનાર હોવાથી બાધ થાય એ બરાબર છે. અને એવી દલીલ ન કરવી જોઈએ કે મિથ્યાત્વકૃતિથી વણ, પદ આદિના સત્યત્વ અંશને ઉપમદ (બાધ) થતું હોવા છતાં ઉપજીવ્ય સ્વરૂપ અંશને બાધ થતો નથી તેથી ઉપજીવ્યો વિરોધ નથી (આ દલીલ બરાબર નથી, કારણ કે અહીં કશું જ નાના (ભિન, બ્રહ્મથી જુદું) નથી” વગેરે શ્રુતિઓ થી સ્વરૂપથી જ પ્રપંચના અભાવને બે ધ કરાવવામાં આવે છે. વિવરણ: શાસ્ત્રથી ઉપજી અર્થાત્ જેના પર પિતે નિર્ભર છે એવા પ્રત્યક્ષને બાધ કેવી રીતે થઈ શકે એ શંકાને ઉત્તર અગાઉ આપ્યો છે કે આમ માનતાં ઉપજવ્ય પ્રત્યક્ષને વિરોધ થતો નથીઆ પરિવારની સામે વાંધો લેવા માટે ફરીથી શંકા અને સમાધાન રજ કર્યા છે. શંકા રજૂ કરી છે કે આગમ ભલે સ્વતઃ પ્રબળ હોય અને પ્રત્યક્ષ તેવું ન હોય તેમ છતાં પ્રત્યક્ષ આગમનું ઉપજીબ હવાથી જેના પર પિતે નિર્ભર છે. તે પ્રત્યક્ષને આગમ બાધ કરી શકે નહિ, બાયબાધકભાવને વિચાર કરતી વખતે આનું ધ્યાન રાખવું જ જોઈએ. ઉદાહરણ તરીકે રજૂ કરેલ અપચ્છેદશાસ્ત્રોમાં પર શાસ્ત્રથી પૂર્વ બાધ થાય છે પણ પૂર્વશાસ્ત્ર પરનું ઉપગ્ય નથી, જ્યારે પ્રત્યક્ષ તે વર્ણ, પદ આદિના સ્વરૂપનું ગ્રહણ કરે છે અને આમ તે આગમનું ઉપજીવ્ય છે તેથી વર્ણ, પદ આદિના મિથ્યાત્વને બંધ કરાવનાર આગમથી તેને બાધ થાય એ બરાબર નથી; ઊલટું પ્રત્યક્ષથી જ આગમને બાધા થવું જોઈએ કે એ પ્રત્યક્ષથી વિરુદ્ધ મિથ્યાત્વને બોધ કરાવતું નથી, ઉપર પરિહાર કરતાં કહ્યું છે કે મિથ્યાત્વ અંગેની શ્રુતિ વર્ણ, પદ આદિના સત્યત્વ અંશને ઉપમદ કરે છે પણ પિતાનાં ઉપજીવ્ય સ્વરૂપ અને ઉપમહ નથી કરતી (-વર્ણ, પદ વગેરે મિથ્યા છે એમ કહે છે, પણ વર્ણ, પદ આદિ નથી એમ નથી કહેતી-) પણ આ દલીલ બરાબર નથી. નાનાહિત વિદત્ત જેવી કૃતિઓ સ્વરૂપથી જ પ્રપંચના અભાવને બંધ કરાવે છે, અર્થાત તેમનું કહેવું એમ છે કે અહીં બ્રહ્મમાં કોઈ જ ભિન્ન વસ્તુ નથી, આમ વર્ણ, પદ આદિનું સ્વરૂપ જ ન હોવાથી ઉપજીવ્યને વિરોધ છે જ, તેને ટાળવો મુશ્કેલ છે માટે ઉપય પ્રત્યક્ષને આગમથી બાધ થઈ શકે નહિ. अत्र केचिदाहु:-'वृषमानय' इत्यादिवाक्यं श्रवणदोषाद् 'वृषभमानय' इत्यादिरूपेण शृण्वतोऽपि शाब्दप्रमितिदर्शनेन शाब्दप्रमितौ वर्णपदादिप्रत्यक्षं प्रमाभ्रमसाधारणमेवापेक्षितमित्यद्वैतागमेन वर्णपदादिप्रत्यक्षमात्रमुपजीव्यम्, न तत्प्रमा । तथा च वर्णपदादिस्वरूपोपमर्देऽपि नोपजीव्यविरोध इति । For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પરિરછેદ ૩૧૧ અહીં કેટલાક કહે છે-“કૃષભાન” (બળદને લાવ) ઈત્યાદિ વાક્યને શ્રવણના દેષને લીધે કઈ “કૃપમનાના” ઈત્યાદિ રૂપથી સાંભળતું હોય તો પણ તેને યથાર્થ (પ્રમા૫) શાબ્દ જ્ઞાન થતું જોવામાં આવે છે તેથી શાબ્દ પ્રમિતિમાં (શબ્દજન્ય યથાર્થ જ્ઞાનમાં) વર્ણ, પદ આદિનું પ્રત્યક્ષ જે પ્રમા અને ભ્રમને સાધારણ છે તે જ અપેક્ષિત છે તેથી અદ્વૈત વિષેનો શ્રુતિ વર્ણ, પદ આદિના પ્રત્યક્ષમાત્ર પર નિર્ભર છે, તેની પ્રમા ઉપર નહિ. અને આમ વણ, પદ આદિના સ્વરૂપનો ઉપમર્દ થતું હોય તે પણ ઉપજીવ્યને વિરોધ નથી. વિવરણ : સ્વરૂપને ઉપમદ થાય છે એમ માની લઈને જ ઉપજગ્યના વિરોધની શંકાને પરિહાર કરે છે. કેટલાક કહે છે કે પ્રપંચને સત્ય માનનારના પક્ષમાં પણ પુષમાનવ એ ઉદાહરણ અનુસાર ભ્રમ અને પ્રમાને સાધારણ જ શબ્દપ્રત્યક્ષ શાબ્દધનું ઉપજીવ્ય છે એમ કહેવું જોઈએ. અમે જે પ્રપંચને મિથ્યા માનીએ છીએ ત્યાં અમારા મતમાં નિષેધશ્રુતિના પ્રમાણથી સર્વત્ર જમરૂપ જ પ્રત્યક્ષ શાબ્દબોધ તેમ જ બીજા વ્યવહારોમાં કારણ છે એટલે ફરક છે, તેથી ઉપજવ્યને વિરોધ નથી કારણ કે શબ્દનું સ્વરૂપ ઉપજીવ્ય નથી. ___ अन्ये त्याहुः-शाब्दप्रमितौ वर्णपदादिस्वरूपसिद्धयनपेक्षायामप्ययोग्यशब्दात् प्रमित्यनुदयाद्योग्यतास्वरूपसिद्धयपेक्षाऽस्ति । तदपेक्षायामपि नोपजीव्यविरोधः। 'नेह नानाऽस्ति' इति श्रुत्या निषेधेऽपि यावद्ब्रह्मज्ञानमनुवर्तमानस्यार्थक्रियासंवादिनोऽसद्विलक्षणप्रपञ्चस्वरूपस्याङ्गीकारात् । अन्यथा प्रत्यक्षादीनां व्यावहारिकप्रमाणानां निर्विषयत्वप्रसङ्गात् । न च स्वरूपेण निषेधेऽपि कथं प्रपञ्चस्वरूपस्यात्मलामः, निषेधस्य प्रतियोग्यप्रतिक्षेपरूपत्वे व्याघातादिति वाच्यम् । शुक्तौ 'इदं रजतम् ' 'नेदं रजतम्' इति प्रतीतिद्वयानुरोधेनाधिष्ठानगताध्यस्ताभावस्य बाधपर्यन्तानुवृत्तिकासद्विलक्षणप्रतियोगिस्वरूपसहिष्णुत्वाभ्युपगमात् । एतेन प्रपन्चस्य स्वरूपेण निषेधे शशशवदसत्त्वमेव स्यादिति निरस्तम्। ब्रह्मज्ञाननिवर्त्य स्वरूपाङ्गीकारेण वैषम्यात् । જ્યારે બીજા કહે છે કે શાબ્દ પ્રમિતિમાં વણ, પદ આદિના સ્વરૂપની સિદ્ધિની અપેક્ષા ન હોય તે પણ અયોગ્ય શબ્દથી (શબ્દ)પ્રમિતિ (યથ થે જ્ઞાન)ની ઉત્પત્તિ થતી નથી તેથી રેગ્યતા-સ્વરૂપની સિદ્ધિની અપેક્ષા છે. તેની અપેક્ષા હોય, તે પણ ઉપજીવ્યને વિરોધ નથી, કારણ કે “ને નાનાડરિત' એ શ્રુતિથી નિષેધ હોવા છતાં પણ બ્રહ્મજ્ઞાન થાય ત્યાં સુધી ચાલુ રહેતા, અથક્રિયા " (સફળ પ્રવૃત્તિ) સાથે સંવાદી એવા અસતથી વિલક્ષણ પ્રપંચના સ્વરૂપને સ્વીકાર કરવામાં આવે છે. અન્યથા પ્રત્યક્ષ વગેરે વ્યાવહારિક પ્રમાણે નિર્વિષય બની જાય તેમને નિર્વિષયત્વના દેશની પ્રસિદ્ધિ થાય). For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः અને એવી દલીલ કરવી નહિ કે “નિષેધ હોવા છતાં પ્રપંચને પિતાની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે (અર્થાત્ પ્રપંચ છે એમ કેવી રીતે માની શકાય) કારણ કે નિષેધ પ્રતિયોગીના પ્રતિક્ષેપ (અભાવ) રૂપ ન હોય તો વ્યાઘાત થશે.” (આ દલીલ બરાબર નથી, કારણ કે શક્તિમાં “આ રજત છે”, “આ રજત નથી” એમ બે પ્રતીતિ થાય છે તે અનુસાર (શક્તિ આદિ) અધિષ્ઠાનમાં રહેલા અધ્યક્ત (રજત આદિ)ને અભાવે બાધ પર્યત જે ચાલુ રહે છે એવા અસથી વિલક્ષણ પ્રતિવેગીના સ્વરૂપને સહન કરનારે હોય છે એમ સ્વીકારવામાં આવે છે. આ (ઉત્તર)થી “પ્રપંચન સ્વરૂપથી નિષેધ કરવામાં આવે તો તે સસલાના શીંગડાની જેમ અસત્ જ હાય” એ (દલાલ) ને નિરાસ થઈ ગયો, કારણ કે બ્રહ્મજ્ઞાનથી નિવત્ય એવા સ્વરૂપનો અંગીકાર હોવાથી (સસલાને શીંગડાથી પ્રપંચનું) વિષમ્ય છે. વિવરણ: ઉપજીવ્યના વિરોધને પરિહાર બીજા વિચારકોએ જુદી રીતે કર્યો છે તે હવે રજૂ કરે છે તેઓ આગળ જે મત આપે તેની સાથે સંમત નથી. પૂર્વ મત પ્રમાણે માત્ર પ્રત્યક્ષજ્ઞાન ઉપજીવ્ય છે, વર્ણ, પદ આદિ વિષય ઉપખવ્ય નથી, પણ આ બરાબર નથી કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન વિષય વિનાનું હોઈ શકે નહિ. તેથી વર્ણ, પદ વગેરેના સ્વરૂપને પણ ઉપyવ્ય માનવું જોઈએ અને આમ ઉપજવ્યનો વિરોધ થાય છે તેથી પૂર્વ સમાધાન બરાબર નથી અને એક વાર તેમના સ્વરૂપની અપેક્ષા નથી એમ માની લઈએ તે પણ અગ્ય શબ્દથી તે યથાર્થ શબ્દ જ્ઞાન ઉત્પન્ન થતું નથી તેથી યોગ્યતા સ્વરૂપની સિદ્ધિની અપેક્ષા રહે જ છે. આમ યોગ્યતાને ઉપજી ય તરીકે ટાળી શકાતી નથી તેને વિરાધ પૂર્વમતમાં થવાને જ. કઈ દલીલ કરે કે યોગ્યતાસ્વરૂપની સિદ્ધિ હોય એટલા માત્રથી પૂર્વપક્ષીને માન્ય સમગ્ર પ્રપંચના સ્વરૂપની સિદ્ધિ થતા નથી પણ આ દલીલ બરાબર નથી. શાબ્દપ્રમિતિરૂપ કાર્યના અનુરોધથી બ્રહ્મથી અતિરિક્ત યોગ્યતા સ્વરૂપની સિદ્ધિ થાય છે તેમજ જલ-આહરણ આદિ કાર્યના અનુરોધથી ઘટાદિ સ્વરૂપની પણ સિદ્ધિ થાય જ છે તેથી આ મત બરાબર નથી, વર્ણ, પદ આદિના સ્વરૂપની અપેક્ષા માની લેવામાં આવે તે પણ ઉપજીવ્યને વિરોધ નથી, કારણ કે નિષેધશ્રુતિના અર્થથી અવિરુદ્ધ એવા પ્રપંચ-સ્વરૂપને સ્વીકાર કરવામાં આવે છે. તેથી આ બીજા મતમાં ઉપવ્યને વિરોધ નથી. આ પ્રપ ચ-સ્વરૂપ એવું છે જે બ્રહ્મજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે છે, વ્યવહારમાં સફળ પ્રવૃત્તિ કરે છે અને (શશવિષાણુદિ) અસતથી વિલક્ષણ છે. આવું પ્રપંચસ્વરૂપ ન સ્વીકારીએ તે પ્રત્યક્ષ આદિ વ્યાવહારિક પ્રમાણેને નિવિષય માનવાં પડે જે યુક્ત નથી. કદાચ પ્રપંચસત્યત્વવાદી દલીલ કરે કે શ્રુતિ જે પ્રપંચને નિષેધ કરતી હોય તે પછી પ્રપંચ છે એમ કે રીતે માની શકાય કારણ કે નિષેધ જેને નિષેધ કર્યો હોય તેના અભાવરૂપ ન હોય તે એ નિષેધ જ શાને હોય, બ્રહ્મમાં પ્રપંચને નિષેધ અને પ્રપંચસ્વરૂપ એક સાથે રહી શકે નહિ. જો નિષેધ-શ્રુતિ અનુસાર બ્રહ્મમાં પ્રપંચનિષેધ માનીએ તે પ્રપંચની અવસ્થિતિ નહીં માની શકાય કારણ કે અભાવ તેના પ્રતિયોગી સાથે રહી શકે નહિ. જે પ્રપંચની સ્થિતિ માનીએ તો નિષેધને ત્યાઘાત થાય તેથી ઉપજીય એવું પ્રત્યક્ષ નિર્વિષય ન બને માટે પ્રપંચને સત્ય માનવો જોઈએ. For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૧૩ આના ઉત્તર એ છે કે શુક્તિને વિષે આ રજત છે' અને 'આ રજત નથી' એમ એ જ્ઞાના થતાં આપણે જોઈએ છે. તેના અનુ·ાધથી એમ સ્વીકારવામાં આવે છે કે શક્તિમાં અભ્યસ્ત રજતના અભાવ, ખાધ ન થાય ત્યાં સુધી અનુવૃત્તિવાળા, અસત્આથી વિલક્ષણ એવા રજતરૂપી પ્રતિયોગીના સ્વરૂપને સહન કરી લે છે. કલ્પિત પદાથ જેને પ્રતિયેાગી છે એવા અભાવ અધિષ્ઠાનથી અન્યત્ર સદા પ્રતિયોગીના વિરાધી હોવા છતાં પણ અધિષ્ઠાનમાં કેટલાક સમય માટે પ્રતિયેાગીની સ્થિતિને સહન કરી લેવાના સ્વભાવવાળા હોય છે. આમ દ્વૈતમાહી પ્રત્યક્ષ પ્રમાણુરૂપ રહે છે અને નિષેધશ્રુતિ પણ પ્રમાણપ રહે છે. ન્યાયવૈશેષિક મતમાં ધટાદિના અત્યન્તાભાવ પેાતાના અધિકરણ (ભૂતલાદિ) માં ધટાદિના પ્રતિક્ષેપક (પેાતાની સાથે નહીં રહેવા દેનાર) છે, પણ સયાગાદિના અત્યન્તાભાવ કયાંક પોતાના અધિકરણમાં પ્રતિયેાગીના પ્રતિક્ષેપ નહીં કરનાર તરીકે પ્રતીત થય છે. સયાગ અને સંયાગના અભાવ એક અધિકરણમાં રહી શકે છે ( –વૃક્ષના એક પ્રદેશમાં વાનર સ થે સયાગ છે, જ્યારે અન્ય પ્રદેશમાં સયેાગાભાવ છે). એ પ્રત્કૃતિના બળે અભાવ કયારેક પ્રતિયેાગીનેા પ્રતિક્ષેપક નથી હાતા એમ માનવામાં આવે છે તે ધ્યાનમાં રાખીને બાધ થાય ત્યાં સુધી શક્તિમાં રજતની સ્થિતિને અધ્યસ્ત રજતને અભાવ સહન કરી લે છે એમ માનીએ છીએ. પ્રપંચના સ્વરૂપને નિષેધ કરવામાં આવે તેા એ સસલાના શીંગડાની જેમ અસત્ જ હાવુ જોઈએ એ દલીલને પણ આનાથી ઉત્તર આપી દીધેા છે, કારણ કે શક્તિરજત કે જગત્પ્રપંચ શશશૃ ંગની જેમ અસત્ નથી, એ અગ્નિલક્ષણુ છે તેથી શશશૃંગ તેમને માટે દૃષ્ટાંત બની શકે નહિ. પ્રપંચ તે સમ્યગ્નાનથી બાધ થાય ત્યાં સુધી ટકી રહેનારા અસદ્દિલક્ષણુ પદાથ છે. न चास्याध्यस्तस्याधिष्ठाने स्वरूपेण निषेधे अन्यत्र तस्य स्वरूपेण निषेधः स्वतः सिद्ध इति तस्य सर्वदेशकालसम्बन्धिनिषेधप्रतियोगित्वापया असत्वं दुर्वारम् । 'सर्व देशकाल सम्बन्धिनिषेधप्रतियोगित्वमसत्त्वम्' इत्येवासर निर्वचनात्, विधान्तरेण तन्निर्वचनायोगाद् इति वाच्यम् । असतः सर्वदेशकालसम्बन्धिनिषेधप्रतियोगित्वमुपगच्छता, तस्य तथा प्रत्यक्षस्य सर्वदेशकालयोः प्रत्यक्षीकरणायोगेन ताशागमानुपलम्भेन च प्रमाणयितुमशक्यतयाऽनुमानमेव प्रमाणयितव्यमिति तदनुमाने यत् सद्व्यावृत्तं लिङ्ग वाच्यम्, तस्यैव प्रथमप्रतीतस्यासम्वनिर्वचनत्वोपपशेरित्याहुः । आगमस्य અને એવી દલીલ કરવી નહિ કે અધ્યસ્તને અધિષ્ઠાનમાં સ્વરૂપી નિષેધ કરવામાં આવે તે અન્યત્ર તે સ્વરૂપી વિષેધ સ્વતઃ સિદ્ધ છે તેથી તેને સ. દેશકાલસંબંધી નિષેધનુ પ્રતિયા જેવા પ્રસક્ત થવાથી તેના અસત્ત્વને વારવુ' મુશ્કેલ છે, કારણ કે અસત્ હૈ વુ' એટલે સવ દેશકાલ સાથે સબધિત નિષેધના પ્રતિયેાગી હેવુ' એવું નિર્વાંચન (સમજુતી) છે કેમ કે બીજી કોઈ રીતથી તેવુ સિ-૪૦ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ सिद्धान्तलेशसङ्ग्रहः નિચન શકય નથી. (આ દીલ ખરાખર નથી). જે અસને સવ દેશકાલ સ`ખધી નિષેધનું પ્રતિયેાગી માને છે, તે તેના એવા હોવાની ખાખતમાં પ્રત્યક્ષને પ્રમાણ તરીકે રજૂ કરી શકશે નહિ કેમ કે પ્રત્યક્ષ પ્રમાણુ સદેશકાલને પ્રત્યક્ષ કરી શકતું નથી; અને આગમને પ્રમાણ તરીકે રજૂ કરી શકશે નહિ. કારણ કે તેવું આગમ-વચન ઉપલબ્ધ થતું નથી; તેથી તેને અનુમાનને જ પ્રમાણુ તરીકે રજૂ કરવું પડશે. માટે તે અનુમાનમાં જે સખ્યાવૃત્ત ( સત્ સાથે સંકળાયેલું ન હેાય તેવુ) લિંગ કહેવું પડશે તે જ પ્રથમ પ્રતોત થતું હ!ઈને અમા નિવચન તરીકે ઉપપન્ન હશે એમ (આ વિચારકે!) કહે છે. વિવરણુ ; જો અધિષ્ઠાન(બ્રહ્મ)માં અધ્યસ્ત પ્રપંચના સ્વરૂપતઃ નિષેધ કરવામાં આવે તે અધિષ્ઠાનથી અતિરિક્ત દેશ-કાળમાં પણ તેને સ્વરૂપતઃ નિષેધ સિદ્ધ થઈ જ જાય છે. આમ સ` દેશકાલ સાથે સ ંબ ંધિત નિષેધ કે અભાવના પ્રતિયેાગી હોવાથી પ્રપચને શશશૃ ંગની જેમ અસત્ માનવા જ પડશે. જે સર્વ દેશકાલસબ ધી નિષેધનું પ્રતિયેાગી હે ય એ અસત્— એ સિવાય બીજી કોઈ રીતે અસનું લક્ષણુ આપી શકાય તેમ નથી. આવી દીલ કાઈ કરે તો એ બરાબર નથી. પ્રપચ સવ દેશકાલસંબધી નિષેધને પ્રતિયેાગી છે એમ માનવા માટે કોઈ પ્રમાંણુ નથી, તેથી પ્રપ ંચને અસત્ માની શકાય નહિ. પ્રત્યક્ષ પ્રમાણુથી સવ દેશકાલનુ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી, અને ‘રાશશૃંગ આદિ સવ દેશઢાલસબ ધી નિષેધનુ પ્રતિયેાગી છે' એ પ્રકારનુ કાઈ આગમવયન નજરે ચઢતું નથી. બાકી રહ્યું અનુમાન પ્રમાણુ. તે પ્રપંચને અસત્ સિદ્ધ કરવા માટે સત્ પદામાં નહીં રહેલુ એવુ કોઈ લિંગ (હેતુ) રજૂ કરવું પડશે. દા. ત. શશશૃગ અસત્ છે, નિઃસ્વરૂપ હાવાને કારણે જેમ કે આકાશકુસુમ; જે અસત્ નથી તે નિઃસ્વરૂપ નથી જેમ કે બ્રહ્મ—આ નિઃસ્વરૂપત્ન લિંગ જ પ્રથમ જ્ઞાત થાય છે તેથી નિઃસ્વરૂપવને જ અસનું લક્ષણુ માની લેવુ ખરાબર થાય. અસત્ હેવું એટલે સદેશકાલસ ંબંધી નિષેધના પ્રતિયેાગી હાવું એવુ માનવાની શી જરૂર ? જેની વાત ચાલી રહી છે તે પ્રપોંચમાં નિઃસ્વરૂપવરૂપ અસત્ત્વ નથી કારણ કે તેના જ્ઞાનનિવત્ય સ્વરૂપના સ્વીકાર કરવામાં આન્યા છે. આમ પ્રપંચને શશશ ગાદિથી વિલક્ષણ કહ્યો છે તે બરાબર જ છે એમ કહેવાતા આ વિચારકાના આશય છે. अपरे तु 'नेह नानास्ति' इति श्रुतेः सत्यत्वेन प्रपञ्चनिषेधे एव तात्पर्यम्, न स्वरूपेण । स्वरूपेण निषेधस्य स्वरूपाप्रतिक्षेपकत्वे तस्य तन्निषेधत्वायोगात् तत्प्रतिक्षेपकत्वे प्रत्यक्षविरोधात् । न च सत्यत्वस्यापि 'सन् घटः' इत्यादि - प्रत्यक्षसिद्धत्वाद् न तेनापि रूपेण निषेधो युक्त इति वाच्यम् । प्रत्यक्षस्य श्रुत्यविरोधाय सत्यत्वाभासरूपव्यावहारिक सत्यत्वविषयत्वोपपत्तेः । न चैवं सति पारमार्थिक सत्यत्वस्य ब्रह्मगतस्य प्रपञ्चे प्रसक्त्यभावात् तेन रूपेण प्रपञ्चनिषेधानुपपत्तिः । यथा शुक्तौ रजताभासप्रतीतिरेव सत्यरजतप्रसक्तिरिति For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ કપ तन्निषेधः, अत एव 'नेदं रजतम्, किं तु तत् ', नेयं मदीया गौः, किं तु सैव', 'नात्र वर्तमानश्चैत्रः, किं त्वपवरके' इति निषिध्यमानस्यान्यत्र सत्त्वमवगम्यते, एवं सत्यत्वाभासप्रतीतिरेव सत्यत्वप्रसक्तिरिति तन्निषेधोपपत्तेः । अतो वर्णपदयोग्यतादिस्वरूपोपमर्द शङ्काऽभावान्नोपजीव्यविरोध इत्याहुः । - જ્યારે બીજા કહે છે કે “ અહીં નાના નથી (બ્રહ્મ માં દૂતપ્રપંચ નથી” એ શુતિનું પ્રપંચના સત્ય રૂપથી નિષેધમાં જ તાત્પર્ય છે, (પ્રપ ચના) સ્વરૂપથી નિષેધમાં તાત્પર્ય નથી, કારણ કે સ્વરૂપથી નિષેધ જે સ્વરૂપનો પ્રતિક્ષેપક ( દૂર ફે કી દેનાર, સાથે રહેવા ન દેનાર) ન હોય તે તે તેનો નિષેધ હોઈ શકે નહિ. (અ) જે તે તેને પ્રતિક્ષેપક હોય તે પ્રત્યક્ષનો વિરોધ થાય. અને એવી દલીલ ન કરવી કે સત્યત્વ પણ “સન ઘર (ઘટ સત છે) ઈત્યાદિ પ્રત્યક્ષથી સિદ્ધ હોવાથી તે રૂપથી પણ નિષેધ કરો બરાબર નથી. (આ દલીલ ઠીક નથી, કારણ કે કૃતિ સાથે વિરોધ ન થાય એટલા માટે સત્યત્વાભાસરૂપ વ્યાવહારિક સત્યત્વની (જ) પ્રત્યક્ષના વિષય તરીકે ઉપપત્તિ છે. અને બામ હેય તે બ્રામાં રહેલા પારમાર્થિક સત્યની પ્રપંચમાં પ્રસિદ્ધિ ન હોવાથી તે રૂપથી પ્રપંચનો નિષેધ અનુપપન્ન છે એમ નથી કારણ કે જેમ શુતિમાં રજતાભાસની પ્રતીતિ જ સત્ય રજતની પ્રસક્તિ છે તેથી તેને નિષેધ છે, માટે જ “આ રજત નથી, પણ તે (રજ) છે”, “આ મારી ગય નથી, પણ તે જ (મારી ગાય છે), “અહીં ચૈત્ર હાજર નથી, પણ ઓરડામાં છે', એમ જેનો નિષેધ કરાય છે તેનું અન્યત્ર સર્વ જ્ઞાત થાય છે, તેમ સત્યત્વાભાસપ્રતીતિ એ જ સત્યવપ્રસક્તિ છે તેથી તેનો નિષેધ ઉપપન છે તેથી વણ, પદ, ગ્યતા આદિના રૂપના ઉપમની શંકા ન હોવાથી ઉપજીગ(પ્રત્યક્ષ)ને વિરોધ નથી. વિવરણ : ઉપજવ્ય (પ્રત્યક્ષ) ના વિરોધની શંકાને પરિવાર અન્ય કેટલાક ચિંતક બીજી રીતે કરે છે–દ નાનાપિત...... શ્રુતિનું તાત્પર્ય પ્રપંચને સત્ય તરીકે નિષેધ કરવામાં છે, રવરૂપથી નિષેધ કરવામાં નથી. સ્વરૂપથી નિષેધ જે સ્વરૂપને પ્રતિક્ષેપક ન હેય, અર્થાત્ સ્વરૂપ અને સ્વરૂપને અભાવ જે સાથે રહી શકતા હોય તે એ એને નિષેધ જ ન હોઈ શકે. આમ અભાવના દરેક અધિકરણમાં પ્રતિયોગીની સ્થિતિ હોઈ શકે નહિ, તેથી પ્રપંચના અધિકરણ બ્રહ્મમાં પ્રપંચનો અભાવ આ કૃતિથી જ્ઞાત થઈ શકે નહિ, આ શતિ બ્રહ્મમાં પ્રપંચ નથી એમ ન કહી શકે. માત્ર એ પ્રપંચને સત્ય તરીકે નિ કરી શકે. જે સ્વરૂપથી નિષેધ કરે તે પ્રત્યક્ષને વિરોધ થાય. વિરોધી શંક્રા કરે છે કે એમ તે “સન ઘટઃ' વગેરે પ્રત્યક્ષથી સત્યત પણ સિહ છે તે સત્યરૂપથી પણ પ્રપંચને નિષેધ કૃતિથી જ્ઞાત ન થઈ શકે. આને ઉત્તર એ છે કે પ્રત્યક્ષાદિથી ગ્રાહ્ય પ્રપંચ-સત્યત્વ બ્રહ્મસત્યત્વની જેમ પરમાર્થ નથી. એ પરમાર્થ હોય તે ઉપક્રમ આદિના આધારે સ્વાર્થમાં જ તાત્પર્ય છે એવું જેમને વિષે નિશ્ચિત કરવામાં આવ્યું છે For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ सिद्धान्तलेशसङ्ग्रहः તેવી ધણીખરી નિષેધ-શ્રુતિઓ નિવિષય બની જાય. પ્રત્યક્ષને વિષય તો પારમાર્થિક સત્યત્વના આભાસરૂપ વ્યાવહારિક સત્યત્વ છે એમ માનવુ ઉપપન્ન છે જેથી શ્રુતિ સાથે પ્રત્યક્ષના વિરોધ ન થાય શંકા થાય કે પ્રપંચસયવને જો વ્યાવહારિક માનવામાં આવે તે! બ્રહ્મગત પારમાર્થિ સત્યત્વની તે પ્રપંચમ પ્રસક્તિ જ નથી તેથી સત્યત્વ રૂપથી પ્રખયા નિષેધ કરવા યાગ્ય નથી પ્રપ`ચમાં પારમા થક સત્યત્વ જો પ્રસક્ત જ ન થતું હોય તો નિષેધ કરવાના પ્રશ્ન જ કયાં છે ? આના ઉત્તર છે કે આ લીલ બરા-૨ નથી. ‘આ રજત નથી' એમ જે નિષેધવિષયક પ્રત્યક્ષ છે તે સત્યરજતનિષેધ વિષયક છે એમ જ માનવું જોઈએ. અમારા મતમાં પ્રાતિભાસિક રજતના અધિકરણુ એવા શુક્તિના ટુકડામાં કલ્પિત રજતને અભાવ માનવામાં નથી આવતા, તેથી ખાધપ્રત્યક્ષ કલ્પિતરજતાભાવ વિષયક હોઈ શકે નહિ. માટે આ રજત નથી, પણ તે રજત છે,' વગેરે જ્ઞાનેામાં જેને,ધ કરવામાં આવે છે તેની અન્યત્ર સત્તા જ્ઞાત થાય છે. પારમાર્થિ ક સત્યત્વ પ્રપંચમાં ન હોય તે બ્રહ્મમાં માનવાનું જ રહ્યું. માટે સત્યત્વાભાસની પ્રતીતિ એ જ સત્યત્વની પ્રસક્તિ છે તેથી તેને નિષેધ ઉપપન્ન છે, આમ વણુ, પદ, ચાગ્યતા આદિના સ્વરૂપના ઉપમદની તા શંકા જ નથી, તેથી ઉપજીન્ય પ્રત્યક્ષના શ્રુતિથી વિરાધ નથી. अन्ये तु ब्रह्मणि पारमार्थिक सत्यत्वम्, प्रपञ्चे व्यावहारिक सत्यत्वं सत्यत्वाभासरूपम्, शुक्तिरजतादौ प्रातिभासिकसत्यत्वं ततोऽपि निकृष्टमिति सत्तात्रैविध्यं नोपेयते, अधिष्ठानब्रह्मगत पारमार्थिकसत्तानुवेधादेव घटा शुक्तिरजतादौ च सच्चाभिमानोपपत्त्या सत्यत्वाभासकल्पनस्य निष्प्रमाणकत्वात् । एवं च प्रपञ्चे सत्यत्वप्रतीत्यभावात्, तत्तादात्म्यापन्ने ब्रह्मणि तत्प्रतीतेरेव विवेकेन प्रपञ्चे तत्प्रसवत्युपपत्तेश्च सत्यत्वेन प्रपञ्चनिषेधे नोपजीव्यविरोधः, न वा अप्रसक्तनिषेधनम् । न च ब्रह्मगत पारमार्थिव सत्ताऽतिरेकेण प्रपञ्चे सत्त्वाभासानुपगमे व्यवहितसत्य रजतातिरकेण शुक्तौ रजताभासोत्पत्तिः किमर्थमुपेयत इति યાજ્યમ્। व्यवहितस्यासन्निकृष्टस्यापरोक्ष्यासम्भवात् निर्वा તદ્રુપમાત્ ॥॥ જ્યારે મોજા બ્રહ્મમાં પારમાર્થિક સત્યત્વ, પ્રપ`ચમાં વ્યાવહારિક સત્યત્વ જે સત્યાભાસરૂપ છે, (અને) શુક્તિરજ્જત આઢિમાં પ્રાતિમાસિક સત્યત્વ જે તેનાથી પણ નિકૃષ્ટ (હલકી કોટિનુ) એમ ત્રિવિધ સત્તા નથી સ્વીકારતા, કારણ કે અધિષ્ઠા રૂપ બ્રહ્મમાં રહેલી પારમાર્થિક સત્તાના અનુવેધથી (તે વ્યાપ્ત હેાવાથી સંબંધી અને તેથી પ્રતીતિથી) જ ઘટાદિમાં અને શક્તિ રજતાદિમાં સત્તાના અભિમાનની (તેમનામાં સત્તા છે એ માન્યતાની) ઉપપત્તિ હાવાથી સત્યાભાસની કલ્પના કરવા માટે કાઈ પ્રમાણ નથી. અને આમ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૧૭ પ્રપ`ચમાં સત્યત્વની પ્રતીતિ ન હેાવાથી, અને તેની સાથે તાદાત્મ્યાપન બ્રહ્મમાં તે ૧ (સ”ત્વની) પ્રતીતિ થાય છે તેના અવિવેકથી પ્રપચમાં તેની (સત્યની) પ્રસક્તિ ઉપપન્ન હાવાથો, સત્યવધી પ્રપ’ચના (-અર્થાત્ સત્ય તરીકે પ્રપંચ ! ) નિષેધ કરવામાં આવે તેા ઉપજીન્ય (પ્રત્યક્ષ)ના વિરોધ નથી, કે નથી અપ્રસક્ત સત્તા)ના વિષેધ કરવાપણું. અને " બ્રહ્મગત પારમાર્થિક સત્તાથી અતિરિક્ત એવા પ્રપ`ચમાં સત્ત્વાભાઞ ન સ્વીકારતા હો તે શુક્તિમાં વ્યવહિત સત્ય રજતથી અતિરિક્ત અવા રજતાભાસની ઉત્પત્તિ શા માટે માનવામાં આવે છે ?” એવી દલીલ કરવી નહિ કારણ કે વ્યવહિત (ઇન્દ્રિયની સાથે) અસ'નિકૃષ્ટ (રજત)માં અરાક્ષતા સંભવતી ન હાવાથી તેના (અપરોક્ષતાના) નિર્વાહને માટે તે (રજતાભાસની ઉત્પત્તિ) માનવામાં આવે છે. (૩) વિવરણ : પ્રપ`ચમાં પારમાર્થિક સત્યત્વની પ્રક્તિ ન હોવાથી નિષેધ અનુપપન્ન છે એ શંકાના ત્રિવિધ સત્તાના આધાર લઈને ઉપર ઉત્તર આપ્યા છે. હવે સત્ર એક જ સત્તા છે એમ માનનાર પક્ષ પ્રમાણે એ શંકાના ઉત્તર રજૂ કરે છે. ત્રિવિધ સત્તા માનવાની જરૂર નથી કારણ કે પારમાર્થિક બ્રહ્મગત (વાસ્તવમાં બ્રહ્મરૂપ) સત્તાના અનુવેધાં, તે વ્યાપેલી હાવાથી તેની પ્રતીતિથી જ ધટાદિમાં અને શુક્તિરજત આદિમાં સત્તાનું ભાન થાય છે તે ઉપપન્ન બને છે. બ્રહ્મની સત્તા જ ધટાદિમાં છે તેથી સત્યવાભાસની કલ્પના માટે કાઈ પ્રમાણ પ્રાપ્ત થતું નથી. જેમ Đ ્ ઘટ: ' એ પ્રતીતિની મૃ—અંશમાં મૃદ્-વિષયકતા છે તેમ સર્ઘટ: ' એ પ્રતીતિ સત્ અંશમાં બ્રહ્મવિષયક જ છે. બ્રહ્મમાં સત્તાની પ્રતીતિ થાય છે તેને લીધે જ બટાદિમાં સત્તાના વ્યવહાર થાય છે, ઘટ સત્ છે એમ માનીને ચાલીએ છીએ અને એ પ્રમાણે કહીએ છીએ. આમ પ્રપંચમાં સત્યત્વની પ્રત્યક્ષ પ્રતીતિ થતી જ નથી તેથ શ્રુતિથી પ્રત્યક્ષના વિરોધ થતા નથી. પ્રપંચ અને બ્રહ્મના ભેદનું ગ્રહણ થતું નથી તેથી બ્રહ્મમાં જે સત્તાની પ્રતીતિ છે તે જ પ્રપંચમાં સત્ત્વની પ્રસક્તિ બને છે અને એને કારણુ સત્ત્વ અંગે વ્યવહાર થાય છે (સ ્ર્ ઘટ: ઇત્યાદિ), તેથી અપ્રસક્ત સત્તાના નિષેધ છે એવું પણ નથી. શ્રુતિજન્ય મિથ્યાત્વ-જ્ઞાનની પ્રતિ ઉપબ્ધ એવું વહુ', પદાદિનું પ્રત્યક્ષ આલંબનયુક્ત માનવામાં આવે છે, અને તેને બાધ નથી તેથી ઉપન્ય પ્ર"ક્ષના વિરાધ નથી. k શંકા થાય કે જો ઘટાદિ પ્રપંચમાં બ્રહ્મસત્તાથી જ સત્ત્વ વ્યવહારની સિદ્ધિ હાવાથી તેમનુ' પૃથક્ સત્ત્વ ક૯પવામાં નથી આવતું કારણ કે તે કપના માટે કાઈ પ્રમાણ નથી અને આમ લાધવ પણ સિદ્ધ થાય છે તે પછી આવું સત્ર માનવું જોઈ એ. આ સોગામાં શક્તિમાં દૂર રહેલા વ્યાવહારિક રજતથી અતિરિક્ત રજતાભાસની ઉત્પત્તિ શા માટે માનવામાં આવે છે કારણ કે એમ માનતાં ગૌરવ દોષ થાય છે. આને ઉત્તર છે કે ગૌરવને પ્રમાણુનુ સમથ ન હોય તો એ દોષ રહેતું નથી. ઢંકાયેલું કે દૂર રહેલુ. રજત વ્યવહિત છે, ચક્ષુરિન્દ્રિય સાથે તેને સશિક નથી, અભિવ્યક્ત ચૈતન્ય સાથે તાદાત્મ્ય વિનાનું છે તેથી તે અપરોક્ષ હાઈ શકે નહિ. અપરોક્ષતા શકય બનાવવા માટે વ્યવહિત વ્યાવહારિક સયતાવાળા રજતથી અતિરિક્ત એવા રજતાભાસની ઉત્પત્તિ શુક્તિમાં માનવામાં આવે છે. (૩) For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ सिद्धान्तलेशसप्रहः (४) नन्वेवं प्रतिबिम्बभ्रमस्थलेऽपि ग्रीवास्थमुखातिरेकेण दर्पणे मुखाभासोत्पत्तिरुपेया स्यात् । स्वकीये ग्रीवास्थमुखे नासाधवच्छिन्नप्रदेशापरोक्ष्यसम्भवेऽपि नयनगोलकललाटादिप्रदेशापरोक्ष्यायोगात् । प्रतिबिम्बभ्रमे नयनगोलकादिप्रदेशापरोक्ष्यदर्शनाच्च । न च बिम्बातिरिक्तप्रतिबिम्बाभ्युपगमे इष्टापत्तिः । ब्रह्मप्रतिबिम्बजीवस्यापि ततो भेदेन मिथ्यात्वापोः । (૪) શંકા થાય કે આમ હોય તે (-રજાની અપેક્ષતાને માટે શક્તિમાં અનિર્વચનીય રજતની ઉત્પત્તિ માનવામાં આવતી હોય તે) પ્રતિબિંબમાં ભ્રમ થાય છે ત્યાં પણ ગ્રીવા (ગરદન, ડોક) પર રહેલ મુખથી અતિરિક્ત દર્પણમાં મુખાભાસની ઉત્પત્તિ માનવાની રહે, કારણ કે ગ્રીવા પર રહેલા પોતાના મુખમાં નાસિકા આદિથી અવચ્છિન્ન પ્રદેશમાં અપક્ષતા સંભવતી હોય તે પણ નયન ગલક, લલાટ આદિ પ્રદેશની અપરોક્ષતા હેઈ શકે નહિ, અને પ્રતિબિંબભ્રમમાં નયનગેલક આદિ પ્રદેશની અપરોક્ષતા જોવામાં આવે છે. અને બિબથી અતિરિક્ત પ્રતિબિંબ માનવા માં ઈષ્ટાપત્તિ છે એવું નથી, કારણ કે બ્રહ્મના પ્રતિબિંબરૂપ જીવને તેનાથી ભેદને લીધે મિથ્યાત્વ આવી પડશે ( -જીવને બ્રહ્મથી ભિન્ન અને મિથ્યા માનવે પડશે). વિવરણ : રજતની અપેક્ષતાના નિર્વાહ માટે જે શુક્તિમાં રજતાભાસની ઉત્પત્તિ માનવામાં આવતી હોય તે પ્રતિબિંબજમ થાય છે ત્યાં પણ દર્પણમાં મુખાભાસની ઉત્પત્તિ માનવી પડશે એવી શંકા સ્વાભાવિક રીતે જ થાય. ગ્રીવાપર રહેલા મુખને નાસિકાથી યુકત પ્રદેશ કદાચ અપરોક્ષ હોઈ શકે કારણ કે ત્યાં ઇન્દ્રિસન્નિકર્ષ સંભવે છે, પણ નયનગોલક, લલાટ વગેરે પ્રદેશ તે અપરોક્ષ હોઈ શકે જ નહિ, જ્યારે પ્રતિબિંબજિમમાં તે નયનગેલક આદિ પ્રદેશની અપેક્ષતા જવામાં આવે છે. લીલ થઈ શકે કે બિબ અને પ્રતિબિંબનો અભેદ માનવામાં આવે તે પોતાના મુખનું પ્રતિબિંબ હોય ત્યાં પ્રતિબિંબની અપક્ષના સંભવતી નથી માટે પ્રતિબિંબને બિંબથી ભિન્ન અને મિથ્યા માનવામાં આવે તો અતિવાદીને શો વાંધો હોઈ શકે? પણ બિંબ અને પ્રતિબિંબને ભેદ માનવો ઇષ્ટ નથી કારણકે બ્રહ્મના પ્રતિબિંબરૂપ જીવને બ્રહ્મથી ભિન્ન માનવામાં આવે તે તેને મિથે જ માનવો પડે, અન્યથા અદ્વૈત ની હાનિ થાય. “જીવ બ્રહ્મથી સ્વરપતઃ ભિન્ન છે. બ્રહ્મનું પ્રતિબિંબ હોવાથી, મુખપ્રતિબિંબની જેમ’ એમ બ્રહ્મથી જીવને ભેદ અનુમાનથી સિદ્ધ થતાં “જીવ મિથ્યા છે, બ્રહ્મથી ભિન્ન હોવાને કારણે, ઘટાદિની જેમ એ અનુમાનથી જીવના મિશ્યા ની પ્રસકિત થાય છે. આ ઈષ્ટાપત્તિ નથી. તેથી સુખાભાસની ઉ૫ત્તિ માની શકાય નહિ. તે શે ઉકેલ કાઢી શકાય ? For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ अत्र विवरणानुसारिणः प्राहुः ग्रीवास्थ एव मुखे दर्पणोपाधिसन्निधानदोषाद् दर्पणस्थत्वप्रत्यङ्मुखत्वबिम्ब भेदानामध्याससम्भवेन न दर्पणे मुखस्याभ्यासः कल्पनीयः गौरवाद् । 'दर्पणे मुखं नास्ति' इति संसर्गमात्रबाधात्, मिथ्यावस्त्वन्तरत्वे ' नेदं मुखम्' इति स्वरूपबाधापत्तेः, 'दर्पणे मम मुखं भाति' इति स्वमुखाभेदप्रत्यभिज्ञानाच्च । न च ग्रीवास्यमुखस्याधिष्ठानस्यापरोक्ष्यासम्भवः, उपाधिप्रतिहतनयनरश्मीनां परावृत्य बिम्बग्राहित्व नियमाभ्युपगमाल्लतादिवद् । तन्नियमानभ्युपगमे परमाणोः, कुइयादिव्यवहितस्थूलस्यापि चाक्षुषप्रतिबिम्बभ्रमप्रसङ्गात् । *→ - આ બાબતમાં વિવરણને અનુસરનારા કહે છે—ગ્રીવા પર રહેલા (ગ્રીવાસ્થ) મુખમાં જ ગ્રુપ*ણરૂપી ઉપાધિના સાન્નિધ્યરૂપી દોષને લીધે દપ ણસ્થત્ર, પ્રત્ય ્ મુખત્વ તથા બિંખથી ભેદ સભવતાં હાવાથી દર્પણમાં મુખના અધ્યસ કલ્પવાની જરૂર નથી, કારણ કે (તેમ માનવામાં) ગૌરવ (દે।ષ) છે. ‘દર્પણુમાં મુખ નથી’ એમ માત્ર સસના ખાધ છે (સ્વરૂપબાધ નથી ; જો (પ્રતિબિંબ) (શ્રીવાસ્થ મુખરૂપી બિંબથી) અન્ય એવી મિથ્યા વસ્તુ ાત તેા ‘આ મુખ નથી' એમ સ્વરૂપબાધ થા; અને ‘પણુમાં મારું મુખ દેખાય છે' એમ પેાતાના મુખથી અભેદની પ્રત્યભિજ્ઞા થાય છે—(આ કારણેાને લઈને દણુમાં મુખના અભ્યાસ માનવાની જરૂર નથી પણ શ્રીવસ્થ મુખમાં દણસ્થત્વાદિ ધર્મને અધ્યાસ માની શકાય). \ ૩૧૯ o ગ્રીવાસ્થ મુખ જે ( પ્રતિબિંબવ, દર્પણુસ્થદિનુ' ) અધિષ્ઠાન છે તેમાં અપરાક્ષતાના સંભવ નથી એવુ નકી, કારણ કે લતા વગેરેની જેમ (દાદિ) ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ પાછા ક્રીને બિંબનું ગ્રહણ કરે છે અવા નિયમ સ્વીકારવામાં આવે છે. જો એ નિયમ સ્વીકારવામાં ન આવે તેા પરમાણુ, અને ભી ત વગેરેથી વ્યવહિત સ્થૂલ વસ્તુને પણ ચાક્ષુષ પ્રતિબિંબભ્રમ થવા જોઈ એ. વિવરણ : પ્રકાશાત્મના વિવરણમાં પ્રતિપાદિત મતને સ્વીકારનારા આનું સમાધાન કરતાં કહે છે કે બિંબ અને પ્રતિબિંબને લેકમાં ભેદ નથી તેથો ઉપયુ ક્ત દોષ નથી. ૬પ ણુમાં મુખને અધ્યાસ માનવામાં ગરવ દેષ છે. માટે ગ્રીવા ઉપર રહેલા મુખમાં જ દ ણુ રૂપ ઉપાધિની હાજરીને જ કારણે દણુસ્થવ વગેરે ધર્મના અભ્યાસ થાય છે એમ માનવું વધારે સારું. ધર્માંધ્યાસ માનવા કરતાં ધી ના અભ્યાસ માનવામાં ગૌરવદેષ છે. (શ'કા) પ્રતિબિબમુખને વિષે એ દર્પણુસ્થ છે એન્ગ અનુભવ થાય છે—'દમાં મુખ છે . અને ગ્રીવાસ્થ મુખ તા દૃણુસ્થ હોઈ શકે નહિ; વળી મુખ અને પ્રતિમુખ જો એક હાય તા એ જ વસ્તુ પાતાને અભિમુખ હાઈ શકે નહિ; જ્યારે પ્રતિબિંબમુખ શ્રીવાસ્થ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ३२० सिद्धान्तलेशसङ्ग्रहः મુખ પ્રતિ અભિમુખ છે એવા અનુભવ થાય છે. તેથી ગ્રીવાસ્થમુખ અને પ્રતિબિંબમુખને ભેદ હોવા જ જોઈએ. આ અનુભવેના આધારે માનવું જ જોઈએ કે દર્પણમાં અનિ વચનીય પ્રતિબિંબના અભ્યાસ છે. ગૌરવને પણ જો પ્રમાણેાનું સમ`ન હોય તેા એ દેષાવહ નથી હેતુ . (ઉત્તર) ધી ની કલ્પના કરતાં બહુ ધર્મોની કલ્પના કરવામાં પણ લાધવ છે. પ્રતિબિંબના બાધ થાય છે તેથી એ મિથ્યા છે એમ કહી શકાય નહિ; પ્રતિબિંબમુખના સ્વરૂપને ખાધ નથી, પણ ૬ ણુમાં મુખ નથી એમ મુખના દણુસ્થવરૂપ સસા જ બાધ છે. સંસગ મિથ્યા છે એટલે પ્રતિબિંબ સત્ય છે એમ માનવું જોઈએ. જો પ્રતિબિ૧ અલગ જ મિથ્યા વસ્તુ હાત તે। આ મુખ નથી' એમ સ્વરૂપ બાધ થાત, જ્યારે અહીં તે માત્ર સસગ બાધ થાય છે. ‘દ'માં મારુ મુખ છે' એમ સ્વરૂપના અભેદની પ્રત્યભિજ્ઞા થાય છે તે પણ બિબ અને પ્રતિબિંબન્ધ માત્ર અભેદ માનવામાં અનુકૂલ છે, પ્રતિષ્ઠિ બને મિથ્યા માનવામાં નહિ. આ જ્ઞાનને બાધ પણ થતો નથી. આમ બાધના અભાવથી અને બિંબથી અભિન્ન હાવાથી પ્રતિબિંબ મિથ્યા નથી. પ્રતિબિબ બિંબથી અભિન્ન છે અને સત્ય છે એમ સિદ્ધ કર્યું તેથી જીવ બ્રહ્મના પ્રતિબિંબરૂપ હોય તો બ્રહ્મથી ભિન્ન હેાવા જોઈએ અને મિથ્યા હેાવા જોઈ એ એ પ્રસંગના નિરાસ થઈ જાય છે. ગ્રીવાસ્થ મુખ અને પ્રતિબિંબ–મુખ એક હોય તો નયનગેાલક આદિ. પ્રદેશમાં પેાતાની આંખના સન્નિકા ન હાવાથી પ્રતિબિંબ પૂરેપૂરુ પ્રત્યક્ષ ન હેાઈ શકે એમ કહેવુ પણ બરાબર નથી. પ્રતિબિંબવ, પ્રત્ય ્-મુખત્વ, ગુસ્થત્વ, પ્રતિબિંબભેદ એ ધર્મ કલ્પનાનું અધિષ્માન એવુ શ્રીવાસ્થમુખ અપરાક્ષ હોઈ શકે છે. નયનરશ્મિ ચક્ષુગે†લક· માંથી બહાર નીકળીને પ ાદિ ઉપાધિ સુધી પહોંચે છે, પણ તેનાથી પ્રતિહત થઈ ને પાછાં ફરે છે અને ગ્રીવાસ્થમુખ અને તેના અવયા સાથે સંસગ માં આવે છે. તેથી સામે ઊભેલા માણસના મુખને સાક્ષાત્કાર થાય તેમ પોતાની ગ્રીવા પર રહેલા પોતાના મુખને પણ સાક્ષાત્કાર પૂરેપૂરી રીતે સંભવે છે. (શ'કા) : અન્યત્ર એમ માનવામાં આવ્યુ` છે કે પાછાં ફરેલાં નયનરશ્મિ ગેલક દ્વારા અંદર પ્રવેશે છે. તેથી અહીં એવી કલ્પના કરવી કે મુખ સાથે સનિકમાં આવીને તે મુખનું ઈન કરે છે એમાં ગૌરવદોષ છે. ઉત્તર : આ દલીલ ખરાખર નથી કારણ કે જે પ્રતિબિંબની ઉત્પત્તિ માને છે તેએએ પણ ચક્ષુ સાથે સનિકમાં આવેલા મુખને જ બિ ંબ કહેવું પડશે તેથી ઉપર કહેલા નિયમ તેમને સ્વીકારવે જ પડશે. નયનરશ્મિ પાછાં ફરીને બિભતું ગ્રહણ કરે છે એ બન્ને પક્ષને માન્ય હાવાથી ગૌરવ હાય તા પણ એ દેખાવહ નથી. • શકા : પ્રતિબિંબને અભ્યાસ માનનાર એમ નથી સ્વીકારતા કે ચક્ષુરિન્દ્રિયથી સન્નિ કૃષ્ટ હોય તે જ બિબ હાઈ શકે તેથી ગ્રીવાસ્થ મુખને બિંબ બનાવવા માટે તેને પોતાના ચક્ષુ સાથેના સન્નિઈની જરૂર નથી તેથી તેને આ નિયમ માનવા પડતા નથી. ઉત્તર : બિંબ સાથેના સનિષ' એ જો ચાક્ષુષ પ્રતિષ્ઠિ ખાધ્યાસને હેતુ ન હોય તે। વ્યવહિત વસ્તુઓનુ પણ ચાક્ષુષ પ્રતિબિંબ હોવુ જોઈએ ચાક્ષુષ' એવુ... વિશેષણ ન હેાય તો ગમે તે વસ્તુનુ પ્રતિબંબ માનવું પડે અને પરમાણુ અને વાયુનું પ્રતિબિંબ પણ હોવુ જોઈએ. તેથી દર્પણુમાં પ્રતિષ્ઠિના અધ્યાસ માનવાની જરૂર નથી. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૨૧ न च 'अव्यवहितस्थूलोद्भूतरूपवत एव चाक्षुषप्रतिबिम्बभ्रमः, नान्यस्य' इति नियम इति वाच्यम् । बिम्बस्थौल्योद्भूतरूपयोः क्लुप्तेन चाक्षुपज्ञानजननेन उपयोगसम्भवे विधान्तरेणोपयोगकल्पनानुपपत्तेः । कुडयादिव्यवधानस्य प्रतिहतनयनरश्मिसम्बन्धविघटन विनैवेह प्रतिबन्धकत्वे तथैव घटप्रत्यक्षादिस्थलेऽपि तस्य प्रतिबन्धकत्वसम्भवेन चक्षुःसन्निकर्षमात्रस्य कारणत्वविलोपप्रसङ्गाच्च । दर्पणे मिथ्यामुखाध्यासवादिनाऽपि कारणत्रयान्तर्गतसंस्कारसिद्धयर्थ नयनरश्मीनां कदाचित् परावृत्य स्वमुखग्राहकत्वकल्पनयैव पूर्वानुभवस्य समर्थनीयत्वाच्च । न च नासादिप्रदेशावच्छिन्नपूर्वानुभवादेव संस्कारोपपत्तिः । तावता नयनगोलकादिप्रतिबिम्बाध्यासानुपपत्तेः। तटाकसलिले तटविटपिसमारूढादृष्टचरपुरुषप्रतिबिम्बाध्यासस्थले कथमपि पूर्वानुभवस्य दुर्वचत्वाच्च । एवं चोपाधिप्रति हतनयनरश्मीनां बिम्बं प्राप्य तद्ग्राहकत्वेऽवश्यं वक्तव्ये फलबलाद्दपणाधभिहतानामेव बिम्बं प्राप्य तद्ग्राहकत्वं, न शिलादिप्रतिहतानाम् । अनतिस्वच्छताम्रादिप्रति हतानां मलिनोपाधिसम्बन्धदोषाद मुखादिसंस्थानविशेषाग्राहकत्वम् । साक्षात् सूर्य प्रेप्सूनामिव उपाधि प्राप्य निवृत्तानां न तथा सौरतेजसा प्रतिहतिरिति न प्रतिबिम्बसूर्यावलोकने साक्षात्तदवलोकने इवाशक्यत्वम् । जलाधुपाधिसन्निकर्षे केषाश्चिदुपाधिप्रतिहतानां बिम्बप्राप्तावपि केषाञ्चित्तदन्तगमनेनान्तरसिकतादिग्रहणमित्यादिकल्पनान्न कश्चिदोष इति ॥ અને એવી દલીલ કરવો ન જોઈએ કે વ્યવધાનરહિત, સ્થૂલ અને ઉદ્દભૂત રૂપવાળી વસ્તુને ચાક્ષુષ પ્રતિબિંબભ્રમ થાય છે, બીજાને નહિ એ નિયમ છે”. (આ દલીલ બરાબર નથી, કારણ કે બિબની સ્થલતા અને તેના ઉદ્ભૂત રૂપને માનવામાં આવેલા ચાક્ષુષ જ્ઞાનના ઉત્પાદનથી ઉપગ સંભવતે હોય ત્યારે તેમનો બીજી રીતે પિતાને આશ્રયરૂપ બિંબ દ્વારા પ્રતિબિંબોધ્યાસની ઉત્પત્તિમાં) ઉપગ કપ એ ઉપપન્ન નથી (વજુદ વાળ નથી). અને જે દીવાલ વગેરે વ્યવધાન પ્રતિહત (પાછી ધકેલાયેલાં) નયનરસિમના સંબંધના વિઘટન વિના જ અહીં પ્રતિબંધક થઈ શકતાં હોય છે તે જ રીતે ઘટપ્રત્યક્ષ વગેરે સ્થળે પણ તે પ્રતિબંધક સંભવી શકે તેથી ચક્ષુસંનિકર્ષ માત્રમાં કારણત્વને લેપ પ્રસક્ત થાય (અર્થાત્ કઈ ચક્ષુકસાનિકર્ષને પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ માનવું શક્ય નહીં બને). सि-४१ For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩રર सिद्धान्तलेशसङ्ग्रहः અને જે દર્પણમાં મિયામુપાધ્યાસ માને છે તેણે પણ ત્રણ કારણે (ષ, સંપ્રયોગ અને સંસ્કાર)માં અન્તર્ગત સંસ્કારની સિદ્ધિને માટે નયનરમિઓ ક્યારેક પાછાં ફરીને પિતાના મુખનું ગ્રહણ કરે છે એવી કલ્પના કરીને પૂર્વાનુભવનું સમર્થન કરવું પડવાનું છે. (આ કારણોને લઈને ઉપયુક્ત દલીલ બરાબર નથી, અને નાસિકા આદિ પ્રદેશથી અવત્રિ પૂર્વ અનુભવથી જ સંસ્કારની ઉત્પત્તિ છે એવું નથી, કારણ કે તેટલાથી નયનગાલક આદિને પ્રતિબિંબાણાસ ઉપપન્ન થતું નથી. અને તળાવના પાણીમાં કિનારા પરના વૃક્ષ પર ચઢેલા એવા ક્યારેય નજરે અહીં ચઢેલા માણસનો પ્રતિબિંબધ્યિાસ થાય છે ત્યાં પૂર્વાનુભવની વાત કરવી કઈ પણ રીતે મુશ્કેલ છે. અને આમ ઉપાધિથી પ્રતિહત નયનરસિમ બિંબને પ્રાપ્ત કરીને તેનું ગ્રહણ કરે છે એમ અવશ્ય કહેવું પડવાનું છે ત્યારે ફળના બળે કહેવું પડશે કે દર્પણદિથી ધકેલાયેલાં (નયનરશિમ) જ બિંબને પ્રાપ્ત કરીને તેનું ગ્રહણ કરે છે, શિલા આદિથી પાછાં ધકેલાયેલાં નહિ. અત્યન્ત સ્વચ્છ નહિ એવા તામ્ર (તાંબુ) આદિથી પાછાં ધકેલાયેલાં નયનરશ્મિ મલિન ઉપાધિના સંબંધ દેષને કારણે મુખ વગેરે વિશેષ અવયવ-રચનાનું ગ્રહણ કરતાં નથી. સાક્ષાત્ સૂર્યને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાં (પ્રાપ્ત કરવાની તૈયારીમાં હોય તેવાં) નયન રમિ જેમ સૂર્યના તેજથી પ્રતિહત થાય છે તેમ ઉપાધિને પ્રાપ્ત કરીને પાછાં ફરેલાં (નયનરશિમ) સૂર્યના તેજથી પ્રતિહત થતાં નથી તેથી સાક્ષાત્ સૂર્યનું અવલોકન અશકય છે તેવું પ્રતિબિંબસૂર્યનું અવલોકન અશક્ય નથી. જલ આદિ ઉપાધિને સનિકર્ષ થતાં કેટલાંક નયન રમિ ઉપાધિથી પ્રતિહત થયેલાં બિંબને પ્રાપ્ત કરે છે તે પણ બીજા કેટલાંક અંદર જઈને અંદર રહેલી રેતી વગેરેનું ગ્રહણ કરે છે ઈત્યાદિ કલ્પના કરવાથી કંઈ જ દોષ નથી. વિવરણઃ પ્રતિબિંબને અયાસ માનનાર પ્રતિબિંબાણાસમાં બિંબના સંનિકને હેતુ માન્યા વિના જ પરમાણુ અને દીવાલ વગેરેથી વ્યવહિત પદાર્થને ચાક્ષુષ પ્રતિબંબ ભ્રમ કેમ થતો નથી તે સમજાવવા પ્રયત્ન કરે છે. જે મુખાદિ દીવ લ વગેરેથી વ્યવહિત હોય તેનું, કે પરમાણુ કે વાયુનું ચાક્ષુષ પ્રતિબિંબ માનવું પડે એવું નથી કારણ કે એ નિયમ છે કે અવ્યવહિત, સ્થૂલ અને પ્રકટ (ઉદ્દભૂત) રૂપવાળા દ્રવ્યને પ્રતિબિંબભ્રમ થાય છે. આની સામે બિંબ–પ્રતિબંબને અભેદ માનનાર કહે છે કે દ્રવ્યના ચાક્ષુષ જ્ઞાનની પ્રતિ દ્રવ્યમાં રહેલી મહત્તા (સ્થૂલતા, અને તેના ઉદ્દભૂત રૂપને કારણ માનવામાં આવ્યાં છે. તે જ રીતે દીવાલ વગેરે ઈન્દ્રિય અને અર્થના સંનિકર્ષનું વિઘટન કરીને તે દ્વારા બાહ્ય વસ્તુવિષયક પ્રત્યક્ષમાં પ્રતિબંધક બને છે એમ માનવામાં આવ્યું છે. બિંબ અને પ્રતિબિંબને અભેદ માનનાર પક્ષમાં બિંબનું ચાક્ષુષ જ્ઞાન છે તેથી બિબભૂત મુખ આદિમાં રહેલાં સ્કૂલ અને ઉદ્દભૂત પત્વને જે ચાક્ષુષ પ્રત્યક્ષનાં કારણે માન્યાં છે તેનાથી ઇતર સ્થળે તેમને કારણ ક૫વાની જરૂર પડતી નથી એટલું આ પક્ષમાં લાઘવ છે. જ્યારે શક્તિજિતની જેમ સાક્ષીથી ભાસ્ય પ્રતિબિંબાષ્પાસની ઉત્તિ માનનારા પક્ષમાં બિંબસન્નિકને પ્રતિબિંબાણાસને હેતુ માનવામાં નથી આવતું તેથી વાયુ અને પરમાણુતા ચાક્ષુષ પ્રતિબિંબની શક્યતાને વારવાને માટે તેમને માનવું પડે છે કે બિંબભૂત દ્રવ્યમાં રહેલાં For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ ૩ર૩ મહત્ત્વ અને ઉદભૂતરૂપ જેમ એ દ્રવ્યના ચાક્ષુષ જ્ઞાનમાં હેતુભૂત છે તેમ તેમના આશ્રયભૂત એ દ્રવ્યરૂપ બિંબને કારણે થતા પ્રતિબિંબાપ્યાસની ઉત્પત્તિમાં પણ એ હેતુભૂત છે, તેથી ગોરવદેષ છે. વળી બિંબપ્રતિબિબાભેદ પક્ષમાં નયનરશ્મિ પાછાં ફરીને બિંબ સાથે સંબંધમાં આવે છે એમ માનવામાં આવે છે તેથી પ્રતિબિંબસ્થળમાં પણ બિંદસંનિક જ હેતુ છે તેથી ઘટાદિ ચાક્ષુષ જ્ઞાનની જેમ પ્રતિબિંબ ચાક્ષુષમાં પણ દિવાલ વગેરે સ નિકર્ષના વિઘટન દ્વારા જ પ્રતિબંધક બને છે, અન્યત્ર કયાંય નહીં સંભવતું એવું તેમનું સીધું (સાક્ષા) પ્રતિબંધકત્વ કલ્પવાની જરૂર પડતી નથી, એ લાધવગુણ છે. જ્યારે પ્રતિબિંબાધ્યાસમાં બિ બસંનિકને હેતુ માનવામાં નથી આવતું તેથી દીવાલ વગેરેનું જે સંનિક. વિઘટકત્વ માનેલું છે તે પ્રતિબિંબસ્થળમાં છે એમ કહી શકાતું નથી, તેથી પ્રતિબિંબોધ્યાસની પ્રતિ દીવાલ વગેરે સાક્ષાત્ (-અર્થાત સંન્નિક વિઘટન દ્વારા નહીં-) પ્રતિબંધક છે એમ વ્યવહિત વસ્તુનું પ્રતિબિંબ નથી પડતું એ ધ્યાનમાં રાખીને કલ્પવું પડે છે એ ગૌરવ છે. દીવાલ વગેરે સાક્ષાત પ્રતિબંધક બની શક્તાં હોય તે ઘટપ્રત્યક્ષ વગેરેમાં પણ એ સાક્ષાત પ્રતિબંધક બની શકે અને એમ હોય તો કેઈ ચક્ષુસજ્ઞિકર્ષ પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ બની શકે નહિ. વળી પ્રતિબિંબાણાસવાદીને પણ ચાક્ષુષપ્રતિબિંબભ્રમ સ્થળે બિંબસન્નિકર્ષ માનવો જ પડે છે કારણ કે તે વિના જમનાં ત્રણ કારણોમાંનું જે એક કારણ સંસ્કાર છે તેની ઉપપત્તિ નથી. પિતાના મુખને પિતાની આંખ સાથે સન્નિકઈ ન માનવામાં આવે તે દર્પણદિમાં આરોગ્ય પ્રતિમુખના સજાતીય એવા પિતાના મુખને સાક્ષાત્કાર કયારેય જન્મ નહિ અને તે પછી અધ્યાસનું કારણભૂત અને પૂર્વાનુભવથી જન્ય એવો સંસ્કાર પ્રાપ્ત ન થતાં પ્રતિબિંબરૂપ અધ્યાસની ઉત્પત્તિ ન થાય. માટે પિતાના મુખને પિતાની આંખ સાથે સન્નિકર્ષ થાય તે માટે માનવું જ પડશે કે દર્પણદિ ઉપાધિથી પ્રતિહત નયનરશિમ પાછાં ફરીને સ્વમુખરૂપ બિંબને પ્રાપ્ત કરીને તેનું ગ્રહણું કરે છે. કદાચ સ્વમુખને પૂર્વાનભવ હોય તે પણ એ નાસિકા આદિ પ્રદેશ પૂરતું સીમિત હોય અને એવું હોય તે સંસ્કારના અભાવમાં નયનગેલકાદિને પ્રતિબિંબાણાસ શકય ન જ બને. માટે પ્રતિહત થયેલાં નયનરશિમની પરાવૃત્તિ અને બિંબસંનિષ માનવો જ જોઈએ. કયારેક તે બિલકુલ પૂર્વાનુભવ નથી હોતું. તળાવના કિનારા પરના વૃક્ષ પર કે ક્યારેય નહીં જોયેલે માણસ ચઢીને બેઠા હોય તેને પ્રતિબિંબોધ્યાસસ્થળે પૂર્વાનુભવની જરા પણ શકયતા નથી, - જે ઉપયુક્ત નિયમ સ્વીકારવાને જ હોય તે અનુભવને આધારે એમ પણ સ્વીકારવું જોઈએ કે દર્પણદિથી પ્રતિહત થયેલાં જ નયનરરિમ બિંબને પ્રાપ્ત કરીને તેનું રહણ કરે છે; શિલા આદિથી પ્રતિત થયેલાં નયનરરિમ નથી કરતાં, અને બહુ સ્વચ્છ નહિ એવા તામ્રાદિથી પ્રતિહત નયનરસિમ મુખાદિનું સકલતાથી ગ્રહણ કરતાં નથી. આમ ફળ અનુસાર પદાર્થનો સ્વભાવ માનવામાં આવે તે બીજ પણ દોષોને નિરાસ થાય છે. સૂર્ય ને સીધો જેવા પ્રયત્ન કરીએ તે સમયના તેજથી નયનરશ્મિ પ્રતિહત થાય છે અને સૂર્યનું ગ્રહણ કરી શકાતું નથી. જ્યારે જલ આદિ ઉપાધિને પ્રાપ્ત કરીને પાછાં ફરેલાં નયનરસિમ સૂર્યના તેજથી પ્રતિહત થતાં નથી તેથી સૂર્યને જોઈ શકે છે. શંકા થાય કે ઉપાધિભૂત જલથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ બિદેશને પ્રાપ્ત કરે છે એમ જે માનવામાં આવે છે તે સૂર્યાદિનું પ્રતિબિબ ભલે દેખાય પણ જળની અંદર રેતી વગેરે દેખાય છે તે દેખાવા For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ३२४ सिद्धान्तलेशसङ्ग्रहः જોઇએ નહિ, કારણ કે તેમની સાથે સનિક' નથી. આના ખુલાસો એ છે કે જલ આદિ ઉપાધિથી પ્રતિહત કેટલાંક નયનરશ્મિ બિંબને પ્રાપ્ત કરે છે પણ કેટલાંક નયનરશ્મિ અંદર જઇને અંદર રહેલી રેતી વગેરે સાથે સન્નિમાં આવીને તેનુ ગ્રહણ કરે છે. આવા ખુલાસા આપી શકાય છે તેથી બિભપ્રતિબિંબના અભેદ માની શકાય છે અને ઉપાધિથી પ્રતિહત નયનરશ્મિ બિંબને પ્રાપ્ત કરીને તેનું ગ્રહણ કરે છે એ નિયમ સ્વીકારવા જોઈએ. એક બીજું સમાધાન જોઈએ. શંકા થાય કે ઉપાધિથી પ્રતિહત નયનરશ્મિ જો બિબટ્ટેશને પ્રાપ્ત કરતાં હોય તો પીઠથી વ્યવહિત પદાથનુ પણ પ્રતિબિંબ દેખાવું જોઈએ. આના ઉત્તર એ છે કે ફળના બળે એમ માનવું જોઈએ કે શરીરના અવયવ સનિકના વિટક छे. तेथी अर्थ होष नथी. નયનરશ્મિ પાછાં કરીને બિબનુ ગ્રહણ કરે છે એમ સુરેશ્વરાચાર્ય કહ્યુ છે : दर्पणाभिहता दृष्टिः परावृत्य स्वमाननम् । व्याप्नुवत्याभिमुख्येन व्यत्यस्तं दर्शयेन्मुखम् ॥ દૃ ણુથી પ્રતિહત થયેલી દૃષ્ટિ પાછી ફરીને પેાતાના મુખને વ્યાપ્ત કરતી તેને સામે રહેલ તરીકે અને ખાજુએની ફેરબદલીવાળુ બતાવે. આમ બિખ અને પ્રતિબિંબતા ભેદ માનનાર પક્ષનું ખંડન કરીને તેમના અભેદ માનનાર પક્ષનું નિરૂપણ કર્યુ.. હવે તેમના અભેદનું નિરાકરણ કરીને ભેદપક્ષનુ નિરૂપણ કરે છે अद्वैत विद्याकृतस्तु प्रतिबिम्बस्य मिथ्यात्वमभ्युपगच्छतां त्रिविधजीववादिनां विद्यारण्य गुरुप्रभृतीनामभिप्रायमेवमाहुः - चैत्रमुखाद् भेदेन तत्सदृशत्वेन च पार्श्वस्यैः स्पष्टं निरीक्ष्यमाणं दर्पणे तत्प्रतिबिम्बं ततो भिन्नं स्वरूपतो मिथ्यैव, स्वकरगतादिव रजताच्छुक्तिरजतम् । न च 'दर्पणे मम मुखं भाति' इति बिम्बाभेदज्ञानविरोधः । स्पष्टभेद द्वित्वप्रत्यङ्मुखत्वा दिज्ञान विरोधेनाभेदज्ञानासम्भवात् । 'दर्पणे मम मुखम् ' इति व्यपदेशस्य स्वच्छायामुखे स्वमुखव्यपदेशवद् गौणत्वाच्च । न चाभेदज्ञानविरोधाद् भेदव्यपदेश एक गौणः किं न स्यादिति शङ्क्यम् । बालानां प्रतिबिम्बे पुरुषान्तरभ्रमस्य हानोपादित्साद्यर्थक्रियापर्यन्तस्यापलपितुमशक्यत्वात् । न च. प्रेक्षावतामपि स्त्रमुखविशेषपरिज्ञानाय दर्पणाद्युपादानदर्शनाद् अभेदज्ञानमप्यर्थक्रियापर्यन्तमिति वाच्यम् । भेदेऽपि प्रतिबिम्बस्य बिम्ब: मानाकारत्वनियम विशेषपरिज्ञानादेव तदुपादानोपपत्तेः । For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૨૫ જ્યારે અદ્વૈતવિદ્યાકાર તા પ્રતિષિંખનું મિથ્યત્વ સ્વીકારનારા અને ત્રિવિધ (પારમાર્થિ ક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક) જીવને માનનારા વિદ્યારણ્ય ગુરુ વગેરેને અભિપ્રાય આ પ્રમણે રજૂ કરે છે : ચૈત્ર જ્યારે દપ ણમાં પેાતાનુ સુખ જોતા હોય ત્યારે) તેના પડખે ઊભેલાંએથી ચૈત્રના મુખથી ભિન્ન તરીકે અને તત્સદેશ તરીકે સ્પષ્ટ જોવામાં આવતું દર્પણમાં તેનું પ્રતિબિંબ તેનાથી (ચૈત્રમુખથી ) ભિન્ન અને સ્વરૂપથી મિથ્યા જ છે, જેમ પોતાના હાથમાં રહેલા રજતથી શુક્તિરજત ભિન્ન છે અને મિથ્યા છે. અને (આમ માનતાં) ‘દ્રુપ ણુમાં મારું મુખ ભાસે છે' એ બિબથી અભેદના જ્ઞાનના વિધિ થાય છે એવુ નથી, કારણ કે (મુખ–પ્રતિબિંબના) સ્પષ્ટ ભેદ, દ્વિત્વ, પ્રત્ય ્ન્મુખત્વ આદિ (—અર્થાત્ પ્રત્ય ્ મુ મત્વ, ગ્રીવાસ્થવ, ૬પણસ્થત્વ આદિ)ના જ્ઞાનના વિરોધથી અભેદ જ્ઞાન સભવતુ નથી. અને ‘દણુમાં મારું મુખ' એવા ઉલ્લેખ પેાતાના છાયામુખને વિષે સ્વમુખના ઉલ્લેખ (વ્યવહાર)ની જેમ ગૌણુ છે. અને એવી શકા કરવી ન જોઈ એ કે અભેદજ્ઞાનના વિરાધને લીધે ભેદબ્યવહાર જ કેમ ગૌણુ ન હોય? (આ શંકા ખરાખર નથી) કારણ કે બાળકોને પ્રતિષિખમાં કાઈ બીજા પુરુષના ભ્રમ થાય છે જે હાન (ત્યાગ), ઉપાદિસા (લેવાની ઇચ્છા) વગેરે અક્રિયા (કાઇ પ્રત્યેાજન માટેની પ્રવૃત્તિ) સુધીના છે તેની ના પાડી શકાય તેમ નથી. અને એવી દલીલ કરવી નહિ કે બુદ્ધિશાળી લેાકેા પણ પેાતાના મુખની વિશેષતા (ખાસિયત) ખરાબર જાણુવાને માટે દપણાદિને લેતા જોવામાં આવે છે તેથી અભેદજ્ઞાન પણ અક્રિયા સુધીનુ છે. ( આ દલીલ ખરાબર નથી કારણ કે ભેદ હાવા છતાં પણ પ્રતિબિંબ બિના જેવા આકારવાળુ જ હાય છે અવા નિયમવિશેષના ખરાખર જ્ઞાનથી જ તેનુ (દપ ણાદ્દિનું) ઉપાદાન ઉપપન્ન મને છે (—દાદિ લેવાની તેમની પ્રવૃત્તિ વજૂદવાળી અને છે). વિવરણ : પ્રતિબિંબ મુખરૂપ બિંબથી ભિન્ન છે, અને તેનાં લક્ષણા જુદાં છે એવું સ્પષ્ટ જ્ઞાન સૌને હાય છે તેથી ભિખ–પ્રતિબિંબના અભેદનું જ્ઞાન શકય જ નથી. મુખ ગરદન પર છે, પ્રતિબિંબ ણુમાં છે, મુખ પાતાનુ અંગ છે, પ્રતિબિંબ સામે છે, મુખ સ્વતંત્ર છે જ્યારે પ્રતિબિંબ પરતંત્ર છે વગેરે સ્પષ્ટ ભેદ અને દ્વિત્વ જ્ઞાત થતાં હોય ત્યારે ‘૬×ણુમાં મારું મુખ' એમ કોઈ કહે તે એ વચન ગૌણુ અમાં સમજવાનું છે. શંકા થાય કે દુ'માં મારુ સુખ ભાસે છે.' 'મારુ મુખ મલિન દેખાય છે,' ‘મારુ મુખ લાંબું દેખાય છે' વગેરે કેટલાય બિંબ–પ્રતિબિંબના અભેદવિષયક અનુભવ પણ સ્પષ્ટ થાય છે; તે અભેદ્રવ્યવહાર મુખ્ય છે અને અભેદાનુભવના વિરોધથી ભેદને અનુન્નવ જ સંભવતા નથી તેથી માત્ર ભેદ-વ્યવહાર બાકી રહે છે તે કપિતભેદના આધારે સમજાવી શકાય, અર્થાત્ ભેદવ્યવહાર જ ગૌણ છે. આના ઉત્તર આપતાં કહ્યું કે પ્રતિબિંબને વિષે પ્રવૃત્તિ વગેરે થતાં જોવામાં આવે છે તે બિંબથી તેના ભેદ વિના સિદ્ધ થતાં નથી. ખાળકા જળાશયમાં ભય કર પ્રતિબિંબ જોઈને તેને પડતું મૂકીને નાસી જાય છે અને સૌમ્ય અને પ્રીતિ ઉપજાવે એવું પ્રતિબિંબ નેઇ ને તેને લેવા ઇચ્છે છે અને પ્રતિબિંબદેશ તરફ જાય છે એ સૌ જાણે છે. કર્ણામૃતાચાર્યે કહ્યું છે કે નાના For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨. सिद्धान्तलेशसंङ्ग्रहः (શ્રી કૃષ્ણે) ધૂંટણિયે ચાલતાં ચાલતાં રત્નમયી ભૂમિમાં પડેલા પોતાના સુખપ્રતિબિંબને લેવાની ઇચ્છા કરી અને તે ન મળતાં ખેથી પેાતાની ધાત્રીના ચહેરા સામે જોઈને રડવા લાગ્યા. रत्नस्थले जानुचरः कुमारः सङ्कान्तमात्मीयमुखारन्दिम् । आद|तुकामस्तदाभवेदाद्विलोक्य धात्रीवदनं रुरोद ॥ શકા થાય કે અભેદજ્ઞાન પણ પ્રવૃત્તિ કરાવે છે. પાતાના મુખની ખાસિયતા બરાબર જાણવા માટે બુદ્ધિશાળીએ પણ દણુ હાથમાં લે છે. જે બિંબ–પ્રતિબિંબમાં વસ્તુતઃ ભેદ જ હાય તા પ્રમાણેાને આધારે પરીક્ષા કરનારાએને તે ભેદને નિર્ણય (તેનું ચાસ જ્ઞાન) હોય જ. અને એવુ હોય તેા પોતાના મુખમાં રહેલી વિશેષતાના નિયને માટે *ાદિ લે નહિ પણ તેઓ પણ તેમ કરતા દેખાય છે તેથી તેમને ખાતરી છે કે બિંબ– પ્રતિબિંબના અભેદ છે એમ જ કહેવુ' જેઈએ એને ઉત્તર એ છે કે તેમની પ્રવૃત્તિ અન્ય રીતે સિદ્ધ થઈ શકે છે. તેમને ઉપર્યુક્ત પ્રમાણેાથી ભેદનું જ્ઞાન તે છે જ. પણ તેમને એ પણ બરાબર જ્ઞાત છે કે પ્રતિબિંબ બિંબના જેવા જ આકારવાળુ હાય છે એવા નિયમવિશેષ છે, તેથી તે દપ ણાદિના ઉપયાગ કરે છે. બિખ-પ્રતિબિંબભેદવાદનુ વિવેચન કરતાં વ્યાખ્યાકાર કૃષ્ણાન દતીથ કહે છે કે શંકા થાય કે બાળકાની પ્રતિબિંબવિષયક જે હાન આદિ પ્રવૃત્તિ છે તે બિંબ ઉપાધિમાં રહેલુ છે એવા શ્રમથી જ સભવે છે એમ એની પણ અન્યથા સિદ્ધિ માની શકાય. આમ ભેદ અને અભેદ બન્ને વિષે અનુભવા અને તે બન્નેથી પ્રયુક્ત ક્રિયાએ તુલ્ય હાય યારે અભેદને સ્વાભાવિક માનવેા એ જ ઠીક છે કારણ કે એમાં લાધવ છે. બ્રહ્મરૂપ બિબ અને પ્રતિબિંબરૂપ જીવ વિષે શાસ્ત્રથી જે જીવ અને બ્રહ્મના અભેદ સિદ્ધ છે તેના જ્ઞાનમાં ઉપયેાગી હોવાથી લૌકિક બિંબ અને પ્રતિબિંબના અભેદની કપના અભેદ શ્રુતિથી સમર્થિત છે. પ્રતિબિંબરૂપ જીવના બ્રહ્મથી અભેદ સભવતા હોય ત્યારે તેનાથી અતિરિક્ત પારમાર્થિક અવચ્છિન્ન જીવની કલ્પનામાં ગૌરવ છે. યથા ઘર્ય કોતિરાત્મા વિશ્ર્વાનું...× જેવા મંત્રનુ પણ અભેદ પક્ષમાં જ સ્વારસ્ય છે. ત્યાં એવું પ્રતિપાદન છે કે સૂ` વગેરે અનેક ઉપાધિઆમાં પ્રતિબિભિત થવાને લીધે નાના (ભિન્ન) છે, સ્વત: એક છે, તેમ ચૈતન્ય અનેક ઉપાધિઓમાં પ્રતિબિંબિત થવાને કારણે નાના છે, સ્વતઃ એક છે. આ બિંબ પ્રતિબિંબતા ભેદપક્ષમાં સ ંભવતું નથી. એ પક્ષમાં બિંબ ચૈતન્યનું એકત્વ અને પ્રતિબિબેાનું નાનાવ છે. એમ ઠરતુ હોવાથી એક જ વસ્તુમાં ઔપાધિક નાનાત્વ છે એમ વાત આવીને અટકી શકે નહિ. માટે વિવરણ આદિને માન્ય બિબ-પ્રતિબિંબને અભેદપક્ષ જ વધારે સારા છે–લૌકિક અને શાસ્ત્રીય બને દૃષ્ટિએ. આ શકાના ઉત્તર એ છે કે સુક્ષ્મ દૃષ્ટિએ તે આ જ સાચું છે માટે ભામતી વગેરે ગ્રંથામાં જીવ-બ્રહ્મા અભેદ હોવા છતાં લૌકિક બિંબ–પ્રતિબિંબની જેમ કહિપત ભેદ હાવાથી તેમના ધર્મ(બ્રહ્મમાં સાત્વાદિ, જીવમાં અલ્પજ્ઞત્વાદિ)ની વ્યવસ્થા છે માટે * यथा ह्ययं ज्योतिरात्मा विवस्वानपो भिन्ना बहुधैकोऽनुगच्छन् । उपाधिना क्रियते भेदरूपो देवः क्षेत्रेष्वेत्रमजरोऽयमात्मा ।। જુએ બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ૩. ૨. ૧૮ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૭ એ અનુસાર સાર્વત્રિક વયવહાર છે. બીજી બાજુએ શ્રી વિદ્યારણ્ય વગેરેએ મંદબુદ્ધિના અધિકારીઓને તત્વનું જ્ઞાન થઈ શકે તે માટે પ્રતિબિંબની ઉત્પત્તિની પ્રક્રિયાનું ઉત્પાદન કર્યું છે. કતૃત્વ, ભતૃત્વાદિ સંસારને આશ્રય ચિદાભાસ મિશ્યાભૂત છે, અને એ આત્મા નથી; જ્યારે અસંગ ચૈતન્યરૂપ આત્મા સંસારને આશ્રય નથી' એ પ્રક્રિયાથી મંદબુદ્ધિના અધિકારીઓને તત્ત્વ બુદ્ધિમાં ઊતરી જાય છે એટલી સરળ રીતે “આત્મા બ્રહ્મપ્રતિબિંબરૂપ હોઈને તેનું બ્રહ્મ સ્વતસિદ્ધ છે, અન્તઃકરણના તાદાથી તે સંસારને આશ્રય છે' એ પ્રક્રિયાથી તત્વ બુદ્ધિમાં ઊતરતું નથી, કારણ કે લોકમાં વિરુદ્ધ ધર્મોનું અસાંકય ધમીને ભેદ હોય ત્યાં સ્કુટ હોય છે; વિરુદ્ધ ધર્મો બે જુદા પદાર્થોમાં જ રહી શકે છે; તેની જેમ ધર્મને અભેદ હોય ત્યાં વિરુદ્ધ ધર્મોનું અસાંક ફુટ નથી હોતું. વિદ્યારેય મુનિનો અભિપ્રાય કુટસ્થદીપમાં “વચા થયા મવેત્ કુંવા” એમ વાતિક વચનના * ઉદાહરણથી સ્પષ્ટ છે. કૃણાનંદતીર્થ ભેદપક્ષની સાથે સંમત નથી એ સ્પષ્ટ છે. यत्त 'नात्र मुखम्' इति दर्पणे मुखसंसर्गमात्रस्य बाधः, न मुखस्येति, तन्न । 'नेदं रजतम्' इत्यत्रापि इदमर्थे रजततादात्म्यमात्रस्य बाधो न रजतस्येत्यापत्तेः। यदि च इदमंशे रजतस्य तादात्म्येनाध्यासाद् 'नेदं रजतम्' इति तादात्म्येन रजतस्यैव बाधः, न तादात्म्यमात्रस्य, तदा दर्पणे मुखस्य संसर्गितयाऽध्यासाद् 'नात्र मुखम्' इति संसर्गितया मुखस्यैव बाधः, न संसर्गमात्रस्येति तुल्यम् ।। જે એમ કહ્યું છે કે “અહીં મુખ નથી' એમ દર્પણમાં મુખના સંસર્ગમાત્રને બાધ છે, મુખનો નહિ, – એ બરાબર નથી. કારણ કે એમ હેાય તે “આ રજત નથી' આ સ્થળે પણ “દમ” અર્થમાં ૨જતના તાદામ્યમાત્રનો બાધ પ્રસક્ત થશે, ૨જતને નહિ એ આપત્તિ થશે. અને જો એમ કહેવામાં આવે કે) ઈદમ' અંશમાં રજતને તાદામ્યથી અધ્યાસ હોવાથી “આ રજત નથી એમ તાદામ્યથી રજતને જ બાધ છે, તાદામ્યમાત્રને નહિ, તો દર્પણમાં મુખને સંગ ધરાવનાર તરીકે અધ્યાસહારાથી “અહીં મુખ નથી' એમ સંસગ ધરાવનાર તરીકે મુખને જ બાધ છે, સ સર્ગમાત્રને નહિ–આમ (પરિસ્થિતિ) સમાન છે. વિવરણ : પ્રતિબિંબસ્થળે દર્પણરથવ આદિરૂપ સંસમાત્રનો બાધ કહ્યો છે તેની રજૂઆત કરીને પ્રતિબંદીથી (-એ જ દલીલ વિરુદ્ધ પક્ષે પણ કહી શકાય એમ દલીલ કરીને) પ્રતિબિંબના સ્વરૂપને બાધ અહીં સિદ્ધ કર્યો છે. “દમ” અંશમાં રજતના તાદામ્ય માત્રને નિષેધ માનવો પડે અને એવું હોય તે શુક્તિરજાતનું અનિર્વચનીયત્વ સિદ્ધાંતને માન્ય હોઈ શકે નહિ. અહીં જે કે તાદામ્ય માત્ર બાધ્ય હોવા છતાં અનિવાર્ચનીય રજતની ઉત્પત્તિને * यया यया भवेत् पुंसां व्युत्पत्तिः प्रत्यगात्मनि । सा सैव प्रक्रियेह स्यात् साध्वी सा चानवस्थिता ॥ -સુરેશ્વરાચાર્ય કૃત બૃહદારણ્યકોપનિષદ્ભાગ્યવાસ્તિક ૧,૪,૪૦૨ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ सिद्धान्तलेशसङ्ग्रहः રોકી શકાય નહિ કારણ કે અન્ય દેશમાં રહેલું રજત સંવિથી અભિન ન હોવાથી સામે રહેલી વસ્તુથી અભિન્ન તરીકે પ્રત્યક્ષ જ્ઞાત થઈ શકે નહિ, તોપણુ શુક્તિજિતનો બાધ પણ ઉ૫૫ન્ન તરીકે બતાવી શકાય એમ માનીને બિ બ–પ્રતિબિંબાભેદવાદી શંકા કરે છે કે આ રજત નથી'માં તાદાથી રજત જ બાધ છે, તાદમ્યમાત્રને નહિ. આને ઉત્તર એ છે કે એવું હોય તે એમ પણ માનવું પડે કે અહીં મુખ નથી' થી સંસગ ધરાવનાર તરીકે મુખને જ બાધ છે, સંસર્ગમાત્રને નહિ. यत्तु धर्मिणोऽप्यध्यासकल्पने गौरवमिति, तद रजताभासकल्पनागौरववत् प्रामाणिकत्वान्न दोषः, स्वनेत्रगोलकादिप्रतिबिम्बभ्रमस्थले विम्बापरोक्ष्यकल्पनोपायाभावात् । नयनरश्मीनामुपाधिप्रतिहतानां बिम्बप्राप्तिकल्पने हि दृष्टविरुद्धं बह्वापद्यते । कथं हि जलसन्निक केषुचिन्नयनरश्मिषु अप्रतिहतमन्तर्गच्छत्सु अन्ये जलसम्बन्धेनापि प्रतिहन्यमाना नितान्तमृदवः सकलनयनरश्मिप्रतिघातिनं किरणसमूहं निर्जित्य तन्मध्यगतं सूर्यमण्डलं प्रविशेयुः । कथं च चन्द्रावलोकन इव तत्प्रतिबिम्वावलोकनेऽपि अमृतशीतलं तबिम्बसन्निकर्षाविशेष लोचनयोः शैत्याभिव्यक्त्या आप्यायनं न स्यात् । कथं च जलसम्बन्धेनापि प्रतिहन्यमानाः शिलादिसंबन्धेन न प्रतिहन्येरन् । तत्प्रतिहत्या परावृत्तौ वा नयनगोल कादिभिर्न संसृज्येरन् । तत्संसर्गे वा संसृष्टं न साक्षात्कारयेयुः । दोषेणापि हि विशेषांशग्रहणमात्रं प्रतिवध्यमानं दृश्यते, न तु सन्निकृष्टधर्मिस्वरूपग्रहणमपि । જે એમ કહ્યું છે કે ધમીન પણ અયાસ ક૯પવામાં ગૌરવ છે, તેને વિષે કહેવાનું કે) રજતાભાસની કલ્પનામાં જેમ ગૌરવ પ્રામાણિક છે (પ્રમાણુનુસાર છે) તેમ (અહી') તે (ગૌરવ) પ્રામાણિક હોવાથી દોષ નથી, કારણ કે પિતાના નયનગેલકાદિના પ્રતિબિંબ ભ્રમ સ્થળમાં બિંબની અપરોક્ષતાની કલ્પનાને ઉપાય નથી. નયનરમિઓ (દપણાદિ) ઉપાધિથી પ્રતિહત થઈને બિંબને પ્રાપ્ત કરે છે એવી કલ્પના કરવામાં, જોવામાં આવે છે તેનાથી વિરુદ્ધ ઘણું આવી પડે છે. જેમ કે જલ સાથે સન્નિકમાં થતાં કેટલાંક નયનરમ કઈ રુકાવટ વિના (અપ્રતિહત રીતે) અંદર જતાં હોય ત્યારે બીજાં જળના સંબંધથી પણ પ્રતિહત થતાં (એટલાં) તદ્દન મૃદુ એવાં (નયનરશિમ) સકલ નયનરશ્મિને પાછાં ધકેલનાર (સૂર્ય) કરણસમૂહને જીતીને તેની મધ્યમાં રહેલા સૂર્યમંડલમાં પ્રવેશી શકે! (–કેવી રીતે પ્રવેશી શકે?) અને (બિંબભૂત) ચંદ્રને જોવામાં થાય છે તેમ તેના પ્રતિબિંબને જોવામાં પણ અમૃત જેવી શીતલ રીતે લેચમાં શીતળતાની અભિવ્યક્તિથી તાજગી (ઉષ્ણતાનું શમન કેમ ન થાય જ્યારે બિંબ અને પ્રતિબિંબનો અભેદ હોઈને) અમૃત જેવા શીતલ તે બિંબ સાથે સંનિકર્ષ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૨૯ સમાન છે? અને જળના સંબધથી પાછાં ધકેલાતાં (નયનરશ્મિ) શિલા આદિના સંબંધથી કેમ પાછાં ન ધકેલાય ? અથવા તેના પ્રતિઘાતથી પાછાં ફરતાં હોય તે નયનગાલક અદિ સાથે સંસર્ગમાં કેમ ન આવે ? અથવા તેની સાથે સંસર્ગમાં આવતાં સંતૃષ્ટ (જેની સાથે સંસર્ગ થયો છે એવાં નયનગલકાદિ)નો સાક્ષાત્કાર કેમ ન કરાવે? કારણ કે (કોઈ) દોષથી પણ માત્ર વિશેષ અંશનું ગ્રહણ પ્રતિબદ્ધ થતું (–તેમાં રુકાવટ આવતી–) જવામાં આવે છે, પણ સંનિકૃષ્ટ ધમી(દ્રવ્ય)ના સ્વરૂપનું ગ્રહણ પ્રતિબદ્ધ થતું જોવામાં આવતું નથી. વિવરણ: દર્પણસ્થ, આદિ ધર્મોને અધ્યાસ માનવા કરતાં (પ્રતિબિબરૂ૫) ધમીરને જ અધ્યાસ માનવામાં રવદોષ છે એમ જે દલીલ કરી હતી તેને ઉત્તર અહીં આવે છે. પ્રમાણથી સમર્થન પ્રાપ્ત થતું હોય તે ગૌરવ પણ દોષરૂપ નથી. ગુક્તિરજતમાં જેમ બાધક પ્રમાણુ છે તેમ પ્રતિબિંબમાં પણ છે તેથી અધ્યાસની કલપનામાં ગૌરવ હોય તે પણ તે પ્રમાણમૂલક છે તેથી દોષ નથી. બીજી બાજુએ બિંબ–પ્રતિબિંબને અભેદ માનનાર પક્ષમાં પિતાના મુખમાં રહેલાં નયનગેલક આદિને પ્રતિબિંબભ્રમ થાય છે ત્યાં બિંબને અપક્ષ માનવા માટે કોઈ ઉપાય નથી. દર્પણ, જળ આદિ ઉપાધિથી પ્રતિત થતાં નયનરસિમ પાછાં કરીને બિંબનો સાક્ષાત્કાર કરે છે એમ માનવામાં ઘણી બધી મુશ્કેલીઓ છે. નયનરરિમ એવાં નાજુક હોય કે જળ સાથે સંબંધમાં આવતાં કેટલાંક અંદર પ્રવેશી શકે, અને બીજા કેટલાંક પાછાં ફરેલાં તદ્દન નાજુક નયનરશ્મિઓ બધાં જ નયનરસિમને પાછાં ધકેલવા સમર્થ એવા સૂર્યના કિરણસમૂહને હરાવીને તેમની મધ્યમાં રહેલા સૂર્યમંડળમાં પ્રવેશી જાય એમ માનવું કેટલું યુક્તિયુક્ત છે? પણ અભેદપક્ષમાં માનવું જ પડે છે. તે એમ માની લઈએ કે જળથી નયનરહિમ પ્રતિહત થતાં નથી પણ જળની અંદર રહેલી રેતીથી પ્રતિહત થાય છે અને જેમ સૂર્યાદિનાં કિરણ પિતે તૃણદિને બાળી શકતાં નથી પણ સૂર્યકાન્ત મણિથી પ્રતિહત થયેલાં હોય તે બાળી શકે છે તેમ' નયનરસિમ સ્વતઃ સૂર્યકિરણને પ્રતિઘાત કરી શક્તા નથી પણ ઉપાધિથી પ્રતિહત થયેલાં હોય ત્યારે સૂર્યકિરણ સમૂહને હરાવવામાં તેમનું સામર્થ્ય વધી જાય છે તેથી કઈ દોષ નથી. પણ એવું જે હોય તે ચંદ્રના અવલોકનથી લેચનને શીતળતાને અનુભવ થાય છે તેના કરતાં જળાશયમાં ચંદ્રપ્ર તબિબને કેઈ નિરંતર જોયા કરે છે તે શીતળતાની અભિવ્યક્તિ દ્વારા ઉષ્ણુતાનું શમન કરવામાં વધારે સમર્થ હોવું જોઈએ. કેઈ એમ દલીલ કરી શકે કે શીતલતાને અનુભવ ચંદ્રના સંનિકર્યાદિને કારણે નથી પણ ચંદ્રકિરણોના સતત સંસર્ગને લીધે છે તેથી નીચું મુખ રાખીને ઊભેલા માણસની આંખને શીતલતાને અનુભવ થતું નથી, કારણ કે ચંદ્રકિરણોને સતત સ ક નથી તે જો કે ચંદ્ર સાથે સંનિકર્ષ અને તેનું દશન તે હોય જ છે. માટે ભેદપક્ષે બીજી દલીલ કરી છે. જળના સંબંધમાં આવતાં પાછાં ફરી શકતાં નયનરહિમ શિલા વગેરે સાથે સંબંધમાં આવતાં કેમ પાછા ન ફરે? પ્રતિહત થવાં જ જોઈએ અને તેમને બિંબ સાથે સ સગ થવાથી સિ-જર For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ 330 सिद्धान्तलेशसङ्ग्रहः તેના સાક્ષાત્કાર કરાવવા જ જોઈએ. કોઈ દોષને કારણે આમ થતું નથી એમ કોઈ દલીલ કરે તે એ બરાબર નથી કારણ કે દોષ હાય તો પણ બિંબરૂપ મુખાદિની વિશેષતાના સાક્ષાત્કાર ન થાય પણુ સામાન્યરૂપથી તેા જ્ઞાન થવું જોઇએ. શુક્તિરજત આદિ શ્રમના સ્થળ દોષને કારણે બિલકુલ જ્ઞાન થતું નથી એવુ. તા થતું નથી. આમ બિન-પ્રતિબિંબને અભેદ અને ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ પાછાં ફરી બિખને પ્રાપ્ત કરે છે અને તેનું દર્શન કરે છે એમ માનવામાં જોઈએ છીએ તેથી વિરુદ્ધ ધણું આ પક્ષ સ્વીકાય નથી. માની લેવું પડે છે તેથી કૃષ્ણોન‘દૂતોથ વ્યાખ્યાકારને અભેદ-પક્ષ વધારે સ્વીકાય લાગે છે તેથી તેઓ કહે છે કે પરિસ્થિતિ જેવી છે તેવી માની લઈએ તો એમ માનવું જોઈએ કે સ્વચ્છ દ્રવ્ય કે તેની સાથે સ ંસષ્ટ વસ્તુ (રેતી) જે પ્રતિબિંબના ઉદ્યને ચાગ્ય હોય તે જ પ્રતિધાતક બની શકે છે. તેથી ઉપર કહેલા દોષ નથી એમ સમજવુ. प्रतिमुखाध्यासपक्षे तु न किञ्चिद् दृष्टविरुद्धं कल्पनीयम् । तथा हि- अव्यवहितस्थूलोद्भूतरूपस्यैव चाक्षुषाध्यासदर्शनाद् बिम्बगतस्थौल्योद्भूतरूपयोः स्वाश्रय साक्षात्कारकारणत्वेन क्लृप्तयोः स्वाश्रयप्रतिबिम्बध्या सेsपि कारणत्वम्, कुड्याद्यावरणद्रव्यस्य त्वगिन्द्रियादिन्यायन प्राप्यकारितयाऽवगतनयनसन्निकर्षविघटनद्वारा व्यवहितवस्तुसाक्षात्कार प्रतिबन्धकत्वेन क्लृप्तस्य व्यवहितप्रतिबिम्बाध्यासेऽपि विनैव द्वारान्तरं प्रतिबन्धकत्वं च कल्पनीयम् । तत्र को विरोधः कचित् कारणत्वादिना क्लृप्तस्य फलबलादन्यत्रापि कारणत्वादिकल्पने । एतेनोपाधिप्रतिहतनयनरश्मीनां बिम्बप्राप्त्यनुपगमे व्यवहितस्योद्भूतरूपादिरहितस्य च चाक्षुषप्रतिबिम्बभ्रमप्रसङ्ग इति निरस्तम् । બીજી બાજુએ પ્રતિસુખના અધ્યાસ માનનાર પક્ષમાં, જોવામાં આવ્યુ હાય તેનાથી વિરુદ્ધ કશુ જ કલ્પવાનું રહેતું નથી. જેમ કે, અવ્યવતિ, સ્થૂલ અને ઉદ્ભૂતરૂપવાળા પટ્ટાને જ ચાક્ષુષ અભ્યાસ જોવામાં આવે છે તેથી ખિખમાં રહેલાં સ્થૂલતા (મહત્ત) અને ઉદ્ભૂત રૂપ જેમને પોતાના આશ્રયભૂત (દ્રશ્ય)ના સાક્ષાત્કારનું કારણ માનવામાં આવે છે તેમને પેતાના આશ્રયના પ્રતિબિંખના અધ્યાસમાં પણ કારણુ માની શકાય; (અને) દીવાલ વગેરે આવરણ કરનાર દ્રવ્ય જેને ત્યગિન્દ્રિય આદિના ન્યાયથી પ્રાપ્યકારી તરીકે જ્ઞાત નયનના સ`નિકના વિઘટન દ્વારા વ્યવહિત વસ્તુના સાક્ષાત્કારનું પ્રતિબંધક માનવામાં આવે છે તેને વ્યવહિતના પ્રતિબિંખાધ્યાસમાં પણ કાઈ બીજી દ્વારભૂત વસ્તુ વિના પ્રતિખંધક કલ્પી શકાય. કર્યાંક કારણ આદિ તરીકે માનેલી વતુને ફળના મળે અન્યત્ર પણ કારણ આદિ તરીકે કલ્પવામાં આવે તેા શે। વિરોધ હેઈ શકે? For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ઉ૩૬ આ (દલીલ)થી ઉપાધિથી પ્રતિહત નયનરમિએ બિંબને પ્રાપ્ત કરે છે એમ ન સ્વીકારવામાં આવે તે વ્યવહિત અને ઉદ્ભૂત રૂપ આદિ વિનાની વસ્તુને પણ ચાક્ષુષ પ્રતિબિંબભ્રમ પ્રસક્ત થશે” એ (દલીલ)નું ખંડન થઈ જાય છે. - વિવરણ : બિબ-પ્રતિબિંબાભેદ-પક્ષમાં ઘણો બધે દટવિરોધ આવી પડે છે એમ બતાવીને હવે પ્રતિબિંબાણાસની ઉત્પત્તિ માનનાર પક્ષનું ઉપપાદન કરે છે. ઘટાદિના ચાક્ષુષ જ્ઞાનમાં ઘટાદિનું મહત્વ, તેમનું ઉદ્ભતરૂપત્ય અને અવ્યવહિતવ કારણભૂત છે તેથી આ ધર્મોને પોતાના આશ્રયભૂત પદાર્થના પ્રતિબિંબાણાસમાં પણ કારણભૂત માની શકાય; અર્થાત બિંબભૂત મુખાદિના ચાક્ષુષ જ્ઞાનમાં જેમ અવ્યવહિતવાદિ (–વસ્તુ અને ઇન્દ્રિય વચ્ચે કઈ અંતરાય ન જોઈએ, એ રસ્થૂળ હોવી જોઈએ અને પ્રકટ રૂપવાળી હેવી જોઈએ એ–) કારણભૂત છે તેમ પિતાના આશ્રય મુખાદિના પ્રતિબિંબરૂપ અધ્યાસની ઉત્પત્તિમાં પણ આ ધર્મોને કારણભૂત માની શકાય. અને જેમ વગિન્દ્રિય વિષયકેશને પ્રાપ્ત કરીને જે તે વિષયનું ગ્રહણ કરે છે તેમ જ ચક્ષુરિન્દ્રિય પણ વિષયદેશને જ પ્રાપ્ત કરીને જ વિષયનું ગ્રહણ કરે છે તેથી તેમને પ્રાયકારી માનવામાં આવે છે. માટે દીવાલનું વ્યવધાન સંનિકષના વિધટન ધારા (સંપર્ક ન થવા દઈને તે દ્વારા) પ્રત્યક્ષજ્ઞાનમાં બાધક માનવામાં આવે છે તેમ દીવાલ વગેરે તેમનાથી વ્યવહિત મુખાદિના પ્રતિબિબાણાસમાં પણ સાક્ષાત્ પ્રતિબંધક માની શકાય. તેમને બીજી કોઈ ધારભૂત વસ્તુની અપેક્ષા રહેતી નથી. પ્રતિબિંબની ઉત્પત્તિ માનનાર પક્ષમાં બિંબ સાથેના સંનિકને જે હેતુ માનવામાં ન આવે તો વ્યવહિત વસ્તુનું પણું પ્રતિબિંબ પડવું જોઈએ પણ તેમ થતું નથી તેથી દીવાલ વગેરેને વ્યવહિતના પ્રતિબિંબાયાસમાં સાક્ષાત પ્રતિબંધક માનવામાં કઈ વિરોધ હોઈ શકે નહિ. આ સમાધાનથી બિંબ–પ્રતિનિબ-અમેદવાદી એ જે શંકા કરી હતી કે ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરભિ બિંબને પ્રાપ્ત કરે છે એમ સ્વીકારવામાં ન આવે તે વ્યવહિત અને ઉભૂત રૂપ તથા સ્થૂલતા વિનાની વસ્તુઓને પણ પ્રતિબિંબ બ્રમ થવો જોઈએ—એ શંકાને પણ નિરાસ થઈ જાય છે કારણ કે અવ્યવહિતત્વ અને મહત્તા આદિ પ્રતિબિંબાધ્યાસમાં પણ કારણભૂત છે એમ ઉપવુંક્ત દલીલ અનુસાર માની શકાય. જિં જ તદુષr ૩રાદૂષrઘણા થ? સાલાર ત્રवलोकन इव विना चक्षुर्विक्षेपमवनतमौलिना निरीक्ष्यमाणे सलिले ततः प्रतिहतानां नयनरश्मीनामूर्ध्वमुस्प्लुत्य बिम्बसूर्यग्राहकत्ववत् तिर्यश्चक्षुविक्षेपं विना ऋजुचक्षुषा दर्पणे विलोक्यमाने तत्प्रतिहतानां पार्श्वस्थमुखग्राहकत्ववच्च वदनसाचीकरणाभावेऽप्युपाधिप्रतिहतानां पृष्ठभामव्यवहितग्राहकत्वं तावदुर्वाग्म् , उपाधिप्रतिहतनयनरश्मीनां प्रतिनिवृत्तिनियम विहाय यत्र बिम्बं तत्रैव गमनोपगमनात् । तथा मलिनदर्पणे श्यामतया गौरमुखप्रतिविम्बस्थले विद्यमानस्यापि बिम्बगतगौररूपस्य चाक्षुषज्ञानेs For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंङ्ग्रहः नुपयोगितया पीतशङ्खभ्रमन्यायेनारोप्यरूपवैशिष्टयेनैव बिम्बमुखस्य चाक्षुपत्वं निर्वाह्यमिति तथैव नीरूपस्यापि दर्पणोपाधिश्यामत्ववैशिष्टयेन चाक्षुषप्रतिबिम्बभ्रमविषयत्वमपि दुर्वारम् स्वतो नीरूपस्यापि नभसोऽध्यस्तनैल्य वैशिष्टयेन चाक्षुषत्वसंप्रतिपत्तेः । तस्मात् स्वरूपतः प्रतिमुखाध्यासपक्ष एव श्रेयान् । ' ૩૩૨ વળી તેના (—પ્રતિહત નયનરશ્મિએ ભિખને પ્રાપ્ત કરે છે તેના) સ્વીકારમાં જ ઉક્ત દૂષણને પ્રસગ છે. કેવી રીતે? જેમ સાક્ષાત્ સૂર્યના અવલેાકનમાં ચક્ષુના વિક્ષે૫ (નજર એ તરફ નાખવી તે)ની જરૂર છે, તેનાથી વિપરીત ચક્ષુના વક્ષેપ વિના માથુ નમેલુ છે તેવા (માણસ)થી પાણીને જોવામાં આવતાં તેથી પ્રતિહત થયેલા નયનરશ્મિ ઉપર કૂદીને બિખસૂર્યનું ગ્રહણ કરનારાં હાય છે, અને ત્રાંસી નજર નાખ્યા વિતા સીધી આંખ વાળાથી ણુને જોવામાં આવતાં તેનાથી પ્રતિહત થયેલાં (નયનરશ્મિ) ખાજુમાં રહેલા (માણસ)ના મુખનું ગ્રહણ કરનારાં હાય છે, તેની જેમ ચહેરાનું સાચીકરણ (પીઠ પાછળની વસ્તુ જોવા માટે તેને અનુકૂળ થાય એ રીતે મુખને તેની તરફ ફેરવવું તે) ન હેાય તેા પણ ઉપાધિથી પ્રતિત થયેલાં નયનરશ્મિ પૃષ્ઠભાગથી બ્યવહિત વસ્તુનું ગ્રહણુ કરનારાં હાવાં જ જોઈ એ (અક્ષરશઃ—ગ્રહણ કરનારાં હાય તેને રેકવું મુશ્કેલ ખને), કારણ કે ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ (નયનગેાલક દ્વારા શરીરમાં) પાછાં ફરે છે એ નિયમને છોડીને જ્યાં ત્રિખ હાય ત્યાં જ જાય છે એમ સ્વીકારવામાં આવે છે. તે જ પ્રમાણે મલિન દપ ણુમાં શ્યામ તરીકે ગૌર મુખનું પ્રતિબિંબ થાય છે ત્યાં ખિખમાં ગૌર રૂપ હાવા છતાં પણ ચાક્ષુષ જ્ઞાનમાં તેના ઉપયાગ ન હાવાથી પીતશ'ખબ્રમન્યાયથી આરેાપ્ય રૂપના વૈશબ્દચથી જ બિંબસુખના ચાક્ષુષત્વના નિર્વાહ કરવાના રહે છે; માટે તે જ રીતે નીરૂપ વસ્તુ દપ ણુરૂપ ઉપાધિના શ્યામત્વના વૈશિષ્ટથી ચાક્ષુષપ્રતિબિંબભ્રમને વિષય અને તેને પણ રોકવુ' મુશ્કેલ અને, કારણ કે સ્વતઃ રૂપહીન હેાવા છતાં પણ આકાશ અય્યસ્ત નીલતાના વૈશિષ્ટચથી ચાક્ષુષ અને એ બાબતમાં સંમતિ છે. તેથી સ્વરૂપતઃ પ્રતિમુખના અધ્યાસ માનનાર પક્ષ જ વધારે સારા છે. 1. વિવરણ : ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ બિંબને પ્રાપ્ત કરે છે અને તેનુ ગ્રહ કરે છે એમ માનવામાં ઉપર કહેલાં દૂષણ આવી પડશે. સૂર્યંને સીધા જોતાં હાઈએ તે નજર તેની તરફ નાખવી પડે છે પણ નજર તેના તરફ નાખ્યા સિવાય નીચું માઢું રાખીને પાણીને જોઈએ છીએ ત્યારે નયનરશ્મિ એ પાણુ થી પાછાં ધકેલાઈ ને ઉપર કૂદીને બિંબરૂપ સૂર્યંનુ ં ગ્રહણ કરે છે એમ જો માનવામાં આવે; અને બાજુમાં ઊભેલા માણસનુ મુર્ખ જોવા માટે નજર ત્રાંસી કરવી પડે છે પણ દપ ણુને સીધી નજરે જોતાં હાઇએ તા પ્રતિહત થયેલાં નયનરશ્મિ ખાજુમાં રહેલા મુખનું ગ્રહણ કરે છે એમ જો માનવામાં આવે, તો એ જ રીતે મોઢું પાછળ ફેરવ્યા સિવાય પીઠ પાછળ રહેલી વસ્તુનું પણ જ્ઞાન થવું For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૩૩ જોઈએ કારણ કે ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરસિમ તેના સુધી પહોંચી જાય અને તેનું ગ્રહણ કરી શકે. આ સિદ્ધાંતમાં જ્યનગોલકની સામે રહેલી વસ્તુથી પ્રતિહત થયેલાં નયનરસિમ ફરી ગેલક દ્વારા શરીરની અંદર પ્રવેશ કરે છે એ નિયમને છોડીને જ્યાં બિંબ હોય ત્યાં એ ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરસિમ જાય છે એમ સ્વીકારવામાં આવ્યું છે, તેથી પીઠ પાછળની વસ્તુનું પણ આ પ્રતિહત નયનરરિશ્મઓએ ગ્રહણ કરવું જોઈએ, પણ તેમ થતું નથી. આ પ્રસંગોપત્તિના પરિહાર કરતાં વિધી એમ કહી શકે કે સ નિકર્ષનું વિઘટન કરનાર વ્યવધાયકને અભાવ તે અપેક્ષિત છે જ જ્યારે અહીં શરીર અને તેના અવયવોનું વ્યવધાન હોવાથી દર્પણથી પ્રતિહત થયેલાં નયનરસિમ પૃષ્ઠભાગથી વ્યવહિત વસ્તુને પ્રાપ્ત કરી શકતાં નથી તેથી તેનું ગ્રહણ થતું નથી. આ દૃષ્ટાન્તમાં આમ થેડી મુશ્કેલી રહે તેથી બીજું દૃષ્ટાંત આપ્યું છે. રૂહીન વાયુ આદિના ચાક્ષુષ પ્રતિબિંબની આપત્તિ પણ પ્રતિહત થયેલાં નયનશિમ શરીરમાં પાછાં ન ફરતાં બિંબને પ્રાપ્ત કરે છે એ પક્ષમાં રહે છે એ પણ દૂષણ છે. વિરોધી એમ દલીલ કરે કે દર્પણદિ ઉપાધિગત રૂ૫ના ઉપધાનથી રૂહીન વાયુ આદિ પણ ચાક્ષુષ પ્રતિબિંબ જમના વિષય બનવા જ જોઈએ એમ માનવું બરાબર નથી કારણ કે દ્રવ્યના ચાક્ષુષ પ્રતિબિંબભ્રમમાં બિંબમાં રહેલા મહત્વ (સ્થૂલવની જેમ તેના ઉદ્દભૂતરૂપવને પણ કારણ માન્યું છે. આને ઉત્તર આપતાં, બિંબગત રૂપને ઉપયોગ ચાક્ષુષપ્રતિબિંબભ્રમમાં નથી હોત એમ બતાવવા મલિન દર્પણમાં ગીર મુખનું પ્રતિબિંબ શ્યામ તરીકે દેખાય છે તેનું ઉદાહરણ આપ્યું છે. ત્યાં ગૌર મુખ આરોમાણુ શ્યામરૂપથી ઉપહિત થયેલું ચાક્ષુષ બને છે એમ જ માનવું જોઈએ, જેમ પતિ શંખને ભ્રમમાં આરો. માણુ રૂપથી જ શંખદ્રવ્ય ચાક્ષુષ બને છે તેમ આ ચર્ચા કવિતાર્કિકમત સમજાવતી વખતે કરી છે. [વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ” આ દલીલ સાથે સંમત નથી. તેઓ કહે છે કે દ્રવ્યના ચાક્ષુષ જ્ઞાનમાં તેમાં જ રહેલું ઉદ્દભૂત રૂપ કારણ છે તેથી રૂહીન દ્રવ્ય (વાયુ આદિ) ચાક્ષુષ પ્રતિબિંબભ્રમને વિષય બને એ પ્રસક્ત થતું જ નથી. મલિન દર્પણમાં ગોર મુખને શ્યામ તરીકે પ્રતિબિંબભ્રમ થાય છે ત્યાં, અથવા “ પીતશખ ને શ્રમ થાય છે ત્યાં ભ્રમની પહેલાં અધ્યાસની પ્રતિ કારણભૂત ધમીના જ્ઞાનમાં ગૌર રૂપ કે શુકલ રૂ૫ કારણ છે જ તેથી તેના ઉપયોગને અભાવ સિદ્ધ થતું નથી. અર્થાત્ ધર્મિજ્ઞાનને માટે બિંબમાં રહેલા રૂ૫ની આવશ્યકતા છે જ. દ્રવ્ય-ચાક્ષુષમાં રૂપવિષયકવનિયમાભાવ (દ્રવ્યના ચાક્ષુષ શાનમાં તેનું રૂપ વિષય બને જ એ આવશ્યક નથી એમ) કવિતાકેકને મત સમજાવતી વખતે સમજાવ્યો છે તેથી પીતશંખમનો સંભવ છે એમ પ્રતિબિંબની ઉત્પત્તિ માનનારે કહ્યું છે એમ સમજવું. આરેય રૂપથી વિશિષ્ટ તરીકે રૂપરહિત વસ્તુને ચાક્ષુષભ્રમ થાય છે તેને માટે “નીલ આકાશ'નું ઉદાહરણ આપ્યું છે અને આ બાબતમાં સર્વસંમતિ છે એમ કહ્યું છે. પણ આ પાતત : ગગન ચાક્ષુષવૃત્તિને વિષય છે એમ કેવલ કવિતાકિને માન્ય છે. પૂર્વાચાર્યોને આ માન્ય નથી. આચાર્યોના મતે તે ગગનવ્યાપી સૂર્ય પ્રકાશ આદિ વિષયક ચાક્ષુષવૃત્તિથી પ્રકાશાદિથી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિના કાળમાં પ્રકાશાદિમાં અનુગત એવું ગગનથી અવચ્છિન્ન ચૈતન્ય છે તેની પણ અભિવ્યક્તિ થાય છે એમ માનીને અભિવ્યક્ત ગગનવછિન્ન સાક્ષીમાં નીલતાદિને અભ્યાસ સ્વીકારીને નલતાદિથી વિશિષ્ટ ગગન સાક્ષી માત્રથી ભાસ્ય બને છે એમ સ્વીકાર્યું છે For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ सिद्धान्तलेशसहमहः એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આમ પ્રતિબિબન અધ્યાસ થાય છે એ સિદ્ધાન્ત મંદ બુદ્ધિવાળાઓને માટે જ વધારે સારે હશે એમ કૃષ્ણાનંદતીર્થ કહે છે. તેમની સંમતિ આ પક્ષને વિષે નથી.] ___ न च तत्रापि पूर्वानुभवसंस्कारदौर्घट्यम् । पुरुषसामान्यानुभव. संस्कारमात्रेण स्वप्ने प्वदृष्टचरपुरुषाध्यासवन्मुखसामान्यानुभवसंस्कारमात्रेण दर्पणेषु मुख विशेषाध्यासोपपत्तेः । इयांस्तु भेदः -स्वप्नेषु शुभाशुभहेत्वदृष्टानुरोधेन पुरुषाकृतिविशेषाध्यासः, इह तु बिम्बसन्निधानानुरोधेन मुखाकृतिविशेषाध्यास इति । न च प्रतिबिम्बस्य स्वरूपतो मिथ्यात्वे ब्रह्मप्रतिबिम्बजीवस्यापि मिथ्यात्वापत्तिर्दोषः। प्रतिविम्बजीवस्य तथात्वेऽप्यवच्छिन्नजीवस्य सत्यतया मुक्तिभाक्त्वोपपत्तेरिति । અને ત્યાં (પ્રતિબિંબાણાસપક્ષમાં) પણ પૂર્વ અનુભવને સંસ્કાર દુઘટ છે (અર્થાત્ સંભવે નહિ) એવું નથી, કારણ કે જેમ પુરુષ સામાન્યના અનુભવના સંસ્કાર માત્રથી સ્ત્રોમાં કયારેય ન જોયેલા પુરુષનો અધ્યાસ થાય છે તેમ મુખસામાન્યના અનુભવના સંસ્કાર માત્રથી દર્પણમાં મુખવિશેષને અધ્યાસ ઉપપન (શક્ય) છે. પણ આટલે ભેદ છે– સ્વપ્નમાં શુભ કે અશુભના હેતુભૂત અદષ્ટના અનુરોધથી પુરુષાકૃતિવિશેષને અધ્યાસ થાય છે, જ્યારે અહીં બિબના સાનિયને અનુરોધથી મુખાકૃતિવિશેષને અધ્યાત છે. અને જે પ્રતિબિંબ સ્વરૂપઃ મિથ્યા હોય તે બ્રહ્મના પ્રતિબિંબરૂપ જીવને પણ મિથ્યાત્વ પ્રસિદ્ધ થશે એ દોષ નથી, કારણ કે પ્રતિબિંબભૂત જીવ તેવો (મિથ્થા) હોય તે પણ અવચ્છિન્ન જીવ સત્ય હેવાથી તે મુક્તિ પામી શકે છે (અર્થાત્ તેને બ્રહ્મથી અભેદ છે). વિવરણઃ ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ બિંબને પ્રાપ્ત કરે છે એમ જે ન સ્વીકારવામાં આવે છે જેને અધ્યાસ કરવામાં આવે છે તેના સજાતીય મુખ વિષે પૂર્વ અનભવ સંભવે નહિ. અને તેથી અધ્યાસના કારણભૂત સંસ્કારની ઉ૫૫ત્તિ ન થાય એમ જે શંકા કરેલી તેને ફરી રજૂ કરીને તેનું ખંડન અહીં કર્યું છે. પ્રતિબિંબને અધ્યાસ માનીએ તે પણ સરકારને સ ભવ નથી એમ ન કહી શકાય પુરુષસામાન્યન (પુરુષમાં સામાન્યતઃ દેખાતાં લક્ષણોના) અનુભવથી જે સંસ્કાર ઉત્પન્ન થયા હોય તેનાથી ક્યારેય ન જોયેલા પુરુષને અધ્યાસ સ્વપ્નમાં સંભવે છે તેમ મુખસામાન્યાનુભવજન્ય સંસ્કારથી દર્પણમાં મુખવિશેષને અધ્યાસ શકય છે શંકા થાય કે આવું જ હોય તે ચેત્રનું મુખ અને દર્પણ એકબીજાના સાનિધ્યમાં હોય ત્યારે ગમે તેના મુખના અધ્યાસને પ્રસંગ થાય, સ્તનની જેમ; આવા સંજોગોમાં સામે જે મુખ છે તેને જ અધ્યાસ નિયમ તરીકે (અપવાદ વિના) થાય For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૩૫ છે એવું ન બને. આને ઉત્તર આપતાં કહ્યું છે કે સ્વપ્ન અને પ્રતિબિંબ અધ્યામાં ફરક એટલે જ છે કે સ્વપ્નમાં ભાવિ શુભ કે અશુભ ઉત્પન્ન કરનાર અદછાનુસાર પુરુષાકૃતિવિશેષને અધ્યાસ થાય છે જ્યારે પ્રતિબિંબજમમાં બિંબની સમીપતા અનુસાર મુખાકૃતિવિશેષને અધ્યાસ થાય છે. પ્રતિબિંબ મિથ્યા હોય તે બ્રહ્મપ્રતિબિંબભૂત જીવ પણ મિથ્યા હોવો જોઈએ અને એવું હોય તે મુક્તિ કેને મળશે? એવી શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે પ્રતિબિંબભૂત જીવ મિથ્યા હોય તે પણ અવચ્છિન્ન છવ તે સત્ય છે અને તે મુક્તિ પામશે અથવા તેને બ્રહ્મથી અભેદ છે. यत्तु प्रतिबिम्ब दर्पणादिषु मुखच्छायाविशेषरूपतया सत्यमेवेति कस्यचिन्मतम् , तन्न । छाया हि नाम शरीरादेस्तत्तदवयवरालोके कियद्देशव्यापिनि निरुद्धे तत्र देशे लब्धात्मकं तम एव । न च मौक्तिकमाणिक्यादिप्रतिबिम्बस्य तमोविरुद्धसितलोहितोदिरूपवतस्तमोरूपछायात्वं युक्तम् । न वा तमोरूपच्छायारहिततपनादिप्रतिबिम्बस्य तथात्वमुपपन्नम् । नन तर्हि प्रतिबिम्बरूपच्छायायास्तमोरूपत्वासम्भवे द्रव्यान्तरत्वमस्तु, क्लप्तद्रव्यानन्तर्भावे तमोवद् द्रव्यान्तरत्वकल्पनोपपोरिति चेत , तत् किं द्रव्यान्तरं प्रतीयमानरूपपरिमाणसंस्थानविशेषप्रत्यङ्मुखत्वादिधर्मयुक्तं तद्रहितं वा स्यात् ? अन्त्ये न तेन द्रव्यान्तरेण रूपविशेषादिघटितप्रतिबिम्बोपलम्भनिर्वाह इति व्यर्थ तस्कल्पनम् । प्रथमे तु कथमेकस्मिभल्पपरिमाणे युगपदसंकीर्णतया प्रतीयमानानां महापरिमाणानामनेकमुखप्रतिबिम्बानां सत्यतानिर्वाहः ? कथं च निविडावयवानुस्यूते दर्पणे तथैवावतिष्ठमाने तदन्तर्हनुनासिकाद्यनेकनिम्नोन्नतप्रदेशवतो द्रव्यान्तरस्योत्पत्तिः? किं च सितपीतरक्ताद्यनेकवर्णादिमतः प्रतिबिम्बस्योत्पत्तौ दर्पणमध्ये स्थितं तत्सन्निहितं न तादृशं कारणमस्ति । બીજી બાજુએ જે કાઈકનો મત છે કે પ્રતિબિંબ દપણાદિમાં મુખની વિશેષ પ્રકારની છાયારૂપ (પડછાયો) હેવાથી સાચું જ છે – એ બરાબર નથી. એ જાણીતું છે કે શરીરાદિની છાયા એ તે તે અવયથી કેટલાક દેશમાં વ્યાપ પ્રકાશ નિરુદ્ધ થતાં તે દેશમાં અસ્તિત્વમાં આવેલું તમસ (અંધકાર) જ છે. અને મોતી, માણેક વગેરેનું પ્રતિબિંબ જે તમસથી વિરુદ્ધ વેત, લાલ વગેરે રંગવાળું છે તે તમસરૂપ (અધકારરૂપ) છાયા હેય એ યુક્ત નથી અને તમસરૂપ છાયાથી રહિત સૂર્યાદિન પ્રતિબિંબનું તે (છાયારૂપ) હોવું (પણ) ઉપપન્ન નથી. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સિદ્ધાન્તા શંકા થાય કે તો પછી પ્રતિબિંબરૂપ છાયા જે તમસરૂપ ન હોઈ શકે તો ભલે બીજુ દ્રવ્ય હોય, કારણ કે માનેલાં દ્રવ્યમાં તેનો સમાવેશ (અન્તર્ભાવ) ન થઈ શકતો હોય તો તમસ (અંધકારની જેમ તેને બીજુ (જુદુ) દ્રય કલપી શકાય છે (તે સ્વતંત્ર દ્રવ્ય છે એમ માનવા માટે પૂરતું વજૂદ છે). (આ શંકાને ઉત્તર છે કે, તે બીજુ દ્રવ્ય શું પ્રતીયમાન (જ્ઞાત થતા) ચેસ રૂપ, પરમાણુ અને અવયવરચના અને કેત્ય મુખત્વ આદિ ધર્મોથી યુક્ત છે કે તેમના વિનાનું છે? જો આ છેલ્લે (બીજો) વિકલ્પ) માનવામાં આવે (અર્થાત્ તે ધર્મોથી રહિત હોય) તો એ બીજા દ્રવ્યથી રૂપવિશેષ આદિથી યુક્ત પ્રતિબિબની ઉપલબ્ધિને નિર્વાહ થઈ શકે નહિ, તેથી તેની કલ્પના વ્યર્થ છે. જ્યારે પ્રથમ વિકલ્પ (તે આ ધર્મોથી યુક્ત છે એમ) માનવામાં આવે તો એક અ૫પરિમાણવાળા (દર્પણમાં) એકસાથે અસ કીર્ણ તરીકે જુદાં જુદાં, એકબીજામાં સેળભેળ ન થઈ જતાં એવાં) જ્ઞાત થતાં મહાન (સ્થૂલ) પરિમાણવાળાં અનેક મુખપ્રાંતબિંબની સત્યતાને નિર્વાહ કઈ રીતે થઈ શકે? અને નિબિડ (ગીચ) અવયમાં અનુસ્મૃત દર્પણ જે તેવું જ રહેનારું છે તેની અંદર હનુ (હડપચી), નાસિકા આદિ અનેક નીચા, ઊંચા પ્રદેશવાળા અન્ય દ્રવ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે? વળી શ્વેત, પીળા લાલ આદિ અનેક રંગવાળા પ્રતિબિંબની ઉત્પત્તિમાં (કારણ બની શકે તેવું) દર્પણની અંદર રહેલું તેની નજીક રહેલું તેવું (તે રંગોથી યુક્ત) કોઈ કારણ નથી. વિવરણ : પ્રતિબિબના મિથ્યાત્વને ખ્યાલ દઢ કરવા માટે તેના સત્યત્વમાં માનનાર મતની રજૂઆત કરીને તેનું ખંડન કરે છે. એક મત એવો છે કે પ્રતિબિંબ એ દર્પણદિમાં પડેલ મુખને એક ખાસ પ્રકારને પડછાયા છે (વૃક્ષાદિતા પડછાયામાં નીલતા -કાળાશ પડતા રંગ દેખાય છે જ્યારે પ્રાયઃ પ્રતિબિંબેમાં નીલતા દેખાતી નથી પણ તેનો અર્થ એ નહિ કે એ પડછાયો નથી, એ એક વિશેષ પ્રકારને પડછાય છે, માટે મુછાયાવિશેષ પદ પ્રયોજ્યું છે). આમ બિંબથી ભિન્ન હોવા છતાં તે શક્તિજિત આદિની જેમ પ્રતિભાસિક નથી, પણ બિંબની જેમ સત્ય છે. આ મત સ્વીકારે યોગ્ય નથી કારણ કે શરીરાદિની છાયા (પડછાયો) એ તે અંધકાર જ છે એ જાણીતું છે. મોતી, સ્ફટિક આદિનું પ્રતિબિંબ ત ર ગવાળું હોય છે, માણેકનું પ્રતિબિંબ લાલ રંગવાળું, સુવર્ણનું પ્રતિબિંબ પીળા રંગનું હોય છે–આ રંગે અંધકારમાં સંભવે નહિ તેથી પ્રતિબિંબ તમસરૂપ છાયા ન હોઈ શકે. વળી સૂર્ય આદિને પડછાયો હતો નથી જ્યારે તેમનું પ્રતિબિંબ તે હોય છે તેથી પ્રતિબિંબ છાયા ન હોઈ શકે. અને જેમ તમસ (અંધકાર)નો અન્તર્ભાવ માનેલાં નવ દ્રવ્ય (પૃથ્વી, પાણી વગેરે)માં ન થતો હોવાથી તેને દસમું દ્રવ્ય માન્યું છે તેમ પ્રતિબિંબરૂપ છાયાને પણ એક જુદું જ દ્રવ્ય માને-એવી દલીલ કઈ કરે તે એ પણ બરાબર નથી જો એ જુદું જ દ્રવ્ય હોય તે દેખાતાં રૂપ, પરિમાણુ, આકૃતિ વગેરેથી યુક્ત દ્રવ્ય છે કે તે વિનાનું ? જે એ ધર્મો વિનાનું હોય તે એ માનવાથી રૂપવિશેષ આદિથી યુક્ત પ્રતિબિંબનું ચાક્ષુષ જ્ઞાન થાય છે તેને સમજાવી શકાય નહિ અને તેથી આ કલ્પના અર્થહીન છે. જે એક્કસ રૂપ, પરિમાણ આદિથી યુક્ત એવું સત્ય દ્રવ્ય માનવામાં આવે તે એક જ નાના દર્પણમાં એક સાથે, અસંકીર્ણ-એકબીજાની સાથે સેળભેળ ન For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૩૭ થતાં એવાં—અને સ્થૂલ પરિમાણવાળાં અનેક પ્રતિબિંબેા હોય છે તે સાચાં છે એમ કેવી રીતે માની શકાય? જો પ્રતિબિ ંબને મિથ્યા માના તે આ દોષ રહેતા નથી, સ્વપ્નામાં શરીરની અંદરની નાનકડી જગ્યામાં પણ રથ, હાથી વગેરે પદા અને તેમને ઉચિત વિશાળતાના અધ્યાસ કરવામાં આવે છે તેમ અલ્પપરિમાણુવાળા દર્પણમાં પરસ્પર અસંકીણુ અનેક પ્રતિબિ'એ અને તેમને ઉચિત વિશાળતાના અભ્યાસ સભવે છે એવા ભાવ છે. વળી પ્રતિબિંબને સાચું માનીએ તે સામગ્રીના અભાવમાં તેની ઉત્પત્તિ કેવી રીતે સભવે? જો *ણુને જે વણુ (રાગ) હાય એ જ પ્રતિબિંબના પણુ હુ મેશ નિયમ તર)કે થતા હોય તા એ વણુથી યુક્ત કોઈ કારણુ દર્પણમાં છે એમ માની શકાત. પણ તેવુ નથી કારણ કે દપ ણુથી જુદા રગનાં પ્રતિબિએ પણ દેખાય છે. શ્વેત, પાળા, લાલ વગેરે રંગાથી યુક્ત ભિખાને પણ પ્રતિબિંબનાં કારણુ માની ન શકાય. તેએ કદાચ નિમિત્ત કારણ હોય પશુ ઉપાદાન કારણ નથી કારણ કે પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે ત્યાં તેમને અભાવ છે. વળી પ્રતિબિંબ દ*ણુની અંદર તેના પૃષ્ઠભાગમાં દપ ણુની સનિધિમાં દેખાય છે, દણુમાં રહેલા રંગ, પરિમાણુ વગેરેની જેમ દ*ણુના ઉપરના ભાગમાં નહિ, તેથી એ પણુ કારણ હાઈ શકે નહિ. આમ પ્રતિબિંબનુ કારણ થઈ શકે તેવુ દÖણુની અ ંદર, તેની નિકટ રહેલું, પ્રતિબિંબનાં જેવાં રૂપાદિવાળું ટાઈ દ્રવ્ય દેખાતું નથી કે સ ંભવતું નથી. અને ગીચ અવયવેાથી બનેલું દČણુ, જેમાં કોઈ ફેરફાર દેખાતા નથી, તેમાં ઊમ્યા, નીચા પ્રદેશાવાળા પ્રતિબિંબરૂપ ખીજા દ્રવ્યની ઉત્પત્તિ શી રીતે થઈ શકે? આ બધું જોતાં પ્રતિબિંબાખાસ જ માનવેા જોઈએ. यद्युच्येत - ' उपाधिमध्यविश्रान्तियोग्यपरिमाणानामेव प्रतिबिम्बानां महापरिमाणज्ञानं तादृशनिम्नोन्नतादिज्ञानं च भ्रम एव । यथापूर्व दर्पण तदवयवावस्थानांविरोधेन तादृप्रतिबिम्बोत्पादनसमर्थ च किञ्चित् कारणं कल्प्यम्' इति । तर्हि शुक्तिरजतमपि सत्यमस्तु । तत्रापि शुक्तौ यथापूर्व स्थितायामेव तत्तादात्म्यापन्नरजतोत्पादनसमर्थ किञ्चित् कारणं परिकल्प्य तस्य रजतस्य दोषत्वाभिमतकारण सहकृतेन्द्रियग्राह्यत्वनियमવર્નનોવરો, ‘િજીવિતગતમસત્યમ્, પ્રતિવિમ્બઃ સત્ય ' ત્યÈजरतीयन्यायेन । न च तथा सति 'रजतम्' इति दृश्यमानायाः शुक्तेरग्नौ प्रक्षेपे रजतवद् द्रवीभावापत्तिः । अनल कस्तूरिकादिप्रतिबिम्बस्योष्ण्यसौरभादिराहित्यवच्छुक्तिरजतस्य द्रवीभावयोग्यताराहित्योपपत्तेः । જો એમ કહેવામાં આવે કે “ઉપાધિની અંદર આરામથી રહી શકવાને ચેાગ્ય પરિમાણવાળાં જ પ્રતિબિંબ છે; તેમનું મહાપરિમાણુનું જ્ઞાન તથા તેવા નીચા, ઊંચા (પ્રદેરાવાળાં) હેાત્રાનું જ્ઞ!ન એ ભ્રમ જ છે: અને ૬પણુ અને તેના અવયવા સિ-૪૩ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ सिद्धान्तलेशसमहः પહેલાંની જેમ રહે તેની સાથે વિરોધ ન થાય એ રીતનું, તેવા પ્રતિબિંબને ઉત્પન કરવામાં સમર્થ એવું કંઈક કારણ ક૯પવું જોઈએ”—તે એને ઉત્તર છે કે એમ હેય તે પછી શુક્તિરજત પણ ભલે સત્ય હોય. ત્યાં પણ પહેલાંની જેમ જ રહેલી શક્તિમાં તેની સાથે તાદમ્ય પામેલા રજતને ઉત્પાદનમાં સમર્થ એવું કંઈક કારણ કલ્પીને, તે રજત દેષ તરીકે માનેલા કારણથી સહકૃત ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે. એવા નિયમનું વર્ણન શક્ય છે, તેથી “શુક્તિરજત અસત્ય છે, પ્રતિબિંબ સત્ય છે એ અર્ધજરતીયન્યાયથી શું? (એ સ્વીકારવાને શો ફાયદો ?) અને એવું હેય તે (શુતિરજત સત્ય હોય તે) “રજત” એમ દેખાતી શુક્તિને અગ્નિમાં નાખવામાં આવતાં તે રજતની જેમ પીગળવી જોઈએ એમ માનવું નહીં પડે. કારણ કે અગ્નિ અને કસ્તુરી આદિનું પ્રતિબિંબ જેમ ઉષ્ણુતા, સુગન્ધ આદિથી રહિત હોય છે (છતાં તમે તેને સાચું માનવા તૈયાર છે), તેમ શુક્તિરજત દ્રવીભાવ (પીગળી જવું તે) ની યોગ્યતા વિનાનું હોઈ શકે (—અને છતાં સત્ય હોય). વિવરણ: પ્રતિબિંબ સત્ય છે એવો દુરાગ્રહ રાખનાર દલીલ કરે કે પ્રતિબિંબ સત્ય છે પણ તેનું મહાપરિમાણ, ઊંચાનીચા પ્રદેશ વગેરે પ્રતીત થતા ધર્મો કલ્પિત છે. વસ્તુતઃ તે દષણાદિમાં રહી શકે તેટલા જ પરિમાણવાળાં પ્રતિબિંબ હોય છે. તેમનું મહાપરિમાણ વગેસ તિથી ભાસે છે. આમ પ્રતિબિંબ સત્ય છે, તેથી જેમ મી માં સંકે નીવારના અવયવોમાં વ્રીહિના અવયવો માને છે તેમ દર્પણના અવયવોમાં સંસ્કૃષ્ટ પ્રતિબિંબના અવયવો માનવા જોઈએ જે એને ઉત્પન્ન કરે છે. આને એ જ ઉત્તર (પ્રતિબંદી) આપતાં પ્રતિબિંબમિથ્યાત્વવાદી કહે છે કે એવું જે હોય તે શુક્તિરજાતને પણ સાચું માને અને સાચું હોય અને શક્તિમાં સદા હોય તો શુક્તિ દેખાય ત્યારે એ દેખાવું જ જોઈએ, પણ તેવું થતું નથી તેથી તે સત્ય હેઈ શકે નહિ એમ કોઈ કહે તે તેને ઉત્તર એ છે કે એ રજત એવું છે જે નિયમ તરીકે જેને દોષ માનવામાં આવે છે એનાથી યુક્ત ઇન્દ્રિયથી જ ગ્રાહ્ય છે તેથી એનું હમેશાં ગ્રહણ થતું નથી. માટે શુતિરજત અસત્ય પણ પ્રતિબિંબ સત્ય એમ માનવું એ અર્ધજરતીયન્યાય જેવું છે. વૃદ્ધાના મુખની કાઈ અભિલાષા કરે પણ તેનો અધ:કાયની અભિલાષા ન કરે તેના જેવું છે અને તેવું માનવાથી કઈ જ પ્રયોજન સરતું નથી. માટે માને તો બન્નેને સય માને અથવા પ્રતિબિંબને પણ શુકિતરજતની જેમ મિથ્યા માને ! કોઈ કહે કે શુકિતરજત જે સત્ય હોય તો એ અગ્નિમાં નાખતાં પીગળી જાય પણ તેમ થતું નથી. તે એની સામે ઉત્તર છે કે પ્રતિબિંબને સત્ય માને છે તે અગ્નિનું પ્રતિબિંબ ઉષ્ણતાથી યુક્ત હેવું જોઈએ અને કસ્તૂરીનું પ્રતિબિંબ સુગંધી હેવું જોઈએ. પણ તેવું નથી અને છતાં તમે જે એ પ્રતિબિંબને સત્ય માનવા તૈયાર હે તે શુકિતરજતને પણ સત્ય માનવું જોઈએ, અર્થાત બને મિથ્યા છે એમ જ સ્વીકારવું જોઈએ. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૩૯ अथोच्येत - ' नेदं रजतम्', 'मिथ्यैव रजतमभाद्' इति सर्वसम्प्रतिपन्नबाधान्न शुक्तिरजतं सत्यम् इति, तर्हि 'दर्पणे मुखं नास्ति', 'मिथ्यैवात्र दर्पणे मुखमभाद्' इत्यादिसर्वसिद्धबाधात् प्रतिबिम्बमप्यसत्यमित्येव युक्तम् । तस्मादसङ्गतः प्रतिबिम्बसत्यत्ववादः ॥ જો એમ કહેવામાં આવે કે ‘આ રજત નથી’ ‘રજત ખાટું જ દેખાયુ ?' એમ સસ'મત ખાધ હાવાથી શુક્તિરજત સત્ય નથી, તે (તેને ઉત્તર છે કે) તા પછી ‘દણુમાં સુખ નથી', ‘અહીં દપ ણમાં મુખ ખાટુ' જ કૈખાયુ' ઇત્યાદિ સ'સિદ્ધ (બધાંને અનુભવાતા) ખાધ હાવાથી પ્રતિબિંબ પણુ અસત્ય છે એ જ યુક્ત છે તેથી પ્રતિબિબસત્યવાદ અસ’ગત છે. Οι વિવરણ : વિવેચન કરતાં કૃષ્ણાનંદતીથ' કહે છે કે એ ધ્યાનમાં રાખવું જોઈ એ કે ભિષ્મપ્રતિષ્ઠિ ખાભેદ પક્ષમાં પ્રતિબિંબના મિથ્યાત્વના અનુભવ થાય છે તે પ્રતિબિંબત્વથી વિશિષ્ટરૂપથી પ્રતિબિંબને વિષય કરનારા છે, સ્વરૂપથી નહિ. શંકા થાય કે શુક્તિરજત. મિથ્યાત્વના અનુભવ પણ ‘છંદમ્' અર્શી સાથે તાદાત્મ્ય પામેલા તરીકે રજતને વિષય કરનારા છે, રજતને તેના સ્વરૂપથી વિષય કરનારો નથી એમ કહી શકાય; તેથી ‘રજત' અને ‘ઇદમ્’ અથ'નું તાદાત્મ્ય માત્ર કલ્પિત છે, રજત કલ્પિત નથી એમ માનવું પડે. આને ઉત્તર છે કે ના; શુક્તિમાં રજતની ઉત્પત્તિ ન થઈ હોય તેા સંવિદ્યી અભિન્નત્વ ન હોવાને કારણે તેનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે નહિ તેથી ત્યાં રજતની ઉત્પત્તિ માનવી જ પડે છે. અને તેની ઉત્પત્તિમાં અન્વય-વ્યતિરેકથી અનિવચનીય અજ્ઞાન જ કારણ છે, ખીજુ કશુ નહિ; તેથી તે શુક્તિ-રજત મિથ્યા હોય એ યુક્ત છે. ઉપર બતાવ્યું છે તેમ બિંબ–પ્રતિબિંબના અભેદને સિદ્ધ કરનારું પ્રમાણુ છે તેમ શક્તિ-રજતના સત્યત્વને સિદ્ધ કરનારુ' અનન્યથાસિદ્ધ પ્રમાણ (બીજી કોઈ રીતે સિદ્ધ ન થઈ શકતુ એવું પ્રમાણુ) ન હોવાથી શક્તિરજતમિથ્યાત્વના અનુભવ રજતના સ્વરૂપને જ વિષય કરે છે એમ માનવું યુક્ત છે તેથી શુક્તિ રજત મિથ્યા છે. સ્પષ્ટ છે કે વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ અપ્પય્યદીક્ષિતની જેમ તટસ્થ નથી, તે બિબ–પ્રતિબિ બાભેદવાદી છે. તેઓ મિથ્યા પ્રતિબિંબના અભ્યાસ માનતા નથી. ननु तन्मिथ्यात्ववादोऽप्ययुक्तः । शुक्तिरजत व कस्यचिदन्वयव्यतिरेकशालिनः कारणस्याज्ञानस्य निवर्तकस्य च ज्ञानस्य चानिપળાત્ ॥ अत्र केचित् — यद्यपि सर्वात्मनाऽधिष्ठानज्ञानानन्तरमपि जायमाने प्रतिबिम्बाध्या से नाधिष्ठानावरणमज्ञानमुपादानम्, न वाऽधिष्ठान विशेषांशज्ञानं निवर्तकम्, तथाऽप्यधिष्ठानाज्ञानस्यावरणशक्त्यंशेन निवृत्तावपि विक्षेपशक्त्यंशेनानुवृत्तिसम्भवात् तदेवोपादानम् । विम्बोपाधिसम्मिश्चिनिवृत्तिसचिवं चाधिष्ठानज्ञानं सोपादानस्य तस्य निवर्तकमिति ॥ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः શંકા થાય કે પ્રતિબિંબમિથ્યાત્વવાદ પણ યુક્તિયુક્ત નથી, કારણ કે શક્તિ ૨જતની બાબતમાં છે તેમ અન્વયવ્યતિરેકથી યુક્ત અજ્ઞાનરૂપ કારણ અને તેના નિવતક જ્ઞાનનું નિરૂપણ થતું નથી અહીં (આ શકાના ઉત્તરમાં) કેટલાક કહે છે કે જે કે અધિષ્ઠાનનું પૂરેપૂરું (સામાન્ય અને વિશેષ એમ સર્વ અંશથી) જ્ઞાન થયા પછી પણ ઉત્પન્ન થતા પ્રતિબિંબોધ્યાસમાં અધિષ્ઠાનનું આવરણ કરનાર અજ્ઞાન ઉપાદાન (કારણ) નથી, કે નથી અધિષ્ઠાનના વિશેષ અંશનું જ્ઞાન (તેનું) નિવર્તક, તેય અધિષ્ઠાનના અજ્ઞાનની આવરણ શક્તિ અંશથી નિવૃત્તિ થઈ હોવા છતાં વિક્ષેપશક્તિ અંશથી તેની અનુવૃત્તિ સંભવતી હોવાથી તે જ ઉપાદાન છે. અને બિંબ અને ઉપાધિની સંનિધિની નિવૃત્તિથી યુક્ત (તેની મદદ જેને મળી છે તેવું-) અધિષ્ઠાન જ્ઞાન ઉપાદાન સહિત તેનું પ્રતિબિંબોધ્યાસનું) નિવક છે. વિવરણ: પ્રતિબિંબાણાસપક્ષને વિષે શંકા થાય છે કે અજ્ઞાનને પ્રતિબિંબાયાસનું ઉપાદાન (કારણુ) માનવું જોઈએ; પણ તે સ ભવતું નથી, કારણ કે દર્પણદિરૂપ અધિકાનનું પૂરેપૂરું જ્ઞાન થયું જ છે અને તેનાથી દર્પણદિથી અવચ્છિન્ન ચૈતન્યનિષ્ઠ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ છે, અને છતાં પ્રતિબિંબોધ્યાસ ચાલુ રહે છે અને તેથી તેનાથી નિત્ય નથી. બીજું કંઈ નિવક જ્ઞાન દેખાતું નથી. જે જ્ઞાન માત્રથી નિવત્ય હોય તે મિથ્યા હોય છે જ્યારે અહીં તેવું નથી માટે પ્રતિબિંબમિથ્યાત્વવાદ પણ અસંગત છે. શુક્તિરજતમાં કારણુ શુક્તિનું અજ્ઞાન છે એમ અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે. પણ પ્રતિબિંબોધ્યાસને વિષે એમ કહી શકાય તેમ નથી કે દર્પણદિનું અજ્ઞાન હોય તે પ્રતિબિંબાપ્યાસ થાય, તે ન હોય તે ન થાય. તેથી દર્પણદિના અજ્ઞાનને પ્રતિબિંબાબાસનું ઉપાદાન માની શકાય નહિ. આમ તેનું કારણ થઈ શકે તેવા અજ્ઞાનનું કે પ્રતિબિંબોધ્યાસ અને તેના ઉપાદાન અજ્ઞાનના નિવક જ્ઞાનનું નિરૂપણ થઈ શકતું નથી માટે પ્રતિબિંબમિથ્યાત્વવાદ પણ અસ ગત છે. - આનો ઉત્તર જુદા જુદા ચિંતકેએ આપ્યો છે. કેટલાક કહે છે કે એ વાત સાચી છે કે શક્તિમાં રજતને અધ્યાસ થાય છે તે પહેલાં શુક્તિનું “ઇદમ' તરીકે પ્રત્યક્ષ જ્ઞાન હોવા છતાં શુક્તિ આદિ વિશેષ રૂપથી તેનું પ્રત્યક્ષ જ્ઞાન નથી તેથી અધિષ્ઠાનના વિશેષ-અશનું આવરણ કરનાર અજ્ઞાન ઉપાદાન તરીકે પ્રાપ્ત થાય છે. જ્યારે અહીં તે ચક્ષુની સાથે સંનિકૃષ્ટ દર્પણને વિષે પ્રતિબિંબોધ્યાસ પહેલાં જ “ઈદમ તરીકે તેમ જ દર્પણત્યાદિ વિશેષ રૂપથી યુક્ત તરીકે પ્રત્યક્ષજ્ઞાન થઈ જ ગયું છે. તેનાથી અધિષ્ઠાનના વિશેષ-અંશનું આવરણ કરનાર અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું છે તેથી તે ઉપાદાને કારણે સંભવતું નથી. તેમ છતાં અજ્ઞાનમાં બે શક્તિ હોય છે–આવરણ અને વિક્ષેપ-જેમાંથી તેના આવરણશક્તિ અંશની જ નિવૃત્તિ થઈ છે. પૂરેપૂરી નિવૃત્તિ થઈ નથી એમ પ્રતિબિંબોધ્યાસ થાય છે એ ફળના બળે કલ્પી શકાય માટે દર્પણદિ-અજ્ઞાનને વિક્ષેપ-શક્તિ અંશ પ્રતિબિંબાણાસનું ઉપાદાન કારણે સંભવે છે. અને બિંબ અને ઉપાધિની સંનિધિની નિવૃત્તિને સહકાર જેને પ્રાપ્ત થયો છે તેવું (અર્થાત મુખ અને દર્પણ દૂર થઈ જાય ત્યારે થતું) દર્પણમાં મુખ નથી એ જ્ઞાન જ પ્રતિબિંબોધ્યાસ અને તેના ઉપાદાનનું નિવર્તક છે. For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૪૧ अन्ये तु ज्ञानस्य विक्षेपशक्त्यंशं विहायावरणशक्त्यंशमात्रनिवर्तकत्वं न स्वाभाविकम् । ब्रह्मज्ञानेन मूलाज्ञानस्य शुक्त्यादिज्ञानेनाऽवस्थाऽज्ञानस्य चावरणशक्त्यंशमात्रनिवृत्तौ तस्य विक्षेपशक्त्या सर्वदाऽनुवृत्तिप्रसङ्गात् । न च बिम्बोपाधिसनिधिरूपविक्षेपशक्त्यंशनिवृत्तिप्रतिबन्धकप्रयुक्तं तत् । बिम्बोपाधिसन्निधानात् प्रागेव बिम्बे चैत्रमुखे दर्पणसंसर्गाद्यभावे दर्पणे चैत्रमुखाभावे वा प्रत्यक्षतोऽवगम्यमाने विक्षेपशक्त्यंशस्यापि निवृत्त्यवश्यम्भावेन तत्काले तयोस्सन्निधाने सति उपादानाभावेन प्रतिबिम्बभ्रमाभावप्रसङ्गात् । अतो मूलाज्ञानमेव प्रतिबिम्बाध्यासस्योपादानम् । न चात्राप्युक्तदोषतौल्यम् । पराविषयवृत्तिपरिणामानां स्वस्व विषयावच्छिन्नचैतन्यप्रदेशे मूलाज्ञानावरणशक्त्यंशाभिभावकत्वेऽपि तदीयविक्षेपशक्त्यंशानिवर्तकत्वात् । अन्यथा तत्प्रदेशस्थितव्यावहारिक विक्षेपाणामपि विळयापत्तेः । न च प्रतिबिम्बस्य मूलाज्ञान कार्यत्वे व्यावहारिकत्वापत्तिः, अविद्यातिरिक्तदोषाजन्यत्वस्य व्यावहारिकत्वप्रयोजकत्वात् । प्रकृते च तदतिरिक्तबिम्बोपाधिसन्निधानदोषसद्भावेन प्रातिभासिकत्वोपपत्तेः। જ્યારે બીજાઓ કહે છે કે જ્ઞાન અજ્ઞાનના વિક્ષેપશક્તિ અંશને છેડીને માત્ર આવરણ-શક્તિ અંશનુ નિવર્તાક હેય એ સ્વાભાવિક હોઈ શકે નહિ કારણ કે (એમ હોય તો) બ્રહ્મજ્ઞાનથી મૂળ અજ્ઞાનના માત્ર આવરણશક્તિ અંશની નિવૃત્તિ થતી હોય અને શુક્તિ આદિના જ્ઞાનથી અવસ્થારૂપ અજ્ઞાનના માત્ર છાવરણશક્તિ અંશની નિવૃત્ત થતી હોય તે તેની (અજ્ઞાનની) વિક્ષેપ શક્તિ (અંશ) થી સર્વદા અનુવૃત્તિ હોવી જોઈએ (-અર્થાત વિદેહકેવલ્યની અવસ્થામાં પણું અજ્ઞાન વિક્ષેપશક્તિ અંશથી ચાલુ રહેશે.) અને તે (માત્ર આવરણશક્તિનું નિવર્તકવ) બિંબ અને ઉપાધિનું સાંનિધ્ય જે વિક્ષેપશક્તિ અંશની નિવૃત્તિમાં પ્રતિબંધક છે તેનાથી પ્રયુક્ત છે એમ (પણ) નથી. તેનું કારણ એ છે કે બિંબ અને ઉપાધિના (આભિમુખ્યરૂ૫) સન્નિધાનની પહેલાં જ (અર્થાત તેની પૂર્વ ક્ષણમાં જ) બિબરૂપ ચૈત્રમુખ વિષે દર્પણદિના સંસર્ગના અભાવનું, અથવા દર્પણમાં ચૈત્રમુખના અભાવનું પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાન થયું હોવાથી વિક્ષેપશક્તિ અંશની પણ નિવૃત્તિ અવશ્ય થવી જ જોઈએ, તેથી તે કાળમાં તે બેનું (બિબ અને ઉપાધિનું) સંનિધાન હોય ત્યારે (અવસ્થા–અજ્ઞાનરૂ૫) ઉપાદાનના અભાવને કારણે પ્રતિબિંબ-બ્રમનો અભાવ પ્રસફત થાય (-પ્રતિબિંબભ્રમ થે જોઈએ નહિ), તેથી મૂળ અજ્ઞાન જ પ્રતિબિંબોધ્યાસનું ઉપાદાન છે. For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः અને અહીં પણ ઉક્ત દોષ સમાન રીતે છે એવું નથી. તેનું કારણ એ છે કે જડ વસ્તુ વિષયક (અનઃકરણના) વૃત્તિરૂપ પરિણામે પોતપોતાના વિષયથી અવચિછન્ન ચૈતન્ય પ્રદેશમાં મૂળ આ જ્ઞાનના આવરણશાક્ત અંશને અભિભવ કરે છે તે છતાં તેની વિક્ષેપશક્તિ અંશના એ નિવતક નથી નહીં તે તે પ્રદેશમાં રહેલા વ્યાવહારિક વિપિનો પણ વિલય થઈ જવો જોઈએ અને એવું પણ નથી કે પ્રતિબિંબ મૂળ અજ્ઞાનનું કાર્ય હોય તે એ વ્યાવહારિક હોય (અર્થાત્ તે પ્રતિભાસિક નહીં પણ વ્યાવહારિક સત્તાવાળું હેવું જોઈ એ ). કેમકે અવદ્યાથી અતિરિક્ત દોષથી ઉત માઘ ન હોવું તે વ્યાવહારિક ત્વનું પ્રયોજક છે. અને પ્રસ્તુતમાં તેનાથી અતિરિક્ત બિંબ અને ઉપાધિના સનિધાનરૂપે દોષને સભાવ છે તેથી તે પ્રાતિમાસિક હોય એ ઉપપન્ન છે. વિવરણ: દર્પણદિથી અવહિન ચેતવમાં પણદિનું ઉપાદાન કારણ એવું મૂળ અજ્ઞાન એક છે, અને બીજું અજ્ઞાન જે છે તે અવસ્થારૂપ અજ્ઞાન જેની નિવૃત્તિ દરણાદિના જ્ઞાનથી થઈ શકે છે. અહીં શંકાને બીજે પરિવાર રજૂ કર્યો છે કે મૂળ અજ્ઞાન જેમ દર્પણાદિનું ઉપાદાન છે તેમ પ્રતિબિંબોધ્યાસનું પણ ઉપાદાન છે. અગાઉ કહેલું કે જ્ઞાન માત્ર આવરણ-શક્તિ અંશનું નિવક છે, તે શું તેના સ્વભાવથી જ એવું છે કે પછી વિક્ષેપ-શક્તિ -અંશની નિવૃત્તિમાં કોઈ પ્રતિબંધકની હાજરીને કારણે વિક્ષેપ-શક્તિ-અંશનું એ નિવક બનતું નથી? જો સ્વભાવથી જ તેવું હોય તો બ્રહ્મજ્ઞાનથી પણ મૂલ-અજ્ઞાનની આવરણ-શક્તિ-અંશની જ નિવૃત્તિ થાય અને વિક્ષેપ-શક્તિ અંશ વિદેહમુક્તિની અવસ્થામાં પણ ચાલુ રહે. આની સામે કદાચ એમ કહેવામાં આવે કે વિક્ષેપ-શક્તિ-અંશનું એ નિવતક તે છે જ પણ તેની નિવૃત્તિને આડે કઈ પ્રતિબંધક આવે છે તેથી તેની નિવૃત્તિ થતી નથી. જ્યારે આવા પ્રતિબંધકની ગરજ સારતું પ્રારબ્ધ કમ નાશ પામશે ત્યારે બ્રહ્મજ્ઞાનના સંસ્કારથી વિશિષ્ટ ચૈતન્યમાત્રથી વિક્ષેપ અંશની નિવૃત્તિ સંભવશે, તેથી વિદેહમુક્તિની અવસ્થામાં તેની અનુવૃત્તિ નહીં હોય. પ્રતિબિંબોધ્યાસમાં પણ બિંબ અને ઉપાધિના સાંનિધ્યરૂપ પ્રતિબંધકને કારણે અવસ્થા–અજ્ઞાનના વિક્ષેપ-શક્તિ અંશની નિવૃત્તિ થતી નથી. આવી દલીલને ઉત્તર એ છે કે બિંબ–પ્રતિબિંબ–અભેદ પક્ષ સ્વીકારીએ કે પતિલિંબાયાસ પક્ષ સ્વીકારીએ કેઈમાં પણ અવસ્થા–અજ્ઞાનને કારણુ માની શકાય નહિ. બિંબ–પ્રતિબિંબ-અભેદપક્ષમાં પ્રતિબિંબની ઉત્પત્તિ થતી નથી તે પણ ચૈત્રના બિંબભૂત મુખમાં બિંબd, પ્રતિબિંબત્વ, દર્પણસ્થત્વ આદિ જે અનિર્વચનીય છે તેમની ઉત્પત્તિ રવીકારવામાં આવી છે અને તેનું કારણ ચૈત્ર મુખથી અવરિચ્છન્ન ચૈતન્યમાં રહેલું અવસ્થાઅજ્ઞાન જ છે એમ વિરોધીને કહેવું પડશે. અને તે તે ચૈત્રનું મુખ દર્પણની અભિમુખ થયું તે પહેલાં વિષણુમિત્રે તેને જોયું ત્યારે જ પ્રતિબંધક ન હોવાથી ચૈત્રમુખ-વિષયક વિષ્ણુમિત્રના સાક્ષા.કારથી તેની વિક્ષેપશક્તિ સાથે નષ્ટ થાય છે, અને તે પછીની ક્ષણમાં જ ચૈત્રનું મુખ દર્પણની સામે આવતાં વિષ્ણુમિત્રને પ્રતિબિંબભ્રમ થાય છે કે દણમાં ચૈત્રનું For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૪૩. મુખ છે. તેથી અવસ્થા-અજ્ઞાનને જો ઉપાદાન માનવામાં આવતું હોય તે ચૈત્રના મુખમાં દર્પણસ્થત્વ આદિની ઉત્પત્તિ ઉપાદાનના અભાવે ન થવી જોઈએ. તેથો અવસ્થા-અજ્ઞાનને કારણ માની શકાય નહિ અય દીક્ષિતે બિંબભૂત ચૈત્ર મુખમાં દર્પણસંસગ (અર્થાત દર્પણસ્થત્વ) આદિ (પ્રત્ય-મુખવાદિને અભાવ પ્રત્યક્ષથી જ્ઞાત થતાં વિક્ષેપશક્તિ-અંશની પણ નિવૃત્તિ થવી જ જોઈએ એમ કહ્યું તે બિંબ–પ્રતિબિંબાભેદપક્ષને ધ્યાનમાં રાખીને કહ્યું છે. ચૈત્રમુખમાં દર્પણસ્થાદિ નથી' એમ પહેલેથી સાક્ષાત્કાર થઈ ગયો હોય તે પછી અવસ્થા-અજ્ઞાન વિક્ષેપશકિત સહિત નષ્ટ થઈ ગયું હોવાથી દર્પણWવાદિ ધર્મોને અધ્યાસ સંભવે નહિ એ ભાવ છે. પ્રતિબિંબોધ્યાસપક્ષમાં દર્પણમાં પ્રતિબિંબોધ્યાસની ઉત્પત્તિ માનવામાં આવે છે. પણ પહેલાં જ “ દણમાં ચૈત્ર મુખ નથી' એ સાક્ષાત્કાર થઈ ગયો હોય તે અવસ્થા - અજ્ઞાન વિક્ષેપશક્તિ-અંશ સાથે નષ્ટ થઈ ગયું હોવાથી ૯૫ દાનના અભાવને લીધે પ્રતિબિંબાયાસની ઉત્પત્તિ સંભવે નહિ. ‘દર્પણમાં મુખાભાવ પ્રત્યક્ષથી જ્ઞાત થતાં.. એમ જે કહ્યું છે તે પ્રતિબિંબોધ્યાત્પત્તિ પક્ષને ધ્યાનમાં રાખીને કહ્યું છે. મતભેદને ધ્યાનમાં રાખીને અધિષ્ઠાનભેદ (મુખ, દર્પણ) અને સાક્ષાત્કારભેદ (“ચૈત્રમાં દર્પણસ્થાદિ નથી,' “ દણમાં મુખ નથી?) ને બતાવવા માટે જ ચૈત્રમુણે અને વળે એમ પૃથફ સપ્તમી-નિદેશ કર્યો છે અને મતભેદ જણાવવા વા' શબ્દ પ્રયોજે છે. આમ અવરથાઅજ્ઞાનને પ્રતિબિંબમનું કારણ માની શકાય નહિ. મૂળ અજ્ઞાન જ ઉપાદાન હોઈ શકે. શકા : આ પક્ષમાં પણ બિંબ અને ઉપાધિના સન્નિધાનથી પૂર્વની ક્ષણમાં ઉત્પન્ન થયેલા ચૈત્રમુખ આદિના સાક્ષાત્કારથી ચૈત્રમુખાદિથી ચૈતન્યનું આવરણ કરનાર મૂળ અજ્ઞાન પણ નાશ પામ્યું જ છે તેથી ઉપાદાન બની શકે તેવા અઝાનના અભાવમાં અધ્યાસ નહી* સંભવે એ દોષ તે સમાન જ છે. અને તેનાથી તેની નિવૃત્તિ ન થઈ હોય તો ચૈત્રમુખ આદિ દેખાવું જોઈએ નહિ કારણ કે જે કંઈ આવરણ હોય તે છે જ. ઉત્તર ઃ બ્રહ્મજ્ઞાન જ મૂળ અજ્ઞાનનું નિવક હોઈ શકે. જડ પદાર્થોને વિષય કરનારા વૃત્તિરૂપ અન્તઃકરણ-પરિણામો તે પિતા પોતાના વિષયથી અવછિન્ન ચેતન્યમાં રહેલા મૂળ અજ્ઞાનને જે આવરણઅંશ છે તેના વિષયનું જ્ઞાન થતું હોય ત્યાં સુધી માત્ર અભિભાવક છે એમ માનવામાં આવે છે. વિષયનો સાક્ષાત્કાર કે પ્રત્યક્ષ જ્ઞાન જેમ અવસ્થા–અજ્ઞાનના વિક્ષેપશક્તિ અંશની નિવૃત્તિ કરી શકે તેમ મૂળ અજ્ઞાનના વિક્ષેપ-શક્તિ અંશની નિવૃત્તિ ન કરી શકે. વિષય-ચૈતન્યમાં રહેલા મૂળ અજ્ઞાનની નિવૃત્તિ જે વિષયજ્ઞાનથી થતી હોય તે વ્યાવહારિક સત્તા ધરાવનારાં દર્પણદિ જે વિક્ષેપશક્તિનાં કાર્યો છે તે નાશ પામે કારણ કે તેમનું ઉપાદાન નષ્ટ થયું છે–જેમ શુતિ આદિના સાક્ષાત્કારથી રજત આદિ પ્રતિભાસિક વિક્ષેપોનો નાશ થાય છે તેમ. શકા : દષણાદિ જે મૂલ અજ્ઞાનનાં કાર્ય છે તે વ્યાવહારિક સત્તા ધરાવતાં જોવામાં આવે છે તેથી પ્રતિબિંબાધ્યાસ પણ જે મૂળ અજ્ઞાનનું કાર્ય હોય તો એનું પણ વ્યાવહારિકવ હેવું જોઈએ; પણ નથી. ઉત્તર : મૂળ અજ્ઞાનના કાર્યો હોવાથી કઈ વસ્તુમાં વ્યાવહારિકત્વ આવી જતું નથી અનાદિ અવિદ્યા કઈ મૂળ અવિદ્યાનું કાર્ય નથી છતાં તે વ્યાવહારિક છે. અવિવાથી For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ सिद्धान्तलेशसङ्ग्रहः અતિરિક્ત કોઈ દેષથી જન્ય ન હોય તે વ્યાવહારિક હોય છે. પ્રતિબિંબાયાસ મૂળ અજ્ઞાનનું કાર્યું હોવા છતાં વ્યાવહારિક નથી કારણ કે મૂળ અજ્ઞાનથી અતિરિક્ત બિંબ અને ઉપાધિના સંસર્ગરૂપ દેષથી પણ એ ઉત્પન્ન થાય છે. આ મત અનુસાર મૂળ અજ્ઞાન જ પ્રતિબિંબાપ્યાસનું ઉપાદાન કારણ છે. न चैव सति बिम्बोपाधिसन्निधिनिवृत्तिसहकृतस्याप्यधिष्ठानज्ञानस्य प्रतिबिम्बाध्यासानिवर्तकत्वप्रसङ्गः, तन्मूलाज्ञाननिवर्तकत्वाभावादिति वाच्यम्। विरोधाभावात् । ब्रह्माज्ञानानिवर्तकत्वेऽपि तदुपादानकप्रतिबिम्बाध्यासविरोधिविषयकतयाऽधिष्ठानयाथात्म्यज्ञानस्य प्रतिबन्धकविरहसहकृतस्य तन्निवर्तकत्वोपपत्तेः । अवस्थाऽज्ञानोपादानत्वपक्षेऽपि तस्य प्राचीनाधिष्ठानज्ञाननिवर्तितावरणशक्तिकस्य समानविषयत्वभङ्गेन प्रतिबन्धकाभावकालीनाधिष्ठानज्ञानेन निवर्तयितुमशक्यतया प्रतिबिम्बाध्यासमात्रस्यैव तन्निवय॑त्वस्योपेयत्वात् । अथवा स्वोपादानाज्ञाननिवर्त कब्रह्मज्ञाननिवर्त्य एवायमध्यासोऽस्तु । व्यावहारिकत्वापत्तिस्तु अविद्यातिरिक्तदोषजन्यत्वेन प्रत्युक्तेत्याहुः ॥४॥ અને એવી દલીલ કરવી નહિ કે "આમ હોય તે બિંબ અને (દર્પણદિ) ઉપાધિના સાંનિધ્યની નિવૃત્તિથી યુક્ત હોવા છતાં અધિષ્ઠાન-જ્ઞાન પ્રતિબિંબાવ્યાસનું નિવક નહી બની શકે કારણ કે તે મૂળ અજ્ઞાનનું એ નિવક નથી”. (આ દલીલ બરાબર નથી, કારણ કે વિરોધનો અભાવ છે. બ્રહ્મજ્ઞાન (મૂળ અજ્ઞાન)નું નિવતક ન હોવા છતાં એ મૂળ અજ્ઞાન) જેનું ઉપાદાન છે તેવા પ્રતિબિબાધ્ય સના વિરોધી (પ્રતિબિંબાધ્યાસાભાવ)ને વિષય કરનારું હોવાથી અધિષ્ઠાનના સાચા સ્વરૂપનું જ્ઞાન જે પ્રતિબંધક (બિબઉપાધિસ નિધાન)ની નિવૃત્તિથી યુક્ત છે તે તેનું (પ્રતિબિ બાધ્યાસનું) નિવક બની શકે.' અવસ્થા-અજ્ઞાન ઉપાદાન છે એમ માનનાર પક્ષમાં પણ તે (અવસ્થા અજ્ઞાન) જેની આવરણ-શનિ ને અગાઉ (અધ્યાસની પહેલાં) થયેલા અધિષ્ઠાન જ્ઞાનથી નાશ થઈ ગયો છે, તેને સમાનવિષયત્વને ભંગ થતું હોવાથી, પ્રતિબ ધકના અભાવના (સમાન) કાળમાં થતા અધિષ્ઠાન-જ્ઞાનથી નાશ કરે શક્ય નથી તેથી માત્ર પ્રતિબિંબાણાસની તેનાથી નિવૃત્તિ થાય છે એમ સ્વીકારવામાં આવે છે. અથવા પિતાના (પ્રતિબિંબાણાસના) ઉપાદાનભૂત અજ્ઞાનના નિવર્તક બ્રહ્મજ્ઞાનથી જ નિવૃત્તિ પામી શકે તે ભલે આ અધ્યાસ હોય. તેના વ્યાવહારિકત્વની આપત્તિનો ઉત્તર તે અઘિ થી અતિરિક્ત દેષ (બિંબ-ઉપાધિ સન્નિધાન) થી જન્ય છે એમ કહીને આપી દીધું છે. (એમ મૂલ અજ્ઞાનને ઉપાદાન માનનારા ચિંતકે કહે છે.) (૪). For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ ૩N વિવરણ: શંકા થાય કે મૂળ અજ્ઞાન જે પ્રતિબિંબાણાસનું કારણ હોય તે બિનઉપાધિસન્નિધિની નિવૃત્તિથી યુક્ત અધિષ્ઠાનજ્ઞાનથી પ્રતિબિંબાવાસની નિવૃત્તિ ન થવી જોઈએ કારણ કે બ્રહ્માજ્ઞાનરૂપ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ તેનાથી થતી નથી, જ્યારે આપણે જોઈએ છીએ કે શુક્તિરજતાદિના મૂળરૂપ અવિદ્યાની નિવૃત્તિ કરનાર શક્તિ આદિને સાક્ષાત્કાર જ રજતાદિ અધ્યાસની નિવૃત્તિ કરે છે. - ઉત્તર : આ દલીલ બરાબર નથી, કારણ કે વિરોધને અભાવ છે. જ્ઞાન અને અજ્ઞાનને વિરોધ ત્યાં જ હોય ત્યાં તેમને વિષય સમાન છે. જેને વિષે રજતજ્ઞાન થયું હોય તેને જ વિષે એ જ દેશ-કાળમાં શુક્તિનાન થાય તે એ બે જ્ઞાને વિરે ધી હોય છે અને તેમની વચ્ચે બાધ્યબાધકભાવ હોય છે. મૂળ અવસાન બ્રહ્મવિષયક છે જ્યારે પ્રતિબિંબાણાસના અધિષ્ઠાનભૂત દર્પણદિનુ જ્ઞાન દર્પણદિથી અવચ્છિન્ન ચૈતન્યવિષયક છે. આમ આ બે જ્ઞાનને વિષય સમાન ન હોવાથી તેમની વચ્ચે કેઈ વિરોધ નથી. આ અધિષ્ઠાન-જ્ઞાન બ્રહ્મવિષયક મૂળ અજ્ઞાનનું નિવર્તક ન બને તે પણ તે પ્રતિબિંબોધ્યાસ ક્રમનું નિવર્તક તે બનશે જ કારણ કે દર્પણમાં મુખ નથી' ઇત્યાદિરૂપ અધિષ્ઠાનનું સાચું જ્ઞાન પ્રતિબિંબોધ્યાસાભાવને વિષય કરનારું છે. શંકા : અવસ્થા–અજ્ઞાન પ્રતિબિંબોધ્યાસનું ઉપાદાન છે એમ માનનાર પક્ષમાં બિંબ– ઉપાધિત સનિકષની નિવૃત્તિથી યુક્ત અધિષ્ઠાનજ્ઞાન એ ઉપાદાનભૂત અવસ્થા–અજ્ઞાનનું નિવતક બની શકે છે. અને આમ ‘જ્ઞાન અજ્ઞાનનું જ નિવતક છે, જ્યારે અજ્ઞાનના કાર્યની નિવૃત્તિ તે ઉપાદાનભૂત અજ્ઞાનની નિવૃત્તિથી થાય છે. એમ પંથપાદિકાકાર (પદ્મપાદાચાર્ય)ના વચનની સંગતિ સધાય છે. ઉત્ત૨: એ પક્ષમાં પણ પ્રતિબિ બાધ્યાસની પહેલાં ‘દર્પણમાં મુખ નથી એવું જે અધિષ્ઠાન-જ્ઞાન થાય છે તેનાથી અવસ્થા–અજ્ઞાનની આવરણશક્તિને નાશ કરવામાં આવ્યો હોય છે. અજ્ઞાનને વિષય હોવું એટલે અજ્ઞાનથી આવૃત હોવુ. અને આવરણને નાશ થતાં દર્પણદિથી અવચ્છિન્ન ચૈતન્ય અવસ્થા–અજ્ઞાનને વિષય બની શકે નહિ તેથી અધિષ્ઠાન-જ્ઞાન અને અવસ્થા- અજ્ઞાનનુ સમાનવિષયકત્વ રહેતુ નથી. આમ બિંબ-ઉપાધિસંનિધિની નિવૃત્તિ વખતે થતા અધિષ્ઠાન-જ્ઞાનથી અવસ્થા-અજ્ઞાનની નિવૃત્તિ કરી શકાતી નથી. માટે એ પક્ષમાં પણ અધિકાન-જ્ઞાનથી અવસ્થા-અજ્ઞાનની નહિ પણ માત્ર પ્રતિબિંબાધ્યાસની જ નિવૃત્તિ માનવામાં આવે છે. તેથી પંચપાદિકા સાથે વિરોધ તે એ પક્ષમાં પણ તુલ્ય છે. - પંચાહિકાકારના મત સાથે વિરોધ ન થાય એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું છે કે અધ્યાસની નિવૃત્તિ પિતાના ઉપાદાનભૂત મૂળ અજ્ઞાનના નિવક બ્રહ્મજ્ઞાનથી જ થાય છે. બિંબ-ઉપાધિ–સ નિધિનિવૃત્તિ થાય ત્યારે અધિષ્ઠાન-નાનથી પ્રતિબિંબોધ્યાસને નાશ થાય છે એમ જે કહેવામાં આવે છે એનો અર્થ એટલે જ છે કે એ પ્રતિબિંબાખાસ સૂક્ષ્મ અવસ્થા પ્રાપ્ત કરે છે એટલે પ્રતિબિંબ દેખાતું નથી, પણ બાધારૂપ નિવૃત્તિ ત્યારે થતી નથી; એ તે બ્રહ્મજ્ઞાનને અધીન છે કારણ કે બ્રહ્મજ્ઞાન જ અધ્યાસના ઉપાદાનભૂત મૂળ અજ્ઞાનનું નિવતક છે. અને છતાં પ્રતિબિંબોધ્યાસને બ્રહ્મજ્ઞાનથી બાધ્ય ધટાદિની જેમ વ્યાવહારિક સત્તા ધરાવનાર તરીકે માનવાની જરૂર નથી કારણ કે ઘટાદિ માત્ર મૂળ અજ્ઞાનથી જન્ય છે જ્યારે પ્રતિબિંબાખાસ મૂળ અજ્ઞાનથી અતિરિક્ત બિંબ-ઉપાધિ-સનિકષરૂપ દોષથી પણ જન્ય છે અને તેથી પ્રતિભાસિક છે. (૪) સિ-૪૪ For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ सिद्धान्तलेशसङ्ग्रहः (५) एवं स्वप्नाध्यासस्याप्यनवच्छिन्नचैतन्ये अहङ्कारोपहितचैतन्ये वाऽवस्थारूपाज्ञानशून्येऽध्यासात् , . 'सुषुप्त्याख्यं तमोऽज्ञानं यद् बीजं स्वप्नबोधयोः।' इति आचार्याणां स्वप्नजाग्रत्प्रपञ्चयोरेकाज्ञानकार्यत्वोक्तेश्च मूलाज्ञानकार्यतया स्वोपादाननिवर्तकब्रह्मज्ञानैकबाध्यस्य अविद्याऽतिरिक्तनिद्रादिदोपजन्यतयैव प्रातिभासिकत्वमिति केचिदाहुः ॥ (૫) એ જ રીતે સ્વપ્નાધ્યાસ, જે મૂળ અજ્ઞાનનું કાર્ય હેઈને પિતાના ઉપાદાન (મૂળ અજ્ઞાન)ના નિવતક બ્રહ્મજ્ઞાન એ એથી જ બાધ્ય છે. તે પણ અવિવાથી અતિરિક્ત નિદ્રા આદિ દોષથી ઉત્પન્ન થતે હેઈને પ્રતિભાસિક છે. વખાધ્યાસ મૂળ અજ્ઞાનનું કાર્ય છે કારણ કે અનવછિન ચૈતન્ય અથવા અહંકાર જેની ઉપાધિ છે એવું ચૈતન્ય, જે અવસ્થા-અજ્ઞાનશૂન્ય છે તેમાં તેને અધ્યાસ છે, અને “સુષુપ્તિ નામનું તમસ (અંધકાર) અજ્ઞાન જે અપ્ન અને જાગ્રત (પ્રપંચ) નું બીજ (ઉપાદાન)' છે એમ આચાર્યનું કથન છે કે સ્વપ્ન પ્રપંચ અને જાગ્રતપ્રપંચ એક અજ્ઞાનનાં કાર્ય છે– એમ કેટલાક કહે છે. વિવરણું : સ્વનાયાસનું પણ ઉપાદાને કારણે મૂળ અજ્ઞાન જ છે, નહિ. જુદા જુદા મત અનુસાર અનવચ્છિન્ન ચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન હોય કે અહંકારથી ઉપહિત ચૈતન્ય તેનું અધિષ્ઠાન હોય, બેમાંથી કઈ અવસ્થા–અજ્ઞાનવાળું નથી, અહ કારથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય માત્ર મૂળ અજ્ઞાનને આશ્રય છે તેથી અવસ્થા-અજ્ઞાન ન્ય છે. અહંકારહિત સાક્ષિચૈતન્ય જે સુખાદિનું અધિષ્ઠાન છે તેમાં આવરણ સ્વીકારવામાં નથી આવતું તેથી તે અવસ્થા-અજ્ઞાનન્ય છે. કહેવાને આશય એ છે કે અજ્ઞાનના કાર્યરૂપ સ્વપ્નાધ્યાસને અવસ્થા–અજ્ઞાનશૂન્ય ચૈતન્યમાં અભ્યાસ હોઈને મૂળ અજ્ઞાનનું કાર્ય છે તેના સમર્થનમાં આચાર્યનું વચન ટાંકર્યું છે. સુષુપ્તિ અજ્ઞાનાવસ્થારૂપ છે એમ કહેવા માટે સુષુપ્ત' નામનું અજ્ઞાન એમ કહ્યું છે. જાગ્રપ્રપંચ મૂલ અજ્ઞાનનું કાર્ય છે એ બાબતમાં સર્વસંમતિ છે. આચાર્યવચન પ્રમાણે વનપ્રપંચ પણ મૂળ અજ્ઞાનનું કાર્ય છે અને મૂળ અજ્ઞાનના નિવક બ્રહ્મજ્ઞાનથી જ તેને બાધ થઈ શકે. ઊંઘમાંથી જાગતાં સ્વપ્નપ્રપંચને માત્ર સૂક્ષ્માવસ્થા૫ત્તિરૂપ નાશ થાય છે, અર્થાત્ સ્વપ્ન-પ્રપંચ સુક્ષ્મ અવસ્થા પ્રાપ્ત કરે છે તેથી દેખાતું નથી, પણ બાધરૂપ નિવૃત્તિ તે એક બ્રહ્મજ્ઞાનથી જ સાધ્ય છે. મૂળ અજ્ઞાન ઉપરાંત નિદ્રા આદિ દેવથી જન્ય હેઈને સ્વના ધાસ પ્રતિભાસિક છે (વ્યાવહારિક નહીં). For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ૩૪૭ ગજે તુ “પાધ્યતે તે રથરઃ ચનદદ કરવો [ત્ર સુ. शाङ्करभाष्य ३.२.३] इति भाष्योक्तेः, 'अविद्यात्मकबन्धप्रत्यनीकत्वाद् जाग्रबोधवद्' इति विवरणदर्शनात्, उत्थितस्य स्वप्न मिथ्यात्वानुभवाच्च जाग्रद्बोधः स्वाप्नाध्यासनिवर्तक इति ब्रह्मज्ञानेतरज्ञानबाध्यतयैव तस्य प्रातिभासिकत्वम् । न चाधिष्ठानयाथात्म्यगोचरं स्त्रोपादानाज्ञानानिवतकं ज्ञानं कथमध्यासनिवर्तकं स्यादिति वाच्यम् । रज्जुसाध्यासस्य स्वोपादानाज्ञाननिवर्तकाधिष्ठानयाथात्म्यज्ञानेनेव तचैव स्वानन्तरोत्पन्नदण्डभ्रमेणापि निवृत्तिदर्शनादित्याहुः । જ્યાથે બીજા કહે છે કે “અને જાગ્રત કાળમાં સ્વપ્નમાં જોયેલા રથ આદિને બાધ થાય છે એમ ભાષ્યમાં કહ્યું છે તેથી, “ (અવિદ્યાકાય હોઈને) અવિદ્યાત્મક બંધનું (બ્રહ્મજ્ઞાન) નિવર્તક છે, જાગ્રતકાલીન જ્ઞાનની જેમ તેથી” એમ વિવરણ જોવામાં આવે છે તેથી, અને (સ્વપ્નમાથી) ઊઠેલા માણસને સ્વપ્ન (પ્રપંચ)ને મિથ્યાત્વનો અનુભવ થાય છે તેથી જાગ્રત્કાલીન જ્ઞાન એ સ્વપ્નાધ્યાસનું નિવતક છે, માટે બ્રહ્મજ્ઞાનથી ઈતર જ્ઞાનથી બાધિત થઈ શકતે હેવાને કારણે જ તે (સ્વપ્નાધ્યાસ) પ્રતિભાસિક છે. એવી દલીલ કરવી નહિ કે "અધિષ્ઠાનના સાચા સ્વરૂપને વિષય નહીં કરનારું અને પિતાના (-સ્વપ્નાયાસના-) ઉપાદાનભૂત અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકનારું જ્ઞાન કેવી રીતે અધ્યાસનું નિવર્તક હેઈ શકે ?” (આ દલીલ બરાબર નથી, કારણ કે પિતાના (સર્પાધ્યાસના) ઉપાદાન ભૂત અજ્ઞાનનું નિવર્તક એ વું જે (રજજુરૂ૫) અધિષ્ઠાનના સાચા સ્વરૂપનું જ્ઞાન તેનાથી જેમ રજુસÍધ્યાસની નિવૃત્તિ થતી જોવામાં આવે છે તેમ ત્યાં જ (સપાધ્યાસના અધિષ્ઠાનભૂત રજજુમાં જ) પિતાની (સર્પભ્રમની–) તરત જ પછી ઉત્પન્ન થયેલા દંડબ્રમથી પણ રજજુસÍધ્યા સની નિવૃત્તિ થતી જોવામાં આવે છે. વિવરણ : ઉપર અવિદ્યાથી અતિરિક્ત દોષથી જન્ય હોવાને લીધે પ્રતિભાવ થાય છે એ મત પ્રમાણે સ્વપ્નાયાસ નિદ્રાદિદોષજન્ય હેઈને પ્રતિભાસિક છે એમ સમજાવ્યું. હવે “વ્યવહારકાળમાં બાધિત થવાને કારણે પ્રતિભાસિક છે' એ મત પ્રમાણે સ્વપ્ના ધ્યાસનું પ્રતિભાસિકત્વ સમજાવે છે. શંકરાચાર્ય, પ્રકાશાત્મનનાં વચન અને આપણું લૌકિક અનુભવને આધાર લઈને બતાવ્યું છે કે જામકાલીન જ્ઞાનથી સ્વાધ્યાસની નિવૃત્તિ થાય છે. જે સ્વપ્નપ્રપંચ બ્રહ્મજ્ઞાનથી બાધિત થતે હેત તે સ્વપ્નમાંથી ઊઠેલા માણસને મેં જે કંઈ સ્વપ્નમાં જોયું એ ખોટું જ જોયું” એમ તેના મિથ્યાત્વનો અનુભવ ન થાત, જેમ બ્રહ્મજ્ઞાન થાય તે પહેલાં એનાથી બાધ્ય ધટાદિને વિષે તેમના મિથ્યાત્વને અનુભવ થતો જોવામાં નથી આવતું. તેથી બ્રહ્મજ્ઞાનથી ઇતર જાગ્રત્કાલીન બધથી જ સ્વપ્ન પ્રપંચને બાધ થાય છે એમ જ કહેવું જોઈએ; અને શુરિજત આદિની જેમ વ્યવહારકાળમાં બાધ તે હોવાને લીધે જ તે પ્રતિભાસિક છે; અને વ્યવહારકાળ તે બ્રહ્મતત્ત્વજ્ઞાનથી પૂવને કાળ છે, For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ hd ४८ सिद्धान्तलेशसङ्ग्रहः શંકા : જે જાત્કાલીને શાન સ્વપ્નાધ્યાસના ઉપાદાન કારણ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે અને પૂર્વોક્ત સ્વપ્નાધિષ્ઠાના અનવચ્છિન્ન કે અહંકારો પહિત ચૈતન્ય)ના સાચા સ્વરૂપને વિષય કરનારું ન હોય તે કેવી રીતે સ્વાધ્યાસનું નિવર્તક હોઈ શકે? અધિષ્ઠાનનું યથાર્થ જ્ઞાન જ અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા અભ્યાસનું નિવક હોઈ શકે એવો નિયમ છે. ઉત્તર ઃ આ નિયમની સિદ્ધિ નથી. અધિષ્ઠાન રજજુના યથાર્થ જ્ઞાનથી જેમ સર્ષોધ્યાસને ઉપાદાનભૂત અજ્ઞાનની નિવૃત્તિ થતાં સપધ્યાસને બાધ થાય છે તેમ રજુને વિષે સપજમ થયા પછી આ સર્પ નથી, આ તે દંડ છે એમ દંડભ્રમ થાય છે તેનાથી પણ સવાસની નિવૃત્તિ થતી જોવામાં આવે છે. માટે જાગ્રત્કાલીન જ્ઞાન સ્વપ્નાધ્યાસનું निपत' छे. अपरे तु जाग्रद्भोगप्रदकर्मोपरमे सति जाग्रत्प्रपञ्चद्रष्टारं प्रतिबिम्वरूपं व्यावहारिकं जीवं तदृश्यं जायत्प्रपञ्चमप्यावृत्य जायमानो निद्रारूपो मूलाज्ञानस्यावस्थाभेद: स्वाप्नप्रपञ्चाध्यासोपादानम्, न मूलाज्ञानम् । न च निद्राया अवस्थाज्ञानरूपत्वे मानाभावः । मूलाज्ञानेनानाधृतस्य जाग्रत्प्रपञ्चद्रष्टुः व्यावहारिकजीवस्य 'मनुष्योऽहम् , ब्राह्मणोऽहम्, देवदत्तपुत्रोऽहम्' इत्यादिना स्वात्मानमसन्दिग्धाविपर्यस्तमभिमन्यमानस्य तदीयचिरपरिचयेन तं प्रति सर्वदा अनावृतैकरूपस्यानुभूतस्वपितामहात्ययादिजाग्रत्प्रपञ्चवृत्तान्तस्य च स्वप्नसमये केनचिदावरणाभावे जागरण इव स्वप्नेऽपि 'व्याघ्रोऽहम्, शूद्रोऽहम्, यज्ञदत्तपुशोऽहम्' इत्यादिभ्रमस्य स्वपितामहजीवदशादिभ्रमस्य चाभावप्रसङ्गेन निद्राया एव तत्कालोत्पन्नव्यावहारिकजगज्जीवावरकाज्ञानावस्थाभेदरूपत्वसिद्धः। न चैवं जीवस्याप्या. वृतत्वात् स्वप्नप्रपञ्चस्य द्रष्ट्रभावप्रसङ्गः, स्वप्नप्रपञ्चेन सह द्रष्टुर्जीवस्यापि प्रातिभासिकाध्यासात् । एवं च पुनर्जाग्रदभोगप्रदकर्मोदभूते बोधे व्यावहारिकजीवस्वरूपज्ञानात् स्वोपादाननिद्रारूपाज्ञाननिवर्तकादेव स्वाप्नप्रपञ्चबाधः । न चैवं तद्रष्टुः प्रातिभासिक नीवस्यापि ततो बाधे 'स्वप्ने करिणमन्वभूवम्' इत्यनुसन्धानं न स्यादिति वाच्यम् । व्यावहारिकजीवे प्रातिभासिकजीवस्याध्यस्ततया तदनुभवाद् व्यावहारिकजीवस्यानुसन्धानोपगमेऽप्यतिप्रसङ्गाभावा दत्याहुः ॥ જ્યારે બીજા કહે છે કે જાગ્રત ભેગનું પ્રદાન કરનાર કમ અટકી જતાં જાગ્રસ્ત્રપંચને જેનાર, પ્રતિબિંબરૂપ વ્યાવહારિક જીવ અને તેનાથી જોવામાં આવતા જાગ્ર—પંચનું પણ આવરણ કરીને ઉત્પન્ન થતી મૂળ અજ્ઞાનની નિદ્રા. રૂ છે વિશેષ અવસ્થા સ્વપ્નપ્રપંચાધ્યાસનું ઉપાદાન છે, મૂળ અજ્ઞાન નહિ. અને For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચય ફેક્ટ નિદ્રા અવરથા-અજ્ઞાનરૂપ છે એ બાબતમાં પ્રમાણને અભાવ છે એવું નથી. એનું કારણ એ છે કે નિદ્રા અવસ્થા અજ્ઞાનરૂપ ન હોય તો મૂળ અજ્ઞાનથી અનાવૃત એ જાગ્રત-પ્રપંચને જેનાર વ્યાવહારિક જીવ, જે “હું મનુષ્ય છે, બ્રાહ્મણ છું, દેવદત્તને પુત્ર છું” ઈત્યાદિ રૂપથા પિતાના આત્માને વિષે સંદેહ અને ભ્રમ ન હોય એ રીતે અભિમાન કરે છે તેનું, તથા તેના ચિરપરિચયથી તેની તિ સદા અનાવૃત એકરૂપ રહેતા અનુભવેલા પિતામહના મૃત્યુ આદિ જાગ્રત્-પ્રપંચ વૃત્તાન્તનું સ્વપ્નકાળમાં કશાકથી આવરણ ન થતુ હોય તો જાગરણની જેમ સ્વપ્નમાં પણ હું વાઘ છું, શૂદ્ર છું, યજ્ઞદત્તને પુત્ર છું” ઈત્યાદિ ભ્રમને તથા પોતાના પિતામહની જીવતી દશા આદિના ભ્રમને અભાવ પ્રસિદ્ધ થાય છે તેથી નિદ્રા જ તે કાળમાં (નિદ્રાકાળમાં) ઉત્પન્ન થયેલી વ્યાવહારિક જગત અને જીવનું આવરણ કરનારી વિશેષ અજ્ઞાનાવરથારૂપ છે એમ સિદ્ધ થાય છે. અને એમ હોય તે જીવનું પણ આવરણ થઈ જતાં સ્વપ્નપ્રપંચના દ્રષ્ટાનો અભાવ પ્રસિદ્ધ થશે (સ્વપ્રપંચને દ્રષ્ટા કેઈ રહેશે નહિ એ પરિસ્થિતિ આવી પડશે) એવું નથી, કારણ કે સ્વપ્નપ્રપંચની સાથે દ્રષ્ટા જવને પણ પ્રતિભાસિક અયાસ થાય છે. અને આમ (અર્થાત વ્યાવહારિક જીવ અને જગત જ સ્વપ્નજીવ અને વન-જગના અધ્યાસનું અધિષ્ઠાન છે એમ સિદ્ધ થતાં) ફરી જાગ્રત ભેગનું પ્રદાન કરનાર કર્મથી ઉત્પન્ન થતું જાગરણ થાય ત્યારે વ્યાવહારિક જીવના સ્વરૂપનું જ્ઞાન જે પોતાના (સ્વપ્નપ્રપંચના) ઉપાદાનભૂત નિદ્રારૂપ અજ્ઞાનનું નિવતક છે તેનાથી જ સ્વપ્નપ્રપંચને બાધ થાય છે. અને એવી દલીલ કરવી નહિ કે “(આમ હોય તે) એ જ રીતે તે સ્વપ્ન પ્રપંચ)ના દ્રષ્ટા પ્રતિભાસિક જીવનો પણ તેથી જ (વ્યાવહારિક જીવના રવરૂપના જ્ઞાનથી જ) બાધ થતાં “સ્વપ્નમાં મેં હાથીને અનુભવ કર્યો એમ અનુસંધાન ન થાય. (આ દલીલ બરાબર નથી, કારણ કે વ્યાવહારિક જીવમાં પ્રતિભાસિક જીવનો અધ્યાસ થયેલ હોવાથી તેના (–પ્રતિભાસિક જીવના) અનુભવથી વ્યાવહારિક જીવને અનુસંધાન થાય છે એમ સ્વીકારવામાં અતિપ્રસંગદોષને અભાવ છે. (એમ આ ચિંતકે કહે છે.) 'વિવરણ : અધિષ્ઠાનના યથાર્થ જ્ઞાનથી જ અધ્યાસની નિવૃત્તિ થાય છે એ નિયમ હોય તે પણ કઈ અનુપત્તિ નથી એમ માનનાર પક્ષની રજુઆત કરે છે. આ મતમાં વ્યાવહારિક જીવ સ્વપ્ન જેનાર પ્રતિભાસિક જીવનું અધિષ્ઠાન છે, અને જાગ્રપ્રપંચ રમપ્રપંચનું અધિષ્ઠાન છે; અનવછિત્ર ચૈતન્ય કે અહંકારો પહિત ચૈતન્ય નહિ. વ્યાવહારિક જવ અને જાગ્રતપ્રપંચ એ ડિવિધ અવિષ્ઠાનનું આવરણ કરીને તે દ્વારા નિદ્રારૂપ અવસ્થા અજ્ઞાન દ્રષ્ટા-દશ્યરૂપ ધિવિધ સ્વનિ પ્રપંચનું ઉપાદાન બને છે. મૂળ અજ્ઞાન સ્વપ્નપ્રપંચનું ઉપાદાન નથી, કારણ કે તે માત્ર બ્રહ્મચતન્યનું આવરણ કરનારું હેઈને વ્યાવહારિક જીવ આદિનું આવરણ કરતું નથી તેથી વ્યાવહારિક જીવ અને જગતને વિષય કરનારું જાગ્રત્કાલીન જ્ઞાન અધિષ્ઠાનને યથાર્થ જ્ઞાનરૂપ હોઈને તેનાથી સ્વાધ્યાસને બાધ સંભવે છે એ તાત્પર્યાથ છે, For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ઉપ૦ : सिद्धान्तलेशसङ्ग्रहः આ નિદ્રાને આવરણ કરનારી અને ઉપાદાન કહી છે તેનું આવરણ અને વિક્ષેપશક્તિવાળા અજ્ઞાન તરીકેનું લક્ષણ કહેવાઈ ગયું આ નિદ્રારૂપ અજ્ઞાન ઉત્પત્તિવાળું હેઈને (-જાગ્રતકાલીન ભોગનું પ્રદાન કરનાર કમને ઉપરમ થતાં તે ઉત્પન્ન થાય છે-) અવસ્થારૂપ અજ્ઞાન છે. આ મત પ્રમાણે બધાં અવસ્થા-અનાને ઉત્પત્તિવાળાં છે. મૂળ અજ્ઞાનથી અનાવૃત વ્યાવહારિક જીવ અને જાગ્રપ્રપંચવૃત્તાન્તનું સ્વપ્નકાળમાં કેઈ આવરણ કરનારું ન હોય તો જપ્રત્કાળમાં જેવો અનુભવ થાય છે તે જ અનુભવ સ્વનકાળમાં થાત; જયારે આપણે જોઈએ છીએ કે વ્યાવહારિક જીવ પિતાને વિષે કોઈ સંદેહ કે શ્રમ વિના અભિમાન સેવે છે કે “મનુષ્ય છું, બ્રાહ્મણ છું, દેવદત્તના પુત્ર છું. વળી આ દેવદત્તના પુત્રની પ્રતિ જાગ્રપંચવૃત્તાત–પિતાના પિતામહનું મૃત્યુ આદિ-અનાવૃત ઈને એકરૂપે ટકે છે. દેવદતને પુત્ર પહેલાં પોતાના પિતામહના મરણને અનુભવ કરીને પછી પ્રવેક મહિને અને વર્ષ શ્રાદ્ધ તપણાદિ કરે છે. તેથી પિતામહના મરણને અનુભવ અને વારંવાર થતા સ્મરણથી તે વૃત્તાન્તને તેને ચિરપરિચય છે તેથી પિતાના પિતામહના મૃત્યુ આદિ વિષે કઈ સંશય કે ભ્રમ ન હતાં તે અનાવૃત સદા એકરૂપથી રહે છે. જે નિદ્રારૂપ અજ્ઞાનનું આવરણું ન હોત તે સ્વપ્નકાળમાં પણ આ જ અનુભવ થાત. એને બદલે એ સ્વપ્ન જોનારને જ્ઞાન થાય છે કે વાધ છું, શદ્ર છું, યાદવને પુત્ર છું. તેને પિતાના પિતામહની જીવતી દશાને અનુભવ સ્વપ્નમાં થાય છે તેથી નિદ્રાકાળમાં ઉપન્ન થયેલી આ વિશેષ અજ્ઞાના વસ્થા જે વ્યાવહારિક જગત અને જીવનું આવરણ કરે છે, તે જ નિદ્રાનું રૂપ છે એમ સિદ્ધ થાય છે, કારણ કે તેના સિવાય આવરણ અને વિક્ષેપ શક્તિવાળું બીજુ કશું ઉપસ્થિત નથી. (શંકા-) આમ હોય તે વ્યાવહારિક જીવનું આવરણ થઈ જતાં સ્વપ્નદ્રષ્ટા નહીં રહે. (ઉત્તર) સ્વપ્નપ્રપંચની જેમ સ્વપ્નદ્રષ્ટા છવ પણ પ્રતિભાસિક છે તેથી આ મુશ્કેલી નથી, પ્રતિભાસિક અન્તઃકરણમાં ચિપ્રતિબિંબરૂપ બીજે જીવ માનવામાં આવે છે તેથી આ શંકાને અવકાશ નથી. ફરી જાગરણુ થતાં વ્યાવહારિક જીવના સ્વરૂપના જ્ઞાનથી આ નિદ્રારૂપ અવસ્થાઅજ્ઞાનનો નાશ થાય છે અને તેથી તેના કાર્ય એવા સ્વપ્નપ્રપંચને બાધ થાય છે. | (શકા) જે સ્વનિપ્રપંચ જેનાર જીવ પણ પ્રતિભાસિક હોય અને તેને પણ વ્યાવ. હારિક જીવના સ્વરૂપના જ્ઞાનથી બાધ થતો હોય તે જાગ્રસ્કાળમાં સ્વપ્નના અનુભવોનું સ્મરણ થાય છે તે ન થવું જોઈએ કારણ કે અનુભવ કરનાર એક (પ્રતિભાસિક છવ) અને સ્મરણ કરનાર બીજો (વ્યાવહારિક જીવ) હેય એ બરાબર નથી. આવું હોય તે અતિપ્રસંગ દેષ થાય-યજ્ઞદને જેને અનુભવ કર્યો હોય તેનું સ્મરણ વિષ્ણુમિત્રને આ હિસાબે થવું જોઈએ જે શકય નથી. . (ઉત્તર) : પ્રતિભાસિક જીવ વ્યાવહારિક જીવમાં અધ્યસ્ત છે તેથી અધિષ્ઠાનરૂપ વ્યાવહારિક જીવ અને આરોગ્ય પ્રતિભાસિક જીવનું તાદામ્ય હેવાથી પ્રાતિભાસિક જીવે કરેલા અનુભવને કારણે વ્યાવહારિક જીવને સ્વપ્ન-પદાર્થનું અનુસંધાન સંભવે છે જ્યારે યાદ અનુભવેલા પદાર્થનું વિષ્ણુમિત્રને અનુસંધાન સંભવતું નથી કારણ કે તેમનું તાદામ્ય નથી. For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છિદ नन्वनवच्छिन्नचैतन्ये अहङ्कारोपहितचैतन्ये वां स्वाप्नप्रपञ्चाध्यास इति प्रागुक्तं पक्षद्वयमप्ययुक्तम् | आधे स्वाप्नगजादेरहङ्कारोपहितसाक्षिणो विच्छिन्नदेशत्वेन सुखादिवदन्तःकरणवृत्तिसंसर्ग मनपेक्ष्य तेन प्रकाशनस्य, चक्षुरादीनामुपरततया वृत्त्युदयासम्भवेन तत्संसर्गमपेक्ष्य तेन प्रकाशनस्य ચોગાન્ । ક્રિમીને પૂછ્યું. રખતમ્ કૃત્તિવર્‘ગöાનઃ इति वा દ સુણી' તિવદ્ ‘હું નગવાન' કૃતિ વાડ་સકસ ત્ II શંકા થાય કે અનવચ્છિન્ન ચૈતન્યમાં કે અહંકાર જેની ઉપાધિ છે તેવા ચૈતન્યમાં સ્વપ્નપ્રપ'ચાધ્યાસ થાય છે એમ અગાઉ જે એ પણ કહ્યા તે યુક્ત નથી. તેનું કારણ એ કે પહેલા (પક્ષ)માં સ્વપ્ન-ગજ આદિ અહંકારાહિત સાક્ષીરૂપ ચૈતન્યથી અલગ દેશમાં હોવાને કારણે સુખ આદિની જેમ અ’તઃકરણની વૃત્તિના સસ'ની અપેક્ષા રાખ્યા સિવાય તેનાથી (સાક્ષીરૂપ ચૈતન્યથી) તેનું પ્રકાશન થઈ શકે નહિ. અને ચક્ષુ આદિ ઉપરત (કામ કરતાં અટકી ગયેલાં) હેાવાથી વૃત્તિના ઉદયના સ'ભવ નથી તેથી તેના (—વૃત્તિના) સ'સગની અપેક્ષા રાખીને તેનાથી (સાક્ષી ચૈતન્યથી) (સ્વપ્નગજાદિનું) પ્રકાશન શકચ નથી. ખીજા (પક્ષ)માં (અહંકારાપહિત ચૈતન્ય સ્વપ્નાભ્યાસનું અધિષ્ઠાન છે એમ માનનાર પક્ષમા) ‘આ રજત છે' ની જેમ ‘હું હાથી છુ”, અથવા ‘હું સુખી છું” (એ જ્ઞાન) ની જેમ ‘હુ હાથીવાળા છુ' એમ અધ્યાસ પ્રસક્ત થાય (—આવા અધ્યાસ થવા જોઇ એ પણ થતા નથી તેથી આ બીજો પક્ષ પશુ માની શકાય નહિ). ૩૫૧ વિવરણ : છત્ર ત્રિવિધ છે એ પક્ષમાં વ્યાવહારિક જીવ, જેતે દ્રષ્ટા-દૃશ્યરૂપ સ્વપ્નાભ્યાસનું અધિષ્ઠાન માનવામાં આવે છે, તે મિથ્યા હોવાથી તે સ્વપ્નપ્રપ ંચનું' પ્રકાશન કરનારા હોઈ શકે નહિ અને ચૈતન્ય તેનું પ્રકાશક છે એમ પણ માની શકાય નહિ કારણ કે તે જ તે અધિષ્ઠાન બનીને સ્વપ્રપ ંચનું પ્રકાશન કરી શકતુ હોય તેા જડ વ્યાવહારિક જીવને અધિષ્ઠાન તરીકે શા માટે સ્વીકારવા પડે. ચૈતન્ય જ ભલેને સ્વપ્નાષ્યસિતુ અધિષ્ઠાન હાય એમ કાઈ લીલ કરે તેા તે સંભવતું નથી એમ આ પ્રશ્નઢાર કહે છે. અનવચ્છિન્ન ચૈતન્યને અધિષ્ઠાન માનીએ તે। સ્વપ્નગજ આદિ દેહથી બહારના દેશમાં છે એમ કહેવું જોઈએ. અને એમ હાય તો એ સાક્ષીથી પ્રકાશિત થાય છે કે ઇન્દ્રિયને વિષય છે ? સાક્ષીથી પ્રકાશિત થઈ શકે નહિ. કારણ કે અલગ દેશમાં હોવાથી સાક્ષીના સ્વપ્નગજાદિ સાથે સ્વતઃ સંસર્ગ" નથી. જેમ સુખાદિવિષયક અન્તઃકરણુવૃત્તિ સ`સગની અપેક્ષા વિના સાક્ષીથી પ્રકાશિત થાય છે તેમ દેહની બહાર રહેલાં સ્વપ્નગજાદિ થઈ શકે નહિ. આ સ્વપ્નગજાદિ ચક્ષુ આદિ દૃન્દ્રિય દ્વારા પણ પ્રકાશિત થઈ શકે નહિ. કારણ કે ઇન્દ્રિયા કામ કરતી અટકી ગઈ હાવાથી વૃત્તિના સભવ નથી તેથી વૃત્તિસંસગની અપેક્ષા રાખને પણ સાક્ષીથી તે પ્રકાશિત થઈ શકે નહિ, માટે આ પક્ષ સ્વીકાર્ય નથી. અહંકારોપહિત ચૈતન્ય સ્વપ્નાયાસનું અધિષ્ઠાન છે એ પક્ષ રવીકારીએ પણ શું ગજાદિના તાદાત્મ્યથી ત્યાં અધ્યાસ છે કે આધારાધેય પ્રકારના સંસ`થી અભ્યાસ છે? For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩પર सिद्धान्तलेशसङ्ग्रहः પહેલા વિકલ્પમાં “આ રજત છે' એમ ભ્રમ થાય છે તેની જેમ “હું હાથી છું” એમ અધ્યાસ થવું જોઈએ. બીજા વિકલ્પમાં હું સુખી છું'ની જેમ “હું હાથવાળે છું' એમ અધ્યાસ થવું જોઈએ તેથી આ પક્ષ પણ સ્વીકારી શકાય નહિ. સત્ર નિરાઘä સમર્થ જો– નવજિનચૈતન્ય ન રાત્ बहिः स्वाप्नप्रपञ्चस्याधिष्ठानमुपेयते, किं तु तदन्तरेव । अत एव दृश्यमानपरिमाणोचितदेशसम्पत्त्यभावात् स्वाप्नगजादीनां . मायामयत्वमुच्यते । एवं चान्तःकरणस्य देहान बहिरस्वातन्त्र्याज्जागरणे बाह्यशुन्नीदमंशादिगोचरवृत्त्युत्पादाय चक्षुराद्यपेक्षायामपि देहान्तरन्तःकरणस्य स्वतन्त्रस्य स्वयमेव वृत्तिसम्भवाद्देहान्तरन्तःकरणवृत्यभिव्यक्तस्यानवच्छिन्नचैतन्यस्याधिष्ठानत्वे न काचिदनुपपत्तिः । अत एव यथा जागरणे सम्प्रयोगजन्यवृत्यभिव्यक्तशुवतीदमंशावच्छिन्नचैतन्यस्थिताऽविद्या रूप्याकारण विवर्तते, तथा स्वप्नेऽपि देहस्यान्तरन्तःकरणवृत्तौ निद्रादिदोषोपहितायामभिव्यक्तचैतन्यस्थाऽविद्या अदृष्टोद्बोधितनानाविषयसंस्कारसहिता प्रपञ्चाकारेण विवर्ततामिति विवरणोपन्यासे भारतीतीर्थवचनमिति ।। અહીં કેટલાક પહેલા પક્ષનું સમર્થન કરે છે. અહંકારથી અનવછના ચૈતન્યને દેહની બહાર સ્વપ્નપ્રપંચનું અધિષ્ઠાન માનવામાં નથી આવતું, પરંતુ તેની અંદર જ (માનવામાં આવે છે). તેથી જ દેખાતા પરિમાણને ઉચિત દેશ (જગ્યા) દેહની અંદર). પ્રાપ્ત ન થતી હોવાને કારણે વનરાજ આદિને માયામય કહેવામાં આવે છે. અને એ જ પ્રમાણે (– ચૈતન્ય દેહની અંદર સ્વનાથાસનું અધિષ્ઠાન હેય તે) અન્ત:કરણ દેહની બહાર અસ્વત ત્ર હોવાને કારણે જાગ્રત અવસ્થામાં તેને બાહ્ય શુક્તિના “દમ” અંશ આદિ વિષયક વૃત્તિ ઉત્પન્ન કરવાને માટે ચક્ષુ અદિની અપેક્ષા રહેતી હોય તે પણ દેહની અંદર અન્તઃકરણ સ્વતંત્ર હોવાથી (ચક્ષુ આદિની અપેક્ષા વિના) પિતાની મેળે જ વૃત્તિ સંભવતી હોવાથી દેહની અંદર અન્તઃકરણની વૃત્તિથી અભિવ્યક્ત થયેલું અનાવચ્છિન્ન ચેતન્ય (સ્વપ્નાધ્યાસનું) અધિષ્ઠાન હોય તો તેમાં કઈ જ અનુયપત્તિ નથી (–કશું શક્ય નહીં એવું નથી. તેથી જ જેમ જાગ્રસ્કાળમાં (ઇનિદ્રય) સનિકષથી જન્ય વૃત્તિથી અભિવ્યક્ત શક્તિના “ઈદમ' અંશથી અવચ્છિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા ૨જતાકારે વિવર્ત પામે છે, તેમ સ્વપ્નમાં પણ દેહની અંદર અન્તઃ કરણવૃત્તિ જે નિદ્રાદિ દેષથી ઉપહિત છે તેમાં અભિવ્યક્ત ચિંતન્યમાં રહેલી અવિદ્યા જે અદષ્ટથી ઉદ્ધ ત અનેક વિષચેના સંસ્કારથી યુક્ત છે તે પ્રપંચકારથી ભલે વિવત પામતી ( અર્થાત એમ માનવામાં વાંધે નથી).–એ પ્રકારનું વિવરણેપન્યાસમાં ભારતીતીર્થનું વચન છે. ' ' For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૫૩ વિવરણ : કેટલાક ચિંતા અહંકારથી અનવચ્છિન્ન ચૈતન્ય દેહની અંદર જ સ્વપ્નપ્રપંચનું અધિષ્ઠાન છે એમ પ્રતિપાદન કરીને પ્રથમ પક્ષનું સમર્થન કરે છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદીથ' કહે છે કે અવિદ્યામાં બિ ભભૂત ઈશ્વર-ચૈતન્યને અહીં. અનવચ્છિન્ન ચૈતન્ય કર્યુ છે, કારણ કે ઈશ્વરચૈતન્ય જ સ`નુ અધિષ્ઠાન છે, અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવચૈતન્ય નહિ કારણ કે તે ઉપાદાન નથી એમ સમજવું. દેહમાં રહેલું આવું અનવચ્છિન્ન ચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન છે એમ આ મતમાં સ્વીકાયુ છે. જે તે પરિમાણવાળાં હાથી વગેરેને માટે પૂરતી જગ્યા શરીરની અંદર નથી તેથી આ હાથી વગેરેને પ્રાતિભાસિક માનવામાં આવે છે. શરીરની બહારનું ચૈતન્ય જો અધિષ્ઠાન હોત તા જામકાળનાં હાથી વગેરેની જેમ સ્વપ્ન-ગજ વગેરેને પણ યાગ્ય દેશ પ્રાપ્ત થવાથી એ પણ વ્યાવહારિક જ હેત અને એમ હોત તે। સૂત્રાડેમાં (બ્રહ્મસૂત્ર ૩.૨.૩ અને તેના પર શાંકરભાષ્ય) સ્વપ્નપ્રપચને મિથ્યા કહ્યો છે તેના વિરોધ થાત. શકા : આમ હોય તે શરીરમાં અંદર રહેલું બ્રહ્મચૈતન્ય આવૃત છે તેથી ત્યાં અભ્યસ્ત સ્વપ્ન-ગજ આદિના અવભાસ થઈ શકે નહિ. ષમ પણ નહીં કહી શકાય કે અન્તઃકરણ વૃત્તિથી આવરણને નાશ થતાં તેમને અવભાસ સંભવે છે, કારણ કે સ્વપ્નમાં ચક્ષુ આદિ કામ કરતાં નથી તેથી આ વૃત્તિ સ ંભવતી નથી. અન્તઃકરણવૃત્તિ પોતાની મેળે (ચક્ષુ આદિની મદદ વિના) સ્વપ્નકાળમાં સંભવે છે. એમ પણ માની શકાય નહિ કારણ કે જાગ્નકાળમાં પણ તેવું થવું જોઈએ અને એમ હોય તા ચક્ષુ આદિની અપેક્ષા ન રહે. ઉત્તર : દેહાદિની બહાર અન્તઃકરણુ સ્વતંત્ર નથી તેથી વૃત્તિના ઉત્પાદનને માટે ચક્ષુ આદિની અપેક્ષા રહે છે, જ્યારે દેહની અંદર અન્તઃકરણુ સ્વત ંત્ર છે તેથી ચક્ષુ આદિની અપેક્ષા વિના વૃત્તિ સભવે છે અને આ અન્ત કરણવૃત્તિથી અભિવ્યક્ત થયેલું અનવચ્છિન્ન ચૈતન્ય સ્વપ્નપ્રપંચાધ્યાસનું અધિષ્ઠાન હોય તેમાં કોઈ અનુપપત્તિ નથી. આન્તર અભિવ્યક્ત ચૈતન્યને અધિષ્ઠાન માનવામાં કે સ્વપ્ન-પ્રપંચના અવભાસમાં કે તેના પ્રાતિમાસિકત્વમાં કોઈ અનુપત્તિ કશુ અસંભવિત, ન માની શકાય તેવુ નથી અને તેથી જાગ્રત્કાળમા જેમ ઇન્દ્રિય-સ નિકથી ઉત્પન્ન થયેલી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા અને શુક્તિના છંદમ્’ અશથી અવચ્છિન્ન થયેલા ચૈતન્યમાં રહેલી અવિદ્યા રજત આકારે વિવ` પામે છે—અહી પરિણામ પામે છે એવા અથ કરવે જોઈએ—તેમ સ્વપ્નમાં પણુ દેહની અંદર નિદ્રા, પિત્તના ઉદ્રક આદિ દોષથી દૂષિત અન્ત કરણવૃત્તિથી અભિવ્યક્ત થયેલા ચૈતન્યમાં રહેલી અવિદ્યા સ્વપ્નપ્રપંચ આકારે વિવત પામે છે, અર્થાત્ પરિણમે છે એમ માનવામાં શે વાંધા હાઈ શકે ! સ્વપ્નપ્રપંચમાં જે વૈચિત્ર્ય છે, જાતજાતનું જોવામાં મળે છે તેનું કારણ એ છે કે જાગ્રત્-કાળમાં નાના પ્રકારના અનુભવેા થયા હોય છે તેના સંસ્કારા અન્તઃકરણમાં રહે છે; તે સારા અદૃષ્ટવશાત્ ઉધિત થતાં તે ઉદ્બાધિત સંસ્કારોથી યુક્ત અવિદ્યા વિચિત્ર પ્રચાકારે પરિણમે છે—આની ચર્ચા ભારતીતીથે વિવાપન્યાસમાં કરી છે. અહીં વર્ પ્રમેયસ ંગ્રહ તરીકે જાણીતા ગ્રંથના ઉલ્લે " જાય છે. જુએ પૃ. ૧૪૧થી, અચ્યુત ગ્રંથાલા, સંવત્ ૧૯૯૬ ). સિ-૪૫ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः - अन्ये त्वनवच्छिन्नचैतन्यं न वृत्यभिव्यक्तं सत् स्वाप्नप्रपञ्चस्याधिष्ठानम्, अशब्दमूलकानवच्छिन्नचैतन्यगोचरवृत्त्युदयासम्भवाद् अहङ्काराघवच्छिन्नचैतन्य एवाहमाकारवृत्त्युदयदर्शनात् । तस्मात् स्वतोऽपरोक्षमहङ्काराधनवच्छिन्नचैतन्यं तदधिष्ठानम् । ___ अतः एव संक्षेपशारीरके अपरोक्षरूपविषयनमधीरपरोक्षमास्पदमपेक्ष्य भवेत् । मनसा स्वतो नयनतो यदि वा स्वपनभ्रमादिषु तथा प्रथितेः॥ [अध्याय १.४१] इति श्लोकेनापरोक्षाध्यासापेक्षितमधिष्ठानापरोक्ष्यं कचित् स्वतः, कचिन्मानसवृत्त्या, क्वचिद् बहिरिन्द्रियवृत्त्येत्यभिधाय, स्वतोऽपरोक्षा चितिरत्र विभ्रमस्तथाऽपि रूपाकृतिरेव जायते । मनोनिमित्तं स्वपने मुहुर्मुहुर्विनाऽपि चक्षुर्विषयं स्वमास्पदम् ॥ मनोऽवगम्येऽप्यपरोक्षताबलात्तथाऽम्बरे रूपमुपोल्लिखन् भ्रमः । सितादिभेदैर्बहुधा समीक्ष्यते यथाऽक्षगम्ये रजतादिविभ्रमे ॥ [संक्षेप० १.४२-४३] इत्याधनन्तरश्लोकेन स्वप्नाध्यासे स्वतोऽधिष्ठानापरोक्ष्यमुदाहृतम् । न चाहङ्कारानवच्छिन्नचैतन्यमात्रपावृतमिति वृत्तिमन्तरेण न तदभिव्यक्तिरिति वाच्यम् , ब्रह्मचैतन्यमेवावृतमविद्याप्रतिबिम्बजीवचैतन्यमहङ्कारानबच्छिन्नमप्यनावृतमित्युपगमात् । एवं चाहङ्कारानवच्छिन्नचैतन्येऽध्यस्यमाने स्वाप्नगजादौ तत्समनियताधिष्ठानगोचरान्तःकरणादिवृत्तिकृताभेदाभिव्यक्त्या प्रमातचैतन्यस्यापि 'इदं पश्यामि' इति व्यवहार इत्याहुः ॥ બીજા કહે છે કે અનવછિન્ન ચૈતન્ય વૃત્તિથી અભિવ્યક્ત થઈને સ્વપ્નપ્રપંચનું અધિષ્ઠાન થતું નથી, કારણ કે શબ્દથી ઇતર મૂળવાળી અનવછિન્ન ચૈતન્યને વિષય કરનારી વૃત્તિનો ઉદય સંભવતો નથી માટે અહંકાર थी अपछि चैतन्य विष ४ 'अहम्' हु' मारवाणी वृत्तिना ध्य થતે જોવામાં આવે છે. તેથી સ્વતઃ (અર્થાત્ વૃત્તિ વિના) અપરોક્ષ અને અહંકાર આદિથી અનાવચ્છિન્ન ચૈતન્ય તેનું સ્વપ્નાયાસનું) અધિષ્ઠાન છે. તેથી જ સંક્ષેપશારીરક (૧.૪૧)માં– અપરિક્ષરૂપ જે શુક્તિરતાદિ વિષયક જમરૂપ બુદ્ધિ છે તે અપરાક્ષ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ દ્વિતીય પરિચ્છેદ અધિષ્ઠાનની અપેક્ષા રાખીને થાય. અને અધિષ્ઠાનની અપેક્ષતા મનથી, સ્વતઃ અથવા ચક્ષુથી થાય છે, કારણ કે સ્વપ્નબ્રમ આદિમાં તેમ થ ય છે એમ પ્રસિદ્ધ છે.” (સંપશારીરક ૧૪૧) એ કલેકથી અપરોક્ષ અધ્યાસને માટે અપેક્ષિત એવી અધિષ્ઠાનની અપરોક્ષતા ક્યાંક સ્વતઃ, ક્યાંક માનસવૃત્તિથી અને ક્યાંક બહિરિન્દ્રિયની વૃત્તિથી થાય છે એમ કહીને “ અહીં (સ્વપ્નાધ્યાસરૂપ ભ્રમમાં) સ્વતઃ અપરોક્ષ ચૈતન્ય (જ અધિષ્ઠાન છે) તેમ છતાં મ રૂપ-આકૃતિવાળી જ વારંવાર જન્મે છે. સ્વપ્નમાં અપરાક્ષ સ્વપ્નભ્રમ થાય છે તે ચક્ષુને વિષય થાય એવા પિતાના અધિષ્ઠાન વિના પણ મન મનમાં રહેલી રૂપાદિ વાસના)રૂપી નિમિત્તને લીધે થાય છે. એ જ રીતે મનથી (અપરોક્ષ) જાણી શકાય તેવા આકાશમાં રૂપલેખી ભ્રમ ઘણું કરીને શુકલ આદિ રૂપભેદથી અપરોક્ષતાના બળે જ થતો જોવામાં આવે છે, જેમ ઈન્દ્રિયગમ્યમાં રજતાદિવિશ્વમ થાય છે.” (સંક્ષેપશારીરક ૧.૪૨-૪૩). - ઈયદિ તરત પછીના શ્લેકમાં સ્વપ્નાધ્યાસમાં અધિષ્ઠાનની સ્વતઃ અપરિક્ષતા છે એમ દાખલો આપે છે. અને એવી દલીલ કરી શકાય નહિ કે"અહંકારથી અનવછિન ચૈતન્ય માત્ર (પૂરેપૂરું ચૈતન્ય–દેહની અંદર હોય કે બહાર) આવૃત છે તેથી વૃત્તિ વિના તેનો અભિવ્યક્તિ થઈ શકે નહિ.” (આ દલીલ બરાબર નથી, કારણ કે બ્રહ્મચેતન્ય જ આવૃત છે અને અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવ-ચૈતન્ય અહંકારથી અનવચ્છિન્ન હોવા છતાં પણ અનાવૃત છે એમ સ્વીકારવામાં આવ્યું છે. અને આમ (સ્વતઃ અપક્ષ જીવએતન્ય અધિષ્ઠાન હોય ત્યારે) અહંકારથી અનવછિન્ન શૈતન્યમાં સ્વનગજ આદિને અધ્યાસ કરવામાં આવે છે ત્યારે તેની સમનિયત તેના અધિષ્ઠાનને વિષય કરનારી જે અન્તઃકરણ આદિની વૃત્તિ થાય છે તેનાથી કરવામાં આવેલી અભેદાભિવ્યક્તિથી “હું આ જોઉં છું” એમ પ્રમાતૃશૈતન્યને વ્યવહાર થાય છે (ચૈતન્યને વિષે એ પ્રમાતા છે એ વ્યવહાર થાય છે).-એમ આ ચિંતકે કહે છે). વિવરણઃ હવે અવિદ્યામાં પ્રતિબિંબભૂત અનવચિછને ચૈતન્ય જ ખાધ્યાસનું અધિકાન છે એ બીજો મત રજૂ કરે છે. બિંબભૂત અનવછિન્ન ચૈતન્ય વૃત્તિથી અભિવ્યક્ત થઈને સ્વપ્નપ્રપંચનું અધિષ્ઠાન થઈ શકે નહિ, કારણ કે શુદ્ધ બ્રહ્મની જેમ ઈશ્વરતન્ય પણ માત્ર શાસ્ત્રથી એકથી જ ગમ્ય છે તેથી તેને વિષે સ્વનકાળમાં કોઈ વૃત્તિને ઉદય સંભવતો નથી. શકા : અનવછિન્ન હોવા છતાં પણ અવિદ્યા–પ્રતિબિંબરૂપ છવચૈતન્યને વિષે શબ્દનિરપેક્ષ એવી “અહ” આકારવાળી વૃત્તિ ઉદય પામતી જોવામાં આવે છે તે બ્રહ્મશૈતન્યને વિષે પણ તે જ રીતે વૃત્તિને ઉદય કેમ ન થાય? ઉત્તર : ના. અહંકાર, શરીર આદિથી અવચ્છિન્ન તન્યને વિષે જ વૃત્તિને ઉદય થાય છે; અહંકાર આદિથી અનવછિન છવચેતન્ય વિષે વૃત્તિને ઉદય થતું નથી, For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ . सिद्धान्तलेशसङ्ग्रहः છવચૌતન્યનું પણું વ્યાપક શ્રુતિ અને તેને અનુકૂલ ન્યાયથી જ ગમે છે તેથી શંકાકારે આપેલા દષ્ટાંતની સિદ્ધિ નથી. માટે બિંબભૂત અનવછિન્ન બ્રહ્મચૈતન્ય અધિષ્ઠાન થઈ શકે નહિ. તેથી પોતાની મેળે, વૃત્તિ વિના જ અભિવ્યક્ત થયેલું આતર રૌતન્ય જ અધિષ્ઠાન છે. આ અપરોક્ષરૂપ જે શક્તિરજત આદિની ભ્રમરૂપ અપક્ષ બુદ્ધિ (જ્ઞાન) તે અપરોક્ષ અધિકાનની અપેક્ષાથી થાય છે. અધિષ્ઠાન અપરોક્ષ હોય એટલું જ જરૂરી છે, અધ્યસ્ત રૂપાદિની જેમ જ તે જ ઇન્દ્રિયથી અપરાક્ષ હોય એ જરૂરી નથી. અધિષ્ઠાનની અપરોક્ષતા કયારેક સ્વતા હોય છે, કયારેક મનથી થાય છે અને ક્યારેક ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયના સ નિકથી થાય છે. જેમ કે શક્તિના ઈદમ' અંશને નયન સાથે સંનિકર્ણ થતાં તેની રજતાધ્યાસ માટે જરૂરી એવી અપેક્ષતા સંભવે છે, અન્યથા નહિ એમ અન્વય-વ્યતિરેકથી જાણવા મળે છે તે જ રીતે ગગન-નીલતા આદિના અધ્યાસને માટે જરૂરી ગગનથી અવછિન ચૈતન્યરૂપ અધિષ્ઠાનની અપરોક્ષતા મનથી થાય છે. (વ્યાખ્યાકાર કૃષ્ણનંદતીર્થ કહે છે કે મનથી' એ પદથી ગગનથી અવછિન્ન રૌતન્યને વ્યક્ત કરનાર આલેક આદિ વિષયક ચાક્ષુષ વૃત્તિ વિવક્ષિત છે. રૂહીન ગગનવિષયક ચાક્ષુષ વૃત્તિ સંભવતી નથી અને આંખ ખેલ્યા પછી જ “નીલ ગગન” ઈત્યાદિ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, નહિ તે થતું નથી. એ અન્વય-વ્યતિરેકથી જ્ઞાત થાય છે કે ગગનાવચ્છિન્ન ચૌતન્યની અભિવ્યક્તિમાં ચાક્ષુષવૃત્તિને ઉપયોગ છે. આમ ફળને આધારે અન્ય આકારવાળી વૃત્તિથી પણ અન્ય વસ્તુથી અવછિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ માનવામાં આવી છે. તેની ચર્ચા અદ્વૈતદીપિકા આદિ ગ્રંથમાં છે.) પ્રસ્તુત સ્વપ્નાયાસરૂપ શ્રમમાં સ્વતઃ અપક્ષ ચૈતન્ય અધિષ્ઠાન છે. આ વાતને સંક્ષેપશારીરકાર સર્વજ્ઞાત્મમુનિનું સમર્થન છે. મદુતદાપિકા વગેરે ગ્રંથમાં આની વિસ્તારથી ચર્ચા કરી છે. અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવતન્ય અહંકારથી અનવચ્છિન્ન હોવા છતાં અનાવૃત જ હોય છે તેથી તેની અભિવ્યક્તિ સ્વતઃ થાય છે. ' શંકા : જો સર્વગત છવચૈતન્ય અનાવૃત હોય તે ઘટાદિ વિષયના દેશમાં તે સદા હેવું જોઈએ તેથી ચાક્ષુષ વૃત્તિની અપેક્ષા વિના સદા સર્વ વિષયને અવભાસ થવો જોઈએ, પણ થતું નથી. ઉત્તર : ના, સર્વત્ર હોવા છતાં તે ઉપાદાન ન હોવાથી ઘટ આદિ વિષયો સાથે તેને સંબંધ નથી. માટે જ સંબંધાથે વૃત્તિની અપેક્ષા હોવાથી જ્ઞાનેના નિયત વિષયો * શકા: જે અવિદ્યા પ્રતિબિંબરૂપ જીવરમૈતન્ય જે શરીરની અન્તગત છે અને જેને વિશેષણ તરીકે કે ઉપાધિ તરીકે અહંકારની અપેક્ષા નથી અને જેને અનવછિન્ન રૌતન્ય કહેવામાં આવે છે તેમાં સ્વપ્નાયાસ માનવામાં આવે છે તે જ સ્વપ્નકાળમાં દ્રષ્ટા હોવું જોઈએ, પ્રમાતા નહિ કારણ કે પ્રમાતાનું અહંકાર સાથે તાદામ્ય હોય છે તેથી તેનાથી અવચ્છિન્ન તે અનવચ્છિન્ન એવા અવિદ્યા પ્રતિબિંબ છવ મૈતન્યથી ભિન્ન છે. અને આ ઈષ્ટપત્તિ નથી, કારણ કે સ્વનકાળમાં “હું શ્રીકૃષ્ણને જોઉં છું' એમ પ્રમાતા સ્વપ્નના પદાર્થોને દ્રષ્ટા છે એવો અનુભવ છે તેને વિરોધ આવી પડે છે. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ૩પ૭ ઉત્તર : ના, સ્વતઃ અપરોક્ષ છવચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન હોય તે પણ મુશ્કેલી નથી. જ્યારે ગજ આદિને અબ્બાસ થાય છે ત્યારે જ તેના અધિષ્ઠાનને વિષય કરનારી અન્તઃકરણવૃત્તિ કે અવિદ્યાવૃત્તિ ઉત્પન્ન થાય છે. આમ સ્વગાદિના અધિષ્ઠાનભૂત ચૈતન્યને વૃત્તિવાળા અને કરણ સાથે સંબંધ થતાં તેને પ્રમાતૃત્વ પ્રાપ્ત થાય છે અને પ્રમાતામાં તે સ્વપ્ન પદાર્થનું દ્રષ્યત્વ સંભવે છે, કારણ કે ઉક્ત પ્રકારે પ્રમાતૃશૈતન્ય અને વિષય-ચૈતન્યના અભેદની અભિવ્યક્તિ થાય છે. ___ अपरे तु द्वितीयं पक्षं समर्थयन्ते-अहङ्कारावच्छिन्नचैतन्यमधिष्ठानमित्यहङ्कारस्य विशेषणभावेनाधिष्ठानकोटिप्रवेशो नोपेयते, कि त्वहङ्कारोपहितं तत्प्रतिविम्बरूपचैतन्यमात्रमधिष्ठानमिति । अतो न 'अहं गजः' इत्याद्यनुभवप्रसङ्ग इति । જ્યારે અન્ય ચિંતક બીજા પક્ષનું સમર્થન કરે છે–અહંકારથી અવછિત્ર ચૈિતન્ય અધિષ્ઠાન છે માટે અહકારના વિશેષણ તરીકે અધિષ્ઠાન કોટિમાં પ્રવેશ સ્વીકારવામાં નથી આવતો પણ અહંકારથા ઉપહિત (–અહંકાર જેની ઉપાધિ છે તેવું-) તેમાં (અહંકારમાં પ્રતિબિંબરૂપ ચૈતન્ય માત્ર અધિષ્ઠાન છે એમ સ્વીકારવામાં આવે છે તેથી હું હાથી છુ' ઇત્યાદિ અનુભવને પ્રસંગ નથી – આ અનુભવ થ જોઈ અમ આક્ષેપ થઈ શકે નહિ.) વિવરણ : અહંકારથી અવછિન્ન ચૈતન્ય સ્વપ્નાયાસનું અધિષ્ઠાન છે એ પક્ષનું સમર્થન કરનારા અહંકારને વિશેષણ તરીકે અધિષ્ઠાન કોટિમાં પ્રવેશ માનતા નથી. શંકા : “આ ગજ છે એ જ્ઞાનને બદલે “હું હાથી છું” ઈત્યાદિ જ્ઞાન પ્રસક્ત ન થાય એટલા માટે અહ કાર અંશને સમાવેશ અધિષ્ઠાનમાં ન કરવમાં આવતું હોય તે અનવચિછન્ન ચૈતન્ય અધિષ્ઠાન છે એ જ વાત આવી ગઈ અને આગલા પક્ષથી તેને અભેદ થઈ જશે. . ઉત્તરઃ અન્તઃકરણમાં ચૈતન્યપ્રતિબિંબભૂત જે છવચૈતન્ય છે તેને જ અધિષ્ઠાન માનવામાં આવે છે. અને તે પરિચ્છિન્ન છે કારણ કે તેની ઉપાધિ પરિછિન છે. આમ અહમ' ઉલલેખનું પ્રયોજકે જે અહંકારરૂપ અન્તકરણ તેને અધિષ્ઠાન કેટિમાં પ્રવેશ ન હોવાથી હું હાથી છું' એવા અનુભવની કેાઈ શકતા નથી. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ વિવેચન કરતાં કહે છે કે અવિદ્યામાં બિબભૂત બ્રહ્મચૈતન્ય અથવા તેમાં પ્રતિબિંબભૂત છવચૈતન્ય સ્વપ્નપ્રપંચાધ્યાસનું અધિષ્ઠાન છે એ મતમાં આ બને સવ પ્રમાતાને સાધારણ હોવાથી સ્વપ્ન પ્રપંચ પણ સાધારણું હોવું જોઈએ. જ્યારે અન્તઃકરણમાં પ્રતિબિંબભૂત ચૈતન્ય છે તેનું અધિષ્ઠાન હોય તો આ દેષ રહેતું નથી એ આશયથી આ બીજે પક્ષ પ્રવૃત્ત થયા છે એમ સમજવું. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ सिद्धान्तलेशसमहः एवं शुक्तिरजतमपि शुक्तीदमंशावच्छिन्नचैतन्यप्रतिबिम्बे वृत्तिमदन्तःकरणगतेऽध्यस्यते । शुक्तीदमंशावच्छिन्नबिम्बचैतन्ये सर्वसाधारणे तस्याध्यासे सुखादिवदनन्यवेद्यत्वाभावप्रसङ्गादिति केचित् ॥ એ જ રીતે શુક્તિરજત પણ શુક્તિના ઈદમ' અંશથી અવિચ્છ ચેતન્યનું વૃત્તિવાળા અન્તઃકરણમાં પ્રતિબિંબ છે તેમાં અયસ્ત છે. આમ માનવાનું કારણ એ છે કે શક્તિના “ઈદમ' અંશથી અવછિન્ન બિબરૂપ મૈતન્ય, જે સર્વસાધારણ છે, તેમાં તેને અધ્યાસ હોય તો સુખાદિની જેમ તેનું અનન્યઘવ (–શ્રમ જેને થાય છે તે સિવાય કેઈથી જ્ઞાત ન થવું તે-) છે તેના અભાવ પ્રસિદ્ધ થાય એમ કેટલાક કહે છે. વિવરણ : કેટલાક સ્વપ્નાપાસ ની જેમ શુક્તિજિતને અધ્યાસ શુક્તિના ઈદમ' અશથી અવચ્છિન્ન ચૈતન્યનું પ્રતિબિંબ વૃત્તિયુક્ત અ ત કરણમાં પડવું હોય છે તેમાં માને છે. શુક્તિના “ઈદમ અંશની સાથે સંસ્કૃષ્ટ વૃત્તિમાં શુક્તિના “ઈદમ' અંશથી અવચિછન્ન બ્રહ્મચૈતન્યનું જે પ્રતિબિંબ હોય છે તેમાં શક્તિજિતને આરોપ થાય છે. ખરેખર તે એ પ્રતિબિંબ વૃત્તિમાં જ રહેલું છે. વૃત્તિ અને વૃત્તિમાનને અભેદોપચાર કરીને (તેમને એક માનીને ) પ્રતિબિંબ અન્તઃકરણમાં છે એમ કહ્યું છે એ ધ્યાનમાં રાખવું એમ કણાનંદતીર્થ' કહે છે. વૃત્તિમાં રહેલા બ્રહ્મપ્રતિબિંબને શુક્તિરજાતનું અધિષ્ઠાન ન માનવામાં આવે છે એ જ સર્વસાધારણ હોવો જોઈએ એ પ્રસંગાપતિ જેવીને તેવી ઊભો રડે દેવદત્તનાં સુખ દુઃખ, રાગ, દ્વેષ આદિ દેવદત્ત સિવાય કોઈને અપરોક્ષ નથી હોતાં અર્થાત તે અનન્ય છે. તે જ રીતે શુક્તિરજતાદિ પણ અનન્યા છે તેથી અન્ત:કરણવૃત્તિમાં પડેલા શુક્તિના ઇદમ' અંશથી અવછિન્ન ચૈતન્યના પ્રતિબિંબને જ અધિષ્ઠાન માની શકાય, અન્યથા તેમનું પ્રત્યક્ષ જ્ઞાન સૌને થવું જોઈએ. केचिनु बिम्बचैतन्य एव तदध्यासमुपेत्य ' यदीयाज्ञानोपादानकं यत्, तत्तस्यैव प्रत्यक्षम्, न जीवान्तरस्य' इत्यनन्यवेद्यत्वमुपपादयन्ति ॥५॥ જ્યારે કેટલાક બિબચૈતન્યમાં જ તેને (શુક્તિરજતને) અધ્યાસ માનીને જેનું અજ્ઞાન જેનું ઉપાદાન હોય તેને જ તે પ્રત્યક્ષ થાય છે, અન્ય જીવને મહી” એમ અનન્યવેદ્યત્વનું ઉપપાદન કરે છે (–તેને સંભવ બતાવે છે). (૫) વિવરણ : અધિકાનભૂત ચૈતન્ય સાધારણ હોવા છતાં શુક્તિરજતાદિનું ઉપાદાનભૂત અજ્ઞાન અસાધારણ હોવાથી શુક્તિરજાદિ સર્વસાધારણ નથી એમ કેટલાક સમજાવે છે. વૃત્તિગત પ્રતિબિંબની પ્રતિ જે બિંબભૂત ચૈતન્ય છે તેમાં જ શક્તિરજાને અધ્યાસ છે એ અર્થ છે. અથવા અવિદ્યાપ્રતિબિંબ પ્રતિ બિંબભૂત બ્રહ્મતન્ય જે શુક્તિના “ઇદમ' અશથી અવનિન છે તેમાં અયાસ છે. અસાધારણ એવા વૃત્તિમાં પહેલા રૌતન્યના પ્રતિબિંબમાં અધ્યાસ નથી. (એમ gવ “જ'ને અથ* છે). જે પુરુષનું અજ્ઞાન જે રજતનું ઉપાદાન હોય એ પુરષને જ એ રજત પ્રત્યક્ષ હોય છે. અન્યને નહિ એ કલ્પનાની ઉપપત્તિ છે (એવી કલ્પના વજૂદવાળી છે ) તેથી શુક્તરજતાની સર્વસાધારણુતાને પ્રસંગ નથી એ અર્થ છે. (૫) For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩યટ (६) ननु शुक्तिरजताध्यासे चाक्षुषत्वानुभवः साक्षाद्वाऽधिष्ठानज्ञानद्वारा तदपेक्षणाद्वा समर्थ्यते । स्वाप्नगजादिचाक्षुपत्वानुभवः कथं समर्थनीयः। उच्यते-न तावत् तत्समर्थनाय स्वाप्नदेहवद्विषयवच्च इन्द्रियाणामपि प्रातिभासिको विवर्तः शक्यते वक्तुम् । प्रातिभासिकस्याज्ञातसत्त्वाभावात् । इन्द्रियाणां चातीन्द्रियाणां सत्वेऽज्ञातसत्त्वस्य वाच्यत्वात् । नापि व्यावहारिकाणामेवेन्द्रियाणां स्वस्वगोलकेभ्यो निष्क्रम्य स्वाप्नदेहमाश्रित्य स्वस्वविषयग्राहकत्वं वक्तु शक्यते । स्वप्नसमये तेषां व्यापारराहित्यरूपोपरतिश्रवणात् । व्यावहारिकस्य स्पर्शनेन्द्रियस्य स्वोचितव्यावहारिकदेशसम्पत्तिविधुरान्तःशरीरे स्वाधिकपरिमाणकृत्स्नस्वाप्नशरीरव्यापित्वायोगाच्च । तदेकदेशाश्रयत्वे च तस्य स्वाप्नजलावगाहनजन्यसर्वाङ्गीणशीतस्पर्शानिर्वाहात् । __ अत एव 'स्वप्ने जाग्रदिन्द्रियाणामुपरतावपि तैजसव्यवहारोपयुक्तानि सूक्ष्मशरीरावयवभूतानि सूक्ष्मेन्द्रियाणि सन्ति इति तैस्स्वाप्नपदार्थानामैन्द्रियकत्वम्' इत्युपपादनशङ्कापि निरस्ता । जाग्रदिन्द्रियव्यतिरिक्तसूक्ष्मेन्द्रियाप्रसिद्धः। (૬) શંકા થાય કે શુક્તિરજતાધ્યાસમાં ચાક્ષુષત્વનો અનુભવ થાય છે તેનું સમર્થન સાક્ષાત્ અથવા અધિષ્ઠાનના જ્ઞાન દ્વારા તેની (ચક્ષની) અપેક્ષા હેવાથી કરવામાં આવે છે, (પણ) સ્વપ્નગજાદિના ચાક્ષુષત્વને અનુભવ થાય છે તેનું સમર્થન કેવી રીતે કરી શકાશે ? એના ઉત્તરમાં કહેવામાં આવે છે તેના સમર્થન માટે સ્વપ્ન દેહ અને (સ્થાપ્ન) વિષયની જેમ ઈદ્રિ પણ પ્રતિભાસિક વિવત છે એમ તો કહેવું શક્ય નથી, કારણ કે જે પ્રતિભાસિક હોય તેની સત્તા અજ્ઞાત નથી હોતી અને અતીન્દ્રિય ઈન્દ્રિય જે હોય તે તે અજ્ઞાત સર વાળી છે એમ કહેવું પડશે (–કારણ કે કલ્પના દષ્ટાનુસારી હેવી જોઈએ અને આપણે નિયમથી ઇન્દ્રિયોનું અજ્ઞાત સત્ત્વ અનુભવીએ છીએ) એમ પણ કહેવું શક્ય નથી કે વ્યાવહારિક જ ઈન્દ્રિય પિતપોતાના ગોલકમાંથી નીકળીને, સ્વપ્ન દેહનો આશ્રય લઈને પોતપોતાના વિષાનું ગ્રહણ કરે છે, કારણ કે સ્વનકાળમાં તેઓની (વ્યાવહારિક ઈનિદ્રાની) વ્યાપારહીનતારૂપ ઉપતિ હોય છે એમ કૃતિમાં કહ્યું છે. અને (બીજું કારણ એ છે કે) વ્યાવહારિક સ્પશનેન્દ્રિય (ત્વચા) પિતાને ઉચિત જે વ્યાવહારિક દેશ તેની સંપત્તિથી રહિત અન્તઃ શરીરમાં (શરીરની અંદર) પિતાનાથી અધિક પરિમાણવાળા સ્વપ્ન–શરીરને વ્યાપે એ ઉપપન્ન નથી (-વ્યાપી શકે નહિ). જે તેને (સ્વાખ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬o सिद्धान्तलेशसमहः દેહને) એકદશ તેને (વ્યાવહારિક ત્વગિન્દ્રિયને) આશ્રય હોય તે સ્વપ્નજળમાં અવગાહન કરવાથી (ડૂબકી મારવાથી ઉત્પન્ન થતા સર્વાગીણ શીત સ્પર્શ (–સ અગમાં શીતળતાને અનુભવ)ને નિર્વાહ ન થાય એ કેવી રીતે થાય છે તેને સંભવ બતાવી શકાય નહિ). આનાથી જ " સ્વપ્નમાં જાગ્રત-ઇન્દ્રિયની ઉપરતિ થઈ ગઈ હોવા છતાં તૈજસ (સ્વનાવસ્થાના જીવ)ના વ્યવહારમાં ઉપયુક્ત (કામમાં આવતી) એવી સૂક્ષ્મ શરીરના અવયવભૂત (ભાગરૂપ) સુકમ ઇન્દ્રિયો છે તેમનાથી સ્વપ્ન પદાર્થોનું ઐદ્રિયક જ્ઞાન થાય છે” એમ જે ઉપપાદન-શંકા છે તેને પણ નિરાસ થઈ જાય છે, કેમ કે જાગ્રત ઇન્દ્રિયેથી વ્યતિરિક્ત (અલગ) સૂમ ઈન્દ્રિયો જાણીતી નથી (તેમની જાણ નથી) વિવરણ : સ્વપ્નપ્રપંચાધ્યાસના અધિષ્ઠાનનું નિરૂપણ કરીને સ્વાનપદાર્થોને અનુભવ ઈન્દ્રિયજન્ય છે કે સાક્ષિરૂપ છે એ સંશયના નિર્ણયને માટે પ્રશ્ન રજૂ કર્યો છે. શુક્તિરજતઅધ્યાસમાં ચાક્ષુષત્વને અનુભવ થાય છે તેનું સમર્થન તેને સાક્ષાત માનીને (-શક્તિરજત આદિ ઈન્દ્રિયગ્રાહ્ય છે એ કથન કવિતાકિના મતને અનુસરીન છે એમ જાણવું એમ કૃષ્ણાનંદતીય કહે છે–) અથવા અધિષ્ઠાનજ્ઞાન દ્વારા ચક્ષુની જરૂરિયાત બતાવીને (શુક્તિરજત આદિ સાક્ષિભાસ્ય છે એ મત અનુસાર આ કહ્યું છે કે ધમીના શાનદારા ચક્ષુની અપેક્ષા છે-) કરી શકાય. પણ સ્વાસ્નગજાદિના ચાક્ષુષત્વને અનુભવ થાય છે તે વાસનામય પ્રન્દ્રિયોથી થાય છે કે વ્યાવહારિક ઇન્દ્રિયોથી, કે સક્ષમ ઈન્દ્રિયથી કે આરોપ૩૫ માનીને–આમ કઈ રીતથી તેનું સમર્થન થઈ શકે ? એ પ્રશ્ન છે. આરોપિત તરીકે તેનું સમર્થન કરવાનું છે તેથી પહેલા ત્રણ પ્રકારનું નિરાકરણ કરે છે. વાસનામય અર્થાત પ્રતિભાસિક ઈન્દ્રિયોથી સ્વાનપ્રપંચના ચાક્ષુષત્વનું સમર્થન થઈ શકે નહિ. સ્વાન દેહ અને સ્વાન વિષયને જેમ પ્રતિભાસિક અર્થાત ચૈતન્યના વિવર્તરૂપ માનવામાં આવે છે તેમ ઈન્ડિયાનું સ્વરૂપ પ્રતિભાસિક ચૈતન્યવિવરૂ૫ છે એમ કહી શકાય નહિ. કાતિભાસિક પદાર્થો અજ્ઞાત સત્તા ધરાવનારા હેતા નથી, અર્થાત્ તેમનું જ્ઞાન થતું ન હોય ત્યારે પણ તેમનું અસ્તિત્વ તે હેય જ એવા હેતા નથી, દા.ત શુક્તિરજત; જ્યારે ઈન્દ્રિય વિષે તે આપણે જાણુંએ છીએ કે એ અતીન્દ્રિય છે અને એવી જ કહપના સ્વપ્ન ઈન્દ્રિય વિષે પણ કરવી જોઈએ કારણકે એ કલ્પના દષ્ટને જ અનુસરે છે. તેથી પ્રતિભાસિક ઇન્દ્રિય માનીને સ્વપ્રપંચનું ચાક્ષુષત્વ સમજાવી શકાય નહિ. બીજા પ્રકારનું નિરાકરણ કરતાં કહ્યું છે કે વ્યાવહારિક સત્તાવાળી જ ઇન્દ્રિ પિતાપિતાના ગેલકમાંથી નીકળીને પ્રતિભાસિક સ્વાસ્નદેહમાં દાખલ થઈને પિતા પોતાના વિષયનું ગ્રહણ કરે છે એમ પણ કહી શકાય નહિ કારણ કે શ્રુતિવચન છે કે માણસ સૂતે હોય ત્યારે ઇન્દ્રિય સુસ હેય છે, અને ઇન્દ્રિયનું સુવું તેને અહીં ઉપરતિ કહી છે. ઉપરાતિ એટલે સ્વરૂપ મટી જવું એમ નહિ પણ ઇન્દ્રિયની વૃત્તિ બંધ થઈ જાય છે, દરિયો વ્યાપારરહિત થઈ જાય છે તે. આમ સ્વપ્ન સમયે વ્યાવહારિક ઇન્દ્રિયે વ્યાપારરહિત હવાથી પિતપોતાના વિષયેનું ગ્રહણ કરી શકે નહિ. [કૃષ્ણાનંદતીર્થ કહે છે For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિષદ ૩૬ , કે “ us pજોવું ગાર્તિ (કઠ. ૫ ૮) શ્રુતિ છે તેમાં ઘણુ શબ્દ કરણ અર્થાત ઇન્દ્રિ માટે છે અને સુષુપ્ત અવસ્થામાં તેમના વ્યાપારની ઉપરતિની વાત કરી છે. વળી વ્યાવહારિક ત્વગિરિદ્રયની જ વાત કરીએ તે એક બીજો દોષ પણ છે. સ્પશનેન્દ્રિય પિતાને ઉચિત વ્યાવહારિક દેશની સંપત્તિ વિનાને એ જે શરીરને અંદર પ્રદેશ તેમાં રહેલા અને કદાચિત્ વગિન્દ્રિયના પરિમાણ કરતાં અધિક પરિમાણવાળા સ્વીદેહને તે પૂરેપૂરો વ્યાપી શકે નહિ. (અહીં એવું સૂચવ્યું છે ત્વગિન્દ્રિય સ્વપ્નદેહમાં પ્રવેશ કરવા માટે અન્ત શરીરમાં જઈ જ ન શકે કારણ કે ત્યાં તેના વ્યાપાર માટે ઉચિત દેશકાળ નથી). તે સ્વપ્નદેવને પૂરેપૂરો ન વ્યાપી શકે તે તેના એક ભાગને વ્યાપશે એમ પણ કહી શકાય નહિ કારણ કે સ્વપ્ન-જળમાં ડૂબકી મારનાર માણસને સવ અગમાં વગિન્દ્રિયથી શીતળ સ્પશને અનુભવ થાય છે તેથી તે દેહને પૂરેપૂરા વ્યાપે એ આવશ્યક છે. સૂક્ષ્મ શરીરના એક ભાગરૂ૫ સૂક્ષ્મ ગિનિદ્રય છે અને વ્યાવહારિક ઈ િસ્વનકાળમાં કામ કરતી અટકી જાય ત્યારે સૂક્ષ્મ ઇન્દ્રિયથી તૈજસ–સ્વપ્નાવસ્થાને છવ-સ્વાન પદાર્થોનું ગ્રહણ કરશે એમ દલીલ કરવામાં આવે છે તેનું ખંડન પણ ઉપયુક્ત દલીલથી જ થઈ ગયું. વ્યાવહારિક ત્વવિદ્રિય જ જે પિતાનાથી અધિક પરિમાણવાળા સ્વાદેહને વ્યાપી શકતી ન હેય તે તેના એક અવયવભૂત સૂક્ષ્મ ગિન્દ્રિય તેને વ્યાપે તેવું બિલકુલ જ મનાય નહિ. વળી “સૂક્ષ્મ શરીર’ શબ્દથી વ્યાવહારિક અગિયાર ઈન્દ્રિયે અભિપ્રેત છે તેમનાથી જુદી કઈ સૂક્ષ્મ ઇન્દ્રિય છે એ વાતની પ્રસિદ્ધિ નથી, અર્થાત્ છે જ નહિ. આમ ત્રીજે પ્રકાર કે સૂક્ષ્મ ઈન્દ્રિયથી સ્વપ્નપ્રપંચના ચાક્ષુષત્વને નિર્વાહ થઈ શકશે તેનું પણ ખંડન થઈ ગયું. વિશ્વ “સત્રાર્થ ge: શંકણોતિ [ ૩૫. ૪.રૂ.૧; ક.રૂ.૨૪] . इति जागरे आदित्यादिभ्योतिर्व्यतिकराच्चक्षुगदिवृत्तिसञ्चाराच दुर्विवेकमात्मनः स्वयंज्योतिष्ट्वमिति स्वप्नावस्थामधिकृत्य तत्रात्मन: स्वयंज्योतिष्ट्वं प्रतिपादयति । अन्यथा तस्य सर्वदा स्वयं ज्योतिष्ट्वेनाति वैयर्थ्यात् । तत्र यदि स्वप्नेऽपि चक्षुरादिवृनिसञ्चारः कल्प्येत, तदा तत्रापि जागर इव तस्य स्वयंज्योतिष्ट्वं दुर्विवेचं स्यादित्युदाहृता श्रुतिः વીત | વળી “અહીં (સ્વપ્નાવસ્થામાં) આ પુરુષ સ્વયંજનિ (સ્વપ્રકાશ છે) (બૃહદુ. ૪.૪.૯, ૧૪) એ નિ જાગ્રત્કાળમાં સૂર્યાદિના પ્રકાશને સપર્ક (સંસગ) હેવાથી અને ચક્ષુ આદિની વૃત્તિઓને સંચાર હોવાથી આત્માના સ્વપ્રકાશવને વિવેક કરે મુશ્કેલ છે –તેમના પ્રકાશથી આત્માના પ્રકાશનો અનુભવ જુદે થઈ શકતે નથી, તેથી સ્વપ્નાવસ્થાને અધિકાર કરીને (તેની વાત ચાલતી હોય ત્ય રે) ત્યાં આત્માના સ્વપ્રકાશત્વનું પ્રતિપાદન કરે છે. અન્યથા (આવું ન માનીએ તે) તે (આત્મા) સર્વદા સ્વપ્રકાશ હેઈને “અત્ર” (“અહી”) એમ કહ્યું છે તે વ્યર્થ સિ-૪૬ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः બને છે ત્યાં સ્વપ્નમાં પણ ચક્ષુ આદિની વૃત્તિઓનો સંચાર કઢપવામાં આવે તે ત્યાં પણ જાગ્રતકાળમાં થાય છે તેમ તેના સ્વપ્રકાશને વિવેક કરે મુકેલ અને તેથી ઢાંકેલી શ્રુતિ પીડિત થાય. વિવર : શંકા થાય કે સ્વપ્નકાળમાં પદાર્થો ચાક્ષુષ છે ઇત્યાદિ પ્રસિદ્ધ ન હોવા છતાં અનુભવાનુસાર તેવી કલ્પના કરવામાં આવે છે. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે આમ હોય તે કૃતિને વિરોધ થાય, જાઢકાળમાં ઊઠવું, બેસવું વગેરે વ્યવહારનાં દેહ અને ઇન્દ્રિયો રૂપી સાધને હોય છે અને સૂર્ય આદિને પ્રકાશ જેની મદદથી વ્યવહાર ચાલે છે તે પદાર્થોની સાથે સંકણ રહે છે. અને એ પ્રમાણેના વ્યવહારનાં સાધન તરીકે જ ચક્ષુ આદિથી ઉપન થયેલી વૃત્તિઓ વિષય જ્યાં હોય ત્યાં જાય છે. આ બધાની વચ્ચે તેમના સંપર્ક કે સંસગને લઈને આ માના સ્વયંપ્રકાશ-વને આ પ્રકાશથી જૂદું પાડવું મુશ્કેલ બને છે. આત્માનું સ્વપ્રકાશત્વ એટલે અન્યથી પ્રકાશિત ન થવું અને પિતાના સિવાય જે અન્ય છે, તે સર્વને અવભાસિત કરવાની યોગ્યતાવાળા હોવું. આ સવપ્રકાશત્વનું ગ્રહણ જાગ્રસ્કાળમાં અશકય છે. જાગ્રત્કાળમાં સૂર્ય આદિનો પ્રકાશ અને ચક્ષ આદિથી જન્ય વૃત્તિના પદાર્થોને પ્રકાશિત કરનારા છે એવી પ્રસિદ્ધિ છે તેથી બધું આત્માથી જ પ્રકાશિત થાય છે એમ કહેવું શકય નથી, અને આ મા પોતે પણ “મઢન' (“') એ જ્ઞાનથી પ્રકાશિત થતું હોવાથી એ અન્યથી પ્રકાશિત થતા નથી એમ કહેવું પણ શકય નથી-આવી શંકાનો પરિહાર જામકાળમાં થઈ શકતી નથી કારણ કે તે કાળમાં આત્માના સ્વયંપ્રકાશત્વનો નિર્ણય થઈ શકતો નથી. જ્યારે સ્વાવસ્થામાં સૂર્યાદિના પ્રકાશને અને ચશ્ન આદિથી જન્ય વૃત્તિજ્ઞાનેને અભાવ હાશાથી “ આત્મચૈતન્ય માત્રથ સ્વ-જગત અવભાસિત થાય છેએ નિર્ણય સંભવે છે. “બદન' એ વૃત્તિરૂપ જ્ઞાન આત્માનું પ્રકાશક નથી એમ કહેવામાં આવશે. આમ અન્યથી અવભાસિત ન હતાં સકલ જગતનું અવભાસક થવાને યોગ્ય હોવું એ લક્ષણવાળું આત્માનું સ્વયંપ્રકાશત્વ સ્વપ્નાવસ્થાનું સાક્ષી છે એ નિર્ણય શક્ય છે. શકા : “ગાયં પુરુષઃ રાયોતિઃ' એ શ્રુતિનું તાત્પર્ય તેના અભિહિત અર્થ પ્રમાણે જ માનવું જોઈએ તેથી શ્રુતિ એમ જ કહે છે કે સ્વપ્નદશામાં આત્મા સ્વયં પ્રકાશ છે. ઉત્તર : આત્મા સર્વદા સ્વયં પ્રકાશ છે એ નિશ્ચય “તમેવ માતાનુમતિ સર્જન' (કઠ.૫ ૧૫, મુડક ૨ ૧૧) જેવો શ્રુતિઓની પર્યાલચનાથી થાય છે. “મન્નાથં પુઠs: catfટ' એ શ્રુતિનું તાત્પર્ય યથાશ્રુત અર્થમાં નથી, પણ તેને તાત્પર્ય એ છે કે અહીં સ્વપ્નાવસ્થામાં આત્માનું પ્રકાશ સુવિવેક છે જ્યારે જાય-કાળમાં એ દુવિવેક છે (–તેને જવું, તારવીને અનુભવી શકાતું નથી). આ અથ કરીએ તે જ “a” શબ્દની સાર્થકતા વાળવાઈ રહે તેનું સ્વયંતિષ્ણવ સ્વપ્નાવસ્થાના સાક્ષી તરીકે સુગમ છે એમ શ્રુતિતાત્પર્ય સિદ્ધ થતાં જે એમ માનીએ કે સ્વપ્નાવસ્થામાં પણ જાગ્ર કાળની જેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયની તિને સંચાર છે તે આ શ્રુતિને વિરોધ થાય. આમ સ્વપ્ન-જગતુ આમા માત્રથી ક્ષતિ થાય છે એમ ઠર્યું. For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિષ્ઠત ' ननु स्वप्ने चक्षुराद्युपरमकल्पनेऽपि अन्तःकरणमनुपरतमास्त इति परिशेषासिद्धर्न स्वयंज्योतिष्यविवेकः । मैवम् ' कर्ता शास्त्रार्थवाद' ષિરને (મ. સૂ. અ. ૨, વા, રૂ, જૂ. ૨૨) ન્યાયનિર્ણયોવતરીત્યાઙन्तःकरणस्य चक्षुरादिकरणान्तरनिरपेक्षस्य ज्ञानसाधनत्वाभावाद्वा, प्रदीपिकोक्तरीत्या स्वप्ने तस्यैव गजाद्याकारेण परिणामेन ज्ञानकर्मतयाऽवस्थितत्वेन तदानीं ज्ञानसाधनत्वायोगाद्वा परिशेषोपपत्तेः । न च स्वप्नेऽन्तःकरणवृत्यभावे उत्थितस्य स्वप्नदृष्टगजाद्यनुसन्धानानुपपत्तिः । सुषुप्तिक्लृप्तया अविद्यावृत्त्या तदुपपत्तेः । सुषुप्तौ - तदवस्थोपहितमेव स्वरूपचैतन्यमज्ञानसुखादिप्रकाशः । उत्थितस्यानुसन्धानमुपाधिभूतावस्थाविनाशजन्यसंस्कारेणेति वेदान्तकौमुद्यभिमते सुषुप्तावविद्यावृत्यभावपक्षे इहापि स्वाप्नगजादिभास कचैतन्योपाधिभूतस्वप्नावस्थाविनाशजन्यसंस्कारादनुसन्धानोपपश्च । શકા થાય કે સ્વપ્નમાં ચક્ષુ આદિની ઉપતિ (—તે કામ કરતાં અટકી જાય છે એમ) કલ્પવામાં આવે તે પણ અન્તઃકરણ અનુપરત (કામ કરતું) રહે છે તેથી પરિશેષની સિદ્ધિ નથી માટે સ્વપ્રકાશકત્વના વિવેક થતા નથી. આને ઉત્તર છે કે આમ નથી. ‘આત્મા કર્તા છે, કારણ કે (આમ માના તેજ) શાસ્ત્ર અ યુક્ત બને છે' (શ્ર, સૂ. ૨.૩.૩૩) એ અધિકરણમાં ન્યાયનિર્ણયમાં કહેલી રીતી અન્તઃકરણ ચક્ષુ આદિ બીજા કરણ (ઇન્દ્રિય) ની અપેક્ષા વિના જ્ઞાનનુ સાધન થઈ શકતુ નથી તેથી, અથવા તત્ત્વપ્રદીપિકામાં કહેલી રીતથી સ્વપ્નમાં તેના જ (અન્તઃકરણના જ) ગજ આદિ આકારથી પરિણામ થાય છે તેથી જ્ઞાનના કમ તરીકે રહેલું હાવાથી તે ત્યારે જ્ઞાનનું સાધન થઈ શકે નહિ (આ પ્રેમાંથી કાઈ પણ રીતથી વિચારતાં) પરિશેષની ઉપપત્તિ છે (તેથી શકા ખરાખર નથી). અને ‘સ્વપ્નમાં અન્તઃકરણની વૃત્તિના અભાવ હાય તા ઊઠેલા માણસને સ્વપ્નમાં જોયેલા હાથી વગેરેનુ' અનુસંધાન અશકય અને' એવુ નથી (—આ શક્ય ખરાખર નથી) કારણ કે સુષુપ્તિમાં માનેલી વિદ્યાવૃત્તિથી તેની ઉપપત્તિ છે. અને સુષુપ્તિ (સ્વપ્નરહિત નિદ્રા)માં તે (સુષુપ્તિ) અવસ્થાથી ઉપદ્ધિત સ્વરૂપ ચૈતન્ય જ અજ્ઞાન, સુખાદિને પ્રકાશ (અનુભવ) છે. ઊઠેલા માણસને અનુસ ધાન થાય છે તે ઉપાધિભૂત અવસ્થાના વિનાશથી ઉત્પન્ન થયેલા સસ્કારથી થાય છે એમ વેદાન્તકૌમુદીને સ્વીકાય એવા, સુષુપ્તિમાં વિદ્યવૃત્તિના અભાવ છે એ પક્ષમાં અહી (સ્વપ્નાવસ્થામાં) પણ સ્વપ્નગજ આદિને ભાસિત કરાર ચૈતન્યની ઉપાધિભૂત સ્વપ્નાવસ્થાના વિનાશથી ઉત્પન્ન થયેલા સ ંસ્કારથી અનુસંધાનની ઉપપત્તિ છે (--આથી પણ સ્વપ્નમાં જોયેલા પદાર્થોના અનુસ'ધાનની ઉપપત્તિ છે). For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : સૂર્યાદિને પ્રકાશ કે ઇન્દ્રિયજન્ય વૃત્તિજ્ઞાન આત્મા ઉપરાંત પદાથને પ્રકાશ કરી શકે. હવે સ્તનકાળમાં સૂર્યાદિને પ્રકાશ કે ઇન્દ્રિયજન્ય વૃત્તિજ્ઞાન નથી તેથી બાકી રહેલા આત્માને જ સ્વપન-જગતને અવભાસક માની શકાય. આમ પરિશેષથી સિદ્ધિ થાય છે–એમ જે કહ્યું છે તે બરાબર નથી કારણ કે હજુ અન્તઃકરણ બાકી રહ્યું છે જે સ્વપ્નાવસ્થામાં ઉપરત નથી હોતું તેથી આભાના સ્વય પ્રકાશત્વને વિવેક સ્વપ્નાવસ્થામાં પણ દુર્ગમ છે. આવી શ કાને ઉત્તર આપતાં કહે છે કે સ્વપ્નાવસ્થામાં મન જ્ઞાનનું કારણ છે એ સિદ્ધ નથી તેથી તે સ્વપ્ન-જગતનું અવભાસક હેઈ શકે નહિ માટે પરિશેષસિદ્ધિ છે જ. ન્યાયનિર્ણયમાં એવું પ્રતિપાદન છે કે મન ચક્ષુ આદિ ઇન્દ્રિયે વિના જ્ઞાનનું સાધન થઈ શકતું નથી; અને તપ્રદીપિકામાં કહ્યું છે કે સ્વપ્નમાં વિવિધ સંસ્કારથી વિશિષ્ટ મન જ સ્વપ્નપ્રપંચાકારથી પરિણામ માને છે; અવિદ્યા વિચિત્ર એવા સ્વપ્રપચકારે પરિણામ પામી શકે નહિ કારણ કે તે સંસ્કારને આશ્રય નથી આમ મન જ્ઞાનને વિષય બનવામાં જ ઉપક્ષીણ થઈ જાય છે તેથી તે વિષયી રૂપ પ્રકાશક બની શકે નહિ જાગકાળમાં ભલે મન જ્ઞાનનું ઝરણું હેય, પણ સ્વપ્નમાં તેના જ્ઞાન કરણ માની શકાય નહિ કારણ કે ત્યારે તે વિષય તરીકે જ અવસ્થિત છે એમ સૂચિત થાય છે. શ કાઃ સ્વપ્નમાં અન્તઃકરણની વૃત્તિ ન હોય તો તેમાંથી જાગેલા માણસને સ્વપ્નમાં જોયેલા પદાર્થોનું અનુસંધાન–સ્મરણુ–નહીં થાય કારણ કે તેને માટે જરૂરી સંસ્કારને અભાવ હશે. ઉત્તર : ના, એવું નહીં થાય કારણ કે સુષુપ્તિમાં માનેલી અવિદ્યાવૃત્તિથી તેને સંભવ છે. શંકા : સુષુપ્તિમાં પણ અવિદ્યાવૃતિ માનવાની જરૂર નથી. સુષુપ્તિ આદિનું સાક્ષી ચૈતન્ય નિત્ય હોવા છતાં સાક્ષીથી ભાસિત થતી સુષુપ્તિ અવસ્થા વિનાશી છે તેથી વિષયભૂત સુષુપ્તિ-અવસ્થાથી વિશિષ્ટ તરીકે તેના સાક્ષીના વિષયભૂત ઉપાધિના નાશલક્ષણ સંસ્કારને સભવ છે તેથી ઊઠીન અનુસંધાન (મરણ) શક્ય બને છે. - ઉત્તર : વેદાન્તકૌમુદાને માન્ય જે પક્ષ છે કે સુષુપ્તિમાં અવિદ્યાવૃત્તિને અભાવ છે તે પ્રમાણે સ્વપ્નાવસ્થામાં પણ અવિદ્યાત્તિને અભાવ માનીએ તે પણ સ્વપ્નસાક્ષીને પ્રાતિ ભાસિક વિષયથી વિશિષ્ટરૂપે વિષય તરીકે ઉપાધિભૂત સ્વપ્નાવસ્થાના નાશ લક્ષણ સંસ્કારને સંભવ છે તેથી સ્વપ્નમાં જોયેલા પદાર્થોના અનુસંધાનની ઉપ પત્તિ છે. अथवा 'तदेतत् सत्त्वं येन स्वप्नं पश्यति' इत्यादिश्रुतेरस्तु स्वप्नेऽपि कल्पतरूक्तरीत्या स्वाप्नगनादिगोचरान्तःकरणवृत्तिः । न च तावता परिशेषासिद्धिः । अन्तःकरणस्य 'अहम्' इति गृह्यमागस्य सर्वात्मना जीवैक्येनाध्यस्ततया लोकदृष्टया तस्य तद्वयतिरेकाप्रसिद्धः परिशेषार्थ चक्षुरादिव्यापाराभावमारस्यैवापेक्षितत्वात् । 'प्रसिद्धदृश्यमानं हगवभासयोग्यम्' इति निश्चय तत्वेन परिशेषार्थ न्यानपेक्षणात् । For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૬પ तस्मात् सर्वथाऽपि स्वप्ने चक्षुरादिव्यापारासम्भवात् स्वाप्नगजादौ चाक्षुषत्वाद्यनुभवो भ्रम एव । અથવા આ તે અન્ત:કરણ છે જેનાથી સ્વપ્ન જુએ છે ઈત્યાદિ શ્રુતિથી સ્વપ્નમાં પણ, કલપતરુમાં કહેલી રીતથી, ભલે સ્વપ્નગજ આદિને વિષય કરનારી અન્તઃકરણવૃત્તિ હોય (-અન્ત:કરણવૃત્તિ છે એમ માનીને તે પણ કંઈ હાનિ નથી). અને તેટલાથી પરિશેષની અસિદ્ધિ થશે એવું નથી. એનું કારણ છે કે “હું” એમ ગૃહીત થતા અન્ત:કરણને છવચૈતન્ય સાથે તદ્દન એક તરીકે અધ્યાસ થયો હોવાથી લેકદષ્ટિએ તેનાથી તેના ભેદની પ્રસિદ્ધિ નથી, તેથી પરિશેષને માટે માત્ર ચહ્ન આદિના વ્યાપારનો અભાવ જ અપેક્ષિત છે. પ્રસિદ્ધ દશ્યમાત્ર દફથી અવભાસગ્ય છે એમ નિશ્ચય હેવાથી પરિશેષને માટે અન્યની અપેક્ષા નથી. તેથી દરેક રીતે (પૂર્વોક્ત સર્વ પ્રકારથી સ્વપ્નમાં ચક્ષુ અદિના વ્યાપારનો સંભવ ન હોવાને કારણે સ્વપ્નગજાદિને વિષે ચાક્ષુષત્વ આદિને અનુભવ થાય છે તે ભ્રમ જ છે. વિવરણ ? અથવા જાગ્રતની જેમ સ્વપ્નમાં પણ સ્વપ્નગજાદિ વિષયક અન્તઃકરણવૃત્તિ માની લેવામાં આવે તે સંસારના અભાવની જે શંકા કરવામાં આવે છે તેને અવકાશ જ ન રહે. તેમ છતાં આત્મ ચૈતન્ય એકમાત્ર અવભાસક બાકી રહે છે એમ જે પરિશેષસિદ્ધિ થાય છે તેને હાનિ થતી નથી કારણ કે પરિશેષ પણ લેકદ્રષ્ટિથી ઉપપન્ન છે–એમ પ્રતિપાદન કરનાર બીજે મત અહીં રજૂ કર્યો છે. શ્રુતિનું પણ સમર્થન છે કે સ્વપ્નમાં ચક્ષુ આદિથી જન્ય વૃત્તિને અભાવ હોવા છતાં તેમાં માનસ વૃત્તિ તે છે જ તેથી સંસ્કારને અસંભવ નથી એમ કલપતરમાં બતાવ્યું છે. (શ્રુતિમાં “સત્ત્વ' શબ્દ અખ્ત કરણને માટે પ્રયોજાયો છે– તૃતીયા વિભક્તિથી કરણને અર્થ પ્રાપ્ત થાય છે). અન્તઃકરણને છવચૈતન્ય સાથે તદ્દન એક તરીકે અધ્યાસ કરવામાં આવે છે. ‘હુ જોઉં છું' ઇત્યાદિ રૂપે દ્રષ્ટા તરીકે ગૃહીત થતા અન્તઃકરણનો ચિદાત્માથી ભેદ લેકદષ્ટિએ પ્રસિદ્ધ નથી. તેથી કદષ્ટિએ લેકપ્રસિદ્ધ દ્રષ્ટાથી વ્યતિરિક્ત ચક્ષ આદિ કરણના વ્યાપારને અભાવ જ અપેક્ષિત છે. તેથી સ્વપ્નમાં અન્તઃકરણની વૃત્તિને સદ્દભાવ માનીએ તેટલા માત્રથી ઉપર્યુક્ત પરિશેષની અસિદ્ધિ થાય છે એવું નથી. કહેવાને આશય એ છે કે અન્તઃકરણવૃત્તિ રૂપ વ્યાપાર વસ્તુતઃ કરણને વ્યાપાર છે છતાં લેકપ્રતીતિ અનુસાર તે દ્રષ્ટાને વ્યાપાર બને છે કારણ કે લેકા અન્તઃકરણનું દ્રષ્ટા તરીકે ગ્રહણ કરે છે. - આ બધું જોતાં કોઈ પણ રીતે વિચાર કરતાં સ્વપ્નમાં ચક્ષુ આદિને વ્યાપાર સંભવતો નથી તેથી સ્વનગજ આદિ ઇન્દ્રિયગમ્ય છે એવા જે અનુભવ છે તે માત્મક છે એમાં કઈ શંકા નથી. . For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ લાજેશ ननु स्वप्नेऽपि चक्षुरुन्मीलने गजाघनुभवः, तन्निमीलने नेति जागर इव गजाद्यनुभवस्य चक्षुरुन्मीलनाद्यनुविधानं प्रतीयते इति चेत्, 'चक्षुषा रजतादिकं पश्यामि' इत्यनुभववदयमपि कश्चित् स्वप्नभ्रमो भविष्यति यत् केवलसाक्षिरूपे स्वप्नगजाद्यनुभवे चक्षुराधनुविधानं तदनुविधायिनी वृत्तिाऽध्यस्यते । किमिव हि दुर्घटमपि भ्रम माया न करोति विशेषतो निद्रारूपेण परिणता, यस्या माहात्म्यात् स्वप्ने रथः प्रतीतः क्षणेन मनुष्यः प्रतीयते स च क्षणेन मार्जारः । स्वप्नद्रष्टुश्च न पूर्वापरविरोधानुपन्धानम् । तस्मादन्वयाद्यनुविधानप्रतीतितौल्येऽपि जापद्गजाद्यनुभव एव चक्षुरादिजन्यः, न स्वाप्नगजाद्यनुभवः ।। શંકા થાય છે કે સ્વપ્નમાં પણ આંખ ખોલતાં હાથી અદિને અનુભવ થાય છે અને તે બંધ કરતાં થતો નથી તેથી જાગ્રસ્કાળની જેમ હાથી વગેરેને અનુભવ આંખના ખોલવા આદિને અનુસરતે તેની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવત, અનુવિધાથી) જ્ઞાત થાય છે. આ શંકાનો ઉત્તર છે કે “આંખથી રજત આદિ જોઉં છું” એ અનુભવની જેમ આ પણ કેઈક વનભ્રમ થશે કે કેવળ સાક્ષીરૂપ સ્વનગજ આદિના અનુભવમાં ચક્ષુ આદિનું અનુવિધાન, અથવા તેની અનુવિધાયી વૃત્તિ અધ્યસ્ત થાય છે. એ કયે દુઘટ પણ ભ્રમ છે જેને માયા કરતી નથી, ખાસ કરીને નિદ્રારૂપથી પરિણમેલી માયા, જેના માહાયથી સવમમાં પ્રતીત થયેલે (દેખાવેલ) રથ ક્ષણમાં મનુષ્ય દેખાય છે, અને તે ક્ષણમાં બિલાડો દેખાય છે, અને સ્વપ્ન જોનારને પૂર્વાપર વિરોધનું અનુસંધાન થતું નથી! તેથી અન્વયાદિ અનુવિધાનની પ્રતીતિ સમાન હોવા છતાં પણ જા તુ- હાથી આદિને અનુભવ જ ચક્ષુ આદિથી જ છે, સ્વનરાજ આદિનો અનુભવ ચક્ષુ આદિથી જન્ય નથી. વિવરણ : સ્વાન અનુભવ જો સાક્ષિરૂપ હેય ને આંખ ખુલ્લી હેય તે સ્વપ્નગજને અનુભવ થાય, આંખ બંધ હેય તે ન થાય એ જે ચહ્ન આદિ સાથે અનુભવને અન્વયવ્યતિરેક સંબંધ જ્ઞાત થાય છે તેની સાથે વિરોધ છે–એવી શંકા થાય તેનું સમાધાન દષ્ટાંત રજૂ કરીને કર્યું છે. વ્યાખ્યાકાર સ્પષ્ટતા કરતાં કહે છે કે જામકાળમાં ચક્ષુ આદિનું અનુવિધાન કરતી વૃત્તિ જાણીતી છે તેને સ્વપ્ન સાક્ષી પર અધ્યાસ કરવામાં આવે છે એ જે કહેવામાં આવ્યું છે તેને યથામૃત (અક્ષરશ:) અર્થ લેવાને નથી, કારણ કે આમ માનતાં અન્યથાખ્યાતિ માનવી પડે (જે કેવલાદ્વૈત વેદાન્તીને માન્ય નથી); પણ “વત્ સર્વ ચેન થઇને વશ્યતિ' (આ તે અન્તઃકરણ છે જેનાથી સ્વપ્ન જુએ છે) એ શ્રુતિને અનુસરીને કહપતરુના કર્તાએ ગજ આદિને વિષય કરનારી માનસવૃનિ માની છે તેમાં ચક્ષુરાદિના અવિધાયિત્વને અધ્યાસ છે એવો અર્થ છે. આમ કેવળ સાક્ષરૂપ એવા સ્વપ્નગાદિના અનુભવમાં ચક્ષુ આદિના અનુવિધાનને અધ્યાસ કરવામાં આવે છે; અથવા તેનું For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છિક ૩૪૭ અનુવિધાન કરનારી વૃત્તિના અધ્યાસ કરવામાં આવે છે એમ જે લાગે છે તે શ્રમમાત્ર છે. આ દુધટ ભ્રમ છે એવી શંકા કરવી નહિ કારણ કે માયા કયા શ્રમ ઊભું કરી શક્તી નથી ? નદુગરનો માયાની બાબતમાં આ જાણું તું છે. આકાશદિપ્રપંચશ્રમની હેતુમ્રુત માયા દુધઈટ એના પ્રપંચશ્રમ વ્યવસ્થિત રૂપવાળા કરે છે, જ્યારે નિદ્રા પથી પરિણત થયેલી માયા તેથી વિક્ષક્ષણ જ શ્રમ કરે છે. આમ સ્વપ્નાવસ્થામાં ગજાદિના ચાક્ષુષત્વને અનુભવ છે તે તા શ્રમ જ છે; જો કે જાગ્રતત્કાળમાં અને સ્વપ્નકાળમાં બન્નેમાં ચક્ષુ આદિ સાથે અન્વયયતિરેકની પ્રતીતિ થાય છે તેમ છતાં સ્વપ્નમાં ચાક્ષુષત્વની પ્રતીતિ ભ્રમ છે. दृष्टिसृष्टिवादिनस्तु कल्पितस्याज्ञातसश्वमनुपपन्नमिति कृत्स्नस्य जाग्रत्प्रपञ्चस्य दृष्टिसमसमयां सृष्टिमुपेत्य घटादिदृष्टेश्चक्षुः सन्निकर्षानुविधानप्रतीतिं दृष्टेः पूर्वं घटाद्यभावेनासङ्गच्छमानां स्वप्नदेव समर्थयमानाः जाग्रद्गजाद्यनुभावोऽपि न चाक्षुष इत्याहुः ||६|| દૃષ્ટિસૃષ્ટિવાદીઓ તે જે કલ્પિત છે તેની સત્તા અજ્ઞાત હાઈ શકે નહિ માટે સમગ્ર જાગ્રત્પ્રપંચની દૃષ્ટિસમકાલીન સૃષ્ટિ માનીને ઘટાદિષ્ટ (પ્રત્યક્ષજ્ઞાન)ને વિષે જે ચક્ષુઃસનિકના અનુવિધાનની પ્રતીતિ થાય છે તે દૃષ્ટિની પહેલાં ઘટાભાત્ર હોય છે તેની સાથે સંગત થતી નથી તેથી સ્વપ્નની જેમ જ તે તેનું સમર્થન કરતાં કહે છે કે જાગ્રત્કાલીન ગજ આદિના અનુભવ પશુ ચાક્ષુષ નથી. (૬) વિવરણ: દૃષ્ટિસૃષ્ટિવાદીએ જામ્રત્કાળ અને સ્વપ્નકાળના પદાર્થાના ચાક્ષુષત્વાદિના અનુભવને સમાન ગણે છે અને બન્નેને ભ્રમરૂપ માને છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ' કહે છે કે જે અધિકારીઓને બહુવિધ જ્ઞાનકમના અનુષાનથી નિરતિશય એવી પરમેશ્વરની કૃપા પ્રાપ્ત થઈ છે અને તેના મહિમાથી જૅમનાં અન્તઃકરણ નિતાન્ત નિમ`ળ થયાં છે તેમને જામ્રહ્માં પણ સ્વપ્નથી કોઈ વિલક્ષણતા દેખાતી નથી, આવા બ્રહ્મવિદ્યાભિલાષીઓને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થયેલી ભમત અને સ્વપ્નકાળમાં સમગ્ર જગતની ઉત્પત્તિ અને તેના પ્રલયનુ પ્રતિપાદન કરતી શ્રુતિને અનુસરીને પૂર્વાચાર્યાએ દૃષ્ટસૃષ્ટિવાદનું નિરૂપણ કર્યુ છે. સ્વપ્નના વિચાર કરતાં એ વાદને ખ્યાલ આવી ગયા તેથી અય્યદોક્ષિન તેને અહીં રજૂ કરે છે. કોઈ કલ્પિત વસ્તુ અજ્ઞાત સત્તા વાળી તે હોય જ નહિ . એ સિદ્દાન્ત માનીને આ આચાર્યાં કહે છે કે દૃષ્ટિની સમકાળ સમગ્રજગપ્રપ ની સુષ્ટિ છે, જો જ્ઞાનની પહેલાં ધટાદિ પદાથ હાય જ નહિ તેા ચક્ષુઃસનિક સાથે જ્ઞાનના અનુવિધાન–સંબંધ (ચક્ષુ ટાદિ સાથે સંપર્કમાં આવે પછી જ્ઞાન થાય છે એમ) માની શકાય નહિ તેથી ધટાદિ-ચાક્ષુષજ્ઞાનનું પણ સ્વપ્નનો જેસ ભ્રમમાત્ર તરીકે તે સમથન કરે છે. આમ જાકાલીન ધટાદિના અનુભવ પણ સ્વપ્નના અનુભવની જેમ દેવળ સાક્ષીરૂપ જ છે. (૬) For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ सिद्धान्तलेशसमहः __ () ननु दृष्टिसृष्टिमवलम्ब्य कृत्स्नस्य जाग्रत्प्रपञ्चस्य कल्पितत्वोपगमे कस्तस्य कल्पक:- निरुपाधिरात्मा वा, अविद्योपहितो वा। नायः, मोक्षेऽपि साधनान्तरनिरपेक्षस्य कल्पकस्य सत्वेन प्रपञ्चानुवृत्त्या संसाराविशेषप्रसङ्गात् । न. द्वितीयः । अविद्याया अपि कल्पनीयत्वेन तत्कल्पनात्प्रागेव कल्पकसिद्धेवक्तव्यत्वात् । (૭) પ્રશ્ન થાય છે કે દૃષ્ટિ સૃષ્ટિનું અવલંબન કરીને સમગ્ર જાગ્રત-પ્રપંચ કલ્પિત છે એમ માનવામાં આવે તે તેની કલ્પના કરનાર કેણ છે?—ઉપાધિરહિત આત્મા કે અવિદ્યારૂપ ઉપાધિવાળો આત્મા ? પહેલે (નિરુપાધિ આમા) હોઈ શકે નહિ, કારણ કે મેક્ષમાં પણ બીજા સાધનની અપેક્ષા ન રાખનાર ક૯૫ક (આત્મા) હોવાથી પ્રપંચની અનુવૃત્તિ રહેશે, તેથી તમે ક્ષને) સંસારથી કેઈ ભેદ નહીં રહે એ પ્રસ ગ થશે (–મોક્ષનો સંસારથી ભેદ માની શકાશે નહિ). બીજે (અવિદ્યોહિત આમા) (સંસારને કલપક) હોઈ શકે નહિ, કારણ કે અવિદ્યાની પણ ક૯પના કરવાની હોઈને, તેની કલ્પનાની પહેલાં જ કલપના કરનારની સિદ્ધિ કહેવાની રહે (-અવિદ્યાની કલ્પના પહેલાં જ તેની કલ્પના કરનાર અવિદ્યોહિત આત્મા માનવો પડે.) વિવરણ : જામત્કાલીન જગપ્રપંચને કલ્પિત અર્થાત પ્રતિભાસિક માનવામાં આવે તે દાબ્દસૃષ્ટિવાદ અનુસાર તેની કલ્પના કરનાર કોણ હોઈ શકે? નિરુપાધિ આત્મા કે અવિદ્યોપહિત આમા ? બને વિક૯૫ યે ગ્ય નથી. તેને અર્થ એ કે અવિદ્યા આદિની સુષ્ટિ સંભવતી નથી અને એવું હોય તે સંસારની અનુપલબ્ધિ રહેવી જોઈએ. આ સમસ્યાનું સમાધાન આચાર્યોએ જુદી જુદી રીતે કર્યું છે તેનું હવે પ્રતિપાદન કરશે. अत्र केचिदाहुः- पूर्वपूर्वकल्पिताविद्योपहित उत्तरोत्तरांविद्या कल्पकः । अनिदंप्रथमत्वाच्च कल्पककल्पनाप्रवाहस्य नानवस्थादोषः। न चाविद्याया अनादित्वोपगमाच्छुक्तिरजतवत् कल्पितत्वं न युज्यते, अन्यथा साधना दिविभागानुपपरेरिति वाच्यम् । यथा स्वप्ने कल्प्यमानं गोपुरादि किञ्चित पूर्वसिद्धत्वेन कल्प्यते, किञ्चित्तदानीमुत्पाद्यमानत्वेन, एवं जागरेऽपि किञ्चित् कल्प्यमानं सादित्वेन कल्प्यते, किञ्चदन्यथेति तावता साद्यनादिविभागोपपत्तेः। एतेन कार्यकारणविभागोऽपि व्याख्यात इति । અહી (આને વિષે) કેટલાક કહે છે કે પૂર્વ પૂર્વ કરિપત અવિધાથી ઉપહિત (આત્મા) ઉત્તર ઉત્તર અવિદ્યાને કલ્પક છે. અને આ પ્રથમ અવિદ્યા છે એવું ન હોવાથી કપક-કલ્પનાના પ્રવાહમાં અનવસ્થા દેષ નથી. એવી દલીલ કરવી નહિ કે " અવિદ્યાને અનાદિ માનવામાં આવે તે શક્તિજતની જેમ એ કપિત હોય For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૬૯ એ યુક્ત નથી, અન્યથા સાદિ (આદિવાળા) અને અનાદિના વિભાગની ઉપપત્તિ ન રહે.” (આ શંકા બરાબર નથી, કારણ કે જેમ સ્વપ્નમાં કેપવામાં આવતું કેટલુંક ગોપુર આદિ પૂર્વસિદ્ધ તરીકે કલપવામાં આવે છે અને કેટલુંક ત્યારે ઉપન કરવામાં આવતા તરીકે કલપવામાં આવે છે તેમ જાગ્રતમાં પણ કેટલુંક કહ૫વામાં આવતું સાદિ તરીકે કલપવામાં આવે છે અને કેટલુંક અન્યથા (અનાદિ તરીકે) ક૯પવામાં આવે છે માટે તેટલાથી સાદિ-અનાદિ વિભાગની ઉપપત્તિ થાય છે. આથી કાર્ય-કારણ વિભાગની પણ વ્યાખ્યા થઈ ગઈ. વિવરણ: દરેક આગળની અવિઘાથી ઉપહિત આત્મા પછીની વિદ્યાની કલ્પના કરનાર બને છે એમ કેટલાક કહે છે. શંકાઃ એમ હોય તે પણ સૌ પ્રથમ અવિદ્યાની કલ્પના કરનાર કોણ? . ઉત્તર : સો પ્રથમ અવિદ્યા જેવું કશું છે જ નહિ તેથી આ શંકાને સ્થાન નથી. આમ માનતાં અનવસ્થા થાય છે પણ એ દેષરૂપ નથી. અવિદ્યાથી ઉપહિત આત્મા પ્રપંચના કલ્પક તરીકે શ્રુતિસિદ્ધ છે અને તેના આ ક૯૫કવન નિર્વાહ પૂર્વ પૂર્વ અવિદ્યા વિના થઈ શકે જ નહિ તેથી અનવસ્થા દોષ નથી. આ શકા : સિદ્ધાન્તસંગ્રહને બ્લેક છે તે અનુસાર જીવ, ઈશ્વર, વિશુદ્ધચૈતન્ય, જવ અને ઈશ્વરને ભેદ, અવિદ્યા અને અવિદ્યા અને ચૈતન્યને સંબ ધ એ છ પદાથ વેદાન્ત મતમાં અનાદિ છે અને બાકીનાં સાદિ છે. (जीव ईशो विशुद्धा चित्तथा जीवेशयोर्भिदा । .. વઘા સરિતાર્યો કરવામનાથ ) અવિદ્યાનું જે પ્રવાહાનાદિ માનવામાં આવે, સ્વરૂપનિત્યત્વ નહિ, તે એ આ સિદ્ધાન્તથી વિરુદ્ધ થાય, કારણ કે ઉપયુક્ત લેકમાં ચૈતન્યની જેમ અવિદ્યાનું પણ સ્વરૂપનિત્ય પ્રતીત થાય છે. સ્વરૂપનિયત્વ ન માનવામાં આવે તે લેકસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ એ સાદિ-અનાદિ વિભાગ છે તેને વિરોધ થશે. ઉત્તર : સ્વપ્નમાં બધું કલ્પિત છે તેમ છતાં કેટલીક વસ્તુ આગળથી હતી જ એ રીતે કપવામાં આવે છે અને કેટલીક આંખ સામે ઉત્પન્ન કરવામાં આવતી હોય એ રીતે કલ્પવામાં આવે છે, તે જ રીતે જાગ્રત માં પણ કેટલુંક ક૯૫વામાં આવતું પૂર્વ પૂર્વ અવિદ્યાથી ઉપહિત આત્માથી સાદિ તરીકે (જેમકે આકાશાદિ) કલ્પવામાં આવે છે અને કેટલુંક અનાદિ તરીકે (જેમકે અવિદ્યા આદિ) કલ પવામાં આવે છે. આટલી કલ્પનાથી સાદિ-અનાદિ વિભાગને ખુલાસો શકય બને છે. ' શંકા ઘટાદિ વિષય ઘટવિષયક પ્રત્યક્ષજ્ઞાનનું કારણ છે તેથી ઘટદરિટ થાય તે પહેલાં ધટ અનાત હતા એમ જ માનવું જોઈએ. નહી તે કાર્યકારણવિભાગ ન થાય. તેમ જ જે અવિવાથી ઉપહિત ચિદામાં એક જ પિતામ સંસારની કલ્પના કરનાર હોય For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ 330 सिद्धान्तलेश सङ्ग्रहः તા સસારી જીવ એક જ હશે અને એવુ હાય તો ગુરુ-શિષ્ય-વિભાગ, દેવ-મનુષ્યાદિ વિભાગ તૂ હાઈ શકે. ઉત્તર : ઉપર જે સાર્દિ–અનાદિવિભાગની ઉપપત્તિ દર્શાવી તેનાથી જ આનું પણુ સમાધાન થઈ જાય છે. વસ્તુતઃ વિષય ધટાદિ) પ્રત્યક્ષનું કારણ નથી, તેમ છતાં તેની કલ્પના તેના કારણ તરીકે કરવામાં આવે છે. એ જ રીતે ખીજું બધું સ્વપ્નભ્રમની જેમ સમજવું. अन्ये तु वस्तुतोऽनाद्येवाविद्याऽऽदि । तत्र दृष्टिसृष्टिनपेयते, किं तु ततोऽन्यत्र प्रपश्चमात्रे इत्याहुः । नन्वेवमपि श्रुतिमात्र प्रतीतस्य वियदादिसर्गतत्क्रमादेः ER: । મૈં જો મિામ્યના હૈિ આત્મન આારા સમ્પૂત’ इत्यादिश्रुति: ? । निष्प्रपञ्चब्रह्मात्मैक्यावलम्व नेत्यवेहि । अध्यारोपापवादाभ्यां निष्प्रपञ्चब्रह्मप्रतिपत्तिर्भवतीति तत्प्रतिपन्युपायतया श्रुतिषु सृष्टिप्रलयोपन्यासः, न तात्पर्येणेति भाष्याद्युद्घोषः । व्यस्त हि तात्पर्याभावे बियत्प्राणपादयो [ब्रह्मसूत्र २.३ - ४ ]र्वियदा दिसर्गतत्क्रमादिविषयश्रुतीनां परस्परविरोधपरिहाराय यत्नः ? न व्यर्थः । न्यायव्युत्पश्यर्थमभ्युपेत्य तात्पर्य तत्प्रवृत्तेः । उक्तं हि शास्त्रदर्पणे 'श्रुतीनां सृष्टितात्पर्य स्वीकृत्येदमिहेरितम् । ब्रह्मात्मपरत्वानु तासां तन्नैव विद्यते ॥' इति । જ્યારે બીજાઓ કહે છે કે અવિદ્યા આદિ વસ્તુતઃ અનાદિ જ છે, ત્યાં દૃષ્ટિસિદ્ધિ નથી માનવામાં આવતી, પરંતુ તેનાથી અન્યત્ર પ્રપચમાત્રમાં તે માનવામાં આવે છે. પ્રશ્ન થાય કે એમ હાય તા પશુ માત્ર શ્રુતિથી પ્રતીત થતાં આકાશ આદિની ઉત્પત્તિ, તેના ક્રમ આદિની કલ્પના કરનાર કાણુ છે ? (ઉત્તર) કાઈ નહિ ? (શકા) તા પછી "આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયુ” ઇત્યાદિ શ્રુતિનું આલેખન શું? (ઉત્તર) તેનું આલખન પ્રપ’ચશૂન્ય બ્રહ્મામૈકય છે એમ જાણી. અધ્યારાપ અને અપવાદથી પ્રપોંચશૂન્ય બ્રહ્મનું જ્ઞાન થાય છે તેથી તેના જ્ઞાનના ઉપાય તરીકે શ્રુતિઓમાં સૃષ્ટિ અને પ્રલયની રજૂઆત કરવામાં આવી છે, તાત્પય થી નહિ એમ ભાષ્ય આ ૬ (ગ્રંથા)માં ઉદ્યેષણા છે (—વરાર ભારપૂર્વક કહ્યું છે). (શ’કાન) તા પછી જો તેમાં તાત્પય* ન હોય તે વિચાર અને ત્રાળષાર (બ્રહ્મસુત્ર અધ્યાય ૨ પાદ ૩ અને ૪) માં વિયત (આકાશ) આદિના સળ (સૃષ્ટિ) અને For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ્ર તેના ક્રમ અહિં વિષયક શ્રુતિના પરસ્પર વિરોધના પરિહાર કરવા માટે યુદ્ઘ કર્યાં છે એ વ્યથ ? (ઉત્તર) ય નથી. કારણ કે ન્યાયેાની વ્યુત્પત્તિની ખાતર તાત્પય* સ્વીકારીને તે (પાદ)માં (વિરોધપરિહાર માટે) પ્રવૃત્તિ છે. શાસ્રદ ણ (ગ્રંથ)માં કહ્યું જ છે— શ્રુતિએનું સૃષ્ટિ વિષયક તાપ સ્વીકારીને આ (વિરાધનુ' સમાધાન) અહી કહેવામાં આવ્યુ છે પણ તે (શ્રુતિએ) બ્રહ્માત્મકવ્યપરક છે તેથી તે (સૃષ્ટિવિષયક તાત્પય) છે જ નહિ.'’ اوان વિવર્ણ : કેટલાક કલ્પક એવા અવિઘોહિત આત્માનું આનન્ય ઢાળવાને માટે અને સાદિ-અનાદિ વિભાગનુ સામ ંજસ્ય ટકી રહે તેટલા માટે દષ્ટિસૃષ્ટિના સંકોચ કરે છે. અવિદ્યા આદિ તા સ્વરૂપતઃ જ અન દિ છે. પ્રલય અને ઉત્પત્તિનું પ્રતિપાદન કરનારી અનેક શ્રુતિએ સ્વપ્ન અને નમ્રત્કાળમાં કાય પ્રપંચના પ્રલય અને ઉત્પત્તિ વિષે છે, તેથી અવિદ્યા આદિ સિવાયના પૂરેપૂરા પ્રપ`ચને વિષે દૃષ્ટિસૃષ્ટિ સ્વીકારવામાં આવે છે. (‘માત્ર’ પદ ‘કાન્ત્ય, પૂરેપૂરુ 'ના અથ માં છે). શકા : સૃષ્ટિસમયે વ સૃષ્ટિ: ( દૃષ્ટિના સમયે જ પ્રપ`ચસૃષ્ટિ થાય છે.) એ મતમાં ‘દૃષ્ટિ' શબ્દથી પ્રત્યક્ષપ્રતીતિ જ વિવક્ષિત છે, પક્ષપ્રતીતિ નહિ. અપરાક્ષ પ્રતીતિના જ વિષય સાથે અવિનાભાવ સબંધ છે અને તેથી તે પ્રાતિભાસિક વિષયની સાધક છે જ્યારે પરાક્ષ પ્રતીતિનું તેવું નથી. જો આકાશ આદિ (− આદિ' શબ્દથી વાયુ વગેરેને સંગ્રહ કર્યાં છે~~)ની ઉત્પત્તિ(સગ)વિષયક શ્રુતિથી અને પ્રત્યક્ષથી આકાશ આદિના સગની પ્રતીતિ થતી હાય તા પ્રત્યક્ષના બળે ધટ આદિની જેમ તેના પણ પ્રાતિભાસિકત્વની સિદ્ધિ, સંભવત, પણ તેવું નથી, આકાશાદિના સ* તા માત્ર શ્રુતિથી ગમ્ય છે તો પછી આકાશ આદિના સગ અને તેના ક્રમ આદિ (પ્રલય અને તેના ક્રમ)ની કલ્પના કરનાર કાણુ હાઈ શકે ? કાઈ નહિ. ઉત્તર : આ ઇષ્ટાપત્તિ છે. વાસ્તવમાં તેમની કલ્પના કરનાર કાઈ નથી. શકા : તે પછી સૃષ્ટિ આદિ વિષયક શ્રુતિથી પ્રતિપાતિ આકાશ આદિની સૂષ્ટિ અને તેના ક્રમ આદિ બધું સસલાના શીંગડા જેવું બની જાય અને શ્રુતિનું કોઈ આલ્બન ન રહેતાં તેનું પ્રામણ્ય રહે નહિ. ઉત્તર : એ સર્ગાદિવિષયક શ્રુતિઓનો તાત્પય વિષયીભૂત અથ' છે તેથી તે પ્રમાણ નથી એવું નથી. શકા : સૃષ્ટિ આદિ વિષયક શ્રુવિાકયોના શ્રૃતાથ (વાગ્યાથ) ત્યાગીને અથ વાગ્ય નથી એવા તાત્પર્યાથની કલ્પના કરવી યોગ્ય નથી. શ્રુતિ અનુસાર આકાશ આદિની સૃષ્ટિ અને તેના કલ્પકની કલ્પના જ યુક્તિયુક્ત છે. ઉત્તર : જે વસ્તુનું જ્ઞાન સીધુ આપી ન શકાય તેનું અધ્યાપિ અને અપવાથી જ્ઞાન કરાવવામાં આવે છે, જેમ લામાં ગગન તત્ત્વનું જ્ઞાન કરાવનાર કોઈ શિક્ષક પહેલાં For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ક૭૨ सिद्धान्तलेशसम्मेहः નીલ રંગ, વિશાળતા વગેરેના અધ્યાપ (–સત્ય વસ્તુ પર અસત્યવસ્તુને આપ તે અધ્યારોપ--)થી યુક્ત ગગનનું ગ્રહણ કરાવ્યા પછી “વસ્તુતઃ આ ન લ રંગ આદિથી યુક્ત નથી' એમ તેના અપવાદ (નિષેધ, બાધ)થી “ગગન તત્વ રૂપરહિત વ્યાપક છે એમ સમજાવે છે, તેમ ઉપનિષદે પણ પહેલાં સુષ્ટિ આદિ વિષયક વાકયોથી એ બધ કરાવે છે કે, “આકાશ આદિના સગ', પ્રલય આદિનું જે કારણ છે તે બ્રહ્મ'. આમ અધ્યાપિત સગ આદિથી યુક્ત તરીકે બ્રહ્મનું જ્ઞાન કરાવીને પછી નિષેધવાથી અધ્યાપિત સર્ગ આદિને અપવાદ કરીને નિપ્રપંચબ્રહ્મામૈકયનું પ્રતિપાદન કરે છે. આમ સુષ્ટિ આદિ વિષયક વાકો નિષેધવાકયોને જે નિષેધ્યની અપેક્ષા છે તેનું સમર્પણ કરનારાં છે અને તેથી નિષેધવાક સાથે તેમની એકવાક્યતા હેવાથી સુષ્ટિવાકયાનું પ્રયોજન પણ નિપ્રપંચ બ્રહ્મનું જ્ઞાન કરાવવાનું છે. પિતાને જે વાચ્યાર્થ છે–સુષ્ટિ આદિનું પ્રતિપાદન–તેટલાથી જ તે ચરિતાર્થ નથી. અર્થવાદ વાકોની જેમ તે પિતાના અર્થનું પ્રતિપાદન કરતાં હોય તો ફળને અભાવ હોય અને ફળ રહિત અર્થમાં વેદનું તાત્પર્ય હોઈ શકે નહિ. માટે સૃષ્ટિ આદિ વિષયક વાક્યને પોતાને અથ છેડીને તેમનું નિષ્મપંચબ્રહ્મામૈકયમાં તાત્પર્ય કલ્પવું એ યુક્ત જ છે કારણ કે એ જ્ઞાનનું મુક્તિરૂપ ફળ છે એમ શ્રુતિથી સિદ્ધ છે. આમ પહેલાં અધ્યારથી સપ્રપંચબ્રહ્મનું જ્ઞાન થાય છે; પછી પ્રપંચના અપવાદથી એ જ બ્રહ્મના નિષ્મપંચત્વનું જ્ઞાન થાય છે. પૂર્વજ્ઞાન ઉત્તર જ્ઞાનને શેષ હોય છે, સ્વતંત્ર નથી હતું. શકા : જે સુષ્ટિ આદિ વિષયક શ્રુતિવચનનું પિતાના વાગ્યાથમાં તાત્પર્ય જ ન હેય તે પછી બ્રહ્મસૂત્ર અને તેના પરના ભાગ્ય આદિ ગ્રંથમાં આવાં વાક્યોમાં પરસ્પર વિરોધ જેવું દેખાય –કઈ શ્રુતિમાં આત્મામાંથી બધાં ભૂત ઉત્પન્ન થાય છે એમ કહ્યું હેય, બીજી શ્રુતિમાં દમ બતાવ્યું હોય, કઈક શ્રુતિમાં આકાશ, વાયુની ઉત્પત્તિની વાત જ ન હોય, વગેરે–તેને પરિહાર કરવા માટે આટલે બધે પ્રયત્ન કર્યો છે એ શું વ્યર્થ ? ઉત્તર : બ.સ્. બીજા અધ્યાયના વિચાર (બ.સ. ૨.૩) અને વાળવાર (બ્રા સૂ.૨.૪) નાં અધિકરણમાં જે સિદ્ધાન્તન્યાનું નિરૂપણ કર્યું છે તેને વિષે એમ સમજવું કે વેદાર્થ નિર્ણયના સિદ્ધાંતે શીખવવા ધાર્યા છે તેને માટે આ પ્રયત્ન કર્યો છે. આ ન્યાય સષ્ટિ આદિ વિષયક વાકયોના અર્થના અવિરોધના નિર્ણય માટે અપેક્ષિત ન હોવા છતાં શ્રુતિના તાત્પર્યના વિષય અંગે કયાંક વિરોધ પ્રસક્ત થાય તે તેના સમાધાનમાં તેમને ઉપયોગ થશે એવા આશયથી સૂત્રકાર આદિએ આ યત્ન કર્યો છે અને આ દૃષ્ટિએ તે પ્રોજનવાળે છે. આ શ્રુતિ નું તાત્પર્ય સુષ્ટિ આદિ વિષયક છે . એમ કામ ચલાઉ રીતે માનીને વિરોધના સમાધાન અને અવિરેાધની સિદ્ધિ માટેના ન્યાયનું પ્રતિપાદન કર્યું છે, પણ વારતવમાં સષ્ટિ આદિ વિષયક કૃતિઓ બ્રહ્માત્મકપરક જ છે તેથી સુષ્ટિ આદિ વિષે તાત્પર્ય છે જ નહિ. બ્રહ્મામેકય ઉપરાંત એ વાકોનું સ્વાર્થમાં પણ તાત્પર્ય હોય તો એક વાકયમાં બે અર્થ થતાં વાક્યભેદને પ્રસંગ થાય. વળી તેમના પિતાના અર્થમાં તે ફલાભાવ છે. તેથી એ અભિપ્રેત અર્થ નથી, કપતરકાર અમલાનંદે પિતાના બ્રહ્મસૂત્રાનું ગામી વ્રય શાસદણમાં (૧.૪૪) આ જ વાત કરી છે. * ૬ - . For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચય ૩૭૩ ज्योतिष्टोमादिश्रुतिबोधितानुष्ठानात् फलसिद्धिः स्वाप्नश्रुतिबोधितानुष्ठानप्रयुक्तफलसंवादतुल्या । ज्योतिष्टोमादिश्रुतीनां च सत्त्वशुद्धिद्वारा ब्रह्मणि तात्पर्यान्नाप्रामाण्यमित्यादि-दृष्टिसृष्टिव्युत्पादनप्रक्रियाप्रपञ्चस्त्वाकरमन्थेषु द्रष्टव्यः । अयमेको दृष्टिसमसमया विश्वसृष्टिरिति दृष्टिसृष्टिवादः। તિષ્ટમ આદિ વિષયક શ્રુતિથી પ્રતિપાદિત અનુષ્ઠાનથી ફળસિદ્ધિ સ્વપ્નમાં કલ્પિત શ્રુતિથી પ્રતિપાદિત અનુષ્ઠાનથી પ્રયુક્ત ફળના સંવાદના જેવી છે. અને જતિમ આદિ વિષયક શ્રુતિઓનું સત્વશુદ્ધિ (અન્તઃકરણની શુદ્ધિ) દ્વારા બ્રહ્મમાં તાત્પર્ય હોવાથી તેમનું અપ્રામાણ્ય નથી ઈત્યાદિ દષ્ણસૃષ્ટિના વિવેચનની પ્રક્રિયાને વિસ્તાર તે આકર ગ્રંથમાંથી જે. દષ્ટિની સમકાલ વિશ્વસૃષ્ટિ છે એમ આ એક પ્રકારનો દષ્ટિ સૃષ્ટિવાહ છે. વિવરણ: કમ અને ઉપાસના વિષયક વાક પણ, સ્વાર્થ પર તેમનું તાત્પર્ય ન હોવા છતાં, નિરાલંબન નથી એમ હવે બતાવે છે. કatતeોમેત ચત મવામ: જેવી શ્રુતિથી સ્વર્ગાદિના સાધન તરીકે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે યાગ આદિના અનુષ્ઠાનથી ફળસિદ્ધિ થાય છે તે સ્વપ્નમાં કઈક કયારેક જાતિષ્ટાન આદિ અગે શ્રુતિની કલ્પના કરાને તેમાંથી સાધનવિશેષનું જ્ઞાન મેળવીને તે યાગનું અનુષ્ઠાન કરીને ફળ મેળવે તેના જેવું જ છે. વસ્તુતઃ તે શ્રુતિમાત્રથી પ્રતીત આકાશ આદિ સર્ગ અને તેના કમ આદિની જેમ શ્રુતિમાત્રથી પ્રતીત સ્વર્ગ આદિ ફળ પણ અસત જ છે એમ અભિપ્રેત છે. બંનેમાં કપકને અભાવ સમાન છે તેથી આમ છે એમ સમજવું. છતાં આ શ્રુતિવાક અપ્રમાણુ છે એવું નથી. કમરવાકર અને ઉપાસનાવાકયથી વિહિત કમ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરવાથી સત્વનો (અન્ત:કરણની શુદ્ધિ થાય છે અને શુદ્ધ અન્તઃકરણવાળા અધિકારીને વેદાન્તશાસ્ત્રથી બ્રહ્મનું સમ્યજ્ઞાન થાય છે. આમ કર્મકાંડ અને ઉપાસનાકાંડ, અધિકારિત્વના સંપન્ન દ્વારા બ્રહ્મજ્ઞાનના શેષ છે, અને તેમનું તેને વિષે જ તાત્પર્ય છે; પિતાના સ્વગ સાધન આદિ અર્થમાં તાત્પર્ય નથી. આમ બ્રહ્મજ્ઞાનનાં અંગ તરીકે આ વાકયે પ્રમાણભૂત છે જ. સમગ્ર વેદ બ્રહ્મજ્ઞાનપરક જ છે એમાં કોઈ શંકા નથી કારણ કે સર્વે વે ચવવામાજ્ઞિ, (કઠ. ૨.૧૫), તમેતે વેવાતુવરને ત્રાગા વિષતિ (બહ૬. ૪. ૪૨૨) જેવાં હજારો શ્રુતિવયને એ બાબતમાં પ્રમાણભૂત છે. દષ્ટિસૃષ્ટિના વિવચન અંગે વધારે ચર્ચા આકર ગ્રંથમાં મળશે. દૃષ્ટિસમકાલ સષ્ટિ એમ માનનાર આ દષ્ટિ. સુષ્ટિવાદને એક પ્રકાર છે. બીજો પ્રકાર પ્રકાશાનન્દકૃત સિદ્ધાન્તમુક્તાવલી આદિ. ગ્રંથમાં બતાવેલ છે. For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ सिद्धान्तलेशसम्प्रहः -__ अन्यस्तु दृष्टिरेव विश्वसृष्टिः । दृश्यस्य दृष्टिभेदे प्रमाणाभावात् । - 'ज्ञानस्वरूपमेवाहुर्जगदेतद्विचक्षणाः । .. ..... अर्थस्वरूपं भ्राम्यन्तः पश्यन्त्यन्ये कुदृष्टयः ॥' इति । स्मृतेश्चेति सिद्धान्तमुक्तावल्यादिदर्शितो दृष्टिसृष्टिवादः ॥ બીજે દસૃષ્ટિવાદ સિદ્ધાન્તમુક્તાવલી આદિમાં બતાવ્યો છે– દષ્ટિ જ વિક સૂષ્ટિ છે કારણ કે દશ્ય પદાર્થના દ્રષ્ટિથી ભેદને વિષે કઈ પ્રમાણુ નથી. અને સ્મૃતિ છે કે - “વિચક્ષણ માણસે આ જગતને જ્ઞાનસ્વરૂપ જ કહે છે. બીજા ખરાબ દષ્ટિવાળાં (–અર્થાત્ બે ટા તર્કથી જેમની દષ્ટિ દ્રવિત થઈ છે તેવા) ભ્રમમાં ५.तां तेन (स्वतन्त्र) अथ२१३५ गुथे छ." વિવરણ : પ્રકાશાનન્દની સિદ્ધાન્તમુક્તાવલી આદિ ગ્રંથમાં પ્રતિપાદિત દષ્ટિસૃષ્ટિવાદને જે બીજો પ્રકાર છે તેનું હવે નિરૂપણ કરે છે. આ પ્રકાર અનુસાર દૃષ્ટિ, સ્વપ્રકાશ જ્ઞાનસ્વરૂપ દશન એ જ વિશ્વસષ્ટિ છે, દષ્ટિસમકાલીન કે અન્ય પ્રપંચષ્ટિ નથી. દશ્યપ્રપંચની સાથે તાદામ્યવાળું જ્ઞાનરવરૂપ જ પ્રપંચના આદ્ય ક્ષણથી અવછિન્ન થતાં તેની સમિટ કહેવાય છે. દશ્ય પદાર્થ દૃષ્ટિથી ભિન્ન સત્તાવાળું છે એમ માનવા માટે કઈ प्रमाण नथी. टिया ४श्य लिन्न होय. तो 'सन् घटः 'त्या३ि५थी सत् ३५ जान भने ઘટે આદિના સામાનાધિકરણ્યનું જ્ઞાન ન થાય, સ્મૃતિ પણ કહે છે કે બેટા તકથી જે બ્રાન્ત થયા છે તેવા જ જગતને જ્ઞાનસ્વરૂપસતાથી સ્વતંત્ર ભિન્ન સત્તાવાળું માને છે. આમ ભેદરટિની નિંદા કરીને દૃષ્ટિ અને દશ્યની અભિન્ન સત્તા સિદ્ધ કરી છે. કૃષ્ણાનંદતીર્થ छ । 'स्मृतेश्व'मां चा अभिप्रेत छे । श्रुति३५ प्रमाण ५५ छ, .त. 'चिद्ध द सर्वम्' स्याह ...... द्विविधेऽपि दृष्टिसृष्टिवादे . मनःप्रत्ययमलभमानाः केचिदाचार्याः सृष्टिदृष्टिवादं रो ।। श्रुतिदर्शितेन क्रमेण परमेश्वरसृष्टमज्ञात सनायुक्तमेव विं, तत्तद्विषयप्रमाणावतरणे तस्य तस्य दृष्टिसिद्धिरिति । न चैवं प्रपञ्चस्य कल्पितत्वाभावे श्रुत्यादिप्रतिपन्नस्य- सुष्टिप्रलयादिमतः प्रत्यक्षादिप्रतिपन्नार्थक्रिय कारिणश्च तस्य सत्यत्वमेवाभ्युपगलं स्यादिति वाचाम् । शुक्रि नतादिवत् सम्प्रयोगसंस्कारदोषरूपेण, अधिष्ठानज्ञानसं कररूपेण वा कारणत्रयेणाजन्यतया कल्पनासमसमय* त्वाभावेऽपि ज्ञानकनिवर्त्य धरूपस्य, सदसद्विलक्षणत्वरूपस्य, प्रतिपन्नोपाधिगतत्रैकालिकनिषेधप्रतियोगित्वरूपस्य वा मिथ्यात्वस्याभ्युपगमात् । सत्यत्वपक्षे प्रपञ्चे उक्तरूपमिथ्यात्वाभावेन ततो भेदात् ॥ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ ૩૭૫ બનને પ્રકારના દષ્ટિસુષ્ટિવાદમાં મનને વિશ્વાસ ન મેળવતા કેટલાક આચાર્યો સૃષ્ટિદષ્ટિવાદને પસંદ કરે છે–કૃતિમાં બતાવેલા કમથી પરમેશ્વરે સજેલું વિશ્વ અજ્ઞાત સત્તાથી યુક્ત છે; તે તે વસ્તુ વિષયક પ્રમાણુની પ્રવૃત્તિ થતાં તેની દષ્ટિ સિદ્ધ થાય છે. અને એવી દલીલ કરવી નહિ કે “આમ પ્રપંચ કલ્પિત ન હોય તે શુતિ આદિથી જ્ઞાત થતા, સૃષ્ટિ, પ્રલય આદિવાળા પ્રત્યક્ષ આદિ (પ્રમાણુ) થી જ્ઞાત અર્થરિયાકારિત્વવાળા તે (પ્રપંચ) નું સત્યત્વ જ સ્વીકૃત થઈ જાય.” (આ દલીલ બરાબર નથી, કારણ કે શુક્તિ-૨જત આદિની જેમ સંપ્રયોગ, સંસ્કાર અને દેષરૂપ ત્રણ કારણ, અથવા અધિષ્ઠાન-જ્ઞાન, સંસ્કાર અને દેષરૂપ ત્રણ કારણથી ઉત્પન્ન થયેલું ન હોઈને તે (આકાશ આદિ પ્રપંચ) કલ્પના-સમકાલીન નથી તે પણ જ્ઞાન એકલાથી નિવાર્યવરૂપ, સદસદ્વિલક્ષણત્વરૂપ, અથવા પ્રતીતની ઉપાધિમાંના કાલિક નિષેધના પ્રતિગિત્વરૂપ મિથ્યાત્વ (પ્રપંચમાં) રવીકારવામાં આવે છે. સત્યત્વપક્ષમાં પ્રપંચમાં ઉક્ત રૂપવાળું મિથ્યાત્વ નથી તેથી આનો ભેદ છે (માટે પ્રપંચને મિથ્યા માન્યું છે). વિવરણ: કેટલાક આચાર્યોના મનમાં દૃષ્ટિ સૃષ્ટિવાદ વિશ્વાસ જન્માવી શકતો નથી, તેઓ તેના પ્રામાણિકત્વને નિશ્ચય કરી શકતા નથી. તેનું કારણ એ છે કે જાગcપ્રપંચને પણ પ્રતિભાસિક માનવો પડે છે, આકાશ આદિના સર્ગ આદિને તેમાં નિષેધ છે, કર્મકાંડના અર્થરૂપ કર્મના અનુષ્ઠાનને અધીન સ્વગલેકની પ્રાપ્તિ અને ઉપાસનાકાંડના અર્થરૂપ ઉપાસનાના અનુષ્ઠાનને અધીન બ્રહ્મલેકની પ્રાપ્તિને નિષેધ, જાગ્રતમાં ચક્ષુ આદિની અનુવિધાયી પ્રતીતિને ભ્રમ તરીકે સ્વીકાર–આ બધાને દષ્ટિસૃષ્ટિવાદ સ્વીકારતાં અંગીકાર કરવો પડે છે. તેના કરતાં સુષ્ટિદષ્ટિવાદ સ્વીકાર્ય છે–શ્રુતિમાં બતાવેલા ક્રમ પ્રમાણે પરમેશ્વરે ઉત્પન્ન કરેલું જગત્ અજ્ઞાત છે અને જે જે પદાર્થોને વિષે પ્રયક્ષાદિ પ્રમાણ પ્રવૃત્ત થાય છે તેમનું જ્ઞાન થાય છે. આ શકા : આમ હોય તે પ્રપંચની સત્યતાને જ સ્વીકાર થઈ ગયો કહેવાય. પ્રપંચ સત્ય છે કારણ કે શ્રુતિથી સિદ્ધ છે, બ્રહ્મની જેમ. તે સ્વરૂપથી પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ હોવા છતાં સુષ્ટિ, પ્રલય આદિથી વિશિષ્ટ તરીકે શ્રુતિ, સ્મૃતિ આદિથી સિદ્ધ છે. એમ પણ દલીલ કરી શકાય કે પ્રપંચ સત્ય છે, અર્થ ક્રિયાકારી છે તેથી, સષ્ટિ આદિ અર્થ ક્રિયા કરનાર બ્રહ્મની જેમ. પૃથ્વી, જળ આદિમાં “અWક્રિયાકારિત્વ' હેતુ પ્રત્યક્ષ દિથી સિદ્ધ છે તેથી હેતુ અસિદ્ધ નથી. ઉત્તર : પ્રપંને સત્ય સિદ્ધ કરવામાં આ હેતુઓ પ્રયોજક નથી. દષ્ટિ સૃષ્ટિવાદીને માન્ય કદ નાસમસમય આકાશાદિપ્રપંચમાં, શુક્તિરજત આદિમાં છે, તેમ નથી. તેમ છતાં અષ્ટદષ્ટિવાદ અનુસાર પારમાર્થિકત્વથી વિરુદ્ધ મિથ્યાવ તેમાં માનવામાં આવે છે શક્તિરજા આદિ કપના સમસમય છે તેનું કારણ એ કે એ સંપ્રવેગ (ઈદ્રિયસંનિક), સંસ્કાર અને દોષથી ઉત્પાદિત છે. સ્વનભ્રમમાં પ્રયોગ નથી હોતો પણ તે અધિકાનજ્ઞાન, સંસકાર For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સિદ્ધાન્તરાણ અને દોષ એ ત્રણ કારણથી ઉત્પન્ન થયેલું હોય છે તેથી કલ્પનાસમસમય છે. કલ્પનાસમસમય ન હોવા છતાં આકાશ આદિ પ્રપંચ મિથ્યા તે છે જ. - મિથ્યાવનું ત્રિવિધ નિર્વચન છે. અધિષ્ઠાનના સમ્યજ્ઞાન માત્રથી જેની નિવૃત્તિ થઈ શકે તે મિથ્યા હોય છે – જેમ કે અધિષ્ઠાનભૂત શુક્તિના સમ્યજ્ઞાન માત્રથી અયસ્ત રજતની નિવૃત્તિ થાય છે. બીજુ નિર્વચન એ કે જે સ૬ –અસ–વિલક્ષણ હોય તે મિથ્યા. કેવળ સવિલક્ષણને મિથ્યા કહેતાં લક્ષણ અસત્ શશશંગને લાગુ પડત; અને કેવળ અસદ્દ વિલક્ષણ કહેતાં લક્ષણ સત બ્રહ્મને લાગુ પડત. આ અતિવ્યાપ્તિ દોષ ટાળવાને માટે “સદસવિલક્ષણ' એમ મિથ્યા'નું લક્ષણ છે. ત્રીજુ લક્ષણ-અધિષ્ઠાનમાં જ્ઞાત જે અત્યન્તભાવ તેને જે પ્રતિયોગી તે મિથ્યા. જેમ કે શક્તિજિતની ઉપાધિ કે અધિષ્ઠાનરૂપ શુક્તિમાં રહેનાર “જ્ઞાત થતા શુતિ-રજતને” –કાલિકનિષેધરૂપ અન્યતાભાવ છે–શુક્તિમાં રજત નથી, નહોતું અને હશે નહીં; આ અત્યન્તાભાવનું પ્રતિયોગી રજત છે તેથી તે મિથ્યા છે. મિથ્યાત્વનાં ત્રણેય લક્ષણ પ્રપંચને લાગુ પડે છે. આકાશ આદિ પ્રપંચને બ્રહ્મ ૫ અધિષ્ઠાનના સાક્ષાત્કારથી જ બાધ થાય છે. ધટાદિને સત્ય માનનાર પક્ષમાં પણ શાનથી તેમને નાશ થઈ શકે (“હું ઘટને નાશ કરું'—એ સંકલ્પથી, પણ માત્ર જ્ઞાનથી નહિ) તેથી અહીં જ્ઞાન એકથી જ નાશ થઈ શકે એમ કહ્યું છે. સત્ય વસ્તુને નાશ માત્ર જ્ઞાનથી થાય છે એમ સયત્વવાદી સ્વીકારતા નથી. તેથી આ સૃષ્ટિદષ્ટિવાદને સત્યત્વવાદથી ભેદ નથી એમ નહિ. વળી સત્યત્વવાદી પ્રપંચને સદ્ધપ માને છે, તેઓ તેને સદિલક્ષણ નહી માને એથી આ બાબતમાં પણ ભેદ નથી એમ નહિ. સત્ય વવાદી ઘટાદિના ઉપાદાનમાં ઘટાદિને વૈકાલિક નિષેધ સ્વીકારતા નથી. જ્યારે અહીં પ્રપંચને તેના ઉપાદાન બ્રહ્મમાં સૈકાલિક નિષેધ માને છે. આ ત્રીજા લક્ષણમાં પણ સત્યત્વવાદીથી ભેદ છે. આમ સૃષ્ટિદષ્ટિવાદમાં પણ જગત મિથ્યા જ માનવામાં આવે છે. नन्वेवमहङ्कारतद्धर्माणामपि उक्तरूपमिथ्यात्वं वियदादिवत् कल्पितवाभावेऽपि सिध्यतीति भाष्यटीकाविवरणेषु तदध्यासे कारणत्रितयसम्पादनादियत्नो व्यर्थ इति चेत्, अहङ्कारादीनामपि केवलसाक्षिवेद्यतया शुक्तिरजतवत् प्रातिभासिकत्वमभिमतमिति चित्सुखाचार्याः ॥ अभ्युपेत्यवादमानं तत् । 'अद्वितीयाधिष्ठानब्रह्मात्मप्रमाणस्य चैतन्यस्य' इत्यादितत्रत्यकारणत्रितयसम्पादनग्रन्थस्य चैतन्यस्य ... प्रमाकरणत्वे वेदान्तकरणत्वादिकल्पनामाप्रसङ्गेन प्रौढिवादत्वस्य स्फुटत्वादिति रामादयाचार्याः ॥७॥ For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ (દષ્ટિકવાદીને). શંકા થાય કે આમ (મિથ્યાત્વનું આવું લક્ષણ માનતા) આકાશ આદિની જેમ અહંકાર અને તેના ધર્મો કપિત (પ્રતિભાસિક) ન હોય તે પણ તેમનું ઉક્તરૂપ મિથ્યાત્વ સિદ્ધ થાય છે તેથી ભાષ્ય, ટીકા અને વિવરણમાં તેના અહંકારાદિ)ના અધ્યાસની બાબતમાં ત્રણ કારણેના સંપાદન આદિને વિષે જે યત્ન કર્યો છે તે વ્યર્થ છે. (આ શંકાને ઉત્તર છે કે એવું નથી. અહંકાર આદિ પણ કેવળ સાક્ષીથો વેદ્ય હોવાથી શુરિજતની જેમ તેમનું પ્રતિભાસિકત્વ માન્યું છે એમ થિસુખાચાય કહે છે. રામાદ્વયાચાર્ય કહે છે કે તે માત્ર અભ્યપેત્યવાદ છે. અદ્વિતીય અધિષ્ઠાનરૂપ બ્રહ્માત્મામાં ચૈતન્ય પ્રમાણ છે” ઈત્યાદિ ત્યાંના (ભાષ્ય, ટીકા, વિવરણમાં કહલા) ત્રણ કારણનું સંપાદન કરનાર ગ્રંથનું પ્રૌઢિવાદ હેવું સ્પષ્ટ છે, કારણ કે ચૈતન્ય પ્રમાનું કારણ હોય તે વેદાન્ત (બ્રહ્મપ્રમાનાં) કરણ છે ઈત્યાદિ કલપનાને ભગ પ્રસક્ત થાય છે. (એમ રામાદ્વયાચાર્યને મત છે.) (૭). વિવરણ : દષ્ટિ સૃષ્ટિવાદી શંકા કરે છે કે નાનકનિવર્યવ આદિ મિથ્યાત્વનું લક્ષણ જે આકાશ આદિની જેમ અહંકાર અને તેના ધર્મોમાં પણ હોય અને તે પ્રાતિભાસિક ન હોય તે ભાષ્ય, ટીકા અને વિવરણમાં અહકારાદિના અધ્યાસને માટે ત્રણ કારણો મેળવી આપવાને અને ચિદાત્મા તેનું અધિષ્ઠાન છે એમ સિદ્ધ કરવાને આટલે બધે. પ્રયત્ન કર્યો છે તે વ્યર્થ ઠરે છે. આને ઉત્તર ચિસુખાથાય અને રામાદ્વયાચીય જુદી જુદી રીતે આપે છે. ચિસુખાચા માને છે કે અહ કાર અને તેના ધર્મો શુરિજાતની જેમ કેવળ સાક્ષિવેદ્ય હેઈને પ્રતિભાસિક જ છે તેથી ત્યાં ભાષાદિગ્રંથમાં ત્રણ કારણના સંપાદનને પ્રયત્ન વ્યર્થ નથી. રામાયાચાર્ય માને છે કે અહંકાર અને તેના ધર્મો કેવળ સાક્ષિઘ હોવા છતાં શુક્તિરજત આદિની જેમ તેમને પ્રતિભાસિક માની શકાય નહિ, કારણ કે યવહારકાળમાં તેમને બાધ થતા જોવામાં આવતો નથી. આમ વસ્તુતઃ તે પ્રતિભાસિક છે એમ માની લઈને ત્યાં ભાષ્યાદિના ગ્રંથમાં કારણ–ત્રયસંપાદનને વિષે પ્રયત્ન કર્યો છે. આમ કામચલાઉ માની લેવું, અને વસ્તુના રવાપને ધ્યાનમાં ન રાખવું તેને કમ્યુચ વાઢ કે દ્રૌઢિયાય કહે છે તિયાધિષ્ઠાન... એવું પ્રતિપાદન કરનાર ટાકા, વિવરણ આદિમાંને ગ્રંથ પ્રોઢિવાદને આશ્રય લે છે એ સપષ્ટ છે. જે અહીં કહ્યું છે તેમ ચૈતન્ય બ્રહ્મ માં (બ્રહ્મના સમ્યગનુભવ)નું કરણ છે એમ માનવામાં આવે તે “તેં તુ મનિષ ગુહi વૃછામિ' એ શ્રુતિ અનુસાર વેદાન્ત જ બ્રહ્મપ્રમાનું કારણ છે એ જે ક૯૫ના છે, અને વેદાન્તવાકષજન્ય બ્રહ્મપ્રમા અપરોક્ષ છે એવી જ કલ્પના છે તેના ભંગને પ્રસંગ આવે. માટે વાસ્તવમાં અહ કાર અને તેના ધર્મો પ્રતિભાસિક ન હોવા છતાં તેમને તેવા માનીને ચર્ચા કરી છે એમ માયાચાર્ય કહે છે. " પ્રકૃત શંકા અને ચર્ચાનું બીજ છે તથાત જરાધન વામ દવવિવિદિસ્વાઇવसायादीन् । एवमहंप्रत्ययिनम् अशेषस्वप्रचारमाक्षिणि प्रत्यगात्मन्यध्यस्य तं च प्रत्यगात्मानं સિ-૪૮ For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ सिद्धान्तलेशसङ्ग्रहः સર્વકાલિનં તદ્રિપર્યા1:રાવિરતિ .......( સુ. શાંકરભાષ્ય – અધ્યાસભાષ્ય); - ઘુઘરાળા ગોડદરારોડ ગત તિ...નવુ વરદાળકોષોડra:...ન વિદ્ રાતરાતા ઇત્યાદિ તીકા, અને અતિતીયત-વાતમનિ ઇત્યાદિ વિવરણ જેનાથી અહંકાર આદિને અધ્યાસ સિદ્ધ કરવામાં આવ્યો છે (૭) (८) ननु दृष्टिसृष्टिवादे सृष्टिदृष्टिवादे च मिथ्यात्वसंप्रतिपत्तेः कथं मिथ्याभूतस्यार्थक्रियाकारित्वम् ? स्वप्नवदिति ब्रूमः। ननु स्वाप्नजलादिसाध्यावगाहनादिरूपाऽर्थक्रिया असत्यैव । किं नु जाग्रज्जलादिसाध्या सा सत्या ? अविशिष्टमुभयत्रापि स्वसमानसत्ताकार्थक्रियाकारित्वमिति केचित् ॥ પ્રશ્ન થાય કે દક્ટિસૃષ્ટિવાદમાં અને સૃષ્ટિદષ્ટિવાદમાં મિથ્યાત્વ માનવામાં આવતું હોવાથી, મિથ્યાભૂત પદાર્થની અWક્રિયાકારિતા (સફળ પ્રવૃત્તિ) કેવી રીતે થાય છે? સ્વપ્નની જેમ એમ કહીએ છીએ. શંકા થાય કે સ્વપ્નજળ આદિથી સાધ્ય અવગાહન આદિરૂપ અથક્રિયા અસત્ય જ છે. (આને ઉત્તર છે કે, શું જાગ્રત્કાલીન જળ આદિથી સાધ્ય (અવગાહનાદિરૂપ અથક્રિયા) સાચી જ છે? અને જગ્યાએ (ાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થામાં) પિતાની (અર્થક્રિયાની હેતુભૂત વસ્તુ) સાથે સમાન સત્તાવાળું અથક્રિયાકારિત્વ સમાન છે એમ કેટલાક કહે છે. (૮) વિવરણ : દષ્ટિસૃષ્ટિવાદ અને સૃષ્ટિદષ્ટિવાદ બને એ બાબતમાં સંમત છે કે પદાર્થો મિથ્યા છે, તે પછી અર્થ ક્રિયાકારિત્વ–સફળ પ્રવૃત્તિ કરનારાં હેવું–એ કેવી રીતે સંભવે છે. અર્થ ક્રિયાકારિત્વ સત્યત્વનું પ્રાજક છે. મિથ્યા એવા શુક્તિરજતથી કર્યું નથી બનતું જ્યારે રજતથી બને છે. આને ઉત્તર એ છે કે અર્થ ક્રિયાકારિત્વ પરમાર્થ હવાને વિષે પ્રોજક નથી. મિથ્યા સ્વપ્નજળ આદિથી પણ અર્થ ક્રિયા સંભવે છે. જે એમ કહેવામાં આવે કે સ્વપ્નની આ અથક્રિયા અસત્ય છે માટે સત્ય અWક્રિયા સત્યત્વનું પ્રયોજક છે, તે એ વાત પણ બરાબર નથી, કારણ કે જામકાલીન અWક્રિયા પણ સત્ય-ત્રિકાલાબાધિતછે એવું તો નથી જ. સ્વપ્નજળ પોતાના સમયમાં અથક્રિયા કરી શકે છે તેમ જાગ્રસ્કાલીન જાળ પણ પોતાના સમયમાં જ અથક્રિયા કરી શકે છે. જાગ્રત્કાલીન જલથી સાપ્ય અવગાહન સ્વપ્નમાં રહેતું નથી, જેમ સ્વપ્નજળથી અવગાહન જનપ્રકાળમાં રહેતું નથી. પિતાના સમયમાં જ અર્થ ક્રિયાકારિત્વ હોય તેટલાથી વસ્તુનું પરમાર્થત્વ સિદ્ધ થતું નથી. અથાિ કરવ' –અર્થ ક્રિયા અસત્ય જ છે, અર્થાત્ સત્ય નથી. બીજે પાઠ છે “ભજિયા ” -અWક્રિયા અસમાં જ છે, અર્થાત સમાં નથી. અસત્ એવા સ્વપ્નદેવનું જ સ્નાન સ્વપ્નજળથી જ શક્ય છે, સત્ય દેહનું નહિ. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પરિચ્છેદ 3e अद्वैतविधाचार्यास्त्वाहुः-स्वाप्नपदार्थानां न केवलं प्रबोधवाध्यार्थक्रियामात्रकारित्वम्, स्वाप्नाङ्गनाभुजङ्गमादीनां तदबाध्य सुखभयादिजनकत्वस्यापि दर्शनात् । स्वाप्नविषयजन्यस्यापि हि सुखभयादेः प्रबोधानन्तरं न बाधोऽनुभूयने, प्रत्युत प्रबोधानन्तरमपि मनःप्रसादशरीरकम्पमादिना सह तदनुवृत्तिदर्शनात् प्रागपि सत्त्वमेवावसीयते । अत एव प्राणिना पुनरपि सुखजनकविषयगोचरस्वप्ने वाञ्छा, अतादृशे च स्वप्ने प्रद्वषः। सम्भवति च स्वप्नेऽपि ज्ञानबद् अन्तःकरणवृत्तिरूपस्य सुखभयादेरुदयः। न च स्वाप्नाङ्गनादिज्ञानमेव सुखादिजनकम् , तच्च सदेवेति वाच्यम् । तस्यापि दर्शनस्पर्शनादिवृत्तिरूपस्य स्वप्नप्रपञ्चसाक्षिण्यध्यस्तस्य कल्पनामात्रसिद्धत्वात् । न ह्युपरतेन्द्रियस्य चक्षुरादिवृत्तयः सत्याः सम्भवन्ति । न च तद्विषयापरोक्ष्यमात्रं सुखजनकम् , तच्च साक्षिरूपं सदेवेति वाच्यम् । दर्शनात् स्पर्शने कामिन्याः, पदा स्पर्शनात्पाणिना स्पर्शने, भुजास्यामर्मस्थले स्पर्शनाद् मर्मस्थले स्पर्शने सुखविशेषस्य भयविशेषस्य चानुभवसिद्धत्वेन स्वप्नेऽपि तत्तत्सुखभयादिविशेषस्य कल्पितदर्शनस्पर्शनादिवृत्तिविशेषजन्यत्वस्य वक्तव्यत्वादिति । જ્યારે અતવિધાથાય કહે છે કે સ્વપ્ન-પદાર્થોની જાગવાથી બાધિત થાય એવી જ કેવળ અથક્રિયાકારિતા નથી, કાર કે ચનકાલીન અંગના, ભયંકર સર્પ વગેરે તેનાથી (જાગરણથી) બાધિત ન થતાં એવાં સુખ, ભય અદિનાં જનક જોવામાં આવે છે. એ જાણીતું છે કે સ્વપ્નવિષયથી ઉત્પન્ન થયેલાં સુખ, ભય આદિને બાધ જાગરણ પછી અનુભવાતો નથી. ઊલટું, જાગ્યા પછી પણ મનની પ્રસન્નતા, શરીરના કમ્પ આદિની સાથે તેની સુખાદિની) અનુવૃત્તિ જોવામાં આવતી હોવાથી, પહેલાં પણ (જાગરણ પહેલાં પણ તેમના (સુખાદિના) અસ્તિત્વને જ નિશ્ચય થાય છે. માટે જ પ્રાણી અને ફરીથો પણ સુખજનક વિષ વિષયક સ્વપ્નની ઈચ્છા થાય છે અને તેના જેવું ન હોય તેવા અને વિષે ડેષ થાય છે. અને સ્વપ્નમાં પણ જ્ઞાનની જેમ અંત:કરણવૃત્તિરૂપ સુખ, ભય આદિને ઉદય (उत्पत्ति) समवछ.. ' અને “ખકાલિક અંગના આદિનું જ્ઞાન જ સુખ આદિને ઉત્પન્ન કરનારું છે અને એ તે સત્ય જ છે એમ કહેવું નહિ. (આ દલીલ બરાબર નથી, કારણ કે તે (જ્ઞાન), જે દર્શન, સ્પશન આદિ વૃત્તિરૂપ છે અને રવનપ્રપંચના સાક્ષીમાં અધ્યસ્ત છે, તે પણ કેવળ કલપનાથી સિદ્ધ છે. એ દેખીતું છે કે જેની ઇન્દ્રિ કામ કરતી અટકી ગઈ છે તેવા (પ્રાણી)ની ચક્ષુ આદિની વૃત્તિઓ સત્ય હઈ श नहि. For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ઉ૮૦. सिद्धान्तलेशसङ्ग्रहः અને એમ કહી શકાય નહિ કે “તે (સ્વખકાલીન) વિષયની માત્ર અપરોક્ષતા સુખજનક છે અને એ સાક્ષિરૂપ હોઈને સત્ય જ છે.” (આ દલીલ બરાબર નથી) કારણ કે કામિનીના દર્શન કરતાં સ્પર્શ કરવામાં, પાથી સ્પર્શ કરવા કરતાં હાથથી સ્પર્શ કરવામાં, ભયંકર સર્પના મમસ્થળ નહિ એવા સ્થળમાં સ્પર્શ કરવા કરતાં મર્મ સ્થળમાં સ્પર્શ કરવામાં સુખવિશેષ (ખાસ પ્રકારનું સુખ) અને ભયધિશેષ અનુભવથી સિદ્ધ હેવાથી સ્વપ્નમાં પણ તે તે સુખવિશેષ, ભયવિશેષ આદિ કપિત દશન, સ્પશન આદિ વૃત્તિવિશેષથી ઉત્પન્ન થાય છે એમ કહેવું પડશે.' વિવરણ: અતિવિઘાચાર્યના મતમાં વનિકાલીન પદાર્થોની પણ અર્થ ક્રિયાકારિતા સત્ય છે એમ કહીને મૂળ પ્રશ્નને ઉત્તર આપ્યો છે. જાગતાં બાધિત થાય તે અર્થ ક્રિયા પ્રતિભાસિક અને જાગતાં બાધિત ન થાય તે અર્થક્રિયા સ્વનિકાલીન હોવા છતાં તેનું વ્યાવહારિક સ ય જ છે એવો વિભાગ છે. આમ સ્વનિકાલીન પદાર્થોનું કેવળ પ્રાતિમાસિક અર્થ ક્રિયાકારિવ નથી હોતું, પરંતુ વ્યાવહારિક અર્થ ક્રિયાકારિત્વ પણ હોય છે. સ્વપ્ન-સ્ત્રી વગેરે પ્રબોધ (જાગવા)થી બાધિત ન થાય તેવા ભય, કંપ આદિ કરનારાં છે એમ આપણે જોઈએ છીએ. આમ પદાર્થો મિશ્યા હોય તે પણ અર્થ ક્રિયાકારી હોઈ શકે છે, તેમના અર્થ ક્રિયાકારિત્વમાં કઈ અનુપત્તિ નથી. જાગ્યા પછી પણ “સ્વપ્નકાળમાં મને સુખ, ભય આદિ નહેતાં થયાં' એમ સુખ, ભય આદિને બાધ અનુભવાત નથી. ઊલટું જગ્યા પછી પણ વતમાન સુખાનુભવના કાયરૂપ એવી મનની પ્રસન્નતા અને વર્તમાન વ્યથા કે દુઃખાનુભવના કાર્ય રૂ૫ શરીરકંપ આદિ થાય છે તેથી જ્ઞાન થાય છે કે જાગ્યા પછી પણ સુખ, ભય, દુઃખની અનુવૃત્તિ છે. આમ પ્રબોધ પછી પણ ચાલુ રહેતાં ભય આદિ સત્ય હોવાથી એવો નિશ્ચય થાય છે કે જાગ્યા પહેલાં પણ એ સત્ય હતાં સ્વપ્નકાલીન સુખ, ભય આદિ પણ જાગ્રત્-સુખ આદિની જેમ વ્યાવહારિક સત્ય છે, તે પ્રતિભાસિક નથી કારણ કે પ્રબોધ પછી પણ તેમને બાધ થતો નથી, અને પ્રબોધ પછી પણ તેમની અનુવૃત્તિ છે એ નિષ્કર્ષ આમાથી પ્રાપ્ત થાય છે. માટે પ્રાણુઓને તીવ્ર ઇચ્છા થાય છે કે સુખ જનક વિષય અંગે સ્વપ્ન ફરી આવે અને દુઃખજનક વિષય અંગે સ્વપ્ન ન આવે, *' શંકા-) રવપ્નમાં બધું વાસના માત્ર છે તેથી સત્ય ભય આદિને સંભવ કયાંથી હોય? " (ઉત્તર) “સતત રર ચેન નં ૫તિ ' એ શ્રુતિ અનુસાર કલ્પતરુના કતાએ માનસવૃત્તિરૂપ જ્ઞાન સ્વપ્નમાં છે એમ સ્વીકાર્યું છે. તેની જેમ અતઃકરણના પરિણામરૂપ ભય આદિ વ્યાવહારિક હોઈ શકે. તેનાથી અતિરિક્ત જે પદાર્થ છે તે જ વાસનાના પરિણામ હેઈને તેમને પ્રતિભાસિક માન્યાં છે. " (શકા–) સ્વખકાલીન ભય આદિ સપ, સ્ત્રી આદિ પદાર્થોથી ઉત્પન્ન થતાં નથી પણ તેિમના જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આમ જ્ઞાન સત્ય છે તેથી અસત્યમાંથી સત્ય કાયની પણ ઉત્પતિ રવનમાં જોવામાં આવે છે એમ કહેવું યુક્તિયુક્ત નથી. - એ જ્ઞાન સત્ય જ છે એમ કહે છે તે તમારે એ કહેવું પડશે કે એ જ્ઞાન માત્ર મનથી ઉત્પન્ન થયેલી વૃત્તિરૂપ છે કે ચક્ષુ આદિથી જન્ય વૃતિરૂપ છે કે કેવળ સાક્ષીરૂપ છે. For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પરિચ્છેદ ૩૮૨ જે એ મને માત્રજન્ય વૃત્તિરૂપ હોય તો વૃત્તિમાત્ર ભય આદિને હેતુ છે કે સ્વાન સપ આદિરૂપ વિષયથી વિશેષિત વૃતિ ભય આદિનો હેતુ છે ? પહેલે વિકલ્પ યુક્ત નથી કારણ કે એવું હોય તે ગમે તે વિષય અંગેની વૃત્તિરૂપ જ્ઞાનથી ભય આદિ થવાં જોઈએ. બીજે વિકલ્પ પણ બરાબર નથી કારણ કે વૃત્તિમાત્ર સત્ય હોય તો પણ તેને વિષય અસત્ય હોવાથી, તેનાથી વિશિષ્ટ વૃત્તિ પણ પ્રતિભાસિક હોવાની. આમ પ્રતિભાસિક જ્ઞાનથી વ્યાવહારિક અર્થ ક્રિયાની ઉત્પતિમાં તે ઉદાહરણ થાય છે–એમ માનીને પ્રથમ ત્રણ વિકલ્પમાંથી બીન વિક૯પના ખંડનમાં કહી શકાય કે ઇન્દ્રિય જ કામ કરતી અટકી ગઈ હોય તે ચક્ષુ આદિથી જન્ય વૃત્તિ સત્ય ન સંભવે. તેથી ચક્ષુ આદિથી જન્ય વૃત્તિજ્ઞાન સત્ય નથી. (તાપિ=જ્ઞાનસ્થાપિ). ત્રીજે વિકપ કે જ્ઞાન સાક્ષીરૂપ અને તેથી સત છે એ પણ યુક્ત નથી. સુંદર સ્ત્રીના દર્શનથી થાય છે તેના કરતાં તેને સ્પર્શ કરવાથી વધારે સુખ થાય છે, અને તેને જ પગથી સ્પર્શ કરવાથી થાય છે તેના કરતાં હાથથી સ્પર્શ કરવાથી વધારે સુખ થાય છે એ અનુભવથી સિદ્ધ છે. એ જ રીતે ભયંકર સર્ષની પૂછડી કે એવા કઈ ભાગને સ્પર્શ કરવાથી ભય થાય છે તેના કરતાં મર્મસ્થળ માથાપર સ્પર્શ કરવાથી વિશેષ ભય થાય છે રેપ અનુભવથી સિદ્ધ છે. જાગ્રત અવસ્થામાં માત્ર વિષયની અપરોક્ષતાથી સુખવિશેષ કે દુખવિશેષ થતા નથી, પણ દર્શન, સ્પશન આદિરૂપ વૃત્તિ વિશેષથી વિશિષ્ટ એવી જે કાયવિષયની અપેક્ષતા તેનાથી થાય છે, કારણ કે માત્ર વિષયની અપરોક્ષતા એકરૂપ હોવાથી વિશેષની પ્રાજક બની શકે નહિ. તેવું જ સ્વપ્નમાં પણ હોવું જોઈએ. આમ સ્વપ્નમાં તે તે વિષયની માત્ર અપક્ષતા જે સાક્ષીરૂપ છે તે સત્ય હોવા છતાં, સુખ ય આદિ ઉત્પન્ન કરનાર જે પ્રતિભાસિક દશન, સ્પશન આદિ વૃત્તિવિશેષથી વિશિષ્ટ તે તે વિષયની અપરોક્ષતા છે તે પ્રતિભાસિક છે. તેથી પ્રતિભાસિકથી વ્યાવહારિક સુખ, ભય આદિને સંભવ છે (એમ અદ્વૈતવિદ્યાચાર્ય કહે છે). तथा जागरे घटादिप्रकाशनक्षमतत्रत्यपुरुषान्तरनिरीक्ष्यमाणालोकवत्यपवरके सद्यः प्रविष्टेन पुंसा कल्पितस्य सन्तमसस्य प्रसिद्धसन्तमसोचितार्थक्रियाकारित्वं दृष्टम् । तेन तं प्रति घटायावरणं, दीपाद्यानयने तदपसरणं, तन्नयने पुनरावरणमित्यादेर्दर्शनादित्यपि केचित् ॥ તેમ જાગ્રત અવસ્થામાં (પણ) ઘટાદિનું પ્રકાશન કરવા સમર્થ, અને ત્યાં રહેલા બીજા પુરૂષોથી જોવામાં આવતા એવા પ્રકાશવાળી ઓરડીમાં તરત જ દાખલ થયેલા પુરુષથી કલ્પિત જે અંધકાર છે તે પ્રસિદ્ધ અંધકારને ઉચિત અથ ક્રિયા કરતે જોવામાં આવે છે કારણ કે તે (અધકાર થી તે (પુરુષ)ની પ્રતિ ઘટાદિનું આવરણ, દીપ અહિં લાવતાં તેનું અપસરણ, તે (દીપ આદિ) લઈ જતાં ફરી આવરણ આદિ (અથક્રિયા) જોવામાં આવે છે એમ પણ કેટલાક કહે છે. વિવરણ સ્વપ્નાવસ્થાની જેમ જામત અવસ્થામાં પણ અસત્યથી સત્ય અર્થ ક્રિયા શક્ય છે એમ કેટલાક કહે છે. એક નાની ઓરડી હોય ત્યાં ઘડા વગેરેનું પ્રકાશન કરી શકે એટલે પ્રકાશ છે અને એ પ્રકાશને અનુભવ એ એારડીમાંના બીજા માણસોને થાય For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ fસત્તશરણઃ છે એટલે પ્રકાશ છે એમાં શંકા નથી આ ઓરડીમાં અચાનક કે માણસ દાખલ થાય તે તેને અંધારું લાગે છે અને આ કલ્પિત અધંકાર સાચા, બધાને જાણતા અધિકાર જેવું કામ કરે છે–આવરણાદિ કરવાનું, તેથી કેટલાકના મતે જાગ્રત અવસ્થામાં પણ અસત્યની સત્ય અર્થ ક્રિયાકારિતા હોય છે अन्ये तु पानावगाहनाद्यर्थक्रियायां जलादिस्वरूपमात्रमुपयोगि न तद्गतं सत्यत्वम् । तस्य कारणत्वतदवच्छेदकत्वयोरभावादिति कि तेन । न चै सतिं मरुमरीचिकोदकशुक्तिरजतादेरपि प्रसिद्धोदकाधुचितार्थक्रियाकारित्वप्रसङ्गः । 'मरीचिकोदकादावुदकत्वादिजातिर्नास्तीति तद्विषयकभ्रमस्य उदकशब्दोल्लेखित्वं तदुल्लेखिपूर्वानुभवसंस्कारजन्यत्वप्रयुक्तम्' इति तत्त्वशुद्धिकारादिमते तत्तदर्थक्रियाप्रयोजकोदकत्वादिजात्यभावादेव तदप्रसङ्गात् । ' યા બીજા કહે છે કે પીવું, નહાવું ઈત્યાદિ અવક્રિયામાં જળ આદિનું માત્ર સ્વરૂપ ઉપયોગી છે, તેમાં રહેલું સત્યત્વ નહીં, કારણ કે તે (સાયત્વ)માં કારણ અને તેનું (કારણવનું) અ છેદકત્વ નથી, માટે તેનું શું પ્રજન? અને “અ મ હેય તે મરુમરીચિકાજળ (મૃગજળ), શુક્તિરજત આદિની પણ પ્રસિદ્ધ જળ આદિને ઉચિત એવી અર્થ પ્રક્રિયા કારિતા પ્રસક્ત થશે–એમ (દલીલ કરવી) નહિ. મરીચિકાજળ આદિમાં જલવ આદિ જાતિ નથી માટે તેને વિષેનો ભ્રમ જળ શબ્દના ઉલેખવાળે છે તે તે ઉલ્લેખવાળા પૂર્વ અનુભવના સંસ્કારથી જન્મે છે તેને કારણે છે–એ તવશુદ્ધિકાર આદિના મતમાં તે તે અર્થક્રિયામાં પ્રાજક (કારણભૂત) જલત આદિ જાતિના અભાવથી જ તને (પ્રસિદ્ધ જળ આદિના જેવા અર્થકારિત્વને) પ્રસંગ નથી (તેથી ઉપયુક્ત દલીલ બરાબર નથી). - વિવરણ : જગતને સત્ય માનનારા પણ એમ નહીં કહી શકે કે અર્થ ક્રિયાકારિત્વ એટલે જ સત્યત્વ, કારણ કે આ ક્રિયાની ઉત્પત્તિ ન હોય એવી દશામાં પણ ઘટ આદિ સત્ય હોય છે. પણ એમ કહી શકે કે “સત્યત્વ અથક્રિયાનું પ્રયોજક છે'. તે શું સાવ અથક્રિયાના કારણુ તરીકે અભિપ્રેત છે કે કારણુતાવછેદક તરીકે? બેમાંથી કઈ વિકલ્પ યુક્ત નથી. જળ આદિ સ્વરૂપ જ કારણ તરીકે ઉપયોગી છે અને જલવ આદિ સ્વરૂપ જ કારણુતાયછેદક તરીકે ઉપયોગી છે. (મૂળમાં “જલાદિ પદ છે તે જલવ આદિને પણ સંગ્રહ કરનારે છે એમ સમજવું જોઈએ, પણું અથક્રિયામાં જલ આદિની સત્યતાને કઈ ઉપયોગ નથી. જળ આદિન સ્વરૂપથી અતિરિક્ત તરીકે સત્યત્વ કારણ નથી, અને કારણુતાનું અવચછેદક પણ નથી. આમ સત્ય ન હોય તો પણ પ્રપંચમાં અથ ક્રિયાકારિત્વ સંભવે છે તેથી મિથ્યાત્વને વિરોધ નથી. શકા : એવું જે હોય તે મમરીચિકા જળથી પણ સ્નાનાદિ અથક્રિયા થવી જોઈએ (મભૂમિમાં સંસૃષ્ટ કિરણમાં આરેપિત જળ તે મમરીચિકાજળ). ઉત્તર : આ જળ તે જલાભાસ છે તેથી તેમાં જલત્વ જાતિ નથી. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૮૩ શંકા છે એવું જે હોય તે “આ જળ છે' એમ શબ્દના ઉલેખવાળું જ્ઞાન કેવી રીતે થાય છે? ઉત્તર : “જળ” શબ્દના ઉલ્લેખથી યુક્ત એ સત્ય જળવિષયક પૂર્વમાં અનુભવ થયો હતો તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી આ મમરીચિકાજળને જમ જન્મે છે, તેને કારણે આ મરીચિકાજળને માટે પણ જલ' શબ્દથી ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રસિદ્ધ જળસંબંધી પીવું, નહાવું વગેરે અર્થક્રયા છે તેમાં જલત્વ જાતિ પ્રયોજક છે, કારણ કે જ્યાં જલત્વ નથી હતું ત્યાં પાન, સ્નાન આદિ જોવામાં નથી આવતાં. એ જ રીતે પ્રસિદ્ધ રજત ની કટક આદિ લક્ષણ અર્થ ક્રિયા છે તેમાં રજતત પ્રયોજક છે, મીચિકાજલમાં અથક્રિયાકારિત્વની પ્રાજક જલત્વ જાતિ ન હોવાથી તેનાથી અથક્રિયા થતી નથી, અને અર્થ. ક્રિયાની પ્રસક્તિ પણ નથી. तत्राप्युदकत्वादिजातिरस्ति । अन्यथा तद्वैशिष्टयोल्लेखिभ्रमविरोधाद, उदकार्थिनस्तत्र प्रवृत्यभावप्रसङ्गाच्चेति प्रातिभासिके पूर्वदृष्टसजातीयत्वव्यवहारानुरोधिनां मते क्वचिदधिष्ठानविशेषज्ञानेन समूलाध्यासनाशात् , क्वचिदधिष्ठानसामान्यज्ञानोपर मेण केवलाध्यासनाशात् , क्वचित् गुजापुजादौ चक्षुषा वहन्यायध्यासस्थले दाहपाकादिप्रयोजकस्योष्णस्पर्शादेरनध्यासाच्च तत्र तत्रार्थक्रियाऽभावोपपत्तेः । क्वचित् कासाञ्चिदर्थक्रियाणा मिष्यमाणत्वाच्च । मरीचिकोदकादिव्यावर्तकस्यार्थक्रियोपयोगिरूपस्य वक्तव्यत्वे च श्रुतिविरुद्धं प्रत्यक्षादिना दुर्ग्रहं त्रिकालाबाध्यत्वं विहाय दोषविशेषाजन्यरजतत्वादेरेव रजताधुचितार्थक्रियोपयोगिरूपस्य वक्तुं शक्यवाच्च । तस्मान्मिथ्यात्वेऽप्यर्थ क्रियाकारित्वसम्भवान्मिथ्यैव प्रपञ्चः, न सत्य इति ॥८॥ ત્યાં (મરુમરીચિકાજલ આદિમાં) પણ જલત્વ આદિ જાતિ છે; અન્યથા (–તેમનામાં જલત્વ આદિ જાતિ ન હોય તો તેનાથી વૈશષ્ટયને ઉલ્લેખ કરનાર ભ્રમ સાથે વિરોધ થ ય છે, અને જળ અદિની અભિલાષા રાખનારની ત્યાં પ્રવૃત્તિનો અભાવ પ્રસિદ્ધ થાય છે (–તે મરમરીચિકાજલ આદિન વિષે પ્રવૃત્તિ નહી કરે), માટે પ્રતિભાસિકમાં પહેલાં જોયેલાં (જળ આદિ ની સજાતીયતાના વ્યવહારને અનુરોધ કરનારાઓના મતમાં ક્યાંક આધષ્ઠાનના વિશેષ (ખાસિયત)ના જ્ઞાનથી મૂળ સહિત અયાસને નાશ થાય છે. તેથી, ક્યાંક અધિષ્ઠાનના સામાન્ય (અશોના જ્ઞાનના નાશથી કેવળ અધ્યાસનો નાશ થાય છે તથી, અને થાક ચણોઠીના ઢગલા આદિમાં ચક્ષુથી વહ્નિ આદિને અધ્યાસ થાય છે ત્યાં દાહ પાક આદના પ્રયોજક ઉષ્ણુ સ્પર્શ આદિને અધ્યાસ નથી હોતો તેથી ત્યાં ત્યાં અર્થક્રયાને અભાવ ઉપપન્ન છે (– અક્રિયા ન થાય એ સમજી શકાય તેવી વાત છે) (માટે તેઓ પ્રતિભાસિક મઝુમરીચિકાજળ આદિમાં જલવાદિ જાતિ છે એમ માને છે. અને ક્યાંક કેટલીક અથાક્યાઓ માનવામાં આવે છે. For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ सिद्धान्तलेशसङ्ग्रहः મરુમરીચિકાજળ આદિની વ્યાવૃત્તિ કરનારું (તેમને જુદા પાડેનારું) એવું અથ. ક્રિયામાં ઉપગી રૂપ કહેવાનું હોય તે પણ કૃતિથી વિરુદ્ધ, પ્રત્યક્ષાદિથી જેનું ગ્રહણ થવું મુશ્કેલ છે તેવું ત્રિકાલાબાધ્યત્વ છોડીને દેવિશેષથી ઉત્પાદ્ય નહિ એવું ૨જતત્વ આદિ જ રજત આદિને ઉચિત અથક્રિયામાં ઉપયોગી રૂપ કહી શકાય છે. તેથી (અર્થ) મિથ્યા હોય તે પણ અર્થક્રિયાકારિત્વને સ ભવ છે તેથી પ્રપંચ મિથ્યા જ છે, સત્ય નથી. (૮) વિવરણ : કેટલાક પ્રતિભાસિક એવા મમરીચિકાજળ આદિમાં અર્થ ક્રિયાકારિત્વની પ્રયોજક જાતિ માનીને પણ અતિપ્રસંગને પરિહાર કરે છે. જે પ્રતિભાસિક જળમાં પણ જલત્વ ન હોય તે જલત્વથી વિશિષ્ટ તરીકે તેનું બ્રાન્ત જ્ઞાન થાય છે તે ન સંભવે અને ઇષ્ટતાવચ્છેદક જલવ આદિથી તે વિશિષ્ટ છે એવું જ્ઞાન ન થતું હોય તે જળની ઇચ્છા રાખનાર તેને વિષે પ્રવૃત્તિ ન કરે. વળી શુક્તિરજત અને સત્ય રજત અર્થાત પ્રતિભાસિક અને વ્યાવહારિક રજતમાં એક રજતત્વ નતિ ન હોત તો પ્રતિભાસિક અધ્યાસોમાં પૂર્વ દષ્ટના સજાતીયનો વ્યવહાર ભાળ્યાદિ ગ્રંથોમાં છે તે ન સંભવત એ ધ્યાનમાં રાખીને પણ પ્રતિભાસિક જલ આદિમાં જલત્વ આદિ જાતિ માનવા જોઈએ. તે પછી પ્રતિભાસિક પદાર્થોથી અર્ધક્રિયા કેમ નથી થતી? તેમના સફળ ઉપયોગ કેમ નથી કરી શકાતો ? એને ઉત્તર એ છે કે કયાંક એવું બને છે કે દુરથી મરુમરીચકાજલને ભ્રમ થયા પછી નજીક ગયેલા માણસને “આ જળ નથી, આ તે મરીચિકા છે' એમ વિશેષદર્શન થતાં જલને અખાસ પિતાના અજ્ઞાનરૂપ મૂળ સાથે જ નાશ પામે છે તેથી અર્થક્રયાની ઉત્પત્તિ પ્રસક્ત થતી નથી. જ્યાં શક્તિ આદિમાં રજત આદિના અયાસ પછી વિશેષદર્શન થાય છે ત્યાં ઉપર કહ્યું તેમ થાય છે. પણ જ્યાં આવું વિશેષદર્શન નથી થતું ત્યાં અધ્યાસના અધિકાનના સામાન્યજ્ઞાનરૂપ કારણને નાશથી માત્ર રજત આદિના અધ્યાસને નાશ સંભવે છે અને ત્યાં પણ અથ ક્રિયાના ઉત્પત્તિ પ્રસક્ત થતી નથી. આગળ સ્વાનની જેમ' એમ કહીને જે કેટલાક પ્રતિભાસિક પદાર્થોની અર્થર્મિયાકારિતા માનો છે તે ઉક્ત અતિપ્રસંગમાં ઇષ્ટાપતિ પણ છે. - હવે એમ બતાવે છે કે પ્રતિભાસિક પદાર્થોમાં અર્થ ક્રિયાકારિતા નથી હોતા એમ માનીને પણ સત્ય અર્થ ક્રિયાકારિત્વની પ્રતિ કારણુતાવચ્છેદક છે એમ કહી શકાય નહિ. શ્રુતિ તો કહે જ છે કે બ્રહ્મ સિવાય બધું મિથ્યા છે, તેથી અર્થ ક્રિયાકારી પદાર્થો સત્ય છે માટે અર્થ ક્રિયાકારી છે એમ કહેવું શ્રુતિથી વિરુદ્ધ છે. માટે સત્ત્વનું અક્રિયાકારિતાના અવ દક તરીકે પ્રહણ કરવું હશે તે જ “સદ્દરૂપ રજતથી કડું વગેરે થાય છે, તેનાથી વિલક્ષણ શુક્તિરજતથી કડું વગેરે થતું નથી' એમ અન્વય વ્યતિરેકથી સહકૃત પ્રત્યક્ષથી તે કરવું પડશે પણ તેવું સત્વ મિથ્યાત્વથી વિરુદ્ધ ત્રણે કાળમાં અબાધ્યત્વરૂપ નથી હોતું, કારણ કે ત્રિકાલાબાવત્વ પ્રત્યક્ષથી પ્રહણ થઈ શકતું નથી. પ્રત્યક્ષ અને કૃતિના વિરોધને કારણે અનુમાન આદિથી પણ પ્રપંચમાં ત્રણેય કાળમાં અબાધ્યત્વરૂપ સત્ત્વનું ગ્રહણું થઈ શકતું નથી. તેથી સત્ય છે માટે કઈ વસ્તુ અર્થ ક્રિયાકારી છે એમ કહી શકાય નહિ માટે આ વાત પઠ tી મૂકીને એમ કહેવું જોઈએ કે દેવથી જન્ય નહિ એવા રજતવ અને વ્યવહારકાલીન બાધરહિત રજતd આદિ જાતિને લીધે જ રજત આદિની અથકિયાક રિતા છે. આમ પદાથ મિથ્યા હોય તે પણ તેમાં અર્થ ક્રિયાકારિત્વ સંભવે છે તેથી પ્રપંચ મિથ્યા જ છે, તે સત્ય નથી. (૮) For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિષદ ૩૮૫ (९) ननु मिथ्यात्वस्य प्रपञ्चधर्मस्य सत्यत्वे ब्रह्माद्वैतक्षतेस्तदपि मिथ्यैव वक्तव्यमिति कुतः प्रपञ्चस्य सत्यत्वक्षतिः । मिथ्याभूतं ब्रह्मणः सप्रपञ्चतं न निष्प्रपञ्चत्वविरोधीति त्वदुक्तरीत्या मिथ्याभूतमिथ्यात्वस्य सत्यत्वाविरोधात् । ____ अत्रोक्तमद्वैतदीपिकायाम्-वियदादिप्रपञ्चसमानस्वभाव । मिथ्या-: त्वम् । तच्च धर्मिणः सत्यत्वप्रतिक्षेपकम् । धर्मस्य स्वविरुद्धधर्मप्रतिक्षेपकत्वे हि उभयवादिसिद्धं धर्मिसमसत्त्वं तन्त्रम्, न पारमार्थिकत्वम् । अघटत्वादिप्रतिक्षेपके . घटत्वादावस्माकं पारमार्थिकत्वासम्प्रतिपत्तेः । ब्रह्मणः सप्रपञ्चत्वं न धर्मिसमसत्ताकमिति न निष्प्रपञ्चत्वप्रतिक्षेपकम् ।। (૯) શંકા થાય કે પ્રપંચને ધર્મ મિથ્યાત્વ જે સાચે હોય તે બ્રહ્મના અૉતની ક્ષતિ થાય છે તેથી તે પણ મિથ્યા જ છે એમ (સિદ્ધાન્તીએ કહેવું પડશે. માટે પ્રપ ચના સત્યત્વની ક્ષતિ ક્યાંથી થાય? બ્રહ્મનું મિથ્યાભૂ એવું સપ્રપ ચત્વ (પ્રપ ચતાદાસ્ય નિપ્રપ ચત્વનું પ્રપ ચના અવન્તાભાવવાળા હોવું તેનું) વિરોધી નથી એમ તમે કહેલી રીતથી મિથ્યાભૂ એવા મિથ્યાત્વને સત્ય સાથે વિરોધ નથી તેથી પ્રપંચ-સત્યત્વની ક્ષતિ નથી). આ બાબતમાં અતદીપિકામાં કહ્યું છે કે મિથ્યાત્વ આકાશ આદિ પ્રપંચ સાથે સમાન સ્વભાવવાળું છે. અને તે ધનના સત્યત્વનું વિરોધી છે તેને દૂર કરનારું છે). ધમ પિતાના થા વિરુદ્ધ ધર્મને વિરોધી બને તેમાં તેનું ધામ સાથે સમાન સત્તાવાળું હાવું તે પ્રાજક છે, અને આ બંને પક્ષને સિદ્ધ છે (બને પક્ષન માન્ય છે), ધમની પારમાર્થિકતા પ્રાજક નથી, ખારણ કે અઘટવ આદિનો વિરોધ કરનાર ઘટવ આદિમાં પારમાથિકત્વ અગે અમારી સંમતિ નથી (-અમે એ બાબતમાં સંમત નથી). બ્રહ્મનું સપ્રપંચત્વ ધમી સાથે સમાન સત્તાવાળું નથી તેથી તે નિપ્રપંચત્વનું વિરોધી નથી. વિવરણ: બીજી રીતે પ્રપંચના સત્યવની શંકા રજૂ કરે છે મિથ્યાત્વને પ્રપંચને ધમ માનવામાં આવતું હોય અને તે જે સત્ય હોય તે બ્રહ્માતની ક્ષતિ થાય છે. જે મિથ્યાત્વ પણ મિથ્યા જ છે એમ સિદ્ધાન્તાને કહેવું પડે તે પ્રપંચના સત્યત્વને કેઈ હાનિ થતી નથી. સિદ્ધાન્તો એમ કહે કે મિથ્યાભૂત હોવા છતાં મિથ્યાત્વ પિતાના આશ્રયભૂત પ્રપંચમાં પિતાના વિરોધી સત્યત્વનું પ્રતિક્ષેપક (- સત્યત્વને સાથે નહીં રહેવા દેનાર, વિરોધા) છે, તેથી સત્યવની ક્ષતિ થવાની જ–તે તેના ઉત્તરમાં શંકાકાર, દલીલ કરે છે કે બ્રહ્મનું સપ્રપંચવ અર્થાત્ પ્રપંચ સાથેનું તાદામ્ય મિથ્યા છે. અને તેનું નિષ્કપચવ એટલે પ્રપંચના અત્યન્તભાવવાળા ડાવું તે વાસ્તવ છે, કારણ કે બ્રહ્મમાં વ્યાવહારિક પ્રચના સિ-૪૯ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૮૬ सिद्धान्तलेशसमहः અત્યન્તાભાવને પરમાર્થ માનવામાં આવે છે. માટે જેમ સમષચવ અને નિપ્રપંચત્વના એક સ્થાનમાં વિરોધ નથી એમ સિદ્ધાન્તી માને છે તેમ મિથ્યાભૂત મિથ્યાત્વ અને સત્યત્વને પણ અવિરોધ છે. 'મિથ્યાત્વ ધ મિથ્યાભૂત છે' એ પક્ષને જ સ્વીકારીને અતદીપિકામાં આ શંકાનું સમાધાન કર્યું છે કે મિથ્યાત્વ આકાશ આદિ પ્રપંચની સાથે સમાન સ્વભાવવાળુ છે; અર્થાત આકાશ આદિની વ્યાવહારિક સત્તા છે તેમ મિથ્યાત્વની પણ વ્યાવહારિક સત્તા હશે અને પ્રપ ચના સત્યત્વનું વિરોધી બની શકશે. (શકા) આરેપિત ઘટવ આદિ આરાપના અધિષ્ઠાનભૂત પિતાના આશ્રયમાં પિતાનાથી વિરુદ્ધ અઘટવ આદિના વિરોધી હોય એમ આપણે જોતાં નથી તેથી સત્ય જ ઘટત્વ આદિ પિતાના આશ્રયમાં પિતાનાથી વિરુદ્ધ ધર્મના વિરોધી બને છે એમ કપવું જોઈએ. તે પછી મિથ્યાભૂત મિથ્યાત્વ પિતાના ધમીજ પ્રપંચમાં સત્યત્વનું વિધી કેવી રીતે હેઈ શકે? (ઉત્તર) પિતાનાથી વિરુદ્ધ ધર્મને વિરોધી એ જ ધર્મ હોઈ શકે છે ધમની સાથે સમાન સત્તાવાળો હોય-આ વાત બને પક્ષને માન્ય છે. હવે પરમત પ્રમાણે તે ઘટવા આદિમાં પારમાર્થિકત્વ રૂપ સત્યવ છે. અને ધમિસમાન સત્તાવાળા હોવું એ જ સ્વવિરુહના પ્રતિક્ષેપક થવામાં પ્રયોજક છે એમ બન્ને પક્ષ સ્વીકારે છે. ઘટવ આદિ ધર્મ સ્વાભાવિક આશ્રયમાં પિતાનાથી વિરુદ્ધ ધર્મના વિરોધો અને તેને માટે પ્રયોજકની આકાંક્ષા થતાં બને પક્ષને માન્ય એવું પ્રયોજક કલ્પવું જોઈએ, જેની બાબતમાં મતભેદ છે તેવું પ્રોજક કલ્પી શકાય નહિ. બ્રહ્મનું સપ્રપંચત્વ વ્યાવહારિક છે જ્યારે બ્રહ્મ પારમાર્થિક છે તેથી સમપંચત્વ બ્રહ્મમાં નિપંચત્વનું વિરોધી બની શકે નહિ. अत एव मिथ्यात्वस्य व्यावहारिकत्वे तद्विरोधिनोऽप्रातिभासिकस्य प्रपञ्चसत्यत्वस्य पारमार्थिकत्वं स्यादिति निरस्तम् । धर्मिसमसत्ताकस्य मिथ्यात्वस्य व्यावहारिकत्वे धर्मिणोऽपि व्यावहारिकत्वनियमात् । અ થી જ એ દલીલને (૫) નિરાસ થઈ ગયું કે “મિથ્યાત્વ વ્યાવહારિક હોય તે તેનું વિધી અપ્રતિભસિક પ્રપંચસત્ય પારમાર્થિક હોવું જોઈએ – કારણ કે ધર્મ સાથે સમાન સત્તાવાળું મિથાવ વ્યાવહારિક હોય તે ધમી પણ વ્યાવહારિક હવે જોઈએ એ નિયમ છે. વિવરણ: શંકા થાય છે કે પ્રપંચનું મિથ્યાત્વ મિથ્યા છે એ પક્ષમાં મિથ્યાત્વ વ્યાવહારિક છે એમ જ કહેવું પડશે, કારણ કે એક બ્રહ્મજ્ઞાનથી જ નિવૃત્તિ પામે તેવો મિથ્યાત્વ ધમ પ્રતિભાસિક કે પારમાર્થિક હોઈ શકે નહિ. પણ જે એ વ્યાવહારિક હોય તે પ્રપંચમાં રહેલું સત્યત્વ પારમાર્થિક સિદ્ધ થાય છે. “.' ઈત્યાદિ પ્રત્યક્ષથી સિદ્ધ અને તત્ત્વજ્ઞાન (બ્રહ્મજ્ઞાન) થાય ત્યાં સુધી અનુવર્તમાન પ્રપંચસત્ય વ પ્રતિભાસિક હેઈ શકે નહિ કારણ કે પ્રતિભાસિકની નિવૃત્તિ બ્રહ્મજ્ઞાન સિવાય પણ થાય છે. અને વ્યાવહારિક મિથ્યાત્વરૂપ ધમવાળા પ્રપંચમાં તેનું સત્યત્વ વ્યાવહારિક હેઈ શકે નહિ. તેથી પ્રપંચમાં રહેલે સત્યત્વ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પારદ ૩૦૭ ધમ પારમાર્થિક સિદ્ધ થાય છે માટે ધમી પ્રપંચના પારમાર્થિકત્વને નિવારી શકાશે નહિ. આમ બ્રહ્માતની ક્ષતિ થાય છે. આ શંકાને ઉત્તર પણ ઉપર કહેલી દલીલથી અપાઈ જાય છે. મિથ્યાત્વ ધમ ધમની સાથે સમાન સત્તાવાળું દેવું જોઈએ માટે વ્યાવહારિક છે એમ માનીને મિથ્યાત્વના ધમી એવા પ્રપંચમાં સત્યત્વપર્યાવસાયી એવું પ્રપંચસત્યત્વમાં પારમાણિકવનું આપાદન વિરોધને કારણે સંભવતું નથી. મિથ્યાત્વવાળા પ્રપ ચમાં પારમાર્થિક સત્ય છે એમ મનાવી શકાય નહિ. એવી દલીલ કરી શકાય નહિ કે પ્રપંચમાં પારમાર્થિક સત્યવને અભાવ હોય તે તેમાં પ્રતિભાસિક કે વ્યાવહારિક સત્ય પણ અગાઉ બતાવ્યા પ્રમાણે હોઈ શકે નહિ તેથી સવના અનુભવને વિરોધ થાય છે. આ દલીલ બરાબર નથી કારણ કે પ્રપંચમાં વ્યાવહારિક જ સત્ત્વને સ્વીકાર હોવાથી અનુભવને વિધ રહેતું નથી. મિથ્યાત્વ અને સત્યત્વ બને વ્યાવહારિક હોય તે સમાન સત્તાવાળા હેવાને કારણે એક સ્થાનમાં રહી શકે નહિ એમ પણ કહેવું જોઈએ નહિ, કારણ કે મિથ્યાત્વથી અવિરુદ્ધ અને બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી અબાધિત સ્વરૂપવાળું પ્રપંચસત્વ પ્રત્યક્ષાદિને વિષય છે એમ વારંવાર કહ્યું છે. अथ वा यो यस्य स्वविषयसाक्षात्कारानिवत्यों धर्मः, स तत्र स्वविरुद्धधर्मप्रतिक्षेपकः। शुक्तौ शुक्तितादात्म्यं तद्विषयसाक्षात्कारानिवय॑म् अशुक्तित्वविरोधि, तत्रैव रजततादात्म्यं तन्निवय॑मरजतत्वाविरोधीति व्यवस्थादर्शनात् । एवं च प्रपञ्चमिथ्यात्वं कल्पितमपि प्रपञ्चसाक्षात्कारानिवर्त्यमिति सत्यत्वप्रतिक्षेपकमेव । ब्रह्मणः सप्रपन्चत्वं तु ब्रमसाक्षात्कारनिवर्त्यमिति न निष्प्रपञ्चत्वप्रतिक्षेपकमिति । અથવા જે (મ) જે (મી)ને પિતાના વિષેના સાક્ષાત્કારથી નિવૃત્તિ ન પામે તે ધમ હોય તે જ ત્યાં સુધીમાં) પોતાનાથી વિરુદ્ધ ધમને પ્રતિક્ષેપક (-તેને ત્યાં રહેવા નહીં દેનાર) હોય છે. કારણ કે શુક્તિમાંનું શુક્તિાદાઓ જે તે (શક્તિ) વિષેના સાક્ષાત્કારથી નિવૃત્ત થતું નથી તે અશુક્તિત્વનું વિરોધી છે (જ્યારે) ત્યાં જ ૨જતતાદામ્ય તેનાથી નિવૃત્ત થતું હેકાથી અરજતત્વનું વિરોધી નથી એવી વ્યવસ્થા જેવા માં આવે છે અને આમ પ્રપંચમિથ્યાત્વ કહિપત હોવા છતાં પ્રપંચ સાક્ષાત્કારથી નિવૃત્ત થાય તેવું નથી માટે સત્યત્વનું પ્રતિક્ષેપક જ છે. બીજી બાજુએ બ્રહનું સપ્રપંચત્વ બ્રહ્મસાક્ષાત્કારથી નિવૃત્ત થાય તેવું છે તેથી તે નિષ્મપંચત્વનું પ્રતિક્ષેપક નથી એમ અદ્વૈતદીપિકામાં કહ્યું છે). વિવરણઃ “સર્વત્ર બ્રહ્મસત્તા જ જ્ઞાત થાય છે, તેનાથી અતિરિક્ત વ્યાવહારિક કે પ્રતિભાસિક સત્તા થી' એમ માનનાર પક્ષમાં પ્રતિક્ષેપક થવામાં ધમીની સાથે સમાન સત્તાવાળા હેવું એ પ્રાજક છે એ સમાધાન સંભવતું નથી એમ માનીને બીજું સમાધાન રજુ કર્યું છે. ધમ પોતાનાથી વિરુદ્ધ ધર્મનું પ્રતિક્ષેપક બને તેમાં “પિતાના આશ્રયના સાક્ષાત્કારથી નિવૃત્તિ થાય તેવા ન હોવું' એ પ્રોજક છે કારણ કે તે અને બન્ને પક્ષમાં For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः સંમતિ છે; પારમાર્થિક પ્રયજક નથી કારણ કે એ બાબતમાં સંમતિ નથી. શુક્તિને સાક્ષાત્કાર થવા છતાં પણ શુક્તિત્વની નિવૃત્તિ થતી નથી માટે શુક્તિત્વ પિતાને આશ્રયમાં અશુક્તિત્વને રહેવા દેતું નથી. જ્યારે શક્તિને સાક્ષાત્કાર થતાં તેમાં જ્ઞાત થતા રજતત્વની નિવૃત્તિ થાય છે તેથી તે (રજત વ) શક્તિમાં અરજતત્વ ધમનું પ્રતિક્ષેપક બની શકતું નથી. આમ પિતાના આશ્રયના સાક્ષાત્કારથી નિવૃત્તિ ન પામતો ધર્મ પિતાના આશ્રયમાં પિતાથી વિરુદ્ધ ધમની સ્થિતિને વિરોધ કરે છે એમ પ્રમાણુથી સિદ્ધ થતાં, ઘટાદિ રૂપે પ્રપંચને સાક્ષાત્કાર થતાં શ્રુતિ અને ન્યાયથી સિદ્ધ મિથ્યાત્વ નિવૃત્ત થતું નથી માટે તે પ્રપંચ સયત્વને પ્રતિક્ષેપક છે; બ્રહ્મનું સપંચત્વ બ્રહ્મના સાક્ષા કારથી નિવૃત્તિ પામે છે તેથી તે નિષ્ણપચત્વનું પ્રતિક્ષેપક નથી. તેન શાશ્વ રક્ષક સત્ય રોતાવાર, રાપીप्रामाण्यस्य च सत्यत्वं वक्तव्यम् । प्रातिभासिकयोग्यतावताऽनाप्तवाक्येन व्यावहारिकार्थस्य व्यावहारिकयोग्यतावताऽग्निहोत्रादिवाक्येन ताचिकार्थस्य वा सिद्धयभावेन योग्यतासमानसत्ताकस्यैव शब्दार्थस्य सिद्धिनियमात् । अर्थावाधरूपप्रामाण्यस्यासत्यत्वे अर्थस्य सत्यत्वायोगाच्च । तथा च ब्रह्मातिरिक्तसत्यवस्तुसत्त्वेन द्वैतावश्यम्भाव इति वियदादिप्रपञ्चोऽपि सत्योऽस्त्विति निरस्तम् । - આથી “શબ્દગમ્ય બ્રહ્મ સત્ય હોય તે શબ્દની યેગ્યતા અને શબ્દજન્ય જ્ઞાનના પ્રામાયને સત્ય કહેવા જોઈએ, કારણ કે પ્રતિભા સક એગ્યતાવાળા અનાપ્ત (પુરુષના) વાક્યથી વ્યાવહારિક અર્થની સિદ્ધિ થ ી નથી અને વ્યાવહારિક ચે ચુત વાળા અગ્નિહોત્ર આદિ વિષયક વાકયથી તાત્વિક અર્થની સિદ્ધિ થતી નથી તેથી યેગ્યતાની સાથે સમાન સત્તા ધરાવનાર શબ્દાર્થની (જ) આ સિદ્ધિ થાય છે એ નિયમ છે; અને અથરનું અબાધ રૂપ પ્રામાણ્ય જે અસત્ય ' હોય તે અથ: સત્ય હોઈ શકે નહિ. આમ બ્રહથી અતિરિક્ત ગ્યતા આદિ) સત્ય વસ્તુની સત્તા હોવાથી ત હોવાનુ જ તથી આકાશ આદિ પ્રપંચ પણ ભલે સત્ય હેય”—એ દલી નું પણ ખંડન આનાથી થઈ જાય છે. આ " વિવરણઃ કેટલાક દલીલ કરે છે કે શબ્દગમ્ય બ્રહ્મ જે સત્ય હોય તે શબ્દનિષ્ઠ યેગ્યતાને સત્ય કહેવી પડશે. વાકયાથ અને વાકયનિષ્ઠ યોગ્યતાની સમાન સત્તા હેવી જોઈએ એ નિયમ છે. કોઈ અનાપ્ત વિશ્વાસપાત્ર નહિ એવા પુરુષના વાકયની - પ્રતિભાસિક યોગ્યતા હોય છે તેનાથી વ્યાવહારિક અર્થની સિદ્ધિ થતી નથી; અને નિદોત્ર gોતિ' જેવા વ્યાવહારિક ગ્યતાવાળા વાક્યથી તાત્વિક અર્થની સિદ્ધિ થતી નથી. આમ શબ્દગમ્ય બ્રહ્મ સત્ય હોય તે બ્રહ્મવિષયક શબ્દજ્ઞાનના પ્રામાણ્યને સત્ય કહેવું જોઈએ. દાન્તના અથરૂ૫ બ્રહ્મના સત્યત્વને સંરક્ષણ માટે બ્રહ્મજ્ઞાનના પ્રામાયને સત્ય માનવું જ પડશે. આમ બ્રહ્મ ઉપરાંત યોગ્યતા આદિના સત્યવની સિદ્ધિ થતા દંત સિદ્ધ થાય છે તે For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૨૮૯ પછી આકાશ આદિ પ્રપંચ પણ ભલેને સત્ય હોય. એમાં શું વાંધો હોઈ શકે? એ દલીલનું પણ ખંડન ઉપર્યુક્ત ચર્ચાથી થઈ જાય છે. બાધના નિશ્ચયને અભાવ એ યોગ્યતા છે અને તે શાબ્દબોધમાં કારણ છે. જેમ કે ગન સિક્વતિ, જળ સિંચનનું કારણ છે એમાં બાપને નિશ્ચય નથી તેથી શાબ્દબોધ થાય છે; જ્યારે ‘વનિના વિશ્વતિ' (અગ્નિથી સિંચન કરે છે, એમાં અગ્નિ સિચનનું કારણ છે એના બાપને નિશ્ચય છે તેથી આ વાક્યથી શાબ્દબોધ થતો નથી. પ્રસ્તુતમાં જે વેદાન્તવાકયથી બ્રહ્મના બોધ થાય છે તેમાં યોગ્યતા હોવી જ જોઈએ. તેથી દેત માનવું જ પડશે. જે જ્ઞાનના વિષયને બાધ થતો નથી તે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે, અને જેના અર્થને બાધ થાય છે તેને પ્રમાણ માનવામાં નથી આવતું જેમ કે શક્તિમાં રજતજ્ઞાન. આમ બ્રહ્મવિષયક શબ્દજ્ઞાનનું પ્રામાણ્ય સત્ય હોય તે હેત માનવું જ પડે અને એનું પ્રામાણ્ય સત્ય ન હોય તો એને બ્રહ્મરૂપ અથ પણ સત્ય હોઈ શકે નહિ –એવી દલીલ વિરોધીની છે. તેનું પણ ખંડન ઉપર્યુક્ત દલીલથી થઈ જાય છે. _ व्यावहारिकस्यार्थक्रियाकारित्वस्य व्यवस्थापितत्वेन व्यावहारिकयोग्यताया अपि सत्यब्रह्मसिद्धिसम्भवात् । ब्रह्मपरे वेदान्ते सत्यादिपदसत्त्वाद् ब्रह्मसत्यत्वसिद्धेः। अग्निहोत्रादिवाक्ये तादृशपदाभावात् , तत्सत्वेऽपि प्रबलब्रह्माद्वैतश्रुतिविरोधात तदसिद्धिरित्येव वैषम्योपपत्तेः । शब्दार्थयोग्यतयोः समानसत्ताकत्वनियमस्य निष्प्रमाणकत्वात् । घटज्ञानप्रामाण्यस्याघटत्ववत् सत्यभूतब्रह्मज्ञानप्रामाण्यस्यापि तदतिरिक्तघटितत्वेन मिथ्यात्वोपपत्तेश्च । तस्माद् आरम्भणाधिकरणोक्तन्यायेन (ब्र.सू. २. १. १४-२०) कृत्स्नस्य वियदादिप्रपञ्चस्य मिथ्यात्वं वज्रलेपायते ॥९॥ તેનું કારણ એ છે કે વ્યાવહારિક (પ્રપંચ ને અર્થ ક્રિયાકારિતા સ્થાપિત કરવામાં આવી છે તેથી વ્યાવહારિક એગ્યતાથી પણ સત્યાત્રિકાલાબાધિત)બ્રહ્મની સિદ્ધિ સંભવે છે. બ્રહ્માપક વેદાન્તમાં “સત્ય' આદિ પદ છે તેથી બ્રહ્મના સત્યાવની સિદ્ધિ થાય છે. અગ્નિહોત્ર અદિ વિષયક વાક્યમાં તેવું પદ નથી તેથી અગ્નિહોત્રાદિનું - સત્યત્વ સિદ્ધ થતું નથી), (અને) તે ('સત્ય' જેવું પદ) હોય તો પણ પ્રબળ એવી બ્રહ્માત-શ્રુતિના વિરોધને કારણે તેની સિદ્ધિ થતી નથી–આમ જ વૈષમ્યની ઉપપત્તિ છે. શબ્દાર્થ અને ચેપગ્યતા સમાન સત્તાવાળાં હોવા જોઈએ એવા નિયમ માટે કઈ પ્રમાણુ નથી અને જેમ ઘટજ્ઞાનના પ્રામાયમાં અઘટત્વનો, તેમ :: સત્યભૂત બ્રહ્મના જ્ઞાનના પ્રામાયમાં પણ તેનાથી ભિન્નને સંબંધ હોવાથી તેનું મિધ્ય – ઉપપન્ન છે. તેથી (બ્રહ્મસૂત્રના) આરંભણાધિકરણમાં (બ સૂ ૨ ૧. અધિકરણ ૬, સૂત્ર ૧૪–૨૦) કહેલા ન્યાયથી સમગ્ર આકાશાદિ પ્રપંચનું મિથ્યાત્વ વલેપની જેમ ચાટી જાય છે (-માનવુ જ પડે છે) (૯) , ન - વિવરણ : વેદાન્ત શબ્દમાં રહેલી ગ્યતાનું સત્યત્વ શાને માટે અપેક્ષિત છે–તેની શાબેધરૂપ અર્થ ક્રિયાકારિતાની સિદ્ધિને માટે કે બહ્મના સત્યત્વની સિદ્ધિને માટે ? પહેલા For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ सिद्धान्तलेशसंग्रहः પ્રયોજનને માટે તે જરૂરી નથી. કારણ કે વ્યાવહારિક પ્રપ`ચની અથ'ક્રિયાકારિતા સ્થાપિત થઈ છે. તેથી યાવદ્વારિક મૈગ્યતાથી પણ સત્ય બ્રહ્મની સિદ્ધિરૂપ શાબ્દ બેધ શકય છે. બીજો પક્ષ પણ બરાબર નથી કારણ કે યેાગ્યતા સત્ય ન હેય તા પણ બ્રહ્મનું સત્યત્વ સિદ્ધ થાય છે. બ્રહ્મવિષયક ઉપનિષત્ વાકયમાં ‘સત્ય' ‘ચિત્ જેવાં પદ છે તેથી બ્રહ્મનું સત્યત્વ સિદ્ધ થાય છે, જ્યારે અગ્નિહેાત્રાદિ વિષયક વાક્રયમાં તેવાં પદ નથી તેથી તેમનું સત્યત્વ સિદ્ધ થતું નથી. શંકા થાય કે યો ને સ ધર્મરસä ચૈતત્' ‘જે તે ધમ' છે એ આ સત્ય છે' એમ ધમ તે વિષે પણ શ્રુતિમાં 'સત્યપદના પ્રયોગ છે. તે એના ઉત્તર છે કે આ વાકયનું તાત્પય" અગ્નિહોત્રાદિના પરભાવના પ્રતિપાદનમાં છે એમ બતાવવા માટે લિંગ કે પુરાવેા ન હાવાથી આવા વાક્રયના સત્યત્વપરક અનેા પ્રબળ એવી અદ્વૈત-શ્રુતિથી ખાધ થતા હોવાથી બ્રહ્મની જેમ ધમ'નું પરમાત્વ સિદ્ધ થતું નથી. શ્રુતિમાં અગ્નિાત્રાદિનુ જ્ઞાનની અવસ્થામાં સત્યત્વ અને અનુષ્ઠાનની અસ્થામાં ધમ`ત્વ કહેવા ધાર્યુ છે તેથી સ ય અને ધર્મના અભેદ કહ્યો છે એમ સમજવું. વ્યાવહારિક યોગ્યતાવાળા વેદાન્તવાકયથી સત્ય બ્રહ્મની સિદ્ધિ થાય છે. શબ્દાર્થ અને યે।ગ્યતા સમાન સત્તાવાળાં હાવાં જોઈએ એમ માનવા માટે કોઈ પુરાવા નથી. બ્રહ્મ સત્ય હૈાય તે પણ તેના જ્ઞાનમાં રહેલા પ્રામાણ્યનું સત્યત્વ સિદ્ધ થતું નથી; કારણ કે એ બ્રહ્મમાત્ર નથી. બ્રહ્મત્વવાળા બ્રહ્મમાં બ્રહ્મત્વપ્રકારવાળું અનુભવવરૂપ તેનુ પ્રામાણ્ય નથી. પણ બ્રહ્મથી અતિરિક્ત બ્રહ્મ વૈશિ ટપથી યુક્ત છે માટે તે સત્ય નથી. અને બ્રહ્મજ્ઞાનનું પ્રામાણ્ય અબાધિત અનુભવત્વરૂ૫ છે અને એ વિવક્ષિત વિવેકથી ખાધને ચેગ્ય નહિ એવા વિષયનું સ્વરૂપમાત્ર ઠરે છે. આમ વિધયસ્વરૂપમાં પવસાન પામતુ પ્રામાણ્ય અખડા પરક વેદાન્તવાકયેામાં બ્રહ્મમાત્ર જ છે, તેનાથી ભિન્નથી યુક્ત નથી તેથી બ્રહ્મજ્ઞાનનું પ્રામાણ્ય સત્ય સભવે છે—એવી દલીલ કાઈ કરે તેા બ્રહ્મ વિષયક શાબ્દજ્ઞાનનુ પ્રામાણ્ય સત્ય હૈાય તે પડુ વિરોધીને શ્રૃષ્ટ દૂતની સિદ્ધિ થતી નથી. પ્રામાણ્ય બ્રહ્મમાત્ર હોઈને બ્રહ્મથી અતિરિક્ત સત્ય વસ્તુની સિદ્ધિ થતી નથી. આમ કોઈ વિરોધ ન હોવાથી ‘તદ્દનચયમામળશાવિમ્ય:' બ્રહ્મરૂપ કારણથી તે કાય ભિન્ન નથી કારણ કે વાત્તારમનું વિજ્ઞારો નામધેચમ્ (છા.૬, ૧, ૪-૬; ૬.૪.૪) (વિકાર કેવળ વાણીએ ઉત્પન્ન કરેલ છે, નામ છે), તયારથમિય વર્તણ (છા. ૬.૮૭) જે ૩ઈ છે તેના આ આત્મા છે), સર્વે લેરિયર મા (છા ૩,૧૪.૧; સર્વ શ્વેતર મા—માઝૂકપ, ૨) (આ બધું બ્રહ્મ જ છે) ઇત્યાદિ શ્રુતિ પ્રમાણ છે (જુઓ બ્રહ્મસૂત્ર ૨ ૧ અધિરણ ૬, સૂત્રો ૧૪-૨૦)— એ અધિષ્ણુમાં કહેલા ન્યાય પ્રમાણે પ્ર+ચનુ` મિથ્યાત્વ માનવું જ પડે છે. (૯) (१०) ननु आरम्भणशब्दादिभिरचेतनस्य वियदादिप्रपचस्य मिध्यात्वसिद्धावपि चेतनानामपवर्गभाजां मिथ्यात्वायोगाद् अद्वितीये ब्रह्मणि समन्वयो न युक्तः । न च तेषां ब्रह्माभेदः प्रागुक्तो युक्तः । परस्परभिन्नानां तेषामेकेन ब्रह्मणाऽभेदासम्भवात् । न च तद्भेदासिद्धिः, सुखदुःखादिव्यवस्थया तत्सिद्धेरिति चेत्, न तेषामभेदेऽपि उपाधिभेदादेव तद्द्व्यवस्थोपपत्तेः ॥१०॥ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિ (૧૦) શંકા થાય કે આરંભણુ શબ્દ આદિથી અચેતન એવા આકાશ આદિ પ્રપંચનું મિથ્યાત્વ સિદ્ધ થતું હોય તે પણ અપવગ" (મુક્તિ) પામનાર ચેતન જીમાં મિથ્યાત્વને સંબંધ ન હોઈ શકે – મિથ્યા ન હોઈ શકે) તેથી અદ્વિતીય બ્રહ્મમાં સમન્વય (માનવે બરાબર નથી. અને તેમનો બ્રહથી અભેદ અગાઉ કહ્યો છે તે યુક્ત નથી કારણ કે એકબીજાથી ભિન્ન એવા તેમને એક બ્રહ્મની સાથે અભેદ સંભવ નથી અને તેમના ભેદની સિદ્ધિ નથી એમ નથી કારણ કે સુખ-દુઃખ આદિની વ્યવસ્થાથી તેની સિદ્ધિ થાય છે. આ શંકા કેઈ કરે તે ઉત્તર છે કે ના તેમને અભેદ હોવા છતાં ઉપાધિઓના ભેદથી જ તેની વ્યવસ્થા સંભવે છે. વિવરણ : શામળાધિરામાં દલીલ કરી છે તેથી આકાશાદિ જડ પ્રપંચ મિથ્યા છે એમ સિદ્ધ થઈ શકતું હોય તે પણ જે મોક્ષ પ્રાપ્ત કરનાર છે એવા ચેતન જે મિથ્યા છે એમ તે ન જ સિદ્ધ થઈ શકે માટે વેદાંતને સમનવય અદ્વિતીય બ્રહ્મને વિષે છે એમ માનવું બરાબર નથી. અગાઉ જીવોને બ્રહ્મની સાથે અભેદ છે એમ કહ્યું છે તે બરાબર નથી. જીવ એકબીજાથી જુદા છે, જયારે એકને સુખને અનુભવ થતો હોય ત્યારે બીજાને દુઃખને અનુભવ થતો હોય છે; એ જ રીતે દરેકના રાગદ્વેષાદિના અસાધારણું અનુભવે હોવાથી જો એકબીજાથી જુદા છે તે તે સર્વને એક બ્રહ્મની સાથે અભેદ કેવી રીતે હોઈ શકે? આવી શંક કઈ કરે તે તેને ઉત્તર એ છે કે પ્રતિ શરીરમાં આમા જુદા છે એમ માનવાની જરૂર નથી. એક જ બ્રહ્મથી અભિન્ન આત્મતત્વ છે; અન્ત કરણદિ ઉપાધિભેદને લીધે જુદાં જુદાં સુખદુખાદિની વ્યવસ્થા સંભવે છે. (૧૦) (११) ननु उपादिभेदेऽपि तदभेदानपायात् कथं व्यवस्था । न ह्याश्रयभेदेनोपपादनीयो विरुदधर्मासङ्करस्तदतिरिक्तस्य कस्यचिद् भे दोपगमेन सिध्यति । ___ अत्र केचिदाहुः-सिध्यत्येवान्तःकरणोपाधिभेदेन मुखदुःखादिકચવથા ! “અક્ષરો વિવિવિ શાત્રા પુરિધમ ચેતા મન ઘa” (વૃત્ ૨.૫.૨), “વિજ્ઞાનં તતુતે' (તૈત્તિરીયउप.२.५) इत्यादि-श्रुतिभिस्तस्यैव निखिलानर्थाश्रयत्वप्रतिपादनात् । “પણ હવે પુષ', (૪૬ ૪.રૂ.૫), “ગો દિ સાતે (વૃઇ ૪.૨.૪ ૪.૪.૨૨૪.૧૫) ફારિશુતિમા વેતન सर्वात्मनौदासीन्यप्रतिपादनाच्च । (૧૧) શંકા થાય કે ઉપાધિને ભેદ હોવા છતાં તેના (આત્મા)ના અભેદને લેપ થતું નથી તેથી (સુખદુઃખદિની) વ્યવસ્થા કેવી રીતે થાય? કારણ કે વિરુદ્ધ ધર્મોના અ-ક્યનું આશ્રયના ભેદથી ઉપપાદન કરવાનું છે તેની સંભાવના બતાવવાની છે, તે તેનાથી ભિન કેઈને ભેદ માનીને સિદ્ધ થતું નથી. For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः આ બાબતમાં કેટલાક કહે છે અન્તઃકરણુરૂપ ઉપાધિના ભેદથી સુખદુઃખાદિની વ્યવસ્થા સિદ્ધ થાય છે જ. કારણ કે ‘કામ, સંકલ્પ, સંશય, શ્રદ્ધા, અશ્રદ્ધ, ધૈય, અદૌય, લજ્જા, બુદ્ધિ, ભય એ બધુ' (મનનેા પરિણામ હાઈન) મત જ છે’ (બૃહદ્. ઉપ. ૧.૫.૩), ‘વિજ્ઞાન (અર્થાત્ અન્તઃકરણ) યજ્ઞ (અર્થાત્ શાસ્ત્રીય ક`) કરે છે’(તૈત્તિ, ઉપ. ૨. ૫) ઇત્યાદિ શ્રુતિએ તે (મન) જ સવ અનર્થાના આશ્રય છે એવુ પ્રતિપાદન કરે છે, અને આ પુરુષ અસગ (કોઈની સાથે સંબંધ ધરાવતા નથી)’ (બૃહદ્ ૪.૩.૧૫), ‘અસ’ગ તે સ ́બંધ ધરાવતે નથી' (બૃહદ્ ૪.૨.૪, ૪.૪.૨૨, ૪.૫.૧૫) વગેરે શ્રુતિએ ચૈતન (આત્મતત્ત્વ) સવથા ઉદાસીન છે એવું પ્રતિપાદન કરે છે. 6 ર વિવરણ : શંકા થાય કે અન્તઃકરણપ ઉપાધિ ભિન્ન ભિન્ન હોય તો પણ આત્મા તા અભિન્ન જ રહે છે અને વિરુદ્ધ સુખદુ:ખ આદિના આશ્રય (આત્મા) થી અતિરિક્ત અને અહમ્' (હું) અનુભવતા ગાચર (વિષય) નહી એવી કોઈક વસ્તુ(અન્તઃકરણ)ના ભેદથી મુખદુ: ખની વ્યવસ્થા કેવી રીતે સમજાવી શકાય. આના ઉત્તર છે કે અન્ત કરણ કે મન જ કતૃત્વાદિ બંધના આશ્રય છે, તે જ ‘ભમ્' અનુભવના ગાયર છે; આમા નહિ, કારણ કે તે તેા ફૂટસ્થ છે. તેથી સુખાદિને અન્તઃકરણરૂપ આશ્રય જુદો જુદો હાવાથી સુખદુ:ખનો વ્યવસ્થા સંભવે છે. અન્તઃકરણ જ સર્વાં અનર્થાના આશ્રય છે અને ચિદાત્મા તદ્દન ફ્રૂટસ્થ છે એવું શ્રુતિએ જણાવે છે. न चैवं सति कर्तृत्वादिबन्धस्य चैतन्यसामानाधिकरण्यानुभवविरोधः । अन्तःकरणस्य चेतनतादात्म्येनाध्यस्ततया तदर्माणां चैतन्यसामानाधिकरण्यानुभवोपपत्तेः । न चान्तःकरणस्य कर्तृत्वादिबन्धाश्रयत्वे चेतनः संसारी न स्यादिति वाच्यम् । 'कर्तृत्वादिबन्धाश्रयाहङ्कारग्रन्थितादात्म्याध्यासाविष्ठानभाव एव तस्य संसार:' इत्युपगमात् । तावतैव भीपणत्वाश्रयसर्पतादात्म्याध्यासाधिष्ठाने रज्ज्वादौ ' अयं भीपण:' इत्यभिमानवद् आत्मनोऽनर्था/यत्वाभिमानोपपत्तेः । एतदभिप्रायेणैव ' ध्यायतीत्र लेलायतीव' (बृहद्. ४.३.७) 'अहङ्कारविमूढात्मा कर्ताऽहमिति मन्यते' (भगवद्गीता ३. २७) इत्यादिश्रुतिस्मृतिदर्शनाच्च । અને આમ હોય તેા કતૃત્વ આદિ બંધના ચૈતન્ય સાથેના સામાનાધિકરણ્યના અનુભવ થાય છે તેને વિરાધ થાય છે એવું નથી કારણ કે અન્તઃકરણના ચેતનની સાથે તાદાત્મ્યરૂપથી અયાસ થયેલા હાઈને, તેના ( અન્ત:કરણના ) ધર્મોના ચૈતન્યની સાથે તાદાત્મ્યરૂપથી અનુભવ સભવે છે અને એવી દલીલ કરવી નહિ કે અન્ત;કરણ કતૃત્વાદિ બધના આશ્રય હે.ય તે ચેતન (આત્મા) સ`સારી નહી થાય. (આ દલીલ ખરાખર નથી) કારણ કે કતૃત્વાદિ ખધના આશ્રય For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૯૩ અહંકારરૂપ ગ્રંથિ સાથેના તાદાસ્યના અઠવાસનું અધિષ્ઠાન હોવું એ જ તેને (આત્માને) સંસાર” એમ સ્વીકારવામાં આવ્યું છે. તેટલાથી જ જેમ ભીષણત્વ (ભયકારત્વ)ના આશ્રયરૂપ સર્ષની સાથે તાદાભ્યના અધ્યાસના અધિષ્ઠાન એવા રજજુ આદિમાં “આ ભીષણ છે એવું અભિમાન થાય છે તેમ આત્માની બાબતમાં એ અનર્થને આશ્રય છે એવું અભિમાન સંભવે છે. આ અભિપ્રાયથી જ “જણે કે દયાન કરે છે, જાણે કે ચાલે છે, "અહંકારથી વિમૂઢ આત્મા (અર્થાત્ કત્વના આશ્રયરૂપ અહંકારની સાથે તાદામ્યાધ્યાસ પામેલે આત્મા પિતાને“હું કર્તા છું એમ માને છે” ( ગીતા ૩.૨૭ એવી શ્રુતિસ્મૃતિ જોવામાં આવે છે. વિવરણ: શંકા થાય કે અન્તઃકરણને જ કર્તવાદિ બંધને આશ્રય માનીએ તે “હું કરું છું', હું સુખી છું, દુખી છુ' ઇત્યાદિ રૂપે કવ, સુખ, દુઃખ આદિપ બંધની સાથે ઉપલબ્ધિરૂપ ચૈતન્યના તાદાઓને અનુભવ થાય છે તેને વિરાધ થાય છે. આને ઉત્તર છે કે “આ રજત છે' માં “ઇદમ (આ) અંશની સાથે તાદાઓથી જેને આરોપ કે અવાસ થાય છે તે રજતમાં રજતત્વના અજંતાની સાથેના સામાનાધિકરણ્યને અનુભવ થાય છે તેના જેવું આ છે. અત:કરણને ચેતન આત્મતત્વ સાથે તાદામ્યથી અધ્યાસ થાય છે તેથી અન્તઃ કરણના ધર્મો રત-ન્ય સાથે સમાન અધિકરણમાં છે એવો અનુભવ થઈ શકે છે. કહેવાને આશય એ છે કે આત્મા ચૈતન્યસ્વરૂપ હોવા છતાં પણ ભેદની કલ્પનાથી ચૈતન્યને આત્માને ધમ માનવામાં આવ્યું છે. અને આત્મા અને અત:કરણને ઐક્યાધ્યાસ થતાં તેમના ધર્મો મૈતન્ય અને કર્તવાદિનું સામાનાધિકરણ્ય સંપન્ન થાય છે. પ્રશ્ન થાય કે અન્તઃકરણ જ જે સ્વાદિ બંધને આશ્રય હોય છે એ જ સંસારી હેવું જોઈએ. આત્માને સંસાર સાથે કશે સબંધ હોઈ શકે નહિ અને ઉત્તર છે કે . ચેતન આત્મા વાસ્તવમ સ્વતઃ સ સારને આશ્રય છે જ નહિ, તે પણ બુદ્ધિનિષ્ઠ સંસારાકયત્વ સાક્ષીથી અનુભવાતું હોવાથી (સાક્ષથી પ્રતિભાસિત થતું હોવાથી તેને આમામા. આપ સંભવે છે. આમ સંસારાશ્રયવ આત્મામાં આરોપિત છે. આમા અહ કાર સાથેના તાદાઓના અધ્યાસનું અધિષ્ઠાન બને છે એ જ તેના સ સારાશ્રયત્વની ભ્રાન્તિમાં પ્રાજક છે એમ માનવામાં આવે છે. જેમ “આ” પર સર્પતાદામ્યના અધ્યાસને લીધે “આ ભીષણ છે' એવી બ્રાતિ સંભવે છે તેમ આત્મા પર અન્તઃકરણના દામ્યના અધ્યાસને કારણે આત્મા અનર્થને આશ્રય છે' એવો શ્રાતિ સંભવે છે. પ્રકૃતિમાં શ કા થાય કે બુધિનિષ્ઠ સંસારાશયને જે આત્મ માં આરોપ માનવામાં આવે તે અન્યથાખ્યાતિને પ્રસંગ આવશે. પણ એ શકા, બરાબર નથી કારણ કે અનુભૂયમાન આરોપ સ્થળમાં આરોગ્ય અને અધિષ્ઠાનના અનિર્વચનીય સંસર્ગની ઉત્પત્તિ અહીં માનવામાં આવે છે જ્યારે અન્યથા ખ્યાતિમાં સંસર્ગની ઉત્પત્તિ માનવામાં નથી આવતી. બુદ્ધિનિષ્ઠ સંસારને આત્મામાં આરોપ થાય છે તેને ધ્યાનમાં રાખીને જ શ્રુતિ કહે છે કે બુદ્ધિ ધ્યાન કરતી હોય ત્યારે જાણે કે આત્મા ધ્યાન કરતે હેય તેનું લાગે છે, બુદ્ધિ ચાલતી હોય ત્યારે આત્મા જાણે કે ચાલતું હોય તેવું લાગે છે. અતિ પણ આ જ વાત કહે છે. સિ–૫૦ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ - सिद्धान्तलेशसङ्ग्रहः न चैकस्मिन्नेवात्मनि विचित्रसुखदुःखाश्रयतत्तदन्तःकरणानामध्यासाद् आत्मन्याभिमानिकमुखदुःखादिव्यवस्थैवमपि न सिध्यतीति वाच्यम् । आध्यासिकतादात्म्यापन्नान्त:करणगतानर्थजातस्येव तद्गतपरस्परभेदस्यापि अभिमानत आत्मीयतया आत्मनो यादृशमनर्थभाक्त्वम्, तादृशेन देन तव्यवस्थापपत्तेः । અને એવી દલીલ કરવી જોઈએ નહિ કે એક જ આત્મામાં વિચિત્ર સુખદુઃખના આશ્રયીભૂત તે તે અતઃકરણેને અધ્યાસ થવાથી આત્મામાં આભિમાનિક સુખ દુખાદિની વ્યવસ્થા આમ પણ બુદ્ધિના ધર્મોની વ્યવસ્થા સિદ્ધ થતી હોય તે પણ) સિદ્ધ થતી નથી. (આ દલીલ બરાબર નથી) અરણ કે અધ્યાસથી તાદાસ્ય પામેલ અન્તઃકરણેમાં રહેલા અનર્થોના સમુદાયની જેમ તેમનામાં રહેલે પરસ્પર ભેદં પણ અભિમાનથી આત્મા સાથે સંકળાયેલો બને છે તેથી જેવું આત્માનું અનાથ પામવાપણું છે તેવા ભેદથી તેની વ્યવસ્થા ઉપપન છે. (વિવરણ- બુદ્ધિ સ્વતઃ સસારાશ્રય છે જ્યારે વિદાત્મામાં સંસારાકયત્વ જાતિથી સિદ્ધ છે એવો વિભાગ માનવામાં આવે તેથી પ્રત્યેક શરીરમાં બુદ્ધિના ભેદથી તેના ધર્મોની વ્યવસ્થા સિદ્ધ થાય છે (પ્રત્યેક શરીરમાં સુખદુઃખના અનુભવો જુદા જુદા છે એવું સિદ્ધ થઈ શકે) તે પણ પ્રત્યેક શરીરમાં આત્મા જુદે જુદે ન હોવાથી તે તે આત્માના બ ધની, સુખદુઃખાદિની વ્યવસ્થા સિદ્ધ થતી નથી. આવી શંકાને ઉત્તર છે કે બુહિમ રહેલા બધાશ્રયને આરોપ આમામાં માનવામાં આવે છે તેમ બુદ્ધિમાં રહેલા પરસ્પરભેદાશયત્વને આરોપ આત્મામાં માનવામાં આવે છે તેથી અવ્યવસ્થા નહીં થાય. જેવું આત્માનું અનાથ ભોગવવાપણું મિથ્યા, આધ્યાસિક) તેવો તેને ભેદ અને તેવા ભેદથી તેની વ્યવસ્થા. एतेन मुखदुःखादीनामन्तःकरणधर्मत्वेऽपि तदनुभवः साक्षिरूप इति तस्यैकत्वात् सुखदुःखानुभवरूपभोगव्यवस्था न सिध्यतीति निरस्तम् । तत्तदन्तःकरणतादात्म्यापत्या तत्तदन्तःकरणभेदेन भेदवत एव साक्षिणस्तत्तदन्तःकरणसुखदुःखाद्यनुभवरूपत्वेन तव्यवस्थाया अप्युपपवेरिति । - "સુખ, દુઃખ વગેરે અન્તઃકરણના ધર્મો હોય તે પણ તેમનો અનુભવ તે સાક્ષીરૂપ છે તેથી તે એક હેવાથી સુખ દુઃખના અનુભવરૂપ ભગવ્યવસ્થા સિદ્ધ થતી નથી– એ શંકાનો આનાથી નિરાસ થઈ જાય છે કારણ કે તે તે અન્તાકરણની સાથે તાદાગ્ય પ્રાપ્ત થયું હોવાથી તે તે અતઃકરણના ભેદથી ભેજવાળે જ સાક્ષી છે તે અન્તઃકરણના સુખદુઃખાદિના અનુભવરૂપ હોવાથી તેની વસ્થાની પશુ ઉપપત્તિ છે (એમ આ વિચારકો કહે છે). For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૯૫ (વિવરણ) સાક્ષી ચૈતન્ય સ॰ શરીરામાં એક છે તેથી સુખદુઃખાદિ ભલે અન્ત:કરણના ધર્માં હોય પણ તેમના અનુભવ સાક્ષીરૂપ હોઈને તે એક હાવે! જોઈએ તેથી જે દેવદત્તના સુખાનુભવ છે તે જ યજ્ઞદત્તના પણ હાવા જોઈએ અને દેવત્તને સુખના અનુભવ થાય ત્યારે એ જ અનુભવને લઈને યજ્ઞદત્તને પણ હું સુખી છું' એવા ભાગ થવા જોઈએ આવી શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે જેમ. અન્ત:કરણમાં રહેલા ભેદના આત્મામાં આપ થાય છે તેમ સાક્ષી ચૈતન્યરૂપ સુખાદિ અનુભવમાં પણુ અન્તઃકરણગત ભેદને આપ છે એમ સ્વીકારવામાં આવે છે તેથી સુખદુઃખાદિની વ્યવસ્થા સિદ્ધ થાય છે. તે તે અન્ત કરણના ભેદ જે સાક્ષી પર આરાપિત છે તેને કારણે તે સાક્ષી ભેવાળા ખને છે, ભેદવિશિષ્ટ બને છે. अन्ये तु जडस्य कर्तृत्वादिवन्धाश्रयत्वानुपपत्तेः “कर्ता शाखार्थवत्वाद् (ब्र. सु. २.३.३३) इति चेतनस्यैव तदाश्रयत्वप्रतिपादकसूत्रेणान्तःकरणे चिदाभासो बन्धाश्रयः । तस्य चासत्यस्य बिम्बाद् भिन्नस्य प्रत्यन्तःकरणभेदाद् विद्वदविद्वत्सुखदुःखिक कर्त्रादिव्यवस्था । न चैवमध्यस्तस्य बन्धाश्रयत्वे बन्धमोक्षयोर्वैयधिकरण्यापत्तिः । अस्य चिदाभासस्यान्तःकरणावच्छिन्ने स्वरूपतस्पत्यतया मुक्त्यन्वयिनि परमार्थजीवेऽध्यस्ततया कर्तृत्वाश्रयचिदाभासतादात्म्याध्यासाधिष्ठानभावस्तस्य बन्ध इत्यभ्युपगमादित्याहुः । જ્યારે બીજા કહે છે કે જેડ (અન્ત:કરણ) કતૃત્વાદિ ખધના આશ્રય થઈ શકે નહિ માટે ચેતન કર્યાં છે કારણ (એમ હાય તે જ), શાસ્ત્ર અથવાળુ રહે છે’ (બ્ર.સ. ૨.૩, ૩૩) એમ ચેતન જ તે (કતુદ્ધિ અંધ)ના આશ્રય છે એવુ' પ્રતિપાદન કરનાર સૂત્રથી અન્ત:કરણમાં ચૈતન્યના આભાસ ખધના આશ્રય છે. અને બિંબથી ભિન્ન, મિથ્યારૂપ એવા તે પ્રત્યેક અન્ત:કરણમાં ભિન્ન હેાવાથી વિદ્વાન, અવિદ્વાન્, સુખી દુઃખી, કર્તા, અકર્તા આદિની વ્યવસ્થા થાય છે (-વ્યવસ્થા શકય છે), અને આમ (બિંબ અને પ્રતિબિંબને ભેદ સ્વીકારતાં) જે અધ્યસ્ત છે તે મધના આશ્રય થતાં (અને મિ બચૈતન્ય માક્ષના આશ્રય થતાં) અંધ અને મેાક્ષનુ વૈશ્ચિક પ અવી પડશે એમ માનવુ ન જોઈએ. કારણકે આ ચિન્નાભાસ અન્તઃકરણથી અવચ્છિન્ન, સ્વરૂપતઃ સત્ય તરીકે મુક્તિમાં ચાલુ રહેનાર પરમાંથ ... જીવમાં અધ્યસ્ત હેાવાથી કતૃત્વના આશ્રય ચિદામાસ સાથેના તાદાત્મ્યના અધ્યાસનુ અધિષ્ઠાન હોવુ એ તેના બધ છે એમ વીકારવામાં આવે છે. વિવરણ : સવ શરીરામાં આત્મા એક હોય તે! મુખાદિવ્યવસ્થા સંભવે નહિ એમ પૂર્વ પક્ષના આક્ષેપનું જુદી રીતે સમાધાન રજૂ કર્યુ છેઃ ધ ચેતનના ધમ' છે એ જાણીતું છે. તેથી જડ અન્તઃકરણ કતાદિ બધને આશ્રય હેાઈ શકે નહિ. બ્રહ્મસુત્રમાં For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૬ सिद्धान्तलेशसमहः (૨. ૩. ૩૩) બુદ્ધિ જ કર્તા છે, ટસ્થ હોઈ ચેતના (પુરુષ) કર્તા નથી એ સાંખ્યમતનું ' ખંડન કરીને કહ્યું છે કે ચેતન જ કર્તા છે કારણ કે એમ માની છે તે જ 8 વિજ્ઞાનારા પુરુષ: ( નિષ૬ ૪.) એ શાસ્ત્ર અથવાળું બને છે, અન્યથા એ અર્થહીન થઈ જાય. માટે અન્તઃકરણમાં ચિદાભાસ બંધને આશ્રય છે એમ માનવું જોઈએ; સાક્ષાત્ ચિદાત્મા ' જ કર્તા નથી, તવાદિ બંધને આશ્રય નથી કારણ કે કુટસ્થ હાઈને તે બંધપે પરિણમી શકે નહિ. બિંબ અને પ્રતિબિંબ અભિન્ન હોવા છતાં જુદાં જુદાં અન્તઃકરણમાં પ્રતિબિંબને ભેદ પ્રાપ્ત થાય છે કારણ કે ઉપાધિના ભેદથી તેનાથી નિરૂપિત પ્રતિબિંબનો કપિત ભેદ સ્વીકારવામાં આવે છે. આમ છતાં પ્રતિબિંબ મિથ્યા છે. માટે જ તે બંધને આશ્રય હોય એ સ્વાભાવિક સ ભવે છે. આમ પ્રતિબિંબ મેદને કારણે કવાદિની વ્યવસ્થા સંભવે છે. શંકા થાય કે બિંબ અને પ્રતિબિંબને ભેદ સ્વીકારતાં અસય ચિદાભાસ કે પ્રતિબિંબ બંધને આશ્રય અને સત્ય બિંબચૈતન્ય બ્રહ્મભાવરૂપ મેક્ષનો આશ્રય એમ બંધ અને મોક્ષના - આશ્રય જરા જુદા બની જશે. પણું આ શંકા બરાબર નથી. આનું કારણ એ કે મુક્તિમાં ટકી - રક્ત બિબત અન્તઃકરણથી અવછિને ચૈતન્ય સ્વતઃ સંસારને આશ્રય ન હોય તો પણ બ્રાતિસિદ્ધ તેનું સંસારાકયત્વ નો સંભવે જ છે તેથી વૈયધિકરણ્યને દોષ નથી. ચિદાભાસમાંના " બંધન ચિદાત્મામાં અધ્યાસ થાય છે તેને હેત ચિદાત્મા અને ચિદાભાસને તાદામ્યાધ્યાસ આ છે કારણ કે ચિદાભાસતા પરમાથવમાં અયાસ થાય છે. આમ બંધ બંધારોપને હેતુ છે એમ માનવામાં આવ્હે છે, કારણ કે કહ્યું છે તે પ્રમાણે અધ્યાસાધિષ્ઠાનવ બંધરૂપ - નથી, પણું સુખાદિ જ બંધ રૂપ છે એમ સમજવું એમ વ્યાખ્યાકાર સ્પષ્ટતા કરે છે. મારે તુ- “ચાનેન્દ્રિયમનોવૃવત્ત મોસેરાદુન (ઇ. • ३.४) इति सहकारित्वेन देहेन्द्रियैस्तादात्म्येन मनसा च युक्तस्य चेतनस्य भोक्तृत्वश्रवणादन्तःकरणभेदेन तद्विशिष्टभेदाद् व्यवस्था । न चैवं विशिष्टस्य बन्धः, शुद्धस्य मोक्ष इति वैयधिकरण्यम्, विशिष्टगतस्य , बन्धस्य विशेष्येऽनन्वयाभावाद् विशिष्टस्यानतिरेकादित्याहुः ।। - - બીજા વળી કહે છે કે “હ ઇન્દ્રિય અને મનથી યુક્ત (આત્મા) ભક્ત છે એમ મનીષીઓ કહે છે (કઠ. ૩૪) એ શ્રુતિ પ્રમાણે સહકારી તરીકે દેહ અને - ઈન્દ્રિયેથી યુક્ત અને તાદામ્યથી મનથી યુક્ત ચેતન તત્વ લેતા છે તેથી અન્તઃકરણના ભેદથી તેનાથી વિશિષ્ટ (ચેતન)ને ભેદ થાય છે તેથી (સુખ-દુખ આદિની) થવસ્થા થાય છે. અને આમ વિશિષ્ટમાં બંધ અને શુદ્ધમાં મિક્ષ એમ વયધિકરણ્ય થશે એમ (માનવું) નહિ, કારણ કે વિશિષ્ટમાં રહેલા બંધને વિશેષ્યમાં અન્યૂય નથી થતાં એમ નથી તેથી વિશિષ્ટ વિશેષ્યથી ભિનન નથી. વિવરણ : વળી બીજું સમાધાન એવું આપવામાં આવે છે કે સવ શરીરમાં ચિદાભા એક હેવા છતાં કેવલ તે બંધને આશ્રય નથી મનાતે પણ બુદ્ધિથી વિશિષ્ટ ચિદાત્મા બંધને આશ્રય મનાય છે. આ બુદ્ધિથી વિશિષ્ટ બંધાશ્રય પ્રત્યેક શરીરમાં ભિન્ન For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૩૫૦ હાવાથી સુખદુઃ ખાદિનું સાંક્ય નથી. શંકા થાય કે દેહ વિશેષણ છે તેથી તેના સમાવેશ ભાક્તાની કોટિમાં ન થઇ શકે કારણ કે તે આત્મામાં ભાગની પ્રતિ અવચ્છેદક હાવાથી ઉપકરણુ છે. ઇન્દ્રિયાના પણુ ભોક્તાની કેોટિમાં સમાવેશ ન થઈ શકે કારણ કે ઇન્દ્રિયા તા માત્ર ઉપકરણ છે, અને સ્વપ્નમાં ઇન્દ્રિયાના અભાવમાં પણ ભાગ એવામાં આવે છે. માટે દેહ અને ઇન્દ્રિયથી યુક્ત આત્માને ભેાક્તા કહેનારી શ્રુતિ અનુપપન્ન છે. આ શંકાના ઉત્તર આપતાં કહ્યુ છે કે દેહ અને ઇન્દ્રિયને ચેતન આત્મા સાથે ચેગ (સંબંધ) સહકારી તરીકેના છે. બીજી ખાજુએ કામ, સંકલ્પ વગેરે આત્મામાં અનુભવાય છે તે મનના ધર્માં છે એમ શ્રુતિને આધારે સ્પષ્ટ છે. આમ કામ સંકલ્પાદિવાળા મન સાથે તાદાત્મ્ય વિના આત્મા કામ આદિના આશ્રય બની શકે નહિ તેથી તાદાત્મ્યથી મન સાથે સબધ છે અને મનથી વિશિષ્ટ આત્મા ભેાક્તા છે એમ માનવુ યુક્ત છે. ફરી શકા થાય કે બુદ્ધિવિશિષ્ટ આત્મા કેવલ આત્માથી ભિન્ન છે, કારણ કે વિશિષ્ટમાં કૈવલ્ય નથી હોતુ' એવી પ્રતીતિ થાય છે. વિશિષ્ટમાં રહેલ એવા, કેવલ જેના પ્રતિયોગી છે તેવે ભેદ (અર્થાત્, વિશિષ્ટના કેવલથી ભેદ) વિશેષ્યમાં રહે છે એવા નિયમ છે. આમ વિશિષ્ટ આત્મામાં રહેલા બધા વિશેષ્ય સાથે સબંધ હાવા છતાં મુક્તિમાં અન્વિત કેલ ચૈતન્યમાં બંધ અન્વિત નથી તેથી બંધ અને મેાક્ષનું વૈયધિકરણ્ય રહેવાનું જ. આના ઉત્તર છે કે વિશિષ્ટમાં સમાયેલા વિશેષ્ય કેવલથી જુદો નથી. કહેવાના ભાવ એ છે કે દંડવિશિષ્ટ પુરુષમાં કેવલ પુરુષના અભેદ પ્રત્યભિજ્ઞાત ( એળખાઈ ગયેલા) થાય છે તેથી તેની પ્રત્યસિદાતે કારણે તથા બાધક ન હોવાથી ત્રિશિષ્ટમાં અન્તર્યંત વિશેષ્યમાં અને કેવલમાં સ્વાભાવિક એકત્વ છે અને વિશિષ્ટ-અવિશિષ્ટના રૂપભેદને લઈને કાલ્પનિક ભેદ મનાય છે. અને આમ વિશિષ્ટમાં રહેલા બધ વિશેષ્યમાં અન્વયવાળા હોય છે તેથી કેવલ આત્મામ! પણ તેના અન્વય ચાલુ રહે છે. इतरे तु अस्तु केवलश्चेतनः कर्तृत्वादिवन्धाश्रयः । स्फाटिकलौहित्यन्यायेनान्तःकरणस्य तद्विशिष्टस्य वा कर्तृत्वाद्याश्रयस्य सन्निधानाच्चेतनेऽपि कर्तृत्वाद्यन्तरस्याध्यासोपगमात् । न च तस्यैकत्वाद् व्यवस्थाऽनुपपत्तिः । उपाधिभेदादेव तदुपपत्तेः । न चान्यभेदादन्यत्र विरुद्धधर्मव्यवस्था न युज्यते इति वाच्यम् । मूलाग्ररूपो विभेदमात्रण वृक्षे संयोगतदभावव्यवस्थादर्शनः । तत्तत्पुरुकर्ण पुटोपाधिभे इन श्रोत्रभावमुपगतस्थाकाशस्य तत्र शब्दोपकवानुपलम्भकत्वता र मन्द्रेष्टानिष्ट शब्दो पलम्भकत्वादिवैविध्यदर्शनाच्चेत्याहुः || ' જ્યારે બીજા કહે છે કે કેવલ ચેતન તૂવાદિ ખંધના આશ્રય ભલે હાય, કારણ કે સ્ફટિકલીહિત્યન્યાયથી કતૃત્વાદિના આશ્રય એવા અન્તઃકરણુ અથવા તેનાથી (અન્તઃકરણથી) વિશિષ્ટના સન્નિધાનને લીધે ચેતનમાં પણ અન્ય કતૃત્યાદિને અધ્યાસ માનવામાં આવે છે. અને તે (ચેતન) એક હાવાથી (સુખ-દુઃખાદિની) For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ - ૬૯૮ सिद्धान्तलेशसक्महः વ્યવસ્થા નહી સંભવે એમ નહિ, કારણ કે ઉપાધિના ભેદથી જ તેની ઉપપત્તિ છે (–તે ય ભાશેઅને એવી દલીલ કરવી નહિ કે અન્યના ભેદથી અન્યત્ર વિરુદ્ધ ધર્મોની વ્યવસ્થા થઈ શકે નહિ. (આ દલીલ બરાબર નથી, કારણ કે મૂળ અને ટોચ રૂપ ઉપાધના ભેદ માત્રથી વૃક્ષમાં સંગ અને તેના અભાવની વ્યવસ્થા જોવામાં આવે છે. અને તે તે પુરુષના કણું પુરૂપ ઉપાધિના ભેદથી શ્રોત્રેનિદ્રય રૂપને પ્રાપ્ત થયેલા આકાશની બાબતમાં ત્યાં ત્યાં શબ્દનું ઉપલંભકત્વ તથા અનુપલંબકત્વ, તથા તાર, મન્દ્ર, ઈષ્ટ અને અનિષ્ટ શબ્દનું ઉપલંભકત્વ આદિ વૈચિશ્ય જોવામાં આવે છે. વિવરણ : કેટલાક બંધ અને મેક્ષનું સંધુ સામાનાધિકરણ બતાવે છે. તેઓ કહે છે કે કેલિ ચિદાત્મા જ ખ્ત વાદિ બંધને આશ્રય છે. જેમ લાલાશના આશ્રય એવા જપા કુસુમ આદિની નજીકમાં હાજરીને કારણે સ્ફટિકમાં ઉપાધિમાં રહેલી લાલાશની અપેક્ષાએ તેની પ્રતિબિંબભૂત બીજી લાલાશ ઉત્પન્ન થાય છે, તેમ ચિદાત્મામાં બુદ્ધિ આદિમા રહેલા બંધનો અક્ષાએ અન્ય અધ્યાસાત્મક કતૃત્વાદિ બંધની ઉત્પત્તિ થાય છે. શ કા થાય કે બુદ્ધિ આદિમાં સાક્ષીથી અનુભવાતા બંધના માત્ર સંસર્ગને અધ્યાસ ચિદાત્મામાં માનવામાં આવે તે પણ વિવાધિકરણ્યની શંકાને પરિવાર સંભવે છે તેથી ત્યાં બુદ્ધિ આદિમાં રહેલા રૂંવાદિના જે રૂંવાદિ બંધ ઉત્પન્ન થાય છે એવી કલ્પના માટે કઈ પ્રમાણુ નથી પણ આ શંકા બરાબર નથી યુવેગેનારા માત્રો હ્ય૩૪: (તા ૫.૮) (જીવ અન્તઃકરણના ગુણને કારણે કારણે આરાના અગ્રભાગ જેટલું છે) એ શ્રુતિમાં બતાવ્યું છે કે બુદ્ધિના પરિમાણને કારણે જીવનું ૫ણ અ૫ પરિમાણ છે. એ જ રીતે બુદ્ધિના કવાદિ ધમર જેવું જીંવાદિ પણ ચિદાત્મામાં ઉત્પન્ન થાય છે એ અથ શ્રતિસંમત હોવાથી પ્રામાણિક છે. ફરી શંકા થાય કે કવાદિના અભ્યાસનું અધિષ્ઠાન -ચિદાત્મા તે એક છે તે સુખદુ:ખાદિની વ્યવસ્થા શી રીતે થશે આને ઉત્તર એ છે કે ન્યાય-વૈશેશિક દશનમાં સ્વીકાર્યું છે કે એક જ વૃક્ષમાં મૂલરૂપ અવદકની અપેક્ષાએ વાનરને સંગાભાવ છે જ્યારે ટોચરૂપ અવય્યદકની અપેક્ષાએ તેનાથી વિરુદ્ધ સંયોગ છે. આમ અવછેદક કે ઉપાધિના ભેદથી બે વિરુદ્ધ ધર્મોની એકમાં વ્યવસ્થા છે. એ જ રીતે કર્ણપુટથી અવછિન આકાશ તે શોન્દ્રિય. આકાશ એક હોવા છતાં અલગ અલગ વ્યક્તિના કણપુટોથી અવછિન આકાશ ભિન્ન ભિન્ન શ્રોત્રેન્દ્રિય, રૂપ ધારણ કરે છે અને જુદે જુદે સ્થળે શબ્દનું ગ્રહણ કરનાર કે ગ્રહણ નહીં કરનાર કે તાર કે મંદ્ર કે ઈષ્ટ કે અનિષ્ટ શબ્દનું ગ્રહણ કરનાર કે એવું બીજું ભિન્ન ભિન્ન વૈચિત્ર્યવાળું બને છે એમ આપણે જોઈએ છીએ. એ જ રીતે ચિદાત્મામાં પણ ભિન્ન ભિન્ન ઉપાધિને કારણે સુખિત્ય, દુખિત્વની વ્યવસ્થા સંભવશે.' વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે વૃક્ષ અને આકાશનું દષ્ટાન્ત પરમત (ન્યાયવૈશેવિક ધ્યાનમાં રાખીને આપ્યું છે. સિદ્ધાતમાં મૂલથી અવછિન્ન વૃક્ષ અને ટોચથી અવચ્છિન્ન વૃક્ષને કાપનિક ભેદ માને છે તેથી જ સંગ અને સગાભાવની વ્યવસ્થા - થઈ શકે છે. અને શ્રોત્રેન્દ્રિયને દિશાથી ઉત્પન્ન થયેલી માનવામાં આવી છે એમ : 'ધ્યાનમાં રાખવું. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯ દ્વિતીય પરિક एके तु यद्याश्रयभेदादेव विरुद्धधर्मव्यवस्थोपपादननियमः तदा चेतने निष्कुष्टे एवोपाधिवशात् भेदकल्पनाऽस्तु । अकल्पिताश्रय भेद एव व्यवस्थाप्रयोजक इति काप्यसम्प्रतिपत्तेः । मणिमुकुरकृपाणाधुपाधिकल्पितेन भेदेन मुखे श्यामावदातवर्तुलदीर्घभावादिधर्माणामङ्गुल्युपष्टम्भोपाधि कल्पितेन भेदेन दीपे पाश्चात्यपौरस्त्यादिधर्माणां च व्यवस्थासम्प्रतियोરિત્યાહુ આશા જ્યારે એક વગર કહે છે કે જે આશ્રયના ભેદથી જ વિરુદ્ધ ધર્મોની વ્યવસ્થાના ઉપપાદન (સંભાવના બતાવવી)ને નિયમ હેય તે નિષ્પષ્ટ (અન્તઃકરણથી વિશિષ્ટ રૂપથી બહાર ખેચી કાઢેલું, એ ઉપાધિવાળુ) ચેતનમાં જ ઉપાધિ (ભેદને કારણે ભેદની કલ્પના ભલે હો, કેમ કે અકલ્પિત (સત્ય)એ આશ્રયભેદ જ વ્યવસ્થાના પ્રાજક છે એમ કયાંય સર્વસંમતિ નથી. કારણ કે મણિ. પણ, તલવાર આદિ ઉપાધિથી કલ્પિત ભેદથી મુખમાં શ્યામત્વ, સ્વછત્વ, વતુલવ, દીર્ઘત્વ આદિ ધર્મોની અને અંગુલિ-ઉપખંભ (આંગળીથી દાબવું તે) રૂપ ઉપાધિથી કપિત ભેદથી દીવામાં પાશ્ચાત્ય, પૌરત્ય આદિ ધર્મોની વ્યવસ્થા અંગે સર્વસંમતિ છે. (૧૧) વિવરણ: જે ઉપરના દષ્ટાન્તમાં ઉપાધિના ભેદને કારણે એ ઉપાધિથી ઉપહિત વૃક્ષાદિમાં ભેદ બીજા માનતા હોય તે પ્રકૃતિ ચેતનમાં પણ ઉપાધિને કારણે ભેદની કલ્પના કરા સુખિત્વ દુખિતેવી વ્યવસ્થા બતાવી શકાય એમ બીજા કેટલાક માને છે. સત્ય ભેદ જ વ્યવસ્થાને પ્રોજક (કારણુ) હેઈ શકે એવું ક્યાંય નક્કી કરવામાં નથી આવ્યું. વેદાંતમાં તે ધટાદિના ભેદને પણ સત્ય માનવામાં નથી આવ્યો એ ભાવ છે. મુખમાં મલિ દપણુદિએ કરેલા ભેદને કારણે શ્યામવાદિની વ્યવસ્થા અંગે નિશ્ચય છે. ઉપાધિ અનુસાર મુખ ગોળ કે લાંબુ વગેરે બને છે એ વ્યવસ્થા આપણે જોઈએ છીએ, અને સૌ એ બાબતમાં સંમત છે. આંગળી આંખ પર દા બતાં દીવામાં આગળ હેવાપણું પાછળ હોવાપણું વગેરે ધર્મોની વ્યવસ્થા આપણે જોઈએ છીએ. (અવછેદપક્ષમાં ઓપાધિકદનું વ્યવસ્થાપકત્વ અહી બતાવ્યું છે-). જીની ઉપાધિના ભેદને કારણે અથવા તેમના પાધિક ભેદને કારણે સુખદુખાદિની વ્યવસ્થા સિહ થતાં તેમના વિસ્તુત. પરસ્પરભેદને વિષે પ્રમાણ ન હોવાથી એક બ્રહમ સાથે તેમને અભેદ સિદ્ધ થાય છે. અને એ સિદ્ધ થતાં, જીવથી અભિન્ન, નિપ્રપંચ બ્રહ્મને વિષે ઉપનિષદોને સમન્વય છે એમ સિદ્ધ થાય છે એમ પ્રતિપાદિત કર્યું છે. , (૧૨) હવે બીજો વિચાર આરંભે છે. ઉપાવિને ઉલેખ ઉપર વારંવાર કર્યો છે તે. આ સુખાદિવ્યવસ્થા માટે ઉપાગી ઉપાધિ કઈ અનુસંધાન અને અનનુસંધાનમાં ભોગાયતનને અભેદ અને તેને ભેદ અથવા શરીરને અભેદ અને તેને ભેદ, કે અન્તાકરણને અભેદ કે તેને ભેદ, કે અશાનને અભેદ કે તેને અભેદ પ્રયોજક છે એ પ્રશ્નનું નિરૂપણ કરવું જોઈએ. For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः (१२) एवमुपाधिवशाद् व्यवस्थोपपादने सम्भाविते जीवानां परस्परसुखाद्यननुसन्धानप्रयोजक उपाधि क इति निरूपणीयम् । अत्र केचिदाहुः - भोगायतनाभेदतद्भे दाबनुसन्धानाननुसन्धानप्रयोजकोपाधी । शरीरावच्छिन्न वेदनायास्तदवच्छिन्ने नानुसन्धानात् चरणावच्छिन्नवेदनाया हस्तावच्छिन्नेनाननुसन्धानाच्च । 'हस्तावच्छिन्नोऽहं पादावच्छिन्न वेदना मनुभवामि' इत्यप्रत्ययात् । कथं तर्हि चरणलग्नकण्टकोदागय हस्तव्यापारः । नायं हस्तव्यापारः हस्तावच्छिन्नानुसन्धानात् किं त्ववयवावयविनोश्चरणशरीर योर्भेदासत्वेन चरणावच्छिन्न वेदना शरीरावच्छिन्नेन ' अहं चरणे वेदनावान्' इत्यनुसन्धीयते इति तदनुसन्धानात् । एवं चैत्रमैत्रशरीरयोरभदाभावात् चैत्रशरीरावच्छिन्नवेदना न मैत्रशरीरावच्छिन्नेनानुसन्धीयते । नाप्युभयशरीरानुस्युतावयव्यन्तरावच्छिन्नेनानुसन्धीयते, उभयानुस्यूतस्यावयविनो भोगायतनस्येवाभावादिति न चैत्र शरीरलग्नकण्टकोद्धाराय मैत्रशरीरव्यापारप्रसङ्ग इति । આમ ઉપાધિના આધારે વ્યવસ્થાનું ઉપપાદન કરી બતાવ્યુ. તા જીવેાને એકબીજાના સુખાદિનું અનુસ ંધાન નથી થતુ' તેની પ્રયેાજક ઉપાધિ કઈ છે એનુ નિરૂપણ કરવુ જોઈ એ. ૪૦૦ આ બાબતમાં કેટલાક કહે છે કે ભાગાયતનના અભેદ અને તેના ભેદ અનુસ'ધાન અને અનનુસંધાનમાં (ક્રમશ:) પ્રત્યેાજક ઉપાધિ છે, કારણ કે શરીરથી અવચ્છિન્ન આત્માની વેદનાનુ' તેનાથી (શરીરથી) અવચ્છિન્ન આત્માથી અનુસ`ધાન થાય છે, અને ચરણુથી અવચ્છિન્ન આત્માની વેદનાનુ હાથથી અવાચ્છન આત્માથી અનુસંધાન થતુ નથી, કેમકે ‘હાથથી અચ્છિન્ન હુ` પગથી અવચ્છિન વેદનાને અનુભવ કરું છુ” એવુ જ્ઞાન થતુ નથી. તા પછી પગમાં લાગેલા કાંટાને ખેચી કાઢવા માટે હાથના વ્યાપાર કેવી રીતે થાય છે ? આ હાથના વ્યાપાર હાથથી. અવચ્છિન્નના અનુસ`ધાનને કારણે નથી; પણ અવયવ અને અવવવી એવા ચરણુ અને શરીરમાં ભેદ ન હોવાને કારણે ચરણથી અચ્છિન્ન આત્માની વેદનાનું શરીરથી અવચ્છિન્ન આત્માથી ‘હું ચરણમાં વેદનાવાળા છુ”“ એમ અનુસંધાન કરવામાં આવે છે માટે તેના અનુસ ંધાનને કારણે છે. એ જ રીતે ચૈત્ર અને ચૈત્રના શરીરામાં અભેદ ન હેાવાથી ચૈત્રના શરીરથી અવાચ્છન્ન આત્માની વેદનાનુ` મૈત્રના શરીરથી અવચ્છિન્ન આત્માથી અનુસધાન કરાતું નથી તેમ તેના શરીરમાં અનુસ્મૃત (બન્ને થી પસાર થતા બન્નેમાં હાજર) અન્ય અવવીથી અવચ્છિન્ન આત્માથી પણુ અનુસધાન કરાતુ નથી કારણ કે બન્નેમાં અનુસ્મૃત એવુ' અવયવી જે ભેગાયતન હેાય તના અભાવ છે. . માટે ચૈત્રના શરીરમાં લાગેલા કાંટાને ખેંચી કાઢવા માટે ચૈત્રના શરીરના વ્યાપાર પ્રસક્ત થતા નથી. For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૪૦૧ વિવરણ : ભાગાયતન=ભેગનું પાત્ર કે સ્થાન, અવછેદકતા સંબંધથી ભેગને આશ્રય –હાથ, પગ, શરીર આદિ. અહીં ઉપર દર્શાવેલા વિકલમાંથી પહેલે વિકપ ચ છે. अन्ये तु विश्लिष्टोपाधिभेदोऽननुसन्धानप्रयोजकः । तथा च इस्तावच्छिन्नस्य चरणावच्छिन्नवेदनानुसन्धानाभ्युपगमेऽपि न दोषः । न चैवं सति गभस्थस्य मातृसुखानुसन्धानप्रसङ्गः । एकस्मिन्नवयविन्यवयवभावेनाननुप्रविष्टयोर्विश्लिष्टशब्देन विवक्षितसाद् मातगर्भशरीरयोस्तथात्वादित्याहुः ॥ न च “ उद्यतायुधदोर्दण्डाः पतितस्वशिरोऽक्षिभिः । पश्यन्तः पातयन्ति स्म कबन्धा अप्यरीनिह ॥” इतिभारतोक्त्या विश्लेषेऽप्यनुसन्धानमवगतमिति वाच्यम् । तत्रापि शिर:कबन्धयोरेकस्मिन् अवयविन्यवयवभावेनानुप्रविष्टचरत्वात् । शिरश्छेदनानन्तरं मृर्छामरणयारन्यतरावश्यंभावेन दृष्टविरुद्धार्थस्य तादृशवचनस्य कैमुत्यन्यायेन योधोत्साहातिशयप्रशंसापरत्वात् । तादृक्प्रभावयुक्तपुरुषविशेषविषयत्वेन भूतार्थवादत्वेऽपि निरुक्तस्योत्सर्गतोऽननुसन्धानतन्त्रत्वाविघाताच्च । अत एवोक्तवक्ष्यमाणपक्षेषु योगिनां जातिस्मराणां च शरीरान्तरवृत्तान्तानुसन्धाने न दोषप्रसक्तिः । જ્યારે બીજા કહે છે કે વિશ્લિષ્ટ (એકબીજાથી જોડાયેલ નહીં એવી) (ભે ગાયતનરૂ૫) ઉપાધિને ભેદ અનનુસંધાનનો પ્રવાજ છે. અને આ મ (-અને કારણે-) હસ્તાવછિન્ન આત્માને ચરણથી અવચ્છિન્ન આમાની વેદનાનું અનુસંધાન થાય છે એમ માનવામાં પણ દેવ નથી. અને આમ હોય તે ગભ માં રહેલ જીવને માતાના સુખનું અનુસંધાન પ્રસક્ત થશે એમ માનવાની જરૂ૨) નથી. કારણ કે “એક અવયવીમાં અવયવભાવરી જે બે વસ્તુ ને પ્રવેડા ન હોય તે વિ લગ્ટ” શબ્દથી વિવાક્ષિત છે તેથી માતાના અને ગર્ભમાં શરીરે તવાં (વિશિષ્ટ) છે. અને એવી દલીલ કરવી નહિ કે જેમના બાહુદંડમાં આયુધ ઉવત (ચા કરેલાં) છે એવા, (છૂટાં) પડેલાં પિતાનાં માથાંની આ ખોથી જોતા એવા કુબધે (માથાં કપાયેલાં ધડ) પણ અહી શત્રુઓને પાડે છે', એ મહાભારતની ઉક્તિથી વિશ્લેષ હોવા છતાં અનુસંધાન જ્ઞાત થાય છે. ( આ દલીલ બરાબર નથી ). કારણ કે ત્યાં પશુ માથું અને ધડ બેક બવા (શરીર) મા અપનાવથી પૂજાં પ્રવિષ્ટ સિ-૫૧ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ सिद्धान्तलेशसमहः હતાં. માથું છેદયા પછી મૂચ્છ કે મરણમાંથી એક અવશ્ય થવું જોઈએ તેથી પ્રત્યક્ષ જોવામાં આવે છે તેનાથી વિરુદ્ધ અથવાળું તેવું વચન કે મુતિક ન્યાયથી ચોદ્ધા એના ઉત્સાહતિશયની પ્રશંસા પરક છે (–તેને પ્રશંસાપરક માનવું જોઈએ). અને જે તેવા પ્રભાવથી યુક્ત પુરુષ વિશેષ વિષયક (આ વચન) હેય તે વાસ્તવિક હકીકતનું કથન કરતું હોવા છતાં જે નિયમ (ઉપર) સમ જન્મે છે (કે વિલિષ્ટ ઉપાધિને ભેદ અનનુસંધામાં પ્રાજક છે) તે સર્ગિક (લ, માન્ય નિયમ) હેવાથી (તેમાં આ અપવાદ છે તેથી) (વિકિaષ્ટ ઉપાધિનો ભેઢ) અનનુસંધાનમાં પ્રાજક છે તેમાં વિઘાત થતું નથી (બનનુસંધાન વિશિષ્ટ ઉપાધિના ભેદ પર આધારિત છે એ સામાન્ય નિયમને લેપ થ નથી). તે વી કડે છે અને કહેવામાં આવશે તે પક્ષેમાંયેગીઓને અને પૂજન્મને વાત કરનારા એને અન્ય શરીરના વૃત્તાન્તનું અનુસંધાન થતું હોય તે તેમાં દેષ પ્રસક્ત થતો નથી. વિવરણ: પગમાં કાંટે લાગ્યો હોય તે તેને ખેંચી કાઢ માટે હાથ કામે લાગી જાય છે માટે એમ સ્વીકારવામાં આવે છે કે હાથથી અવનિ આત્માને ચરણથી અવછિન્ન આત્માની વેદનાનું અનુસંધાન થાય છે. શંકા થાય કે આમ છે તો પછી ભેગાયતનને (ભાગના આશ્રયને) ભેદ અનનુસંધાનમાં કારણભૂત બને છે એમ માની નહી શકાય કારણ કે ચરણું અને હાથ જુદાં હોવા છતાં અનુસંધાન જેવામાં આવે છે. આ શ કાને દૂર કરવા માટે કેટલાક વિચારકે બીજી ઉપાધિનું નિરૂપણ કરે છે કે વિલિષ્ટ અર્થાત નહીં જોડાયેલી એવી ઉપાધિઓને ભેગાયતનેન) ભેદ અનનુસંધાનને પ્રયોજક છે. હાથ અને પગ એ બે ભાગાયતન ભિન્ન હોવા છતાં વિષ્ટિ નથી માટે અનુસંધાન સંભવે છે. પણ ચૈત્રને મૈત્રના દુઃખ કે સુખનું અનુસંધાન થતું નથી. અહીં પણ શંકા થઈ શકે કે ગર્ભસ્થ જીવનું જે ભેગાયતન છે તેને માતાના શરીરથી વિશેષ નથી તેથી ત્યાં અનુસંધાન થવું જોઈએ. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે એક જ અવયવીમાં તેના અવયવરૂપે જે દાખલ થયેલાં ન હોય તેને “વિષ્ટિ ' તરીકે સમજવાનાં છે. ગર્ભસ્થ જીવનું ગાયતન અને માતાનું શરીર આ રીતે વિલિષ્ટ છે, તે એક અવયવના અવયવ નથી તેથી અનુસંધાન નથી. આ બાબતમાં પણ શંકા થાય કારણ કે મહાભારતમાં એવું કથન છે કે માથા કપાયેલાં ધક શસ્ત્ર ઉગામીને પિતાનાં નીચે પડેલાં માથાંની આંખેથી જેઈને યુદ્ધભૂમિ પર શત્રુઓને પાડતાં હતાં. અહીં ચૈત્ર અને મૈત્રના શરીરની જેમ ધડ અને માથું ભિન્ન હોવા છતાં માથાથી અવછિન્ન આત્માને ધડથી અવચ્છિન્ન આભાના યોદ્ધાપણાનું અનુસંધાન તું એમ સમજાય છે. આનું સમાધાન કરતાં કહ્યું છે કે ચૈત્ર અને મંત્રનાં શરીર તે હમેશાં જુદાં જ રહ્યાં છે જ્યારે માથું અને ધડ તે એક શરીરમાં પહેલાં અનુપવિષ્ટ હતાં. વળી માથું છેડાય તે મૂરછ થવી જોઈએ કે મૃત્યુ થવું જોઈએ માટે મહાભારતના ઉપર્યુક્ત વચનને મુખ્ય અર્થમાં સમજી ન શકાય તેને અર્થ તે એમ જ લેવો જોઈએ કે માથા વિનાનાં ધડ પણ શત્રુઓને પાડતાં હોય તો બીજાઓની તે વાત જ શી કરવી (જિબુત અર્થે). આમ કેતિક ન્યાયથી યોદ્ધાઓના ઉ સાહતિશયની આ વચન પ્રશંસા કરે છે. માટે ઉપયુક્ત નિયમને ભંગ થતો નથી. હવે ક્યારેક ગબળે કરીને કે વરદાનના મહિમાને લીધે માથું For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પરિચ્છેદ ૪૦૩ કપાઈ જાય પછી પણ યુદ્ધનુ અનુસંધાન વગેરે કેટલાકની બાબતમાં સભવે છે અને તેથી એમ હાય તે) ઉપયુ ક્ત વચન સાચી પરિસ્થિતિનુંવન કરે છે એમ માનવું જોઈએ. પણ આ તે અપવાદ છે તેથી ‘વિલિટ ઉપાધિ કે ભાગાયતનના ભેદ અનનુસ ધાનના પ્રયેાજક છે' એ સામાન્ય નિયમો સકાય મત્ર થાય છે ૫૩ Àાપ તે નથી જ થતેા. ભાગાયતનને ભેદ અનતુસ ધાન પ્રયોજક છે એમ માનીએ તે યાગીઓમાં અને જાતિ સ્મરામાં (પૂ॰જન્મનું સ્મરણ જેમને થાય છે તેવા મેામાં) ભેગાયતનભેદ વગેરે અનનુસ ંધાનના ઉપર્યુક્ત ચાર પ્રાજક હાવા છતાં અનનુસધાન થતું નથી (ઊલટુ અનુસ વાન થાય છે) એ અપવાદ હોવાથી ત્રની પ્રસક્તિ નથી, અઃવિશે ને સાથ ન હોય ત્યારે ઉપાધિભેઃ અનનુસંધાનના પ્રયાજક છે એમ વિવક્ષિત છે તેથી યાગીઓ વગેરેમાં અદ'વિશેષને સાથ મળતા હોવાથી ઉપાધિભેદ અનનુસ ંધાનના પ્રયોજક ન બને તે દોષ નથી, વ્યભિચાર નથી એમ તાત્પ છે. अपरे तु शरीरैक्यभेदावनुसन्धानतदभावप्रयो नकोपाधी । बाल्यभवान्तरानुभूतयोरनुसन्धानतदभावदृष्टेः । न च बाल्य यौवनयोरपि शरीरभेदः शङ्कनीयः प्रत्यभिज्ञानात् । न च परिमाणभेदेन तद्भेदावगमः । एकस्मिन् वृक्षे मूलाग्रभेदेनेव कालभेदेनैक स्मिन्न नेकपरिमाणान्वयोपपत्तेः । नववयवोपचयमन्तरेण न परिमाणभेदः । अवयवाश्च पश्चादापतन्तो न पूर्व सिद्धं शरीरं परियुज्यन्ते इति परिमाणभेदे शरीरभेद भावश्यक इति શ્વેત, મૈં । प्रदीपारोपण समसमयसौधोदरख्यापिप्रभामण्डलविकासतत्पिधान समसमय तत्सङ्कोचाद्यननुरोधिनः परमाणुप्रक्रिययोरसम्भवादस्यानभ्युपगमात् । विवर्तवादे चंन्द्रजालिकदर्शितशरीखद् विनैवावयवोपचयं मायया . शरीरस्य वृद्धयुपपत्तेरित्याहुः । બીજા વળી કહે કે શરીરનુ ઐકય અને શરીરના ભેદ અનુસ ંધાન અને તેના અભાવમાં પ્રયાજક ઉપાધિ છે, કારણ કે બાલ્યાવસ્થામાં અને અન્ય જન્મમાં અનુભવાયેલાંનું (યૌવન કે વૃદ્ધાવસ્થામાં) અનુસંધાન અને (અન્ય જન્મમાં) તેના અભાવ જોવામાં આવે છે. ખાલ્ય અને યૌવનમાં પણ શરીરને ભેદ છે એવી શંકા કરવી નહિ કારણ કે (એ જ શરીર છે એવી) આળખ (પ્રત્યભિ જ્ઞા) થાય છે અને પરિમાણુના ભેદથી તેના (શરીરના) ભેઢનું જ્ઞાન થાય એવુ નથી, કારણુ કે એક વૃક્ષમાં મૂળ અને ટાચના ભેદથી (અનેક પરિમાણુના સંબધ સભવે છે) તેમ એક (શરીર)માં કાલભેદથી અનેક પરમાણુના સંબધ સ ંભવે છે. કોઈ શંકા કરે છે કે અવયવેાના ઉમેરા સિવાય પરિમાણુ ભેદ હાઈ ન શકે અને પાછળથી આવતા અવયવ પૂસિદ્ધ શરીરની આજુબાજુ જોડાતા નથી માટે પરમાણુમાં ભેદ હાય તે। શરીરના ભેદ આવશ્યક છે, તે (આ શંકાને ઉત્તર છે કે) ના. દીવા મૂકતાંની For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ જ. सिद्धान्तलेशसमहः સાથે જ એ જ સમયમાં (ક્ષણમાં) હવેલીની અંદર વ્યાપનાર પ્રભામંડલના : વિકાસ અને એનું આચ્છાદન કરતાં એ જ સમયમાં (ક્ષણમાં તેના (પ્રભા- : મંડલના) સંકેચ આદિને નહી અનુસરનારના મતમાં પરમાણુની ઉત્પત્તિ અને નાશ માટે સંગ અને વિભાગની) પ્રક્રિયાને સંભવ નથી તેથી આ સ્વીકારવામાં નથી આવતું. અને વિવર્તવાદમાં ઔદ્રજાલિકે (જાદુગરે) બતાવેલા શરીરની જેમ અ ના ઉમેરા વિના જ માયાથી શરીરની વૃદ્ધિ ઉપપન્ન છે. - વિવરણ: ત્રીજો પક્ષ લઈને અનુસંધાને–અનનુસંધાનનું નિરૂપણ કરે છે. શરીર એક હેય તે અનુસંધાન થાય છે જેમ કે બાલ્યાવસ્થામાં જે અનુભવ્યું હોય તેનું યૌવન કે વૃદ્ધાવસ્થામાં અનુસંધાન થાય છે, જ્યારે શરીરનો ભેદ હોય તો અનુસંધાન થતું નથી જેમકે એક જન્મમાં જે અનુભવું હોય તેનું અન્ય જન્મમાં અનુસંધાન થતું નથી. શ કા થાય કે બાલ્ય અને યૌવનમાં પણ શરીર તે જુદાં જ છે કારણ કે તેમનાં પરિમાણ જુદાં છે, અને ઉત્તર છે કે બાલાદિ અવસ્થાઓને ભેદ હોવા છતાં શરીરને ભેદ નથી કારણ કે “આ એ જ શરીર છે” એમ પ્રત્યભિજ્ઞા થતી જોવામાં આવે છે. આરંભવા (ન્યાયવૈશેષિકને માન્ય કાર્યકારણવાદ)ને આધારે શંકા રજૂ કરી શકાય કે અવયવો ઉમેરો થાય તે સિવાય પરિમાણને ભેદ સંભવે નહિ. પૂવરસિદ્ધ શરીરની આજુબાજુ આ પાછળથી આવતા અવયે જોડાઈ શકે નહિ. તેથી પૂર્વ સિદ્ધ શરીરનો નાશ થાય છે, પછી તેના અવયવો અને નવા ઉમેરાયેલા અવયવો મળીને એક બીજુ શરીર ઠયણુક, ચણુક આદિ કમથી ઉત્પન્ન કરે છે એમ માનવું જોઈએ. માટે પરિમાણમાં ભેદ હોય તે શરીરમાં ભેદ હોવો જ જોઈએ. પ્રત્યભિજ્ઞા થાય છે તે શરીરવ સામાન્ય વિષયક છે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે દીવો મૂકવામાં આવતાં એ જ ક્ષણમાં પ્રદીપપ્રભા સમગ્ર ઓરડામાં ફેલાઈ જાય છે અને દીવાની વાટ ઢાંકી દેતાં એ જ ક્ષણે દીવાની પ્રભાને સ કે ય થાય છે, આ અને ઉપાદાન અને ઉપાદેયના સામાનાધિકરણ્યને અનુભવ થાય છે ઇત્યાદિને જે અનુસરો નથી તેના મનમાં ઉત્પત્તિ અને નાશની પરમાણુપ્રક્રિયા સંભવતી નથી તેથી આ સ્વીકારી શકાય નહિ દ્વાણુક આદિ ક્રમથી ધૂળ ઉત્પત્તિ થાય છે એમ માનનાર પક્ષમાં વિલંબ ભાન જ પડે, તેથી જ સમસમયના અનુભવને – પ્રકાશ એ જ કાળમાં વિકાસ પામે છે એ અનુભવને-વિરોધ થાય છે. પરમાણુના સ યોગના નાશના ક્રમથી પ્રભા આદિને નાશ થાય તેમાં પણ વિલંબ માનવો પડે. વળી બારંભવાદમાં ઉપાદાન અને ઉપાદેયમાં અત્યન્ત ભેદ માને છે તેથી સામાનાધિકરણ્યના અનુભવને વિરોધ થાય છે માટે તે વાદ છેઠી જ દેવે જોઈ એ એવો ભાવાર્થ છે. જે અવયવના ઉમેરાના. ક્રમથી બીજા શરીરની ઉત્પત્તિ માનવામાં ન આવતી હોય તે એક શરીરમાં નાનું-મોટું એમ વિરુદ્ધ પરિમાણુ કેવી રીતે સંભવે–એવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે વિવાદમાં જાદુગરે બતાવેલા શરીરમાં થાય છે તેમ અવયના ઉમેરા વિના મારાથી શરીરમાં વૃદ્ધિને સંભવ છે. આમ કહી શકાય કે બાલ્ય અને યૌવન કે વૃદ્ધાવસ્થામાં શરીર એક હોવાથી અનુસંધાન છે જ્યારે શરીરના ભેદને કારણે જન્માક્તરમાં નથી. For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિણા ४०५ इतरे त्वन्तःकरणाभेदतद्भेदाभ्यामनुसन्धानाननुसन्धानव्यवस्थामाहुः । अयं च पक्षः प्रागुपपादितः ।। केवित्तु 'अज्ञानानि जीवभेदोपाधिभूतानि नाना' इति स्वीकृत्य तभेदाभेदाभ्याम् अनुसन्धानाननुसन्धानव्यवस्थामाहुः ॥१२॥ બીજા અન્તઃકરણના ભેદ અને તેના અભેદથી અનુસંધાન અને અનનુસંધાનની વ્યસ્થા બતાવે છે. અને આ પક્ષનું ઉપપાદન પહેલાં (સુખદુઃખાદિ વ્યવસ્થાનું ઉપપાદન કરતી વખતે) કર્યું છે. જ્યારે કેટલાક જીભેદનાં ઉપાધિભૂત અજ્ઞાને નાના (મિન ભિન) છે એમ માનીને તેમના (બજ્ઞાનના) અભેદ અને ભેદથી અનુસંધાન " अन अननुस धाननी व्यवस्था ४९ छे. (१२) વિવરણ : ૨થે અને પાંચમે પક્ષ અહીં રજૂ કર્યો છે. (१३) अत्र केचिद् (ब. स. २.३.४३) 'अंशो नानाव्यपदेशाद्' इत्यधिकरणे, 'अदृष्टानियमात्' (ब. स. २.३.५१), 'अभिसन्ध्यादिष्वपि चैवम् (ब. सू. २.३.५२), प्रदेशादिति चेत्, नान्तर्भागोद् (ब्र. सू. २.३.५३) इति सूत्रतद्गतभाष्यरीतिमनुसृत्य एकस्मिन्नात्मन्युपाधि देन व्यवस्थानुपगमे कणभुगादिरीत्याऽऽत्ममेदवादेऽपि व्यवस्थाऽनुपपत्तितौल्यमाहुः ॥ तथा हि-चैत्रचरणलग्नकण्टकेन चैत्रस्य वेदनोत्पादनसमये अन्येषामप्यात्मनां कुतो वेदना न जायते । सर्वात्मनां सर्वगतत्वेन चैत्र शरीरान्त र्भावाविशेषात् । न च ' यस्य शरीरे कण्टकवेधादि तस्यैव वेदना, नान्येषाम्', इति व्यवस्था । सर्वात्मसमिधाबुत्पद्यमानं शरीरं कस्यचिदेव, नान्येषाम् इति नियन्तुमशक्यस्वात् । (१३) मा मातमi, eas सेम ४९ छ (०१ ब्रह्मन) अ छ २५५ है तमन। नुहो । ५ छे' (भ्र.सू. २.३.४३) मे अधि४२६मा भELA . निय नथी तथी (प्र.सू. २ ३.५१), 'मने स४८५ वगैरेनी भासतमा ५५ सेम छे' (स.सू. २ ३.५२), 'प्रशथा (व्यवस्था थरी) मेम तो ना, १२५ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ सिद्धान्तलेशसङ्ग्रहः કે (સવને) અનર્ભાવ છે' (બ સૂ. ૨.૩ ૫૩) એ સૂત્ર અને તેના ભાગની પદ્ધતિને અનુસરીને એક આત્મામાં તેની ઉપાધિના ભેદથી (સુખદુઃખની) વ્યવસ્થા માનવામાં ન આવે તે કણાદ આદિની રીતથી આત્માઓને ભેદ સ્વીકારનાર વાદમાં પણ સુખ- દુઃખનો) થવસ્થાની અનુપત્તિ સમાન (જ) છે. જેમ કે, ચૈત્રના પગમાં લાગેલા કાંટાથી ચૈત્રને વેદના ઉત્પન કરવામાં આવે છે તે સમયે અન્ય આત્માઓને પણ વેદના કયા કારણસર થતી નથી, કારણ કે બધા આત્મા સર્વગત હેવાથી ચૈત્રના શરીરમાં સૌને) અન્તર્ભાવ સમાન છે જેના શરીરમાં કાંટે વાગ્યા હોય કે એવું થયું હોય તેને જ વેદના થાય, અન્યને નહીં એમ વ્યવસ્થા થઈ શકે નહિ કારણ કે સર્વ આત્માઓની સમીપતામાં ઉત્પન થયેલું શરીર કઈ એક (આત્મા)નું જ છે, અન્ય (આમાઓ)નું નથી એમ નિયમ કરવો શકય નથી. વિવરણ એકમવારમાં સુખ-દુઃખની વ્યવસ્થાની ઉપષત્તિ રજૂ કર્યા પછી આત્માઓ નાના (દરેક શરીર માટે જુદે આત્મા માનનાર વાદમાં આ સુખ દુખની વ્યવસ્થાની ઉપપત્તિ મુશ્કેલ છે એમ હવે બતાવે છે. બ્રહ્મસૂત્ર અને તેના પરના શાંકરભાષ્યમાં ચર્ચા છે કે જીવ બ્રહ્મને અંશ છે, કારણ કે તેમને ભિન તરીકે ઉલ્લેખ આવે છે, વગેરે. વાસ્તવમાં નિરંશ બ્રહ્મને જીવ અંશ હોઈ શકે નહિ પણ જે અર્થમાં ધટથી અવન્નિ ધટાકાશ મહાકાશને અંશ છે તે અર્થમાં અવચ્છિન્ન ચૈતન્ય અવછિન ચૈતન્યરૂપ બ્રહ્મને અંશ છે એમ માનવામાં આવે છે. સાંખે અને વૈશેષિકો અનેક વિભુ આત્મા સ્વીકારે છે કારણ કે તેઓ માને છે કે આત્માઓને ભેદ માન્યા સિવાય સુખ-દુ:ખની વ્યવસ્થા સરળ રીતે થઈ શકતી નથી. એક આત્મા માનીને ઉપાધિભેદથી આ વ્યવસ્થાના ઉપપાદનમાં લિષ્ટતા છે જ્યારે આત્માનો ભેદ માનવાથી સીધેસીધી વ્યવસ્થા થઈ શકે છેઆની સામે વેદાની દલીલ કરે છે કે સાંખ્યમતમાં પ્રધાનમાં રહેલું અદષ્ટ અને ન્યાય-વૈશેષિક મતમાં આત્મા અને મનને સંયોગ જે અદષ્ટને હેલું છે તે દરેક આત્માને માટે સાધારણું છે તેથી આ અદષ્ટ અમુક જ આત્માને છે એ નિયમ કરી શકાય નહિ જેમ એક આત્મા અમુક મનની સાથે સંયુક્ત છે. તેમ બીજા આત્મા પણ સયુક્ત છે તેથી એ અદષ્ટ એકનું જ છે અને બીજા આત્માનું નથી એ નિયમ થઈ શકે નહિ. મનને સંગ સર્વસાધારણ હોવાથી સંક૯પ વગેરેની બાબતમાં પણ એમ જ છે. શરીરાદિ પ્રદેશને આધારે નિયમ થઈ શકશે, જેના શરીરમાં મન સ થે સંયોગ થયે હેય તેનું અઢષ્ટ કે સંકઃપાદિ–એમ પણ કહી નહી શકાય કારણ કે સવ શરીરમાં સર્વ વિભુ આત્માઓ હાજર છે તેથી અમુક શરીર અમુક આત્માનું જ છે એમ નિયમ કરી શકાશે નહિ. આમ અનેક આત્મા માનીએ તો ઊલટી મુશ્કેલી વધે છે અને ચૈત્રને વાગેલે કાંટો તેને જ કેમ વેદના કરે છે, અને કેમ નહિ એ સમજાવી શકાતું નથી. એક આત્મા માનીને ઉપાધિના - ભેદથી સુખદુઃખવ્યવસ્થાનું ઉપપાદન વધુ યોગ્ય છે. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૪૦૭ નિયમઃ, न च ' यददृष्टोत्पादितं यच्छरीरं तत्तदीयम्' इति अदृष्टस्यापि नियमासिद्धेः । यदा हि तददृष्टोत्पादनाय केनचिदात्मना संयुज्यते मनः, संयुज्यत एव तदाऽन्यैरपि कथं कारणसाधारण्ये क्वचिदेव तददृष्टमुत्पद्येत । ननु मनस्संयोगमात्र साधारण्येऽपि ' अहमिदं फलं प्राप्नवानि' इति अभिसन्धिरदृष्टोत्पादककर्मानुकूलकृतिरित्येवमादि व्यवस्थितमिति तत एवादृष्टनियमो भविष्यतीति चेत्, न । अभिसन्ध्यादीनामपि साधारणमनस्संयोगादिनिष्पाद्यतया व्यवस्थित्यसिद्धेः । ननु स्वकीयमनःसंयोगोऽभिसन्ध्यादिकारणमिति मनस्संयोग एवासाधारणो भविष्यतीति न । नित्यं सर्वात्मसंयुक्तं मनः कस्यचिदेव समिति नियन्तुमशक्यत्वात् । न चादृष्टविशेषादात्मविशेषाणां मनसस्स्वस्वामिभावसिद्धिः, तस्याप्यदृष्टस्य पूर्ववद् व्यवस्थित्यसिद्धेः । '' ‘જેના અદૃષ્ટથી જે શરીર ઉત્પન્ન કરવામાં આવ્યું હેય એ તેનું છે' એવે નિયમ થઈ શકે નહિ કેમ કે અદૃષ્ટના પણ નિયમ સિદ્ધ નથી; કારણ કે જ્યારે તે અદૃષ્ટ ઉત્પન્ન કરવા માટે મન કેાઈ (એક) આત્મા સાથે સયેળમાં આવે છે ત્યારે અન્ય (આત્માએ) સાથે પણ સયેાગમાં આવે જ છે. જો કારણની સાધારણુતા હાય તે તે અદૃષ્ટ કયાંક જ (કેાઈ એક આત્મામાં જ) ઉત્પન્ન થાય એ દૈવી રીતે બને ? શકા થાય કે માત્ર મનના સચાગ સાધારણ હેાવા છતાં ‘હું આ ફળ પ્રાપ્ત કરુ' એમ સંકલ્પ અને અષ્ટને ઉત્પન્ન કરનાર કને અનુકૂલ કૃતિ (માનસિક પ્રયત્ન) વગેરે વ્યવસ્થિત છે (દરેકનુ પેાતાનુ છે) માટે તેથી જ અદૃષ્ટના નિયમ થશે. આવી દલીલ કાઈ કરે) તે તેને ઉત્તર છે કે ના; સંકલ્પ વગેરે પણ સાધારણ એવા મનઃસંચાગ આદિથી ઉત્પન્ન થયેલાં હાવાથી વ્યવસ્થા સિદ્ધ થતી નથી. શકા થાય કે પેાતાના મનનેા સચાળ સંકલ્પ આદિનું કારણ છે માટે મનને સાંચાગ જ અસાધારણ (કારણ) બનશે. (આ દલીલને ઉત્તર છે કે)ના; નિત્ય સવ આત્માઓની સાથે સંયુક્ત મન કોઈ એકની જ માલિકીતુ છે એમ નિયમ કરી શકાય નહિ. અને અવિશેષથી ચાક્કસ આત્માએ અને મનના સ્વ-સ્વામિભાવ (માલિકી)ની સિદ્ધિ થશે એમ માની શકાય નહિ કારણ કે તે અદૃષ્ટની પણુ પૂર્વની જેમ વ્ય-સ્થિતિ સિદ્ધ થતી નથી. (આ અદૃષ્ટ પણ અમુક આત્માનું છે એમ સિદ્ધ થતું નથી એમ ઉપર ખતાળ્યું છે). વિવરણ : ઇષ્ટાનિયમાત અને ગૅમિન્ન®જ્ઞાવિવિ ચેયમ્ (બ્રહ્મ સુત્ર ૨.૩.૫૧, પર એ બે સૂત્રો અહીં સમાવ્યાં છે. આત્મા અને મનના સયાગરૂપ અસમવાયિ મરણ અને For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः સમાયિ-કારણરૂપ આત્મા સાધારણ હોય ત્યારે એક જ આત્મામાં અદષ્ટ ઉત્પન્ન થાય અને બીજામાં ન થાય એ કેવી રીતે બને ? દલીલ થઈ શકે કે મનને સંયોગ ભલે સાધારણ હોય પણ અભિસંધિ (ફળની ઈચ્છા), અદષ્ટને ઉત્પન્ન કરનાર કમને અનુકૂલ કૃતિ (માનસિક પ્રયત્ન) એ બધું તો દરેકમાં જુદું જુદું હોય છે તેથી તે પ્રમાણે અમુક જ આમામાં અદષ્ટ ઉત્પન્ન થાય છે, અન્યમાં નહિ. પણ આ શંકા બરાબર નથી. આ સંક૯પ વગેરે પણ મન સયોગથી જ ઉત્પન્ન થાય છે અને કોઈ પણ એક મન સાથે બધા જ આમાઓને સંગ હોય છે તેથી અમુકને જ સંક૯પ છે એવો નિયમ થઈ શકે નહિ. મન કે મન સાથે સંયોગ કેઈ એક જ આત્માને છે એવો દાવો કરી શકાય નહિ. મન નિત્ય સર્વ આત્માઓની સાથે સંયુક્ત છે તેથી તે કોઈ એક આત્માની જ માલિકીનું છે એમ કેવી રીતે - સિદ્ધ થાય? અષ્ટવિશેષથી પણ કેઈ એક આત્માની માલિકી સિદ્ધ થતી નથી કારણ કે એ અદષ્ટ જ કઈ એક આત્માનું છે એમ સિદ્ધ થતું નથી. नन्वात्मनां विभुत्वेऽपि तेषां प्रदेशविशेषा एव बन्धमाज इति आत्मान्तराणां चैत्रशरीरे तत्प्रदेश विशेषाभावात् सुखदुःखादिव्यवस्था भविष्यतीति । न । यस्मिन् प्रदेशे चैत्रः सुखाद्यनुभूय तस्मात् प्रदेशादपक्रान्तस्तस्मिन्नेव मैत्रे समागते तस्यापि तत्र सुखदुःखादिदर्शनेन शरीरान्तरे आत्मान्तरप्रदेशविशेषस्याप्यन्तर्भावात् । तस्मादात्मभेदेऽपि व्यवस्था दुरुपपादैवः । कथञ्चित्तदुपपादने च श्रुत्यनुरोधाल्लाघवाच्चैकात्म्यमङ्गीकृत्य तत्रैव तदुपपादनं कर्तु युक्तमिति ॥१३॥ શંકા થાય કે આત્માઓ વિભુ હેવા છતાં તેમના પ્રદેશવિશેષે જ બંધ (સુખાદિ) પમિનારા છે તેથી ચૈત્રના શરીરમાં અન્ય આતમાઓને તે પ્રદેશવિશેષ ન હોવાથી સુખ- દુઃખાદિની વ્યવસ્થા થશે. (આ દલીલને ઉત્તર છે કે)ના; જે પ્રદેશમાં સુખાદિનો અનુભવ કર્યા પછી તેમાંથી ચૈત્ર જ રહ્યો હોય તે જ પ્રદેશમાં મૈત્ર આવતાં તેનાં પણ ત્યાં સુખ દુખાદિ જોવામાં આવે છે તેથી અન્ય શરીરમાં અન્ય આત્માઓના પ્રદેશવિશેષને પણ અન્તભંવ છે (માટે આ દલીલ બરાબર નથી; તેથી આત્મા ને ભેદ માનનાર પક્ષમાં પણ વ્યવસ્થાનું ઉપપાદન મુશ્કેલ (અશક્યો જ છે. કોઈક રીતે તેનું ઉપપાદન કરવામાં આવે તે શ્રુતિના અનુરોધથી અને લાઘવને કારણે એક આત્મા સ્વીકારીને ત્યાં જ તેનું ઉપપાદન કરવું એગ્ય છે. (૧૩) વિવરણઃ પ્રજ્ઞાહિતિ વેત. (બ્ર સ્ ૨ ૩.૫૩) એ સૂત્રનું વ્યાખ્યાન અહીં કર્યું છે. એક શરીરમાં એક જ આત્માને પ્રદેશ હોય છે, અન્ય આત્માઓને નહિ એમ માનીને સુખ-ખાદિની વ્યવસ્થા સમજાવવામાં આવે તે તેને ઉત્તર અહીં આપ્યા છે. અદષ્ટ, સુખ આદિ અવ્યયવૃત્તિ છે તેથી આત્માને જે પ્રદેશ અદષ્ટ આદિને આશ્રય હેય એ જ અહીં પ્રદેશ' શબ્દથી અભિપ્રેત હોઈ શકે. આપણે જોઈએ છીએ કે જે આસન આદિ For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પરિછેદ toe પ્રદેશમાં ચૈત્ર-શરીર રહીને ચૈત્ર-સુખાદિને આધાર બને છે, ત્યાં જ ચૈત્રનું શરીર ખસી ગયા પછી મૈત્રનું શરીર આવે છે અને મૈત્ર-સુખાદિને આધાર બને છે. તેથી ત્યાં પાછળથી આવેલા મંત્રી શરીરમાં ચૈત્ર અને મંત્ર બનેના આત્મ-પ્રદેશ જે અદષ્ટના આશ્રય છે તેમને પ્રવેશ હેવાથી તે મૈત્રના) શરીરમાં ચૈત્ર અને મૈત્ર બનેના ભેગની પ્રસિદ્ધિ થશે. કોઈ દલીલ કરે કે પૂર્વ શરીર ખસી જાય છે તે સમયે તે શરીરમાં રહેલ ચૈત્રને આત્મપ્રદેશ પણુ ખસી જાય છે. પણ આ દલીલ બરાબર નથી. પ્રદેશવાળે આત્મા સ્થિર હોવાથી પ્રદેશનું ચલન શકય નથી. આમ અન્ય આત્માઓના પણ પ્રદેશનું ચલન શક્ય નથી. આમ અન્ય આત્માઓના પણ પ્રદેશને અન્તર્ભાવ થશે તેથી ભોગસાંકય માનવું જોઈએ. અમાઓને વ્યાપક માનતાં સુખાદિની વ્યવસ્થાની ઉપપત્તિ મુશ્કેલ બને છે. જે કોઈ દલીલ કરે કે જેમ એક આત્મા માનીને કોઈક રીતે સુખાદિની વ્યવસ્થાની ઉપપત્તિ રજૂ કરવામાં આવે છે તેમ આ અનેક વિભુ આત્માના મતમાં પણ થઈ શકશે. તે એનો ઉત્તર છે કે એ વધારે સારું નથી કે કૃતિને અનુસરીને એક આત્મા માનવામાં આવે છે એમાં શુતિને અનુરોધ અને લાધવ એ બે ગુણે છે. એક આત્મા માનીને ઉપાધિભેદથી સુખાદિવ્યવસ્થાનું ઉપપાદન યુક્ત છે. (૧૩) (१४) सन्तु तह्मणव एवात्मानः यदि विभुत्वे व्यवस्था न मुवचा । मैवम् । आत्मनामणुत्वे कदाचित् सर्वाङ्गीणसुखोदयस्य करशिरश्चरणाधिष्ठानस्य चानुपपत्तेः। यदत्राचीनकल्पनम् – उत्क्रान्तिगत्यागति[ कौषी. ३.३, १.२; बृहद ४.४.६]श्रवणान्यथानुपपत्त्या 'अणुओँ वैष आत्मा यं वा एते सिनीतः पुण्यं च पाप च,' 'बालाग्रशत भागस्य ( श्वेता. ५.९) इत्यादिश्रुतिषु साक्षादणुत्वश्रवणेन च अणव एक जीवाः। तेषामणुत्वेऽपि ज्ञानमुखादीनां प्रदीपप्रभा-यायेन. आश्रयातिरिक्तप्रदेश विशेषव्यापिगुणतया न सर्वाङ्गीणमुखानुपलब्धिः । 'द्रोणं बृहस्पतेर्भागम्' इत्यादिस्मृत्यनुरोधेन जीवानामंशमत्वात् । करशिरश्चरणाद्यनुगतेषु सुखदुःखादियौगपद्य कायव्यूहगतेषु योगिनां भोगवैचित्र्यं चेति न काचिदनुपपत्तिः । एवं च जीवानामणुत्वेनासकरात् मुखदुःखादिव्यवस्था विभोरीश्वराद् भेदश्चेति । (૧૪) જે જીવેને વિભુ માનતાં સુખાદિની) વ્યવસ્થા બરાબર કહી શકાતી ન હોય તો પછી આત્માઓ ભલે ને અણુ (પરમાણુ) રહ્યા. (એવી દલીને ઉત્તર છે કે) એમ ન (માનો), કારણ કે આત્માઓ આણુ હોય તે કયારેક સાવ અંગેમાં સુખને ઉદય થાય છે અને આ મા) (એક સાથે) હાથ, માથુ , પગ (સર્વ)નું સંચાલન કરે છે તેની અનુપત્તિ થશે. . સિ–પર For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ - ૪૧૦ सिद्धान्तलेशसमहः આ બાબતમાં અર્વાચીનાએ કલ્પના કરી છે કે ઉત્ક્રાંતિ, ગતિ, આતિ વિષેતુ શ્રવણુ મીજી રીતે અનુપપન્ન હોવાથી, અને જેને આ પુણ્ય અને પાપ ખાંધે છે તે આ આત્મા અણુ જ છે,’ ‘વાળની અણીના સેમા ભાગના (સામા ભાગના સામા ભાગ—) જેટલા (શ્વેતા. ૫.૯) આદિ શ્રુતિએમાં સાક્ષાત્ અણુવ્ વિષે શ્રવણુ છે તેથી જીવા અણુ જ છે. તેએ અણુ હ।વા છતાં જ્ઞાન, સુખ આદિ પ્રદીપ-પ્રભા ન્યાયથી (જેમ દીવાની પ્રભા પેાતાના આશ્રય દીવાને છેડીને એરડાના ભાગામાં ફેલાય છે તેમ) આશ્રયથી અતિરિક્ત પ્રદેશવિશેષમાં વ્યાપી શકે તેવા ગુણુ હેાવાથી સવ અંગેામાં સુખની અનુપલબ્ધિ નહીં થાય (–સવ' અગેામાં સુખાદિની ઉપલબ્ધિ ઉપપન્ન છે). બૃહસ્પતિના ભ ગ એવા દ્રોણને’ ઇત્યાદિ સ્મૃતિ પ્રમાણે જીવેને અંશ હાય છે તેથી હાથ, માથુ પગ વગેરેમાં અનુગત (જીવાંશામાં) સુખદુ ખદિનુ યૌગપદ્ય અને કાયવ્યૂહમાં રહેલા (જીવાંશે માં) ચેાગીઆવું ભાગવૈચિત્ર્ય સ ́ભવે છેઆમ કોઈ અનુપપત્તિ નથી. અને આમ જીવા અણુ હાવ થી સંકર (પ્રદેશેાની સેળભેળ) ન થતે હાવાથી સુખ-દુંઃખાદિની વ્યવસ્થા અને વિભુ ઈશ્વરથી ભેદ ઉપપન્ન બને છે. વિવરણું : એમ દલીલ કરી શકાય કે શ્રુતિ-યુક્તિને આધાર લઈને જવને અણુ માની શકાય અને એ રીતે વિભુ ઈશ્વરથી જીવને ભેદ પણ માની શકાશે. ઉપનિષદેામાં ઉલ્લેખ મળે છે કે જીવ શરીરમાંથી ઉત્ક્રાન્ત થાય છે (બહાર નીકળી જાય છ), તે ગતિ કરે છે અને ફરી પાછા શરરમાં આવે છે. જીવ વિભુ હાય તે। ઉત્ક્રાન્તિ, ગતિ, આગતિ સંભવે જ નહિ; તેને મધ્યમ-પરિમાણુ માની શકાય નહિ કારણ કે તે નિત્ય છે. તેથી જીવનેઆ ઉત્ક્રાન્તિ આદિ વિષેની શ્રુતિ ખીજી કોઈ રીતે ઉપપન્ન (વજૂદ વાળ) ન હેાવાથી— અણુ જ માનવા જોઈએ. શંકા થાય કે જવના બ્રહ્મભાવ અંગેની શ્રુતિની ઉપપત્તિ ખાતર જીવતે વિષુ માનવે ડશે કારણકે બન્ને જગ્યાએ શ્રૃતાર્થીપત્તિ સમાન છે. (શ્રુતાપત્તિ એટલે જે શ્રુત હેતે મવુ. જેઈએ તેને ૯પપન્ન હલાવા માટે અમુક માનવુ પડે એ Æિાતને અનુસરતુ. અર્થાપત્તિ પ્રમાણુ). આ શ`કાના ઉત્તર છે કે અનેક શ્રુતિએ છે . જેમાં જીવને સીધે જ અણુ કહ્યો છે અને કાઈ થંપત્તિ પર આધાર રાખવે! પતા નથી. આમ કૃતિના આધારે જીવને અણુ માનતાં પણ સુખાદિના અનુભવ આખા શરીરમાં થાય છે તેની ઉપપત્તિ છે જ. જેમ દીપની પ્રભા પેતાના આશ્રય દીપને છેાઢીને બીજા પ્રદેશામાં વ્યાપે છે તેમ જીવાત્માના જ્ઞાન, સુખ વગેરે ગુણા પોતાના આશ્રય એવા અણુ આત્માને છોડીને કયારેક શરીરમાં માપી શકશે શંકા થાય કે આત્મા શરીરવ્યાપી હાય તા એક સાથે ઉત્પન્ન થતાં સુખ, દુ:ખ, પ્રયત્ન વગેરે તેમાં અવયવભેદથી સ ભવે. પણ આત્મા અણુ જ હોય તે। સુખ, ફુ:ખ, પ્રયત્ન આદિનુ યૌગપદ્ય કેવી રીતે સ ંભવે ? આને ઉત્તર છે કે દ્રોણાચાય દેવાચાય બૃહસ્પતિના અંશ છે' આદિ સ્મૃતિના આધારે કહી શકાય કે જવાને અંશ હોય છે તેથી હાથ, પગ, વગેરેમાં અનુગત જીવાંશામાં સુખદુઃખાદિનુ યૌગપદ્ય ઉપપન્ન છે. વળ યેાગીઓના કાયવ્યૂહ (કાર્ય-સમૂહ માં રહેવા જીવ શેમાં ભાગ અર્થાત્ ભગવાતાં સુખ-દુઃખાદિનુ વૈચિત્ર્ય, એક સાથે નાનાવિધત્વ અને યેાગીએ પેાતાના અંશાથી એક સાથે અનેક શરીરાનુ અધિષ્ઠાન (સંચાલન) કરે છે તે પણ આ રીતે જ સંભવે છે. જીવને અણુ' માનનાર પક્ષમાં For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ié કોઈ અનુત્પત્તિ નથી એટલું જ નહિ, ઊલટા લાભ છે. જીવ અણુ હાય તેા એક શરીરમાં સ" જીવેાના પ્રદેશ ન હોવાથી સુખ-દુઃખાદિની વ્યવસ્થા સારી રીતે બતાવી શકાય છે; અને જીવ જો વિભુ હાય તા ઈશ્વર અને છાનાં લક્ષણમાં ભેદ ન હોવાથ ઈશ્વરથી જીવના ભેદ સિદ્ધ થતા નથી, જ્યારે જીવ અણુ હોય તે ઈશ્વરથી તેનું અત્યન્ત વૈલક્ષણ્ય હાવાથી તેમને ભેદ સુગમ બને છે. અર્વાચીનાની× જીવના અણુત્વ વિષેની જે આ કલ્પના છે તે અંગે કેવલાદ્વૈતી વેઢાન્તીઓનાં મત હવે રજૂ કરે છે~~ अत्रोक्तमद्वैतदीपिकायाम् — एवमपि कथं व्यवस्थासिद्धिः । चैत्रस्य ' पादे वेदना शिरसि सुखम् ' इति स्त्रांशभेदगतसुख दुःखानुसन्धानवद् मैत्रगत सुखदुःखानुसन्धानस्यापि दुर्वारत्वात् । अविशेषो हि चैत्रजीवात् तदंशयोः मैत्रस्य च भेदः । कायव्यूहस्थले वियुज्यान्यत्र प्रसरणसमर्थाना मंशानां जीवाद भेदावश्यंभावाद् अंशांशिनोस्त्वया भेदाभेदाभ्युपगमाच्च । न च शुद्धभेदोऽननुसन्धानप्रयोजक इति वाच्यम् । शुद्धत्वं हि भेदस्यांशांशिभावासहचरितत्वं वा अभेदासहचरितत्वं वा स्यात् । नाद्यः । 'अंशो હેલ્ પરમથ', ‘મમૈવાંચો નવોદ’, (મની. ૧.૭) ‘વંશો નાનાવ્યવવેશાર્ (ब्र. सू. २.३.४३) इति श्रुतिस्मृतिसूत्रैर्जीवस्य ब्रह्मांशत्वप्रतिपादनेन ब्रह्मजीवयोगसाङ्कर्यप्रसङ्गात् । આ ખાખતમાં અદ્વૈતદીપિકામાં કહ્યું છે-આમ પણ (-અર્થાત્ જીવને અણુ અને સાંશ માનીએ તેા પણુ) વ્યવસ્થાની સિદ્ધિ શી રીતે થાય? કારણ કે ચૈત્રને પગમાં વેદના, માથામાં સુખ' એમ પેાતાના જુદા જુદા અંશમાં રહેલાં સુખ, દુઃખનું અનુસ ́ધાન થાય છે તેમ તેને ચૈત્રમાં રહેલ સુખ, હું ખનુ અનુસંધાન (−થવુ' જોઈ એ એવી શ’કા થાય) તેને પણ પરિહાર કરી શકશે નહિ, કેમકે ચૈત્રના જીવથી તેના એ એ અશેાના ભેદ અને ચૈત્રના જીવથી ચૈત્રના ભેદ સરખા જ છે. (ચેાગીના) કાય–ચૂહુ સ્થળમાં (અશીથી) છૂટા પડીને અન્યત્ર પ્રસરણ કરવા સમથ' એવા અશેાના જીવથી ભેદ અશ્ય છે અને અશ અને અશીને તમે ભેદાભેદ સ્વીકારા ા (તેથી ચૈત્રજીવના એક અશના અંશીથી ભેદ છે જ અને છતાં ચૈત્ર-જીવને અશગત સુખદુ:ખનું અનુસ ધાન થતું હેાય તે મૈત્રજીવનાં સુખાદિનુ પણ અનુસ ́ધાન થતુ રોકી શકાશે નહિ. અને શુદ્ધ ભેદ અનનુસ ધાનનું પ્રત્યેાજક છે એમ કહી શકાય નહિ. (આ દલીલ ખરાખર નથી) કારણ કે ભેદનુ શુદ્ધત્વ અ’શાંશિભાવતુ અસાહચય' હે ઈ શકે કે અભેદનુ અસાહચય હેાઈ શકે ? પહેલે વિકલ્પ નથી કારણ કે આ (જીત્ર) પરમાત્માને અશ છે,’ જીવલેકમાં મારા જ × રામાનુજાચાય, મધ્વાચાય', વલ્લભાચાય વગેરે વેદાન્તીએ જીવને અણુ માને છે, For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ કાર सिद्धान्तलेशसप्रहः અશ, (ભ. ગી. ૧૫.૭) અને (જીવ) અંશ છે કારણ કે નાનાત્વને ઉલલેખ છે (બ્ર. સૂ. ૨૩.૪૩) આ શ્રુતિ, સ્મૃતિ અને સૂત્રથી જીવ બ્રહ્મને અંશ છે એવું પ્રતિપાદન હોવાથી બ્રહ્મ અને જીવના ભેગનું સાકાર્ય પ્રસક્ત થશે. વિવરણ : જે વિચારકે જીવને અણુ અને સાંશ માનીને સુખ-દુઃખની વ્યવસ્થા કપે છે તેમનું ખંડન કરતાં અતદીપિકામાં કહ્યું છે કે જીવને પિતાના અ ામાં રહેલાં સુખાદિનું અનુસંધાન થાય છે, પણ અન્ય જીવમાં રહેલાં સુખાદિનું અનુસંધાન થતું નથી એમ તમે માને છે. તેને અર્થ એ થયો કે ભેદ અનનુસંધાનને પ્રયોજક છે અને અભેદ અનુસંધાનને પ્રયોજક છે એમ તમે માનો છો. હવે અમે પૂછીએ છીએ કે અનનસંધાનને પ્રયોજક ભેદ ભેદ ભાવ છે કે શુહ ભેદ છે ? જો ભેદ માત્ર હોય તે ચૈત્રને પોતાના અંશમાં રહેલાં સુખાદિનું અનુસધાન ન થવું જોઈએ કારણ કે પિતાના અંશથી તેને ભેદ છે જ, જે અનનુસંધાન પ્રયોજક બને જે ભેદ હોવા છતાં પોતાના અંશમાં રહેલાં સુખાદિનું તેને અનુસંધાન થઈ શકતું હોય તે ચૈત્રને મૈત્રમાં રહેલાં સુખાદિનું પણ અનુસંધાન થવું જ જોઈએ. યોગીઓના કાયમૂહની વાત કરીએ તે અંશી છવથી છૂટા પડીને યોગીના પોતાના શરીરથી અન્યત્ર જે કાયવૂહ છે તેમાં પહોંચવા સમર્થ એવા તેના અંશને અંશીથી ભેદ માનવો જ પડશે અને વિરોધી વિચારક પણ અા અને અંશી વચ્ચે ભેદભેદ તે માને જ છે. હવે જે એમ કહેવામાં આવે કે શુદ્ધ ભેદ જ અનનુસંધાન પ્રયોજક છે તો એમ પૂછીએ છીએ કે શુદ્ધ ભેદ એટલે શું ? જે અશાંશિભાવ સાથે ન રહેતા હોય તે શુદ્ધ ભેદ, કે અભેદ સાથે ન રહેતા હોય તે શુદ્ધ ભેદ જે પહેલા વિકલ્પ માનીએ તો જીવ અને ઈશ્વરને ભેદ તે અંશાંશિભાવ સાથે રહે છે તેથી તેમની વચ્ચે શુદ્ધ ભેદ નથી માટે તેમના પરસ્પર સુખાદિનું અનુસંધાન અને ભેગનું સાંકય થવું જ જોઈએ. શ્રુતિ-સ્મૃતિ-બ્રહ્મસૂત્રના આધારે એ સિદ્ધ છે કે જીવ ઈશ્વરને અંશ છે તેથી જીવ અને ઈશ્વરને ભેદ શુડ ભેદ નથી અને અનુસંધાન શકય જ હેવું જોઈએ. ननु जीपांशानां जीवं प्रतीच जीवस्य ब्रह्म प्रति नांशत्वम्, किंतु 'चन्द्रविम्बस्य गुरुबिम्बः शतांशः' इतिवत् 'सदृशत्वे सति ततो न्यूनत्वमात्रम्' औपचारिकांशत्वमिति चेत्, किं तदतिरेकेण मुख्यमंख-वं जीवांशानां जीवं प्रति, यदत्राननुसन्धानप्रयोजकशरीरे निवेश्यते ? न तावत् पट प्रति सन्तूनामिचारम्भकखस्, जीवस्यानादित्वात् । नापि महाकाशं प्रति पटाकाशादीनामिव प्रदेशत्वम्, टङ्कच्छिन्नपाषाणशकलादीनामिव खण्डत्वं वा । अणुत्वेन निष्प्रदेशत्वादच्छेद्यत्वाच्च । भिन्नाभिन्नद्रव्यत्वमंशत्वमभिमतमिति चेत्, न । तथा सति जीवेश्वरयोर्जीवानां च भोगसार्यप्रसङ्गात् । स्वतो भिनानां तेषां चेतनत्वादिना अभेदस्योपि त्वयाऽङ्गीकारात् । समूहसमूहिनो दाभेदवादिनस्तव मते एकसमूहान्तर्गतजीवानां For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પર परस्परमप्यभेदसत्त्वाच्च स्वाभिन्न समूहाभिन्नेन स्वस्याप्यभेदस्य दुरित्वात् । यदि संयोगादीनां जातेश्वानेकाश्रितत्वं स्यात्, तदा गुणगुण्यादेरभेदाद् घटाभिन्नसंयोगाभिन्नपटादेरपि घटाभेदः प्रसज्येतेत्यादि वदता त्वया तदभिन्नाभिन्नस्य तदभेदनियमाभ्युपगमात् । દલીલ કરવામાં આવે કે જીવની પ્રતિ કલાશે જેમ અંશ છે તેમ બ્રહ્મની પ્રતિ જીવ અંશ નથી, પણ “ગુરુબિબ ચંદ્રબિંબને સતાંશ છે તેની જેમ સંદેશ ઈને તેનાથી માત્ર જૂન હોવું એ ઔપચારિક અંશત્વ (જીવમાં બ્રહ્મ પ્રતિ) છે. આવી દલીલ વિધી કરે તે પૂછીએ છીએ કે તેના સિવાયનું કયું મુખ્ય અંશત્વ છવાશેનું જીવ પ્રતિ છે જે અહીં અનનુસંધાન પ્રજ: શરીરમાં દાખલ કરવામાં આવે છે. પટની પ્રતિ તતુઓ જેમ તેના આરંભક છે અને તેથી મુખ્ય અંશ છે તેમ જીવના અંશે જીવ પ્રતિ આરંભક તો હોઈ શકે જ નહિ કારણ કે જીવ અનાદિ છે. તેમ મહાકાશની પ્રતિ ઘટાકાશ આદિ જેમ પ્રદેશ છે અને તેથી અંશ છે, કે ટાંકણાથી તેડવામાં આવેલા પાષાણુના ટુકડા જેમ ખંડ (ઈને અંશ છે તેમ પણ જીવાંશે જીવના મુખ્ય અંશ હોઈ કે નહિ, કારણ કે (જીવ) અણું છે તેથી તેના પ્રદેશ નથી તેમ તેને કાપી શકાતા નથી. એમ કહેવામાં આવે કે અંશ હવું એટલે ભિનાભિન દ્રવ્ય હેવું એમ અભિપ્રેત છે, તો એ બરાબર નથી. કારણ કે એમ હોય તે જીવ અને ઈશ્વરના તેમ જ જીવના ભેગના સાંકર્યાનો પ્રસંગ આવે. તેનું કારણ એ છે કે સ્વતઃ ભિન્ન હોવા છતાં તેમને ચેતનવ આદિ –સરવ, દ્રવ્યત્વ વગેરે સમાન ધમૅ) ને કારણે અભેદ પણ છે એમ તમે સ્વીકારે છે. અને સમૂહ અને સમૂહી (સમૂહનાં ઘટક તત્વ) ને ભેદભેદ માનનાર તમારા મતમાં એકમૂહમાં અન્તગત જીમાં પરસ્પર પણ અભેદ હશે તેથી પોતાનાથી અભિન્ન સમૂહથી અભિન સાથે પોતાનો પણ અભેદ ટાળી શકાશે નહિ. જે સોગ આદિ અન જાતિ આદિ અનેકશ્રિત હેય તે ગુણ અને ગુણના અભેદ હોવાથી ઘટથી અભિન સંયોગથી અભિન્ન પટ આદિના પણ ઘટથી અભેદ પ્રસક્ત થશે ઈત્યાદિ કહેનાર તમારાથી તેનાથી અભિનથી અભિન હોય તે તેનાથી અભિન હોય જ એવો નિયમ સ્વીકારવામાં આવે છે. વિશ્વ૨ણું : વિધી દલીલ કરે છે કે જે મુખ્ય અર્થમાં જીવાંશ હવને અશ છે એ અર્થમાં જીવ ઈશ્વરનો અંશ નથી, તેને અંશ કહ્યો છે એ ગૌણ અર્થમાં –એટલું જ બતાવવા કે ચૂત ય સત્તા, દ્રવ્ય વગેરે બાબતમાં જીવ ઈશ્વર સદશ છે પણ તેનાથી પૂન છે. આમ મુખ્ય અંશાPિભાવની સાથે જેને સહચાર ન હોય તેવો ભેદ શુદ્ધ ભેદ કહેવાય છે અને તે અનનુસંધાન પ્રત્યેજક છે. જવ અને ઈશ્વરને અંશાંશિભાવ મુખ્ય નથી પણ ગૌણ છે તેથી તેમને ભેદ શુદ્ધ છે અને તેમને પરસપરના સુખ દુઃખાદિનું અનુસંધાન થતું નથી. બીજી બાજુએ જીવ અને તેના અંશમાં મુખ્ય અંશાશિભાવ છે તેથી તેમને શુદ્ધ For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ faarરજેરાણા : - ભેદ નથી માટે અનુસંધાનની ઉપપત્તિ છે. તદીપિકાકાર આને ઉત્તર આપતાં પૂછે છે કે જીવ અને તેના અશે વચ્ચે જે મુખ્ય અંશાંશિભાવ છે તે આ સિવાય શું છે કે તમે તેને આ અનુસંધાન-અનનુસંધાનના નિયમમાં દાખલ કરે છે? મુખ્ય અંશ હોવું એટલે આર ભકહેવુ જેમ તતુ પટના આર ભાન છે? કે પ્રદેશ હેવું કે ખડ હોવું કે ભિન્નભિન્ન દ્રવ્ય હેવું ? જીવ અનાદિ છે તેથી તેનું આરંભક કશું કઈ શકે નહિ? તે અણુ છે તેથી તેને પ્રદેશ સંભવ નથી અને તેને કાપી પણ શકાતો નથી. જે એમ કહેવામાં આવે કે જીવન અંશે જીવથી ભિન્ન હોઈને અભિન્ન દ્રવ્ય છે, અને એ અર્થમાં એ જીવના મુખ્ય અંશ છે. ભિન્નભિન્ન દ્રવ્યત્વની સાથે જેને સહચાર ન હોય તે ભેદ શુદ્ધ ભેદ છે અને એ અનનુસંધાન પ્રયોજક છે એવો નિષ્કર્ષ નીકળે–તો તેને ઉત્તર છે કે તમે જ જીવ અને ઈશ્વરને ભિન્નભિન્ન દ્રવ્ય માને છે તેથી તેમને ભેદ શુદ્ધ ભેદ નથી. વળી જવાશે પણ પરસ્પર ભિનાભિન્ન દ્રશ્ય છે એમ તમે સ્વીકાર્યુ છે તેથી તેમનો ભેદ શહ ભેદ નથી. આમ અનનુસંધાન-પ્રયોજક શુદ્ધ ભેદ ન હોવાથી જીવ અને ઈશ્વરને ભેગનું તેમ જ છવાશોના ભોગનું સાકાર્ય થશે. તેઓ સ્વતઃ ભિન્ન હોવા છતાં ચેતનવ, સત્વ, દ્રવ્યવરૂપ ધર્મોને કારણે તેમને અભેદ છે. વળી સમૂહ (વન) અને સમૂહી (વૃક્ષ)ને પરસ્પર ભેદ હેવા છતાં અભેદ તમે માને છે તે સમૂહીઓને પણ પરસ્પર અભેદ માનવો પડશે આમ ઉત્સવામાં એક જગ્યાએ મળેલા જીવોમાં ભેદ હોવા છતાં પરસ્પર અભિન્ન દ્રવ્યત્વ પણ છે તેથી તેમને પરસ્પર ભેદ શુદ્ધ ભેદ નથી અને તેથી પરસ્પર સુખાદિના અનુસંધાનને પ્રસંગ આવશે. સમૂહ! દેવદત્ત, તેનાથી અભિન્ન સમૂહ, અને તેનાથી અભિન્ન યજ્ઞદત્ત –આમ દેવદત અને યજ્ઞદત્તને અભેદ ભાન જ પડે કારણ કે વિરોધી વિચારક પણ તદલિના ભગ્નને તદભિન્ન માને છે. ગુણ અને ગુણને અભેદ માનવામાં આવે અને સંયોગ, વિભાગ, દ્વિવાદિ ગુણને જો અને કાબિત માનવામાં આવે, અથવા જાતિ અને વ્યક્તિનો અભેદ માનીને જાતિને જે અનેકાશ્રિત માનવામાં આવે તે પટાદિને ઘટથી અભેદ પ્રસક્ત થાય છે. ઘટાદિથી અભિન્ન સંગથી પટાદિ અભિન્ન છે તેથી ધટાદિથી પટાદિને અભેદ છે એમ માનવું જ પડે. તેથી ઘટાદિયા પટાદિને અભેદ માનવો પડશે અને ભેગસર્યને પ્રસંગ આવશે. માટે આ દલીલ બરાબર નથી. - न च जीवान्तरसाधारणचेतनत्वादिधमैं करूप्यैकसमूहान्तर्गतत्वादिप्रयुक्ताभेदविलक्षणमभेदान्तरमंशांशिनोरस्ति भेदेऽप्यनुसन्धानप्रयोजकम् , यदत्रा. नतिप्रसङ्गाय विवक्ष्येत । तथा सति तस्यैव विशिष्य निर्वक्तव्यत्वापत्तेः। धमैकरूप्याद्यप्रयुक्तत्वमंशांशिनोरभेदे विशेष इति चेत्, न । जीवतदंशयोश्चेतनत्वादिधमैकरूप्यसत्वेन एकशरीरावच्छेदे कायव्यूहमेलने च समूहत्वेन च तयोरभैदे धर्मेकरूप्यादिप्रयुक्तत्वस्यापि सद्भावात् । धर्मैकरूप्यादिप्रयुक्ताभेदान्तरसत्त्वेऽपि जीवतदंशयोरशां शेभावप्रयोजकाभेदो न तत्प्रयुक्त इति चेत, न । तयोरभेदद्वयाभावात्। त्वन्मतेऽधिकरणैक्ये सति भदस्याभेदस्य वा प्रतियोगिभेदेन तदाकारभेदेन वा अनेकत्वानभ्युपगेमात् । तस्मादायपक्षे सुस्थोऽतिप्रसङ्गः । For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પદ ૪૧૫ અને અન્ય જીને સાધારણ એવા ચેતન– આદિ ધર્મોની એકરૂપતાથી પ્રયુક્ત તથા એક સમૂહમાં અન્તગત હેવા ઈત્યાદિથી પ્રયુક્ત એવા અભેદથી વિલક્ષણ એ બીજો અંશ અને અંશીને અમેદ જે ભેદ હોવા છતાં અનુસંધાનને પ્રપેજક બની શકે તેવો નથી જે અહીં અતિપ્રસંગને રોકવા માટે વિવક્ષિત હોઈ શકે, કારણ કે તેમ હે ય તે તેનું જ વિશેષ રૂપથી નિર્વચન કરવાનું આવી પડે (તેનું જ વિશેષરૂપથી નિર્વચન કરવું જરૂરી બને). જે એમ કહે કે ધમકરૂય આદિથી પ્રયુક્ત ન હોવું એ આ અંશ અને અંશીના અભેદમાં વિશેષ (ખાસિયત) છે, તે ના, એ બરાબર નથી, કારણ કે જીવ અને તેના અંશમાં ચેતનત્વ આદિ ધર્મોની એકરૂપતા હોવાથી એક શરીરથી અવચછેદમાં તેમ જ કાયસમૂહના મેલનમાં તેમને સમૂડ હોવાથી તેમના (જીવ અને તેના અંશના) અભેદમાં ધર્મેકરૂણ્ય આદિથી પ્રયુક્તત્વ પણ છે. જે એમ કહે કે (જીવ અને તેના અંશમાં) ધર્મ કરૂય આદિથી પ્રયુક્ત બીજે અભેદ ભલે હોય પણ જીવ અને તેના અંશના અંશાંશિભાવનો પ્રાજક જે અભેદ છે તે તેનાથી (ધક પ્યાદિથી) પ્રયક્ત નથીન્તો ના (આ બરાબર નથી, કારણ કે તેમનામાં (જીવ અને તેના અંશમાં) બે અભેદ નથી, કેમ કે તમારા મનમાં અધિકરણ એક હોય ત્યારે પ્રતિવેગીના ભેદથી કે તેના આકારના ભેદથી ભેદ કે અભેદની અનેકતા માનવામાં નથી આવી. તેથી આઘ પક્ષમાં – શુદ્ધ ભેદ એટલે એ ભેદ જેને અંશાંશિભાવ સાથે સહચાર ન હોય એ પક્ષમાં) અતિપ્રસંગ બરાબર સ્થિર છે. વિવરણ: વિરોધી ચિંતક એમ ઠસાવવા પ્રયત્ન કરે છે કે જીવ અને ઈશ્વરને કે જીવના અંશોને કે સમૂહથી અભિન્ન જાને જે ચેતનવાદિ ધર્મોની એકપતાથી પ્રયુક્ત અભેદ છે કે એક સમૂહમાં અતગત હોવા આદિથી પ્રયુક્ત અભેદ છે તેની અપેક્ષાએ કઈ જુદો જ અમેદ જીવ અને તેના અંશને છે. તેથી જીવ અને તેના અંશમાં ભેદ હોવા છતાં પરરપર અનુસંધાન થાય છે, જ્યારે જીવ-ઈશ્વર કે છવાશે કે સમૂહી છમાં તે અભેદ ન હોવાથી ચેતનવાદિથી પ્રયુક્ત અભેદ હોવા છતાં પરસ્પર અનુસંધાન થતું નથી એવી યવસ્થા છે. તેથી ભિનાભિન્ન વ્યવ સાથે જેને સહચાર ન હોય તે શઠ ભેદ અને તે અનનસંધાનને પ્રયોજક છે એમ જે કહ્યું તેમાં જીવ અને તેના અંશમાં પરસ્પર અનુસધાના પ્રોજક તરીકે માનેલે વિલક્ષણ અભેદ જ દાખલ થયે તેથી જીવ ઈશ્વર વગેરેમાં આ વિલક્ષણ અભેદ ન હોવાથી ઉક્ત અતિ પ્રસંગ (ભેગ-સાંકર્ય) નહીં આવે | વેદાન્તી ઉત્તર આપે છે કે જીવ અને તેના અંશમાં આ કેઈ વિલક્ષણ અભેદ નથી. અને હોય તે તેનું વિશેષરૂપે તમારે નિવચન કરવું પડશે. આ અંશ અને અ શાને અભેદ ધકરૂય આદિ (-અહી અમુખ્ય અંશાંશિભાવને સંગ્રહ “આદિથી કર્યો છે)થી પ્રયુક્ત નથી. એ તેની વિશેષતા છે એમ નહીં કહી શકાય. જીવ અને તેના અંશની ચેતનત્વ, સર્વ. પ્રભુત્વ આદિ ધર્મોથી એકરૂપતા છે. તેમ જ જીવ અને તેના અનયને એક શરીરમાં અનુપ્રવેશ હોય એ કાળમાં એ શરીરના અવદથી સમૂહ પણ છે તેમ યેગીના જીવના અવયવો કાયમૂડ કહેવાતા અનેક શરીરમાં પ્રવેશ પામે અને કદાચિત તેમના શરીરને મેળવવામાં આવે તે અંશી એવા યોગી-જીવ સાથે સમૂહ હેાય છે. તેથી For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसक्महः જીવ અને તેના અંશને ભેદ હોવા છતાં ધકરૂપ્યાદિપ્રયુક્ત અભેદ સંભવે છે તેથી તેમને અભેદ તેનાથી પ્રયુક્ત નથી એમ સિદ્ધ થતું નથી. જે વિરોધી કહે કે આ અભેદ ભલે હોય પણ જીવ અને તેના અંશને અંશાંશિભાવ હોવાથી એ અંશાંશિભાવને પ્રાજક બીજો એક અભેદ છે જે આ ધમૈકરૂપ્યથી પ્રયુક્ત નથી – તે વેદાની ઉત્તર આપે છે કે આમ હોય તો બે અમેદ માનવા પડે, જ્યારે ભેદ કે અભેદનું અધિકરણ (આશ્રય) એક હોય ત્યારે પ્રતિ વણીના ભેદથી કે પ્રતિયોગિતાવડેદકના ભેદથી ભેદ કે અભેદની અનેકતા વિરોધીને માન્ય નથી. તેથી જીવ અને ઈશ્વરને જે અશાંશિભાવ ઉપર બતાવ્યો છે તેના સિવાયને જીવ અને તેના અંશને મુખ્ય અંશાંશિભાવ છે એમ બતાવી શકાતું નથી, અને તેથી જીવ અને ઈશ્વરને ભેદ છે તેને આ થાંશિભાવ સાથે સહચાર છે તેથી શુદ્ધ ભેદ નથી તેથી તે અનન્સ ધાનને પ્રાજક બની શકે નહિ અને ભેગાં કર્યાની આપત્તિ એવી ને એવી સ્થિર રહે છે. (હવને ઈશ્વરથી ભેદ' તેમાં જીવ ભેદને આશ્રય છે અને ઈશ્વર પ્રતિયેગી છે). एतेनैव द्वितीयपक्षोऽपि निरस्तः । अभेदासहचरितभेदस्याननुसन्धानप्रयोजकत्वे उक्तरीत्या त्वन्मते जीवब्रह्मणोर्जीवानां चाभेदस्यापि सत्त्वेनातिप्रसङ्गस्य दुर्वारत्वात् । ननु 'अभेदप्रत्यक्षमनुसन्धाने प्रयोजकम्' इति तदभावेऽननुसन्धानम् । स्वस्य स्वाभेदः स्वांशाभेदश्च प्रत्यक्ष इति तद्रष्टुर्दुःखाद्यनुसन्धानम् । जीवान्तरेणाभेदसत्वेऽपि तस्याप्रत्यक्षत्वान्न तदुःखाद्यनुसन्धानम् । जातिस्मरस्य प्राग्भवीयात्मनाऽपि अभेदस्य प्रत्यक्षसत्त्वात् तवृत्तान्तानुसन्धानम् , अन्येषां तदभावाद् नेत्यादि सर्व सङ्गच्छते इति चेत् , तकात्म्यवादेऽपि सर्वात्मतावरकाज्ञानावरणाच्चैत्रस्य न मैत्रात्माद्यभेदप्रत्यक्षमिति तत एव सर्वव्यवस्थोपपत्यर्थः श्रुतिविरुद्ध आत्मभेदाभ्युपगमः । આનાથી બીજા પક્ષ (-ભેદની શુદ્ધતા એટલે અભેદ સાથે સહચાર ન હોતે પક્ષ) ને પણ નિરાસ થઈ ગયે; કારણ કે અભેદ સાથે સહચાર વિનાને ભેદ એ જે અનુસંધાનને પ્રપેજક હોય તે ઉક્ત રીતથી ચેતનાદિકરૂયથી) તમારા મતમાં જીવ અને બ્રહ્મને તેમજ જીવેને અભેદ પણ છે તેથી અમિસ ગને વાર મુશ્કેલ છે. - દલીલ કરવામાં આવે કે “અભેદનું પ્રત્યક્ષ અનુસંધાનમાં પ્રયોજક છે તેથી તેને (અભે પ્રત્યક્ષને) અભાવ હોય ત્યાં અનનુસંધાન હોય છે; પિતાને પિતાથી અને પેતાના અંશથી અભેદ પ્રત્યક્ષ છે માટે તે જેનાર છે તેને દુઃખાદિનું અનુસંધાન થાય છે. બીજા જીવ સાથે અભેદ હોવા છતાં પણ તેનું પ્રત્યક્ષ ન હેવાથી તેના દુઃખાદિનું અનુસંધાન નથી, પૂર્વજન્મનું સમરણ હોય છે તેને For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ . A . . . . . . દ્વિતીય પરિચ્છેદ પૂર્વના ભવના આત્મા સાથેના પણ અભેદનું પ્રત્યક્ષ જ્ઞાન હોવાથી તેના વૃત્તાતનું અનુસંધાન થાય છે, બીજા બને તે ન હોવાથી થતું નથી; આમ બધું સંગત બને છે. આવી દલીલ કેઈ કરે તે ઉત્તર છે કે ઐકામ્યવાદમાં પણ સર્વાત્મતાનું આવરણ કરનાર અજ્ઞાન થી આવરણ હોવાને કારણે ચૈત્રને મૈત્ર-આત્મા આદિથી અભેદનું પ્રત્યક્ષ નથી માટે તેથી જ સવ વ્યવસ્થાની ઉપપત્તિ હોવાથી શ્રુતિથી વિરુદ્ધ અને આત્માના ભેદનો સ્વીકાર વ્યર્થ છે. - વિવરણ: બીજો પક્ષ કે અભેદની સાથે જેનો સહચાર ન હોય તે શુદ્ધ ભેદ તેનું પણ ખંડન થઈ જાય છે કારણ કે ચેતનવાદિધ કરૂણથી પ્રયુક્ત અભેદ તે જીવ અને બ્રહ્મ વચ્ચે અને છ વચ્ચે પણ છે તેથી ભોગ-સાંકને દોષ રહેવાને જ. * * વિરોધી દલીલ કરે છે કે જીવ-બ્રહ્મને કે જીગોને અભેદ હોય તે પણ એ અભેદનું પ્રત્યક્ષ જ્ઞાન હોય તે જ અનુસંધાન થાય, અન્યથા નહિ. જીવને પિતાથી અભેદ કે પિતાના અંશથી અભેનું પ્રત્યક્ષ જ્ઞાન છે તેથી તેને દુખાદિનું અનુસંધાન થાય છે. બે ભવમાં આત્મા એ જ હોવા છતાં અભેદનું પ્રત્યક્ષ જ્ઞાન ન હોવાથી પૂર્વના ભવના સુખાદિનું અનુસ ધાન થતું નથી, જ્યારે વામદેવ વગેરે મને પૂર્વજન્મનું સ્મરણ હતું, તેમને પૂર્વ ભવના આત્માથી અભેદને પ્રત્યક્ષજ્ઞાન હોવાથી આગળના ભવના વૃત્તાનાનું સ્મરણ હત' આમ બધું બરાબર સમજાવી શકાય છે. વેદાન્તીને આની સામે ઉત્તર છે કે આ દલીલથી - જ બધું સમજાવી શકાય છે તે શ્રુતિથી વિરુદ્ધ જઈને અનેક આત્માઓ માનવાની કોઈ જરૂર નથી. સર્વાત્મતાનું આવરણ કરનાર અજ્ઞાન છે તેનાથી પરમ થનું આવરણ થાય છે તેથી ચૈત્રને મિત્રના આત્મા સાથેના અભેદનું પ્રત્યક્ષ ન હોવાથી અનુસંધાન થતું નથી એમ કહી શકાય માટે જુદા જુદા આત્મા માનવાની જરૂર નથી. ___न चेत्थमपि प्रपञ्चतत्ववादिनस्तव व्यवस्थानिर्वाहः, सर्वज्ञस्येश्वरस्य वस्तुसज्जीवान्तराभेदप्रत्यक्षावश्यम्भावेन जीवेषु दुःखवत्सु ' अहं दुःखी' इत्यनुभवापतेः । अस्मन्मते त्वीश्वरः स्वाभिन्ने जीवे संसारं प्रतिबिम्बमुखे मालिन्यमिव पश्यन्नपि मिथ्यात्वनिश्चयान्न शोचतीति नैष प्रसङ्गः । અને આમ માનવાથી પણ પ્રપંચને તાવિક માનનાર તમારે માટે (સુખાદિ) વ્યવસ્થાને નિર્વાહ શક્ય નથી, કારણ કે સર્વજ્ઞ ઈશ્વરને પરમાર્થ એ જે બીજા જવે સ થેને ભેદ તે અવશ્ય પ્રત્યક્ષ હોવાથી જ દુઃખવાળા હોય છે રે હું દુખી છું' એવો અનુભવ તેને થવું જોઈએ. જ્યારે અમારા મતમાં ઈશ્વર પિતાનાથી અભિન્ન જીવમાં સંસારને, પ્રતિબિબભૂત મુખમાં મલિનતાની જેમ, જે હેવા છતાં તેના મિયાત્વનો નિશ્ચય હોવાથી તેને શક નથી કરતું માટે આ પ્રસંગ નથી. વિવરણઃ પરમતમાં અભેદ-પ્રત્યક્ષ અનુસંધાન પપેજક છે એમ માનવાથી મુશ્કેલી દૂર થતી નથી. ઈશ્વર સવજી છે અને પરમતમાં જીવ અનેક છે અને આ બીજ છે સિ-૫૩ For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसम्महः સાથેના સાચા અભેદનું ઈશ્વરને પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ તેથી સર્વ જીવનમાં સુખ- દુઃખાદિનું તેને અનુસંધાન થવું જોઈએ અને “હું દુખી છું' ઈત્યાદિ અનુભવો તેને થવા જોઈએ. સિદ્ધાન્તમાં પણ બ્રહમ સર્વજ્ઞ છે અને છે તેનાથી અભિન્ન છે તેમ છતાં ઉક્ત દોષ નથી કાણુ કે બ્રહ્મને નિશ્ચયાત્મક જ્ઞાન છે કે જેને સંસાર મિથ્યા છે તેથી તે જે હેવા છતાં તેને શક થતું નથી. - વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ પૂર્વપક્ષીની કેટલીક દલીલ જેમને ઉત્તર અપાયું નથી તેનું ખંડન આ સ્થળે કરે છે દલીલ કરી હતી કે જો સાંશ હેવાથી હાથ માથું, પગ વગેરેમાં અનુગત જીવાંશમાં સુખ-દુખાદિનું યોગપદ્ય સંભવે છે; અને યોગીઓની બાબતમાં કાયવ્યહમાં રહેલા ગિજીવના અવયવોમાં એક સાથે સુખ-દુઃખાદિના ભોગની વિચિત્રતા સંભવે છે તેથી કઈ અનુપત્તિ નથી. પણ આ દલીલ બરાબર નથી. જીવોની પ્રતિ જીવાંશ મુખ્ય-અંશ છે એવી લીલનું ખંડન કર્યું છે. અને છેવસદશ હેવા છતાં છવની અપેક્ષાએ જૂન પરિમાણુવાળા છે એ અર્થમાં છવાશમાં ઔપચારિક અંશવ છે એમ પણ જીવને આણ માનનાર કહી શકે નહિ કારણ કે આણુ પરિમાણુથો કઈ ન્યૂન પરિમાણુ હોઈ શકે નહિ. વળી ન્યૂનત્વરૂપ અંશત્વ એ તે જીવ અને તેના અંશેના અત્યન્ત ભેદનું પ્રયોજક હોય અને તેવું માનતાં જીવને પિતાના અંશમાં રહેલાં સુખાદિનું અનુસંધાન સંભવે નહિ. એ જ રીતે ગિજીવના અંશે કાયવૂહના અધિષ્ઠાતા હોય તે પણ તેમનાથી તદ્દન ભિન્ન ગિજીવ કાયવૂહનો અધિષ્ઠાતા નહીં બની શકે. વળી શરીરને અધિષ્ઠાતા છવ અને શરીરના હાથ, પગ વગેરે અવયવોના અધિષ્ઠાતા છવ શો અત્યત ભિન્ન હોવાથી એક શરીરમાં અનેક બે નાની પ્રસત થશે. જીવ સાંશ છે એમ માનવા માટે કઈ પ્રમાણ નથી. “કોણ બહ૫તિના ભાગ છે' ઇત્યાદિ વચન ઉપર કહ્યા પ્રમાણે અંશપરક હોઈ શકે નહિ તેથી તેમનું તાત્પર્ય એવું છે કે બહસ્પતિ આદિએ વેગ પ્રભાવથી પૃથ્વીને ભાર હરવા માટે કે એના જેવા દેવકાર્યને અર્થે અન્ય શરીરનું પસ્પ્રિહણ કર્યું. આથી રામ, કૃષ્ણ વગેરેને વિગણના અંશ કહેવામાં આવે છે તેને અર્થ પણ સ્પષ્ટ થઈ જાય છે. રયાતિવના મે શાળવીનાં પરશુરા રાષિष्ठानम् , वात्मदीपस्यानपायिती ज्ञानप्रभाऽस्ति व्यापिनीति सेव सर्वाधिष्ठानं भविष्यतीति चेत्, न । ज्ञानवद् आत्मधर्मस्य सुखदुःखभोगस्य ज्ञानमाश्रित्य उत्पत्यसम्भवेन करचरणाद्यवयवभेदेनावयविनः, कायव्यूहवतः कायमेदेन च भोगवैचित्र्याभावप्रसङ्गात् । 'सुखदुःखभोगादि ज्ञानधर्म एव नात्मधर्म:' इत्यभ्युपगमे तद्वैचित्र्ोण आत्मगुणस्य ज्ञानस्य भेदसिद्धावप्यात्मनो भेदासिदया भोगवैचित्र्यादिनाऽऽत्माभेदप्रतिक्षेपायोगात् । 'भोग पश्रयस्याऽऽत्मनोऽणुत्वेन प्रतिशीरं पिच्छिन्नतया तद्वयापित्ववाद सत.भेदवाद इव च न सर्वधर्म परापत्तिः' इति मतहानेश्वः। तस्माजीस्यास्वोपगमेन व्यवस्थोपपादनं न युक्तमिति । For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પશ્ચિત ૧૯ એવી દલીલ કરવામાં આવે કે જુદા જુદા અંશ ભલે હાથ, શિર, ચરણુ આદિના અને કાચબૂડના પ્રેરક ન હોય; આત્મારૂપી દીપની અવિનાશી જ્ઞાનરૂપ પ્રભા છે જે વ્યાપક છે તેથી તે જ સવની પ્રેરક બનશે. આવી દલીલ (વિાષી) કરે તે ઉત્તર છે કે ના (આ ખરાબર નથી); જ્ઞાનની જેમ આત્માના ધમ એવા સુખદુઃખાત્મક ભાગની જ્ઞાનને આશ્રય લઈ ને ઉત્પત્તિ સ ભવે નહિ તેથી હાથ પગ વગેરે અવયવના ભેદથી અવયવી (જીવ)ને, તથા કાયગૃહવાળા ચેગીને કાચના ભેદથી ભેગના વૈચિત્ર્યને અભાવ પ્રસક્ત થશે (તેથી ઉપર્યુક્ત દલીલ ખરાખર નથી). ‘સુખદુ:ખભેાગાદિ જ્ઞનના ધમ છે, આત્માના ધમ' નથી' એમ માનવામાં આવે તેા તેના વૈચિત્ર્યથી આત્માના ગુણુરૂપ જ્ઞાનના ભેદ સિદ્ધ થાય, પશુ આત્માના ભેદ સિદ્ધ થતા નથી; તેથી ભાગના વૈચિત્ર્ય આદિથી આત્માના અભેદ્યના નિરાસ કરવા શકય નથી. અને "ભાગાદિના આશ્રય આત્મા અણુ હાવાથી પ્રત્યેક શરીરમાં વિચ્છિન્ન (જુદા) છે, તેથી તેને (જીવને) વ્યાપક માનનાર વાદમાં થાય છે તેમ અને તેના અસે માનનાર વાદમાં થાય છે તેમ સવ' ધર્માંના સાંકય ના પ્રસંગ નહી થાય” —એ મતની હાનિ થશે. તેથી જીવને અણુ માનીને (સુખદુઃખાદિની) વ્યવસ્થાનું ઉપપાદન કરવુ એ યુક્ત નથી. વિવરણું : જીવાંશવિશેષ હાથ પગ વગેરેનું કરી શકે નહિ, તેમ કહ્યુંન્યૂડાદિનું સંચાલન પશુ સંભવતુ' નથી એવા પૂર્વી ગ્રંથ આશય હાય તા વિધી તેની સામે દલીલ કરે છે કે જીવ પાતે અણુ હાઈને શરીરના એકદેશમાં રહેતા હેાવા છતાં પેાતામાં સમવેત એવા વ્યાપનશીલ જ્ઞાનથી તે હાથ પગ વગેરેના અને કાયવ્યૂહના પ્રેરક બનશે; તેથી નિરશ અણુ જીવ સમગ્ર શરીરનું સચાલન આદિ કરી શકશે. આની સામે કેવલાદ્વૈતી વેદાન્તી કહે છે કે સુખાદિ જો જ્ઞાનના ધમ હોય તો જ્ઞાનમાં તેમની ઉત્પત્તિ સભવે, અને તે પછી જ્ઞાનવ્યાપક હાવાથી તેને આશ્રિત સુક્ષ્માદિ–ભાગના પણ હાથ, પગ વગેરેમાં તથા કાયવ્યૂહમાં ઉદય સંભવે. પણ પૂવ પક્ષી સુખાદિને જ્ઞાનના ધમ માનતા નથી, તે તે સુખાદિત જ્ઞાનની જેમ આત્માના જ ધમ માને છે. તેથી જ્ઞાનવ્યાપક હોવા છતાં હાથ, પગ વગેરેમાં તેમ જ ક્રાયવ્યૂહમાં યુગપદ્ ભાગવૈચિત્ર્ય સભવશે નહિ; જ્યારે યેાગીને ભોગવૈચિત્ર્ય હોય છે એવુ` સ્મૃતિવચન છે – યાગી યાગસામર્થ્ય થી ખળ મેળવીને અનેક હજાર શરીશ બનાવીને તેમનાથી આખી પૃથ્વી પર ફરી શકે; કેટલાકથી વિષયોં પ્રાપ્ત કરી શકે અને કેટલાકથી ઉગ્ર તપનું આચરણ કરી શકે અને ફરી પાછે તે શરીરાને સંકેલી શકે જેમ સૂય પેાતાના કિરાને સાંકેલી લે છે તેમ, સંચાલન 1 आत्मनां च सहस्राणि बहूनि भरतर्षभ । योगी कुर्याद् बलं प्राप्य ते सवीं महीं चरेत् ॥ प्राप्नुयाद्विषयान् कैश्चित कैश्विदुप्र तपश्चरे सङ्क्षिपेच्च पुनस्तानि सूर्यो रश्मिगणानिव ॥ For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ सिद्धान्तलेशसंङ्ग्रहः પૂ॰પક્ષી કબૂલે કે સુખાદિને જ્ઞાનના ધમ*રૂપ માનવાથી જો ભાગવૈચિત્ર્ય સભવતુ હોય તા સુખાદિ ભલે જ્ઞાનધમ હોય. આના ઉત્તર આપતાં સિદ્ધાન્તી કહે છે કે આવું માનતાં સુખાદિભાગવૈચિત્ર્યથી આત્માના ગુણુરૂપ જ્ઞાનને ભેદ સિદ્ધ થશે પણુ આત્માના ભેદ સિદ્ધ થતા નથી. કારણકે જ્ઞાન સુખાદિનું અધિક ણુ હશે, આત્મ નહીં. વળી સુખાદિને વ્યાપી જ્ઞાનના ધમ માનવાં એ પુત્ર પક્ષોના મતથી વિરુદ્ધ છે તેથી તેના મતની હાનિ થરો. "જીવને વ્યાપક માનનાર વાદ તે નાયિકના મત, અને આત્માને અભેદ માનનાર વાદ તે કેવલાદ્વૈતીને મત—આ બન્ને મતામાં સવ ધ'નું સાંકય* પ્રસક્ત થાય છે, જ્યારે ભેગાિ આશ્રય આત્મા અણુ હાવાથી પ્રત્યેક શરીરમાં જુÈ છે માટે ભાગસાંકયની આપત્તિ નથી” એમ પૂ`પક્ષી માને છે તે મતની હાનિ થશે. તેથી જીવને અણુ માનીને તેના જ્ઞાનસુખાદિ ગુણને વ્યાપક માનવા અને એથી સુખાદિની વ્યવસ્થા કરવાના પ્રયત્ન કરવા એ બરાબર નથી. नापि तेन तस्येश्वराद् भेदसाधनं युक्तम् । उत्क्रान्त्यादिश्रवणात् साक्षादणुस्वश्रवणाच्च 'अणुर्जीवः' इति वदतः तव मते 'तत् सृष्ट्वा તહેવાનુપ્રવિત્' (તૈત્તિ ૨.૬), 'અન્તઃ વિઠ્ઠાતા બનાનામ્', ‘મુફ્ત प्रविष्टौ परमे पराये' (कठ. ३.१) इत्यादिश्रुतिषु प्रवेशादिश्रवणात्, ' स एषोऽणिमा', 'एष म आत्माऽन्तर्हृदयेऽणीयान् व्रीहेर्वा यवाद्वा' ( छा० ३.१४.३) इति श्रुती साक्षादणुत्वश्रवणाच्व परोऽप्यणुरेव सिध्यंद्विति • कृतः परजीवयोर्विश्वत्वाणुत्वाभ्यां भेदसिद्धिः । + તેમ તેનાથી (જીવવું અણુત્વ માનીને) તેના ઈશ્વરથી ભેદ સિદ્ધ કરવા એ - પણ યુક્ત નથી. ઉત્ક્રાન્તિ આદિના શ્રવણને કારણે અને અણુત્રનું સાક્ષાત્ શ્રવણુ હાવાથી ‘જીવ અણુ છે’ એમ કહેનાર તમારા મતમાં તેને સજીને તેમાં જ પ્રવેશ ક) (đત્તિ. ૨. ૬.), અંદર પ્રવેશેલા ઈશ્વર જનાના નિયામક છે,' ઉત્ક્રુષ્ટ હૃદયાકાશમાં (બુદ્ધિરૂપી) ગુફામાં પ્રવેશેલા એ (જીવ અને ઈશ્વર) (કઢ, ૩.૧) ઇત્યાદિ શ્રુતિઓમાં પ્રવેશ આદિત્તુ શ્રવણુ હાવાથી, અને ‘તે આ (પરમાત્મા) અણુ છે’, (છા, ૬.૮.૭), ‘ આ મારા હૃદયની અંદર આત્મા છે, ચામા કે જવ કરતાં વધારે અણુ' (કા. ૩ ૧૪. ૩) એ શ્રુતિમાં સાક્ષાત્ અણુત્વનું શ્રવણ હાવાથી પર (પરમાત્મા, ઈશ્વર) પણુ અણુ જ સિદ્ધ થાય તેથી પર અને જીવને વિભુત્વ અને અણુત્વથી ભેદ કેવી રીતે સિદ્ધ કરી શકાશે ? + વ યો નિમા....... ૬, ૮, ૭ For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ કરા દ્વિતીય પરિચ્છેદ વિવરણ: જીવને અણુ માનીને ઈશ્વરથી તેને ભેદ સિદ્ધ કરી શકાશે નહિ. શ્રુતિ અને તેના પર આધારિત અર્થપત્તિથી પૂવપક્ષી છવને અણુ માને છે. હવે જે આમ જ હેય તે એવાં જ શ્રુતિવચનેને આધારે ઈશ્વરનું પણ અણુત્વ સિદ્ધ થાય છે. જગત બનાવીને ઈશ્વરે તેમાં પ્રવેશ કર્યો હતંત્તિ. ૨.૬), “તે શરીરમાં પ્રવેશ કરીને જનેને નિયતા બને છે, જીવ અને ઈશ્વર બને બુદ્ધિરૂપી ગુફામાં પરમ પરાર્થ–પરના અધ, સ્થાનને યોગ્ય છે તે પરાર્થ, પરમ ઉત્કૃષ્ટ હાર્દીકાશ)માં પ્રવેશેલા છે', “ઈશ્વર આણુ છે'-વગેરે શ્રુતિવચને છે તેથી ઈશ્વરને પણુ અણુ માનવો પડે અને એમ હોય તે અણુત્વને આધારે જીવને ઈશ્વરથી ભેદ સિદ્ધ થતું નથી. નg ‘ગાશવત્વ સર્વત નિવા, “કથાવાન દિવો કરાયાનનરિક્ષાર' इत्यादिश्रवणात, सर्वप्रपञ्चोपादानत्वाच्च परस्य सर्वगतत्वसिद्धेः तदणुत्वश्रुतयः उपासनार्थाः, दुर्ग्रहत्वाभिप्राया वा उन्नेयाः । प्रवेशश्रुतयश्च शरीराधुपाधिना निर्वाह्याः। न च जीवोत्क्रान्त्यादिश्रुतयोऽपि बुद्धया उपाधिना निर्वोदु शक्या इति शङ्क्यम् । 'तमुत्क्रामन्तं प्राणोsनूत्क्रामति' (बृहद्. ४.४.२) इति प्राणाख्यबुद्धयुत्क्रान्तेः प्रागेव जीवोक्रान्तिचनात् । तथा 'विद्वान् नामरूपाद्विमुक्तः परात्परं पुरुषभुपैति दिव्यम्' (मुण्डक ३.२.८) इति नामरूपविमोझानन्तरमपि गतिश्रवणाच । "तद्यथाऽनस्सुसमाहितमुत्सर्जन यायादेवमेवायं शारीर आत्मा प्राज्ञेनाમનાડાહટ વર્ઝન યાતિ' (દલ્. ૪.રૂ.૨૫) રૃતિ હવામાવિવगत्याश्रयशकटदृष्टान्तोक्तेश्चेति चेत्, नैतत् सारम् । પ્રવપક્ષી દલીલ કરે કે “ (ઈશ્વર) આકાશની જેમ સર્વગત અને નિત્ય છે, ઈશ્વર ઘુકથી અને અન્તરિક્ષથી મટે છે. (છા. ૩. ૧૪. ૩) ઈત્યાદિ શ્રુતિને કારણે અને સર્વ પ્રપંચનું (ઈશ્વર) ઉપાદાન છે તેથી, પરમાત્મા સર્વગત છે એમ સિદ્ધ થાય છે, તેથી તેના (ઈવરના) અણુવ વિષેની શ્રુતિએ ઉપાસનાને માટે છે, અથવા (ઈશ્વર) દુગ્રહ (ગ્રહણ કરે મુશ્કેલ છે) એવા અભિપ્રાયવાળી છે એમ તેમને સમજાવવી જોઈએ. અને પ્રવેશ અંગેની કૃતિઓને શરીર આદિ ઉપાધિથી નિર્વાહ કરે જોઈએ. અને એવી શંકા કરવી નહિ કે જીવી ઉત્ક્રાનિ આદિનું * एष म आत्माऽन्तहदये ज्यायान् पृथिव्या ज्यायानन्तरिक्षाज्यायान् दिवा ज्यायानेभ्यो શોચ: -છા..૨.૧૨.૨ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंग्रहः ૪૨ પ્રતિપાદન કરનાર શ્રુતિના પશુ બુદ્ધિરૂપ ઉપાધિથી નિર્વાહ કરી શકાય. (આ શંકા ખરાબર નથી) કારણ કે ‘ઉત્ક્રાન્તિ કરનાર (જીવ) ની પાછળ પ્રાણ ઉત્ક્રાંતિ કરે છે’ (બૃહદ્. ઉ૫. ૪.૪.૨) એમ ‘પ્રાણ’ શબ્દથી વાસ્થ્ય બુદ્ધિની ઉત્ક્રાંતિની પહેલાં જ જીઞની ઉત્ક્રાંતિ કહેલી છે, તેમ ‘જ્ઞાની (જીવ) નામરૂપથી વિમુક્ત થયેલા પરાત્પર દિય. પુરુષની પાસે જાય છે' (મુંડક ૩૨ ૮) એમ નામ-રૂપથી મુક્તિ મેળવ્યા પછી પણુ (જીવની) ગતિનું શ્રવણુ છે અને ‘જેમ (સામાનથી) ખરાખર ભરેલું ગાડું. અવાજ કરતુ જાય તેમ જ આ શરીરમાં રહેલે આત્મા પ્રાપ્ત આત્મા (ઈશ્વર) થી પ્રેરિત થયેલા અવાજ કરતે (પરલેાકમાં) જાય છે' (બૃહદ્. ૪:૩.૩૫) એમ સ્વાભાવિક ગતિનાં આશ્રય એવા ગાડાનું દૃષ્ટાન્ત આપ્યું છે (તેથી જીવમાં પણ સ્વાભાવિક ગતિ છે, ઔપાધિક નહિ એમ સિદ્ધ થાય છે). (તેથી જીવના અણુત્વ અંગેની શ્રુતિઓને કોઈ બીજી રીતે સમજાવી શકાય નહિ, તેથી જીવનુ અણુત્વ અને ઈશ્વરનું વિભુત્વ સિદ્ધ થાય છે.) —આવી દલીલ પુત્ર પક્ષી કરે તે આ ખરાખર નથી. વિવરણ : પૂર્વ પક્ષી દલીલ કરે છે કે ઈશ્વરને વિષ્ણુ કહેનારી અને શ્રુતિ છે તેથી જ્યાં ઈશ્વરને અણુ કહ્યો છે તેવી શ્રુતિ ઇશ્વરનું સ્વરૂપ ભતાવવા માટે નથી પણુ ઉપાસનાથે' છે એમ સમજાવી શકાય. જે અણુત્વ પ્રતિપાદક શ્રુતિએ ઉપાસનાના પ્રકરણમાં અન્તગ་ત ન હોય ત્યાં ‘અણુ’ ના અથ’‘દુ་હ ગ્રહણ કરવા કે જાણુવા મુશ્કેલ' એમ લઈ શકાય. ઈશ્વર પ્રવેશ કરે છે એમ કહ્યું છે. ત્યાં શરીરામાં ઈશ્વરના પ્રવેશ મુખ્ય અથમાં નથી પણ સ્વેચ્છાએ સ્વીકારેલાં શરીર ઇન્દ્રિયને ઉપાધિ માનીતે છે. તેથી ઇશ્વર શ્રુતિને આધારે વિભુ જ સિદ્ધ થાય છે વિરોધી સિદ્ધાન્તી શંકા કરે કે જીવના અણુત્વ અંગે શ્રુતિ કે લિંગ છે તેને પણુ આમ બીજી રીતે સમાવી શકાય અને તે પછી જીવતુ ઔપાધિક અણુત્વ જ કેમ ન માનવું? આવી શંકાના જીવાણુત્વવાદી પૂર્વ`પક્ષી ઉત્તર આપતાં કહે છે કે ઉત્ક્રાન્તિ આદિ વિષેની શ્રુતિમાં બુદ્ધિત ઉપાધિ માનીને ઉત્ક્રાન્તિ આદિને સમજાવી નહીં શકાય. આ શ્રુતિમાં પ્રાણ' શબ્દ, બુદ્ધિના અમાં છે (યો હૈ. પ્રાળ: સા 01 ચા યા જ્ઞા લાળ’-કોષી ૩.૩.૪ એવી સ્પષ્ટ શ્રુતિ છે). તેથી મુદ્ધિની ઉત્ક્રાન્તિ પહેલાં જીવની સ્વાભાવિક ઉત્ક્રાન્તિ છે એમ જ માનવું જોઈએ. વળી ‘નામરૂપ’ ઉપાધિની નિવૃત્તિ થયા પછી પણ જીવ બ્રહ્મ તરફ ગતિ કરે છે એમ કહ્યું છે તેથી જીવની ગતિ ઔષાધિક નહીં પણ સ્વાભાવિક છે અને જીવનું અણુ પરિમાણુ પણ સ્વાભાવિક છે. જીવનુ પલાક પ્રતિ ગમન સમજાવવા માટે ગાઢાનું દૃષ્ટાન્ત આપ્યું છે જે પણ બતાવે છે કે જીવની ગતિ સ્વાભાવિક છે. તેથી જીવ અણુ જ છે અને ઈશ્વર વિષ્ણુ છે અને તેમના ભેદ સિદ્ધ થાય છે. એકા મવાદી સિહાન્તીને આ દલીલ માન્ય નથી, તે હવે દલીલ રજૂ કરે છે. For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ 'स वा एष महान आत्मा योऽयं विज्ञानमयः' (बृहद्. ४.४.२२) "घटसंवृतमाकाश नीयमाने घटे यथा । घटो नीयेत नाकाशं तद्वज्जीवो नभोपमः ॥ 9 (त्रिपुरातापनी उप. ५.३) इत्यादिश्रुतिषु जीवस्यापि विभुत्वश्रवणात् । त्वन्मते प्रकृतेरेव जगदुपादानत्वेन ब्रह्मणो जगदुपादानत्वाभावाज्जीवस्य कायव्यूहगत विचित्रसुखदुःखोपादानत्ववदणुत्वेऽपि जगदुपादानत्वसम्भवाच्च ततस्तस्य सर्वगतत्वासिद्धेः । तस्प्रवेशश्रुतीनां शरीरोपाधिकत्वकल्पने जीवोत्क्रान्त्यादिश्रुतीनामपि बुद्धयुपाधिकत्वोपगमसम्भवात् । 'पञ्चवृत्तिर्मनोवद् व्यपदिश्यते (त्र. सू. २.४.१२) इति सूत्रभाष्ये बुद्धिप्राणयोः कार्यभेदाद् भेदस्य प्रतिपादितत्वेन बुद्धयुपाधिके जीवे प्रथममुत्क्रामति प्राणस्यानूत्क्रमणोपपत्तेः । नामरूपविमोक्षानन्तरं ब्रह्मप्राप्तिश्रवणस्य प्राप्तरि जीव इव प्राप्तव्ये ब्रह्मण्यपि वित्वविरोधित्वात् । प्राकृतनामरूपविमोक्षानन्तरमपि अप्राकृतलो कविग्रहाधुपधानेन ब्रह्मणः प्राप्तव्यत्ववादिमते प्राप्तुर्जीव स्याप्यप्राकृतदेहेन्द्रियादिसश्वेन तदुपधानेन ब्रह्मप्राप्तिश्रवणाविरोधात् । स्वाभाविकगत्याश्रयशकटदृष्टान्तश्रवणमात्राद् जीवस्य स्वाभाविकगतिसिद्धौ ' गुहां प्रविष्टौ ' इति स्वाभाविकप्रवेशाश्रयजीवसमभिव्याहारेण ब्रह्मणोऽपि स्वाभाविकप्रवेश सिद्धिसम्भवाद्, ब्रह्म जीवोभयान्वयिन एकस्य प्रविष्टपदस्य एकरूपप्रवेशपरत्वस्य वक्तव्यत्वात् । तस्मात् परमते ब्रह्मजीवयोर्विभुत्वाणुत्वव्यवस्थित्य सिद्धेर्न ततो भेदविद्धिं प्रत्याशा । ४२३ 'ने या विज्ञानमय (अव) छे ते या भडान (व्याप) ४ मा “ઘટથી ઘેરાયેલું આકાશ ઘટ લઈ જવાતાં લઈ જવાય છે, (ત્યાં) ઘટ લઇ भवाय छे, आाश नहीं. तेनी प्रेम ( उपाधिना गमनयी मन उरे छे, સ્વત: નહિ). જીવ આકાશ જેવા છે” ઇત્યાદિ શ્રુતિઓમાં જીવના પણ વિભુત્વનુ શ્રવણુંછે. તમારા મતમાં પ્રકૃતિ જ જગતનું ઉપાદાન છે તેથી બ્રહ્મ જગતનુ ઉપાાન For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्नलेशसमहः નથી. અને જીવ જેમ (આણુ હેવા છતાં) કાયયૂહમાં રહેલા વિચિત્ર સુખદુઃખનું ઉપાદાન બની શકે છે તેમ (ઈશ્વર) અણુ હોવા છતાં જગત્નું ઉપાદાન હોઈ શકે તેથી તેનાથી-જગતનું ઉપાદાન છે એ કારણથી) તેને ઈશ્વરના) સર્વગતત્વની સિદ્ધિ થતી નથી. તેના (બ્રહ્મના) પ્રવેશ વિષયક શુતિઓમાં જે પ્રવેશ શરીરરૂપ ઉપાધિથી કલપવામાં આવતો હોય તે જીવની ઉત્ક્રાંતિ આદિ વિષયક શ્રુતિઓમાં પણ બુદ્ધિને ઉપાધિ તરીકે સ્વીકારી (તેની ઉપપત્તિ કરી) શકાય. “મનની જેમ (પ્રાણુને) પાંચ (પ્રાણદિ) વૃત્તિવાળે કહ્યો છે” (બ્ર.સૂ. ૨.૪.૧૨) એ સૂત્રના ભાષ્યમાં કાર્યના ભેદથી બુદ્ધિ અને પ્રાણના ભેદનું પ્રતિપાદન કર્યું છે તેથી બુદ્ધિરૂપ ઉપાધિવાળે જીવ પહેલાં ઉક્રમણ કરે પછી પ્રાણનું તેની પાછળ ઉ&મણ ઉપપન્ન છે. નામરૂપમાંથી મુક્ત થયા પછી (જીવ) બ્રહ્મને પ્રાપ્ત કરે છે એમ જે શ્રુતિવચન છે તે જેમ પ્રાપ્ત કરનાર જીવન વિભુવનું વિધી છે તેમ પ્રાપ્તવ્ય બ્રહ્મના પણ વિભુત્વનું વિરોધી છે. પ્રાકૃત નામરૂપમાંથી મુક્ત થયા પછી પણ અપ્રાકૃત લેક અને શરીર આદિ ઉપાધિ હેવાથી બ્રહ્મ પ્રાપ્તવ્ય છે એમ કહેનારના મતમાં પ્રાપ્ત કરનાર જીવને પણ અપ્રાકૃત દેહ ઈન્દ્રિય આદિ હોય છે તેથી તેમના ઉપધાનથી બ્રહ્મપ્રાપ્તિના શ્રવણમાં વિરોધ નથી. સ્વાભાવિક ગતિને આશ્રય એવા ગાડાના દષ્ટાન્તના શ્રવણ માત્રથી જે જીવની સ્વાભાવિક ગતિ સિદ્ધ થતી હોય તે “ગુફામાં પ્રવેશેલા (જીવ અને ઈશ્વર)' એમ સ્વાભાવિક પ્રવેશના આશ્રય એવા જીવની સાથે ઉલેખ હેવાથી બ્રહ્મની બાબતમાં પણ સ્વાભાવિક પ્રવેશની સિદ્ધિ સંશાવે છે, કારણ કે બ્રહ્મ અને જીવ બને સાથે જેને અન્વય છે એવું એક વિકટ પદ એકરૂપ પ્રવેશપરક છે એમ કહેવું જોઈએ. તેથી પરમતમાં બ્રહ્મ વિભુ છે અને જીવ અણુ છે એવી વ્યવસ્થા સિદ્ધ થતી નથી માટે તે વ્યવસ્થા થી (જીવ અને ઈશ્વરના ભેદની આશા નથી. વિવરણઃ અહીં સિદ્ધાન્તી જીવને અણુ માનનાર પૂવપક્ષીની દલીલેનું ખંડન કરે છે પૂવપક્ષી જે રીતે અર્થઘટન કરે છે તે પ્રમાણે તે જીવ અને ઈશ્વર બનેને અણુ સિદ્ધ કરી શકાય. અથવા બન્નેને વિભુ સિદ્ધ કરી શકાય. જીવ અણુ છે અને ઈશ્વર વિભુ છે એવી વ્યવસ્થા ઉપપન નથી જ. જીવ નામરૂપમાંથી મુક્ત થયા પછી બ્રહ્મ પાસે જાય છે– એ શ્રુતિ છવના વિભુત્વને વિરોધ કરે છે એમ માનીએ તે ઈશ્વરના વિભુત્વને પણ એ વિરોધ કરે છે કારણ કે ઈશ્વર વિભુ હેય તે એ પ્રાપ્ત હોય જ, તેને પ્રાપ્ત કરવાનું ન હોય. પરમતમાં બ્રહ્મ વ્યાપક સ્વરૂપથી મુક્તોને માટે પ્રાપ્ય નથી પણ આ પ્રાકૃત લેક આદિથી ઉપહિત રૂપથી પ્રાપ્તવ્ય છે તેથી બ્રહ્મના વ્યાપક-વને વિરોધ નથી એમ મનાતું હોય, તે વિદ્વાન છવ પ્રાકૃત નામરૂયથી મુક્ત બની અપ્રાકૃત નામરૂપ ઉપાધિથી પરિછિન્ન રૂપે બ્રહની પ્રતિ ગમન કરે છે એમ વિભુ હેય તે For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ૪૫ પશુ જીવની ગતિ સ ંભવે છે. તેથી જીવના વિભુત્વને પણ વિશેષ થતા નથી. બ્રહ્મ જગતનું ઉપાદાન છે તેથી વિભુ છે એમ પણ ન કહી શકાય. તેનું પહેલું કારણ એ કે પરમતમાં પ્રકૃતિને જગતનું ઉપાદાન માની છે. બીજુ એ કે જીવ અણુ હોવા છતાં કાયવ્યૂહનાં સુખદુઃખનું ઉપાદાન બની શકતા હોય તે બ્રહ્મ અણુ હોઈને પણ જગત્ત્તુ ઉપાદાન બની શકે. આમ જગત નુ` ઉપાદાન છે માટે વિભુ છે એ દલીલ બરાબર નથી. જીવ અને ઈશ્વર બન્ને ગુફામાં પ્રવેશેલા છે એમ કહ્યું છે તેના આધારે જો જીવતું અણુત્વ મનાતુ હેય તે ઈશ્વરને પણુ અણુ માનવા જોઈએ. એક જ સ ંદર્ભમાં પ્રયેાાયેલુ પ્રષ્ટિ' પદ એકની બાબતમાં સ્વાભાવિક પ્રવેશ દર્શાવે અને બીજા (ઈશ્વર)ની બાબતમાં ગૌણ કે ઔપાધિક પ્રવેશ એમ માનવુ બરાબર નથી. આમ જ્વનુ અણુત્વ અને ઈશ્વરનુ` વિભુત્વ પરમતમાં સિદ્ધ થતું નથી અને તેને આધારે જીવ અને ઈશ્વરના ભેદ સિદ્ધ કરવાની તો આશા જ રાખી શકાય નહિ. अस्मन्मते ब्रह्मात्मैक्य परमह। वाक्य । नुरोधेनावान्तरवाक्यानां नेयत्वात् स्वरूपेण जीवस्य विभुत्वम्, औपाधिकरूपेण परिच्छेद इत्यादिप्रकारेण जीवब्रह्मभेदप्रापश्रुतीनामुपपादनं भाष्यादिषु व्यक्तम् । અમારા મતમાં બ્રહ્મ અને જીવના ઐકયનાં બેાધક મહાવાકયના અનુરોધથી અવાન્તર વાકયાનેા અર્થ ઘટાવવાના હાવાથા, જીવ સ્વરૂપથી વિભુ છે, ઔપાધિક રૂપથી તે પરિચ્છિન્ન છે ઇત્યાદિ પ્રકારે જીવ અને બ્રહ્મને જોઇ (આપણી પાસે) ગ્રહણુ કરાવનાર શ્રુતિઓનું ઉપપાદન ભાષ્યાઢિમાં સ્પષ્ટ છે. વિવરણઃ- પૂર્વ પક્ષી દલીલ કરી શકે કે જેમ પરમતને માટે તમે કહ્યું કે જીવ અને ઈશ્વર બન્નેના અણુત્વ તેમજ વિભુત્વ વિષયક શ્રુતિ અને લિ ંગ સમાન રીતે હોવાથી બન્ને વિભુ સિદ્ધ થાય કે બન્ને અણુ સિદ્ધ થાય પણુ જીવ અણુ અને ઈશ્વર વિભુ એમ સિદ્ધ થતું નથી, તેમ સિદ્ધાન્તમાં પણ જીવને પરિચ્છિન્ન કહેનારી અને તેને વિભુ કહેનારી શ્રુત હાવાથી છત્રનુ વિભુત્વ સ્વાભાવિક છે અને અણુત્વ ઔપાધિક છે એવી વ્યવસ્થા મિ થતી નથી તેથી દ્વેષ પ્રસક્ત થાય જ છે. આતા ઉત્તર આપતાં સિદ્ધાન્તી કહે છે કે બ્રહ્માત્મકષજ્ઞાનમુક્તિનુ સાધન છે તેથી તે જ જ્ઞાન ઉત્પન્ન કરનાર તત્ત્વમસિ આદિ વાકયેા મહાવાય છે અને તે વાકયાના અથના જ્ઞાનમાં કારણીભૂત તત્, ત્યમ્ જેવાં પદે ! જ્ઞાનની પ્રતિ જે સાધનભૂત છે એવાં જીવનાં સ્વરૂપનાં પ્રતિપાદક વાકયા એ અવાન્તર વાકયા છે. આ અવાન્તર વાકષો મહાવાકયાતે શેષ હાવાથી અમારા મતમાં આ પ્રધાન વાક્યાના અથ' અનુસાર જ આ ગુણભૂત વાકયોના અથ કરવાના હોય છે તેથી કોઈ મુશ્કેલી નથી. જીવ જો સ્વરૂપથી અણુ હોય તો મહાવાકયમાં પ્રતિપાદ્ય તેને બ્રહ્મથી અભેદ ઉપપન્ન અને નહિ. તેથી એમ જ માનવાનું રહે છે કે જીવ સ્વરૂપથી વિભુ છે અને તેનું રિચ્છિન્નવ ઔપાધિક છે. જીવ અને ભ્રાતા ભેદ માનીને કથન કરનાર શ્રુતિના અથ આ અને આવી રીતે જ કરવાને છે એમ ભાષ્યાદિ ગ્રંથોમાં સ્પષ્ટ બતાડ્યું છે, સિ૫૪ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः तस्मादचेतनस्य प्रपञ्चस्य मिथ्यात्वात् चेतनप्रपञ्चस्य ब्रह्माभेदाच न वेदान्तानामद्वितीये ब्रह्मणि विद्यैकप्राप्ये समन्वयस्य कश्चिद्विरोधः । इति सिद्धान्तलेशसमहे द्वितीयः परिच्छेदः समाप्तः । ૪૨૬ તેથી અચેતન પ્રપંચ મિથ્યા હેાવાથી અને ચેતન પ્રપ′ચના બ્રહ્મથી અોદ હાથથી એક વિદ્યાથી જ પ્રાપ્ય એવા અદ્વિતીય બ્રહ્મમાં વેદાન્તાના (ઉપનિષાના) સમન્વય છે તેના કોઈ વિરાધ નથી. વિવરણ : આ પરિચ્છેદનું પ્રયાજન ઉપનિષદોનું તાત્પય* અદ્રિતીય બ્રહ્મપુર છે અને આ વેદાન્ત સમન્વયના કોઈ વિરાધ નથી એમ બતાવવાનુ હતુ તેને અહીં ઉપસ’હાર કર્યો છે. સિદ્ધાન્તલેશસ શહના ભાષાનુવાદને દ્વિતીય પરિચ્છેદ ક્ષમાપ્ત, For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છે (१) ननु कथं विद्ययैव ब्रह्मप्राप्तिः, यावता कर्मणामपि तत्प्राप्तिहेतुत्वं स्मर्यते 'तत्प्राप्तिहेतुर्विज्ञानं कर्म चोक्तं महामुने' इति । સચમ્ । માન્યા પન્થા વિધર્તેયના [શ્વેતા. ૬.૧] કૃત્તિ श्रुतेः । नित्यसिद्धब्रह्मावाप्तौ कण्ठगतविस्मृत कनकमालाऽवाप्तितुल्यायां विद्याऽतिरिक्तस्य साधनत्वासम्भवाच । ब्रह्माबाप्तौ परम्परया कर्मापेक्षामात्रपरा तादृशी स्मृतिः । क तर्हि कर्मणामुपयोगः ? (૧) શંકા થાય કે વિદ્યથી જ બ્રહ્મપ્રાપ્તિ થાય એમ કેવી રીતે હોઈ શકે, જ્યારે કર્યાં પણ તેની પ્રાપ્તિના હેતુ છે એમ સ્મૃતિમાં કહ્યું છે—“હે મહામુનિ તેની (બ્રહ્મની) પ્રાપ્તિના હેતુ વિજ્ઞાન અને કમ' કહ્યાં છે', સાચું છે (તાપણુ શ કા ખરાખર નથી). મુક્તિ માટે બીજો માગ નથી (શ્વેતા. ૬.૧૫) એવી શ્રુતિ છે; અને નિત્ય-સિદ્ધ બ્રહ્મની પ્રાપ્તિ જે ગળામાં રહેલી પણ ભુલાઈ ગયેલી સાનાની માળાની પ્રાપ્તિ જેવી છે તેમાં વિદ્યા સિવાય બીજું કશું સાધન હોઈ શકે નહિ, તેથી તેવી સ્મૃતિ બ્રહ્મની પ્રાપ્તિમાં પરમ્પરાથી કમ'ની અપેક્ષા માત્ર બતાવવા માટે છે. તે પછી કર્મીના ઉપચેગ કયાં છે? વિવરણઃ પૂર્વ પરિચ્છેદના અતે એમ કહેવામાં આવ્યુ` કે બ્રહ્મ પ્રાપ્તિરૂપ મેાક્ષ એક વિદ્યાથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. સમુચ્ચયવાદી આ સહન નથી કરતા અને શંકા કરે છે કે સ્મૃતિ પ્રમાણે કમ અને જ્ઞાન બંને બ્રહ્મપ્રાપ્તિના હેતુ છે એમ કહ્યું છે. તેનૈતિ પ્રાચિત પુખ્ત । (બૃહદ્. ૪.૪.૯) ઇત્યાદિ શ્રુતિમાં કહ્યું છે તે પરથી સમજાય છે કે બ્રહ્મજ્ઞાન અને પુણ્યના સમુચ્ચયથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે સિદ્ધાતી આને ઉત્તર આપતાં કહે છે કે આવુ' કહ્યું છે એ વાત. સાચી પણુ સમુચ્ચયવાદ યુક્ત નથી. યુક્તિ સમર્થિત અન્ય શ્રુતિ—માન્ય, વા વિયસેઽયનાય (શ્વેતા.૬,૧૫)સાથે તેના વિરોધ છે, તેથી સમુચ્ચય અંગે જે શ્રુતિ છે અને તમ્મૂલક જે સ્મૃતિવચન છે તેના અથ ક્રમસમુચ્ચયપર્ક લેવા જોઈએ. બ્રહ્મજ્ઞાન સિવાય બીજો કોઈ નાનમ સમુચ્ચયરૂપ કે કેવળ કમરૂપ ઉપાય મેક્ષ માટે નથી એવા શ્રુતિના અથ છે. બ્રહ્મ નિત્ય આત્મસ્વરૂપ તરીકે સિદ્ધ છે તેથી બ્રહ્મની પ્રાપ્તિ એ અપ્રાપ્ત છે એવા ભ્રમ આદિના નિવૃત્તિરૂપ જ છે. અને લેકમાં આપણે જોઈએ છીએ કે ભ્રમ આદિની નિવૃત્તિ માત્ર જ્ઞાનથી થઈ શકે છે. સાનાની માળા ગળામાં જ હાય પણ ભુલાઈ ગઈ હાય તો તે મળતી નથી એવા ભ્રમથી શોધભાળ થાય છે પણ કાઈ વિશ્વાસપાત્ર માણુસના કહેવાથી જ્ઞાન થતાં જ એ અાપ્ત છે એ ભ્રમની નિવૃત્તિરૂપ પૂર્વસિદ્ધ કનમાલાની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મપ્રાપ્તિ ના જેવી For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૮ सिद्धान्तलेशसंग्रहः જ છે. સ જીતુ સ્વરૂપ છે તેથી નિત્યપ્રાપ્ત છે, માત્ર તે અપ્રાપ્ત છે એવા ભ્રમની નિવૃત્તિ કરવાની છે અને તેને બ્રહ્મપ્રાપ્તિ કહેવામાં આવે છે. તેથી વિદ્યા સિવાય કોઈ સાધનની જરૂર નથી અને જ્ઞાન સિવાય કોઈ સાધનમાં શ્રમ આદિની નિવૃત્તિની બાબતમાં સામર્થ્ય નથી. તેમ છતાં કર્માંના મુક્તિમાં પરંપરાથી, અર્થાત્ આડકતરા ઉપયાગ છે. કમ મુક્તિના સાક્ષાત્ હેતુ ન હોય પણ પર પરાથી ઉપયાગી હોય તે પ્રશ્ન થાય કે વિવિાણા (જ્ઞાનની ઇચ્છામાં તે સાધન છે કે વિદ્યામાં ? अत्र भामतीमतानुवर्तिन आहुः - ' तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिषन्ति यज्ञेन दानेन तपसाऽनाशकेन [बृहद् ४.४.२२] इति श्रुतेर्विद्यासम्पादनद्वारा ब्रह्मावाप्त्युपायभूतायां विविदिषायामुपयोगः । ननु इष्यमाण विद्यायामेवोपयोगः किं न स्यात् ? । न स्यात् प्रत्ययार्थस्य प्राधान्यात् । “विद्यासम्प्रयोगात् प्रत्यासन्नानि विद्यासाधनानि शमदमादीनि, विविदिषासंयागात्तु बाह्यतराणि यज्ञादीनि " इति सर्वापेक्षाधिकरणમાખ્યાન્ન । (મ. સુ. શા. મા. ૨.૪.૨૭, ગાંધ॰ ૬)। આ ખાંખતમાં ભામતીના મતને અનુસરનારા કહે છે—‘તે આને (જીવાભિન્ન પરમાત્માને) બ્રાહ્મણા યજ્ઞથી, દાનથી, અનાશક તપથી જાણુત્રા ઇચ્છે છે' (બૃહદ્રૂ. ૪.૪.૨૨) એ શ્રુતિથી (ક`ના) વિદ્યા–સ'પાદન દ્વારા બ્રહ્મપ્રાપ્તિની ઉપાયભૂત એવી ત્રિવિદ્વિષા (બ્રહ્મજ્ઞાનની ઇચ્છા)માં ઉપયેગ છે. શકા થાય છે કે ચ્છવામાં આવે છે તે વિદ્યામાં જ ઉસેળ શા માટે ન હોય ? (ઉત્તર છે કે) ન હાય કારણુ (પ્રકૃત્યથ' અને પ્રત્યયા માં) પ્રત્યયાથ પ્રધાન છે. અને સર્વોપેક્ષાધિકરણ પરનું ભાષ્ય છે કે "વિદ્યા સાથે સંબંધ હૈાવાથી (અર્થાત્ થાનાં સાધન હાવાથી) શમ, દમ આદિ વિદ્યાનાં અન્તર`ગ (નજીકનાં) સાધન છે, જ્યારે વિવિદિષા (બ્રહ્મજ્ઞાનની ઇચ્છા) સાથે સ ચેગ હાવાથી (−વિવિઢિયાનાં સાધન હેવાથી) યજ્ઞ આદિ બાહ્યતર (વિદ્યા સાધન) છે”. (થ્ર સૂ. શા·કરભાષ્ય ૩.૪.૨૭). - વિવરણ : તમેતમ્...માં સમ્ પદં પ્રકૃત પરમાત્મા પરક છે. જ્યારે સમ્ પદ નિત્ય પરાક્ષ જીવપરક છે. તેથી અથ છે કે જીવાભિન્ન પરમાત્માને બ્રાહ્યણેા યજ્ઞાદિથી જાણવા ઇચ્છે છે. તપને "અનાશક'' એવું વિશેષણુ લગાડયું છે જેથી અનશન આદિ પ્રકારના તપની વ્યાવૃત્તિ થાય, આમ હિત, મિત તથા પવિત્ર અશન આદિ પ્રકારનું તપ અહીં વિવક્ષિત છે.એમ પ્રાપ્ત થાય છે. શા થાય કે યજ્ઞાદિના વિનિયેાગ વિવિદિયા જે પુરુષાથ તરીકે માન્ય નથી, તેમાં કેંત્ર રીતે હાઈ શકે ? વિવિદ્વિષા વિદ્યાનું સંપાદન કરાવે છે અને એ રીતે બ્રહ્મપ્રાપ્તિના ઉપાય છે. તેથી તે ગૌણું પુરુષાથ તો છે જ ફરી શકા થાય કે વિદ્યા મુક્તિનુ` સાક્ષાત્ સાધન છે તે તેમાં જ દના વિનિયોગ કેમ ન હોય? ઇષ્યમાણુ સ્વર્ગાદિની પ્રતિ જેમ યા વિનિયેગ છે. તેમ પ્રમાણુ વિદ્યાની પ્રતિ યજ્ઞાદિના વિનિયોગ કેમ ન હોય? ઇચ્છાના વિષય તરીકે જેતા ઉલ્લેખ છે. તે સ્વર્ગાદિ ક્રમ'નાં ફળ તરીકે સ્વ કારવામાં આવે છે તેમ જેની S For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ - તૃતીય પદ ઇરછા કરવામાં આવે છે તે વિદ્યાને કર્મફલ માની શકાય અને કમને વિનિયોગ વિદ્યામાં જ માની શકાય. આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે કાસિટોમેન યત રામ: જેવાં વાકયમાં યાગ આદિની ઈષ્ટસાધનતા વિધિપ્રત્યયથી બધિત થાય છે. એ ઇષ્ટ શું છે ? એમ વિશેષ આકાંક્ષા થતાં પુરુષના વિશેષણ તરીકે શ્રુત કામના અને સ્વર્ગ એ બેમાંથી એકેયની શબ્દત પ્રધાનતા નથી તે પછી અર્થતઃ પ્રધાનતા તપાસતાં જણાય છે કે સ્વત: પુરુષાર્થ હોવાથી સ્વર્ગને જ ફળ તરીકે અન્વય હોઈ શકે– યાગ સ્વર્ગનું સાધન છે. યાગ કામ નાનું સાધન છે એમ ન માની શકાય જ્યારે અહીં તે વેદનકામના (વિવિદિષા - ના જ ફળ તરીકે અન્વય હોય એ ઉચિત છે કારણ કે તેનું શબ્દતઃ પ્રાધાન્ય છે. તેથી ફળ-પ્રત્યાત્તિ વગેરે અકિ ચિત્કર છે (બિનઅસરકારક છે), વન પ્રત્યયને અર્થ બળવાન હોવાથી વિવિદિવાને જ ફળ તરીકે અન્વય છે. કમને વિવિદિષામાં વિનિયોગ છે એ બાબતમાં બ્ર. સ, શાંકર ભાષ્યની (૩.૪ ૨૭) પણ સંમતિ છે એમ બતાવ્યું છે तस्माद्यज्ञादीनि शमदमादीनि च यथाश्रमं सर्वाण्येवाश्चमकर्माणि विद्योत्पतावपेक्षितम्यानि । तवाप्ये विद इति विद्या संयोगात्प्रत्यासन्नानि विद्या साधनानि शमादीनि विविदिषा थोगात्त बायतराणि यज्ञादीनीति विवेक्तव्यम् બ્ર, સૂ શા. ભા. ૩-૪-૨૭ યાદિ કર્મ વિવિદિષાનાં સાધન છે તેથી વિવિદિષાની ઉત્પત્તિ સુધી જ તેમનું અનુષ્ઠાન કરવાનું રહે છે. ननु विविदिषार्थ यज्ञाद्यनुष्ठातुर्वेदनगोचरेच्छावत्त्वे विविदिषायाः सिद्धत्वेन तदभावे वेदनोपायविविदिषायां कामनाऽसम्भवेन च विविदिषार्थ यज्ञाधनुष्ठानायोगाद् न यज्ञादीनां विविदिषायां विनियोगो युक्त इति चेत् , न। अन्नद्वेषेण कार्य प्राप्तस्य तत्परिहारायान्न विषयौत्कण्ठ यलक्षणायामिच्छायां सत्यामप्युत्कटाजीर्णादिप्रयुक्तधातुवैषम्यदोषात् तत्र प्रवृत्तिपर्यन्ता रुचिर्न जायते इति तद्रोचकौषध विधिवद् निरतिशयानन्दरूपं ब्रह्म तत्प्राप्तौ विद्या साधनमित्यर्थे प्राचीनबहुजन्मानुष्ठितानभिसंहितफलकनित्यनैमित्तिककर्मोपसजातचित्तप्रसादमहिम्ना सम्पन्न विश्वासस्य पुरुषस्य ब्रह्मावाप्तौ विद्योयां च तदौन्मुख्यलक्षणायामिच्छायां सत्यामप्यनादिभवसचितानेकदुरितदोषेणास्तिककामुकस्य हेयकर्मणीव विषयभोगे प्रावण्यं सम्पादयता प्रतिबन्धाद्विद्यासाधने श्रवणादौ प्रवृत्तिपर्यन्ता रुचिर्न जायते इति प्रतिबन्धनिरासपूर्व तत्सम्पादकयज्ञादिविधानोपपत्तेरिति । શકા થાય કે વિવિદિષા (જ્ઞાન કે વેદ ની ઈચ્છા)ને માટે યજ્ઞાદિનુ અનુ ઠાન કરનાર જે વેદત વિષયક ઈચ્છાવાળે હોય તે વિવિદિષા સિદ્ધ છે, અને તેના વિનાને હેય (વેદનવિષયક ઇચ્છા વિનાને હોય) તે વેદનના ઉપાયભૂત વિવિદ્રિષાને વિષે તેને કામના સં નવે નહિ તેથી ( બને સંજોગોમાં ) વિવિદિષાને અર્થે યજ્ઞાદિનું અનુષ્ઠાન સંભવે નહિ માટે વિવિદિષામાં For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૦ सिद्धान्तलैशसङ्ग्रहः યજ્ઞાદિના વિનિયોગ યુક્ત નથી. આવી શકા કાઈ કરે તેા ઉત્તર છે કે ના. અન્ન પ્રત્યેના દ્વેષને કારણે કૃશ (પાતળે, નખળા) થઈ ગયેલા માણસને તે (કૃશતા) દૂર કરવા માટે અનવિષયક ઉત્કંઠારૂપ ઇચ્છા હેવા છતાં પશુ ઉત્કટ અજીણુ આદિથી ઉત્પન્ન થયેલા ધાતુવૈષમ્યના દોષને લીધે તે ખાખતમાં (અન્ન ખાવાની બાબતમા) તેની પ્રવૃત્તિ થાય ત્યાં સુધીની રુચિ તેને થતી નથી તેથી તે (અન્ન)ને વિષે રુચિ ઉત્પન્ન કરે એવા ઔષધનું વિધાન હોય છે. તેની જેમ બ્રહ્મ નિરતિશય અન રૂપ છે અને તેની પ્રાપ્તિમાં વિદ્યા સાધન છે એ બાબતમાં, પ્રાચીન અનેક જન્મમાં ફળની ઇચ્છા વિના કરેલાં નિત્ય-નૈમિત્તિક કર્મોથી ઉત્પન્ન થયેલી ચિત્ત-પ્રસન્નતાના બળે, જેને વિશ્વાસ પ્રાપ્ત થયેા છે એવા માણુસને બ્રહ્મની પ્રાપ્તિ અને વિદ્ય ની બાબતમાં તેમના પ્રત્યે ઉન્મુખતારૂપ ઇચ્છા હોવા છતાં પણ અનેક જન્મામા સ ચિત ( ભેગાં કરેલાં ) અનેક પપ્પાનો દોષ, આસ્તિક કામુકમાં હૈય ક* પ્રત્યે વલણની જેમ, તેમાં વિષ ભેગ પ્રત્યે વલણ ઉત્પન્ન કરે છે તેને લીધે પ્રતિબંધ (રુકાવટ) થતા હાવાથા વિદ્યાનાં સાધન શ્રવણાદિ વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીની રુચિ ઉત્પન્ન થતી નથી. તેથી પ્રતિમધને દૂર કરીને તેનું (શ્રવણાદિમાં પ્રવૃત્તિ થાય ત્યાં સુધીની રુચિ જેને વિવિદ્વિષા કહેવામાં આવે છે તેનું) સંપાદન કરી શકે તેવાં યજ્ઞાદિનું વિધાન ઉપપન્ન છે (માટે શંકા ખરાખર નથી). વિવરણ : વિવિદિષામાં કર્મીને વિનિયોગ છે એ બાબતમાં ખીજી રીતે વાંધા રજૂ કર્યાં છે. વેદનની ઇચ્છા જો યજ્ઞાદિનુ ફળ હાય તા વેદનેચ્છા વિષયક ઇચ્છાથી યજ્ઞાદિનુ અનુષ્ઠાન થય છે એમ કહેવું જોઈએ. અને વેદનેચ્છા સ્વતઃ ફળ હોઈ શકે નહિ તેથી વેદન દ્વારા મુક્તિ તેનુ ફળ છે એમ કહેવું જોઈએ. આમ આ ક્રમ પ્રાપ્ત થાય છે—પહેલાં મુક્તિ સ્વત: પુરુષા છે એ દાનથી મુક્તિને વિષે ઇચ્છા, પછી વેન મુક્તિનુ સાધન છે એ જ્ઞાનથી વેનને વિષે ઇચ્છા, પછી વેદનેચ્છા એ વેદનનું સાધન છે એ દાનથી વેનેચ્છાને વિષે ઇચ્છા અને આમ યજ્ઞાદિનું અનુષ્ઠાન. આમ હોય તે વેદનેચ્છારૂપ વિવિદિષાના ઉદ્દેશ્યથી યજ્ઞાદિના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થનારને વિવિાિના ફળભૂત બ્રહ્મવેદનને વિષે ઈચ્છા છે કે નહિ ? જો હાય તા વિવિદ્વિષા છે જ માટે તેને માટે યજ્ઞાદિનું અનુષ્ઠાન જરૂરી નથી. અને જો વિવિદ્વિષાના ફ્લરૂપ વૈદનની ઇચ્છા ન હોય તો વિવિાિને વિષે પણ ઇચ્છા નહીં હોય અને તેથી વિવિદિવાના ઉદ્દેશ્યથી યજ્ઞાદિનુ અનુષ્ઠાન નહીં થાય. આ શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે વિવિષિા અર્થે યજ્ઞાદિનુ અનુષ્ઠાન કરનારને વેદનવિષયક ઇચ્છા હોય જ છે. પણ તેટલા માત્રથી યજ્ઞાદિનુ અનુષ્ઠાન વ્ય નથી બની જતું. વિવિદ્વિષા એ પ્રકારની છે—વિદ્યા પ્રત્યે ઉન્મુખતા પ્રકારની અને રુચિ પ્રકારની. વૈદન કે વિદ્યા પ્રત્યેની ઉન્મુખતા પ્રકારની વિવિદ્વિષા તો યજ્ઞાદિના અનુષ્ઠાનની પહેલાં પણ હેાય છે તેથી તેને લઈને વેદનની સાધનભૂત વિવિાિને વિષે કામના સભવે છે. માટે વિવિાિને અથે' યજ્ઞાğિ અનુષ્ઠાન ઉપપન્ન છે જે વિદ્યા પ્રત્યેની રુચિ પ્રકારની વિવિદિષા છે તે યજ્ઞાદિના લરૂપ છે અને તે યજ્ઞાદિના અનુષ્ઠાન પછી જ થાય છે. માટે વિવિદ્વિષામાં યજ્ઞાદિના વિનિયોગ યુક્ત છે. આ સમજાવવા ઉદાહરણ આપ્યું છે. અન્ન પ્રત્યે અરુચિ થઈ જવાને કારણે કોઈ માણુસ For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ૪૩૧ કુશ થઈ ગયો હોય તેને એ કૃશતા દૂર કરવા માટે અન્ન વિષે ઉન્મુખતા પ્રકારની ઇચ્છા તે હેય છે; પણ ઉત્કટ અઈણ કે અનશન એવા કોઈ કારણથી ઉદ્દભવેલા ધાતુવેષને લીધે અભક્ષણની પ્રવૃત્તિ સુધીની રુચિરૂપ ઇચ્છા તેને થતો નથી તેથી એ રુચિ ઉત્પન્ન કરે તેવાં ઔષધોનું વિધાન કરવામાં આવે છે. તેવી જ રીતે જેણે અંગે સહિત વેદનું અદયયન કર્યું છે તેવા માણસને, ઉપનિષદોમાંથી બ્રહ્મ નિરતિશય આનન્દરૂપ છે અને વિદ્યા તેની પ્રાપ્તિનું સાધન છે એમ જાણીને, એ બાબતમાં વિશ્વાસ પ્રાપ્ત થાય છે. અલબત્ત ઘણાને આટલું કર્યા પછી પણ વિશ્વાસ બેસતું નથી તેથી વિશ્વાસ બેસતો હોય તે તેમાં અનેક જન્મમાં જે નિષ્કામ નિત્ય-નૈમિત્તિક કમ કર્યો હોય અને તેનાથી જે ચિત્તની પ્રસન્નતા રૂપ શુદ્ધિ શકય થઈ હોય તેને મહિમા કારણભૂત છે જ. સ્મૃતિ પણ કહે છે કે હજારો માણસામાં કઈક જ વિદ્યાની સિદ્ધિ કે લાભ માટે પ્રયત્ન કરે છે (મનુષ્યાનાં રહેવું શિ ચતતિ વિશે–મ.ગીતા ૭.૨). * શંકા થાય કે બ્રહ્મપ્રાપ્તિની સાધનભૂત વિદ્યાને વિષે ઉત્કટ ઇચ્છા હોય તે તેનાં સાધને શ્રવણદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીની રુચિ થાય જ તેથી યજ્ઞાદિનું અનુષ્ઠાન જરૂરી નથી. આ શંકાનો ઉત્તર આપ્યો છે કે અનેક જન્મમાં સંચિત પાપ વિષયભોગ તર આવા માણસને વાળે છે અને તેથી આવી પ્રવૃત્તિ પયતની રુચિરૂ૫ વિવિદિષામાં રકાવટ કરે છે તેથી યજ્ઞાદિની જરૂર છે. ફરી શંકા થાય કે પૂર્વોક્ત ચિત્તપ્રસન્નતાના મહિમાથી બ્રહ્મવિદ્યામાં વિશ્વાસ બેઠા હોય એટલા આસ્તિક માણસનું અનર્થ પ્રચુર વિષયોગ પ્રત્યે વલણ કેવી રીતે સંભવે. આને ઉત્તર અનુભવસિદ્ધ દષ્ટાન્ત રજૂ કરીને આખા છે. જે શાસ્ત્રવિહિત છે તેના અનુષ્ઠાનથી શ્રેય થાય છે અને શાસ્ત્રથી નિષિદ્ધ એવું કરવાથી મહાન અનર્થ થાય છે એમ શાસ્ત્રના આધારે જાણી શકાય છે એવો નિશ્ચય કોઈ આસ્તિકને થયું હોય તે છતાં તેને કામક, નિંદિત મૈથુન આદિ હેય કમેન વિષે વલણ પાપવિશેષને કારણે સંભવે છે. તેમ આ મુમુક્ષની બાબતમાં વિષયભોગ તરફ તેવું જ વલણ અનેક જન્મમાં એકઠા થયેલા પાપરૂપી દેષના પ્રતિબંધને કારણે સંભવે છે. તેથી શ્રવણદિમાં પ્રવૃત્તિ સુધીની રુચિરૂપ વિવિદિષાનું સંપાદન કરવા માટે યજ્ઞાદિનું વિધાન જરૂરી છે. જુઓ भा मती, पृ. ५१-६१-अस्याः -विविदिषन्ति र शेन' इति तृतीशश्रुत्या यज्ञादीनामङ्गत्वेन ब्रह्मज्ञाने विनियोगात्... नित्यस्वाध्यायेन ब्राह्मणा विविदिषन्ति न तु विदन्ति, वस्तुतः प्रधानस्यापि वेदनस्य प्रकृत्यतया शब्दतो गुणत्वात् , इच्छायाश्च प्रत्ययार्थातया प्राधान्यात, प्रधानेन च कार्यसम्प्रत्ययात् । (શંકા અને ઉત્તર બન્નેની ચર્ચા છે). विवरणानुसारिणस्त्वाहुः -'प्रकृतिप्रत्ययार्थयोः प्रत्ययार्थस्य प्राधान्यम्' इति सामान्यन्यायाद् 'इच्छाविषयतया शब्दबोध्ये एव शाब्दसाधनतान्वयः' इति स्वर्गकामादिवाक्ये क्लुप्तविशेषन्यायस्य बलवस्चात् 'अश्वेन जिगमिषति' 'असिना जिघांसति' इत्यादिलौकिकप्रयोगे अश्वादिरूपसाधनस्य, 'तदन्वेष्टव्यं तद्वाव विजिज्ञासितव्यम्', 'मन्तव्यो निदिध्यासितव्यः' (बृहद्. २.४.५) इत्यादिवैदिकप्रयोगे For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર सिद्धान्तलेशसमहः तव्यार्थभूत विधेश्च सन्प्रत्ययाभिहितेच्छांविषये एव गमनादावन्वयस्य व्युत्पन्नत्वाच्च प्रकृत्यभिहितायां विद्यायां यज्ञादीनां विनियोगः । બીજી બાજુ વિવરણને અનુસરનારા કહે છે. પ્રકૃતિનો અર્થ અને પ્રત્યયન અર્થ એ બેમાં પ્રત્યાયના અર્થનું પ્રાધાન્ય છે. એ સામાન્ય ન્યાય કરતાં “ઈચ્છાને વિષય હેવાને કારણે શબ્દબધ્ય અર્થ માં જ શાબ્દ સાધનતાને અન્વય છે એમ જે કaiાનઃ ઈત્યાદિ વાક્યમાં વિશેષ ન્યાય માન્યો છે તે વધારે બળવાન છે. અને “અશ્વથી જવા ઈચ્છે છે”, “તલવારથી મારવા ઈચ્છે છે', ઈત્યાદિ લૌકિક પ્રયોગમાં અશ્વાદિરૂપ સાધનનો, અને તેનું અન્વેષણ (વિચાર) કરવું જોઈએ, તેની વિજિજ્ઞાસા કરવી જોઈએ (ધ્યાન કરવું જોઈએ)', ‘(આત્માનું) મનન કરવું જોઈ બ, ધ્યાન કરવું જોઈએ, ઇત્યાદિ વૈદિક પ્રયોગમાં તરn (પ્રત્યય ના અર્થભૂત વિધિને સન (ઈચ્છાદશક) પ્રત્ય..થી અભિહિત ઈચ્છાના વિષય ગમન અ દિમાં અવય વ્યુત્પન્ન છે (આ બે કારણેથી) પ્રકૃતિથી અભિહિત (વાચ્ય) વિદ્યામાં યજ્ઞાદિનો વિનિયોગ છે. વિવરણ: “કમને વિનિયોગ શામાં છે?' એ પ્રશ્નને જુદે ઉત્તર વિવરણમતને અનુસરનારા આપે છે તે હવે રજૂ કરે છે–યજ્ઞાદિને વિનિયોગ વિદ્યામાં છે. આગળ જે મત રજૂ કર્યો છે તેમાં યજ્ઞ' આદિ શબ્દોની તૃતીયા વિભક્તિને લીધે યત આદિ સાધન તરીકે જ્ઞાત થાય છે અને સાધ્યની આકાંક્ષા થતાં વિવિદિવાને જ સાથ તરીકે અન્વય થાય છે. કારણ કે એ શબ્દઃ પ્રધાન છે, અને જે પદાર્થ શબ્દત જ પ્રધાન હોય તેને જ તેની સાથે ઉચ્ચારેલા બીજા પદાર્થો સાથે અન્વય હોય છે એમ વ્યુત્પત્તિથી સિદ્ધ છે–આ આશયથી (અગાઉના મતમાં) વિવિદિષામાં યજ્ઞાદિને વિનિયોગ કહ્યો છે. તે ન રુચતું હોવાથી હવે વિદ્ય માં યજ્ઞાદિના વિનિયોગનું ઉપ પાદન કરે છે. અગાઉના મતમ દલીલ એ હતી કે વિવિદ્રિષામાં વિત પ્રકૃતિ છે અને ન ઈચ્છાને વાચક પ્રત્યય છે. પ્રકૃતિના અર્થ કરતાં પ્રત્યને અર્થ વધારે બળવાન છે તેથી પ્રકૃતિના અર્થ “વેદન કરતાં પ્રત્યયને અર્થ “નવેદનની) ઇચ્છા', શબ્દતઃ પ્રધાન છે તેથી વિદિવાને જે યજ્ઞાદિના ફળ તરીકે અન્વય છે– એમ માનવામાં સામાન્ય ન્યાય સ્વીકાર્યો છે, જે રાનપુરુષમાનય (રાજપુરુષને લાવો) ઇત્યાદિમાં પ્રસિદ્ધ છે. આ ન્યાય પ્રમાણે શબ્દતઃ પ્રધાન હોય તેને જ સાથે ઉચ્ચારેલા ક્રિયાકારક સાથે અન્વય હોય છે. પણ હવામ: ચને ઇત્યાદિના અનુસંધાનમાં એક બીજો વિશેષ ન્યાય છે અને વગેરેમાં જે વિધિપ્રત્યય છે તેથી ઈષ્ટના સાધન તરીકે જ્ઞાત યજ્ઞાદિનું ઇષ્ટવિશે શુ છે આવી આકક્ષા થતાં શબ્દતઃ પ્રધાન ન હોવા છતાં સ્વર્ગને ફળ તરીકે અન્વય માને છે કામનાને જ યજ્ઞાદિના ફળ તરીકે અન્વય કેમ નથી માન્યો એવી શ કાને ઉત્તર એ છે કે ઇચ્છાને વિષય હોવું એ એના ફલવનું વ્યંજક છે, અને પુરુષાર્થ તરીકે વર્ગ જ ફળ છે, કામના નહી હવે પ્રશ્ન થાય કે જેમાં સ્વર્ગ કામનાને વિષય છે તેમ મુક્તિ પણ કામનાના વિય છે તે મુક્તિને જ યજ્ઞાદિનું ફળ કેમ ન માની શકાય? તેને ઉત્તર છે કે શાદી અકાંક્ષાની પૂર્તિ શબ્દથી જ થાય છે વેદનને ઉલેખ હોવાથી તે જ ફળ છે. ઇચ્છા અને ઈચ્છા વિષયનું એક સાથે ઉચ્ચારણ હોય તો ઇચ્છાના વિષયનું જ પ્રાધાન્ય છે, ઇચછાનું પ્રાધાન્ય For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ नयी' इच्छेपमाणसममिन्याहारे इम्पमाणस्यैव प्राधान्यम्, न विच्छायाः) में विशेष न्यायया ST सामान्य न्यायनी माय ज्योतिष्टामेन यजेत म्वर्गकामः 24 वयोमा भान्या छे. तथा विविदिषन्ति...मां पर प्रत्यय अय' पाने २२ विविहिषानु शाम प्राधान्य तीन વેલ્મના પ્રાધાન્યને જ આદર કરવો જોઈએ. ઇચ્છાવાચક વન પ્રત્યયના પ્રયોગવાળા લોકિક અને વૈદિક વાકયમાં પ્રયયને અર્થ હોવાને કારણે ઈચ્છા પ્રધાનભૂત છે એ આગ્રહ છેઠીને ઇરછાના વિષય(ગમન આદિ, માં જ સાથે ઉચ્ચારેલા બીજા પદાર્થોને અન્વય જોવામાં આવે छ: म अन्वेन जिगमिषतिभां अश्वन गमन साधन भानामांसावे. तेभ विविदिषन्ति...भां यजाहिना विनियोग वेनमा मेम स्वीडन . दुमा विवरण-नित्यनमितिककर्मा. नुष्ठानः संस्कृतस्यात्मनो यदि श्रवणमननध्यानाभ्यासादीनि ज्ञानसाधनानि संपद्यन्ते तदा संस्कार. कर्माणि सहकारिविशेषादात्मज्ञानमवतारयन्ति...। (पृ. १५७-शी, १८९२) ननु तथा सति यावद्विद्योदयं कर्मानुष्ठानापच्या 'त्यजतैव हि तज्ज्ञेयम्' इत्यादि श्रुतिप्रसिद्धं कर्मत्यागरूपस्य सन्यासस्य विद्यार्थत्वं पीड्येतेति चेत्, न । प्राग् बीनावापात् कर्षणम् , तदनन्तरमकर्षणमिति कर्षणाकर्षणाभ्यां व्रीह्यादिनिष्पत्तिवद् 'आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारगमुच्यते । योगारूढस्य तस्यैव शमः क रणमुच्यते ॥' [भ.गीता ६.३] इत्यादि वचनानुसारेण चेतसः शुदौ विविदिषादिरूपप्रत्यकप्रावण्योदयपर्यन्तं कर्मानुष्ठानम्, ततः सन्न्यास इति कर्मतत्सन्न्यासाभ्यां विद्यानिष्पत्यभ्युपगमात् । उक्तं हि नैष्कर्म्यसिद्धौ (१.४९) प्रन्यकप्रवणता बुद्धः कर्माण्यापाद्य शुद्धितः । कृतार्थान्यस्तमायान्ति प्रावृडन्ते घना इव ॥ इति ॥ શંકા થાય કે તેમ હોય તો વિદ્યાને ઉદય થાય ત્યાં સુધી કમનું અનુષ્ઠાન પ્રસ બનશે (કમનું અનુષ્ઠાન કરવું પડશે, તેથી ‘કમને) ત્યાગ કરનારથી જ તે જાણી શકાય છે, ઈત્યાદિ શ્રુતિથી પ્રસિદ્ધ જે કર્મ ત્યાગરૂપ સંન્યાસની વિધાતા છે (–કમસંન્યાસ વિદ્યા અથે છે એમ કહ્યું છે, તેને બાધ થાય. (આવી શંકા કઈ કરે તે ઉત્તર છે કે ના. વાવતાં પહેલાં ખેડાનું કામ થાય છે, તે પછી એડવ નું હેતુ નથી –બ મ ખેડવું અને ન ખેડવું એમ મનેથી વાર્ષિ વગેરેની ઉત્પત્તિ થાય છે, તેની જેમ सि-५५ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंग्रहः "ચેગ પ્રતિ આરોહણુ ઇચ્છતા મુનિને માટે કમને કારણ કહેવામાં આવે છે. ચેગાઢ એવા તેને જ માટે શમને કારણ કહેવામાં આવે છે' (ભગવદ્ગીતા ૬.૩) ઇત્યાદિ વચન પ્રમાણે ચિત્તની શુદ્ધિમાં ગવાદષા અદિરૂપ પ્રત્યક્પ્રવણુતાના ઉય સુધી કમ'નું અનુષ્ઠાન અને તે પછી સન્યાસ–એમ કમ અને તેના સન્યાસ મનથી વિદ્યાની ઉત્પત્તિ માનવામાં આવી છે. ૪૩૪ નૈકમ્ય`સિદ્ધિમાં કહ્યું છે કે—” કર્મી શુદ્ધિ દ્વારા મુદ્ધિની પ્રત્યપ્રવણુતા ઉત્પન્ન કરીને કૃતાથ' થયેલાં અસ્ત પામે છે જેમ વર્ષાકાળના અન્તે વાદળે અસ્ત પામે છે. વિવરણ : શકા થાય કે યજ્ઞાદિના વિનિયેાગ વિદ્યામાં માનતાં અન્ય શ્રુતિવચનને વિરાધ થશે. ચગતેવ દિ તોયમ્ જેવાં શ્રુતિવચનમાં કહ્યું છે કે કમ*ના ત્યાગ કરતા મુમુક્ષુ પેાતાના પ્રત્યગાત્મસ્વરૂપ બ્રહ્મના સાક્ષાત્કાર કરી શકે, ત્યાગ ન કરનાર નહિ. ક્ષય ાિર્ થી માંડીને મામૂચ મતિ (જામાલ ૫) સુધીની બીજી શ્રુતિમાં પણ વાિન શબ્દથી કચિત સંન્યાસને ‘બ્રાભૂષ' શબ્દથી કથિત બ્રહ્મસાક્ષાત્કારના હેતુ કહ્યો છે. આ શકાના ઉત્તર આપતાં કહ્યું છે કે આ એ પ્રકારનાં શ્રુતિવચનોને કોઈ વિશેષ નથી. જેમ ખી વાન્યા પહેલાં ખેતર ખેડવાનું હોય અને તે પછી ખેડવાનું ન હોય અને ખેડવું અને ન ખેડવું એ બન્ને ત્રીહિની ઉત્પત્તિમાં કારણ બને છે, તેમ કમ અને કસંન્યાસ અને વિદ્યાની ઉત્પત્તિનાં કારણુ છે. ભ ગીતા (૬૩) માં કહ્યુ` છે કે યેાગ અર્થાત્ ચિત્તશુદ્ધિ, વિવિદિષા આદિરૂપ પ્રત્યપ્રવણુતામાં કમ' કારણુ છે અર્થાત્ તેને માટે કમ' કરવુ જોઇએ. અને પ્રત્યપ્રવણતા પ્રાપ્ત થઈ જાય એટલે શમ અર્થાત્ સંન્યાસના આશ્રય લેવા. રાગાદિરાહિત્યરૂપ ચિત્તશુદ્ધિ, વિવિદ્વિષા, વૈરાગ્ય, ગુરુ દેવતા આદિની ભક્તિ પ્રકારની પ્રત્યકૢપ્રવણતાની ઉત્પત્તિ સુધી કમ'નું અનુષ્ઠાન કરવુ જોઈ એ એ બાબતમાં સુરેશ્વરાચાયની પણ સમતિ છે. આવી પ્રત્યપ્રવણુતા થતાં કમ" કૃતાથ થઈ જાય છે માટે તેમને ત્યાગ કરવાના હોય, જેમ વરસ્યા પછી વર્ષા ઋતુના અન્તે વાળ જતાં રહે છે. -- कर्मणां विद्यार्थत्वपक्षेsपि विविदिषापर्यन्तमेव कर्मानुष्ठाने विविदिषार्थत्वपक्षात् को भेद इति चेत्, अयं भेदः - कर्मणां विद्यार्थत्वपक्षे द्वारभूत विविदिषा सिद्धयनन्तरमुपरतावपि फलपर्यन्तानि विशिष्टगुरुलाभाभिर्विघ्नश्रवणमननादिसाधनानि निवृत्तिप्रमुखानि सम्पाद्य विद्योत्पादकत्व - नियमोsस्ति । विविदिषार्थत्वपक्षे तु श्रवणादिप्रवृत्तिजननसमर्थोत्कटेच्छासम्पादनमात्रेण कृतार्थतेति नावश्यं विद्योत्पादकत्वनियमः । ' यस्यैते चत्वारिंशत् संस्कारा:' इति स्मृतिमूले कर्मणामात्मज्ञानयोग्यतापादकमापकर्षण गुणाधान क्षणसंस्कारार्थत्वपक्षे इवेति वदन्ति ॥ १ ॥ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિક ૩૫ કર્મ વિદ્યા અથે છે એ પક્ષમાં પણ વિવિદિષા સુધી જ જે કમનું અનુષ્ઠાન હોય તે (કર્મ) વિવિદિષા અર્થે છે એ પક્ષથી (આ પક્ષનો) શે ભેદ છે? એવી શંકા થાય તો ઉત્તર છે કે આ ભેદ છે–કમ વિદ્યા અથે છે એ પક્ષમાં દ્વારભૂત વિવિદિષાની સિદ્ધિ પછી કર્મ અટકી જાય તે પણ તેમને ત્યાગ કરવામાં આવે તે પણ) (અદષ્ટ દ્વારા) ફળ સુધીનાં, વિશિષ્ટ ગુરુની પ્રાપ્તિથી નિવિન. શ્રવણ, મનન આદિ સાધના જેમાં નિવૃત્તિ મોખરે છે તેમનું સંપાદન કરીને (કર્મ) વિદ્યાનાં ઉત્પાદક બને જ છે એ નિયમ છે. જ્યારે કમ વિવિદિષા અથે છે એ પક્ષમાં શ્રવણદિમાં પ્રવૃત્તિને ઉત્પન્ન કરવા સમર્થ એવી ઉત્કટ ઇચ્છાના સંપાદન માત્રથી (કર્મોની) કૃતાર્થતા છે તેથી કર્મ અવશ્ય વિદ્યા ઉત્પન્ન કરનારાં હાય જ એ નિયમ નથી; જેમ “જેના આ ચાળીસ સંસ્કારે છે ઈત્ય દિ સ્મૃતિમૂલક પક્ષ કે કમેં આત્મજ્ઞાનની ચોગ્યતાના સંપાદક મલાપકર્ષણરૂપ અને ગુણાધાનરૂપ સંસ્કાર અથે છે– તેમાં (ઉક્ત નિયમ નથી) એમ (વિવરણને અનુસરનારા) કહે છે. (૧) વિવરણ: સ્વાભાવિક રીતે જ શંકા થાય કે કર્મોને વિનિયોગ વિવિદિષામાં છે એ પક્ષમાં જેમ વિવિદિષાના ઉદય સુધી જ યાદિનું અનુષ્ઠાન છે એ નિર્વિવાદ છે તેમ કર્મોને વિનિયોગ વિદ્યામાં છે એ પક્ષમાં પણ વિવિદિષા પર્યત જ કમનું અનુષ્ઠાન હોય તે બે પક્ષોમાં શો ભેદ છે? તેનો ઉત્તર એ છે કે કમના અનુષ્ઠાનમાં ભેદ ન હોય તે પણ ફળની દષ્ટિએ ભેદ છે. કર્મ વિવિદિષા અથે છે એ પક્ષમાં યજ્ઞાદિ કર્મથી ઉત્પન્ન થયેલું અદષ્ટ શ્રવણદિમાં પ્રવૃત્તિ પયતની રુચિ જેને વિવિદિષા કહી છે તે ઉપન્ન કરીને નષ્ટ થાય છે કારણ કે અદષ્ટને નાશ એક તેના ફળથી જ થાય છે. વિવિદિષાની ઉત્પત્તિ પછી શ્રવણદિમાં પ્રતિબ ધક પાપ ન હોય તે વિવિદિષાના બળે જ શ્રવણુદનું સંપાદન કરીને તે મુમુક્ષુ વિદ્યા મેળવે છે. પણ શ્રવણુદિમાં પ્રતિબંધક પાપ હોય તે યન કર્યા છતાં પણ શ્રવણાદિ પ્રાપ્ત થતાં નથી તેના પરથી તેનું અસ્તિત્વ નક્કી કરીને તેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે છે; પ્રાયઃ એવું બને છે કે તેના નિવતક ઉપાયનું અનુષ્ઠાન ન થવાને કારણે અથવા તેના અનુકાનમાં પણું ઘણું બધાં વિને હેય તેને કારણે શ્રવણાદિ સંભવતાં નથી અને તેથી જ્ઞાનનો ઉદય થતું નથી. દૃષ્ટાંત આપી શકાય કે ઔષધના બળે અન્ન ખાવા તરફ રુચિ ઉત્પન્ન થતાં કઈ પ્રતિબંધ વિના અનની પ્રાપ્તિ થાય તે તેના ભક્ષણથી કૃશતાની નિવૃત્તિ સિદ્ધ કરી શકાય છે. પણ જે અન્ન પ્રાપ્ત ન થાય તે તેને મેળવવા એ માણસ યત્ન કરે છે. જે યત્ન કર્યા છતાં અન્ન ન મેળવી શકે તે કૃશતાની નિવૃત્તિ સિદ્ધ કરી શકતો નથી; એ જ રીતે અહી પણ કર્મથી વિવિદિષા પ્રાપ્ત થતાં જ્ઞાન ઉત્પન્ન થાય જ એ નિયમ નથી. કર્મોને વિનિયોગ વિવિદિષામાં છે એને માટે કર્મોને વિનિગ સંસ્કારમાં છે એ પક્ષનું ઉદાહરણ આપ્યું છે. જે માણસને શ્રૌત-સ્માત એવા ચાળીસ સંસ્કાર છે અને શમ આદિની સંપત્તિ છે : તેવા કર્મોથી સંસ્કાર પામેલા વિદ્યાધિકારીને શ્રવણુદિ પ્રાપ્ત થતાં તત્ત્વજ્ઞાન દ્વારા પરબ્રહ્મની : પ્રાપ્તિ થાય છે અને શ્રવણુ આદિ સાધન ન પ્રાપ્ત થાય તે પુણ્ય લેકની પ્રાપ્તિ થાય છે. • આમ કર્મ સંસ્કાર અથે છે એ પક્ષમાં કમ જ્ઞાનને ઉત્પન્ન કરે જ એવો નિયમ નથી કારણ કે કમ સંસ્કાર ઉત્પન્ન કરીને જ ચરિતાર્થ થઈ જાય છે તેથી વિદ્યાની ઉત્પત્તિ સુધી For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ सिद्धान्तलेशसत्प्रहः તેમને વ્યાપાર નથી તે. તેવું જ કર્મ વિવિદિવા અર્થે છે એ પક્ષમાં પણ છે. આ બે પક્ષમાં જ્ઞાનની ઉત્પત્તિને અનિયમ સમાન હોવા છતાં પણ કમ વિવિદિષા અથે છે એ પક્ષમ કાનની ઉત્પત્તિ પ્રાયિકી છે (અર્થાત્ ઘણું ખરુ થાય), કારણ કે તીવ્ર ભૂખની જેમ દઢ વિવિદિષા બધા પ્રયતનથી વિદ્યાનું સંપાદન કરવા સમર્થ છે. જ્યારે કમ સંસ્કાર અર્થે છે એ પક્ષમાં બ્રહ્મજ્ઞાનની યોગ્યતા માત્ર સિદ્ધ થાય તેય વિવિદિવા પણ અનિયત હોય છે તેથી વિદ્યાની ઉત્પત્તિ પ્રાયિકી પણ નથી હોતા એ ભેદ કર્મ વિવિદિષા અર્થે છે અને કમ સંસ્કાર અથે છે એ બે પક્ષમાં પણ છે–એમ સમજવું એમ વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ” સ્પષ્ટતા કરે છે. બીજી બાજુએ, કમ વિદ્યા અથે છે એ પક્ષમાં ધારભૂત વિવિદિવાને ઉત્પન્ન કર્યા પછી કર્મ અટકી જાય તો અદષ્ટ દ્વારા વિશિષ્ટ ગુરુના લાભથી વિનરહિત નિવૃત્તિપ્રધાન શ્રવણદિનું સંપાદન કરીને વિદ્યાનું ઉત્પાદન કરે છે જ એવો નિયમ છે. (૧) (२) ननु केषां कर्मणामुदाहतश्रुत्या विनियोगो बोध्यते । अत्र પૌષિા – સુવરને તિ વારિયા , “શેર નેન' इति गृहस्थधर्माणाम्, 'तपसाऽनाशकेन' इति वानप्रस्थधर्माणां च उपलक्षणमित्याश्रमधर्माणामेव विद्योपयोगः । अत एव 'विहितत्वाच्चाश्रमकर्मापि' (જ. . રૂ.૪.૨૨) તિ શારદા વિદ્યાર્થદવારનર્માતા તા (૨) શંકા થાય કે ટાંકેલી કૃતિથી કયાં કર્મોનો વિનિયોગ જણાવવામાં અવે છે આ બાબતમાં કેટલાક કહે છે કે “વેદાનુવચનથી બ્રહ્મચારીના ધર્મોનું ઉપલક્ષણ છે, “યજ્ઞથી, દાનવી' એ ગૃહસ્થના ધર્મનું ઉપલક્ષણ છે, અને અનાશક તપથી' વાનપ્રસ્થના ધર્મોનું ઉપલક્ષણ છે તેથી આશ્રમધર્મોને જ વિદ્યામાં ઉપયોગ છે. માટે જ “અને વિહિત હોવાને કારણે આશ્રમકમ (અભિલાષાહિત) (આશ્રમી એ) પણ (કરવાં જોઈઅ)” એ શારીરક સૂત્રમાં ‘વિદ્યા અથે કર્મના અર્થમા “આશ્રમકમ' પદને પ્રગ છે. વિવરણ : શંકા થાય કે કૃતિમાં ક્યાં કર્મોને વિનિયોગ વિવિદિષા કે વિલામાં બતાવ્યો છે–આશ્રમ કર્મોને કે બીજાં કર્મોને પણ અને આશ્રમ કર્મોને હોય તો પણ બધાં આશ્રમ કર્મોને તે ઉલ્લેખ છે નહિ તેથી કેટલાંક જ સમજવાને આને ઉત્તર આપતાં કહ્યું છે કે શ્રુતિમાં “વેદાનુવચન' (ગુરુ વેદનું ઉચ્ચારણ કરે તેની પાછળ ઉચ્ચારણ કરવું તેનો ઉલ્લેખ છે તે વેદાધ્યયનરૂપી કર્મ બ્રહ્મચારીના ધર્મોમાં મુખ્ય છે તેથી તેનાથી બહાચારીના સર્વ ધર્મો સમજવાના છે. એવું જ ગૃહસ્થ અને વાનપ્રસ્થની બાબતમાં સમજવું. ગીતામાં કહ્યું છે કે “કમફળને આશ્રય લીવ વિના જે કરવાનું કેમ કરે છે' ઈ-યાદિ તેને એવો અર્થ છે કે તે તે આશ્રમમાં રહેલા લોકો માટે જે કર્મ કરવા લાયક હેય તે ફળની આશા રાખ્યા સિવાય કેઇ કરે તે પૂર્વોક્ત ચિત્તશુહિ, વિવિદાષારૂપ પ્રત્યક્ષ પ્રવીણતા જેને માટે “ગ” શબ્દ પ્રયોજના છે તે મેળવે છે. તેથી આ સ્મૃતિના મૂળભૂત વિવિદિષા વિષયા શુતિવાકયમાં પણ સર્વ આશ્રમ કમેનું ઉપલક્ષણ છે એમ સમજવું For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ૪૩૭ બરાબર છે. બ્રહ્મસૂત્રમાં પણ આશ્રમ કર્મોને જ વિનિયોગ સ્વીકાર્યો છે. કોઈને શંકા થાય કે વિવિદિશાવિષયક વાકયથી આશ્રમ કમેને વિદ્યા આદિમાં વિનિગ કહ્યો છે તેથી તેની કામના ન હોય તેવા આશ્ચમીને પોતાના આશ્રમ માટે વિહિત કર્મ કરવાની જરૂર નથી. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે આવા આશ્રમીએ પણ તે આશ્રમ કર્મ કરવું જોઈએ કારણ કે એ વિહિત છે, અન્યથા પાપના પ્રસંગ થાય. (આ શાંક૨ સંપ્રદાયમાં અને સબંધ આશ્રમી સાથે લેવામાં આવે છે. સૂત્રને સીધે અર્થ તે એ લાગે છે કે આવા માણસે આશ્રમકર્મ પણ કરવું કારણ કે એ વિહિત છે.) __ कल्पतरौ तु नाश्रमधर्माणामेव विद्योपयोगः । 'अन्तरा चापि तु તા' (a. સૂ. રૂ.૪.ર૬) રથિને ગાત્રમાહિતવિપુરાઘણિતकर्मगामपि विद्योपयोगनिरूपणात् । न च विधुरादीनामनाश्रमिणां प्रारजन्मानुष्ठितयज्ञायत्पादितविविदिषाणां विद्यासाधनश्रवणादावधिकारनिरूपणमात्रपरं तदधिकरणम्, न तु तदनुष्ठितकर्मणां विद्योपयोगनिरूपणપમિતિ રચા ‘વિરોષાગુઘર' (ત્રાસ. રૂ.૪.૩૦) રૂતિ તષિकरणसूत्रताध्ययोस्तदनुष्ठितानां जपादिरूपवर्णमात्रधर्माणामपि विद्योपयोगस्य कण्ठत उक्तेः । 'बिहितत्वाच्चाश्रमकर्मापि' इति सूत्रे आश्रम vહ્ય વળામણુપક્ષવાહિત્યમિત્ર –ગાશ્રમધર્મતિरिक्तानामप्यस्ति विद्योपयोगः किं तु नित्यानामेव । तेषां हि फलं दुरितक्षयं विद्याऽपेक्षते, न काम्यानां फलं स्वर्गादि । तत्र यथा प्रकृतौ क्लप्तोपकाराणामङ्गानामतिदेशे सति न प्राकृतोपकारातिरिक्तोपकारकल्पनम् , एवं ज्ञाने विनियुक्तानां यज्ञादीनां क्लप्तनित्यफलपापक्षयातिरेकेण न नित्यकाम्यसाधारणविद्योपयोग्युपकार कल्पनमिति ॥ જ્યારે કહપતરમાં કહ્યું છે આશ્રમધર્મોને જ વિદ્યામાં ઉપગ છે એવું નથી. કારણુક “અને કેઈ આશ્રમના નહી એવાઆને પણ (બ્રહ્મવિદ્યાને) અધિકાર છે. કારણ કે તેમ જોવામાં આવે છે' (બ્ર. સૂ. ૩.૪ ૩૬) એ અધિકરણમાં અ શ્રમરહિત વિધુર આદિએ કરેલાં કર્મોના પણ વિદ્યામાં ઉપગનું રૂિપણ છે. અને આવી શંકા કરવી નહિ કે “એ અધિકરણનું તાત્પર્ય આશ્રમરહિત વિધુર આદિ જેમનામાં પૂર્વ જન્મમાં કરેલા યજ્ઞાદિથી વિવિદિષા ઉપન કરવામાં આવી છે તે એને વિદ્યાનાં સાધન શ્રવણ બાદમાં અધિકાર છે એવું નિરૂપણ કરવા માત્રનું છે, પણ તેમણે કરેલાં કર્મોના વિદ્યા માં ઉપયોગનું નિરૂપણ કરવાનું તાત્પર્ય નથી (આ શંકા યુક્ત નથી, કારણ કે “અને ધર્મ વિશેષથી વિદ્યાને અનુગ્રહ (ઉપકાર) For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ કેટ सिद्धान्तलेशसमहः થાય છે” (બ. સૂ. ૩. ૪. ૩૦) એમ એ અધિકરણ ના સુત્ર અને તેના ભાગ્યમાં તેમણે કરેલા જપદિરૂપ વણમાત્રના ધર્મોને પણ વિદ્યામાં ઉપગ સાક્ષાત્ (શબ્દશ:, કંઠથી) કહ્યા છે. “વિહિતવાવાશ્રમ ” “એ સૂત્રમાં આશ્રમકમ” શબ્દ વણવર્મોનું પણ ઉપલક્ષણ છે (બર્થાત તેનાથી આશ્રમકમ ઉપરાંત વર્ણ ધર્મોનો પણ અર્થ સમજ જોઈએ -એ અભિયથી (ક૫તમાં કહ્યું છે – "આશ્રમધર્મો સિવાયના ધર્મોને પણ વિદ્યામાં ઉપગ છે, પણ તે નિત્ય કર્મોને જ; કારણકે તેમના પાપનાશરૂ૫ ફળની વિદ્યાને અપેક્ષા છે, કામ્ય કર્મોના સ્વર્ગાદિ ફળની વિદ્ય ને અપેક્ષા) નથી. ત્યાં જેમ પ્રકૃતિ (યાગ)માં જેમને ઉપકાર માન્યું છે તેવાં અંગોનો અતિરેશ થતાં પ્રકૃતિ(યાગ)માં તેમને જે ઉપકાર હોય તેનાથી અતિરિક્ત ઉપકાર કલ્પવામાં નથી આવતે, તેમ જ્ઞાનમાં જેને વિનિયોગ છે તેવા યજ્ઞાદિન, નિત્યકર્મના માનેલા પાપક્ષયરૂપ ફળથી અતિરિક્ત નિત્ય અને કામ્ય કમને સાધારણ, (ઍને) વિદ્યામાં ઉપયેગી એ ઉપકાર કલ્પી શકાય નહિ.” વિવરણ : બીજાં કમેને ઉપયોગ છે એ પક્ષમાં અન્ય કમથી નિત્ય કર્મો જ સમજવાનાં છે એ પક્ષ રજૂ કરે છે જે અમલાનન્દના ક૫તરમાં મળે છે. આશ્રમધમેને જ વિદ્યામાં ઉપયોગી છે એવું નથી, વણધર્મોને પણ ઉપયોગ છે. બ્રહ્મસૂત્રના એક અધિકરણમાં ચર્ચાને વિષય છે કે જે વિધુર વગેરે આશ્રમરહિત લેકે છે તેમને વિદ્યા પ્રતિ બહિરંગ સાધન એવાં કર્મ અને અતરંગ સાધન એવાં શ્રવણુદિમાં અધિકાર છે કે નહિ. પૂર્વ પક્ષ એ છે કે આશ્રમકર્મોને જ વિદ્યામાં વિનિયોગ કહ્યો છે અને આ અનાશ્રમીઓને આશ્રમકમ છે. નહિ. વળી નિત્યનિત્યવસ્તુવિક વગેરે સાધનયતુષ્ટયથી સજજ હોય તેને શ્રવણદિમાં અધિકાર છે જ્યારે આ અનાશ્રમીઓમાં સાધનચતુષ્ટયની અનતગત જે ઉપરતિ અર્થાત્ સંન્યાસ છે તેનો અભાવ હોવાથી તેઓ સાધનયતુષ્ટ સંપન્ન નથી. અમ અનાશ્રમી બને વિદ્યામાં અધિકાર નથી. જ્યારે સિદ્ધાન્તપક્ષ છે કે કેઈ આશ્રમમાં ન હોય તેવા માણસને પણ શ્રવણુદિ જે વિદ્યા અથે કરવાનાં કમ છે તેમાં અધિકાર છે કારણ કે શ્રુતિ અને સ્મૃતિમાં આપણે જોઈએ છીએ કે રેવ, વાચકનવી વગેરે અનાશ્રમી હતાં છતાં વિદ્યાવાળાં હતાં. પરિવ્રાજકને શ્રવણાદિમાં મુખ્ય અધિકાર હોવા છતાં ગૃહસ્થ વગેરેની જેમ અનાશ્રમીને પણ ગૌ અધિકાર ઉપપન્ન છે. એ અધિકરણના શાંકરભાષ્ય માં (૩.૪.૩૮) કહ્યું છે કે “દદાર્થો જ વિદ્યા પ્રતિષેધામાવાળાર્થિનધિamતિ કવાલિ - અવિદ્યાનિવૃત્તિ એ વિદ્યાનું દષ્ટ ફળ છે. જે અવિદ્યાના નિવક સાક્ષાતકારને અર્થી હોય તેને વિદ્યા અધિકારી તરીકે સ્વીકારે છે. શ્રદ્ધની બાબતમાં છે તે અનાશ્રમીને માટે વેદાન્તશ્રવણ આદિની બાબતમાં પ્રતિષેધ નથી તેથી તેમને સંન્યાસની અપેક્ષા વિના પણ વિદ્યામાં (ગૌણ) અધિકાર છે. અને એવી શંકા કરવી નહી કે “અત્તર રાજ' એ અધિકરણનું તાત્પર્ય એટલું જ છે કે ગત જન્મમાં કરેલાં યજ્ઞાદિથી જેમાં વિવિદિષા ઉત્પન્ન થઈ હોય તેવા અનાશ્રમીને શ્રવણાદિ વિદ્યાનાં સાધનોમાં અધિકાર છે. આ અધિકરણનું તાત્પર્ય એવું નથી કે અનાશ્રમીના કર્મોને વિદ્યામાં ઉપયોગી છે. અર્થાત્ સૂત્રમાં “આશ્રમકમ” શબ્દ છે તેને અર્થ For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ વણુધર્મ સુધી વિસ્તારી શકાય નહિ. આવી શંકા બરાબર નથી. - રંકવ આદિ વિદ્યાવાળાં હતાં તેનું કારણ એ છે કે અન્ય જન્મમાં વિદ્યાનાં સાધનોનું અનુષ્ઠાન તેમણે કરેલું તેના બળે જ તેમને વિદ્યા પ્રાપ્ત થઈ માટે રિકવાદિ વિદ્યાવાળાં હતાં એવું જે લિંગ (હેતુ) રજૂ કરવામાં આવ્યું તે અનન્યથાસિદ્ધ (સાધ્ય સિવાય બીજી કોઈ રીતે સિદ્ધ ન હોઈ શકે તેવું) લિગ નથી. માટે અન્ય હેતુ રજૂ કરવાના આશયથી બ્રહ્મસૂત્રકારે વિરોષાનુ એમ કહ્યું છે. જપાદિ ધર્મ વિશેષ જે બ્રાહ્મણત્વાદિ વર્ણમાત્ર સાથે સંબંધિત છે તેમનાથી પણુ આશ્રમધર્મની જેમ ચિત્તશુદ્ધિ-વિવિદિષા દ્વારા વિદ્યામાં ઉપકાર સ ભવે છે. કહ્યું છે કે જપથા જ બ્રાહ્મણ સિદ્ધિ મેળવે છે, તેમાં કઈ સંશય નથી. ગ ગામાં સ્નાન માત્રથી તે મુક્ત થાય છે તેમાં કાઈ સ શય નથી. 'जपेनैव तु संसिध्येत् ब्राह्मणो नात्र संशयः ।' 'गङ्गायाँ स्नानमात्रेण मुच्यते नात्र संशयः।' બીજી પંક્તિ એવી પણ છે– સુ ચન વા કુર્તા મિત્રો ત્રાહ્મળ ઉ –બીજું કરે, કે ન કરે, દયાભાવવાળ બ્રાહ્મણ કહેવાય છે. જપ, તીર્થસ્નાન, દેવતા ધ્યાન વગેરે ધર્મો શુદ્ધિ આદિ દ્વારા વિદ્યા આદિનાં સાધન બની શકે છે એવું પ્રતિ દિન છે એ સુત્રને અર્થ છે. તેથી સત્રના “આશ્રમકમ” શબ્દને વણુ ધમરના ઉપલક્ષણ તરીકે લઈ શકાય. શંકા થાય કે યજ્ઞાદિને વિનિયોગ માને છે તે કામ્ય અને નિત્ય બને પ્રકારનાં કર્મોને સાધારણ વિનિયોગ છે કે નિત્ય કર્મને જ છે? પહેલે પક્ષ બરાબર નથી કારણકે કામ્ય કર્મનાં સ્વગદિ ફળ છે તેની વિદ્યાને જરૂર નથી તેથી કામ્ય કમ વિદ્યામાં ઉપકારક હોઈ શકે નહિ. બીજો પક્ષ પણ ગ્રાહા નથી કારણ કે નિત્ય કમનું ફળ પાપક્ષય છે અને પ્રમાણસાધ્ય વિદ્યાને આ પાપક્ષયની અપેક્ષા છે એમ માનવા માટે કઈ પ્રમાણુ નથી. તેથી તેમને પણ વિદ્યામાં વિનિયોગ ઉપપન્ન નથી આ શંકાનું સમાધાન કરતાં કહપતરુ (જુઓ પૃ. ૬૨ ૬૩ માં કહ્યું છે કે નિત્ય કમેને વિદ્યામાં વિનિયોગ છે. જ્ઞાનકુપતે પુરાં યાહૂ વાપરચ ક્રમ – પાપકર્મના નાશથી માણસને જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ નિત્યકર્મના ફળ એવા પાપક્ષયની વિઘાને અપેક્ષા છે. વિદ્યા પ્રમાણુજન્ય છે એ વાત સાચી, છતાં પાપ પ્રતિ બંધક બની શકે તેથી પાપનાશની અપેક્ષા હોય એ યુક્ત છે. પણ કામ્ય કર્મ ઉપકારક નથી. તેમનું નિત્ય કમની જેમ પાપનાશ ફળ હોઈ શકે નહિ કારણકે તેમ માનવા માટે પ્રમાણ નથી. અને વિદ્યામાં ના વિનિયોગ અંગે જે વિધિ છે તે એ ઉપકાર જેને માન્યો છે તે નિત્યકર્મથી જ ચરિતાર્થ થઈ જાય છે પૂર્વમીમાંસામાં દશપૂર્ણ માસને પ્રકૃતિયાગ માન્યો છે કારણ કે તેનાં અંગોને અતિદેશ વિકૃતિભૂત સૌય પશુયાગમાં કરવામાં આવ્યો છે. પણ અંગને પ્રકૃતિયાગમાં જે ઉપકાર હોય તે સિવાય કોઈ ઉપકાર વિકૃતિયાગમાં માની શકાય નહિ. તેની જેમ નિત્યકર્મોના વિદ્યોપકારકત્વને અતિદેશ જે કામ્ય કમ માં કરવામાં આવે તે તેમને ઉપકાર પાપક્ષયરૂપ જ હોઈ શકે પણ તેમ માનવામાં ગૌરવ છે કારણ કે નિત્ય કર્મથી એ સિદ્ધ થાય જ છે. જ્યારે કામ્ય કર્મનું તે સ્વર્ગાદિ અસાધારણ ફળ માન્યું છે. તેથી નિત્ય કમીને જ વિદ્યામાં વિનિયોગ માન જોઈએ. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ सिद्धान्तलेशसमहः संक्षेपशारीरके तु नित्याना काम्यानां च कर्मणां विनियोग उक्तः यज्ञादिशब्दाविशेषात् । प्रकृतौ क्लुप्तोपकाराणां पदार्थानां क्लुप्तप्राकृतोपकारातिदेशमुखेनेक विकृतिष्वतिदेशेन सम्बन्धः, न तु पदार्थानामतिदेशानन्तरमुपकारकल्पनेति न तत्र प्राकृतोपकारातिरिक्तोपकारकल्पनाप्रसक्तिः। इह तु प्रत्यक्षश्रुत्या प्रथममेव विनियुक्तानां यज्ञादीमुपदिष्टानामङ्गानामिव पश्चात् कल्पनीय उपकारः प्रथमाबगतविनियोगनिर्वाहायाक्लप्तोऽपि सामान्यशब्दोपानसकलनित्यकाम्यसाधारणः कथं न कल्प्यः । अध्वरेषु अध्वरमीमांसकैरपि हि 'उपकारमुखेन पदार्थान्वये एव क्लुप्तोपकारनियमः । पदार्थान्वयानन्तरम् उपकारकल्पने त्वक्लुप्तोऽपि विनियुक्तपदार्थानुगुण एव उपकारः कल्पनीयः' इति सम्प्रतिपचव बाधलक्षणारम्भसिद्धयर्थमुपकारमुखेन बिकृतिषु प्राकृतान्बयो दशमाघे સમર્થિત જ્યારે સંક્ષેપશારીરકમાં નિત્ય અને કામ્ય (બનને પ્રકારનાં) કમેને વિનિયોગ કહ્યો છે કારણ કે યજ્ઞાદિ શબ્દોમાં ભેદ નથી (યજ્ઞાદિ શબ્દ કામ્ય તેમ જ નિત્ય યજ્ઞાદિ બને માટે સમાન રીતે રૂઢ છે). પ્રકૃતિ યાગમાં જેમને ઉપકાર માન્ય છે તેવા પદાર્થોને મ નેલા પ્રકૃતિયા બસ બંધી ઉપકારના અવિદેશ દ્વારા જ વિકૃત યાગોમાં આતદેશથી સંબંધ છે પદાર્થોના આદેશ પછી ઉપકારની કલપના કરવાની હોય એવું નથી તેથી ત્યાં પ્રકૃતિયાગમાં કરાતા ઉપકારથી અતિરિક્ત ઉપકારની કલ્પનાની પ્રસક્તિ નથી. જયારે અહીં તો સાક્ષાત્ (યન ઇત્યાદિ મુથિી જેમના વિનિંગ દર્શાવ્યો છે તેવા યજ્ઞાદિને પાછળથી ઉપકાર ક૫વાને હોય તે, જેમ ઉપાદષ્ટ અંગેના પ્રથમ જ્ઞાત થયેલા વિનિયોગના નિર્વાહ માટે નહીં માનેલા દષ્ટારૂપ) ઉપકારની કલ્પના કરવામાં આવે છે તેમ પ્રથમ જ્ઞાત થયેલા વિગિના નિ હંને માટે સામાન્ય શબ્દથી ગૃહીત થતાં બધાં નિત્ય અને કામ કર્મને સાધારણ એવો, (પહેલાં) માન્ય ન હોય તે પણ ઉપકાર કેમ ન ક૯પી શકાય? ઉપકારને (અતિદેશ કરીને તે) દ્વારા જ્યારે પદાર્થોના સ બંધ હોય ત્યારે જ (તે સ્થળે જ) માનેલા ઉપકારની જ કલપનાને નિયમ છે; પણ જ્યારે પદાર્થોના સંબંધ પછી ઉપકારની કલ્પના કરવાની હોય ત્યારે જેને વિનિયોગ બતાવ્યો હોય તેવા પદાર્થોને અનુરૂપ એ ન માન્ય હોય તે પણ ઉપકાર ક૯પી શકાય એમ લાગેની બાબતમાં સ્વીકારીને જ કમમીમાંસકેથી બાધાખ્યાથના આરંભની સિદ્ધિને માટે ઉપકારના અતિદેશ કરીને તે દ્વારા વિકૃતિકાગોમાં પ્રકૃતિ યાગના પદાર્થોના સંબંધનું સમર્થન દશમા અધ્યાયના પ્રથમ પાદમાં કરવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ સા વિવરણ : આશ્રમમ` સિવાયના કર્માંને પશુ વિનિયોગ છે એ પક્ષમાં નિત્ય અને કામ્ય બન્ને પ્રકારનાં કર્માં સમજવાન છે એમ સÂપશારીરક ગ્રંથમાં સર્વજ્ઞાત્મમુનિએ બતાવ્યું છે. તેમની દલીલ એ છે કે ચોના...' એ શ્રુતિમાં યજ્ઞ આદિ શબ્દ છે તે નિત્ય તેમ જ કામ્ય બન્ને પ્રકારનાં યજ્ઞાદિ માટે સમાન રીતે રૂઢ છે તેથી આ શ્રુતિથી નિત્યની જેમ કામ્ય મેર્રના પણ વિનિયોગ જ્ઞાત થાય છે.* નિત્ય અને કામ્ય બન્નેને સાધારણુ એવા વિદ્યામાં ઊપયોગી ઉપકાર રૂપવામાં આવે તે પૂવ મીમાંસાના ન્યાયના વિરોધ થાય એમ બતાવવા કલ્પતરુમાં વિકૃતિ યાગમાં જેમને અતિદેશ કરવામાં આન્દ્રે છે તે અ ંગાનુ દૃષ્ટાંત આપવામાં આવ્યુ છે. પણુ ક્ષેષશારીરકકાર પ્રમાણે પ્રકૃત યજ્ઞાદિ માટે એ દૃષ્ટાન્ત આપી શકાય નહિ, દર્શપૂ માસ આદિ પ્રકૃતિ યાગામાં પદાર્થોના જે ઉપકાર માન્યા હાય તેને પહેલાં અતિદેશ કરવામાં આવ્યે છે, પછી તે પદાર્થાન્ગ સૌય પશુયાગ આદિ વિકૃતિ. યાગામાં અતિદેશ કરવામાં આવ્યેા છે. એવું નથી ઠં પ્રકૃતિયાગ સંબંધી પદાર્થાના અતિદેશથી વિકૃતિયાગામાં વિનિયાગ બતાવીને પછી પદાર્થાના ઉપકારની કલ્પના કરવાની રહે, તેથી ત્યાં પ્રકૃતિયાગમાં જે ઉપકાર માન્યા હોય તેને છોડીને બીજા ઉપકારની કલ્પનાના પ્રસંગ જ ઊભા થતા નથ. અહીં યજ્ઞાદિના વિનિયાગ પછી ઉપકારની કલ્પના કરવાની છે, જ્યારે અતિદેશ સ્થળમાં પ્રકૃતિયાગમાં ઉપકારની કલ્પના કર્યા પછી એ પ્રકૃતિયાગ સ ંબધી પદાર્થાના વિકૃતિયાગમાં વિનિયેાગ બતાન્યેા છે. તેથી દૃષ્ટાન્ત વિષમ છે; દૃષ્ટાન્ત અને દાન્તિકની પરિસ્થિતિ જુદી હાઈ ને આ દૃષ્ટાંત સ્વીકાર્યાં નથી. પ્રકૃતને અનુરૂપ દૃષ્ટાન્ત આપતાં સંક્ષેપશારીરકાર કહે છે કે દ પૂર્ણમાસ આદિના પ્રકરણમાં કે અન્યત્ર જે નિર્દિષ્ટ પદાર્થાને શ્રુતિ લિંગ આદિથી દશ પૂછ્યું માસ આદિમાં વિનિયેાગ જ્ઞાત થાય છે તેમના આ જ્ઞાત થયેલા વિનિયમના નિર્વાહને માટે યથાયાગ્ય દૃષ્ટાદષ્ટરૂપ કાઈ ઉપકાર કહપવામાં આવે છે. તેની જેમ અહીં જેમને વિનિયેય જ્ઞાત થયા છે એવાં યજ્ઞાદિના વિનિયેાગના નિર્વાહને માટે તેમને કોઈ ઉપકાર કલ્પવાના રહેશે. પ્રથમ જ્ઞાત થયેલા વિનિયમના યાગ તે ઉચિત નથી જ કારણ કે યજ્ઞાદિ' શ્રુતિ જે સમાન રીતે નિય અને કામ્ય કર્માંના વિનિયોગ બતાવે છે તેના ભાષ સક્ત થશે જેમ ચોક્કસ સોગામાં માનેલા ઉપકારથી અતિરિક્ત ઉપકારની કલ્પના ન થાય એમ કલ્પતરું. કારે કહ્યું તે મીમાંસકને સ ંમત છે, તેમ પ્રથમ જ્ઞાત થયેલા વિનિયેળને અનુરૂપ નહીં માનેલા એવા ઉપકારના કલ્પના પણ મીમાંસકને સંમત જ છે. કહેવાના આશય એ છે કે પૂર્વમીમાંસાના દસમા અધ્યાયમાં વિકૃતિમાં અતિદિષ્ટ અંગેના પ્રકૃતિમાં માનેેલે ઉપકાર ન સ ંભવતા હોય તેા બધતુ નિરૂપણ કર્યુ છે. અને વિકૃતિમાં અતિદેશથી પાંચ ની પ્રાપ્તિ થાય તે પછી ઉપકાર કલ્પવા હાય તો એ પક્ષમાં એ બાયનિઃ પુષ્ણુની સિદ્ધિ ન હોઈ શકે. પ્રકૃતિમાં શ્રુતિ, લિંગ આદિથી જેમને વિનિયાગ નક્કી કરવામાં આવ્યા છે તેવા પદાર્થાના + एकाहा होस प्रविविविहित नेक कमानुभावस्तस्वान्तोपरोधाः कथमपि पुरुषांविक्षां लभन्ते । नेत्यादिवाक्यं शतपथ विहितं कर्मवृन्दं गृहीत्वा स्वोत्पश्याम्यान सिद्धं पुष्षविविदिषामध्ये चुनक्ति ॥ संक्षेपशारीरक १.६४ (21-43 For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः દષ્ટ ઉપકાર સંભવ ન હોય તે અદષ્ટ ઉપકારની કપના કરવામાં આવે છે, તેની જેમ 'વિકૃતિમાં પણ અતિદેશથી જેને વિનિયોગ બતાવવામાં આવ્યું છે તે પદાર્થોને દષ્ટ ઉપકાર સંભવે તે અદષ્ટ ઉપકારની કલ્પના કરવામાં આવે છે, તેથી તેની સિદ્ધિને માટે બધાં જ અંગેનું અનુષ્ઠાન અવશ્ય બની જાય છે માટે કેટલાંક અંગેનું અનુષ્ઠાન કે અંશાતિદેશ પ્રામાણ્યરૂપ બાધને સંભવ નથી તેથી બાધનિરૂપણની સિદ્ધિ ન થઈ શકે. માટે બાધનિરૂપણની સિદ્ધિ અથે પ્રકૃતિયાગમાં માનેલા ઉપકારને અતિદેશ કરીને તે દ્વારા જ પ્રકૃતિયાગના પદાર્થોને વિકૃતિયાંગમાં સંબંધ છે એમ પૂમોમાં સાસુના દસમા અધ્યાયના પ્રથમ અધિકરણમાં સિદ્ધ કર્યું છે અને આમ જયાં પદાર્થોના વિનિયોગ પછી ઉપકારની કહ૫ના કરવાની હોય ત્યાં તે પદાર્થના સામ અનુસાર પ્રથમ જ્ઞાત થયેલા વિનિયોગના નિર્વાહને માટે ન માનેલા ઉપકારની કલ્પના કરવી પડે તે એ મીમાંસકને માન્ય છે એમ જણાય છે. વિનિયોગ પછી ઉપકારની કલ્પના કરવામાં આવે ત્યાં પણ માનેલો ઉપકાર ન સંભવતે હેય તે. જેને વિનિયોગ જ્ઞાત થયું છે એ પદાર્થને ત્યાગ જ થવું જોઈએ, પણ નહીં માનેલા ઉપકારની કલ્પના તે ન જ થવી જોઈએ એમ જે મીમાંસક માનતા હોય તે " ઉપકારને અતિદેશ કરીને તે દ્વારા પદાર્થોને અતિદેશ' (૩૧%ારમુનિ વયાત ) એવું નિરૂપણ કરનાર અધિકારણું વ્યર્થ બની જાય શ્રપણુ, અવધાત વગેરે પદાર્થોને અતિદેશથી વિનિયોગ હોવા છતાં વિકૃતિયોગસ્થ કૃષ્ણલ આદિમાં શ્રપણુ દને જે વિકિલત્તિ (રધાઈને પિચા પડવું), ફોતરાંથી મુક્ત થવું વગેરે લેકસિદ્ધ દષ્ટ ઉપકાર છે તેને અભાવ છે, અને નહીં માનેલા ઉપકારની કલ્પનાને સ્વીકાર ન હોવાથી શ્રેપણદિને અનુષ્કાનાદિરૂપ બાધ જેનું દસમા અધ્યાયમાં નિરૂપણ છે તે સંભવે છે; તે પછી તેને માટે “વાર મુશ્કેલ વાળના વિદેશ” એવા નિરૂપણની જરૂર નથી. પણ તેવું નિરૂપણ કર્યું છે તે બતાવે છે કે જ્યાં વિનિયોગ પ્રથમ જ્ઞાત હોય ત્યાં નહીં માનેલા ઉપકારની પણ કલ્પના કરી શકાય એમ મીમાંસકને સ્વીકાર્યું હતું. તેથી વિવિદિષા વિષયક વાક્યથી નિત્ય અને કામ્ય કમેને સમાન રીતે સાધારણ વિનિયોગ પ્રથમ જ્ઞાત થાય છે ત્યારે તેના નિર્વાહને માટે નહીં માનેલા ઉપકારની કલ્પના કરવી પડે તે એ યુક્ત છે. कि च 'क्लुप्तोपकारालाभान्नित्यानामेवायं विनियोगः' इत्यभ्युपगमे नित्येभ्यो दुरितक्षयस्य तस्माच्च ज्ञानोत्पत्तेरन्यतः सिद्धौ व्यर्थोऽयं विनियोगः । अन्यतस्तदसिद्धौ ज्ञानापेक्षितोपकारजनकत्वं तेष्वक्लप्तमित्यविशेषाद् नित्यकाम्यसाधारणा विनियोगो दुर्वारः। ननु नित्याना दुरितक्षयमानहेतुन्वस्यान्यतः सिद्धावपि विशिष्य ज्ञानोत्पत्तिप्रतिवन्धकदुरितनिबर्ह कत्वं न सिद्धम् । किंतु अस्मिन् विनियोगे सति ज्ञानोदेशेन नित्यान्यनुतिष्ठतोऽवश्यं ज्ञानं भवति । इतरथा शुदिमात्रम्, न नियता-ज्ञानोत्पत्तिरिति सार्थकोऽयं विनियोग इति चेत्, तर्हि नित्यानामपि अक्लृप्तमेव ज्ञानोत्पत्तिप्रतिबन्धकदुरितनिवर्हणत्वम् । For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિર ૪૪૩ ज्ञानसाधनविशिष्टगुरुलाभश्रवणमननादिसम्पादकापूर्वच द्वारं कल्पनीयमित्यक्लुप्तोपकारकल्पनाऽविशेषान सामान्यश्रुत्यापादितो नित्यकाम्यसाधारणो विनियोगो भजनीय इति ॥२॥ વળી માનેલા ઉપકારની (કામ્ય કમોમાં) પ્રાપ્તિ ન હોવાથી નિત્ય (ક)ને જ આ વિનિયોગ છે એમ સ્વીકારવામાં આવે તે નિત્ય કર્મોથી પાપના નાશની અને તેનાથી જ્ઞાનની ઉત્પતિની અન્યતઃ (અન્ય શ્રુતિવચનથી) સિદ્ધિ હોય તે આ વિનિગ વ્યર્થ છે. જે અન્યતઃ તેની સિદ્ધિ ન હોય તે જ્ઞાનને અપેક્ષિત ઉપકારની જનકતા તેમનામાં માનવામાં નથી આવી, તેથી નિત્ય અને કામ્ય કર્મોને સાધારણું" એ વિનિયોગ વાર મુશ્કેલ છે (—એનું નિવારણ કરી શકાય નહિ). શંકા થાય કે નિત્ય કર્મો કેવલ પાપનાશના હેતુ છે એમ અન્યતઃ સિદ્ધ હોવા છતાં વિશેષ કરીને તે જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક પાપનો નાશક છે એવું સિદ્ધ નથી. પરંતુ આ વિનિયોગ હોય તે જ્ઞાનના ઉદ્દેશ્યથી નિત્ય કર્મો કરનારને અવશ્ય જ્ઞાન થાય છે; અન્યથા માત્ર શુદ્ધિ થાય છે, નિયમથી જ્ઞાનની ઉત્પત્તિ ન થાય. તેથી આ વિનિયોગ સાથક છે. આવી શંકા કરવામાં આવે તે ઉત્તર છે કે તે પછી નિત્ય કર્મોની બાબતમાં પણ જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક પાપનાં નાશક હોવું એ નહીં માનેવું જ છે. અને જ્ઞાનનાં સાધનભત વિશિષ્ટ ગુરુને લામ, શ્રવણ, મનન આદિને પ્રાપ્ત કરાવનાર અપૂવરૂપ દ્વાર કહ૫વું પડશે તેથી નહીં માનેલા ઉપકારની કલપના સમાન હેવાથી સામાન્ય શ્રુતિથી પ્રાપ્ત કરાતા, નિત્ય અને કાર્યો કર્મોને સાધારણ એવા વિનિયોગને ભંગ કરવા જોઈએ નહી (૨) વિવરણ : અહીં એ બતાવ્યું છે કે હકીક્તમાં તે નિત્ય કર્મમાં વિદ્યાને જરૂરી ઉપકારની જનતાની કલ્પના સિદ્ધ નથી. કામ્ય કર્મોમાં આ ઉપકાર પ્રાપ્ત નથી તેથી નિત્ય કર્મોને જ આ વિનિયોગ છે એમ જે માનવામાં આવે તે પ્રશ્ન થાય છે કે નિય કમ વિદ્યાને અપેક્ષિત દુરિતક્ષય (પાપનાશ)રૂપ ઉપકાર દ્વારા વિદ્યાના હેતુ છે એ વિવિદિષા.. વાકયથી અન્ય કોઈ વાકયથી સિદ્ધ છે કે પછી અસિદ્ધ જ છે? વિવિદિષાવાકયથી અન્ય એવા વાક્યથી એ સિદ્ધ નથી, કારણ કે એમ હોય તે વિવિદિષાવાય વ્યથ' બની જાય. જે એ વિદ્યાહેતુત્વ અસિદ્ધ હોય તે નિત્ય કર્મોમાં પણ નહીં માનેલું જ વિવોપકારકત્વ ક૯પવાનું રહે તેથી નિત્ય અને કામ્ય કર્મોને સાધારણ એવા વિદ્યોપકારકત્વની કલ્પના યુકત જ છે. શંકા થાય કે નિત્ય કર્મોનું પાપનાશ દ્વારા વિદ્યોપકારકત્વ વિવિદિષાવાથી અલગ વાકર્ષથી સિદ્ધ છે. પણ દુરિત કે પાપ બે પ્રકારનું છે – જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક અને બીજુ જ્ઞાનની ઉત્પત્તિ પ્રતિ ઉદાસીન હેઈને નરકાદિ પ્રાપ્ત કરાવનારું. આમ નિત્ય કર્મોને જ્ઞાનમાં વિનિયોગ ન હોય તે નિત્ય કર્મોથી જ્ઞાનપ્રતિબંધક દુરિતને ક્ષય થાય છે એ બાબતમાં કૅઈ પ્રમાણુ નથી. વાવમવનુતિ (ધર્મથી પાપ નાશ કરે છે, ત્યારે વાનં તવ વાવના મન વિનામ યજ્ઞ, દાન, અને તપ મનીષીઓને પાવન કરનારાં છે) ઇત્યાદિ શ્રુતિ For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः સતિ વચને નિત્ય કર્મો સામાન્ય પાપના ક્ષયના હેતુ છે એટલું જ માત્ર પ્રતિપાદન કરે છે. તેય નિત્ય કર્મો નિયમઃ જ્ઞાનમાં પ્રતિબંધક દુરિતના ક્ષયના હેતુ છે એ અન્યત: પ્રાપ્ત નથી, તેથી તેની પ્રાપ્તિને માટે આ વિનિયોગ છે. નિત્ય કર્મોના અનુષ્ઠાનથી જ્ઞાનમાં પ્રતિબ ધક કુરિતને નાશ થતાં પ્રતિબંધક રહિત મહાવાકયથી અવશ્ય જ્ઞાન થાય છે એવો અર્થ છે. આ વિવિદિશા વાક્યથી વિનિયોગ ન હોય તો પાપસામાન્યના ક્ષયરૂપ શુદ્ધિ થાય પણ નિયમથી જ્ઞાનપ્રતિબંધક દુરિતનાશરૂપ શુદ્ધિવિશેપ ન થાય, કારણકે જ્ઞાનના ઉદ્દેશ્યથી નિત્ય કર્મોનું અનુષ્ઠાન ન થાય. આમ અનેક જન્મોમાં નિય કર્મોનું અનુષ્ઠાન કરતા આવ્યા હોય એવા માણસને પણ નિયમથી જ્ઞાન ન થાય, પણ દૈવયોગે કદાચ જ્ઞાનમાં પ્રતિબંધક પાપસમૂહને પૂરેપ નાશ સંભવે તે જ્ઞાન પણ કદાચિત થાય. આમ જ્ઞાનત્પત્તિ અનિયત માનવી પડે. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે આવું હોય તે નિત્ય કર્મોથી જ્ઞાનને અપેક્ષિત ઉપકાર માને છે એ મત પાયા વિનાને છે. જેમ કામ્ય કર્મોમાં તેમ નિત્ય કર્મોમાં પણ નીં માનેલું ઉપકારક માનવાનું રહે છે. તેથી બન્નેની પરિસ્થિતિ સમાન છે. વિધી દલીલ કરી શકે કે એમ હોય તે પણ નિત્ય કમને જ વિનિયોગ છે એ પક્ષમાં લાધવ છે. આ પક્ષમાં નિત્ય કર્મોનું જ્ઞાનપ્રતિબંધક પાપનું નાશકત્વ અન્ય વચનથા પ્રાપ્ત હેઈને આ વિધિથી માત્ર નિયમ પ્રાપ્ત થાય છે. જ્યારે કામ કર્મોનું જ્ઞાનપ્રતિબંધક દુરિતનું નાશકત્વ સર્વથા અપ્રાપ્ત છે તેથી જે કામ્ય કર્મોને પણ વિનિયામ છે એમ માનવામા આવે તે વિધિના તાત્પર્યને ગોરવ દેષ ટાળી શકાય નહિ. આ દલીલને ઉત્તર છે: સાચું છે. તો પણુ યજ્ઞાદિકૃતિઓના સંકેચરૂ૫ બાપને પરિહાર કરવાને માટે કામ્ય કર્મોને પણ વિનિયોગ આવશ્યક છે યજ્ઞ ઈત્યાદિને અર્થ નિત્ય યંત આદિ એમ અર્થસંકેચ કરવો પડે છે, એ પણ એક અંશને બાધ છે; તે ટાળવા માટે નિત્ય અને કામ્ય બન્ને પ્રકારના યજ્ઞાદિને વિનિયોગ છે એવું જ તાત્પર્ય સમજવું જોઈએ. નિત્ય કર્મોથી નાનામાં પ્રતિબંધક પાપના જ ક્ષયરૂપ શુદ્ધિવિશેષતા લાભ થતો હોય તે પણ તેટલા માત્રથી જ્ઞાનની ઉત્પત્તિ થતા નથી, કારણ કે પ્રમાણુ કે પ્રમેયની અસંભાવના આદિ રૂ૫ પ્રત્યક્ષ પ્રતિબંધક હોય છે. તેથી આ પ્રતિબંધકના નિરાસમાં ઉપયોગી એવા ઉત્કૃષ્ટ ગુરુ અને તેમને અધીન શ્રવણ, મનન, ધ્યાન આદને પ્રાપ્ત કરાવે તેવા અદષ્ટનું જનકરવા છે.અન્યતઃ. માન્યું નથી તેની વિવિદિષાવાક્યમાં ૨Sલા વિનિયોગના બળે કલ્પના કરવી જોઈએ. આ સંજોગોમાં સામાન્ય શુતિ (ચોન...) દ્વારા નિત્ય અને કામ્ય કર્મોને વિનિયોગ પ્રાપ્ત થાય છે તેની અવગણુના ન કરતાં એ જ માન જોઈએ. (૨) (૩) રજોરમાર - “ૌવ સંક્ષિતિજથતા જના ' (. જી. રૂ.૨૦) इत्यादिस्मरणनिर्वाहः ? न च तस्य विद्यार्थकर्मानुष्ठानपरत्वम् । विविदिषा. વાઘ (દ. ૪.૪.૨૨) રામનગર વાળાના વિદ્યાર્થથષિकारप्रतीतेः। अतो जनकाधनुष्ठितकर्मणां साक्षादेव मुक्त्युपयोगो वक्तव्यः। For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ मैवम् । विविदिषावाक्ये ब्राह्मणग्रहणस्य त्रैवर्णिकोपलक्षणत्वात् । यथाहुरत्रभवन्तो वार्तिककाराः 'ब्राह्मणग्रहणं चात्र द्विजानामुपलक्षणम् । अविशिष्टाधिकारित्वात् सर्वेषामात्मबोधने ॥' इति । न हि 'विद्याकामो यज्ञादीननुतिष्ठेद्' इति विपरिग मिते विद्याकामाधिकारविधौ ब्राह्मणपदस्याधिकारिविशेषसमर्पकत्वं युज्यते, उद्देश्ये विशेषणायोगात । (૩) શંકા થાય કે આમ હોય તો પણ “જનક વગેરેએ કમથી જ મુક્તિ મેળવી (ભ. ગી. ૩. ૨૦) ઈત્યાદિ સ્મૃતિનો નિર્વાહ કેવી રીતે થશે ? એ વિી સ્કૃતિનું તાત્પર્ય વિદ્યા માટેના કર્મના અનુષ્ઠાનપરક છે એવું નથી. કારણ કે વિવિદિષા અંગેના વાકયમાં “બ્રાહ્મણ શબ્દ પ્રત્યે હોવાથી બ્રાહ્મણને વિદ્યા માટેના કમમાં અધિકાર છે એવું પ્રતીત થાય છે. તેથી જનક આદિએ કરેલા કર્માના સીધે જ મુક્તિમાં ઉપગ છે એમ કહેવું જોઈએ. (આ શંકાને ઉત્તર છે કે) આવુ ન બેલશે, કારણ કે વિવિદિષા-વાકયમાં “બ્રાહ્મણું” નું ગ્રહણ રોવર્ણિકનું ઉપલક્ષણ છે ( બ્રાહ્મણ થી ત્રણેય વર્ણના માણસે સમજવાના છે-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય; જેમ માનનીય વાર્તિકકારે કહ્યું છે: "અને અહીં વિવિદષા-વાકયમાં) “બ્રાહ્મણનું ગ્રહણુ દ્વિજોનું ઉપલક્ષણ છે, કારણ કે આત્મજ્ઞાન કરાવનાર સાધનમાં સવને સરખે અધિકાર છે.” (બૃહદારણ્યકેપનિષદુભાવાર્તિક, પૃ ૧૮૮૯). ‘વિઘાની અભિલાષા સેવનારે યજ્ઞાદિનું અનુષ્ઠાન કરવું” એમ વિપરિણત કરાતા વિશાભિલાષીના અધિકારવિધિમાં “બ્રાહ્મણ પદ અધિકારી વિશેષ(બ્રાહ્મણનું બેધક છે એમ માનવું યુક્ત નથી, કારણકે ઉદ્દેશ્યમાં વિશેષથનો સમધ નથી હોતા. વિવરણ: કર્મોને વિવિદિષા દ્વારા વિદ્યામાં વિનિયોગ છે એવું નિરૂપણ કર્યા પછી ગૌવણિકને (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ વર્ણના માણસને અધિકાર છે એમ (શંકા અને ઉત્તર રજૂ કરીને સિદ્ધ કરે છે. તાનિતુવિજ્ઞાન ધ વોવ મહામુને એમ જ્ઞાનકમના સમુચ્ચયનું પ્રતિપાન કરનાર સ્મૃતિવાક્ય છે તેને વિવિદિષા-વાક્ય સાથે વિરોધ નથી તેથી “જ્ઞાન બ્રહ્મપ્રાપ્તિનું સાક્ષાત્ સાધન છે અને કર્મ વિદ્યા દ્વારા બ્રહ્મપ્રાપ્તિનું સાધન છે' એ કમસમુચ્ચય પરક આ વાક્યનું તાત્પર્ય છે એવું માની લઈએ તે પણ “જનક વગેરેએ કર્મથી જ મુક્તિ મેળવી એ સ્મૃતિથી કર્મથી અતિરિક્ત ઉપાયને નિષેધ હોવાથી જનક વગેરેએ કરેલાં કમેને મુક્તિમાં સાક્ષાત્ ઉપયોગ હતો એમ પ્રતીત થાય છે. અને આ વિવિદિશા વાકયથી વિરુદ્ધ છે. તે આ સ્મૃતિની ઉપપતિ કઈ રીતે બતાવી શકાશે ? શુદ્ધિ દ્વારા કમથી જ વિદ્યા (સ સિદ્ધિ પ્રાપ્ત કરી' એ અર્થ લઈ શકાશે નહિ કારણ કે વિવિદિષા-વાકયમાં બ્રાહ્મણ પદ છે તેથી બ્રાહ્મણ સિવાય કેઈને વિવિદિવા-વાકયમાં કહેલા વિદ્યાના સાધનભૂત કમમાં અધિકાર નથી. તેથી કમ મુક્તિનું સાક્ષાત્ સાધન છે એમ જ માનવું જોઈએ. For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ કજ सिद्धान्तलेशसमहः આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે બ્રાહ્મણ પદને અર્થ બૌર્ણિક સમજવાને છે; વિદ્યા માટેના કામમાં જનક વગેરને અધિકાર હતું તેથી “કમથી જ' એમ સ્મૃતિમાં કહ્યું છે તેનું તાત્પર્ય વિદ્યા માટેના કર્મના અનુષ્ઠાનપરક છે. માટે આવા વાકયના બળે તમે વિકિaisતિમૃત્યુનેન ના વથા વિષયનાથ (તા. ૩.૮;૬.૧૫) (તેને જ જાણુને મન્યુને ઓળગે છે, મુક્તિ માટે બીજો ભાગ નથી) ઇત્યાદિ શ્રુતિને વિરોધ કરીને કમ મુક્તિને સાક્ષાત ઉપાય છે એમ કહેવું ન જોઈએ. સુરેરાથાથે બુહદારણ્યકોપનિષદુભાળવાર્તિક (ચોથો અધ્યાય, એથું બ્રાહ્મણ, પૃ. ૧૮૮૯)માં આજ વાત કહી છે કે ગૌવણિકમાં સર્વને આત્મબોધન-આત્મજ્ઞાનના સાધનભૂત યજ્ઞાદિ કમમાં સરખે અધિકાર છે. તેથી વિદ્યા માટેના કમની જ વાત છે શંકા થાય કે વિવિદિષા વાક્યમાં બ્રાહ્મણ પદથી બ્રાહ્મણને જ વિદ્યા માટેના કર્મોમાં અધિકાર જ્ઞાત થાય છે તે પછી ત્રણેય વર્ણને સાધારણ અધિકાર કેવી રીતે સિદ્ધ થઈ શકે ? અને ઉત્તર આપતાં પ્રશ્ન પૂછી શકાય કે બ્રાહ્મણુપદ યજ્ઞાદિવિધિમાં ઉદ્દેશ્યના વિશેષતા સમપક તરીકે બ્રાહ્મણમાત્રના અધિકારને બંધ કરાવે છે. કે વિધેયભૂત કતના સમર્પક તરીકે તેને બંધ કરાવે છે કે આ બંનેનું સમપક ન હોઈને પણ પોતાની હાજરી માત્રથી બ્રાહ્મણમાત્રના અધિકારને બંધ કરાવે છે, કારણ કે અન્ય કોઈ રસ્તો નથી. પહેલે વિકલ્પ કે યજ્ઞાદિવિધિમાં ઉદ્દેશ્યના વિશેષણના સમપક તરીકે બ્રાહ્મણમાત્રના અધિકારનો બેધ કરાવે છે એ યુક્ત નથી. ચહેન...વિવિfષતિ એ શ્રુતિવાકાને અધિકારવિધિના રૂપમાં આ રીતે મૂકી શકાય : “ વિઘા જામો જ્ઞાઢીરસુતિ હેત'. તેમાં યજ્ઞાદિને વિદ્યારૂપ ફળમાં વિનિયોગ બતાવનાર વિધિમાં વિદ્યાભિલાષીને અધિકાર સિદ્ધ જ છે તેથી બ્રાહ્મણ પદ અધિકારીના વિશેષણનું સમર્ષક છે એવું કહી ન શકાય. વિધેય યજ્ઞાદિથી નિરૂપિત ઉદ્દેશ્યતાનું વિદ્યાભિલાષીમાં જ પર્યવસાન સંભવે છે તેથી બ્રાહ્મણતા' રૂ૫ વિશેષણની આકાંક્ષા રહેતી નથી. માટે બ્રાહ્મણ પદને વિદ્યાભિલાષી (વિચાશામ)ના વિશેષણ તરીકે અન્વય યુક્ત નથી. અને વિશિષ્ટને ઉદેશ્ય માનવામાં ગૌરવ છે. વિવાદામ અને ત્રાણા પ્રત્યેકને ઉદેશ્ય માનતાં વાકષમેદને પ્રસંગ થશે—“વિદ્યાકામ યજ્ઞાદિ કરે”, “બ્રાહ્મણ યજ્ઞાદિ કરે” એમ વાકથભેદ પ્રસક્ત થશે. ના િ“રાના દ્વારા થાનો રનવેન વત” તિ દ્વારા શાળાधिकारे राजसूयविधौ "स्वाराज्यकामो राजकर्तृकेण राजसूयेन यजेत' इति कर्तृतया यागविशेषणत्वेन विधेयस्य राज्ञो राजकर्तृकराजसूयस्याराज्ञा सम्पादयितुमशक्यत्वाद् अर्थादधिकारिकोटिनिवेशवद् इह यज्ञादिकर्तृतया विधेयस्य ब्रामणस्यार्थादधिकारिकोटिनिवेश इति युज्यते । 'सर्वथाऽषि त एवोभयलिङ्गात्' इति सूत्रे (ब.सू. ३.४.३४) 'अन्यत्र विहितानामेव यज्ञादीनां विविदिषावाक्ये फलविशेषसम्बन्धविधिः, नापूर्वयज्ञादिविधिः' इति व्यवस्थापितत्वेन प्राप्तयज्ञाद्यनुवादेन एकस्मिन् वाक्ये 'कर्तृरूपगुणविधिः, फलसम्बन्धविधिश्च' इत्युभयविधानाद् वाक्यभेदापत्तेः । For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ૪૪૭ સ્વારાજ્યને ઇચ્છનાર રાજાએ રાજસૂય યજ્ઞથી અપૂવ* ઉત્ત્પન્ન કરવુ’ (શબ્દશ:, રાજસૂય યજ્ઞ કરવા) એ સ્વારાજ્ય ઇચ્છનારના અધિકારને ખાધ કરાવનાર રાજસૂયવિધિમાં ‘સ્વારાજ્ય ઇચ્છનારે રાજા જેના કર્તા છે તેવેા રાજસૂય યજ્ઞ કરવા ( ( રાજસૂય યજ્ઞથી અપૂર્વ ઉત્પન કરવું) એમ કતૃત્વરૂપથી યાગના વિશેષણ તરીકે વિધેયભૂત રાજાનેા – રાજા જેને કર્તા છે અવા રાજસૂય યજ્ઞ રાજા નહિ એવાધી કરી શકાતા ન હેાવાથી —અતઃ અધિકારી ક્રેડિટમાં ((વશેષણ તરીકે) નિવેશ થાય છે. તેની જેમ અહી ( વિદ્યાભિલાષી બ્રહ્મણુક ક યજ્ઞાદિ કરે' એમાં) વિધેયભૂત બ્રાહ્મણના અંત: અધિકારી કેટિમાં નિવેશ થશે’--એમ કહેવુ. પણ ખરાબર નથી. ‘ સર્વથા પણ તે જ વિહિત છે કારણ કે (શ્રુતિ-સ્મૃતિ) ઉભય લિગ છે' એ બ્રહ્મસૂત્રમાં (૩.૪.૩૪) એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે અન્યત્ર (વિવિદ્વિષા-વાકયથો અન્યત્ર કમકાંડમાં) જે યજ્ઞાદિનુ વિધાન છે તેમના જ વિવવિષા વાકયમાં વિશેષના સબધના વિધિ છે, અપૂર્વ યજ્ઞાદિના વિધિ નથી; તેથી પ્રાપ્ત યજ્ઞાદિના અનુવાદ કરીને એક વાકચમાં કર્તારૂપ ગુણવિધિ અને સબધના વિધિ એમ બન્નેનું વિધાન હાવાથી વાકયભેદની આપત્તિ થશે. " વિવરણ : પૂર્વોક્ત ખીા વિપનું નિરાકરણ કરે છે કે વિધેય કર્તાના સમક તરીકે પણ ‘બ્રાહ્મણુ' પદ બ્રાહ્મણુમાત્રના અધિકારના મેધ કરાવી શકે નહિ. "રાના વા. રાયજામો રાગસૂર્યન ચોત” એ વાકયમાં ‘રાજા’ એ પદ ઉપર કહ્યું તેમ ‘સ્વારાજ્ય ઇચ્છનાર’નું વિશેષણ હાઈ શકે નહિ તેથી કત વિધાયકતા માનીને રાજસૂય યજ્ઞમાં રાજ હાઈને સ્વારાજ્યાભિલાષી હાય તેના અધિકાર પ્રતિપાદિત કરવામાં આન્યા છે. જેમ અહી' અ`ત: 'રાજા'ના અધિકારી-કોટિમાં નિવેશ છે કારણ કે રાજાએ કરવાના યજ્ઞ રાજા નહીં તેવા કરી શકે નહિ, તેમ અહીં વિવિદિષા-વાકયમાં વિદ્યાભિલાષ બ્રાહ્મણુ જેના કર્તા છે એવા યજ્ઞાદિ કરે' એમ વિધેય બ્રાહ્મણ'ના અથતઃ અધિકારી કોટિમાં નિવેશ થશે કારણ કે બ્રાહ્મણે કરવાનાં યજ્ઞાદિ અબ્રાહ્મણુ કર। શકે નહિ. —આવી દલીલ ખરાબર નથી. બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે યજ્ઞાદિ આશ્રમકમ છે એ પક્ષમાં કે યજ્ઞાદિ વિદ્યાના સહકારી છે એ પક્ષમાં 'ચાવઽવ મનિોત્રં નુ ુયાત ઇત્યાદિ વાકયામાં જે અગ્નિહોત્ર આદિ વિહિત છે તેમનું અનુષ્ઠાન કરવાનુ છે કારણ કે શ્રુતિ-સ્મૃતિ રૂપ ઉભય લિંગ છે. શ્રુતિ તે ાિવદ્વિષા-વાકષગત યજ્ઞાદિ શ્રુતિ જ કારણ કે તેમાં જાણીતાં યજ્ઞ, દાન આદિ તરત ઓળખાય છે. અપૂર્વ યજ્ઞાદિનુ વિધાન હાત તે। આ હકીકતના વિરોધ થાત. અને પ્રસિદ્ધ યજ્ઞાદિના અનુવાદ કરીને માત્ર તેમની સાથે ફળના સધને મેધ કરાવે છે એમ માનવામાં લાધ છે વળી ફ્રેત, પામેન એમ પ્રયાગ હાવાથી યજ્ઞાદિ વિધેય તરીકે પ્રતીત થતાં નથી. સૂત્રમાં સ્મૃતિના ઉલ્લેખ છે તે ‘અનાશ્રિત: મેનૂ' (લ ગીતા ૬. ) ઇત્યાદિ સ્મૃતિ છે જે પ્રસિદ્ધ યજ્ઞાદિ ફળની ઇચ્છા વિના કરવામાં આવે છે તે વિદ્યાના હેતુ છે એમ બતાવે છે. આમ કમ*કાંડમાં વિહિત યજ્ઞાદિને વિવદિશા-વાકયમાં ફળ સાથે સંબ” બતાવ્યે છે તે વિધિ છે, અપૂર્વ, નહીં. જાણેલ વાત છે), અપૂર્વ યજ્ઞાિિવધિ નથી, એમ બ્રહ્મસૂત્રમાં વ્યવસ્થા કરી છે. પ્રાપ્ત યજ્ઞના અનુવાદ (જાણેલ) વાતને ઉલ્લેખ કરવા તે અનુવાદ અને નવી વાત કહેવી તે વિધિ—) કરીને કર્તાક્ષ ગુણ્ અંગે વિધાન છે. અને ફળ સબ ંધ For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ** सिद्धान्तलेशसङ्ग्रहः અંગે વિધાન છે. એમ માનતાં વાકયભેદના દેખ આવશે. તેથી વિધેયના વિશેષણુ તરીકે બ્રાહ્મણ' પદ માત્ર બ્રાહ્મણુના અધિકાર બતાવી શકે નહિ. રાજસૂય અંગેના વાકષમાં તે કર્તા આદિ ગુણથી વિશિષ્ટ અપૂર્વ કમ અંગે જ વિધિ માનવામાં આવ્યા છે તેથો વાકભેદના દૃોષ નથી. ત્યાં રાજા' પદ કતૃરૂપ ગુણનુ' વિધાયક હોય એ યુક્ત છે એવા ભાવ છે. नापि राजसूयवाक्ये राज्ञः कर्तृतया विधेयत्वाभावपक्षे राजपदसमभिव्याहारमात्राद् विशिष्टकतृत्वलाभवद् इह वाक्यभेदाय कर्तृतया ब्राह्मणाविधानेऽपि ब्राह्मणपदसमभिव्याहारमात्रेण ब्राह्मणकर्तृकत्वलाभात् तदधिकारपर्यवसानमित्युपपद्यते । अन्यत्र त्रैवर्णिकाधिकारिकत्वेन वलुप्तानामिहापि त्रैवर्णिकाधिकारात्म विद्यार्थत्वेन विधीयमानानां यज्ञादीनां त्रैवर्णिकाधिकारित्वस्य युक्ततया विधिसंसर्गही नब्राह्मणपदसमभिव्याहारमात्रादधिकारसङ्कोचासम्भवेन ब्राह्मणपदस्य यथाप्राप्तविद्याधिकारिमात्रोपરુક્ષળવીવિયાર્ ॥॥ "રાજસૂર્ય-વાકયમાં રાજાનુ' કર્તા તરીકે વિધેય નથી એ પક્ષમાં રાજા' પદ્મના સમભિય હાર (બીજાં પદો સાથે તેનું ઉચ્ચારણ, તેની હાજરી) માત્રથી વિશિષ્ટ કતૃત્વને લાભ થાય છે, તેની જેમ અહી વાલે ન થાય તેટલા માટે કર્તા તરીકે બ્રાહ્મણુનુ વિધાન નહાય તે પણ બ્રાહ્મણુ’ પદના સમભિન્યાહાર માત્રથી (યજ્ઞાદિ) બ્રાહ્મણુકતૃક છે એમ પ્રાપ્ત થાય છે તેથી તેના (બ્રાહ્મણના) અધિકારમાં પવસાન થાય છે”- એ પણ યુક્ત નથી. અન્યત્ર (કમ કાંડમાં) ઐણિ ને જેમાં અધિકાર છે તેવાં તરીકે માનેલાં (યજ્ઞાદિ) અહીં પણ ચૈત્રણ કને જેમાં અધિકાર છે તેવી આત્મવિદ્યાન માટે છે એવુ જેમને વિષે વિધાન છે તે યજ્ઞ દિ વ્રે ણિ કને જેમને વિષે અધિકાર છે એવાં હેાય એ યુક્ત છે તથી ધિ સાથે સ સંગ વિનાના બ્રાહ્મણ' પદ્મના સમભિન્યાહાર માત્રથી અધિકારને સ ંકાચ સભવતા નથી, માટે બ્રાહ્મણુ' પદ યથાપ્રાપ્ત વિદ્યાધિકારીમાત્રનુ ઉપલક્ષણ છે એમ માનવું ઉચિત છે (—તેથી ઉપયુ ક્ત દલીલ મરાબર નથી). (૩) વિવરણ : તૃતીય વિકલ્પનુ ખઢન કરે છે. “રાજસૂયવાકષમાં રાનું કર્તા તરીકે વિધાન ન હેાવા છતાં રાજાના જ રાજસૂય યજ્ઞમાં અધિકાર સિદ્ધ થાય છે કારણ કે ‘રાજા' પદની હાજરી માત્રથી સમજાય છે કે ાલયામ.' પદ્મ ક્ષત્રિયપરક છે. અન્યથા 'રાજા' ૫૬ યુથ બની જાય. આમ જે રાજાના કર્તા તરોકે વિધિ નથી માનતાં તેમના પક્ષમાં રાજા' પદની હાજરી માત્રથી રાજાને રાજયમાં અધિકાર સિદ્ધ થાય છે. તેમ અહીં વિવિદિશા–વાકયમાં બ્રાહ્મણ' પદની હાજરી માત્રથી બ્રાહ્મણને જ યજ્ઞાદિમાં અવિકાર સિદ્ધ થશે.—આવી દલીલ કરવામાં આવે તો તેમાં ઔચિત્ય નથી. અન્યત્ર કર્મીક & માં નર્વાણુ કને યજ્ઞાદિના અધિકારી માન્યા છે. તે જ યજ્ઞાદિના અહીં' વાત છે તેથી જૈવણિ ક For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ૪૪૯ તેના અધિકારી હોઈ શકે. બ્રાહ્મણની જેમ જ ક્ષત્રિય અને વૈશ્યનો પણ વિદ્યાભિલાષત્વરૂપ અધિકાર સમાન રીતે હોય જ છે. અને જેમ શકની બાબતમાં નિષેધ છે તેમ ક્ષત્રિય અને વૈશ્યની બાબતમાં નિષેધ નથી કે વિદ્યા અર્થે તેઓ યાદિ ન કરી શકે. તેથી અધિકારને સંકેચ કરવાની આવશ્યકતા નથી. તેમ એ પ્રમાણે કરવા માટે કોઈ પ્રમાણુ સાંપડતું નથી. કોઈ શંકા કરે કે બ્રાહ્મણ પદને પ્રયોગ જ બતાવે છે કે આ અપવાદ છે તેથી વિદ્યાને માટે યજ્ઞાદિ બ્રાહ્મણ જ કરી શકે, ક્ષત્રિય કે વૈશ્ય નહિ– તેને ઉત્તર છે કે વિધિની સાથે કોઈ સંસગ વિના જે બ્રાહ્મણે પદનો સમભિવ્યાહાર છે તેનાથી આ સિદ્ધ થઈ શકે નહિ. ઉદ્દેશ્યના સમર્ષક તરીકે કે વિધેયના સમપક તરીકે બ્રાહ્મણું” પદ વિધિવાકયના અર્થના અન્વયને બોધ કરાવવામાં ઉપયોગી નથી. રાજસૂયવાક્યમાં પરિસ્થિતિ જુદી છે. ત્યાં તો રાજસૂયયજ્ઞનું વિધાન એ જ સ્થળે છે; વણિક તેને અધિકારી છે એવું અન્ય માનેલું નથી તેથી એ યુક્ત છે કે વિધિસંસર્ગહીન . હોવા છતાં રાજા પદ સમભિવ્યાહાર માત્રથી રાજા જ તેને ર્તા છે એવો નિયમ સિદ્ધ કરે. વ્યાખ્યાકાર કહે છે કે શ કા થાય કે ઉક્ત ન્યાયથી તે બ્રાહ્મણ પદ મૂકવાની કોઈ જરૂર જ નહતી કારણ કે ક્ષત્રિય અને વૈશ્યની જેમ બ્રાહ્મણને વિદ્યા માટેના કર્મોમાં - અધિકાર સિદ્ધ જ છે. આને ઉત્તર છે કે આ દલીલ બરાબર નથી. વિદ્યા માટેનાં કર્મોમાં બ્રાહ્મણને મુખ્ય અધિકાર છે એમ જણાવવા માટે પ્રાણ પદને પ્રાગ ઉપપન છે તેથી તે વ્યર્થ છે એવી શંકાને અવકાશ નથી. (૩) () ननु विद्याधिकारिमात्रोपलक्ष गत्वे शुदस्यापि विद्यायामर्थित्वादिसम्भवेन तस्यापि विद्य र्थकर्माधिकारप्रसङ्ग इति चेत्, न । 'अध्ययन गृहीत वाध्यायजन्यतदर्थज्ञानवत एव वैदिकेष्वधिकारः' इत्यपशूद्रादिकरणे (ત્ર. . ૨.રૂ.૨૪) અધ્યયનવાંચથશવના વિવિપુલ્ય સૂકા વિધા-धिकारनिषेधात् । न शूद्राय मतिं दद्यात्' इति स्मृतरापातताऽपि तस्य विद्यामहिमावगत्युपायासम्भवेन तदर्थत्वानुश्पतेश्च तस्य विद्यायामनधिશ્રાવિતિ જિત , શંકા થાય કે જે વિવિદિષા-વાક્યમાં ‘બ્રાહ્મણ પદ) વિદ્યાધિક માત્રનું ઉપલક્ષણ હોય તો શૂદ્રમાં પણ વિદ્યા મલાષિત્વ આદિનો સંભવ હોવાથી તેને ૫. વિદ્યાને માટેના કર્મમાં અધિકાર ( નવીન પ્રસંગ આવશે. આવી શંકા કઈ રે તા ઉત્તર છે કે ના. કેમ કે વિધિવત ) અધ્યયનથી ગૃહાત વાધ્યાયથી ઉત્પન્ન થતું તેના અર્થનું જ્ઞાન જેને હોય તેને જ વૈદિક (કર્મોમાં) અધિકાર છે. ‘એમ અપશૂદ્રાધિકરણમાં (ત્ર રૃ. ૧.રૂ.૨૪) અધ્યયન, વેદવાકયનું શ્રવણ, આદિ વિનાના શુદ્રના વિદ્યા માં અધિકારનો નિષેત્ર છે. અને “શુદ્રને (શાસ્ત્રાર્થ) જ્ઞાન આપવું નહિ એ શ્રુતિ હોવાથી આપતતઃ (ઉપર ઉપરથી, પણ તેને માટે વિદ્યાના મહિમાના (અર્થાત્ , વિદ્યા નિરતશય આનંદરૂપ બ્રહ્મપ્રાપ્તિનું સાધન છે તેના) જ્ઞાનના For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः સાધનને સંભવ ન હોવાથી, તેનામાં વિદ્યાભિલાષિવની ઉપપત્તિ (સંભવ નથી માટે તેને વિધામાં અધિકાર નથી (–આ કારણેને લઈને પૂર્વપાણીની દલીલ બરાબર નથી) એમ કેટલાક કહે છે. વિવરણ : શંકા થાય છે કે જે વિવિદિષા-વાકયમાંના બ્રાહ્મણ પદને વિદ્યાધિકારીના અષમાં લેવામાં આવે તે વિદ્યાભિલાષા હેવું એ જ વિદામાં અધિકાર માટે પૂરતું છે અને એ શુદ્રમાં સંભવે છે તેથી ક્ષત્રિમાદિની જેમ શદને પણ વિવા માટેના કામમાં અધિકાર છે એમ બનવું જ પડશે. આને ઉત્તર છે કે બ્રહ્માસ્ત્રના અપાધકરણમાં એ નિર્ણય કરવામાં આવ્યો છે કે શ્રદ્ધને વદપ્રતિદિત સગુણ બ્રહાવિદ્યા બામાં તેમ જ નિર્ગુણમહાવિદ્યાના સાધન in Gશ્રવણમાં અધિકાર નથી. આને માટે બ્ર, સ, શાંકરભાષ્યમાં એવો હેતુ રજૂ કરવામાં માળે છે કે તેણે વેદનું અધ્યયન નથી કયુ” (-અધ્યયન એટલે ઉપનયનાદિ પછી મા વેદ-પાઠ કરે તેની પાછળ પાછળ પાઠ કરીને વેદ મોઢે કરી લેવા અને તેથી ઉપર ઉપરથી ના આપનું જ્ઞાન પણ થાય તે). શાંકરભાષ્યમાં એવી શંકા રજૂ કરવામાં આવી છે કે થઇને વેબા ઉપર સવાણું અને ધારણને નિષેધ છે તેથી વેદાધ્યયનને અભાવ હોય તે પણ લેવાયત ઉપાસનાદિનું અનુષ્પન તે કેમ ન કરી શકે ? આને ઉત્તર આપતાં કહ્યું છે કે રામામો સાથ એ અધ્યયનવિધિથી થનાં અનુષ્ઠાનમાં વેદજન્ય દાયજ્ઞાન આવશયક જ છે એ નિયમ કરવામાં આવ્યું છે તેથી વેદાધ્યયન વિનાના શકને સગુણ અને નિરાણ વિવા સંબંધી અનુષ્યનેમાં અધિકાર નથી. સમાન પરિસ્થિતિથી વિદ્યા અથે કરવાનાં જમમાં પણ નૈ અધિકાર નથી. શંકા થાય કે વેદોક્ત યજ્ઞાદિમાં અધિકાર ન હોય તે વિાકામના હાથ ને ભદ્ર વિદ્યા અને કર્મોનું અનુષ્ઠાન કરી શકે તેને ઉત્તર આપતાં કા છે કે જેમાં વિદ્યાકામના જ સંભાવતી નથી તેવી વિજ્ઞાન અને કર્મોના અનુષ્ઠાનને પ્રશ્ન જ નથી. આ એક મત છે. હવે બીજો મત રજૂ કરશે. જે શા- સાવચેવ વિવાર્યપરા રેતાवनाग्निहोत्रामसम्मवेऽपि कण्ठोकसर्ववाधिकारश्रीपञ्चाक्षामन्त्रराजविधादिजपपापक्षयहेतुतपोदानपाकयज्ञादिसम्भवाद्, 'वेदानुवचनेन योन दानेन' इत्यादिप्रयकारकनिमक्तिश्रुतेः विधुगदीनां विद्यार्थजपदानादिમારિકાના_રહેવા દેવાસુરના રિસગુણાકાત જ્યારે બીજા કહે છે–શુદ્ધને પણ વિદ્યા અથે કરવાનાં કર્મમાં અધિકાર છે જ. તેની બાબતમાં વેદાનુવચન, અગ્નિહોત્ર આદિને સંભવ ન હોવા છતાં જેમાં સર્વ વન અધિકાર કંઠથી (સાક્ષાત) કહ્યો છે તેવા શ્રીપંચાક્ષરરૂપ મંત્રરાજ વિના આદિના જપ અને પાપક્ષયનાં હેતુભૂત, તપ, દાન, પાયજ્ઞાદિને સ ભવ હેવાથી, અને વાવથનથી” “યથી”, “દાનથી ઈત્યાદિ કારકવિ મક્તિના જુદા જુદા શ્રવણથી, અને વિધુર અદિની બાબતમાં વિદ્યાને માટે જ ૫, દાનાદિ માત્રના અનુઠની અનુમતિ હોવાથી વેદાનુવચન આદિના સમુરાયની જરૂર નથી તેથી (શકના પણું વિના અથે કરવાનાં કર્મમાં અધિકાર છે જ). For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પચ્છિક વિવરણ : ‘શૂદ્રને પણ વિદ્યા માટે કરવાનાં કમ'માં અધિક્રાર પ્રસક્ત થશે...એને ઇષ્ટાપત્તિ માનીને ઉક્ત આક્ષેપનુ સમાધાન અન્ય કેટક્ષાક વિચારક કરે છે. શદ્ધોની ભાષામાં વેદાતુવચન, અગ્નિહોત્રાદિ સ ભવતાં ન હોય તે પણુ જેમાં સવના અધિકાર સ્પષ્ટ શબ્દોમાં કશો છે તેવા શ્રીપ'ચાક્ષરરૂ। મંત્રર્જવિદ્યા, અને બીન આગમિક અને પૌશક્ષુિક માના જન્મ અને પાપના ક્ષય કરનાર તપ, દાન, પાયત્ત, દ્વિજશુભ્રષા, નામકીતન, સ્નાનાદિમાં તે તેના અધિકાર સંભવે જ છે. ક્ષોત્તરખંડમાં કહ્યું છે : નિ તત્ત્વ દુમિમન્ત્ર ત્તિ સૌ ને તોડă; I यस्यों नमश्शिवायेति मन्त्रो हृदयगोचरः ॥ मन्त्राधिराजराजो यस्सर्ववेदान्तशेखरः । सर्वज्ञान निधानं च सोऽयं शैक्षडक्षरः || प्रणवेन विना मन्त्रः सोऽयं पञ्चाक्षरः स्मृतः । શ્રીશિદ્ધેય સીનેપર્યાયો મુાિાિમિ: 4 (જેના હૃદયમાં આ નમઃ સમય એ માત્ર હોય તેને અનેક મા, તીર્થા, તષ અને યજ્ઞની શી જરૂર. જે મત્રાના અધિરાજ છે, જે સ વેદાન્તના ખૂન્ય છે, જે સાવ જ્ઞાનનો ખજાના છે તે આ છ અક્ષરવાળા જૈન મંત્ર. પ્રભુવ (ૐ કાર) વિના તે પાંચ અક્ષરવામા મનાય છે, અને મુક્તિની આકાંક્ષા રાખનાર સ્ત્રીએ, દ્રો તથા સકીલું જાતિના લેખથી તેનું ધ્યાન ધરવામાં આવે છે.) શંકા થાય કે નિવિષિા-વાયનું શુદ્ધ સહિત જીવ વાંના ધર્માંત પ્રતિપાદન કરવાનું તાત્પ હાય ! પણ યજ્ઞાદિનું એ થાકયમાં ગ્રામ છે તેથી તેમનો સમુચ્ચય વિદ્યાનું સાધન છે એમ જાય છે. પશુ શુદ્રની બાબતમ જ્ઞાતિનીમુચ્ચાને ખામ થયેલા છે તે પછી શૂદ્ધના વિદ્યા માટેનાં ક્રમમાં અધિકાર કેવી રીતે હોઈ શકે અન ઉત્તર છે કે ચેપ ગ્રુપનેન, ચહેન ઇત્યાદિ દરેકને અલગ અલગ ારક વિભક્તિ અગાઢી છે તેથી પ્રત્યેક સાધન છે એમ પ્રતીત થાય છે અને સમુચ્ચયની અપેક્ષા નથી. બે સમગ્ગય વિરક્ષિત હોત તો ચેપમથાવાનામિવિધિવિગ્સ એમ વાક્ય હત, અથવા અલગ અલગ નિતિ હાંત તા પણ પ્રત્યેક પદાર્થ સાથે મને પ્રયોગ સમુચ્ચય બતાવવા માટે હાંત-પેમેન આ ચહેન શ્વ વાર્નબ આ તળ્યા ચ; પણ તેમ નથી. તેથી શુદ્રને વેદાનુવચનના અધિકાર ન હોય તા મણુ વિજ્ઞાને માટે જપ, દાન વગેરે તા એ કરી જ શકે. 6 न च शूद्रस्य विद्यायामर्थित्वासम्भवः । श्रावयेतुरो वर्णान् कृत्वा ब्राह्मणमग्रतः । इतीतिहासपुराणश्रवणे बाबयधिकारस्मरणेन पुराणाद्यवगतविद्यामाहात्म्यस्य तस्यापि तदर्थिस्वसम्भवात् । 'न शूद्राय मतिं दद्याद्' इति स्मृतेश्च तदनुष्ठानानुप योग्यग्निहोत्रादिकर्मज्ञानदान निषेधपरत्वात् । अभ्यथा वस्य स्ववर्णधर्मस्याश्च मन्युपायसम्भवेन 'शुद्रचतुर्थी वर्ण एकजातिस्तस्थापि सत्यमक्रोबशौचमाचमनाचे पाणिपादक्षालनमेवैके श्राद्धकर्म भृत्यभरण स्वदारतुष्टिः परिचर्या चोरारेषाम्' इत्यादितद्धर्मविभाजकवचनानामननुष्ठानलक्षणाप्रामाण्यापतेः । For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ ४५२ सिद्धान्तलेशसाहः અને શૂદ્ધનેવામાં અભિલાવિત્વ સંભવનું નથી એમ નહીં કહી શકાય, કારણું કે “બ્રાહ્મણને આગળ કરીને ચાર વર્ણોને (પુરાણ આદિ) સંભળાવે' (જે ક્ષત્રિય આદિને પુરાણ આદિ સંભળાવવાનાં હોય તો બ્રાહ્મણને આગળ કરીને સંભળાવે-) એ પ્રમાણે ઈતિહાસ, પુરાણના શ્રવણમાં ચારેય વર્ગોના અધિકાર અગે અતિવચન હેવાથી જેને પુરાણ દથી વિદ્યાનું માહાતમ્ય (કે વિદ્યા બા પ્રાપ્તિનું સાધન છે–) જ્ઞાત થયું છે તે (શુદ્ધ)ની બાબતમાં પણ તેને વિદ્યાને વિષે અભિલાષા સ ભવે છે. અને “શૂદ્રને (શાસ્ત્રાર્થ જ્ઞાન આપવુ નહી” એ સ્મૃતિ તેના અનુષ્ઠાનમાં ઉપયોગી નહિ એ આ હે વ આદિ કર્મને જ્ઞાનના દાનના નિવારક છે. અન્યથા (અર્થાત સંપૂર્ણ શાસ્ત્રવિષયક જ્ઞાનના નિષેધપરક હોત તે-) તને પોતાના વર્ણના ધર્મને જ્ઞાનના સાધનને સંભવ ન રહેવાથી “શૂદ્ર ચેાથો વણ છે, તેને એક જન્મ છે કેમ કે ઉપનયનરૂપ બીજો જન્મ તેને નથી*, તેને પણ સત્ય, ક્રોધ, શુદ્ધતા, આચમનના સ્થાનમાં હાથ-પગનું , પ્રક્ષાલન જ એમ કેટલાક માને છે, શ્રાદ્ધકમ, નેકરનું ભરણપોષણ, પિતાની પત્નીને સંતુષ્ટ રાખવી અને ઉપરનો (દ્વિજ, બ્રાહ્મણદિ ત્રગુ વણ)ની સેવા” ઈત્યાદિ તેના ધમનું વિભાજન કરનાર વચનનું અનનુષ્ઠાનરૂપ અપ્રામાણ્ય પ્રસક્ત થાય. વિવરણ : દ્રિને ઉપરછલી રીતે પણ વિદ્યાના મહિમાનું જ્ઞાન થાય તેવા કોઈ સાધનને સંભવ નથી તેથી વિદ્યાભિલાષવરૂપ તેને અધિકાર સંભવતે નથી એમ જે વાધે રજુ કરવામાં આવ્યો હતો તેનું અહીં ખંડન કર્યું છે. સ્મૃતિવચન પ્રમાણે શદ્રને ઇતિહાસ, પુરાણના શ્રવણને અધિકાર છે જ. તેથી ન થાય મfë હણાત' એ નિષેધવચનના અથનેસ કેચ કરવો જોઈએ–તેના અનુષ્ઠાનમાં ઉપયોગી નહિ એવા અગ્નિહોત્રાદિ કર્મ અંગે જ્ઞાન આપવું નહિ. જે સવ શાસ્ત્રાર્થજ્ઞાનને દાનને નિષેધ હેત તે શદ્રને પિતાની મેળે પુરાણદિપઠનને નિષેધ હોવાથી જે એને બીજાઓ પાસેથી પણ પુરાણ આદિનું શ્રવણ પ્રાપ્ત ન થતું હોય તો તેને પિતાના ધર્મનું જ્ઞાન પણ ન સંભવે અને એ જ્ઞાનના અભાવે જે એ પિતાના ધર્મનું આચરણ ન કરે તે તે ધર્મનું વિધાન કરનાર વચન અપ્રમાણુ બને. અને એક વાર એમ માની લઈએ કે શાસ્ત્રાર્થજ્ઞાનમાત્રના દાનને નિષેધ છે તે પણ ૧ માતાપિતરી માય લાવો દુરશા . અરગાર્ચપાત શરવા મર્તસ્થા મરાવીત | (મધુએ કહ્યું કે નહી કરવા જેવા સો કામ કરીને પણ વૃદ્ધ માતા, સતી સ્ત્રી અને બાળ એવા પુત્રનું ભરણપોષણ કરવું જોઈએ) એ વચન બતાવીને જે બ્રાહ્મણે માતા-પિતા આદના કારણપોષણ માટે અર્થ લાભ ખાતર શો આગળ પુરાણ આદિને પાઠ કરવામાં પ્રાપ્ત થાય છે તેમની પાસેથી શૂદ્રને વિદ્યાના મહા મ્યનું અને પિતાના ધર્મોનું જ્ઞાન સ ભવે છે તેથી કોઈ અનુપત્તિ નથી. અઆ મનુસ્મૃતિ. ૧૦.૪ " " " " . For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ તતીય પર न चैवं सत्यपशूद्राधिकरणस्य (ब्र. सू. १.३.३४-३८) निर्विषयत्वम्, तस्य–'न शूद्रे पातकं किश्चित् न च संस्कारमर्हति' (मनुस्मृति १९.१२) इत्यादिस्मृतेर्गुरूपसदनाख्यविद्याङ्गोपनयनसंस्कारविधुरस्य शूद्रस्य सगुणविद्यासु निर्गुण विद्योसाधनवेदान्तश्रवणादिषु चाधिकारनिषेधपरत्वाद् निर्गुण विद्यायां शूद्रस्यापि विषयसौन्दर्यप्रयुक्तार्थित्वस्य निषेद्धुमशक्यत्वात् । अविधेयायां च तस्यां तदतिरिक्ताधिकाराप्रसक्त्या तनिषेधायोगाच्च । એવી દલીલ બરાબર નથી કે એમ હોય તે (અર્થાત શુદ્રનો પણ વિદ્યાને માટેના કર્મમાં અધિકાર સ્વીકારવામાં આવે તે-) અપશૂદ્રાધિકરણને (જ. સુ. ૧.૩ ૩૪-૩૮) વિષય છીનવાઈ જાય, કારણ કે તે અધિકરણનું “શુદ્રને (અમજ્યભક્ષણ આદિથી) પાપ નથી, તેમ તેને (ગુરૂ પસદન આ6િ) સંસ્કાર નથી હોત” એ સ્મૃતિથી ગુરૂપસદન નામના વિદ્યાના અંગભૂત ઉપનયન સંસ્કાર વિનાના શૂદ્રના સગુણ વિદ્યાઓમાં અને નિર્ગુણ વિદ્યાના સાધનભૂત વેદાન્ત-શ્રવણ આદિના અધિકારના નિષેધમાં તાત્પર્ય છે, તેથી નિર્ગુણ વિદ્યામાં વિષયના સૌન્દર્યથી પ્રયુક્ત અભિલાષિવને શુદ્રની બાબતમાં નિષેધ કરી શકાય નહિ. અને તે નિર્ગુણ વિદ્યા) વિધેય ન હોવાથી તે (અભિલાષિત્વ)થી અતિરિક્ત અધિકારની પ્રસક્તિ નથી માટે તેને નિષેધ કરી શકાય નહિ, | વિવરણ બ્રાસવના અપશદ્રાધિકરણનું તાત્પર્ય શદ્રના અધિકારને નિષેધ કરવાનું છે તેથી તેને અધિકાર સ્વ કારવામાં આવે તે આ અધિકરણને કશું કડવાનુ જ ન રહે, તે વ્યર્થ બની જાય-એવી દલીલ બરાબર નથી. એ સાચું છે કે એ અકિરણ શુદ્રના અધિકારના નિષેધક છે; પણ તે વિદ્યા માટેના કર્મોના અધિકારને નિષેધ નથી કરતું. તે નિષેધ કરે છે વેદાન્ત-શ્રવણદિના અધિકારને. સ્મૃતિ પ્રમાણે શુદ્રને અભક્ષ્યાભક્ષણ આદિને કારણે કઈ પાપ નથી, તેમ તેને કઈ સંસ્કાર, નથી હોતો. સંસ્કાર બે પ્રકારના છે–અધ્યયનના અંગભૂત ઉપનયનરૂપ અને વિદ્યાના અંગભૂત ઉપનયનરૂપ. શિષ્ય તરીકે સ્વીકારીને પિતાની પાસે સ્થાપવારૂપ જે વિદ્યાને અંગભૂત ઉપનયન સંસ્કાર આચાર્ય કરે છે તે શિષ્ય કરેલા ગુરૂ પસદન (ગુરુની પાસે જવું તે) પૂર્વક હોય છે તેથી એમ કહ્યું છે કે “ગુરૂપસદન નામને વિદ્યાને આ ગભૂત ઉપનયન સંસ્કાર'. તિજ્ઞાનાર્જ સ ગુરુવામિા છેત (મુંડક ઉપ ૧ ૨.૧૨) (બ્રહ્મને જાણવા માટે તેણે ગુરુની જ પાસે જવું જોઈએ) ઇત્યાદિથી “ગુરૂપસદન સંસ્કાર વિદ્યાના અંગ તરીકે વિહત છે, અને તે દાવન (શતપથ બ્રાહ્મણ ૧૧...૧૦) ઈત્યાદિ શ્રુતિથી ઉપનયન વિદ્યાના અંગ તરીકે પ્રતીત થાય છે વિદ્યાના અભિલાષી તેનું ગુરુએ ઉપનયન કર્યું એ શ્રુતિને અર્થ છે. For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ કંપ सिवान्शस महः શંકા થાય કે અપશુદ્ધાધિકરણ જેમ હૃતિમાં પ્રતિપાદિત સગુણ ઉપાસનાઓમાં, તેમ જ નિગુણું બ્રહ્મવિદ્ય નાં સાધનભૂત વેદાન્તઝવણાદિમાં શુદ્રના અધિકારને નિષેધ કરે છે તેમ નિર્ગુણ વિદ્યામાં પણ તેના અવિકારને નિષેધ કરે છે એમ કેમ ન માની શમય? કારણ કે એક નિષેધ કરે છે પણ બીજો નથી કરતું એમ નક્કી કરવા માટે કોઈ સાધન નથી. અને જે નિશુવિઘામાં અધિકાર ન હોય તે તેનાં સાધનભૂત કર્મોમાં પણ શ્રદ્ધને અધિકાર સિંહ ન થાય. આ શ કાનું સમાધાન એ છે કે બ્રહ્મવિવારૂપ વિષયનું સૌંદર્ય, તેનું મુક્તિનું સાધન હોવું તે, – તેના જ્ઞાનથી પ્રયુક્ત થયેલા વિદ્યામાં અભિવાષિવરૂપ અધિકારનો તે અધિકરણના ન્યાયથી નિષેધ કરી શકાય નહિ. ફરી શંકા થાય કે શૂદ્ધને વિદ્યામાં અભિલાષિવરૂપ અધિકાર હોવા છતાં પણ તેનાથી અતિરિક્ત અધીવેદ વેદનું અધ્યયન કરેલું હોવું) ઇત્યાદિરૂપ અન્ય વિશેષણ ન હોવાથી તે યુદ્ધને વિદ્યામાં અધિકાર કેવી રીતે હોઈ શકે? આ શ કાનું સમાધાન કરતાં કહ્યું છે કે વર્ગને અનુભવની જેમ બ્રહ્માનન્દાનુભવરૂપ નિગુણ વિદ્યા ફળરૂપ છે તેથી તે વિધેય નથી કારણ કે ફળ વિધેય નથી હોતું (યજ્ઞ કરે એમ કહેવાય પણ તેના ફળરૂપ રવ કરે એમ વિધિ સંભવે નહિ). આમ જેમ સ્વર્ગનુભવ આદિ ફળમાં તેના અભિલાષી હોવું એ જ માત્ર અધિકાર છે, તેમ નિર્ગુણ બ્રહ્મવિદ્યામાં પણ તેના અભિલાષી હોવું એ જ અધિકાર છે અને તેનો નિષેધ કરી શકાય નહિ. વિધેય એવી ઉપાસના આદિમાં જ પૂર્વોક્ત અધિકારીના અન્ય વિશેષણની અપેક્ષાનું નિરૂપણ શાસ્ત્રમાં કર્યું છે તેથી ઉપાસનાનું દષ્ટાન્ત બરાબર નથી એવો ભાવ છે. न च तस्य वेदान्तश्रवणासम्भवे विद्यार्थकर्मानुष्ठानसम्भवेऽपि विद्यानुत्परोस्तस्य तदर्थकर्मानुष्ठानं व्यर्थमिति वाच्यम् । तस्य वेदान्तश्रवणाधिकाराभावेऽपि भगवत्पादैः- " 'श्रावयेच्चतुरो वर्षान्' इति चेनिहासपुराणाधिगमे चातुर्वाधिकारस्मरणाद् वेदपूर्वस्तु नास्त्यधिकारः शूद्राणामिति स्थितम्" इति अपशूद्राधिकरप्योपसंहारभाष्ये (अ.सू. शा. भ. १.३.३८) अमात्मैक्यपरपुराणादिश्रवणे विद्यासाध नेऽधिकारस्य दर्शितस्वात् । विद्योत्पत्तियोग्यविमलदेवशरी'निष्पादनद्वारा मुक्स्वर्थ भविष्यतीति त्रैवर्णिकानां क्रममुक्तिफलकसगुणविद्यार्थकर्मानुष्ठानवद् वेदान्तश्रवणयोग्यत्रैवर्णिकारीरनिष्पादनद्वारा विद्योत्पत्यर्थस्वं भविष्यतीति शुद्रस्य विद्यार्थकर्मानुष्ठानाविरोधाच्च । तस्माद्विविदिषाकामये प्रामणपदस्य यथाप्राप्त વિદ્યાપારિભાવિષયન ાિવિારા सिध्यत्येवेति ॥४॥ અને એવી દલીલ કરી શકાય નહિ કે તેને શુદ્રને) વેદાન્તના શ્રવણને સંભવ ન હોતાં વિદ્યાને માટે કમના અનુષ્ઠાનનો સંભવ હોવા છતાં પણ વિશની ઉત્પત્તિ નહીં થાય, તેથી તેન (વિદ્યાને) માટે કર્મોનું અનુષ્ઠાન વથ છે. (આ દલીલ For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિજ ૪૫ બરાબર નથી, કારણ કે તેને વેદાન્તના શ્રવણને અધિકાર ન હોવા છતાં “ચારેય વને (ઈતિહાસ પુરાણુ) સંભળાવવાં' એમ ઈતિહાસ-પુરાણના જ્ઞાનમાં ચારેય વણના અધિકાર અંગે સ્મૃતિવચન હોવાથી વેઠપૂર્વક જ (શ્રવણ) અધિકાર શુને નથી એમ અપશતાધિકણુના ઉપસંહાર-ભાષમાં (બ્રહાસુત્રશાંકરભાષ્ય ૧૩.૩૮) બ્રહ્મ અને આત્મા (જીવ)ના ઐકયપરક પુરાણ આદિનું શ્રવણ જે વિદ્યાનું સાધન છે, તેમાં અધિકા૨ ભગત્પાદે (શકરાથાયે) બતાવે છે. અને વિદ્યા ની ઉ૫ત્તિને યોગ્ય શબ્દ દેવ શરીરના ઉત્પાદન દ્વારા મુક્તિને માટે ઉપયેગી થશે. માટે જેમ ત્રણ વર્ગોનું કમમુક્તિ જેનુ ફળ છે એવી સગુણ વિદ્યાને માટે કર્માનુષ્ઠાન થાય છે, તેમ વેદાન્ત-શ્રવણને એગ્ય ત્રેવક-(બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યના) શરીરના ઉત્પાદન દ્વારા વિદ્યાને માટે ઉપયેગી થશે માટે શુદ્રના વિદ્યા અથે કર્માનુષ્ઠાનમાં વિરોધ નથી, તેથી વિવિદિષા-વાકયમાં “બ્રાહ્મ પદ યથાપ્રાપ્ત વિલાધકારી વિષયક લેવાથી શૂદ્રનો પણ વિદ્યા અથે કરવાનાં કામમાં અધિકાર સિદ્ધ થાય જ છે. (૪) વિવરણ: અહીં એ બતાવવા પ્રયત્ન કર્યો છે કે શંકરાચાર્ય અનુસાર શૂદ્રને વેદાન્તના શ્રવણને અધિકાર ન હોવા છતાં બ્રહ્મ અને આત્માના ઐકનું પ્રતિપાદન કરનાર પુરાણ આદિના શ્રવણમાં તે તેને પણ અધિકાર છે તેથી તેને પણ વિલાની નિ સંભવે છે. વ્યાખ્યાકાર કબણાનંદ વિવેચન કરતાં કહે છે કે શ્રાવથતુર થર એ સ્મૃતિવચનથી શદ્રને પુરાણાદિ શ્રવણુ અંગે પરવાનગી હોય તે પણું મનન અને નિદિધ્યાસન અગે પરવાનગી નથી તેથી તેની બાબતમાં મનન આદિનું અનુષ્ઠાન સિહ થતું નથી. મનન આદિ શ્રવણનાં અંગભૂત છે તેથી જુદી પરવાનગીની જરૂર નથી એવી દલીલ કરી શકાય નહિ. પ્રયાજ આદિ શેષ છે અને દર્શપૂર્ણ માસ આદિ શેલી છે એમ જણાવતાં પ્રમાણ મળે છે તેવાં પ્રમાણ મનનાદિને શ્રવણનાં અંગભૂત માનવા માટે મળતાં નથી માટે તેમ કહેવામાં આવે છે તે માત્ર એપચારિક વ્યવહાર છે તે શ્રદ્ધ પુરાણ આદિના અદેપરક ભાગનું શ્રવણ કરે તો પણ તેની બાબતમાં વિદ્યાની ઉત્પત્તિ સંભવતી નથી, તેથી વિદ્યા અથે કમનુષ્ઠાન વ્યર્થ છે એ જે દોષ બનાવે છે જેને તે ઊજે રડે છે -એ અસ્વરસથી (–મનમાં વાત બેસતી ન હોવાથી) વિદ્યાની ઉત્પત્તિને વેગ્ય..' કહ્યું છે. અથવા પતિe. પુરાળાખ્યા વેઢ સમુ ’–‘ઇતિહાસ અને પુરાણથી વેદનું ઉપબૃહણુ ( સમર્થન, તેના આ અંગે નિશ્ચય કરવું એ વચનથી ઇતિહાસ આદિમાં બઉમામેકપરક ભાગ છે તે વેદાંત-શ્રવણથી ઉત્પન્ન કરવામાં આવતા વેદાન્તના અર્થના જ્ઞાનને ઉપકારક છે એટલું જ જ્ઞાત થાય છે, પણ તેનાથી એવા નિશ્ચય પર આવી શકાય નહીં કે વેદાંત-શ્રવણની અપેક્ષા રાખ્યા વગર ઇતિહાસ આદિમાને બ્રહ્માત્મકશ્યપરક ભાગ બ્રહ્માસ્મકથના જ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે. આમ માની તે જ એ વચે તે પૂર્વાધ – એપ બતારો મામઈ પ્રસનિલિ' (અજ શ્રવણવાળથી વેદ ડરે છે કે એ મને છેતર) સંગત બને છે આ વચનને અર્થ એવો છે કે જેણે આ૫, અર્થાત વેદમાત્રનું, શ્રવણ કર્યું છે તે અ૫કૃત માણસથી તેનાથી શ્રત વેદ ગભરાય છે કે એ મારી વિચારરૂપ મીમાંસામાં ન્યાયાભાસ વ આદિની શંકા કરીને મારે ભળતા જ અર્થ કરશે. તેથી ઇતિહાસપુરાણના મીમાંસાનુસારી વચનથી સમર્થિત For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ सिद्धान्तलेशसग्रहः અર્થ તેમાં રહેલું છે એ નિશ્ચય કરીને મીમાંસાથી નક્કી કરેલા અર્થમાં જ વેદની સ્થાપના કરવી જોઈએ. આને નિષ્કર્ષ એ છે કે વેદાન્તના શ્રવણ વિનાને શુદ્ધ વેદાન્તના અથના ઉપવૃંહણરૂપ બ્રહ્મ સૈકષપરક ઇતિહાસ આદિના શ્રવણમાં પ્રવૃત્ત થાય તે પણ તેને વિદ્યા ઉત્પન્ન થતી નથી. “બાર વતુર વન ' એ વચન પણ શદ્રને અતપરક પુરાણુ આદિના શ્રવણ અંશમાં પરવાનગી આપે છે તે એને અદષ્ટાથ (તેનાથી અદટ ઉત્પન્ન થાય છે એમ માનીને. બ્રહ્મસુત્રના અપશદ્રાધિકરણભાષ્યમાં શ્રદ્ધના અપરક પુરાણ આદિના શ્રવણમાં અધિકારનું પ્રતિપાદન છે તે વિમેચાતા...” એ વચન નથી એમ માનીને કર્યું છે તેથી ભ ષ્યને વિરોધ પણ નથી. માટે વિદ્યા જે કેવળ વેદાન્તના શ્રવણથી જ ઉત્પન્ન થઈ શકે તે શદ્રની બા નતમાં સિદ્ધ થઈ શકે નહિ એ અસ્વરસથી એમ કહ્યું છે કે વિદ્યાની ઉત્પત્તિને યોગ્ય...'. જેમ સગુણવિદ્યા જેનું ફળ ક્રમમુક્તિ છે, તેને માટે કમનું અનુષ્ઠાન રોવર્ણિકે એમ માનીને કરે છે કે આ કમ વિદ્યાની ઉત્પત્તિને યેય શુદ્ધ દેવશરીર ઉત્પન્ન કરશે અને તે દ્વારા મુક્તિ શકય બનશે તેમ આ કર્મો દ્વારા વેદાન્તશ્રવણને યોગ્ય શૈવર્ણિક શરીર ઉત્પન્ન થશે અને તે દ્વારા વિદ્યાની ઉત્પત્તિ શક્ય બનશે એમ માનીને શુદ્ર વિદ્યા અથે કામ કરે તો તેમાં કોઈ વિરાધ નથી, વિવિદિવાવાકયમાં બ્રાહ્મણ પદ બ્રાહ્મણમાત્ર પરક નથી તેમ બધા ત્રવર્ણિકારક નથી પણ વિદ્યાધિકાર માત્ર પરક છે. તેથી શુદ્ર મારા કરેલાં કર્મોથી વિદ્યાની ઉત્પત્તિ (નૈવર્ણિક શરીરની ઉત્પત્તિદ્વારા) શક્ય બનશે એમ સમજીને વિદ્યા અથે કમ કરે તો કોઈ વિરોધ નથી. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે વાર્તિકમાં “બ્રાહ્મણ પદને દ્વિજના અર્થમાં સમજવાનું કહ્યું છે અને તેને માટે હેતુ રજૂ કર્યો છે કે “ત્રણેય વર્ણને આત્મજ્ઞાનના સાધનરૂપ કર્મોમાં સરખે અધિકાર છે, તે શત્રને પણ લાગુ પાડી શકાય એવો ભાવ છે. તેથી ઉપર સમજાવ્યા પ્રમાણે (અર્થાત કર્મ દ્વારા વિદ્યાને યોગ્ય એવુ વૈવર્ણિકનું શરીર પ્રાપ્ત થાય છે. એ દષ્ટિએ) શદ્રને પણ વિદ્યા અથે કર્મમાં અધિકાર છે. (૪) (५) नन्वस्तु कर्म गां चित्तशुद्धिद्वारा विद्यो,योगः । सन्न्य..स्य વિંદ્વારા તદુપયો? केचिदाहुः-विद्योत्पत्तिप्रतिबन्धकदुरितानामनन्तत्वात किञ्चिद् यज्ञाद्यनुष्ठाननिवर्त्यम्, किचित् सन्न्यास.पूर्वनिवर्त्य मति : मवच्चित्त शुद्धिद्वारैव सन्यासस्यापि तदु योगः। तथा च गृहस्थादीनां मच्छिद्रेषु श्रवणाद्यनुतिष्ठतां न तम्मिन् जन्मनि विद्याब नि:, किं तु जन्मान्तरे सन्न्यासं लब्ध्वैव । येषां तु गृहस्थानामेव सतां जनका दीनी विद्या विद्यते तेषां पूर्णजन्मनि सन्यासाद्विद्यावाप्तिः । अता न f.द्या. सन्यासापूर्वव्यभिचारशङ्काऽपीति । For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ૧૭ (૫) શંકા થાય કે કર્મોના ભલે ચિત્તશુદ્ધિ દ્વારા વિદ્યામાં ઉપયાગ હાય, (પણ) સંન્યાસના કાના દ્વારા તેમાં ઉપયેગ છે? કેટલાક કહે છે (બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિમાં પ્રતિબંધક અનેક પાપ છે તેથી કેટલુક પાપ યજ્ઞાદિના અનુષ્ઠાનથી નિવૃત્ત થઈ શકે છે, કેટલુ ક સંન્યાસથી ઉત્પન્ન થયેલા અપૂર્ણાંથી નિવૃત્ત થઈ શકે છે, માટે કમ'ની જેમ ચિત્તશુદ્ધિ દ્વારા જ સન્યાસના પણ તેમાં ઉપયાગ છે. અને આમ કમ માંથી સમય મળતાં (કર્મોની વચ્ચેના ગાળામાં) શ્રવણુ આદિનું અનુષ્ઠાન કરતા ગૃહસ્થ આદિને એ જન્મમાં વિદ્યાની પ્રાપ્તિ થતી નથી, પરંતુ બીજા જન્મમાં સન્યાસ મેળવ્યા પછી જ થાય છે. જ્યારે જે જનક આદિને ગૃહસ્થ રહીને જ ! દ્યા (પ્રાપ્ત) છે, તેમને પૂત્ર'જન્મમાં સન્યાસને કારણે વિદ્યા પ્રાપ્ત થઈ છે. તેથી સન્યાસથી ઉત્પાદિત અપૂર્વના વિદ્યામાં વ્યભિચાર નથી. વિવરણ : વિદ્યામાં સંન્યાસના ઉપયેાગમાં શંકા રજૂ કરીને સમાધાન કર્યું" છે. સન્યાસના અદૃષ્ટ દ્વારા વિદ્યામાં ઉપયોગ છે કે દૃષ્ટ દ્વારા ? પહેલા વિકલ્પ ખરાબર નથી કારણ કે વિદ્યામાં પ્રતિબંધક પાપના યજ્ઞાદિના અનુષ્ઠાનથી ઉત્પાદ્ય અદૃષ્ટથી નાશ કરી દેવામાં આવ્યા છે, તેથ સંન્યાસ-જનિત અવથી જેને નાશ કરવા પડે તેવું પાપ રહ્યું નહાવાથી સન્યાસ વ્યથ બનશે બીજે વિકલ્પ પણ સ્વીકાય' નથી, કારણ કે સ’ન્યાસથી ઉત્પન્ન થતુ દૃષ્ટ દ્વાર જોવામાં નથી આવતું. આ શંકાનું સમાધાન કરતાં કેટલાક પહેલા પક્ષનું સમથ'ન કરે છે કે સંન્યાસથી ઉત્પાદ્ય અદૃષ્ટ વિદ્યાની ઉત્પત્તિમાં કારણભૂત છે. શંકા થાય કે આમ માની શકાય નહિ. કારણ કે સન્યાસી નહીં એત્રા કેટલાક વિદ્યાના ઉદ્દેશ્યથી શ્રવણાદિનું અનુષ્ઠાન કરતા જોવામાં આવે છે; અને કેટલાકની બાબતમાં સન્યાસ વિના જ વિદ્યાના ઉદય પ્રમાણથી સિદ્ધ છે (— જેમ કે જનકદિની બાબતમાં). આશકાના ઉત્તર છે કે સંન્યાસનું વિદ્યા પ્રતિ કોઈ દૃષ્ટ દ્વાર દેખાતું નથી તેથી સન્યાસવિધિથી સિદ્ધ થાય છે કે સ ંન્યાસ અદૃષ્ટ દ્વારા વિદ્યાની ઉત્પત્તિમાં હેતુભૂત છે. શાંકા થાય કે દૃષ્ટ દ્વાર જોવામાં નથી આવતું એમ કહેવું ખરાખર નથી, કારણ કે જેનું ચિત્ત લૌકિક વૈદિક વ્યાપારથી વિક્ષિપ્ત હાય તેને માટે (બ્રહ્મ)વિદ્યાના ઉય શકય નથી તેથી સક્રમના સન્યાસ વિક્ષેપની નિવૃત્તિરૂપ દૃષ્ટ દ્વારા વિદ્યાના હેતુ બની શકે છે. આ શાનું સમાધાન કરતાં કહ્યું છે કે કેટલાક ઉત્કૃષ્ટ કાટિના પુરુષા લૌકિક- વૈદિક કર્યાં કરતા હોય ત્યારે પણુ દીનતા હષ, ભય, ાધ આદ્વિરૂપ વિક્ષેપની નિવૃત્તિ હોય છે એ અનુભવથી સિદ્ધ છે. તેથી ચિત્તવિક્ષેપની નિવૃત્તિ માટે સન્યાસની અનિવાર્યંતા નથી. આમ સંન્યાસજનિત અપૂર્વ . દ્વારા જ વિદ્યાના ઉદય થાય એમ સિદ્ધ થાય છે. એ અપૂર્વ વિના વિદ્યા સંભવે એવુ ક્યારેય થતુ નથી, જનક આદિની બાબતમાં પૂર્વજન્મમાં સન્યાસ દ્વારા વિદ્યાના ઉભવ થયા હતા તેથી ગૃહસ્થ હાઈ તે પણ તેમેને વિદ્યા પ્રાપ્ત હતી; માટે સંન્યાસાપૂર્વ અને વિદ્યોત્પત્તિના અત્રિનાભાવ સબંધમાં કોઈ વ્યભિચાર નથી, સિ૧૮ For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसस्महः અને તું “શાન્ત વત્તા કરતા' (. ૩૫. ૪.૪.૨૨) इत्यादिश्रुतौ उपरतशब्दगृहीततया सन्न्यासस्य साधनचतुष्टयानर्गतत्वात् ક્ષત્તિર્વા ફરિ (. દૂ, રૂ.૪.૪૭) સૂત્રમાણે “તતો વિઘાવતા सन्न्यासिनो बाल्यपाण्डिन्यापेक्षया तृतीयमिदं मौनं विधीयते । 'तस्माद् નામના પરિવણ' વાહિશ્રુત સત્તા પ્રાન “મિક્ષા વનિત’ તિ सन्न्यासाधिकारा"* इति प्रतिपादनात्, 'त्यक्ताशेषक्रियस्यैव संसारं प्रजिहासतः । जिज्ञासोरेव चैकात्म्यं त्रय्यन्तेष्वधिकारिता ॥' इति ( ૫વાવ, g. ૨૦) वार्तिकोक्तेश्च सन्न्यासापूर्वस्य ज्ञानसाधनवेदान्तश्रवणाधिकारि विशेषणस्वमिति तस्य विधोपयोगमाहुः ॥ જ્યારે બીજા કહે છે કે “શમયુક્ત, દમયુક્ત, ઉપરત (નિત્ય કર્મોના ત્યાગથી યુક્ત)” (બડ૬.૭૫ ૪૪.૨૩) ઈત્યાદિ શ્રુતિમાં “ઉપર” શબ્દથી સંન્યાસનું ગ્રહણ હેવાથી સાધનચતુષ્ટયમાં તેને સમાવેશ છે તેથી અન્ય સહકારી (અર્થાત મૌન)નું વિધાન છે એ (બ્રા)સવના (૩.૪૪૭) ભાષ્યમાં “ તેવાળા અર્થાત્ વિદ્યાવાળા સંન્યાસીને માટે બાલ્ય અને પાંડિત્યની અપેક્ષાએ આ ત્રીજા (સાધન) મૌનનું વિધાન કરવામાં આવે છે, કારણ કે તેથી બ્રાહ્મણે પાંડિત્ય ઈત્યાદિ મુતિમાં તેની પહેલાં શિક્ષાવૃત્તિનું આચરણ કરે છે” એમ સન્યાસને અધિકાર છે” એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને જે સંસારને છોડવા ઈચ્છે છે, જેણે બધી જ ક્રિયાઓનો ત્યાગ કર્યો છે અને જે (જીવ અને બ્રહ્મની) એકતા ને જાણવા ઈચ્છે છે તેને જ વેદાન્તમાં અધિકાર છે” એમ વાર્તિકનું વચન છે. તેથી સંન્યાસજન્ય અપૂર્વ જ્ઞાનના સાધનભૂત વેદાન્તશ્રવણ આદિમાં અધિકારીનું વિશેષણ છે, માટે તેને સંન્યાસ) વિદ્યામાં ઉપગ છે (એમ આ બીજાઓ કહે છે) . વિવર૭ : સન્યાસ અદષ્ટ દ્વારા વિદ્યામાં ઉપયોગી છે એ જ પક્ષનું આલંબન લઈને સંન્યાસજન્ય અપૂવને શ્રવણદિમાં અધિકારીના વિશેષણ તરીકે વિદ્યામાં ઉપયોગ છે એમ પ્રમાણે રજ કરીને બતાવ્યું છે. શાસ્તો સાત સવરતઃ તિતિક્ષઃ સમાણિa: બાજરો મૂisseમવારનાનં વત્ એ શ્રુતિમાં શમ એટલે આન્તર ઇન્દ્રિયોને નિગ્રહ; દમ એટલે બાવ ઇન્દ્રિયને નિગ્રહ: ઉપરતિ એટલે નિત્ય કર્મોને ત્યાગ, તેનાથી યુક્ત તે ઉપરત. તિતિક્ષ એટલે શીતોષ્ણાદિ ઠક્કોની બાબતમાં સહિષણ, સમાહિત એટલે શ્રવણદિને માટે અપેક્ષિત ચિત્તસમાધાનવાળ; શ્રદ્ધાવિત્ત એટલે દેવતા, ૨૩, વેદાન્તમાં શ્રદ્ધા એ જ જેનું ધન છે તે. શમ, દમ ઈત્યાદિથી યુક્ત બનીને આત્મામાં અર્થાત કાર્યકારણના (દેહ-ઇન્દ્રિયના) સ ધાતમાં તેના * બ્ર. સ શાંકરભાષ્ય ૩.૪.૪૭માંથી આ શબ્દશઃ ઉદ્ધારણ નથી પણ છૂટાં છૂટાં વાકયોને ઉપયોગ કરીને સાર આપે છે, For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિદ ૪૫ટે સાક્ષીએ આત્માને “હું બ્રહ્મ છું' એમ જોવો - એમ કૃતિને ઉપદેશ . શંકા થાય કે “શાન્ત', દાન્ત' એ બે પદોથી જ કામમાત્રનું નિવારણ કર્યું છે તે વાતના ઉલ્લેખની જરૂર નથી. આ શંકાનું સમાધાન એ છે કે શમ, દમનું વિધાન કરનાર શાસ્ત્ર સામાન્ય શાસ્ત્ર છે, તેને નિત્યકમ વિધાયક વિશેષ શાસ્ત્રથી બાધ થઈ શકે. તેથી શમ દમ વિધાયક શાસ્ત્રને અર્થ નિત્ય નૈમિત્તિક કર્મોથી અતિરિક્ત બાહ્ય ઈન્દ્રિય અને અતઃકરણના વ્યાપારની નિવૃત્તિ માત્ર પરક તરીકે સંકોચ પામે. અને આમ નિત્ય કર્મોને ત્યાગ પ્રાપ્ત ન થત હોવાથી ફરથી ૩વરતઃ એ શ્રુતિવચનથી નિત્યકર્મના ત્યાગને બંધ કરાવ્યા છે તેથી એ વચન વ્યર્થ નથી. આમ સંન્યાસને સમાવેશ સાધનચતુષ્ટયમાં છે. સાધનચતુષ્ટય એટલે નિત્યાનિત્યવસ્તુવિવેક, ઐહિક અને આમુમ્બિક (પારલૌકિક) બેગ પ્રત્યે વૈરાગ્ય, શામ-દમ આદિ છે, અને મુમુક્ષા મેક્ષની ઇચ્છા). અને એ શ્રવણદિના અધિકારીનું વિશેષણ છે એમ બ્રહ્મસૂત્રના પ્રથમ સૂત્રમાં સ્થાપિત કર્યું છે. સાવા તરવધિઃ એ સૂત્ર ભાગને અર્થ છે કે વિદ્યા પ્રતિ અન્ય સહકારી, અન્ય સાધન –મૌનનું વિધાન છે. સા ગુનઃ તzત-વિદ્યાવાળા અર્થાત, શ્રવણદિના અનુષાનને ઉપયોગી આપાત ઉપરછલા, સામાન્ય જ્ઞાનવાળા સંન્યા ને માટે બાય અને પાંડિયની અપેક્ષાએ ત્રીજુ એવું જે બ્રહ્મજ્ઞાનનું સાધન–મૌન તેનું વિધાન છે. શંકા થાય કે તતઃ કાર્યરવિષિઃ એ સત્રમાં સંન્યાસીનો ઉલ્લેખ નથી તે પછી સંન્યાસીની વાત છે એમ કેવી રીતે કહી શકાય તેને ઉત્તર તહ્માત્ ત્રાઢાળઃ પાયમ એ શ્રુતિમાંથી મળે છે. તમાત્ એટલે ભૂતકાળના બ્રાહ્મણે બાપાત:, ઉપરછલી રીતે જીવ બ્રહ્મરૂપ છે એમ જાણુને તે બ્રહ્માત્મતાના સાક્ષાત્કારને માટે યુથાન અર્થાત સંન્યાસનું ગ્રહણ કરતા તેથી અત્યારના મુમુક્ષુ બ્રાહ્મણે પણ સંન્યાસનું રહણ કરીને પરમાર્થના સાક્ષાત્કારને માટે પાંડિત્ય આદિનું અનુષ્ઠાન કરવું જોઈએ. પાંડિત્ય એટલે શ્રવણ મૌન એટેલે ધ્યાન સંન્યાસજનિત અપૂર્વ અધિકારીનું વિશેષણ છે એ માટે વાર્તિકકાર સુરેશ્વરની સંમતિરૂપ બીજે હેતુ રચાશે.. આ છે (જુઓ તાત્પયાતિવાદ, 9. ૧૦–માનવાશ્રમપ્રણાઝિ). તેમાં એarશેષક્રિયા એ વિશેષણ સંન્યાસપરક છે. શબ્દ સંન્યાસ, મુમુક્ષા અને જિજ્ઞાસાના સમુચ્ચયના અર્થમાં છે તેથી મુમુક્ષવ આદિની જેમ સંન્યાસ પણ વેદાન્તશ્રવણુ આદિમાં અધિકારીનું વિશેષણ છે એમ જ્ઞાત થાય છે. સંન્યાસ ત્યાગ પ્રકારની ક્રિયારૂપ હાઈ પોતે સ્વરૂપથી ટકી શકે નહીં તેથી સંન્યાસજનિત અપૂર્વ શ્રવણ આદિના અધિકારીનું વિશેષણ છે એમ સમજવું. . अपरे तु 'श्रवणाधङ्गतयाऽऽत्मज्ञानफलता सन्न्यासस्य सिद्धा' इति विवरणोक्तेरनन्यव्यापारतया श्रवणादिनिष्पादनं कुर्वतस्तस्य विद्यायामुपयोगः। दृष्टद्वारे सम्भवति अदृष्टकल्पनाऽयोगात् । यदि त्वनलसस्य धीमतः पुरुषधौरेयस्याश्रमान्तरस्थस्यापि कर्मच्छिद्रेषु श्रवणादि संपवते, तदा 'चतुर्वाश्रमेषु संन्यासाश्रमपरिग्रहेणैव श्रवणादि निर्वर्तनीयम्' इति नियमोऽभ्युपेय इति ॥५॥ * પ્રકાશાત્મયતિ વિરચિત વાસ્તવિક્રાવાળ, ૧. ૧૨ (કાશી, ૧૮૯૨). For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः વળી બીજા કહે છે કે “શ્રવણદિનું અંગ હેવાને કારણે સંન્યાસનું ફળ આત્મજ્ઞાન સિદ્ધ થાય છે” એ વિવરણની ઉક્તિ હોવાથી અનન્ય વ્યાપાર તરીકે શ્રવ ગુદિની નિપત્તિ કરતા તે સંન્યાસ)નો વિદ્યામાં ઉપયોગ છે, કારણ કે દષ્ટ : દ્વાર સ ભવતું હોય ત્યાં સુધી અદષ્ટની કલ્પના કરવી બરાબર નથી. જે કાઈ બીજા આશ્રમમાં સ્થિત આળસ વિનાના બુદ્ધિશાળી, ઉત્કૃષ્ટ પુરુષને કર્મોના વચ્ચેના સમયમાં શ્રવણ આદિ થતા હોય ત્યારે ચાર આશ્રમ માં સ ન્યાસ આશ્રમનું ગ્રહણ કરીને જ શ્રવણ આદિનું સંપાદન કરવું જોઈ અ” એવા નિયમ માન જોઈએ. (૫) વિવર: સંન્યાસને દષ્ટ દ્વારથી વિદ્યામાં ઉપયોગ છે એ દ્વિતીય પક્ષનું સમર્થન હવે બતાવે છે–વિવરણ ની ઉક્તિ ટાંકીને. શંકા થાય કે સંન્યાસ વિદ્યાનું અંગ છે એ બોધ કરાવનાર શ્રુતિ આદિ ની જેમ તે શ્રવદિનું અંગ છે એ બંધ કરાવનાર કઈ પ્રમાણુ નથી તેથી વિવરણની ઉક્તિ બરાબર નથી. આને ઉત્તર છે કે એ ઉક્તિનું તાત્પર્ય એવું છે કે સંન્યાસને કારણે અનન્યવ્યાપાર તરીકે–વિક્ષેપરહિત એક માત્ર વ્યાપાર તરીકે–શ્રવણદિનું સંપાદન થાય છે, કેટલાક સમય માટે કરવામાં આવેલાં શ્રવણુ આદિ વિદ્યાના ઉદય દ્વારા અમૃતત્વનું છેમોક્ષનું) સાધન નથી, પણ સર્વદા કરેલું શ્રવણુદિ છે, કારણ કે “asઘાડતત્વતિ' (છા ઉપ. ૨.૨ ૨.૧), સુતેરામૃતેઃ ક્રારું નાસ્તવિકતા (સૂતાં સુધી, મરતાં સુધી વેદાન્તવિચારમાં સમય પસાર કરે) જેવી સેંકડે શ્રુતિ અને સ્મૃતિ છે. આમ અનન્ય યાપાર તરીકે શ્રવણુદિના અનુષ્ઠાનનું વિધાન કરનાર શાસ્ત્રને સન્યાસની અપેક્ષા છે. ગૃહસ્થ વગેરે પિતાના આશ્રમ માટે વિહિત કર્મોમાં રોકાયેલા હોય છે તેથી તેમને માટે સદા ઝરણુદિના અનુષ્ઠાનને સંભવ નથી. એ જ રીતે વિદ્યાના સાધન તરીકે સંન્યાસનું વિધાન કરનાર શાસ્ત્રના પણું દ્વાર તરીકે નિરંતર શ્રવણદિ-અનુષ્ઠાનની અપેક્ષા છે, કારણ કે સંન્યાસ સાક્ષાત વિદ્યાનું સાધન નથી. અને દષ્ટ દ્વાર સંભવતું હોય ત્યાં સુધી અદષ્ટ દ્વારની કલ્પના યોગ્ય નથી. ત્યાં પણ શ્રવણ આદિ તત્ત્વનું વ્યંજક હેવાથી તે અર્થતઃ પ્રધાન છે, જ્યારે સંન્યાસ તત્વનો ભંજક ન હોવાથી ગૌણ રહે છે. આમ શ્રવણુદિવિધિ અને સંન્યાસવિધિને પરસ્પર અપેક્ષા છે તેથી તેમની એકવાકયતા છે અને આ બે વિધિઓથી સંન્યાસરૂપ અંગથી યુક્ત, મનન-નિદિધ્યાસન સહિત શ્રવણનું વિધાન છે. તેથી સિહ છે કે સંન્યાસ શ્રવણદિનું અંગ હોવાને કારણે સંન્યાસનું ફળ આત્મા ન છે. અથવા વિવરણની ઉક્તિને ભાવ એ છે કે શ્રવણુવિવિને શ્રવણના સાધન તરીકે વિક્ષેપનિવૃત્તિના હેતુ સંન્યાસની અપેક્ષા છે. વિક્ષિપ્ત ચિત્તવાળાની શ્રવણદિના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ સંભવતી નથી; અને ગૃહસ્થ વગેરેને પિતાના આશ્રમનાં કર્મ કરતા હોય તે સિવાયના કાળમાં પણ અનેક વિષ એ હેવાથી વિક્ષેપ રહેવાનો જ. વિક્ષેપનિવૃત્તિરૂપ દષ્ટ ધારથી શ્રવણુરિ શક્ય બનાવીને વિદ્યાનું સંપાદન કરનાર સંન્યાસના વિધાનથ સંન્યાસવિધિ ચરિતાર્થ થઈ શકતું હોય તે એ અદષ્ટ ધારથી વિદ્યાનાં સાધનરૂપ સંન્યાસનું વિધાન કરનારો હોય એને સંભવ નથી. આમ, અગા હશું તેમ શ્રવણુદિના અંગરૂપ હેવાથી તેનું ફળ વિદ્યા છે, અષ્ટ હારથી નહીં એમ જોવાય છે. આ અર્થ કર્યો તેમાં માથાવાર યા નો ‘વિક્ષેપનિવૃત્તિ દ્વારા” એવા અથ’ વિવાક્ષિત છે. For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ તતીય પરદ ४६ શંકા થાય કે સંન્યાસ વિક્ષેપનિવૃત્તિ દ્વારા શ્રવણદિનું અંગ બને છે અને એ રીતે વિદ્યાનું સાધન છે એમ કહ્યું છે તે બરાબર નથી કારણ કે સંન્યાસ વિના પણ કેટલાક શ્રવણદિના અધિકારીમાં વિક્ષેપનિવૃત્તિ સંભવે છે–જે એ વ્યક્તિ આળસ વિનાને (અર્થાત્ સત્ત્વગુણુના પ્રાધાન્યવાળો) બુદ્ધિશાળી (અર્થાત વિષયમાં દેષદર્શનશીલ) અને ઉત્કૃષ્ટ (અર્થાત્ વિષયમાંથી ઇન્દ્રિયોને નિગ્રહ કરવામાં સમર્થ) હેય. આવુ હોય તે સંન્યાસનું ફળ–વિક્ષેપને અભાવ—જેમ સંન્યાસથી પ્રાપ્ત છે તેમ સંન્યાસથી અન્ય હેતુથી પણ પ્રાપ્ત છે; તેથી શ્રવણુદિ માટે અપેક્ષિત વિક્ષેપનિવૃત્તિ પ્રતિ જેનું વિધાન કરવા ધાર્યું છે તે સંન્યાસ પક્ષમાં પ્રાપ્ત છે, અને પક્ષમાં અપ્રાપ્ત છે એમ માનવું જોઈએ. આ શંકાનું સમાધાન એ છે કે આવું હોય તો સંન્યાસ આશ્રમ અંગેને વિધિ અપૂર્વવિધિ નથી પણ નિયમવિવિ છે એમ સમજવું (૫) (६) नन्वस्मिन् पक्षद्वये क्षत्रियवैश्ययोः कथं वेदान्तश्रवणाधनुष्ठानम् , सन्न्यासस्य ब्राह्मणाधिकारित्वाद् 'ब्राह्मणो निवेदमायाद्', 'ब्राह्मणो व्युत्थाय', 'ब्राह्मणः प्रबजेद्' इति सन्न्यासविधिषु ब्राह्मणग्रहणात् । 'अधिकारिविशेषस्य ज्ञानाय ब्राह्मणग्रहः । न सन्न्यासविधिर्यस्माच्छ्रुतौ क्षत्रियवैश्ययोः ॥' इति वार्तिकोक्तेश्चेति चेत्, अत्र केचित्-'यदि वेतरथा ब्रह्मचर्यादेव प्रव्रजेद् गृहाद्वा वनाद्वा (जावाल ४) इत्याधविशेषश्रुत्या, 'ब्राह्मणः क्षत्रियो वापि वैश्यो वा प्रव्रजेद् गृहात् । त्रयाणामपि वर्णानाममी चत्वार आश्रमाः ॥' इति स्मृत्यनुगृहीततया क्षत्रियोश्ययोरपि सन्न्यासाधिकारसिद्धः श्रुत्यन्तरेषु ब्राह्मणग्रहणं त्रयाणामुपलक्षणम् । अत एव बार्तिकेऽपि 'अधिकारिविशेषस्य' इति श्लोकेन भाष्याभिप्रायमुक्त्वा• 'प्रयाणामविशेषेण सन्न्यासः श्रूयते श्रुतौ । यदोपलक्षणार्थ' स्याद् ब्राह्मणग्रहणं तदा ॥' इत्यनन्तरश्लोकेन स्वमते क्षत्रियवैश्ययोरपि सन्यासाधिकारो दर्शित इति तयोः श्वणापनुष्ठानसिदि समर्थयन्ते । For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ કદર सिद्धान्तलेशसम्महः . (૬) શંકા થાય કે આ બન્ને પક્ષમાં –સંન્યાસને અધિકારીનું વિશેષણ માનનાર પક્ષમાં અને તેને શ્રવણદિનું અંગ માનનાર પક્ષમાં) ક્ષત્રિય અને વૈશ્યનું વેદાનના શ્રવણદિનું અનુષ્ઠાન કેવી રીતે હેઈ શકે? કારણ કે સંન્યાસ બ્રાહ્મણ અધકારી છે, કેમ કે બ્રાહ્મણ વૈરાગ્ય પ્રાપ્ત કરે (અર્થાત વૈરાગ્યપૂર્વક સંન્યાસ કરે ),” “બ્રાહ્મણે સંન્યાસ ગ્રહણ કરીને ', “ બ્રાહ્મણ પ્રવ્રજ્યા કરે એ સંન્યાસ વિધાયક વાક્યોમાં “બ્રાહ્મણનું ગ્રહણ કર્યું છે. અને “વિશેષ અધિકારીનું જ્ઞાન થાય એટલા માટે “બ્રાહ્મણનું ગ્રહણ કર્યું છે કારણ કે શ્રુતિમાં ક્ષત્રિય અને વિશ્વ માટે સંન્યાસ અંગે વિધિ નથી” એવું વાર્તિકનું વચન છે. આવી શંકા થાય તે આ બાબતમાં કેટલાક આ પ્રમાણે તે બે (ક્ષત્રિય અને વૈશ્ય)ના શ્રવણદિના અનુષ્ઠાનની સિદ્ધિનું સમર્થન કરે છે –“અન્યથા જે (બ્રહ્મચર્યમાં જ વૈરાગ્ય ઉત્પન થાય તે) બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સંન્યાસનું ગ્રહણ કરવું અથવા ગૃહસ્થાશ્રમમાંથી અથવા વનપ્રસ્થાશ્રમમાંથી (જાબાલે પનિષદુ, ૪)આ સમાન (ભેદ ન કરનારી) શ્રુતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય કે પછી વૈશ્ય ગૃહસ્થાશ્રમમાંથી સંન્યાસ લઈ શકે–ત્રણેય વર્ણોને માટે આ ચાર આશ્રમ છે” એ સ્મૃતિથી અનુગ્રહત (સમર્થિત) થતી હોવાથી તેનાથી ક્ષત્રિય અને વૈશ્યના પણ સંન્યાસના અધિકારની સિદ્ધિ થાય છે. માટે બીજી શ્રુતિઓમાં “બ્રાહ્મણનું ગ્રહણ ત્રણેય વર્ણોનું ઉપલક્ષણ છે (-બ્રાહ્મણ પદનો “બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય' અર્થ સમજવાનો છે). તેથી જ વાસ્તિકમાં પણ “ષિારિજિશેષ થી શરૂ થતા પ્લેથી ભાષ્યને અભિપ્રાય કહીને જ્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેયના સંન્યાસનું સમાન રૂપથી શ્રુતિમાં શ્રવણ હોય ત્યારે બ્રાહ્મણનું ગ્રહણ ઉપલક્ષણને માટે છે? એમ પછીના ક્ષેકથી પિોતાના મતમાં (વાર્તિકકારના મતમાં) ક્ષત્રિય અને વૈશ્યને પણ સંન્યાસનો અધિકાર બતાવ્યું છે. (આ દલીલે રજૂ કરીને કેટલાક ક્ષત્રિય અને વૈશ્યના શ્રવણદિ-અનુષ્ઠાનની સિદ્ધિનું સમર્થન કરે છે).૪ - વિવરણ: ત્રાર્થ મનાથ શ્રી મદ્ રહા વનિમય યનીમૂરવા પ્રત્રન (જાબાલ ૪) એમ ચારેય આશ્રમને સમુચ્ચય બતાવ્યા પછી, શ્રુતિ વિકલ્પ બતાવે છે કે જે કઈ આશ્રમમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય તે આશ્રમમાંથી સન્યાસનું ગ્રહણ કરી શકાય-રવિ વેતરથા...અહી બ્રાહ્મણાદિ વિશેષ વર્ણને ઉલ્લેખ નથી તેથી સંન્યાસ બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણેય વણને સાધારણ છે માટે જ્યાં બ્રાહ્મણ પદ હેય ત્યાં તેને ઉપલક્ષણ અથે સમજીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એવો અર્થ સમજવો જોઈએ એવો એક મત છે જેને સુરેવરના વારિકનું સમર્થન છે. | (જુઓ બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ૩.૪. ૧૮-૨૦, ૪૦.) * જ દૂહાથ ઘનિષમા થવાë ૧.૬.૧ ૬૫૧-૫૩, ૬, ૧૦૧૫, For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ अन्ये स्वनेकेषु सन्न्यासविधिवाक्येषु ब्राह्मणग्रहणाद् उदाहृतजाबालश्रुतौ सन्न्यासविधिवाक्ये ब्राह्मणग्रहणाभावेऽपि श्रुत्यन्तरसिद्धं ब्राह्मणाधिकारमेव सिद्धं कृत्वा 'सन्न्यासावस्थायामयज्ञोपवीती कथं ब्राह्मण: ' इति ब्राह्मणपरामर्शाच्च ब्राह्मणस्यैव सन्न्यासाधिकारः ; विरोधाधिकरणन्यायेन (पू.मी. १.३. अधि. २) श्रुत्यविरुद्धस्यैव स्मृत्यर्थस्य सङ्ग्राह्यत्वात् । यन्तु सन्न्यासस्य सर्वाधिकारित्वेन वार्त्तिकवचनं तद् विद्वत्सन्न्यासविषयम्, न तु आतुर विविदिषासन्न्यासे भाष्याभिप्रायविरुद्धसर्वाधिकारप्रतिपादनपरम् । 'सर्वाधिकारविच्छेदि विज्ञानं चेदुपेयते । कुतोऽधिकारनियमो व्युत्थाने क्रियते बलात् ॥' इत्यनन्तरश्लोकेन ब्रह्मज्ञानोदयानन्तरं जीवन्मुक्तिकाले विद्वत्सन्न्यास एवाधिकारनियमनिराकरणात् । एवं च ब्राह्मणानामेव श्रवणाद्यनुष्ठाने सन्न्यासोऽङ्गम् । क्षत्रियवैश्ययोस्तन्निरपेक्षः श्रवणाद्यधिकार इति श्रवणाद्यनुष्ठाननिर्वाहः । न हि सन्न्यासस्य श्रवणापेक्षितत्वपक्षे श्रवणमात्र स्य तदपेक्षा नियन्तुं शक्यते । क्रममुक्तिफलकसगुणोपासनया देवभावं प्राप्तस्य श्रवणादौ सन्न्यासनैरपेक्ष्यस्यावश्यं वक्तव्यत्वाद् देवानां कर्मानुष्ठानाप्रसक्त्या तस्यागरूपस्य सन्न्यासस्य तेष्वसम्भवादित्याहुः । ૪૩ જ્યારે બીજા એમ કહે છે કે સન્યાસના વિધાયક અનેક વાકયેામાં બ્રાહ્મણુ’ (શબ્દ)નું ગ્રહણ હાવાથી ટાંકેલી જામાલ શ્રુતિના સન્યાસવિધાયક વાકય (વિ बेतरथा...) भां ''शु'नु' श्रहेण न होना छतां जी श्रुति (ब्राह्मण: व्युत्थाय... ) श्री બ્રાહ્મણના અધિકારને જ સિદ્ધ કરીને અને ‘સન્યાસ-અવસ્થામાં યજ્ઞ પવીત ન ધારણ કરનાર કેવી રીતે બ્રાહ્મણ હોઈ શકે’ એમ બ્રાહ્મણના પરામ' હાવાથી બ્રાહ્મણને જ સન્યાસમાં અધિકાર છે, કારણ કે વિરેાધાધિકરણ ન્યાયથી ( પૂર્વ મીમાંસાસૂત્ર૧.૩. અધિકરણ ૨) શ્રુતિથી અવિરુદ્ધ હાય તેવા જ સ્મૃતિને અથ સંગ્રહ કરવા યે ગ્ય છે. જયારે સન્યાસમાં સવને ૮ જૈવણકનેા) અધિકાર છે એ પ્રકારનું વાત્તિ કનુ વચન છે તે વિદ્વત્સન્યાસવિષયક છે, પણ આતુર અને વિવિદ્વિષા – સંન્યાસમાં ભાગ્યના અભિપ્રાયથી વિરુદ્ધ સના અધિકારનું પ્રતિપાદન કરવાનું તેા તેનું તાત્પય નથી, કારણુ કે (ક્ષત્રિય અને વૈશ્યની બાબતમાં) જે સવ અધિકારને વિચ્છેદ કરનાર વિજ્ઞાન માનવામાં આવે તેા વ્યુત્થાનમાં (બ્રાહ્મણાના) અધિકાર છે. એવે નિયમ શા માટે બળથી કરવામાં આવે છે ? ” એ પછીના લેાકથી બ્રહ્મજ્ઞાનના ઉદય પછી જીવન્મુકિતના કાળમાં વિદ્વત્સન્યાસમાં જ અધિકારના નિયર્સનુ For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૪ सिद्धान्तलेशसङ्ग्रहः વિના નિરાકરણ કરવામાં આવ્યુ છે. અને આમ બ્રાહ્મણેના જ શ્રવણ હિના અનુષ્ઠાનમાં સન્યાસ આગ છે. ક્ષત્રિય અન વૈશ્યને તેની (સ`ન્યાસની) અપેક્ષા શ્રવણુઢિમાં અધિકાર છે તેથી તે એ (ક્ષત્રિય અને વૈશ્ય)નુ શ્રવણાદિનું અનુષ્ઠાન ઉપપન્ન છે (—તેઓને માટે શ્રવણાદિનું અનુષ્ઠાન સંન્યાસ વિના શકય બન છે.) શ્રવણુને સન્યાસની અપેક્ષ છે એ પક્ષમાં શ્રવણમાત્રને તેની જરૂર છે એવા નિયમ કરી શકાય નહિ. કારણ કે ક્રમમુક્તિ જેનુ ફળ છે વી સગુણ ઉપાસનાથી જેને દેવભાવ પ્રાપ્ત થયા છે તેને શ્રવણાદિમાં સંન્યાસના અપેક્ષા નથી એમ અવશ્ય કહેવુ પડશે, કેમકે દેવાને કમ'ના અનુષ્ઠાનની પ્રસક્તિ ન હેાવાથી તેના ત્યાગરૂપ સન્યાસના તેએમાં સ‘ભત્ર નથી. એમ ભાષ્યને અનુસરનારા કહે છે જેમના મતે સન્યાસને અધિકારી બ્રાહ્મણ જ છે). વિવરણ : ભાષ્યને અનુસરનારા માને છે કે સંન્યાસમાં બ્રાહ્મણુના જ અધિકાર છે, કારણુ કે કોઈક સંન્યાસવિધાયક શ્રુતિમાં ‘બ્રાહ્મણુ' શબ્દ ન હાય તા પણ અનેક બીજી શ્રુતિએમાં ‘બ્રાહ્મણુ’ શબ્દનુ' ગ્રહણ છે જ. વળી એવી શકા કરવામાં આવી છે કે તન્તુઓથી અનેલાં યનેાપવીત આદિ બ્રાહ્મણુત્વનાં અભિ યંજક છે, જ્યારે પરમહ ંસ સન્યાસીને તે યજ્ઞે પવીત આદિ નથી હેાતાં તે તેને બ્રાહ્મણુ કેવી રીતે માની શકાય · જે અહીં ક્ષત્રિય અને વૈશ્યને પણ સન્યાસ વિવક્ષિત હેત તેા થાળ:ની જેમ જૂથ ક્ષત્રિય:, વ વૈશ્ય:' (તેને ક્ષત્રિય કે વૈશ્ય કેવી રીતે માન શકાય !) એવું પણ વચન હેાત, પણ તે નથી તે બતાવે છે કે શ્રુતિને ક્ષત્રિય અને વૈશ્યના સંન્યાસ માન્ય નથી. આમ સ ન્યાસવિધાયક શ્રુતિઓમાં ઢાઈ વિધ નથી તેથી માળ: ક્ષત્રિયો યાવિ...એ સ્મૃતિવચન જામાલ શ્રુતિના તાત્પના અજ્ઞાન પર આધારિત હેાવાથી તે પ્રમાણુ નથી જૈમતિના પૂર્વમીમાંસાસૂત્રમાં વિરોધાધિકરણ છે તેના ન્યાય છે કે જે સ્મૃતિવયન પ્રત્યક્ષ શ્રુતિથી વિરુદ્ધ હૈ।ય તે પ્રમાણુ નથી. (આ અધિકરણમાં એમ ભુતાવ્યું છે કે શ્રુત અને સ્મૃતિને વિરાધ હોય ત્યાં શ્રુતિનું જ પ્રામાણ્ય હોય છે, સ્મૃતિનુ નહિ જેમ કે જ્યાતિષ્ટમજ્ઞમાં યજ્ઞમંડપની વચ્ચે ઉદુમ્બર વૃક્ષની શાખા જમીનમાં ખાડવામાં આવે છે. સ્મૃતિનું વયન છે કે તેને વસ્ત્રથી પૂરેપૂરી ઢાંકી દેવી—સુરી વાં નેપ્ટ ચૈતન્મ્યા, જ્યારે શ્રુતિમાં એવુ વિધાન છે કે તેના સ્પર્શી કરીને ઉદ્ગાન કરવું (બૌઘ્ધી સ્વપનાયેત્ ।. હવે જો શાખા પૂરેપૂરી ઢ ંકાયેલી હાય તા સ્પ` ન કરી શકાય, અને જો સ્પર્શ કરવાના હોય તે પૂરેપૂરો ઢકાયેલ ન હાવી જોઈએ. તેથી સ્પશ' અને પૂરેપૂરુ ઢાંકી દેવુ એ એક સાથે સંભવે નહિ. શકા થાય કે સ્મૃતિનુ વચન માન તે તેને પૂરેપૂર ઢાંકી દેવી કે શ્રુતિને અનુરાધ કરીને સ્પશને માટે તે । કેટલાક ભાગ ઢાંકતાં છેડી દેવા. આ શંકાના ઉત્તર છે કે સ્મૃતિનું પ્રામાણ્ય તેા વેદ દ્વારા જ છે, તે મૂળ વેતુ અનુમાન કરાવે છે માટે પ્રમાણુ છે, સ્વત ંત્ર રીતે નહિ. હવે આ સ્મૃતિ મૂળ વેદનું અનુમાન કરાવવા પ્રવૃત્ત થાય છે એટલામાં તે વિરોધી વેવચનથી તેની કલ્પવક્તિના વ્યાધાત થઈ જાય છે તેથી આ સ્મૃતિનું પ્રામાણ્ય નથી. સવવેટનના સ્મૃતિને અથ' છે તે સ્પર્શ શ્રુતિથી વિરુદ્ધ હાવાથી તેનું અનુષ્ઠાન કરવાનું નથી). તમાાત માથ્યન; ટ્યિ નિર્વિય...' (બૃહદ્. ૩.૫.૧) શ્રુતિમાં બ્રાહ્મણુના સંન્યાસને અધિકાર કહ્યો છે તે પ્રમાણે બ્રાહ્મણે સંન્યાસનું For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ. ગ્રહણ કર્યા પછી પાંડિત્યાદિનું અનુષ્ઠાન કરવું એ વાકયને અર્થ પ્રાપ્ત થતું હોવાથી વિવાને માટેના સન્યાસનું ગ્રહણ વિવિદિષુ વિદ્યાની ઈચ્છા રાખનાર)એ કરવાનું હોય ત્યાં બ્રાહ્મણને જ અધિકાર છે એવો ભાષ્યકાર શકરાચાર્યને મત છે. જે વાર્તિકકારના વચનનું તાત્પર્ય પ્રમાણમૂલક ભાષ્યકાર મનથી વિરુદ્ધ અર્થમાં કપવામાં આવે તે સંન્યાસ સવને સાધારણ છે એમ પ્રતિપાદન કરનાર સ્મૃતિવનની જેમ તેને પણ ત્યાગ કરવો પડે. માટે વાર્નાિકકાનું વચન ભાષ્યથા અવિરુદ્ધ છે અને તે સંન્યાસમાં સર્વને અધિકાર બતાવે છે તે વિસંન્યાસની બાબતમાં. તે વિવિદિષા-સંન્યાસમાં સવના અધિકારનું પ્રતિપાદન કરે છે એવું નથી; એ વાર્જિકના જ પ્રસ્તુત લો પછીના શ્વેકથી પણ સિદ્ધ થાય છે. ક્ષત્રિય અને વૈશ્યનું તત્વજ્ઞાન સ્વીકારવામાં આવે છે કે નહિ? બીજો વિકલ્પ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે તેમ કરતાં જનક આદિ તત્વજ્ઞાનવાળા હતા એવું પ્રતિપાદન કરનાર શાસ્ત્રને વિરોધ થાય. પહેલે વિકલ્પ પણ બરાબર નથી. એમ હોય તે તત્ત્વજ્ઞાનથી કમનો અધિકાર લાવનાર વર્ણ, આશ્રમ આદિના અધ્યાયની નિવૃત્તિ થતાં સકલ કમની નિવૃત્તિરૂપ વિઠસંન્યાસ ક્ષત્રિય અને વૈશ્યની બાબતમાં વારી શકાય નહિ. માટે વિવિદિવા-સંન્યાસની જેમ વિદ્વસંન્યાસમાં પણ બ્રાહ્મણને જ અધિકાર છે એ નિયમ સ ભવતું નથી. કયા બળના આધારે નિયમ કરી શકાય કે વિસંન્યાસમાં બ્રાહ્મણનો જ અધિકાર છે? માટે ભારપૂર્વક આ નિયમ કરવામાં આવે છે તે રાબર નથી. આમ શ્રવણના આ ગ તર ક કે અધિકારીના વિશેષણ તરીકે વિદ્યાના સાધનરૂપ વિવિદિવાસન્યાસમાં બ્રાહ્મણને અધિકાર છે એમ સિદ્ધ થતાં બ્રાહ્મણોના જ શ્રવણદિ-અનુષ્ઠાનમાં સંન્યાસ અંગરૂપ છે. પ્રશ્ન થાય કે અધિકારીના વિશેષણ તરીકે કે અંગ તરીકે સંન્યાસની અપેક્ષા શ્રવણને છે એ પક્ષમાં શ્રવણ માત્રને સંન્યાસની અપેક્ષા છે એમ માનવામાં આવ્યું છે. હવે ક્ષત્રિય અને વૈષ તે વિવિદિવાસી ન્યાસ રહિત છે તે તેમને માટે શ્રવણદિનું અનુષ્ઠાન શકય જ નથી એમ ઠર્યું, નહિ કે તેમનું શ્રવણ સન્યાસનિર પક્ષ છે એમ એમ હોવ તે ક્ષત્રિય અને વૈશ્ય શ્રવણાદિ કેવી રીતે કરી શકે? આને ઉત્તર છે કે શ્રવણમાત્રને સન્યાસની અપેક્ષા છે એ નિયમ કરી શકાય નહિ. સમુણું ઉપાસક બ્રહ્મલેકમાં જાય છે તેને ઉપાસનાથી દેવભાવ પ્રાપ્ત થાય છે તે ઉપ સક જે નિણ બ્રહ્મના સાક્ષાત્કાર માટે શ્રવણુદિ કરે છે તેમાં સન્યાસને અભિયાર છે –સ ન્યાસ વિના પણ શ્રવણદિ સંભવે છે). " શંકા થાય કે આ દલીલ બરાબર નથી કારણ કે તેવા ઉસકને સગુ વિદ્યાને નામથી જ નિણું બ્રહ્મને સાક્ષાત્કાર સભવે છે તેવી તેનું શ્રવણુદનું અનુષ્ઠાન પણું હતું નથી. માટે વ્યભિચાર નથી. આ શંકાને ઉત્તર છે કે બ્રહ્મસૂત્રમા દેવતાધિકરણમાં (૧.૩.૨૬-૩૩) સગુણવિવાથી દેવભાવ પ્રાપ્ત કરેલા ઉપાસકને જ મુખ્યત્વે ધ્યાનમાં રાખીને શ્રવણદિમાં દેવદિના અધિકારનું નિરૂપણ કન્ય છે આવા ઉપાસકને પણ શ્રવણહિતા અનુમાનઃ વિના વિદ્યાને ઉદય ન થાય એમ ત્રણદિન વિધિ િવારના પ્રસંગે બતાવ્યું છે. આમ ત્યાં સિ-૫૯ For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसत्प्रहः વ્યભિચાર છે તેથી સંન્યાસ શ્રવણમાત્રના અંગરૂપ નથી. પણ બ્રાહ્મણે કરેલા શ્રવણનું અંગ તે જરૂર છે. માટે ક્ષત્રિય અને વૈશ્યની બાબતમાં સંન્યાસના અભાવમાં પણ શ્રવણાદિનું અનુષ્ઠાન સંભવે છે. દેવોને કર્મનું અનુષ્ઠાન કરવાનું હોતું નથી તેથી કમના ત્યાગરૂપ સંન્યાસ દેવોમાં સંભવતા નથી અને છતાં સન્યાસના અભાવમાં પણ શ્રવણાદિ સંભવે છે. (વિવિદિષા-સંન્યાસ એને કહે છે જેનું ગ્રહણ આ જન્મ કે જન્માન્તરમાં કરેલા વેદાનુવચન આદિથી ઉત્પન્ન થયેલી બ્રહ્મજ્ઞાનની ઇચ્છાથી કરવામાં આવે છે, અને જેને માટે દઠ આદિનું ગ્રહણ કરવામાં આવે છે એવો પરમહંસામ; જ્યારે વિસંન્યાસનું ગ્રહણ શ્રવણ-મનનનિદિધ્યાસનથી પર તત્વને જાણીને કરવામાં આવે છે, જેમ યાજ્ઞવય વગેરેએ કર્યું તેમ વિસંન્યાસમાં સવને અધિકાર છે, જ્યારે વિવિદિષા-સંન્યાસમાં કેવળ બ્રહ્મણને अधिकार 0.) अपरे तु 'ब्रमसंस्थोऽमृतत्वमेति (छा. उप. २.२३.१) इतिश्रुत्युदिता यस्य ब्रमणि संस्था समाप्तिः, अनन्यव्यापारस्वरूपं तभिष्ठत्वं तस्य श्रवणादिषु मुख्याधिकारः। गच्छतस्तिष्ठतो वाऽपि जाग्रतः स्वपतोऽपि वा । न विचारपरं चेतो यस्यासौ मृत उच्यते ॥ आमुप्तेरामृतेः कालं नयेद्वेदान्तचिन्तया । इत्यादिसतिषु सर्वदा विचारविधानात् । सा च ब्रह्मणि संस्था विना सन्यासमाश्रमान्तरस्थस्य न सम्भवति स्वस्वाश्रमविहितकर्मानुष्ठानवैयय्यादिति सन्न्यासरहितयोः क्षत्रियवैश्ययोर्न मुख्यः श्रवणाधिकारः । किंतु 'दृष्टार्या च विद्या प्रतिषेधाभावमात्रेणाप्यर्थिनमधिकरोति श्रवणादिषु' इति (प्र. सू. शा. भा. ३.४.३८) 'अन्तरा चापि तु तद्दष्टेः' (ब. सू. . ३.४.३६ ) इत्यधिकरणभाष्योकन्यायेन शूद्रवदप्रतिषिद्धयोस्तयोविधुरादीनामिव देहान्तरे विद्याप्रापणामुख्याधिकारमात्रेण श्रवणाघनुमतिः । न हि 'अन्तरा चापि तु तद्दष्टेः' इत्यधिकरणे विधुरादीनामगीतश्श्रवणाधिकारो मुख्य इति वक्तुं शक्यते। 'अतस्त्वितरज्ज्यायो लिशाच (म. स. ३.३.३९) इति सूत्रकारेणैव तेषाममुख्याधिकारस्फुटीकरगात् । For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ न च तत्र तेषां श्रवणाघधिकार एव नोक्तः, किं तु तदीयकर्मणां विद्याऽनुपाहकत्वमिति शङ्क्यम् । 'दृष्टार्था च विधा' इन्युदाहृततदधिकरणभाष्यविरोधात् । न च क्षत्रियवैश्ययोः सन्यासाभावाद् अमुख्याधिकारे तत एव देवानामपि श्रवणादिष्वमुख्य एवाधिकार: स्यात् । तथा च क्रममुक्तिफलकमगुणविद्यया देवदेहं प्राप्य श्रवणाधनुतिष्ठतां विद्याप्राप्त्यर्थ सन्न्यासाई पुनर्बाह्मणजन्म बक्तव्यमिति 'ब्रह्मलोकमभिसम्पयने (छा.उप ૮.૧] “ર ૨ પુનરાવર્તને [છા. ૮૨૧] “અનારિરશવત' (. . ૪.૪.૨૨) યાવિશુતિgત્રવિરોધ શતિ વાયો દેવાનામgष्ठेयकर्मवैयय्याभावात् स्वत एवानन्यव्यापारत्वं सम्भवतीति क्रममुक्तिफलकसगुणविद्याभिधायिशास्त्रप्रामाण्याद्विनाऽपि सन्न्यासं तेषां मुख्याधिकाराभ्युपगमादित्याहुः ॥६॥ જ્યારે બીજા કહે છે કે “ ઝાડમૃતવતિ-(બ્રહ્મનિષ્ઠ અમૃતત્વ મેળવે છે) (છા. ઉપ. ૨ ૨૩.૧)–એ શ્રુતિમાં કહેલી બ્રહ્મમાં સરથા--સમાપ્તિ, અનન્યવ્યાપારત્વ (બીજા ઈ વ્યાપાર વિનાની અવસ્થાવાળા હેવુ રૂપ બ્રહ્મનિષ્ઠવ– જેની હોય તેને શ્રવણદિમાં મુખ્ય અધિકાર છે, કારણ કે “જતાં કે બેસતાં, જાગતાં કે સૂતાં જેનું ચિત્ત વિચારપરક નથી હતું તે મરેલે કહેવાય છે, "સૂતાં સુધી, મરતાં સુધી સમય વેદાન્ત-વિચારથી વ્યતીત કરવું જોઈએ ઈત્યાદિ સ્મૃતિએ માં સર્વદા (બ્રહ્મવિષયક) વિચારનું વિધાન છે. અને આ બ્રહ્મમાં સ સ્થા સંન્યાસ સિવાયના અન્ય આશ્રમમાં રહેલાને સંભવતી નથી કારણ કે પિતાપિતાના આશ્રમ માટે વિહિત કર્મોના અનુષ્ઠાનમાં વ્યગ્રતા હોય છે, તેથી સંન્યાસરહિત ક્ષત્રિય અને વૈશ્યને શ્રવણાદિમાં મુખ્ય અધિકાર નથી, પરંતુ "દષ્ટ ફળવાળી વિદ્યા પ્રતિષેધના અભાવ માત્રથી અથીર (ફળની ઈચ્છા રાખનાર). પુરુષને શ્રવણદિમાં અધિકારી બનાવે છે, એમ “વત્તા વારિ તુ તારે એ અધિકરણના ભાગ્યમાં દર્શાવેલા ન્યાયથી શૂદ્રની જેમ જેમને વિષે નિષેધ નથી કરવામાં આવ્યો તેવા તેમને (ક્ષત્રિય અને વૈશ્યને) વિધુર આદિની જેમ અન્ય દેહમાં વિદ્યા પ્રાપ્ત કરાવનાર અમુખ્ય અધિકાર માત્રથી શ્રવણાદિની અનુમતિ છે. એવી દલીલ કરી શકાય નહિ કે “સત્તા રાજ સુરક્ટર એ અધિકરણમાં વિધુર આદિને શ્રવણાદિમાં અધિકાર સ્વીકાર્યો છે તે મુખ્ય છે. (આ દલીલ બરાબર નથી, કારણ કે આના કરતાં બીજુ ચઢિયાતું છે અને તેને માટે લિંગ છે તેથી' (બ્ર સૂ. ૩.૩ ૩૯) એમ સૂત્રકારે જ તેમના અમુખ્ય અધિકાર છે એમ સ્પષ્ટતા કરી છે. અને એવી શંકા કરવી નહિ કે ત્યાં (વિધુરાધિકરણમાં) તેમને શ્રવણ આદિમાં અધિકાર જ કહ્યો નથી પણ તેમના કર્મો વિઘામાં, ઉપકારક છે એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ fણીનાશ બg . (આ શંકા બરાબર નથી, કારણ કે “દષ્ટ અર્થ (પ્રોજન) વાળી વિદ્યા વગેરે (ઉપર) ટાંકેલા તે અધિકરણના ભાષ્યની સાથે વિરોધ છે. અને એવી શંકા કરવી નહિ કે, “ક્ષત્રિય અને વૈશ્યને સંન્યાસના અભાવને કારણે અમુખ્ય અધિકાર છે તો તે જ કારણથી દેવને પણ શ્રવણાદિમાં અમુખ્ય અધિકાર હોવો જોઈએ અને એમ હોય તે (અર્થાત્ દેવના અમુખ્ય અધિકાર માનાએ તે) ક્રમમુક્તિ જેનું ફળ છે એવી સગુણ વિદ્યાથી દેવને દેહ પ્રાપ્ત કરીને શ્રવણુદનું અનુષ્ઠાન કરતા તેમને વિદ્યા પ્રાપ્તિને મ ટે સન્યાસને ચે. એવે બ્રાહ્મણ જન્મ ફરી માન પડશે, તેથી બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે, અને ફરી પાછો આવતે નથી” (છા. ઉપ. ૮.૧૫.૧, તેને પાછા આવવાનું હોતું નથી કારણ કે શ્રુતિ છે,' (બ્ર. સૂ. ૪.૪ ૨૨) ઈત્યાદિ શ્રુતિ અને સૂત્રને વિરોધ થશે”. (આ શંકા બરાબર નથી, કારણ કે દેવાની બાબતમાં કરવાના વિહિત) કર્મોને કારણે વ્યગ્રતા નથી હોતી તેથી અનન્યવ્યાપારત્વ પિતાની મેળે જ સંભવે છે તેથી ક્રમમુક્તિ જેનું ફળ છે એવી સ વિધાનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રના પ્રામાણ્યથા સંન્યાસ વિના પણ તેમને મુખ્ય અધિકાર સ્વીકારવામાં આવ્યા છે (એમ આ અન્ય વિચારકો કહે છે). (૯) - વિવરણઃ કેટલાકને એમ લાગે છે કે ઉપર જે દલીલ કરી કે શ્રવણમાત્રને સંન્યાસની અપેક્ષા નથી અને તેને માટે દેવેનું ઉદાહરણ આપ્યું તે બરાબર નથી. જે દેવોએ કરેલા શ્રવણમ સંન્યાસાશ્રમને યભિચાર હેય સંન્યાસ ન હોય તો પણ શ્રવણ સ ભ) તે ત્રણેય વર્ણના મનુષ્ય કલા શ્રવણમાં સંન્યાસાશ્રમને હેતુ માનવામાં શો વધે ? બ્રાહ્મણે કરેલા અવણમાં એ હેતુ છે એમ શા માટે કહેવું પડે છે? એમ સી કોચ કરવા માટે કોઈ પ્રમાણુ નથી. કહ્યું છે કે ચારેય આશ્રમમાં સંન્યાસાશ્રમના પરિગ્રહથી શ્રવણદિનું અનુષ્ઠાન કરવું આ આશ્રમને વિભાગ ત્રણેય વર્ણને માટે સાધારણ જ છે, કેવળ બ્રાહ્મણના માટે નથી. તેથી સન્યાસી બ્રાહ્મણની જેમ સંન્યાસહીન ક્ષત્રિય અને વૈશ્યને શ્રવણ દિમા અધિકાર સભવે નહીં. આ દષ્ટિએ આગળની દલીલ ન રુચતાં બીજા કેટલાક કહે છે કે સંન્યાસીને શ્રવણુદિમાં મુખ્ય અધિકાર છે.. અમૃતવની ઇચ્છા રાખનારે બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મવિચાર સિવાય અન્ય કોઈ વ્યાપાર વિનાના હેવું જોઈએ. શ્રુતિ અને સ્મૃતિમાં સતત વેદાનતવિસરનું વિધાન પ્રાપ્ત થાય છે. ૩ નીવતિ મન ચહ્ય માનેવ નીવતિત (જ) જીવે છે જેનું મન મનમથી જ જીવે છે જેવાં બીજાં સ્મૃતિવચને પણ છે. અને આને માટે ચિત્ત વિક્ષેપને અભાવ આવશ્યક છે; પણ સર્વ સમયની વિક્ષેપનિવૃત્તિ અસંન્યાસીને સંભવે નહિ તેથી અસત્યાસી એવા ક્ષત્રિય કે વૈશ્યને અવણાદિમાં મુખ્ય અધિકાર નથી; અર્થાત તેમને શાસ્ત્રીય અધિકાર નથી. બહાનિષ્ઠત્વ સંન્યાસાશ્રમના ધર્મ તરીકે વિહિત છે તેથી સન્યાસી બ્રાહ્મણને બ્રાનિષ્ઠત્વ એ સ્વધર્મ છે માટે તેમાં તેને મુખ્ય અધિકાર છે અને જે બ્રાહ્મણ સંન્યાસ ગ્રહણ કરાને શમશાદ સહિત બ્રહ્મનિષ્ઠત્વનું અનુષ્ઠાન નથી કરતે તે દુર્ગતિ પામે છે એમ કહ્યું છે. સંન્યાસીને માટે જ્ઞાનનિષ્ઠાનું વિધાન કરનારા અને તેનું અનુષ્ઠાન ન કરે તે પાપ થાય છે એમ બંધ કરાવનારાં અનેક વચને છે. સંન્યાસાધિકરણમાં શંકરાચાર્ય પોતે કહ્યું છે. કે અનિષ્ઠત્વ એ જ તેનું શમ, મ આદિથી યુક્ત પાતાના આશ્રમ માટે વિહિત કર્મ છે, અને યાદ બીજાઓનાં કમ છે; તેનું ઉન્ન થન કરતાં તેને પાપ થાય.” નિરામ For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પતિ ૪૯ तस्य शमदमाहितं स्वाश्रमविहितं कर्म, यज्ञादीनि चेतरेषाम्, तद्वयतिक्रमे चैतस्य प्रत्यवाय: 1). આમ શ્રવણાદિ ભિક્ષુ માટે વિહિત છે, અને તેનું ઉલ્લંધન કરતાં પ્રત્યવાય થાય છે એમ કહ્યું છે તેથી સંન્યાસીના શ્રવણુાદિમાં મુખ્ય અધિકાર છે, જ્યારે જે સંન્યાસરહિત છે તેમને માટે શ્રવણાદિનુ વિધાન નથી. તેમ તે ન કરવાથી પ્રત્યવાયને બેધ પણ નથી કરાયે તેથી સંન્યાસરહિત ક્ષત્રિય-વૈશ્યના શ્રવણાદિમાં અમુખ્ય અધિકાર છે. શંકા થાય કે ક્ષત્રિયાદિને અધિકાર જ નથી એમ કેમ નથી કહેતા. આના ઉત્તર એ છે કે શ કાથાય' કર્ફ્યુ છે કે નિત્યાાધકારરૂપ મુખ્ય અધિકાર ન સંભવતા હાવા છતાં કામ્યાધિકારરૂપ ગૌણ અધિકાર સંભવ છે. જેમ ભેાજનની ક્રિયા એ ભૂખ દૂર કરવા રૂપ દૃષ્ટ ફળ વાળી છે તેમ વિદ્યા પણ સવ અનથ”ના મૂળભૂત અવિદ્યાની નિવૃત્તિરૂપ દૃષ્ટ ફળ વાળા છે. તેથી જે જે અનથ'ના નિવૃત્તિ ઇચ્છનારા છે તે સર્વને તે વિદ્યામાં અથિવરૂપ અધિકાર સભવે છે. આમ વદાન્તવિચારમાં સવના એક સરખા અધિકાર પ્રાપ્ત થતાં શુદ્રનો વેદવાદેના નિષધને કારણે અધિકાર નથી એમ અશદ્રાધિકરણમા (બ્ર. સૂ ૧.૩. ૩૪–૩૮, કહ્યું છે. પણુ ક્ષત્રિયાદિને માટે આવા કોઇ નિષેધ નથી તેથી વિધુર વગેરેની જેમ તેમના વાન્તશ્રવણુના અધિકારને ભાષ્યકારની અનુમતિ છે. શકા થાય કે આ અમુખ્ય અધિકારવાળા જે વેદાતશ્રવણાદિ કરશે તે પણ વિદ્યાના ઉત્પાદક અવશ્ય બનશે જ, નહીં' તેા ગૌણુ આધકારનું નિરૂપણ કરનાર ભાષ્ય બૃ બની જાય, જો વિદ્યા આનાથી પશુ ઉત્પન્ન થતી હોય તેા મુખ્ય અને ગૌણુ અધિકાર એવા ભેદ કરવાની જરૂર શી? આને ઉત્તર છે કે અન્ય દેહમાં વિદ્યા પ્રાપ્ત કરાવનાર અમુખ્ય અવિકાર માત્રથી તેમને શ્રવણાદિની અનુમતિ છે. મુખ્ય અધિકારો અનન્ય વ્યાપાર તરીકે દરરાજ નિરંકુશ બ્રહ્મચય, અહિ ંસા, શમ, દમ આદિથી યુક્ત શ્રવણાદિ કરતા હોય છે તેને માટે તે પ્રાય: આ જન્મમાં જ વિદ્યાને ઉત્પન્ન કરનારુ બને છે. જ્યારે અમુખ્યા ધિકારીને પાતાના વણુને ઊથત અન્ય સ્વધમ" હાવાથી અનન્યવ્યાપારત નથી હોતું અને તેનું બ્રહ્મચર્યાદિ સંકુચિત હાય છે તેથી તેણે કરેલું વેદાન્તશ્રવણાદિ આ જન્મમાં વિદ્યા ઉત્પન્ન કરી શકે તેવુ નથી હોતુ. પરંતુ અનક જન્મેામાં ઘેાડુ થાડુ શ્રવણાદિ થતું જાય તે સાથે મળીને અન્ય દેહમાં કયાંક જ્ઞાન ઉત્પન્ન કરે તેથી ગોણુ અને મુખ્ય અધિકારના ફળમાં મોટો ભેદ છે. (જુએ અનેગમતાસહસ્તતો યાતિ વાં તિર્—ભ. ગીતા ૬.૪૫). વિધુર આદિને પણ અધિકાર અમુખ્ય જ છે કારણ કે સ્પષ્ટતા કરી છે કે અનાશ્રમીઓએ કરેલી વિદ્યા–સાધનાની અપક્ષાએ આશ્રમીઓએ કરેલી વિદ્યાસ ધના—કમ કે શ્રવણાદિ— વધારે પ્રશસ્ત હાય છે. આમ અનાશ્રમોના શ્રવણાદિ વિદ્યોપયાગી હોવા છતાં તેના નિષ બતાવ્યા છે, તે તમના મુખ્ય અધિકાર ન હોવાને કારણે છે. (જુ બ્રહ્મસૂત્રશોકરભાષ્ય-૩,૪.૩૮-૩૯). શંકા થાય કે વિધુરાધિકરણુમાં તે એટલુ જ કહ્યું છે કે વિધુર આદિએ કરેલુ કમ વિદ્યાનુ સાધન છે. આ ઉપર ત વિધુર, આદિના શ્રવણાદિમાં અધિકારનુ પણ પ્રતિપાદન છે એવું નથી. પણ આશકા બરાતર નથી કારણ કે 'વિદ્યા દટ ફળવાળી છે વગેરે ભાષ્યનાં વિરાધ થશે, For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ सिद्धान्तलेशख मेहः ફરી શંકા થાય કે સંન્યાસના અભાવમાં જે ક્ષત્રિય-વૈશ્યના શ્રવણાદિમાં અમુખ્ય અધિકાર માનતા હો તે। એ જ કારણથી દેવાના પણુ અમુખ્ય અધિકાર માનવા જોઈએ અને તો પછી કમમુક્તિ મેળવી આપનાર સમુણુ વિદ્યાથ દેવને દેહ પ્રાપ્ત કરીને શ્રવણાદિનુ અનુબાન કરનાર તેમને વિદ્યાપ્રાપ્તિ અથે સંન્યાસને યેાગ્ય એવુ બ્રાહ્મણુ શરીર ગ્રહણ કરવું પડે, ને એમ હાય તા બ્રહ્મલાક પ્રાપ્ત કર્યાં પછી ફરી આ લાકમાં આવવુ પડતું નથી વગેરે શ્રુતિવચનનાતા વિરાધ થાય સ્મૃતિ પણ કહે છે કે બ્રહ્મલેકવાસીએ મહા પ્રય વખતે અર્થાત્ બ્રહ્માના સ્વામી હિરણ્યગલના આયુષ્યના અંત આવતાં, આત્માના સાક્ષાત્કાર કરીને પરમ સ્થાન પ્રાપ્ત કરે છે. આના ઉતર એ છે કે દેવાને માટે કાઈ ક્રમ નુ વિધાન નથી તેથી તેમની ચિત્તવિ પનિવૃત્તિ સ્વતઃ હૈ।ય છે અને આમ અનન્યવ્યાપારત્વ સ્વતઃ સંભવે છે તેથી સ ંન્યાસ વિના પણુ દેવાના મુખ્ય અધિકાર છે. મનુષ્યેામાં જ સંન્યાસ મુખ્યાધિકારના પ્રત્યેાજ છે, કારણુ કે વર્ણાશ્રમ વિભાગ મનુષ્યાને માટે છે. (૬) (७) नन्वमुख्याधिकारिणा दृष्टफलभूतवाक्यार्थावगत्य र्थम विहितशास्त्रान्तरविचारवत् क्रियमाणो वेदान्तविचारः कथं जन्मान्तरविद्याऽवाप्ताबुपयुज्यने । न खलु विचारस्य दिनान्तरीयविचार्यावगतिहेतुत्वमपि युज्यते, दूरे जन्मान्तरीयतद्धेतुत्वम् । न च वाच्यं मुख्याधिकारिणा परिव्राजकेन क्रियमाणमपि श्रवणं दृष्टार्थमेव, अवगतेर्हष्टार्थत्वात् । तस्य यथा प्रारब्धकर्म विशेषरूपप्रतिबन्धादिह जन्मनि फलमजनयतो जन्मान्तरे प्रतिबन्ध - कापगमेन फलजनकत्वम् ' ऐहिकमप्यप्रस्तुत प्रतिबन्धे तदर्शनाद्' इत्यधिकरणे (त्र. सू. ३.४.५१ ) तथा निर्णयात्, एवममुख्याधिका रिकृतस्यापि स्यादिति । यतश्शास्त्रीयाङ्गयुक्तं श्रवणमपूर्वविधित्वपक्षे फलपर्यन्तमपूर्वम्, नियमविधित्वपक्षे नियमादृष्टं वा जनयति । तच्च जातिस्मरत्व प्रापकादृष्टवत् प्राग्भवीय संस्कारमुद्बोध्य तन्मूलभूतस्य विचारस्य जन्मान्तरीयविद्योपयोगितां घटयतीति युज्यते । शास्त्रीयाङ्गविधुरं श्रवणं नादृष्टोत्पादकमिति कुतस्तस्य जन्मान्तरीय विद्योपयोगित्वमुपपद्यते, घटकादृष्टं विना जन्मान्तरीयप्रमाणव्यापारस्य जन्मान्तरीयात्रगति हेतुत्वोपगमे अतिप्रसङ्गात् । 24 શંકા થાય કે દૃષ્ટ ફળરૂપ વાકા જ્ઞાનને મટે અમુખ્ય અધિકારીથી કરવામાં આવતા વેદાન્તવિચાર, અવિહિત અન્ય (ન્યાયાદિ) શાસ્ત્રના વિચારની જેમ, જન્માન્તરમાં વિદ્યાપ્રાપ્તિમાં ઉપયેગી કેવી રીતે ખનશે? (આજને!) વિચાર ખરેખર તે ખીજા દિવસના પશુ ચિાય. (વિચાર–વિષય)ના જ્ઞાનના હેતુ થઈ શકતા નથી, તે ખીજા જન્મના (વિચાર્યંના જ્ઞાનનેા) તે હેતુ મને એ દૂર રહ્યું For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પચ્છેિદ ૪૭૧ (—કલ્પી પણ ન શકાય)! અને એવી દલીલ કરવી નહિ કે મુખ્ય અધિકારી એવા પરિવ્રાજકથી કરવામાં આવતું શ્રવણ પણ દૃષ્ટ પ્રયેાજનવાળું જ છે, કારણ કે જ્ઞાન દૃષ્ટ અથ (પ્રયાજન, ફળ)વાળું છે તે જેમ પ્રારબ્ધ કર્મ વિશેષરૂપ પ્રતિ મધને લઈને આ જન્મમાં ફળ ઉત્પન્ન નથી કરતુ. પણ અન્ય જન્મમાં પ્રતિખ ંધક દૂર થતાં ફળ ઉત્પન્ન ૨ છે, કારણ કે ‘કૈાઈ પ્રસ્તુત પ્રતિબંધ ન હોય તે આ જન્મમાં પણ (જ્ઞાન) થાય છે, કારણ કેતેમ જોવામાં આવે છે ‘(બ્ર. સૂ. ૩.૪.૫૧) એ અધિકરણમાં તે પ્રમાણે નિષ્ણુ'ય છે, તેમ અમુખ્ય અધિકારીએ કરેલા (વેદાન્તવિચાર)ની બાબતમાં પણ થઈ શકે. (આ દલીલ બરાબર નથી) કારણુ કે શાસ્ત્રીય અંગ (સન્યાસ)થી યુક્ત શ્રવણુ (શ્રવણુવિધિ) અપૂવિધિ છે. એ પક્ષમાં (વિદ્યારૂપ) મૂળની ઉત્પત્તિ સુધી અપૂર્વ ઉત્પન્ન કરે છે, અને (શ્રવણુવિધિ) નિયમવિધિ છ એ પક્ષમાં (નિયમવિશિષ્ટ થઈને શ્રવઝુ ફળની ઉત્પત્તિ સુધી ટકે એવુ' ) નિયમાદૃષ્ટ ઉત્પન્ન કરે છે. અને તે પૂર્વજન્મનું સ્મરણ પ્રાપ્ત કરાવનાર અદૃષ્ટની જેમ પૂજન્મના સાંસ્કારને જગાડીને તેના મૂળભૂત વિચારને અન્ય જન્મની વિદ્યામાં ઉપયાગી બનાવે છે એમ (માનવુ) ચુક્ત છ. શાસ્ત્રીય અંગ (સન્યાસ) વિનાનું શ્રવણુ અદૃષ્ટનું ઉત્પાદક નથી તેથી તે અન્ય જન્મની વિદ્યામાં ઉપયોગી કેવી રીતે હાઈ શકે, કારણ કે જો ઘટક (સંપાદક, શકય અન વનાર) અદૃષ્ટ વિના એક જન્મના પ્રમાણુબ્યાપારને અન્ય જન્મના જ્ઞાનના હેતુ માનવામાં આવે તે અતિપ્રસગ થશે -અન્ય જન્મમાં અનુભવેલા સકલ પદાર્થીની સ્મૃતિની પ્રસતિ થશે). : વિવરણ : શ’કાકાર દલીલ કરે છે કે આપણા અનુભવ છે એક દિવસે કરેલા વિચાર અન્ય દિવસના વિચાય (વિચાર વિષય)ના જ્ઞાનના હેતુ નથી બનતા તે પછી એક જન્મમાં અમુખ્ય અધિકારીએ કરેલા વેદાન્તવિચાર અન્ય જન્મમાં વિચાયના જ્ઞાનના હેતુ અને છે એમ તા કેવી જ રીતે કહી શકાય. આની સામે કોઈ દલીલ કરે કે મુખ્ય અધિકારીએ કરેલુ શ્રવણ દુષ્ટ ફળવાળું માનવામાં આવે છે તેમ છતાં પ્રતિબંધ હોય તે તે આ જન્મમાં વિદ્યારૂપ ફળ ઉત્પન્ન નથી કરતું અને અન્ય જન્મમાં ફળ આપે છે, જેમ વામદેવ વગેરેની બાબતમાં બન્યું હતુ (—વામદેવને ગલમાં હતા ત્યારે જ્ઞાનપ્રાપ્તિ થયેલી જ હતી), તે જ રીતે અમુખ્ય અધિકારીએ કરેલુ શ્રવણુ પણ અન્ય જન્મમાં ફળ ઉત્પન્ન કરનારું હોઈ શકે. પણ આ દલીલ બરાબર નથી. દૃષ્ટાન્ત વિષમ છે. ‘શ્રોતચઃ' એ શ્રવણુવિધિને અપૂર્વ વિધિ માનનાર પક્ષમાં સન્યાસરૂપ શાસ્ત્રીય અંગથી યુક્ત શ્રવણુ પોતે વિદ્યારૂપ ફળની ઉત્પત્તિ થાય ત્ય સુધી ટકે તેવું અદૃષ્ટ ઉત્પન્ન કરે છે. જ્યારે શ્રવણુવિધિને નિયમવિધિ માનનાર પક્ષમાં શ્રવણુ નિયવિશિષ્ટ હેઈને પર્યન્ત નિયમાદૃષ્ટ ઉત્પન્ન કરે છે. જેમ પૂવ જન્મની સ્મૃતિ સિદ્ધ કરનાર અદૃષ્ટ પૂર્વજન્મ અને તેના વૃત્તાન્તના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારને આ જન્મમાં જગાડીને, તેનુ ઉદ્દેધન કરીને તે દ્વારા પૂજન્મ અને તેના વૃત્તાન્તનાં સ્મૃતિ શકય બનાવે છે તેમ આ અદૃષ્ટ પૂર્વ જન્મમાં શ્રવણાદિથી ઉત્પન્ન થયેલા સંસ્કારને જગાડીને તે સત્કારના કારણભૂત શ્રવણુની ભાવી જન્મમાં ઉત્પન્ન થતી વિદ્યામાં ઉપયેાગિતા શક્ય બનાવે છે. પણ સંન્યાસરહિત ક્ષત્રિય આદિથી કરવામાં આવતું શ્રવણું અદૃષ્ટને ઉત્પન For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ सिद्धान्नलेशसमहः કરી શકતું નથી, કારણ કે ક્ષત્રિય આદિની પ્રતિ શ્રવણદિનું વિધાન નથી પ્રટન થાય કે અવિહિત શ્રવણુ ભલે અદષ્ટને ઉત્પન્ન ન કરે, પણ સંસ્કાર તે ઉત્પન્ન કરી શકે અને તેના બળે જ તે અન્ય જન્મમાં ઉલગ્ન થતી વિદ્યાનું કારણ કેમ ન બની શકે છે અને ઉત્તર છે કે આ શકય બનાવનાર અદષ્ટ વિના જ જે આમ માનશે તે એક જન્મમાં અનુભવેલી બધી વસ્તુની સ્મૃતિ અન્ય જન્મમાં થવી જોઈએ પણ તેમ થતું નથી. તેથી એક જન્મમાં કરેલા વેદાંત વિચાર અદષ્ટ દ્વારા જ અન્ય જન્મમાં વિદ્યા ઉત્પન્ન કરી શકે છે. પણ ક્ષત્રિય આદિની બાબતમાં શાસ્ત્રીય સંગ સંન્યાસ વિનાનું શ્રવણ અદષ્ટ ઉત્પન્ન નથી કરતું તેથી અન્ય જન્મમાં વિદ્યા ઉત્પન્ન ન કરી શકે. આ શંકાને ઉત્તર નીચે આપે છે : ___ उच्यते-अमुख्याधिकारिणाऽपि उत्पनविविदिषेण क्रियमाणं श्रवणं द्वारभूतविविदिषोत्पादकप्राचीन विद्यार्थयज्ञाधनुष्ठानजन्यापूर्वप्रयुक्तमिति तदेवापूर्व विद्यारूपफलपर्यन्तं व्याप्रियमाणं जन्मान्तरीयायामपि विद्यायां स्वकारितश्रवणस्य उपकारकतां घटयतीति नानुपपत्तिः। श्रवणादौ विध्यभावपक्षे तु सन्यासपूर्वकं कृतस्यापि श्रवणस्यादृष्टानुत्पादकत्वात् सति प्रतिबन्धे तस्य जन्मान्तरीयविद्याहेतुत्वमित्थमेव निर्वाह्यम् । | (આ શંકાના ઉત્તરમાં) કહેવામાં આવે છે કે–જેમાં જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થઈ છે એવા અમુખ્ય આધેકારીથી પણ કરવામાં આવતું શ્રવણ દ્વારભૂત વિવિદિશાને ઉતપન્ન કરનાર પ્રાચીન (ગત જન્મમાં વિદ્યા અથે થયેલા યજ્ઞાદિના અનુષ્ઠ નથી ઉત્પન્ન કરવામાં આવેલા અપૂર્વથી પ્રયુક્ત છે તેથી તે જ અપૂર્વ વિદ્યારૂપ ફળ સુધી વ્યાપૃન (કામે લાગેલું ) કહેતું અન્ય જન્મની વિદ્યામાં પોતાથી કરાવવામાં આવેલા શ્રવણની ઉપકારકતાને ઘડે છે (શક્ય બનાવે છે, તેથી અનુયપત્તિ નથી. બીજી બાજુ એ શ્રવદિ અંગે વિધિ નથી એમ માનનાર પક્ષમાં સંન્યાસપૂર્વક કરેલું હોવા છતા શ્રવણ અદષ્ટને ઉત્પન્ન થી કરતું તેથી પ્રતિબંધ છે તે તે શ્રવણ) અન્ય જન્મમાં વિદ્યાનો હેતુ બને છે તેના નિર્વાહ આ વતે જ કરવાનું રહેશે. - વિવરણ: “કમને વિઘામાં વિનિયોગ છે' એ પક્ષને આધારે ઉપયુક્ત શંકાને ઉત્તર આપે છે યજ્ઞાદિ દ્વારા વિદ્યા ઉત્પન્ન કરવાની હોય છે તેમાં વિિિદષા ધારભૂત બને છે, અને દિવા અર્થે ગત જન્મમાં જે યજ્ઞાદિનું અનુષ્ઠાન થયું હોય તેન થી આ વિવિદિ ઉત્પન થાય છે. આમ આ વિદ્યા અથે થયેલા યજ્ઞાદિ-અનુષ્ઠાનથી જ-ન્ય જે અપૂવ’ છે તે વિદ્યારૂ ફળ ઉત્પન્ન થાય ત્યા સુધી વ્યાકૃત (કામે લાગેલું) રહે છે, તેથી યજ્ઞાદિ-અનુષ્ઠાનથી જન્ય અપૂવ પોતે જે શ્રવણ કરાવે છે. તેની જન્માન્તરીય વિદ્યામાં ઉપગિતા શકય બનાવે છે. આ વાત અમુખ્ય અધિકારીની થઈ. વાચસ્પતિ મિશ્રના મતમાં મુખ્ય અધિકારીથી કરવામાં આવતા શ્રવણને નિર્વાહ પણ યજ્ઞાદિથી ઉત્પન્ન થતા અપૂર્વાથી જ થાય છે. તેથી કહ્યું છે કે જે પક્ષમાં શ્રવણ અંગે વિધિ માનવામાં નથી આવતો તે મતમાં સંન્યાસપૂર્વક કરેલું હોય તે પણ શ્રવણ અપૂર્વ નથી ઉત્પન્ન કરતુ તેથી વિદ્યા અથે થયેલા યજ્ઞાદિ અનુષ્ઠાનથી ઉત્પન્ન કરાયેલા અપૂર્વના આધારે જ શ્રવણ પ્રતિબંધ હોય ત્યારે અન્ય જન્મની વિદ્યાનું કારણ બની શકે છે. (પ્રતિબંધ ન હોય ત્યારે તે દષ્ટ ફળ જ્ઞાન આ જન્મમાં જ પ્રાપ્ત થાય છે), For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ आचार्यास्तु नियमविधिपक्षेऽपि अयमेव निर्वाहः । श्रवणमभ्यस्यतः फलप्राप्तेर्वाक् प्रायेण तभियमादृष्टानुत्पतेः। तस्य फलपर्यन्तावृत्तिगुणकश्रवणानुष्ठाननियमसाध्यत्वात् । न हि नियमादृष्टजनकश्श्रवणनियमः फलपर्यन्तमावर्तनीयस्य श्रवणस्योपक्रममात्रेण निर्वर्तितो भवति येन तज्जन्यनियमादृष्टस्यापि फलपर्यन्तश्रवणावृतेः प्रागेवोत्पत्तिः सम्भाव्येत । अवघातवदावृत्तिगुणकस्यैव श्रवणस्य फलसाधनत्वेन फलमाधनपदार्थनिष्परोः प्राक तनियमनिर्वतिवचनस्य निरालम्बनत्वात् श्रवणावधातापक्रममात्रेण नियमनिष्पत्तौ तावतैब नियमशास्त्रानुष्ठानं सिद्धमिति तदुनावृत्तावयवैकल्यप्रसङ्गाच्चेत्याहुः । જ્યારે આચાર્ય (વિવરણાચાર્ય) કહે છે કે નિયમવિધિ પક્ષમાં પણ આ જ નિર્વાહ છે, કારણ કે જે શ્રવણને અભ્યાસ કરે છે તેની બાબતમાં (પ્રતિબંધ નિવૃત્તિરૂપ) ફળની પ્રાપ્તિની પહેલાં પ્રાયઃ તેના (શ્રવણના) નિયમથી જન્ય અદરની ઉત્પત્તિ થતી નથી. તેનું કારણ એ કે (નિયમાદષ્ટ ફળ પયત આવૃત્તિ જેનું લક્ષણ છે તેવા શ્રવણનુષ્ઠાનના નિયમથી ઉત્પન્ન થાય છે. એ દેખીતું છે કે નિયમાદષ્ટને ઉત્પન્ન કરનારે શ્રવણનિયમ ફળપર્યત જેની આવૃત્તિ કરવાની છે તેવા શ્રવણના ઉપક્રમ(- આરંભ-) માત્રથો પૂરે થતો નથી જેથી કરીને તેનાથી ઉત્પન્ન થતા નિયમાદષ્ટની પણ ફળ પર્યત શ્રવણાવૃત્તિની પહેલાં જ ઉત્પત્તિ સંભવે અવઘાતની જેમ આ વૃત્તિરૂપ ગુણથી યુક્ત જ શ્રવણ ફળનું સાધક છે તેથી ફળના સાધન પદાર્થની - અવૃત્તિયુક્ત શ્રવણની–)ઉતપાત પહેલાં તે નિયમને, સિદ્ધ કરનાર વચન નિરાલંબન બને છે (–આવૃત્તિયુક્ત શ્રવણની ઉત્પત્તની પહેલાં, શ્રવણનિયમ નિષ્પન્ન કરનાર વચન નિરાલ બન છે). અને શ્રવણુ તેમજ અવઘાત આદિના ઉપક્રમ આરંભ) માત્રથી જો નિયમની નિષ્પત્તિ થતી હોય તે તેટલા માત્રથી નિયમશાસ્ત્રના અનુષ્ઠાનની સિદ્ધિ થઈ જાય તેથી આવૃત્તિ ન હોય તે પણ અવૈકટય (ખામીને અભાવ) પ્રસક્ત થાય તેથી નયનાદષ્ટ ફળ પર્યન્ત આવૃત્તિયુક્ત શ્રવણના અનુષ્ઠાનના નિયમથી જ સાધ્ય છે). (એમ વિવરણાચાર્ય કહે છે). - વિવરણ : વિવરણાચાર્યના વચનનું તા પર્ય એ છે કે પ્રમાણની અસંભાવનાની નિવૃત્તિ શ્રવણનું ફળ છે. પ્રમેયની અસંભાવનાની નિતિ મનનનું ફળ છે, અને વિપરીત સિ-૬૦ For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪ सिद्धान्तलेशसमहः ભાવનાની નિવૃત્તિ નિદિધ્યાસનનું ફળ છે. આમ ત્રિવિધ પ્રતિબંધકની નિવૃત્તિરૂપ ળ ઉત્પન થાય ત્યાં સુધી આવૃત્તિથી વિશિષ્ટ શ્રવણુ આદિ મુખ્ય અધિકારીનાં નિષ્પન્ન થાય છે, તેનાથી નિયમાદષ્ટના ઉત્પત્તિ થાય જ છે. આ રીતે વિદ્યાનું સાધન સ ંપન્ન થયા છતાં પણ પ્રતિધને લીધે જો વિદ્યા ઉત્પન્ન ન થાય તેા પુનજ મની પ્રાપ્તિથી પ્રતિબંધને ક્ષય થતાં ફરી વિચારની અપેક્ષા વિના જ વિદ્યા ઉત્પન્ન થાય છે, જેમ વામટ્ઠવ, હિરણ્યગલ' આદિની વિદ્યા ઉત્પન્ન થઈ હતી. પણ જેની બાબતમાં ઉક્ત પ્રતિબંધની નિવૃત્તિ પ ંત શ્રવણનિી આવૃત્તિ ન થઈ હોય અને વચ્ચે મૃત્યુ થઈ જાય, તેવાતું એ મુખ્ય અધિકારી હોવા છતાં નિયમાષ્ટ ઉત્પન્ન થતું નથી. અને અન્ય જ મમાં ઉક્ત પ્રતિક વની નિવૃત્તિ "ત શ્રવણા દેના અભ્યાસ કરવાથી તે શ્રવણાદિના નિયમાદષ્ટથી વિદ્યામાં પ્રતિબધક પાપના ક્ષય થતાં તે વિદ્યા પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે કર્યું છેઃ— तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् । यतते च ततो भूयस्संसिद्धौ कुरुनन्दन ।। (भ. गीता ६.४३ ) —ર્થાત્ સારા કુળમાં જન્મ પ્રાપ્ત થતાં પૂ॰દેહના અને અત્યારે સ`સ્કારરૂપે ચાલુ રહેતા મ્રુદ્ધિ-સયાગ—શ્રવણાદિ મારે કરવાં જોઈએ એવી બુદ્ધિની સાથે સબંધ—પ્રાપ્ત કરે છે. આ જન્મમાં પણ પ્રતિબંધની નિવૃત્તિ દ્વારા ‘વિદ્યાના ઉય માટે મારે શ્રવણુાર્દિ કરવાં જોઈ એ ' એ બુદ્ધિથી યુક્ત થાય છે એવા અથ છે. તનાથી પૂર્વજન્મના યત્નની અપેક્ષાએ ફરીથી અધિક યત્ન સિદ્ધિને માટે તે કરે છે એવા અ છે. આમ આ ફળપયત આવૃત્તિથી યુક્ત શ્રવણુાદિથી રહિત જે યાગભ્રષ્ટ છે તેની બાબતમાં નિયમાષ્ટના અભાવને કારણું યજ્ઞાદિના અદૃષ્ટથી જ નિર્વાહ કરવાના હોય છે. નિયમાંદુષ્ટ શ્રવણુમાત્રથી ઉત્પન્ન થઈ શક્રતું નથી, પણ શ્રવણુ -નિયમથી ઉત્પન્ન થઈ શકે છે; અત શ્રવણુનિયમની નિષ્પત્તિ તા જ થાય જો શ્રવણુ આદિની જ ફળપય''ત આવૃત્તિ હાય. આમ ફળના ઉત્પત્તિની પહેલાં શ્રવણાદિ—નિયમને જ અભાવ હાવથી નિયમા દુષ્ટની ઉત્પત્તિ થતી નથી. જેમ આવૃત્તિથા યુક્ત અવધાત (ડાંગર છડવી તે) ચોખાની નિષ્પત્તિ રૂપ ફળતુ સાધન છે એ લાકસિદ્ધ છે, તેમ આવૃત્તિયા યુક્ત શ્રવાદ ફળનુ સાધન છે, તેના થી જ ફળષય' ત ણુના અમાપ્તાશ-પરિપૂરણુરૂપ નિયમ નિષ્પન્ન થાય છે, તે પહેલા નહિ એવા અથ' છે. ડાંગરને છઢવા અગે જ નિયમવિધિ છે તમાં એ અભિપ્રેત જ છે કે ઉપરનું પડ નકળીને ચોખા પ્રાપ્ત થાય ત્યાં સુધા આધાતની ક્રિયા કયા જ કરવાની છે અને ત્યારે નિયમ નિષ્પન્ન થાય, તેમ શ્રવણુ અગે જે નિયમવિધિ છે તેમાં પણુ વિદ્યારૂપી ફળ પત શ્રવણ ચાલુ રહે તો જ નિયમ નિષ્પન્ન થાય છે—આરંભ માત્રથી નહિ. શ્રવણુના આર ંભ માત્ર કે કેટલીક આવૃત્તિ માત્ર થતાં ‘શ્રવણનિયમ નિષ્પન્ન થયે' એ વચન વિયના અભાવમાં, વિષય ન હોવાથી, નિરાલ બને છે. જો શ્રવણુના આરંભ માત્રથી જ નિયમ નિષ્પન્ન થતા હોય તો શ્રવણુ અવૠાત આદિના અનુષ્ઠાનના આર ંભ કર ને શ્રવણુ અવધાત આદિને છોડીન ભાષા–પ્રબંધ આદિતા વિચાર કરવામાં આવે અને નખથી ફોલીને ફાંતરાં કાઢવામાં આવે, વગેરે તા એ પ્રવૃત્તિમાં પશુ નયમવિત્તિના વિરોધ ન માની શકાય. પણ તેવુ" નથી, તેથી આવૃત્તિવિશિષ્ટ શ્રવણુાદિથી જ નિયમાદૃષ્ટ શકય બને છે. (જુએ પંચપાદિકાવિવરણું, પૃ. ૧૦૨થી આગળ). For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પર ૭૫ .. केचित् दृष्टार्थस्यैव वेदान्तश्रवणस्य વિ ત્રેિ તુ રાન્નત્રવાર્ અતિસંવત : गुरुशुश्रूषया लब्धात् कुच्छाशीतिफलं लभेत् ॥' इत्यादिवचनप्रामाण्यात् स्वतन्त्रादृष्टोत्पादकस्वमप्यस्ति । . यथा अग्निसंस्कारस्याधानस्य पुरुषसंस्कारेषु परिगणनात् तदर्थत्वमपि, एवं क्चनबलादुभयार्थत्वोपपत्तेः । तथा च प्रतिदिनश्रवणजनितादृष्टमहिम्नै.. वामुष्मिकविधोपयोगित्वं श्रवणमननादिसाधनानामित्याहुः ॥७॥ - જ્યારે કેટલાક કહે છે કે "પ્રતિદિન ગુરુસેવાથી પ્રાપ્ત અને ભક્તિથી યુક્ત વેદાન્તશ્રવણથી વ્યક્તિ એંશી કૃઙ્ગ (વ્રત)નું (પુણ્યરૂપ) ફળ મેળવે” ઈત્યાદિ વચનના પ્રમાણથી દષ્ટ અર્થ (ફળ કે પ્રોજન)વાળું જ વેદાન્ત-શ્રવણ સ્વતંત્ર પણે અદષ્ટને ઉત્પન કરનારું પણ છે. કારણ કે જેમ અગ્નિના સંસ્કાર માટેના આધાનની પુરુષ-સંસ્કારોમાં ગણના હેવાથી તે તેને માટે પણ છે (-પુરુષાથ સંસ્કાર પણ છે), તેમ વચનના બળથી (વેદાંત શ્રવણ) ઉભયાથ (--દષ્ટ અને અષ્ટ ફળવાળું) હોય એ ઉપપન્ન છે. અને આમ પ્રતિદિન શ્રવણથી ઉત્પન કરવામાં આવતા અદષ્ટના મહિમાથી જ શ્રવણ, મનન આદિ સાધનો આ મુમિક (જન્માક્તરની) વિદ્યામાં ઉપગી બને છે. (). વિવરણ: અહીં બીજો મત રજૂ કરતાં કહ્યું છે કે મુખ્ય કે અમુખ્ય અધિકારીઓ દ્વારા દરરોજ કરવામાં આવતું વેદાંતશ્રવણ જેમ ઉક્ત પ્રતિબંધકનિવૃર્તિરૂ૫ દષ્ટ ફળ ઉત્પન્ન કરે છે તેમ અષ્ટ પણ ઉત્પન્ન કરે છે અને તેના સામર્થ્યથી બીજા જન્મમાં વેદાંત વિચાર વિદ્યામાં ઉપયોગી બની શકે છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે ટાંકેલા વચનમાં સુ છે તે જ ના અર્થમાં છે. તેથી દેવતા, ગુરુ અને વેદાંતના વિષય પ્રતિ વ્યક્તિ તેમ જ ગુરુશ્રષા જેમને ઉલેખ કરવામાં આવ્યો છે, અને શમ, દમ, બ્રહ્મચર્ય, અહિંસા આદિ જેમને ઉલેખ નથી કરવામાં આવ્યો તે સર્વ સાથે વેદાંતશ્રવણને સમુચ્ચય જ્ઞાત થાય છે. વેદાંતશ્રવણ સ્વતંત્ર આદષ્ટ પણ ઉત્પન્ન કરી શકે છે એમ કહ્યું છે તેને અર્થ એવો સમજવાનું છે કે અદષ્ટ ઉત્પન્ન કરવામાં શ્રવણને વિદ્યામાં વિનિયોગ બતાવનાર શ્રવણુવિધિની અપેક્ષા નથી. | વેદાંતશ્રવણનું દષ્ટ અને અદષ્ટ ફળ હોઈ શકે તે બતાવવા અન્યાધાનનું દૃષ્ટાન્ત આપ્યું છે. મનનાવવી એ વચનથી આધાનને આહવનીય આદિ અગ્નિના સંસ્કાર તરીકે સ્વીકારવામાં આવે છે. જયારે બન્યાયમનોત્રમ્ ઈત્યાદિ પુરુષ સંસકારોને સંગ્રહ કરનાર સૂત્રમાં શ્રાધાનને પણ સમાવેશ હોવાથી તે પુરુષ-સંસ્કાર પણ છે આમ વેદાંતશ્રવણનું દષ્ટ અને અદષ્ટ બને વજન હોઈ શકે અને વેદાંતશ્રવણથી ઉત્પન્ન કરવામાં આવેલા અદષ્ટની લેગ્યતાથી તેને વિદ્યામાં જ વિનિંગ કહેવા જોઈએ, તેથી તેના બળે તે અન્ય જન્મમાં થતી વિદ્યામાં ઉપયોગી બની શકે છે એ ભાવ છે. (૭) For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः (८) एवं 'श्रवणमननादिसाधनानुष्ठानप्रणाल्या विद्यावाप्तिः' इत्यस्मिन्नथें सर्वसम्प्रतिपने स्थिते भारतीतीर्थाः ध्यानदीपे विद्याऽवाप्तौ उपायान्तरमप्याहुः । 'तत् कारगं साङ्ख्ययोगाभिपन्नम् (श्वेता. ६.२३), 'यत्सात्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते।' इति (भ.गीता ५.५) श्रुतिस्मृतिदर्शनाद् यथा साङ्ख्यं नाम वेदान्त 'वचारः श्रवणशन्दितो मननादिसहकृतो विद्याऽवाप्त्युपायः, एवं योगशब्दितं निर्गुणब्रह्मोपासनमपि । न च निर्गुणस्योपासनमेव नास्तीति शङ्कयम् । प्रश्नोपनिषदि शैव्यप्रश्ने 'यः पुनरतं त्रिमात्रेणोङ्कारेण परं पुरुषमभिभ्यायीत (५.५) इति निर्गुणस्यैवोपासनप्रतिपादनात् । तदनन्तरम्-'स एतस्माज्जीवधनात् परात् परं पुरिशयं पुरुषकीमते (प्रश्न ५.५) इति उपासनाफलवाक्ये "ईक्षतिकर्मत्वेन निर्दिष्टं यभिर्गुणं ब्रह्म तदेवोपासनवाक्येऽपि ध्यायतिकर्म, नान्यत् । ईक्षतिध्यानयोः कार्यकारणभूतयोरकविषयत्वनियमात्" इत्यस्यार्थस्य ईक्षतिकर्माधिकरणे (ब. सू. १.३.१३) भाष्यकारादिमिरगीकृतत्वात् । अन्यत्रापि तापनीयकठवल्लयादिश्रुत्यन्तरे निगुणोपास्ते अपश्चितत्वात् । सूत्रकृताऽप्युपास्यगुणपरिच्छेदार्थमारब्धे गुणोपसंहारपादे निगणेऽपि 'आनन्दादयः प्रधानस्य' इति सूत्रेण (ब. सू. ३.३.११) भावरूपाणां ज्ञानानन, दिगुणाना {, 'अक्षरधियां त्ववरोधः' इत्यादिसूत्रेण • (न. सू. ३.३.३३) अभावरूपाणामस्थूलत्वादिगुणानां चोपसंहारस्य दर्शितत्वाच्च । ** (૮) આમ “શ્રવણ મનન આદિ સાધનના અનુષ્ઠાન દ્વારા વિદ્યાની પ્રાપ્તિ થાય છે એ અર્થ બધાંને સંમત ઠરતાં (અર્થાત સર્વશ્રતિકૃતિઓમાં બરાબર નિશ્ચિત થતાં) ભારતીતીર્થ (પંથદશીના નવમા પ્રકરણ) ધ્યાનદીપમાં વિદ્યાની પ્રાપ્તિમાં અન્ય ઉપાયનું પણ નિરૂપણ કર્યું છે. તે કારણ (કારણ તરીકે ઉપલક્ષિત બ્રહ્મ) સાંખ્ય અને રોગથી પ્રાપ્ત થાય છે, જે (બ્રહ્મસ્વરૂપ) સ્થાનની (શ્રવણદિપર) સાંથી પ્રાપ્તિ કરવામાં આવે છે તે ગો (ઉપાસકે)થી પણ પ્રાપ્ત કરવામાં આવે છે એમ કૃતિ અને સ્મૃતિ જેવામાં આવે છે. તેથી જ્ઞાત થાય છે કે જેમ સાંખ્ય નામને વેદાંતવિચાર જેને માટે “શ્રવણુ” શબ્દ પ્રયોજાય છે તે મનન આદિથી સહકૃત (થતાં) વિદ્યાની પ્રાપ્તિને ઉપાય છે, તેમ જેને “ગ” કહેવામાં આવે છે તે નિર્ગુણ બ્રહ્મોપાસના પણ વિદ્યાની પ્રાપ્તિને ઉપાય છે). For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ فف તૃતીય પરિચ્છેદ અને એવી શંકા કરવી ન જોઈએ કે નિણની ઉપાસના જ નથી. (આ શંકા બરાબર નથી, કારણ કે પ્રોપનિષદ્દમાં શૈખ્ય-પ્રશ્નમાં જે વળી આ પરમ પુરુષનું ધ્યાન ત્રણ માત્રાવાળા કારથી કરે” (પ્રશ્ન ૫.૫) એમ નિ ગુણની જ ઉપાસનાનું પ્રતિપાદન છે. તે પછી ‘ત આ જીવઘન પરથી પર એવા પુરમાં સૂતેલા (હૃદય આકાશમાં બુદ્ધિના સાક્ષી તરીકે રહેલા) (નિરુપધિક) પુરુષને જુએ છે (તેને સાક્ષાત્કાર કરે છે) એ ઉપાસનાના ફલવિષયક વાક્યમાં " a” ક્રિયાના કમ તરીકે જે નિર્ગુણ બ્રહ્મને નિર્દેશ છે તે જ ઉપાસના-વાકયમાં સ્થાતિ ક્રિયાનું કામ છે, અન્ય નહિ, કારણ કે ઈક્ષણ અને ધ્યાન જે કાર્ય અને કારણ રૂપ છે તેમનો વિષય એક હેય છે એ નિયમ છે”-એમ આ અર્થ ક્ષત્તિયાળ (બ.સુ. ૧.૩.૧૩)માં ભાષ્યકાર આદિએ સ્વીકાર્યો છે. અન્યત્ર પણ તાપનીય, કઠલ્લા આદિ અન્ય કૃતિઓમાં નિગુણે પાસનાનું પ્રતિપાદન કર્યું છે અને સૂત્રકારે પણ ઉપાસ્યના ગુણના નિર્ણય માટે આરંભ કરેલા ગુણો પસંહાર પાદમાં નિર્ગુણ બ્રહ્મમાં પણ આનંદ આદિ પ્રધાનભૂત (બ્રા)નાં છે (બ્ર. સ. ૩.૩.૧૧) એ સૂત્રથી ભાવરૂપ જ્ઞાન આનંદ આદિ ગુણને અને “અક્ષર બ્રહ્મના જ્ઞાનાને (જેનાથી અક્ષરબ્રહ્મજ્ઞાન થાય તેવા અભાવાત્મક ધર્મોને) તે ઉપસંહાર થાય છે? (બ્ર. સ. ૩ ૩.૩૩) એ સૂત્રથી અમાવરૂપ અદ્ભૂલત્વ આદિ ગુણેને ઉપસ હાર દર્શાવ્યું છે. વિવરણઃ વ્યાખ્યાકાર કુણાનંદ કહે છે કે આ રીતે ઉત્તમ અને મધ્યમ પ્રકારના અધિકારીઓ માટે સાંખ્યમાર્ગનું નિરૂપણ કરીને હવે અપવ્યદીક્ષિત એ સાંખ્યમાર્ગને માટે ક્ષમતાવાળા નહીં એવા અત્યંત મંદ અધિકારીઓ માટે યોગમાર્ગનું નિરૂપણ શરૂ કરે છે. શ્રવણને મનન આદિ સાધનને સહકાર મળતાં તેના અનુષ્ઠાનથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં સર્વ કૃતિ-રમતિની સંમતિ છે પણ ભારતીતી પંચદશીના નવમાં પ્રકરણ ધ્યાનદાપમાં એ બતાવ્યું છે કે જેમ સાંખ્ય અર્થાત વેદાંત-વિચાર અથાત્ મનન આદિથી સહકૃત શ્રવણ વિદ્યાની પ્રાપ્તિને ઉપાય છે, તેમ નિણબહ્મની ઉપાસના– – પણ વિદ્યાની પ્રાપ્તિને ઉપાય છે. તેને માટે શ્રુતિ સ્મૃતિનું પ્રમાણ પણું મળી રહે છે. શ્રુતિ કહે છે કે તે કારણ તરીકે ઉપલક્ષિત બ્રહ્મ સાંખ્યયોગથી વિદ્યા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ભ.ગીતા (૫૫) પણ કહે છે કે જે બ્રહ્મસ્વરૂપ સ્થાન સાંખ્યને અર્થાત્ સાંખ્ય કે વેદાંતવિચારથી યુક્ત માણસોને મળે છે તે સ્થાન યોગને અર્થાત્ યોગ કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારાઓને પણ વિદ્યા દ્વારા પ્રાપ્ત થાય છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે “યોગોને પણ એમ “પણું' શબ્દને પ્રગ છે તેથી યોગ બાગ અનુકલ્પ છે એમ સમજાય છે. निर्गुणब्रह्मतत्वस्य न पास्तेरसम्भवः । ગુજaoળીવાત્ર પ્રયાસક્રમવા . (ધ્યાનદીપ, ૫૫) જેમ સગુણ બ્રહ્મમાં તેમ નિર્ગુણાહ્મમાં પ્રત્યય (જ્ઞાન)ની આવૃત્તિ (ધ્યાન, તવાળ્યાસ) સંભવે છે. For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ सिद्धान्तलेशसमहः bઈને શંકા થાય કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના જ બુતિ આદિમાં પ્રતિપાદિત નથી તેથી તેને માટે કઈ પ્રમાણુ નથી પણ આ શંકા બરાબર નથી. “ગ” શબ્દને અર્થે સગુણ બ્રહ્મોપાસના છે એમ માની ન શકાય કારણ કે પ્રોપનિષદ્ આદિમાં બ્રહ્મની ઉપાસના જ - બતાવેલી છે. આ યોગ કે ઉપાસનાનું ફળ સાક્ષાત્કાર છે એમ કહ્યું છે. ઉપાસના અને સાક્ષાત્કાર વચ્ચે કારણ અને કાર્યને સંબંધ છે. ઉપાસના જે કારણરૂપ છે તેને વિષય સગુણ બ્રહ્મ હોય અને તેના કાર્યરૂપ સાક્ષાત્કારને વિષય નિણ બ્રહ્મ હોય એ તો શક્ય જ નથી. તેથી યોગ નિણબ્રહ્મની ઉપાસના જ છે. “ગ' પદ ધ્યાનના અર્થમાં રૂઢ છે. કમગ મુખ્ય યોગ દ્વારા બ્રહ્મપ્રાપ્તિનું સાધન છે, સાક્ષાત નહિ તેથી એ અર્થમાં ગ' શબ્દને પ્રયોગ કમ” સાથે ગીતામાં ઉપચારથી કર્યો છે. (વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ તીર્થ કહે છે કે માટે જ કેઈને પ્રશ્ન થાય છે નિણ ઉપાસના માટે આટલાં પ્રમાણ હોય તો તેને વિષે શંકા કેવી રીતે કરી શકાય. આને ઉત્તર એ છે કે આ વાત બરાબર નથી. ટાંકેલી શુતિ, સ્મૃતિ સિવાય કયાંય નિગુણોપાસના જોવા મળતી નથી એ દષ્ટિએ આ શંકા ઉપપન છે.સવ કૃતિઓમાં નિણ બ્રહ્મની ઉપાસનાનું પ્રતિપાદન છે તેથી શંકાને કોઈ સ્થાન નથી એમ મંદબુદ્ધિના અધિકારીઓના આધાસન માટે બતાવ્યું છે.) - પ્રોપનિષદ્દમાં મ, ૩ અને ૫ એ ત્રણ માત્રાવાળા હારથી પરમ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે તેને અર્થ એ છે કે કારમાં નિર્ગુણ બ્રહ્મનું તેનાથી અભિન તરીકે ધ્યાન કરવું આ વાક્ય પછી આ ધ્યાનનું ફળ બતાવતાં કહ્યું છે કે છવધન અર્થાત ઘટાકાશની જેમ ઉપાધિથી પરિછિન ચૈતન્યામા, તેનાથી પર જે નિરુપાધિ પરમાત્મા છે અને જે પિતાના હૃદયકાશમાં બુદ્ધિના સાક્ષી તરીકે રહેલો છે તેને સાક્ષાત્કાર (ઈક્ષણું આ ધ્યાન કરનારને થાય છે. આમ ધ્યાન એ સાક્ષાત્કારનું કારણ છે એમ સમજાય છે તેથી ધ્યાન કે ઉપાસના અને સાક્ષાત્કારને વિષય એક જ હોવો જોઈએ. શકા થાય કે ભામતી પરના કલ્પતર(૧.૩.૧૩)માં “લ સેવિ પૂર્વે સqન (પ્રશ્ર ૫.૫) ઈત્યાદિ સંપત્તિપ્રતિપાદક વચન અનુસાર ધ્યાતવ્ય બ્રહ્મને માટે “સૂત:” “સૂર્યની અંદર રહેલ' એવું વિશેષણ છે. તેથી કારમાં યાતગ્ય પુરુષ નિણ બ્રહ્મરૂપ છે એમ ક૫૨. કારને સ્વીકાર્ય નથી એમ લાગે છે. આ શંકાને ઉત્તર છે કે એવું નથી, સૂર્ય સંપત્તિ વિષયક વચન અચિરાદિ માર્ગમાં પ્રાપ્તિપરક છે એ ચોથા અધ્યાયમાં કપતકાર અમલાન પિતે પ્રતિપાદિત કર્યું છે તેથી સૂય કે તેના અંદર રહેલા ઈશ્વરની પ્રાપ્તિનું એ બેધક નથી. કપરુકારનાં પિતાનાં અન્ય વચનની પર્યાચના કરવાથી અને શ્રુતિ ભાગ પરક હેવાથી સૂર્યાન્તઃસ્થત્વ' વિશેષણ આપવામાં તાત્પર્ય નથી એમ સમજાય છે એમ કહપતરુ ઉપરના પરિમલમાં અપચોક્ષિતે પ્રતિપાદિત કર્યું છે. નિર્ગુણ બ્રહ્મા પાસના માટે પ્રમાણુ તાપનીયોપનિષદુમાં છેતેવા દ વગાપતિમ વન ગળોની સમિકમાણમાનમોદાર ની ચાવડ્યા (દેવેએ પ્રજાપતિને કહ્યું કે આણુથી વધારે આg, સૂમથી પણ સૂમ એ આ પ્રત્યગુરૂપ આત્માં જે કારગમ્ય છે તે અમને કહો). એ જ રીતે બીજાં શ્રુતિવચને છે-- gamanક્ષર ત્રા-કઠોપનિષદ ૨.૧૬, મોવિજેતાક્ષરવિહં સ૬'-માંડૂક્યોપનિષદ્દ, ૧, બોવુિં થાયણ બારમાનમ-મુહપનિષદ્ ૨.૨.૬. For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ નિર્ગુણ બ્રહ્મ ઉપાસ્ય હોઈ શકે એ બાબતમાં બ્રહ્મસૂત્રકાની પણ સંમતિ છે એમ બતાવ્યું છે. બ્રહારકારે નિર્ગુણમાં પણું ગુણોને ઉસ હાર બતાવ્યું છે. શ કા થાય કે નિશુમાં ગુણોનો ઉપસંહાર નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન અર્થ છે કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અથે છે. આવી શકાને નિરાશ કરતાં કહ્યું છે કે નિણમાં ગુણ પસંહારનું નિરૂપણ છે તે ઉપાસ્યના નિર્ણય માટે છે અને તેનું નિગુણા પાસના પણ ફળ છે–આમ ન હોય તે તે નિરૂણની श्रीन पासासगति न रहे. आनन्दादयः प्रधानस्य (3.3.1१) स्त्रना अयमेव छ । આનંદ વગેરેનો ઉલ્લેખ એક જગ્યાએ હોય તેને અન્યત્ર ઉપસંહાર કરવો જોઈએ; કારણ કે વેદ બ્રહ્મ પ્રધાન છે અને તે સર્વ ઉપનિષદોમાં અભિન્ન છે તેથી બ્રહ્મવિદ્યા એક છે. અન્યત્ર અભાવરૂપ ધર્મોને પણ ઉપસંહાર બતાવ્યું છે. સ્થૂલવાદિને નિષેધ નિપ્રપંચ બહાના शानना तु छ मेवा भाव छ.. . अक्षरधियां...-५३ सूत्र या प्रमाणे छे-अक्षरधियां त्वरोध: सामान्य भावाभ्यामौपसद, वत्तदुक्तम् (अनसूत्र 3.3.83) .- अक्षर अझने विषे जान शवनार (अरथूनाव आदि નિષેધ)ને ઉપસંહાર કરવો જોઈએ કારણુએ નિષેધથી સર્વત્ર શ્રુતિઓમાં બ્રહ્મનું પ્રતિ દિન અને એકવરૂપથી પ્રત્યભિજ્ઞાન પણ સમાન છે, જેમ પુરોઠાશના અંગભૂત પસદ મંત્રનું અન્યત્ર શ્રવણ થતાં અશ્વયુ સાથે જ સંબંધ હોય છે. ननु आनन्दादिगुणोपसंहारे उपास्यं निर्गुणमेव न स्यादिति चेत्, न । आनन्दादिभिरस्थूलत्वादिभिचोपलक्षितमखण्डैकरसं नमास्मीति निर्गुणत्वानुपमर्दैन उपासनासम्भवात् । ननु तदेव ब्रह्म स्वं विद्धि नेदं यदिदमुपासते' (केनोपनिषद् १.५) इति श्रुतेः न परं ब्रह्मोपास्यमिति चेत्,'अन्यदेव तद्विदिताद्' (केन उप. १.४) इति श्रुतेस्तस्य वेधत्वस्याप्यसिद्धयापातात् । श्रुत्यन्तरेषु ब्रह्मवेदनप्रसिद्धेरवेद्यत्वतिर्वास्तवावेधत्वपरा चेत्, आयर्वणादौ तदुपासनाप्रसिद्धस्तदनुपास्यत्वश्रुतिरपि वस्तुवृत्तपराऽस्तु । एवं च 'श्रवणायापि बहुभियों न लभ्यः' (कठ. २.७) इति श्रवणाद् येषां बुद्धिमान्द्याद, न्यायव्युत्पादनकुशलविशिष्टगुर्वलाभाद्वा श्रवणादि न सम्भवति, तेषामध्ययनगृहीतैः. वेदान्तरापाततोऽधिगमितब्रह्मास्मभावानां तद्विचारं विनैव प्रश्नोपनिषदाद्युक्तमार्षग्रन्थेषु ब्रामवासिष्ठादिकल्पेषु पञ्चीकरणादिषु चानेकशाखा विप्रकीर्णसर्वार्थोपसंहारेण कल्पसूत्रेम्वग्निहोत्रादिवन्निर्धारितानुष्ठानप्रकारं निर्गुणोपासनं सम्प्रदायमात्र विद्भ्यो गुरुभ्योऽवधार्य तदनुष्ठानात् . क्रमेणोपास्यभूतनिर्गुणब्रह्मसाक्षात्कारः सम्पद्यते । अविसंवादिभ्रमन्यायेन उपास्तेरपि कचित् फलकाले प्रमापर्यवसानसम्भवात् । For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ . સિરાજ રાણાએ શંકા થાય કે આનંદ આદિ ગુણેનો ઉપસંહાર હોય તે ઉપાસ્ય નિણ જ ન હોય. (આવી શંકા કેઈ કરે તે ઉત્તર છે કે, ના. આનંદ આદિથી અને અસ્થલત્વ આદિથી ઉપલક્ષિત અખંડ એ રસ જે બ્રહ્મ તે હું છું એમ નિર્ણવની હાનિ વિના ઉપાસના સંભવે છે. જે કંઈ શંકા કરે કે “તે (બુદ્ધિ આદિના પક્ષી મૈતન્ય)ને જ યા જાણે, આને નહિ જેની ઉપાસના કરે છે કે પનિષદ્ ૧૫) એ શ્રુતિથી પરબ્રહ્મ ઉપાસ્ય નથી, તે ઉત્તર છે કે તે જ્ઞાત (જ્ઞાનના વિષય)થી અન્ય જ છે' (કેન ૧૪) એ શ્રુતિથી તેના વેવત્વ વત્વ)ની પણ અસિદ્ધિ આપન્ન થશે (બ્રહ્મને વેવ માની શકાશે નહિ) (તેથી શંકા બરાબર નથી). જે દલીલ કરવામાં આવે કે અન્ય કૃતિઓમાં બ્રહ્મવેદનની પ્રસિદ્ધિ હેવાથી અદ્યત્વ અંગેની શુતિ વાસ્તવિક અત્યપરક છે, તે ઉત્તર છે કે આથણ આદિ (કૃતિ)માં તેની (બ્રહ્મની ઉપાસનાની પ્રસિદ્ધિ હોવાથી તેના અનુપામ્યત્વ અંગેની કૃતિ પણ વસ્તુના સ્વરૂપપરક જ ભલે હોય (–પરમાર્થતઃ અનુપામ્યત્વનું પ્રતિપાદન જ તે ભલે હેય). અને આમ (નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પ્રમાણસિદ્ધ થતાં) અનેકને શ્રવણ માટે પણ તે પ્રાપ્ત થઈ શકતે નથી” (કઠ. ૨.૭) એમ શુતિ હોવાથી જેમને બુદ્ધિની મંદતાને કારણે અથવા ન્યાયને બરાબર સમજાવવામાં કુશલ એવા વિશિષ્ટ ગુરુ નહીં મળવાને કારણે શ્રવણ આદિ સંભવતું નથી તેવાઓ જેમને અધ્યયની ગૃહીત થયેલા વેદાંતે (ઉપનિષદ)થી ઉપરછલી રીતે બ્રહ્માત્મભાવ જણાવવામાં આવે છે, તેમને તેના વિચાર વિના જ – જેમ અનેક શાખાએ માં વિખરાયેલા સવ પદાર્થો (બાબતે) ના ઉપસંહારથી કલ્પસૂત્રોમાં અગ્નિહોત્ર આદિનો નિર્ણય કરવામાં આવે છે તેમ પ્રકોપનિષદુ આદિમાં ઉક્ત તથા બાહ્ય વાસિષ્ઠ આદિ કપોમાં અને પંચીકરણ અદિમાં જેના અનુષ્ઠાન પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યું છે તેવા નિર્ગુણે પાસનને સંપ્રદાયમાત્રના જાણકાર એવા ગુરુઓ પાસેથી નિશ્ચયાત્મક જ્ઞાન મેળવીને તેના અનુષ્ઠાનથી કમથી ઉપાસ્યભૂત નિબ્રહ્મને સાક્ષાત્કાર થાય છે. અતિસંવાદી બ્રમના ન્યાયથી ઉપાસના પણ ક્યારેક ફળકાળમાં પ્રમામાં પર્યવસાન પામી શકે છે. વિવરણ : શંકા થાય કે આનંદ આદિ ગુણાને ઉપસંહાર કરવામાં આવે તે ઉપાસ્ય બ્રહ્મ સગુણ જ બની જાય છે, તે નિર્ગુણ રહેતું જ નથી. આને ઉત્તર એ છે કે આનંદ આદિ ગુણાને ઉપાસ્ય કટિમાં અંગીકાર નથી કરવામાં આવે જેથી કરીને ઉપાસ્ય બ્રહ્મ સગુણ બને. પણ ઉપાસ્યના નિવૃત્વના નિર્ણય દ્વારા નિણ પાસનામાં તેના ઉપયોગને જ સ્વીકાર કરવામાં આવે છે. આનંદ આદિ ભાવરૂપ ગણને અને અસ્થલત્વ આદિ નિષેધરૂપ ગુણોને ઉપસંહાર એ તેમના વાચક પદના સહેચ્ચારણુરૂ૫ વિવક્ષિત છે. આમ For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ઉપાધિથી વિશિષ્ટ ચૈતન્યના વાચક “આનંદ' આદિ પદો અને સ્થૂલવાદિના અભાવથી વિશિષ્ટ ચૈતન્યના વાચક અસ્થૂલત્વી આદિ શબ્દ બધા વાચ્યાર્થોમાં અનુગત અખંડ એકરસ જે બ્રહ્મ છે તેને બોધ લક્ષણથી કરાવે છે, કારણ કે તે હું છું એમ ઉપાસના સંભવે છે. ધ્યાનદીપમાં કહ્યું છે: . आनन्दादिभिराथूलादिभिश्चात्माऽत्र लक्षितः। ચોડણશૈયાસરોડમીચેવમુરતે છે (ધ્યાનદીપ, ૭૩). (અહીં વેદાન્તમાં “આનંદ' આદિથી અને અસ્કૂલ” આદિથી લક્ષિત જે અખંડ એકરસ આત્મા તે હું છું એમ ઉપાસના કરે છે.) આમ નિર્ગુણ બ્રહ્મ ઉપાસ્ય છે એમ શ્રુતિ અને સૂત્રથી સિદ્ધ થાય છે. તેમ છતાં નિગુણિપાસનાની બાબતમાં બીજી કૃતિઓને વિરોધ છે એવી શંકા થાય કારણ કે બુદ્ધિ આદિને સાક્ષી તે જ બ્રહ્મ છે, આ લેકે જેની ઉપાસના કરે છે તે બ્રહ્મ નથી. કેન ૧.૫); એમ બ્રહ્મના ઉપાસ્યત્વને નિષેધ છે. પણ આ રીતે વિચારતાં તે બ્રહ્મના વેવત્વને પણ નિષેધ છે, અર્થાત જે જ્ઞાત છે તે બ્રહ્મ નથી (કેન, ૧૪). આમ પરબ્રહ્મજ્ઞાનની પણ સિદ્ધિ ન માની શકાય. આવી નિષેધશ્રુતિઓનું તાત્પર્ય એ છે કે વેદ્યત્વ કે ઉપાસ્યત્વ બ્રહ્મમાં પરમાર્થતઃ નથી. હવે નિપાસનાને અધિકારી કોણ તે દર્શાવે છે. કેટલાક મુમુક્ષુઓની બાબતમાં અત્યંત બુહિમા ને કારણે અથવા પોતે કુશળ મતિવાળા હેય પણ વિશિષ્ટ ગુરુ ન મળવા કારણે અર્થાત સામગ્રીના અભાવમાં શ્રવણુ આદિની સંભાવના નથી; તેમને પરમાત્મા શ્રવણ માટે ય પ્રાપ્ત થતું નથી તો મૃતના સાક્ષાતકારની વાત દૂર જ રહે છે. વિશિષ્ટ ગુરુ એટલે નિર્ભેળ આર્ય મર્યાદા, કરુણા આદિ લક્ષણવાળા ગુર. આ જિજ્ઞાસુઓને નિત્યકર્મ તરીકે કરેલા વિદાધ્યયનથી ઉપનિષદો ગૃહીત થઈ ગયાં છે અને તેથી ઉપરછલી રીતે બ્રહ્માત્મભાવ વિષે તેઓ જાણે છે. તેમને તેના વિચાર વિના જ નિણોપાસનાને પ્રકાર મુરુઓ પાસેથી ચોક્કસ જાણીને તેના સતત અનુષ્ઠાનથી સાક્ષાત્કાર સભવે છે. નિર્ગુણ બહાવિચાર વિના જ નિણબ્રહ્મા પાસનાના અનુષ્ઠાનથી સાક્ષાત્કાર સંભવે છે. (જુએ ધ્યાનથી૫, ૫૪-અચત્તશુદ્ધિમાન્યાદા રાખ્યા વાડથસન્મવાત છે - યો વિવારં ઢમતે શ્રધ્ધપાત રોડરિપૂ. II), - શંકા થાય કે પ્રશ્ન નિષદ્ આદિમાં ઉપાસન ની જ વાત કરી છે પણ તેના અનુષ્ઠાનને પ્રકાર તે બતાવ્યો નથી. આ શંકાનું નિરાકરણ કરતાં કહ્યું છે કે જુદા જુદા આષ મંથે વગેરેમાં અનેક શાખાઓમાં અનેક બાબતો વિખરાયેલા રૂપમાં પડી છે તેમનાં ઉપસ હાર કરીને અનુષ્ઠાનનો પ્રકાર જાણું શકાય છે, જેમ અગ્નિહોત્રની બાબતમાં નિર્ણય કરવામાં આવે છે તેમ. . [વ્યાખ્યાકાર કુનદ વિવેચન કરતાં શંકા રજૂ કરે છે કે પંચીકરણ ગ્રંથમાં ઉપનિષદથી લક્ષિત અખ એકરસમાં પ્રણવ ત્રિાત્મક સમગ્ર પ્રચના પ્રવિલાપનની વાત કરીને “હું બ્રહ્મ છું' એમ અભેદથી અવસ્થાન એ જ - સમાધિ For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૨૨ सिद्धान्तलेशसङ्ग्रहः એ વચનમાં અને “ચોકa%ાસણો મળીચેવાવાસે ( જે અખંડ એકરસ તે હું છું એમ ઉપાસના કરે છે ) ' એ ઉપર ટાંકેલા દવાનદીપના વચનમાં પ્રકૃતિ નિપુણે પાસને અહં રહપૂર્વક વિવિક્ષિત છે, તેમાં અને ખ્યાલ છૂટ નથી. જ્યારે પ્રોપનિષદ્દમાંના શૈખ્યના પ્રશ્નમાં કારરૂપ પ્રતીકમાં નિર્ગુણ બ્રહ્મદષ્ટિ વિવક્ષિત છે. તેવું કઠવલીમાં પણ છે. આમ હોય તે પ્રકૃત નિણોપાસનમાં પ્રમાણ તરીકે પ્રશ્ન આદિના વાક્યને કેવી રીતે રજૂ કરી શકાય? આ શંકાને ઉત્તર આપતાં કૃષ્ણાનંદ કહે છે કે પ્રકૃત ઉપાસનમાં તાપનીય, માંડૂક્ય, મુડક કૃતિઓ જ પ્રમાણુ તરીકે વિવક્ષિત છે. પ્રત અને કઠવલી શ્રુતિ ટાંકી છે તે તે એટલું જ બતાવવા કે નિણની ઉપાસના અન્યત્ર સ્થળોએ પણ જોવામાં આવે છે તેથી વિરોધ નથી.] શ્રવણ અર્થાત વેદાન્તવિચાર વિના પણ સંપ્રદાય અર્થાત ઉપાસનાના અનુષ્ઠાનના પ્રકારને જાણનાર ગુરુ પાસેથી નિપાસન અંગે નિશ્ચયાત્મક જ્ઞાન મેળવીને નિપાસનાના અનુષ્ઠાનથી કમથી ઉપાય મૃત નિર્મણ બ્રહ્મને સાક્ષાત્કાર સંભવે છે. ભગવાન શ્રી કૃષ્ણ નિણ પ્રકરણ (૧૩.૨૫)માં કહે છે–રવાડજેસ્થ ૩૧ સે. (બીજાઓ પાસેથી સાંભળીને ઉપાસના કરે છે) કમથી” “એટલે ઉપાસનાના પરિપાકના ક્રમથી'. શ કા થાય કે નિગુણોપાસનાનું પ્રમારૂ૫ સાક્ષાત્કારમાં પર્યાવસાન કેવી રીતે હોઈ શકે? આને ઉત્તર એ છે કે કયારેક બમ પણ અવિસંવાદી નીવડે છે. કોઈ એક ઘરમાં શ્રીકૃષ્ણની મતિ છે તેનું પ્રતિબિંબ ઘરની બહાર દૂર ઊભેલે માણસ જુએ છે અને “આ શ્રીકૃષ્ણ છે' એવો શ્રમ તે પ્રતિબિંબમાં તેને થાય છે; તે શ્રમને કારણે તે પ્રતિબિંબાયાસની ઉપાધિની પાસે ગયેલા તે માણસને સાચી કૃષ્ણમૂતિ અંગે પ્રમાં થાય છે એ લેકસિહ છે. ત્યાં પ્રતિબિનમાં બિંબભૂત શ્રીકૃષ્ણને શ્રમ અવિસંવાદી બને છે. વિસંવાદ એટલે ફળને અભાવ, તેના વિનાને તે અવિસંવાદી શ્રમ અથત ફળવાળે બમ. જેમ તે અમથી પ્રવૃત્ત થયેલા માણસને મોકણની પ્રાપ્તિરૂ૫ ફળના કાળમાં શ્રીકૃષ્ણની પ્રમા થાય છે તેમ નિશેપાસનામાં પ્રવૃત્ત થયેલાને બ્રહ્માપ્તિ૨૫ ફળકાળમાં નિર્ગુણ પ્રમા થાય છે. पाणौ पञ्च वराठकाः पिधाय केनचित् 'करे कति वराटका' इति पृष्टे 'पञ्च वराटकाः' इति तदुत्तरवतुर्वाक्यप्रयोगमूलभूत मङ्ख्याविशेषज्ञानस्य मूलप्रमाणशून्यस्याहार्यारोपरूपस्यापि यथार्थत्ववभिर्गुणब्रह्मोपासनस्यार्थतथात्वविवेचकनिर्विचिकित्समूलप्रमाण निरपेक्षस्य दहरादयुप.सनवदुपासनाशास्त्रमात्रमवलम्य क्रियमाणस्यापि वस्तुतो यथार्थत्वेन दहरा युपासनेनेव निर्गुणोपासनेन जन्यस्य स्वविषयसाक्षात्कारस्य श्रवणादिप्रणालीजन्यसाक्षात्कारबदेव तत्त्वार्थविषयत्वावश्यम्भावाच । __ इयांस्तु विशेष:-प्रतिवन्धरहितस्य पुंसः श्रवणादिप्रणाझ्या ब्रह्मसाक्षात्कारो झटिति सिध्यतीति साङ्ख्यमार्गों मुख्यः कल्पः, उपास्त्या तु विलम्बेनेति योगमार्गोऽनुकल्प इति ॥६॥ For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ૪૮૩ હાથમાં પાંચ કેડી બંધ કરીને કેઈ હાથમાં કેટલી કડી છે?” એમ પૂછે અને બીજે ઉત્તર આપે કે પાંચ કેડી તે તે ઉત્તર આપનારના વાક્યપ્રયેળના મૂળ , ભૂત જે સંખ્યવિશેષનું જ્ઞાન છે તે મૂળપ્રમાણુશન્ય અને આહાય આરે પરૂપ છે તે પણ યથાર્થ છે –અર્થ છે તેને અનુરૂપ છે). તેની જેમ નિર્ગુણ બ્રહ્મા પાસન અથના તથાત્વ(સાચા સ્વરૂપના નિશ્ચાયક સંદેહરહિત મૂળ પ્રમાણથી નિરપેક્ષ છે અને દહરાદિની ઉપાસનાની જેમ કેવળ ઉપાસના શાસ્ત્રને આધાર લઈને કરવામાં આવે છે તે પણ તે વસ્તુતઃ યથાર્થ હોવાથી દરાદિ-ઉપાસનાથી જન્ય (સાક્ષાત્કારની) જેમ નગુણે પાસનાથી જન્ય પિતાના વિષયના સાક્ષાત્કાર, શ્રવણુદ પ્રણાલીથી જન્ય સાક્ષાત્કારની જેમ જ, તરવાથવિષયક અવશ્ય હા જોઈએ. આ કારણથી પણ (નિર્ગુણ બ્રહ્મોપાસનાની સિદ્ધિ છે અને તેનાથી બ્રહ્મસાક્ષાત્કાર સંભવે છે). પણ વિશેષ (ભેદ) આટલે છે --પ્રતિબંધરહિત પુરુષને શ્રવણ આદિ દ્વારા બ્રહ્મસાક્ષાત્કાર જલદથી સિદ્ધ થાય છે માટે સાંખ્યમારા મુખ્ય કલ્પ છે, જ્યારે ઉપાસનાથો (સાક્ષાત્કાર) વિલંબથી સિદ્ધ થાય છે માટે એગમાર્ગ અનુકલ્પ (ગૌણ કહ૫) છે. (૮) વિવરણ : શંકા થાય છે કે સંવાદી બ્રમના દષ્ટાન્તથી નિર્ગુણ ઉપાસનાનું પર્યાવસાન પ્રમામાં થાય છે એમ જે કહ્યું તે બરાબર નથી કારણ કે દષ્ટાન્તમાં વૈષમ્ય છે. ત્યાં તે ઉપાધિની પાસે પહોંચ્યા પછી સાચા શ્રીકૃષ્ણ સાથે ચક્ષુસંનિષ થતાં તેનાથી શ્રીકૃષ્ણ પ્રમા થાય છે, સ વાદી ભ્રમ માત્રથી શ્રીકૃષ્ણગમા થતી નથી. જયારે નિર્ગુણ ઉપાસનામાં પ્રમા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. અને બીજી કોઈ સામગ્રી છે નહિ તે પછી એ પ્રમામાં કેવી રીતે પર્યવસાન પામી શકે? આ શંકાનું સમાધાન કરતાં નિર્ગુણ ઉપાસનામાં જ સ્વસમાવિષયક (અર્થાત નિણબ્રહ્મવિષયક) પ્રમા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે એમ બતાવવા માટે તેનું યથાર્થવ કેડીનું દષ્ટાન્ત આપીને બતાવ્યું છે. “પાંચ કડી છે” એ વૈવયોગે આપેલા ઉત્તરના મૂળમાં જે પાંચ' એ સંખ્યાવિશેષનું જ્ઞાન છે તે પ્રમાણુશન્ય અને જાણું બૂછને કરેલા આરે પરૂપ છે તેમ છતાં તે યથાર્થ છે, તેમ નિપાસના પણ યથાર્થ છે. “હું અખંડ એકરસ બ્રહ્મ છું” એ પ્રત્યયસન્નતિરૂપ ઉપાસનાના વિષયને બાધ થતા નથી તેથી એ યથાર્થ છે એ ભાવ છે. શંકા થાય કે પ્રકૃતિ ઉપાસના સંદેહરહિત તત્ત્વજ્ઞાન (સમ્યગણાન)પવક છે તેથી જ શ્રવણ-મનન પછી આવતા નિદિધ્યાસનની જેમ તેનું યથાર્થત્વ સંભવે છે, તે તેના યથાર્થત્વનું દૈવયોગથી સમર્થન શા માટે કરે છે? આ શંકાને ઉત્તર છે કે બ્રહ્મનું તથાત્વ એટલે કે પ્રત્યગુરૂપત્વ, નિષ્મપંચત્વ આદિ, તેનો નિર્ણય કરનાર સંદેહરહિત શ્રુતિરૂપ મળ પ્રમાણ છે, તેને આધાર આ નિગુણા પાસનાને છે જ નહિ. નિદિધ્યાસનથી વિપરીત એવી પ્રકૃત નિપાસના વિચારપૂર્વક નથી, તેથી નિદિધ્યાસનની જેમ તેનું યથાર્થત્ય સંદેહરહિત તત્વનિર્ણયથી પ્રયુક્ત નથી. શંકા થાય કે પ્રત્યથી અભિન્ન બ્રહ્મના વિચારપૂર્વક નિર્ણયના અભાવમાં પ્રત્યયસન્તતિરૂપ ઉપાસનાનું અનુષ્ઠાન કેવી રીતે સંભવે ? આને ઉત્તર છે કે સગુણ ઈશ્વરથી For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ S: ૪૮૪ सिद्धान्तलेशसमहः ' છવના અભિન્નત્વ વિષે વિચારપૂર્વક નિર્ણય ન હોવા છતાં પણ સગુણ ઈશ્વરથી પોતાના અભેદનું દ: ચિતન કરવું એ પ્રકારના સગુણોપાસના-વિધિશાસ્ત્રને આધાર લઈને સગુણ પાસના કરવામાં આવે છે, તેમ “નિગુણે પાસના કરવી' એવા શાસ્ત્ર માત્રને આધાર લઈને નિણ પાસના કરવામાં આવે છે. જેમ દહરાદિ ઉપાસનાથી સ્વવિષયક સાક્ષાત્કાર સંભવે છે તેમ નિગુણોપાસનાથી નિર્ગુણ બ્રહ્મને સાક્ષાત્કાર થાય જ છે, શ્રવણુદિ પ્રણાલીથી થતા સાક્ષાત્કારની જેમ જ. " તેમ છતાં ભારપૂર્વક કહેવું જોઈએ કે સાંખ્ય અને ગમાગ સમાન કલ્પ નથી. બુહિમાંદ્ય આદિ પ્રતિબંધ ન હોય અને વિશિષ્ટ ગુરુ આદિ સામગ્રી પ્રાપ્ત હોય તે સાંખ્ય માર્ગ (શ્રવણુદિ દ્વારા સાક્ષાત્કાર)નું અનુષ્ઠાન કરવું જોઈએ કારણ કે તેનાથી ત્વરાથી સિદ્ધિ થાય છે આ શકય ન હોય તે યુગનું અનુષ્ઠાન કરવું. સાંખ્યમાર્ગ કહ૫ છે જ્યારે યેગમાર્ગ અનુક૯પ છે એટલું ધ્યાનમાં રાખવું. (૮) (૧) નર્વાસ્ત્રિનું પણs aણસાસરે હિં પણ આ केचिदाहुः-प्रत्ययाभ्यासरूपं प्रसङ्ख्यानमेव । योगमार्गे आदित आरभ्योपासनरूपस्य साङ्ख्यमार्गे मननानन्तरनिदिध्यासनरूपस्य च तस्य सत्वात् । न च तस्य ब्रह्मसाक्षात्कारकरणत्वे मानाभावः । ततस्तु તં પાપને નિશારું ધ્યાયમાનઃ (guહ ૨૨.૮) રતિ વત્તા कामातुरस्य व्यवहितकामिनीसाक्षात्कारे प्रसङ्ख्यानस्य करणस्वक्लुप्तेश्च । “આ પાવનાર તત્ર દિ દg” (૨. ૬, ૪.૨.૨૨) રૂલ્યથિને, “વિક્રપવિશિgwan” (ત્ર. ૪. રૂ.રૂ.૧૧) ફૂલ્યા જ રાજघयहोपासकानां प्रसङ्ख्यानादुपास्यसगुणब्रह्मसाक्षात्कारागीकाराष । (૦ શંકા થાય કે આ બે પક્ષ (સાંખ્યમાર્ગ અને વેગમાર્ગ)માંય બહાસાક્ષાત્કારમાં કરણ શું છે ? - કેટલા કહે છે કે પ્રત્યયાભ્યાસરૂપ પ્રસંખ્યાન જ (બ્રહ્મસાક્ષાત્કારમાં કરણ છે), કારણ કે ગમાર્ગમાં પહેલેથી માંડીને ઉપાસનારૂપ તે (પ્રસંખ્યાન) અને સાંખ્ય માર્ગમાં મનન પછી તરત જ નિદિધ્યાસનપ તે (પ્રસંખ્યાન) વિદ્યમાન છે. અને તેના બ્રહ્મસાક્ષાત્કારના કરણ હોવાની બાબતમાં પ્રમાણ નથી એમ નહિ, કારણ કે નિવશેષ (પરમાત્મા)નું ધ્યાન કનારે તેન થી (તે ધ્યાનથી તેને જુએ છે (મુડ૬ ૩૧.૮.) એવી કૃતિ છે. અને કામાતુર થતા વ્ય હિત (અસંનિકૃષ્ટ) કામિનીના સાક્ષાત્કારમાં પ્રસંખ્યાનને કરણું માનવામાં આવ્યું છે. મરણ પર્યત (સગુણની ઉપાસનાની) આવૃત્તિ કરવી જોઈએ કારણ કે ત્યાં (અર્થાત મરણકાલમાં પણ યોગીઓ પ્રહની ઉપાસના કરે છે એમ)' જોવામાં આવે છે ( અર્થાત્ આ શ્રુતિ-સ્મૃતિમાં પ્રસિદ્ધ છે)” એ અધિકરણમાં (બ્ર. સૂ. For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પર ૪.૧.૧૨) અને “(સગુણ ઉપાસનાનો વિકલ્પ છે કારણ કે (બ્રહ્મસાક્ષાત્કારરૂપ) ફળ (સવમાં) સમાન છે' એ અધિકરણમાં (બ્ર. સૂ, ૩.૩.૫૯) દડર આદિમાં અહં ગ્રહના ઉપાસકેને પ્રસંખ્યાનથી ઉપાય સગુણબ્રાને સાક્ષાત્કાર થાય છે એમ સ્વીકારવામાં આવ્યું છે. વિવરણ : હવે પ્રશ્ન રજૂ કર્યો છે કે સાંખ્યમાર્ગ હેય કે યોગમાર્ગ બનેથી બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે તેમાં કરણીશું છે, કરણ અથવા સાધકતમ કારણ શું છે? અને ઉત્તર છે કે પ્રત્યયાવૃત્તિરૂપ પ્રસંખ્યાન જ કરણું છે, કારણ કે યોગમાર્ગમાં તે શરૂઆતથી જ ઉપાસના રૂપ પ્રસંખ્યાન હોય છે જ અને સાંખ્યમાર્ગમાં મનન પછી તરત જ નિદિધ્યાસનરૂપ પ્રસંખ્યાન હોય છે. અને પ્રસંખ્યાન સાક્ષાત્કારનું કારણ છે એ એનાથી પણ સિદ્ધ થાય છે કે કામાતુરને જેની સાથે ચક્ષુને સંનિકળ્યું નથી એવી કામિનીને સાક્ષાત્કાર થાય છે તેમાં પ્રસંખ્યાનને જ કરણું માનવું પડે છે. ચક્ષુને સનિકષ ન હોવાથી તે કરણ ન હોઈ શકે. અને મન બાહ્ય અર્થની બાબતમાં સ્વતંત્ર નથી તેથી એ કરણ નથી. આમ કામિની વિષયક સાક્ષાત્કારનું પ્રસંખ્યાન જ કરણું છે એ જ્ઞાત થાય છે. મરણ પથત યોગીઓ સગુણોપાસનાની આવૃત્તિ કરે છે તેથી પણ પ્રસંખ્યાન બ્રહ્મસાક્ષાત્કારનું કરણ છે એમ સિદ્ધ થાય છે. વ્યાખ્યાકાર કૃણાનંદ કહે છે કે શંકા થાય છે કે ગમાર્ગમાં સગુણોપાસનાનું દષ્ટાંત આપી નિણે પાસનાને સાક્ષાત્કારનું કરણ કહ્યું છે તેથા બને માર્ગમાં સાધારણ એવા કરણ અંગે પ્રશ્ન અનુપપન્ન છે. આને ઉત્તર છે કે આ શંકા યુક્ત નથી, કારણું કે ઉપાસના સાક્ષાત્કારનું કરણ છે એ બાબતમાં પ્રમાણુના અભિપ્રાયથી આ પ્રશ્નની ઉત્પત્તિ છે. માટે જ પ્રમાણું રજૂ કરવામાં આવ્યું છે. અથવા પહેલા સગુણોપાસનાના દષ્ટાંતથી નિપાસના હેતુ કે કારણ છે એટલું જ બતાવ્યું છે, તે કોણ છે એમ નથી કહ્યું. તેથી યોગમાર્ગમાં પણ ઉપાસના જ કારણ છે કે કંઈ બીજુ કારણ છે એ પ્રશ્નને અભિપ્રાય સંગત છે એ ભાવ છે... , ननु च प्रसङ्यानस्य, प्रमाणपरिगणनेष्वपरिगणनात् तज्जन्यो अमसाक्षात्कारः प्रमा न स्यात् । न च काकतालीयसंवादिवराटकसह्याविशेषाहार्यज्ञानवद् अर्थाबाधेन प्रमावोपपत्तिः, प्रमाणामूलकस्य प्रमात्वायोगात् । आहार्यवृत्तेश्च उपासनावृत्तिवज् ज्ञानमिन्नमानसक्रिया: रूपतया इच्छादिवद् अबाधितार्थविषयत्वेऽपि प्रमाणत्वानभ्युपगमात् । मैवम् । क्लुप्तप्रमाकरणामूलकस्वेऽपीश्वरमायावृत्तिवत् प्रमात्वोपपरोः, विषयाबाधतौल्यात् । मार्गद्वयेशी प्रसङ्ख्यानस्य विचारितादविचारिताहा वेदाताद् ब्रमात्मैक्यावगतिमूलकत या प्रसड्ड्यानजन्यस्थ ब्रह्मसाक्षात्कारस्य For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ fહવાલહેશપંથ प्रमाणमूलकत्वाच्च । उक्तं च कल्पतरुकारैः वेदान्तवाक्यनज्ञानभावनाजाऽपरोक्षधीः । ભૂખાળવાન અમરવે કપાસે (૨.૭.૨, ૬, ૧૬) न च प्रामाण्यपरतस्त्वापत्तिस्तु प्रसज्यते । अपवादनिरासाय मूलशुद्धयनुरोधनात् ॥ इति ॥ શંકા થાય તે પ્રમાણુની ગણતરીઓમાં પ્રસંખ્યાનની ગણના કરવામાં નથી આવતી તેથી તેનાથી ઉત્પન્ન થતે બ્રહ્મસાક્ષાત્કાર પમા ન હોઈ શકે અને કાકતાલીય (અર્થાત અકસ્માત ) સંવાદી એવા કેડીના સંખ્યાવિશેષના આહાર્ય જ્ઞાનની જેમ અર્થને બાધ ન થ હેવાને કારણે તેના (અંસખ્યાનના) પ્રમાત્વના ઉપપત્તિ નથી (–તેને પ્રમા માની શકાય નહિ, કારણ કે જે પ્રમાણુ(પ્રમા-કરણ)મૂલક નથી (પ્રમાણથી ઉત્પન્ન થતુ નથી) તે પ્રમા હોઈ શકે નહિ. અને આહાર્યવૃત્તિ ઉપાસનાવૃત્તિની જેમ જ્ઞાનથી ભિન માનસ ક્રિયારૂપ છે તેથી ઈચ્છા આદિની જેમ અબાધિત અર્થ વિષયક લેવા છતાં તેને પ્રમાણ માનવામાં નથી આવતી. (ઉત્તર) એવું નથી કારણ કે માનેલા પ્રમાનાં કરણ (પ્રમાણે)થો જન્ય ન હોવા છતાં ઈશ્વરની માયાવૃત્તિની જેમ તેના પ્રમાન્ડની ઉપપત્તિ છે (–તેને પ્રમા માની શકાય) કારણ કે વિષયને બાધ ન થ તે (બનેમાં) સમાન છે. અને બનેય માગમાં પ્રસિંખ્યાન વિચારિત કે અવિચારતા એવા વેદાન્તથી થતા જીવ અને બ્રહ્મના ઐક્યના જ્ઞાનથી જન્ય હોવાને કારણે પ્રસંખ્યાનથી જન્ય બ્રહ્મસાક્ષાત્કાર પ્રમાણમૂલક છે. અને કલ્પના કર્તાએ કહ્યું છે : "વેદાન્તવાક્યથી ઉત્પન્ન થતા જ્ઞાનની ભાવના (અર્થાત અસંખ્યન)થી ઉત્પન થતું અપક્ષ જ્ઞાન મૂળ પ્રમાણની દઢતાને લીધે શ્વમ બનતું નથી. ' “અને આથી તેના પરતઃ પ્રામાણ્યની આપત્તિની પ્રસક્તિ નથી કારણ કે અપવાદ (અપ્રમાણની શંકા)ના નિરાસને માટે મૂલ(પ્રમાણુ)ની શુદ્ધિનું અનુસરણ કરવામાં આવ્યું છે ” ( એમ આ પ્રસંખ્યાનને બ્રહ્મસાક્ષાત્કારનું કારણ માનનારા કહે છે.) વિવરણ- શંકા થાય કે પ્રસંખ્યાનની તે કયાંય પ્રમાણ (પ્રમાકરણ) તરીકે ગણતરી નથી કરવામાં આવી તે પછી તેનાથી ઉત્પન્ન થતે બ્રહ્મસાક્ષાત્કાર પ્રમા કેવી રીતે હૈઈ શકે? મુઠ્ઠીમાં બંધ કરેલી કેડીની ચેકસ સંખ્યા કેઈ અકસ્માતે સાચી બતાવી દે તે * કલ્પતરુની પ્રકાશિત આવૃત્તિમાં આ પ્રમાણે છે – શ કાનાવરણ વાવતઃ अपवादनिरासाय मूलशुद्धयनुरोधात् । (पृ. ५६) (निर्णयसागर). For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ૪૮ ૭ અર્થને બાધ થતું નથી એટલા કારણસર જ તેને પ્રેમ કહી શકાય નહિ કારણ કે જ્ઞાનનાં માનેલાં કારણોથી જે ઉત્પન્ન થયેલુ ન હોય તે જ્ઞાન જ ન હોઈ શકે, તે તેના પ્રભાવની વાત જ ક્યાં કરવાની રહે? અવિસંવાદી એવી જે કેડીની સંખ્યાવિષયક આહાર્ય વૃત્તિ તે ૫ણું પ્રમાણ નથી. ઉપાસનાની જેમ એ જ્ઞાન નથી, પણ માનસ ક્યિા છે. તે અબાધિત અવિષયક હોય તેનાથી તે પ્રમા ન બની શકે. જેમ ઈરછા અબાધિત અથવિષયક હોય તો પણ એ પ્રમા નથી. કોડીની સંખ્યા વિષયક આહાય વૃત્તિ જ્ઞાન નથી. અબાધિત અર્થ જ્ઞાન પ્રમા છે, અબાધિત અર્થવાળી બીજી કોઈ વસ્તુ (જેમ કે ઈચ્છા, આહાર્યવૃત્તિ) પ્રમા ન હોઈ શકે. આ શંકાને ઉતર આપતાં કહ્યું છે કે માનેલાં પ્રમાણથી જન્ય ન હોવા છતાં ઈશ્વરની માયાવૃતિની જેમ સાક્ષાત્કારને પ્રમા કહી શકાય. જે ઈશ્વરની માયાવૃત્તિને જ્ઞાન ન માનીએ તે “યઃ સર્વજ્ઞ સહિત (મુક ૧૧.૯, ૨.૨.૭) ઈત્યાદિ શ્રુતિઓમ શા (જાણવું) એ ધાતુ ન હો જોઈએ. ઈચ્છાથી ભિન્ન હોઈને તે અબાધિતાથવિષયક છે માટે ઈશ્વરની માયાવૃત્તિની જેમ બ્રહ્મસાક્ષાત્કારને પ્રમા માની શકાય. વળી પ્રસંખ્યાનજન્ય બ્રહ્મસાક્ષાત્કાર પ્રમાણુમુલક નથી એમ નથી. યોગમાર્ગમાં જેને વિયાર, જેનું શ્રવણ નથી કરેલ એવા વેદાંતવાકયથી જન્ય જીવ અને બ્રહ્મના એકત્વના જ્ઞાનના અભ્યાસરૂપ પ્રસંખ્યાનથી બ્રહ્મસાક્ષાત્કાર થાય છે. જ્યારે સાંખ્યમાણમાં જેને વિચાર કે શ્રવણ કરેલ છે એવા વેદાંત. વાયના જ્ઞાનથી થતા નિદિધ્યાસનરૂપ પ્રસંખ્યાનથી બ્રહ્મસાક્ષાત્કાર થાય છે તેથી બને માગમાં બહ્મસાક્ષાત્કાર પ્રમાણમૂલક જ છે. પ્રશ્ન થાય કે વેદાન્તવાકયથી જ બ્રહ્મજ્ઞાન થતું હેય તે પ્રસ ખ્યાનની શી જરૂર છે તેનું સમાધાન એ છે કે પ્રસંખ્યાનની પહેલાં અવિદ્યાને નાશ કરી શકે તેવું અપ્રતિબદ્ધ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી તેથી આવા જ્ઞાનને માટે તેની આવશ્યક્તા છે. ક૫ ફની પણ આ બાબતમાં સંમતિ છે બ્રહ્મસાક્ષાત્કાર પ્રમાણુજન્ય ન હોવા છતાં પ્રમાણ-પ્રયાજી છે તેથી જ પ્રમા છે. કલ્પકાર અમલાનને કહ્યું છે કે બ્રહ્મસાક્ષાત્કાર કે બ્રહ્મનું અપરોક્ષજ્ઞાન વેદાંતવાકયથી ઉત્પન્ન થતા જ્ઞાનની ભાવના કે જ્ઞાનાભ્યાસહ૫ પ્રસંખ્યાનથી ઉત્પન્ન થાય છે અને મૂળ પ્રમાણ (-વેદાન્તવાક્ય કે તેનાથી ઉત્પન્ન થતી પ્રમા-)ને દઢતા (—અર્થાત અવિકતિપન પ્રામાણ્યવાળા હેવું તે)ને કારણે આ જમરૂપ નથી. હવે એવી શંકા થાય કે પ્રસ ઇવાનજન્ય સાક્ષાત્કારમાં રહેલા પ્રામાયને જાણવા માટે જે મૂળ પ્રમાણને જાણવાની જરૂર રહેતી હોય તે તેનું પરતઃપ્રામાણ્ય માનવું પડશે જે વેદાંતસિદ્ધાન્તથી વિરુદ્ધ છે (–અપસિદ્ધાન્તને દોષ થાય). આનું સમાધાન એ છે કે પ્રસ ખ્યાનથી જન્ય સાક્ષાત્કારમાં રહેલું પ્રામાણ્ય પણ નિવમથી પોતાના આશ્રય (સ ક્ષાત્કાર)ના ગ્રાહક સાક્ષીથી જ ભાસ્ય છે ( સાક્ષાત્કારના ભાન સાથે જ તેના પ્રામાયનું પણ ભાન થાય છે, તેથી તેના પ્રામાણ્યના જ્ઞાનને માટે મૂળ પ્રમાણને અનુસરવાનું નથી, પણ શક્ય છે કે પ્રસંખ્યાનથી જન્ય એવા વ્યવહિત કામિનીના સાક્ષાત્કારનું પ્રમાત્વ જોઈને કદાચિત કેઈ ને શંકા થાય કે પ્રસંખ્યાનથી જન્ય બ્રહ્મસાક્ષાત્કારમાં પણુ અપ્રામાણ્ય છે, માટે તે શંકાના નિરાસને માટે મૂળ પ્રમાણને અનુરોધ કર્યો છે તેથી અપસિદ્ધાન્તને દેષ નથી. આમ પ્રસંખ્યાન બહ્મસાક્ષાત્કાર કરે છે એમ કેટલાક માને છે. For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः _ अन्ये तु 'एषोऽणुरात्मा चेतसा वेदितव्यः' (मुण्डक ३.१.९), 'दृश्यते त्वग्यया बुद्धया (कठ. ३.१२) इत्यादिश्रुतेर्मन एव अमसाक्षात्कारे करणम् । तस्य सोपाधिकात्मनि अहंवृत्तिरूपप्रमाकरणत्वक्लप्तेः । 'स्वप्नप्रपञ्चविपरीतप्रमात्रादिज्ञानसाधनस्यान्त:करणस्य' इत्यादिपञ्चपादिका विवरणग्रन्थैरपि तथा प्रतिपादनात् । 'अहमेचेदं सर्व सर्वोऽस्मीति मन्यते सोऽस्य परमो लोकः' (बृहद्. ४.३.४०) इति श्रुत्युक्ने स्वाप्ने ब्रह्मसाक्षात्कारे एव मनसः करणत्वसम्प्रतिपत्तेश्च । तदा करणान्तराभावात् । प्रसङ्ख्यानं तु मनस्सहकारिभावेनापि उपयुज्यते । 'वाक्यार्थभावनापरिपाकसहितमन्तःकरणं त्वम्पदार्थस्यापरोक्षस्य तत्तदुपाध्याकारनिषेधेन तत्पदार्थतामाविर्भावयति' इति भामतीवचनात् । 'ज्ञानप्रसादेन विशुद्धसत्वस्ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः' (मुण्डक ३.८.१) इति श्रुतावपि ज्ञानप्रसादशब्दितचिशैकाम्यहेतुनयैव ध्यानोपादानात् । न तु प्रसख्यानं स्वयं करणम् । तस्य कचिदपि ज्ञानकरणत्वाक्लुप्तेः । काम तुरकामिनीसाक्षात्कारादावपि प्रसख्यानसहकृतस्य मनस एव करणत्वोपपत्याऽक्लुप्तज्ञान करणान्तरकल्पनाऽयोगादित्याहुः ॥ - જ્યારે બીજા કહે છે કે આ અણુ (અત્યન્ત સૂક્ષ્મ, દુવિયઆત્માને મનથી nya। २४ २५' (भु९७४ 3.16), 'माय (प्रस च्यानया सकृत) सुद्धिधी ते જોવામાં આવે છે' (કઠ. ૩ ૧૨) ઈત્યાદિ શ્રુતિ છે માટે મન જ બ્રહ્મસાક્ષાત્કરમાં કરણ છે, કારણ કે તેને સે પાધિક આત્મામાં અહંવૃત્તિરૂપ પ્રમાનું કરણ માનવામાં આવે છે. “સ્વપ્ન પ્રપંચથી વિપરીત (વ્યાવહારિક) પ્રમાતા (મેય) આદિના જ્ઞાનના સાધન અન્તઃકરણનું ? ઈત્યાદિ પગપાદિકાવિવરણનાં વચનોથી પણ તે પ્રમાણે પ્રતિપાદન કરવામાં આ યુ છે. “હું જ આ બધું છું હું સવ સ્તુઓમાં સદુરૂપે અનુભવાતું સમકે બ્રહ્મ જ છું. તેથી સર્વ છુ. એમ તે (સ્વપ્નમાં બ્રહ્મવિ ) માને છે, તે એને પરમક છે' બહ૬. ૪૩.૨૦) આ કૃતિમાં કહેલા સ્વપ્નકાલીન બ્રહ્મસાક્ષાતકારમાં જ મનને કરણ માનવામાં આવ્યું છે તેમાં શ્રુતિનું સમર્થન છે, કારણ કે ત્યારે તેમના સિવાય બીજું કશું નથી હોતુ. પ્રસંખ્યાન તે મનના સહકારી તરીકે પણ ઉપયોગી બને છે, કારણ કે ‘વાજ્યાર્થિની ભાવનાના પરિપાકથી યુક્ત અન્તઃકરણ તે તે ઉપાધિના આકારને નિષેધ કરીને ત્ય પદાર્થ જે અપરાક્ષ છે तनी तत्-पहायता Aala ४२ छ (त्वम्नु तत्२१३५ ४ रे छे)' मेम ભામતીનું કથન છે. “પણ તે નિાવશેષનું ધ્યાન કરતાં ચિત્તની એકાગ્રતાથી વિશુદ્ધ સત્ત્વવાળો તેથી તેને જુએ છે (મુડક ૩.૧.૮) એ શ્રુતિમાં પણ ધ્યાનનું ઉપાદાન For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિશ્ચંદ vce (સ્વીકાર, ધ્યાન શબ્દને પ્રયાગ) ચિત્તની એકાગ્રતા જેને માટે જ્ઞાન પ્રસાદ શબ્દ પ્રત્યેાજયા છે.—તેના હેતુ તરીકે જ કર્યુ છે. પણુ પ્રસ’મ્યાન પેતે કરણ નથી કારણ કે તેને કયાંય જ્ઞાનનું કરણ માન્યું નથી કામાતુરને કામિનીના સાક્ષાકાર થાય છે, વગેરેમાં પણ પ્રસખ્યાન-સહષ્કૃત મન જ કરણ તરીકે ઉપપન્ન હાવાથી (—એમ માનવું જ વજુદવ ળું હેાવાથી—) નહી` માનેલા એવા અન્ય જ્ઞાનકરણની કલ્પના કરવી ચેાગ્ય નથી. છે, વિવરણ : માત્ર સખ્યાન સાક્ષાત્કારમાં કરણ નથી પણ પ્રસ ંખ્યાન–સહષ્કૃત મન તેનું કરણ છે એવા મત હવે રજૂ કરે છે. ટાંકેલી શ્રુતિઓ ઉપરાંત મનસેવાનુસëણ (બૃહદ્. ૭૫ ૪૪.૧૯) જેવી શ્રુતિએ પણ આ બાબતમાં પ્રમાણ છે. જીવસાક્ષાત્કારમાં મત કરણ છે એ બાબતમાં પંચપાદિકાવિવરણની સંમતિ બતાવી છે, કારણ કે ત્યાં પ્રમાતા કે સાપાધિક આત્માનાં સાક્ષાત્કારમાં મનને કરણુ માન્યું છે. નિરુપાધિક આત્માના સાક્ષાત્કારમાં પણ મન રણુ માનવામાં આવ્યું છે, કારણ કે મેલેલું પર્યંમ્' ત્યાદિ શ્રુતિ જેમાં સ્વપ્નકાલાન બ્રહ્મસાક્ષાત્કારમાં મનને કરણુ માન્યું છે. મન સિવાય અન્ય કાઈ કરણ સ્વપ્નકાળમાં હાતું નથી, તેથી એવી ર્લીલ ન કરી શકાય કે સ્વપ્નમાં બ્રહ્મવિધ્ને મહાવાયનું અનુસ ંધાન સભવે છે માટે વાય જ કરણ કેમ ન હોય ? સ્વપ્નમાં મહાવાક્યનું અનુસધાન હોય જ એવુ નથી એવા આના ભાવ છે. વાચસ્પતિએ પણ ભામતીમાં કહ્યું છે કે મહાવાકષાથની ભાવનાના પરિપાકથી યુક્ત મન, નૈતિ નેતિ ઇત્યાદિ વાકયોથી સ્થૂલ, સૂક્ષ્મ, કારણુરૂપ ઉપાધિના નિષેધ દ્વારા જે શેષિત થયા છે તેવા સ્વપ્રકાશ ચૈતન્યાત્મક સ્વમ્ પદાર્થની પૂતાના આવિર્ભાવ કરે છે અને આવિર્ભાવ વૃત્તિસાક્ષાત્કારરૂપ છે. ધ્યાન સાક્ષાત્કારના હેતુ છે એમ શ્રુતિ કહે છે એમ માનવું બરાબર નથી. જ્ઞાન એટલે નાનકરણ શાયો અનૈન તિ જ્ઞાનમ્ ) અર્થાત્ ચિત્ત, તેનેા પ્રસાદ એટલે તેની એકાગ્રતા ધ્યાન | નાર ધ્યાનથી પ્રાપ્ત થયેલા જ્ઞાનપ્રસાદ(ચિત્તની એકાગ્રતા થી તેને જુએ છે એમ શ્રુતિવાકયનો અર્થ સમવા. (નિધિ શેષનું ધ્યાન કરતા ધ્યાનર્થી તેને જુએ છે' એમ નહિ.) આમ એકલુ પ્રસ`ખ્યાન બ્રહ્મસાક્ષાત્કારનું કરશુ નથી, મન જ તેનું કરણ છે, પ્રસખાન તે તે ામમાં તેનું સહકારી બની શકે. (જુએ માનતી, ૪.૧.૧-૨; ૧.૧.૪.) અરે તુ તદ્ધા" વિનફો' (છા. ૩૧. ૬.૨૬.૨), તમલ: વારં दर्शयति' (छा. ७.२६.२), ' आचार्यवान् पुरुषो वेद तस्य तावदेव चिरम्' (छा. ६.१४.२) इत्यादिश्रुतिषु आचार्योपदेशानन्तरमेव ब्रह्म गक्षा कारोदये ઝીય ક્રુત્રિતત્રવળાવ્‘વેન્તવિજ્ઞાનમુનિશ્રિતાશ્ત્ર' (મુખ્યુ. રૂ.૨.૬) કૃતિ જ્ઞાનાન્તરનૈરાશ્ય વળાવ, ‘તેં ઔપનિષż પુરુષમ્ (દર્દૂ. ૨.૧,૨૬) इति ब्रह्मण उपनिषदेकगम्यत्व श्रवणाच्च औपनिषदं महावाक्यमेव ब्रह्म• साक्षात्कारे करणम् न मनः ' यन्मनसा न मनुने' (क्रेन १०६) इति સિન્દર For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ કરો सिद्धान्तलेशसत्महः वस्य ब्रह्मसाक्षात्कारकरणत्वनिषेधात् । न चापकमनोविषयमिदम् , 'येना. मनो मतम्' (केन १.६) इति वाक्यशेषे मनोमात्रग्रहणात् । न चैव 'यद्वाचाsनभ्युदितम्' (केन १.५) इति शब्दस्यापि तत्करणत्वं निषिध्यते इति शङवयम् । मनःकरणत्ववादिनामपि शब्दस्य निर्विशेषपरोक्षज्ञानकरणत्वस्याभ्युपगतत्वेन તરા “ વારો નિવર્તિને અrણ મનસા સર (તૈત્તિ. ૩૫. ૨.૪ ૨.૨) इति श्रुत्यनुरोधेन शब्दार्थप्राप्तिरूपशक्तिमुखेन शब्दस्य तत्करणनिषेधे तात्पर्यस्य वक्तव्यतया शक्यसम्बन्धरूपलक्षणामुखेन तस्य तत्करणत्वा. विरोधात । न च 'मनसैवानुद्रष्टव्यम्' (बृहद्. ४.४.१९) इति श्रुतिसिद्धं मनसोऽपि तत्करणत्वं न पराकतुं शक्यमिति वाच्यम् । शाब्दसाक्षात्कारजननेऽपि तदैकाम्यस्यापेक्षितत्वेन हेतुत्वमात्रेण तृतीयोपपत्तेः । 'मनसा ष पश्यति मनसा शृणोति' इत्यादौ तथा दर्शनात् । गीताविवरणे भाष्यकारीयमनःकरणत्ववचनस्य मतान्तराभिप्रायेण प्रवृत्तेरित्याहुः ॥९॥ જ્યારે બીજા કહે છે કે તેણે તેના પિતાના ઉપદેશથી) તે (બ્રા)નો સાક્ષાત્કાર કર્યો' (છા. ૬.૧૬.૩), “તે અવિઘાને પાર (અધિષ્ઠાનભૂત બ્રહ) બતાવે છે (છા. ૭.૨૬ ૨, “આચાર્યવાળા પુરૂષ જાણે છે, તેને વિદેહમુક્તિમાં) ત્યાં સુધી જ વિલંબ છે (જ્યાં સુધી તે પ્રારબ્ધ કર્મમાંથી મુક્ત ન થાય)” (છા. ૬.૧૪૨) ઈત્યાદિ કૃતિઓમાં આચાર્યના ઉપદેશ પછી તરત જ બ્રહ્મસાક્ષાત્કારનો ઉદય થતાં જીવન્મુક્તિનું શ્રવણ છે. અને “વેદાન્ત (વાક્યો)ના જ્ઞાનથી જેમને (બ્રહ્મામૈષરૂપ) અથ નિશ્ચિત થઈ ગયો છે” (મુડક ૩ ૨.૬) એમ બીજા જ્ઞાનની આકાંક્ષા નથી એમ શ્રવણ છે; અને “તે ઉ નિવ૬ પ્રમાણથી ગમ્ય પુરુષ વિષે (પૂ છું) (બુડ૬. ૩.૯.૨૬) એમ બ્રહ્મ એકલા ઉપાનેવદૂતવાક્ય)થી ગમ્ય છે એવું શ્રવણ છે તેથી ઉપનિષદ્દનું મહાવાક્ય જ બ્રહ્મસાક્ષાત્કારમાં કરણ છે, મન મહીં, કેમ કે જેનું મનથી જ્ઞાન થતું નથી” (કેન ૧ ૬) એમ તેના (મનના) બ્રહાસાક્ષાત્કારના ક૨ણ હોવાને નિષેધ છે. અને આ નિષેધવચન) અપકવ મન વિષયક છે એવું નથી કારણ કે “જે (ચૈતન્ય)થી મનનું પ્રકાશન થાય છે એમ કહે છે' (કેન ૧.૬) એ વાક્યશેષમાં મત માત્રનું ગ્રહણ છે (મન વિશેષ અપકવ મનનું નહિ). અને એવી શંકા કરવી નહિ કે “આ રીતે “જે (ચૈતન્ય)નું વાણીથી કથન (પ્રકાશન) થતું નથી” (કેન ૧૫) એમ શબ્દ પણ તેનું (બ્રહ્મ સાક્ષાત્કારનું કારણ હોય તેને નિષેધ કરવામાં આવે છે.” (આ શ કા બરાબર નથી), કારણ કે જેમના મતમાં મનને (બ્રહ્મસાક્ષાત્કારનું) કરણ માન્યું છે તેઓ પણ શબ્દ નિષિના પક્ષજ્ઞાનનું કરણ છે એમ સ્વીકારે છે. તેથી “મનની સાથે વાણી પ્રાપ્ત કર્યા વિના જ્યાંથી નિવૃત્ત થાય છે” તૈત્તિ. ૨.૪; ૨૯) એ શ્રુતિના For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ અનુરાધથી (‘જેનુ પ્રકાશન વાણીથી થતું નથી') એ (નિષેધશ્રુતિ)નુ' શબ્દની પ્રાપ્તિરૂપ શક્તિ દ્વારા શખ્સ તેનું (બ્રહ્મસાક્ષાત્કારનું ) કરણ નથી એ નિષેધમાં તાત્રય' છે એમ કહેવુ' જોઈ એ; માટે શકયસ બ ધરૂપ લક્ષણા દ્વારા તે (શબ્દ)તેનું (બ્રહ્મસાક્ષાત્કારનું) કરણ અને તેમાં વિશેષ નથી. અને એવી દલીલ કરવી નહિ કે “મનથી જ તેનું ઉપદેશને અનુસરીને દર્શન કરવું ( બૃહદ્. ૪.૪ ૧૯) એમ મનનું પણ તેનુ (બ્રહ્મસાક્ષાત્કારનું) કરણ હાવું શ્રુાતસિદ્ધ છે, તેના નિષેધ શકય નથી. (આ દલીલ બરાબર નથી) કારણ કે શબ્દથી થતા સાક્ષાત્કારની ઉત્પત્તિમાં પણ તે (મન)ની એકાગ્રતા અપેક્ષિત હેાવાથી કેવળ હેતુના અથ'માં (મનાની) તૃતીયા વિભક્તિની ઉપપત્તિ છે, કારણ કે આ મનથી જુએ છે, મનથી સાંભળે છે' ઇત્યાદિમાં તેમ (મન કરણ નહિ પણ હેતુ છે એ અમાં તૃતીયા) જોવામાં આવે છે. ગીતાના વિવરણમાં મનના કરણ હાવા વિષે જે ભાષ્યકારનું વચન છે તેની અન્યમત (-વૃત્તિકારના મત)ના અભિપ્રાયથી પ્રવૃત્તિ છે (તેથી જ્યાં મનને તૃતીયા વિભક્તિ લગાડી છે ત્યાં મન હેતુ છે એમ સમજવુ', કરણુ છે એમ નહિ). (૯) વિવરણ • હવે મહાવાકય જ બ્રહ્મસાક્ષાત્કારમાં કહ્યું છે એ મત રજૂ કરે છે. શ્રુતિ વયનાથી સમજાય છે કે વાકષાના જ્ઞાન પછી પ્રસખ્યાનના અનુષ્ઠાનની જરૂર નથી. એ વાથી અપરાક્ષ જ્ઞાન થાય છે એમ માનીએ તેા જ આની સંગતિ શક્ય બને. સાંખ્ય માગના અનુષ્ઠાનથી કે યાગમાગ ના અનુષ્ઠાનથી દૃષ્ટ અને અદૃષ્ટ પ્રકારના સમૈગ્ર પ્રતિબંધના ક્ષય થતાં પ્રતિબંધરહિત થયેલું વાક્ય જ સ ક્ષાત્કાર ઉત્પન્ન કરે છે. તેથી વાક્ય બ્રહ્મસાક્ષા કારનું કાણુ છે એ પક્ષમાં સાંપ્ય અને યાગમાગ વ્યથ બની જશે એવી શંકાને સ્થાન નથી. શ્રુતિ મનના કરણત્વને નિષેધ કરે છે. અપવ મન વિષયક આ શ્રુતિ છે એમ ન મ્હી શકાય કારણ કે ‘જેનાથી મન પ્રકાશિત થાય છે એમ કહે છે' એ વાક્યક્ષેત્રમાં મન સામાન્યને ઉલ્લેખ છે. અપવ મન જ ચૈતન્યથી ભાસિત થાય છે એવુ તે કહી શકાય નહિ; તેથી પૂર્વ વાક્ય (‘જેને મનથી જાણુતા નથી' માં પણ મન માત્રનું ગ્રહણુ હોવુ જ જોઈએ. શબ્દ માત્ર બ્રહ્મજ્ઞાનનું કરણ નથી એવા પણ શ્રુતિમાં નિષેધ છે, પણ એ વચન શબ્દ લિધા શક્તિથી બ્રહ્મજ્ઞાનનું કરણ નથી એમ નિષેધપરક છે; લક્ષણાથી એ તેનું કરણ બને તેના નિષેધ નથી કારણ કે એમ હોય તે સૌનિષરં પુરુષ પૃચ્છામિ ઉપનિષદ્દગમ્ય પુરુષ વિષે પૂ ધ્યુ Y. (મુહ ૩.૯.૨૬) એ *,તિ નિરાલંબ બની જાય, જે મનને બ્રહ્મસાક્ષાત્કારનું કરણ માને છે તેઓ પણ શબ્દને નિવિશેષના પરાક્ષજ્ઞાનના હેતુ. માટેજ છે કારણ કે વાન્ત વાક્યાને જો લક્ષણાથી પણ બ્રહ્મનાં ખેાધક ન માનીએ તે બ્રહ્મની જ સિદ્ધિ ન થાય ભે એટલે કે મનને કરણુ માનનારા વાક્યથી પાક્ષ જ્ઞાન ઉત્પન થાય છે એમ માને છે જ્યારે મહાવાકયને કરણ માનનારા માને છે કે તેનાથી અપરાક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રુતિ બ્રહ્મરૂપ વિષયમાં શબ્દની પ્રાપ્તિને નિષેધ કરે છે, અને એ પ્રાપ્તિ શક્તિ જ છે, કારણ કે શબ્દમાં ઔત્સગિક શક્તિ હાય છે ( શબ્દો સામાન્ય રીતે અભિધાશક્તિથી જ અના વાચક હાય છે. લક્ષણા દ્વારા શબ્દ કરણ બની શકે ગીતાભાષ્યમાં ભાષ્યકારે જે કહ્યુ` છે કે શમ, મ આદિથી સ ંસ્કૃત મન જ આત્મદર્શનમાં કરણ છે (સમયમાનિસંહત મનવારમવીને કળમૂ ) એ વૃત્તિકારના મતના અભિપ્રાયથી કહ્યું છે, પોતાના મતના અભિપ્રાયથી નહિ કારણ કે ઉક્ત પ્રમાણાના વિરોધ છે. (૯) તે For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ કેટર सिद्धान्तलेशसङ्ग्रहः • (१०) ननु तथापि शब्दस्य परोक्षज्ञानजनकत्वस्वभावस्थापरोक्षज्ञानजनकत्वं न सङ्गच्छते इति चेत् । अत्र केचित्-स्वतोऽसमर्थोऽपि शब्दः शास्त्रश्रवणमननपूर्वकप्रत्ययाभ्यासजनितसंस्कारप्रचयलब्धब्रह्मैकाग्र्यचित्तदपर्णानुगृहीतोऽपरोक्षज्ञानमुत्पादयति शास्त्रीयसंस्कारसंस्कृताग्न्यधिकरणक इव होमोऽपूर्वमिति कल्प्यते । 'तरति शोकमात्मविद्' (छा. १.२.३) इति शास्त्रप्रामाण्यात् । अपरोक्षस्य कर्तृत्वाध्यासस्यापरोक्षाधिष्ठानज्ञान विना निवृत्ययोगाद् औपनिपदे ब्रमणि मानान्तराप्रवृत्तेः शब्दादप्यपरोक्षज्ञानानुत्पत्तौ अनिर्मोक्षप्रसनाવિયgs | (૧૦) શંકા થાય કે તેમ હોય તે પણ શબ્દ જેને પરાક્ષ જ્ઞાન ઉત્પન કરવાને રવભાવ છે તે અપક્ષ જ્ઞાનને જનક બને એ સંગત થતું નથી. એ આવી શંકા કોઈ કરે તે એ બાબતમાં કેટલાક કહે છે કે શબ્દ સ્વતઃ અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા ) સમથ ન હોવા છતાં શાસ્ત્રના શ્રવણ અને મનનપૂર્વક પ્રત્યયાભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કાર સમયથી પ્રાપ્ત થયેલી બ્રહ્મમાં એકાગ્રતાથી યુક્ત મન રૂપી દર્ષણથી અનુગ્રહીત થયેલ તે (શબ્દ) અપરાક્ષ જ્ઞાન ઉપન કરે છે, જેમ શાસ્ત્રીય સંસ્કારથી સંસ્કૃત અગ્નિમાં ચેલે હમ અપૂવ ઉત્પન્ન કરે છે એમ કલપવામાં આવે છે–કેમ કે “આત્મવિદ્દ શેકને તરે છે (છા. ૭.૧.૩) એ શ્રુતિ પ્રમાણ છે. અપક્ષ એવા કતૃત્વાદિ-અયાસની નિવૃત્તિ અધિષ્ઠાન વિષયક અપરોક્ષ જ્ઞાન વિના થઈ શકે નહિ. તેની ઉપનિષગમ્ય બ્રહામાં બીજા પ્રમાણની પ્રવૃત્તિ ન લેવાથી શoથી પણ જે અપક્ષ જ્ઞાનની ઉત્પત્તિ ન થાય તે અનિર્મોક્ષને પ્રસંગ અ. (–તેથી શબ્દથી અપરોક્ષજ્ઞાન થાય એમ માનવામાં આવે છે.) - વિવરણ: શંકા થાય કે શબ્દને બ્રહ્મસાક્ષાત્કારનું કારણ માનવામં શ્રુતિ કે ભાષ્યને વિરોધ ન હોય તે પણ શબ્દપ્રમાણુનો રવભાવ છે પરોક્ષ ન ઉત્પન્ન કરવાને તેને વિરોધ તે છે જ તેથી મહાવાકર્ષ બ્રહ્મસાક્ષાત્કારમાં કરણ ન હોઈ શકે. આ સંમના ઉત્તરમાં શબ્દના સ્વભાવના અનુરોધથી જ તે અપરોક્ષ જ્ઞાનનું ઝરણું છે એમ સિદ્ધ કરે છે. જેમાં શ્ન સ્વતઃ પ્રતિબિંબને અનુભવ ઉત્પન્ન કરવા સમર્થ નથી પણ દર્પણથી અનુગ્રહીત થતાં તે અનુભવ ઉત્પન્ન કરે છે, તેમ શાસ્ત્રનાં શ્રવણ, મનન જેની પૂર્વમા છે તેવા પ્રત્યયાભ્યાસથી ઉત્પન્ન થયેલા પ્રચુર સંસ્કારથી પ્રાપ્ત થયેલી જે બ્રહ્મમાં એકાગ્રતા તેનાથી યુક્ત ચિત્તરૂપ દર્પણને અનુગ્રહ પ્રાપ્ત થતાં શબ્દ અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે છે. આધાન આદિથી ઉત્પન્ન કરવામાં આવેલા સરકાર વિનાના અગ્નિમાં કરેલે હેમ અપૂર્વ ઉત્પન્ન નથી કરતો, કારણ કે અગ્નિમાં કરેલા હેમ માત્રને અપૂર્વ ઉત્પન્ન કરવાને સ્વભાવ નથી. પણ શાસ્ત્રીય સંસ્કારથી વિશિષ્ટ અગ્નિમાં કરેલે હમ અપૂર્વ ઉત્પન્ન કરે For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિ ૪૯૩ છે. તેની જેમ શબ્દનુ' સમજવું. જેમ હેામની બાબતમાં શાસ્ત્રનુ બળ પ્રાપ્ત થાય છે તેમ શબ્દને વિષે પણ શાસ્ત્ર પ્રમાણુ છે—આત્મજ્ઞાની શાક તરી જાય છે.' શકા થાય કે આ શ્રુતિમાં ચિદાત્મામાં અભ્યસ્ત શાથી ઉપલક્ષિત કતૃત્વ આદિના અભ્યાસની આત્મજ્ઞાનથી નિવૃત્તિ કહી છે; શબ્દ અપરાક્ષજ્ઞાનનું કર છે એમ નથી કહ્યું. આશ કાનુ સમાધાન એ છે કે જેમ દૃષ્ટાન્તમાં હોમના અધિકરણુરૂપ અગ્નિના આધાન આથિી સંસ્કૃત થવા વિષેની શ્રુતિની ખીજી કોઈ રીતે ઉપપત્તિ ન હેાવાથી એવી કલ્પના કરવામાં આવે છે કે શાસ્ત્રીય આધાનરૂપ સંસ્કારથી સ ંસ્કૃત થયેલા અગ્નિમાં ક લે હામ અપૂર્વ ઉત્પન્ન કરે છે, તેમ આત્મજ્ઞાન અપક્ષ અભ્યાસનુ નિવ`ક છે એવા શ્રુતિ-વચનની બીજી રીતે ઉપપત્તિ ન હેાવાથી એમ કલ્પવામાં આવે છે કે આત્મજ્ઞાન ઉત્પન્ન કરનાર ઉપનિષદ્વાકયો જ પરાક્ષ જ્ઞાનનાં કરણ છે. પરાક્ષ જ્ઞાનથી જ અપરાક્ષ અધ્યાસની નિવૃત્તિ થઈ શકે, કારણ કે શ્રવણથી ઉત્પન્ન થયેલું પરાક્ષ જ્ઞાન હોવા છતાં કતૃવાદિ-અભ્યાસની નિવૃત્તિ થતી નથી એમ આપણે જોઇએ છીએ. વળી પરાક્ષજ્ઞાન માત્રથી અધ્યાસની નિવૃત્તિ થતી હોય તે। મનન આદિ કરવાનું કહ્યું છે તે વ્ય' બની જાય. અને અપાક્ષ અભ્યાસરૂપ દિગ્ઝમ વગેરેની દિશાના સાચા સ્વરૂપ આદિના સાક્ષાત્કાર વિના નિવૃત્તિ થતી જોવામાં આવતી નથી. શંકા થાય કે કતુ વાદિ-અધ્યાસનું નિવતક એવું જે અધિષ્ઠાનભૂત. આત્મતત્ત્વના સાક્ષાત્કારરૂપ જ્ઞાન તે મનથી જ સંભવે છે, તો પછી શબ્દની તેના કરણ તરીકે ગ્રુપના કરવાની શી જરૂર? આનું સમાધાન એ છે અન્તરિન્દ્રિય મન પ્રત્યક્ષ પ્રમાણુ પ્રત્યક્ષ પ્રમાનું કરણ) છે તેથી બ્રહ્મ જો તેનાથી નાત થતુ હોય તા બ્રહ્મ એકલા ઉપનિષદ્શી ગમ્ય છે એવું પ્રતિપાદન કરનાર શ્રુતિને બાધ થાય. . ફરી શંકા થાય કે થ્રહ્મ ઉપનિષથી એકથી જ ગમ્ય છે એ શ્રુતિના વિધને લઈને બ્રહ્મમાં બીજા પ્રમાણેાની પ્રવૃત્તિ ન હેાય અને શબ્દને સ્વભાવ પરાક્ષજ્ઞાન ઉત્પન્ન કરવાના છે તેથી શબ્દની પણુ બ્રહ્મસાક્ષાત્કારની ઉત્પત્તિમાં પ્રવૃત્તિ ન સ ંભવે. આમ બ્રહ્મસાક્ષાત્કારનુ કરણુ જ મળતુ ન હોવાથી બ્રહ્મના સાક્ષાત્કાર નહીં" સંભવે. આ શ ંકાને ઉત્તર એ છે કે શબ્દથી પણુ અપરોક્ષજ્ઞાન ઉત્પન્ન ન થતું હોય તેા મેક્ષ સભવે જ નહિ મેાક્ષ વિષયક શાસ્ત્રના પ્રામાણ્ય ખાતર શબ્દ સાક્ષાત્કારનું કરણ છે એમ કલ્પના કરવી જોઈ એ, भन्ये तु भावनाप्रचयसाहित्ये सति बहिरसमर्थस्यापि मनसो नष्टवनिता साक्षात्कारजनकत्वदर्शनाद् निदिध्यासनसाहित्येन शब्दस्याप्यपरोक्षज्ञानजनकवं युक्तमिति दृष्टानुरोधेन समर्थयन्ते । જય ૨ બીજા, જે જોવામાં આવે છે તેના અનુરોધથી (તેને ધ્યાનમાં રાખીને), સમર્થન કરે છે કે ભાવના પ્રચય (સમૂહ)ના સાથ મળતાં બાહ્ય પદાર્થ (ના પ્રત્યક્ષ ગ્રહણુ)માં અસમથ' હોવા છતાં મન નષ્ટ વનિતાના સક્ષાત્કારને ઉત્પન્ન કરતું જોવામાં આવે છે તેથી નિક્રિયાસનના સાથ મળતાં શબ્દ પણુ અપરાક્ષ જ્ઞાનને ઉત્પન્ન કરે એ યુક્ત છે. For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसम्महः - વિવરણ: આ અન્ય વિચારકે શાસ્ત્ર પ્રમાણુ પર આધાર રાખ્યા વિના પણું શબ્દ અપક્ષ જ્ઞાનનું કારણ બની શકે એમ સિદ્ધ કરે છે. 3अपरे तु अपरोक्षार्थविषयत्वं ज्ञानस्यापरोक्षत्वं नाम । अन्यानिस्के । अर्थापरोक्षत्व तु नापरोक्षज्ञानविषयत्वं येनान्योन्याश्रयो भवेत् । किं तु तत्तत्पुरुपीय चैतन्याभेदः । अन्तःकरणतदर्माणां साक्षिणि कल्पिततया तदभेदसत्त्वात् । वाह्यचैतन्ये कल्पितानां घटादीनां बाह्मचैतन्ये वृत्तिकततत्तत्पुरुषीयचैतन्याभेदाभिव्यक्त्या तदभेदसत्त्वाच्च न क्वाप्यव्याप्तिः । न चान्त:करणतर्माणां ज्ञानादीनामिव धर्माधर्मसंस्काराणामपि साक्षिणि कल्पितत्वाविशेषाद् आपरोक्ष्यापत्तिः । तेषामनुद्भूतत्वाद् उद्भूतस्यैव जडस्य चतन्याभेद आपरोक्ष्यमित्यभ्युपगमात् । एवं च सर्वदा सर्वपुरुषचैतन्याभिन्नत्वाद् 'यत्साक्षादपरोक्षाद् ब्रह्म' इति श्रुत्या (बृहद्. ३.४.१) स्वत एवापरोक्षं ब्रह्मेति अपरोक्षार्थविषयत्वात् शाब्दस्यापि ब्रह्मज्ञानस्यापरोक्षत्ववाचायुक्तियुक्तेत्याहुः । ' જયારે બીજા કહે છે કે જ્ઞાનનું અપરત્વ એટલે તેનું અપરોક્ષ અર્થ. વિષયક હેતુ, કારણ કે બીજું નિર્વચન (પ્રમાણભૂત સમજૂતી) નથી. જ્યારે અર્થનું અપરોક્ષત્વ એટલે અપરોક્ષ જ્ઞાનના વિષય હેવું એમ નથી, જેથી કરીને અન્યોન્યાશ્રય થાય, પરંતુ અર્થાપરોક્ષત્વ એટલે તે તે પુરુષના ચૈતન્ય સાથે ભેદ, કારણ કે અન્ત:કરણ અને તેના ધર્મો સાક્ષીમાં કલ્પિત હોવાથી તેની સાક્ષી કે પ્રમાતા ચૈતન્યની), સાથે અભેદ છે. અને બાહ્ય ચૈતન્યમાં કલ્પિત ઘટાદ, બાહ્ય ચૈતન્યમાં વૃત્તિએ કરેલી છે તે પુરુષના ચૈતન્ય સાથેના અભેદની અભિવ્યક્તિથી તેની તે તે પુરુષના ચૈતન્યની સાથે અભેદ છે તેથી ક્યાંય અભ્યાપ્તિ નથી (અર્થીપક્ષવનું લક્ષણ કયાય લાગુ નથી પડતું એવું નથી. અને અન્તકરણ અને તેના જ્ઞાન આદિ ધર્મોની જેમ ધર્મ, અધર્મ અને સંસ્કાર પણ સાક્ષીમાં સમાન રીતે કલિયત હોવાથી તેમની અપેક્ષતા પ્રસિદ્ધ થશે. (-ધર્માદિને અપક્ષ માનવાં લડશે) એવું નથી, કારણ કે તેઓ અનુદ્દભૂત છે અને ઉદ્ભૂત એવા જહા જ ચૈતન્યથી અભેદ તે તેનું) અપક્ષત્વ એમ સ્વીકારવામાં આવ્યું છે. અને આમ સર્વદા સવ પુરુષના ચૈતન્યથી અભિન્ન હેવાથી જે સાક્ષાત્ અપક્ષ બ્રહ્મ છે (બહ૬. ૩. ૪.૧) એ શ્રુતિથી બ્રહ્મ સ્વતઃ જ અપક્ષ છે તેથી અપક્ષ અથ વિષયક હોવાથી બ્રહ્મજ્ઞાન શબ્દ (શબ્દજન્ય) હોવા છતાં તે અપક્ષ છે એવું કથન યુક્તિયુક્ત છે. For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરચ્છેદ ૮. વિવરણ: હવે બીજે મત રજૂ કરે છે જે અનુસાર શબ્દને પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવાને સ્વભાવ જ અસિદ્ધ છે. તેથી નિત્ય અપરાક્ષ બ્રહ્મને વિષે ઉપનિષવાનું સાક્ષાત્કારકરણ હોવું અબાધિત છે. શંકા થાય કે જ્ઞાનનું અપક્ષ હેવું એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાન હેવું ઇત્યાદિ જ અને આ બ્રહ્મવિષયક શાદ જ્ઞાનમાં નથી તેથી તે અપરોક્ષ ન હોઈ શકે. આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે જ્ઞાનનું અપરોક્ષ હેવું એટલે અપરોક્ષ અર્થવિષયક હેવું એ નિર્વચન (સમજૂતી) સિવાય બીજું કઈ પ્રમાણભૂત નિર્વચન નથી. અપક્ષ લેવું. એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાન હોવું ઇત્યાદિ–તેનું ખંડન તે પ્રથમ પરિચ્છેદના અંતભાગમાં કર્યું છે. ફરી શંકા થાય કે જ્ઞાનનું અપરોક્ષ છેવું એટલે અપક્ષ અર્થ વિષયક લેવું અને અર્થનું અપરોક્ષ હોવું એટલે અપરાક્ષતાનો વિષય હોવું–આમ અન્યાશ્રય દેષ થશે, કારણ કે અર્થના અપરાક્ષત્વનું જ્ઞાન થતાં જ્ઞાનના અપરોક્ષત્વનું જ્ઞાન થશે અને જ્ઞાનના અપરોક્ષત્વનું જ્ઞાન થતાં અથના અપરાક્ષત્વનું જ્ઞાન થશે. આ શંકાને ઉત્તર એ છે કે અર્થનું અપરાક્ષ હેવું એટલે અપક્ષ જ્ઞાનને વિષય હોવુ એમ નથી, પણ તે તે પ્રમાતૃચૈતન્ય સાથે અભિનવ એ તે તે વિષયનું તે તે પ્રમાતાની પ્રતિ અપરોક્ષત્વ છે. અર્થાત તે તે પ્રમા–ચેતન્યથી અભિન્ન એવા અર્થ વિશે જ્ઞાન તે તે પ્રમાતાનું તે પ્રમાતૃ–ચૂત યુથી અભિન્ન વિષયમા અપરોક્ષજ્ઞાન છે. " શંકા થાય કે આમ હોય તે અર્થાપરોક્ષતા આદિમાં અનુગમ નહીં રહે. પણ આ શંકા બરાબર નથી, કારણ કે જ્ઞાનમાં અનુગત અપરોક્ષત્વની જાતિરૂપતા તેમજ ઉપાધિરૂપતાનું અગાઉ ખ ડન કર્યું છે તેથી તેને અનુગમ ન હોય તે પણ દોષ નથી. પ્રવન થાય કે અથ ની અપરિક્ષત એટલે પ્રમાત-ચૈતન્યથી તેનું અભિન્નત્વ એ લક્ષણ જડરૂ૫ અપરોક્ષ પદાર્થમાં નથી તેથી અધ્યાપ્તિને દેષ છે, કારણ કે ચૈતન્ય અને જડના ઐકયને બાધ થયેલા છે. આનો ઉત્તર આપતાં કહ્યું છે કે અન્તઃકરણ અને તેના ધર્મો સાક્ષી કહેવામાં આવતા પ્રમાત. ચૈતન્યમાં કરિપત હોવાથી તેમને તેનાથી અભેદ છે. આમ અર્થની અપરોક્ષતાના નિવચનમાં કર્ષિત કે અકલ્પિત સાધારણ અભેદ વિવક્ષિત છે, તેથી પ્રભાત-ચૈતન્ય અને બ્રહ્મ ચૈતન્યમાં અકલ્પિત અભેદ છે તે પ્રભાત ચૈતન્ય અને જડમાં અકલિપત અભેદ ન હોવા છતાં પણ “ના સત' એ સામાનાધિકાયના અનુભવથી સિદ્ધ થતા કપિત અભેદ છે, તેથી અવ્યાખને દેષ નથી એવો ભાવ છે. : આન્સર જડ પદાર્થોમાં પ્રભાત-ચૈતન્યથી અભિનત્વ યુક્તિપૂર્વક બતાવીને હવે બાથ અપક્ષ પદાર્થોમાં એ જ સમજાવે છે. બાહ્ય ચૈતન્યમાં કલ્પિત ધટાદિને બાહ્ય ચૈતન્યમાં વૃત્તિથી કરવામાં આવતી તે તે પુરુ ચૈતન્યની સાથે અમેદની અભિવ્યક્તિને કારણે તેના સાથે અભેદ છે તેથી અર્થાપક્ષ-વની વ્યાખ્યા અહીં પણ લાગુ પડે છે. શંકા થાય કે બાહ્ય ચૈતન્ય અને તે તે પુરુષના ચૈતન્યને વસ્તુતઃ સદા અભેદ હેવા છતાં તેની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે. આને ઉત્તર આપતાં કહ્યું છે કે વૃત્તિને કારણે આ અભિવ્યક્તિ થાય છે. બાહ્ય વિષયાવરિછન ચૈતન્યમાં ચક્ષુ આદિ દ્વારા બહાર ગયેલી વૃત્તિ અને જેની એ વૃત્તિ છે. તે અન્ત કરણને અભેદ હોવાથી અન્તઃકરણને પણ બાવા વિષયાવચ્છિન્ન ચૈતન્ય સાથે સંસર્ગ પ્રાપ્ત થાય છે. આમ વૃત્તિની સાથે સંસવાળું બાણ ચેતન્ય જ અન્ત:કરણ સાથેના સંબંધને કારણે તે તે પુરુષનું ચૈતન્ય બને છે તેથી For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ सिद्धान्तलेशसमहः આ રીતે બાહ્ય ચૈતન્યમાં વૃત્તિને કારણે તે તે પુરુષના ચેતન્ય સાથે અભેદની અભિવ્યક્તિ થાય છે. શંકા થાય કે કહ્યા પ્રમાણે બાહ્ય ચૈતન્યને પ્રમાત-ચૈતન્ય સાથે અભેદ સિત થત હોય તે પણ ઘટાદિને પ્રભાત ચૈતન્ય સાથે અભેદ અસિહ જ છે. આ શંકાનું સમાધાન એ છે કે બાહ્ય ચૈતન્યમાં ધટાદિ કપિત છે તેથી બાહ્ય ચૈતન્ય સાથે ધટાદિને અભેદ પહેલેથી જ સિદ્ધ છે. આમ વૃત્તિને ક રણે તે તે પુરુષના ચૈતન્ય સાથે બાહ્ય ચૈતન્યના અભેદની અભિવ્યક્તિ થતી હોય એ દિશામાં વિટાદિને પણ તે તે પુરુષના ચૈતન્ય સાથે અભેદ સિદ્ધ થાય છે. . બીજી શંકા થાય છે અથપરાક્ષનું આ લક્ષણ અન્તઃકરણના ધર્મો ધર્મ, અધમ અને સંસ્કારને પણ લાગુ પડશે, કારણ કે ધર્માદિને પણ અધિષ્ઠાનભૂત પ્રમાતુ ચૈતન્યથી અભિન્ન સત્તાવાળા હોવાપણુરૂપ અભેદ છે આ શંકાનું સમાધાન એ છે કે ઉદ્દભૂત હોઈને પ્રમાતુ-ચૈતન્યથી અભિન્ન હોવું તે અર્થનું અપક્ષ7. ઉદ્દભૂતત્વ એ ફળના બળથી કપિત સ્વભાવવિશેષ છે. અને આ ઉદ્દભૂતત્વ ધર્માદિમાં નથી તેથી અથપરેક્ષત્વનું લક્ષણ તેમને લાગુ નહીં પડે. ' શબ્દ બ્રહ્મસાક્ષાત્કારમાં કરણ છે એમ સિદ્ધ કરવા માટે આટલે ઉપધાત કરીને હવે પ્રકૃતિ પર આવે છે કે જ્ઞાનની અપરોક્ષતા અર્થની અપક્ષતાથી પ્રયુક્ત છે અને છવરૂપ સવ પ્રમાતાને બ્રહ્મથી અભેદ યુતિસિહ છે. બ્રહ્મનું જીવથી અભિન્નત્વ જહના પ્રમાચૈતન્યથી અભિનત્વની જેમ કાલ્પનિક નથી પણ વાસ્તવ ઐકયરૂપ છે, બ્રહ્મ જડની જેમ પિતાનાથી વ્યતિરિક્ત પ્રમાતૃ તન્યની અપેક્ષાએ અપરોક્ષ નથી બનતું પણ પ્રમાતુ-ચિત-યનું સ્વરૂપે જ છે તેથી સાક્ષાત અપરોક્ષ છે. આમ અપક્ષ અથ વિષયક હોવાને કારણે શાબ્દ હોવા છતાં પણ બ્રહ્મજ્ઞાન આરક્ષ છે એમ જે કહેવામાં આવે છે તે યુક્તિયુક્ત છે. ...' अद्वैतविधाचार्यास्तु नापरोक्षार्थविषयत्वं ज्ञानस्यापरोक्ष्यम् । स्वरूपमुखापरोक्षरूपस्वरूपज्ञानाव्यापनात् स्वविषयत्वलक्षणस्वप्रकाशत्वनिषेधात् । किं तु यथा तत्तदर्थस्य स्वव्यवहारानुकूलचैतन्याभेदोऽर्थापरोक्ष्यम्, एवं तत्तद्वयवहारानुकूलचैतन्यस्य तत्तदर्थाभेदो ज्ञानापरोक्ष्यम् । तथा च चैतन्यधर्म एवापरोक्ष्यम्, न त्वनुमिनित्यादिवद् अन्तःकरणवृनिधर्मः । अत एव मुखादिप्रकाशरूपे साक्षिणि, स्वरूपसुखप्रकाशरूपे चैतन्ये चापरोक्ष्यम् । न च घटाणेन्द्रियकवृत्तौ तदनुभवविरोषः । अनुभवस्य वृस्यवच्छिन्नचेतन्यगतापरोक्ष्यविषयत्वोपपतेः । અતવિદ્યા થાર્ય તે કહે છે કે જ્ઞાનનું અપક્ષત્વ એટલે અપરોક્ષાથવિષયત્વ (અપક્ષ અથ તેને વિષય હેય એ) નહિ, કારણ કે તે પિતાને વિષય હેય ‘એ લક્ષણવાળા સ્વપ્રકાશત્વને નિષેધ છે તેથી સ્વરૂપસુખના અપરોક્ષરૂપ સ્વરૂપ For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પશ૭૮ જ્ઞાનને (ઉક્ત લક્ષણ) લાગુ નહિ પડે તેથી અવ્યાપ્તિને દોષ થશે). પરંતુ જેમ તે તે અથના પિતાના વ્યવહારને અસ્કૂલ ચૈતન્યથી અભેદ એ અર્થનું અપક્ષય છે તેમ તે તે વ્યવહાર ને અનુકલ ચૈતન્યને તે તે અર્થથી અભેદ એ જ્ઞાનનું અપક્ષત્વ છે. અને આમ અપક્ષ ચૈતન્યને જ ધમ છે, અનુમતિત્વ અ.દિની જેમ અન્ત:કરણની વૃત્તિને ધમ નથી. એથી જ —અપરોક્ષવ ચૈતન્યનો ધમ છે માટે જ) સુખ આદિના પ્રકાશરૂપ સાક્ષીમાં અને સ્વરૂપસુખપ્રકાશરૂપ ચૈતન્યમાં અપક્ષ છે, અને આમ માનતાં ઘટાદિ વિષયક ઈન્દ્રિયજન્ય વૃત્તિની બાબતમાં તેના (અપક્ષત્વના) અનુભવને. વિરોધ નહીં થાય કારણ કે અનુભવ વૃતિથી અવચ્છિન્ન ચિતન્યમાં રહેલા અપક્ષત્વ વિષયક છે એ ઉપપન છે (વજૂદવાળું છે). વિવરણઃ અદ્વૈતવિદ્યાચાર્યજ્ઞાનના અપક્ષ અને અર્થના અપરોક્ષવનું નિરૂપણ બીજી રીતે કરે છે. તેમના મતે જ્ઞાનનું અપરોક્ષ હોવું એટલે અપક્ષ અર્થ વિષયક લેવું એ લક્ષણ સ્વરૂપ સુખને અક્ષરૂપ સ્વરૂપજ્ઞાનને લાગુ પડતું નથી તેથી તેમાં અવ્યાપ્તિને દોષ છે. કોઈ દલીલ કરી શકે કે આત્મસ્વરૂપ સુખાનુભવ સાક્ષિચૈતન્યરૂપ છે અને તેથી તેને સ્વપ્રકાશ માનવામાં આવે છે અને જે સ્વપ્રકાશ છે તે સ્વવિષયક છે માટે સ્વરૂપસુખવિષયકત્વરૂપ અપક્ષત્વ સ્વરૂપજ્ઞાનમાં છે જ આ દલીલને ઉત્તર એ છે કે એક ચૈતન્યમા વિષયવિષવિભાવરૂપ સંબંધ સંભવ નથી, કારણ કે સબંધ બે પદાર્થોમાં રહે છે. પિતાને વિષય કર્યા સિવાય પણ વસતાથી પ્રયુક્ત સંશયાત-અગોચરત્વ આદિપ સ્વપ્રકારત્વ હોય છે એમ આર ગ્રથોમાં નિરૂપણ કર્યું છે. પિતે પિતાને વિષય ન બનાવે છતાં તેનું સ્વરૂપ જ એવું હોય કે એ સંશય આદિને વિષય ન બની શકે–એવું હોય તે એ પદાર્થ સ્વપ્રકાશ છે. તે પછી વિદ્યાચાર્યના મતે જ્ઞાનનું અપરોક્ષત્વ શું એ સમજાવવા માટે દષ્ટાન્ત તરીકે અર્થનું અપરાક્ષ વ સમજવું જોઈએ પિતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભેદ હવે એ અર્થનું અપરોક્ષ7. અન્તઃકરણ અને તેના ધમાં પિતાના વ્યવહારને અનુકૂલ સાક્ષી ચૈતન્યથી અભિન્ન છે કારણ કે ત્યાં તેમનો અધ્યાસ થયેલે છે એ જ રીતે ધટાદિ પિતાના વ્યવહારને અનફલ, ઇટાદિ.વિયક અર્થાત ઘટાદિ આકારવાળી વૃત્તિથી ઉપહિત જે વિટામિનું અધિષ્ઠાનભૂત ચૈતન્ય છે તેનાથી અભિન્ન છેઅને તે જ પ્રમાણે બ્રહ્મ પણ પોતાના વ્યવહારને અનુકુલ બ્રહ્માકાર વૃત્તિથી ઉપહિત સાક્ષી ચૈતન્યથી અભિન્ન છે. તેથી લક્ષણમાં ક્યાંય અવ્યક્તિના દેષ નથી. આ લક્ષણનાં ઘટકની યથાર્થતા સમજીએ. ઘટાદિ અર્થ ચૈતન્યમાં ક ત છે તેથી ચેતન્યથી સદા અભિન્ન હોય છે પણ સદા તેમનું અપક્ષત્વ નથી હોતું તેથી પોતાના વ્યવહારને અનુકલ એમ કહ્યું છે. ધટાદિગે ૨૨ વૃનિની દશામાં જ ધટાદિનું અધિષ્ઠાનભૂત રીતન્ય ઘટાદિ વ્યવહારને અનુકૂલ હોય છે. સર્વ દા નહિ, તેથી અતિપ્રસંગ નહીં થાય. એ જ રીતે તે તે વ્યવહારને અનુકૂલ મૈતન્યને તે તે અર્થથી અભેદ હે તે જ્ઞાનનું અપક્ષવ. શંકા થાય કે તે તે વ્યવહારને અનુકૂલ મૈતન્યનું તે તે આધથી અભિન્ન હોઈએ તેનુ અપક્ષત્વ ભલે હેય પણ જ્ઞાનનું અપરોક્ષત્વ તે સમક્યું નહિ, કારણ કે નિાપ For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ૯૮ सिद्धान्तलेशसमहः નાન ચૈતન્યથી જુદી વસ્તુ છે. આ શંકાનું સમાધાન એ છે કે મૈતન્યનું તે તે અથના વ્યવહારને અનુકૂલ હેવું વિવક્ષિત હોય ત્યારે “જ્ઞાનનું અપક્ષત્વ' એ પ્રયોગમાં “જ્ઞાન“મૈતન્ય'ના અર્થમાં જ છે, વિજ્ઞાનના અર્થમાં નથી. આમ જ્ઞાનનું અપક્ષત એટલે તે તે અર્થના વ્યવહારને અનુકૂલ હેઈને તે તે અર્થથી અભિન્ન હોવું ( તનયચિવદારાનુણત્રે સતિ તત્તરમનવમ), અને આ અપક્ષ7 રમૈતન્યને ધમ છે, વૃત્તિનો ધર્મ નથી. જે અપક્ષત્વને વૃત્તિને ધમ માનવામાં આવે તે સુખ, દુઃખાદિ વિષયક અપક્ષ વૃત્તિ માનવામાં આવતી નથી અને સુખ આદિને ભાસિત કરનાર સાક્ષી મૈતન્યમાં વૃત્તિને ધર્મ-અપક્ષવ–સંભવ ન હોવાથી સુખાદિના અપરોક્ષને અનુભવ થાય છે તેને વિરોધ થાય. માટે અપક્ષત્વ ચૈતન્યનો ધર્મ છે, વૃત્તિને નહિ. લક્ષણમાં સતિ સુધી જે કહ્યું છે–તે તે અર્થના વ્યવહારને અનુકૂલ હેવું–તે વહ્નિ વિષયક અનુમિતિ પ્રકારની વૃત્તિથી ઉપહિત છવચૈતન્યમાં પણ છે–તે પણ વહ્નિ વ્યવહારને અનુકૂળ છે, માટે આ લક્ષણ તેને પણ લાગુ ન પડે અને અતિવ્યાપ્તિને દેષ ન થાય તેટલા માટે લક્ષણમાં વિશેષ્યભાગ મૂકયો છે–તે તે અર્થથી અભિન્ન હોવું'. અનુમતિવૃત્તિ વિષય ક્યાં છે ત્યાં જતી નથી માટે તેનાથી અવચ્છિન્ન શૈતન્ય વહિથી અભિન્ન છે એમ ન કહી શકાય, તેથી લક્ષણમાં અતિવ્યાતિને દેષ નથી. અને ઘટાદિ વિષયક જ્ઞાનના અભાવની દશામાં ઘટાદિથી અવનિ તન્યમાં જ ઘટાદિના અપહત્વ રહિત છે તેમાં ઘટાદિ અર્થથી અભિન્નત્વ છે તેથી તેને લક્ષણ લાગુ ન પડે માટે લક્ષણમાં વિશેષણભાગ (ત સુધીન) મૂકે છે. ઘટાદિ-વિષયક જ્ઞાન ન હોય ત્યારે તન્ય પર આવરણ હેવાને કારણે એ ઘટાદિ-વ્યવહારને અનુકૂલ નથી હોતું. આમ અતિવ્યાપ્તિને દેષ નથી. શંકા થાય કે જ્ઞાનનું અપરોક્ષત્વ એ ચૈતન્યને ધમ' હોય તે પટાદિવિષયક વૃત્તિમાં “હું ધટનો સાક્ષાત્કાર કરું છું' વગેરે પ્રકારે જે અપક્ષત્વને અનુભવ થાય છે તેને વિરોધ થાય. આ શંકાનું સમાધાન એ છે કે વૃત્તિ અને ગૌતન્યનું તાદાઓ છે તેથી વૃત્તિના સાક્ષાત્કારને અનુભવ છે તે મૈતન્યમાં રહેલા અપક્ષવવિષયક છે તેથી કઈ મુશ્કેલી રહેતી નથી. ... ननूक्तं ज्ञानार्थयोरापरोक्ष्यं हृदयादिगोचरशाब्दवृत्तिशाब्दविषययोरति• प्रसक्तम् । तत्र दैवात् कदाचित् वृत्तिविषयसंसगे सति वृत्यवच्छिन्न चैतन्यस्य विषयावच्छिन्नचैतन्यस्य चाभेदाभिव्यक्तेरवर्जनीयत्वादिति चेत्, न । परोक्षवृरोविषयावच्छिन्नचैतन्यगताज्ञाननिवर्तनाक्षमतया तत्राज्ञानेनाघृतस्य विषयचैतन्यस्यानातेन वृत्यवच्छिन्नसाक्षिचैतन्येनाभेदाभिव्यक्तेरभावादापरोक्ष्याप्रसक्तेः । अत एव जीवस्य संसारदशायां वस्तुतस्सत्यपि : प्रमाभेदे न तदापरोक्ष्यम् , अज्ञानावरणकृतभेदसत्वात् । न चैवं ब्रह्मगो जीवापरोक्ष्यासम्भवादसर्वज्ञत्वात्तिः। अज्ञानस्य ईश्वरं प्रत्यनावरकतया तं प्रति जीवमेदानापादनात् । यद् अज्ञानं यं प्रत्यावरकं तस्य तं प्रत्येव For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ વતીય પરિચ્છેદ ૯૯ स्वाश्रयभेदापादकत्वात् । अत एव चैत्रज्ञानेन तस्य घटाज्ञाने निवृते अनिवृतं मैत्राज्ञानं मैत्रं प्रत्येव विषयचैतन्यस्य भेदापादकमिति न चैत्रस्य घटापरोक्ष्यानुभवानुपपत्तिरपि । શંકા થાય કે ઉક્ત જ્ઞાન અને અર્થનું અપક્ષત્વ હૃદય આદિ વિષયક શબ્દ વૃત્તિ અને શાબ્દજ્ઞાનના વિષયમાં પણ અતિપ્રસિદ્ધ થશે (-શબ્દ જ્ઞાનના વિષયમાં પણ અપક્ષતા માનવી પડશે જે બરાબર નથી, કારણકે કદાચ દેવવશાત ત્યાં વૃત્તિ અને વિષયને સંસગ થતાં વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્ય અને વિષયથી અવછિન્ન ચૈતન્યને અભેદની અભિવ્યક્તિ ટાળી શકાશે નહિ (–આ અભિવ્યક્તિ માનવી જે પડશે) આવી શંકા કેઈ કરે તે ઉત્તર છે કે ના; કારણ કે પરોક્ષવૃત્તિ વિષયથી અવછિન ચૈતન્યમાં રહેલા અજ્ઞાનની નિવૃત્તિ કરવા સમર્થ ન હોવાથી ત્યાં અજ્ઞાનથી આવૃત વિષય-ચૈતન્ય વિષયથી અવચ્છિન ચૈતન્ય)ના અનાવૃત વૃત્તિથી અવચ્છિન્ન સાક્ષિ-ચેતન્યથી અભેદની અભિવ્યક્તિ ન હોવાથી અપરિક્ષત્વની પ્રસક્તિ નથી (–અપરોક્ષ માનવું પડતું નથી. એટલે જ સંસાર દશામાં જીવને બ્રહ્મથી વરતત અભેદ હોવા છતાં તેનું અપરોક્ષત્વ નથી (તે પ્રત્યક્ષ થતો નથી), કારણ કે અજ્ઞાનના આવરણે કરેલો ભેદ છે અને આમ હોય તે બ્રહ્મને જીવની અપરોક્ષતા સંભવશે નહિ તેથી અસર્વજ્ઞવની પ્રસિદ્ધિ થશે એમ નથી એવું માનવું બરાબર નથી), કારણકે ઈકવર પ્રતિ અજ્ઞાન આવરણ કરનારું નથી તેથી તેની ઈશ્વરની) પ્રતિ (અજ્ઞાન) જીવથી ભેદનું આપાદન કરનારું નહીં બને, કેમ કે જે અજ્ઞાન જેની પ્રતિ (વિષય ચૈતન્યનું ) આવરણ કરનાર હોય તેની પ્રતિ જ પિતાના આશ્રયભૂત વિષય-ચૈતન્ય) થી ભેદનું આપાદન કરનારું હોય છે. એટલે જ ચૈત્રના જ્ઞાનથી તેનું ઘટ અંગેનું અજ્ઞાન નિવૃત્ત થતાં, નિવૃત્ત નહીં થયેલું મૈત્રનું અજ્ઞાન મૈત્ર પ્રતિ જ પોતાના આશ્રયભૂત) વિષયચેતન્યના ભેદનું આપાદન કરનારું છે; તેથી ચૌત્રને ઘટના અપરોક્ષત્વને અનુભવ થાય છે તેની અનુપત્તિ પણ નથી (તે ઉ૫૫ન પણ છે, વજૂદવાળું છે). વિવરણ શંકા થાય કે ઉપર જે જ્ઞાન અને અર્થના અપક્ષવનું લક્ષણ કહ્યું છે તેમાં અતિપ્રસંગનો દેષ સંભવે છે. હદય, નાડી, ધર્મ આદિ વિષયક શાબવૃત્તિ અન્તઃકરણ માં શરીરવ્યાપિની ઉત્પન્ન થાય છે; દૈવયોગે એ જે હય, નાડી આદિથી અવછિન્ન એવા અન્તઃકરણના પ્રદેશમાં ઉત્પન્ન થાય તે હદય આદિ વિષયથી અવછિન ચૈતન્ય અને હદય આદિ વિષયક શબ્દ વૃત્તિથી અવચિછન્ન ચૈતન્યના અભેદની અભિવ્યક્તિ થવાની જ. તેથી હદયાદિ અને તેમને વિષય કરનાર શાબ્દજ્ઞાનને અપરોક્ષ માનવાં જ પડશે, કારણ કે ઘટાદિ સ્થળમાં વૃત્તિને વિષય સાથે સંસર્ગ થતાં વૃત્તિથી અવછિન્ન રૌતન્ય અને વિષયથી અવચ્છિન્ન રૌતન્યની અભિવ્યક્તિ સ્વીકારી છે. અને આમ હયાદિ વિષયક શાદવૃત્તિ અને અનુમિતિવૃત્તિ આદિથી અવનિ શૈતન્યરૂપ પક્ષકાન જે હદયાદિ અર્થથી અભિન્ન છે અને હય આદિના વ્યવહારને અનુકૂળ છે તેને જ્ઞાનના અપક્ષવનું લક્ષણ લાગુ પડશે For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ ૨૦ सिद्धान्तलेशसंङ्ग्रहः તેથી લક્ષણમાં અતિયાપ્તિના દોષ છે. એ જ રીતે હૃદય આદિ રૂપ પરોક્ષ અથ જે પોતાના વ્યવહારન અનુકૂલ શાખ્વાદિ વૃત્તિથી અવચ્છિન્ન તન્યથી અભિન્ન છે તેને અથ ના અપરાક્ષત્વનું લક્ષણુ લાગુ પડશે, તેથી પણ લક્ષણ અતિવ્યાપ્ત છે, આ આ શંકાના ઉત્તર એ છે કે જે એ ચૈતન્યાના અભેદની અભિવ્યક્તિ માનવામાં આવે છે તે બન્નેય અનાવૃત હોય એ અપેક્ષિત છે, તે એમાંથી કાઈ એક ચૈતન્ય આવૃત હોય તા એ દશામાં તેમના અમેદની પ્રત્યક્ષત્વ કે અપરાક્ષત્વરૂપ અભિવ્યક્તિ થતી નથી. તેથી હૃદયાદિવિષયક શાબ્દવૃત્તિના સ્થળમાં અતિવ્યાપ્તિ નથી કારણ કે ત્યાં વિષય-ચૈતન્ય આવૃત છે. પરાક્ષ હૃદયાદિ વિષયનુ તથા હૃદયાદિ વિષયક શાબ્દત્તિથી અવચ્છિન્ન ચૈતન્યરૂપ પરાક્ષજ્ઞાનનું અપરેાક્ષત્વ પ્રસક્ત થતું નથી. અને આમ હૃદયાદિ વિષયક શાબ્દવૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યરૂપ પરાક્ષજ્ઞાન હૈયાદિ વ્યવહારને અનુકૂલ હેાવા છતાં હૃદયાદિ વિષયથી તેના અભિવ્યક્ત અભેદના અભાવને કારણે ‘તે તે અથા અસ્મિન્ન હાઈને તે તે અથ”વ્યવહારને અનુકૂલ જ્ઞાન હાવું' એ લક્ષજીવાળું જ્ઞાનાપરાક્ષત્વ નથી, એ જ રીતે હય સાદિ અને પોતાના વ્યવહારને અનુકૂલ શાબ્દવૃત્તિથી અવચ્છિન્ન સાક્ષિચૈતન્યથી અભેદ હૈાવા છતાં તે અભેદની અભિવ્યક્તિના અભાવને લીધે પેાતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભેદ છે તેની અભિવ્યક્તિશીલતારૂપ અર્થાંનુ અપરાક્ષત્વ નથી એવા અથ છે. . [વ્યાખ્યાકાર વિશેષ વિવેચન કરે છે : શંકા થાય કે હું સુખી છું, દુ:ખી છુ. એ પ્રકારના સુખાદિસાક્ષીમાં સુખાદિપ વિષયથી અભેદ વિદ્યમાન હોવા છતાં એ અભિવ્યક્ત થતા નથી કારણ કે સુખાદિના સાક્ષી જીવ અને સુખાદિના આધારાધેયભાવની પ્રતીતિ છે. અને આમ સુખાદિના પ્રત્યક્ષમાં અભિવ્યક્ત વિષયાભેદના અભાવને કારણે અપરાક્ષવ માની ક્ષાશે નહિ તેથી લક્ષણુમાં અવ્યાપ્તિના દાત્ર છે. પશુ આ શ કી ખરાબર નથી. ધાદિ–પ્રત્યક્ષરૂપ ધટાદિસ્ફુરણમાં ઘટ સ્ફુરે છે”, ‘પટ સ્ફુરે છે' એ પ્રકારના અનુભવને લઈને બટાદિ અથથી અભેદની અભિવ્યક્તિ છે તેમ સુખ સ્ફુરે છે', ‘દુ:ખ સ્ફુરે છે’ ઇત્યાદિ પ્રકારના અનુભવને લઈ તે જ સુખદુ;ખાદિ—પ્રત્યક્ષમાં સુખાથિી અમેદની અભિવ્યક્તિ છે. શકા : ‘લટ સ્ફુરે છે' એ અનુભવમાં લટ સ્ફુરણને આશ્રય છે. એટલું જ્ઞાત થાય છે, તેના સૂરણથી અત્રે જ્ઞાત થતા નથી. ' ૩૨ : આ બરાબર નથી. જેમ દેવદત જાય છે' એ પ્રયાગમાં જવાની ક્રિયાના ર્તાથી અભિન્ન દેવદત્ત એવા વાકયા છે એમ જ્ઞાત થાય છે તેમ બટ સ્કેરે છે' એ પ્રયાગમાં ‘સ્ફુરણન આશ્રયથી અભિન્ન બટ' એ વાકષાય માનવા જો એ, તેથી ‘લટ સુરે છે એ પ્રયાગના મૂલભૂત ષટ સ્ફુરે છે’ એ અનુભવમાં પણ્ સ્ફુરણના આશ્રયભૂત ચિદાત્માથી અભિન તરીકે બટનુ ભાન (પ્રકાશન) અવશ્ય હોવુ જોઈએ. શકા : બટને સ્ફુરણના આશ્રયથી અભેદ અભિવ્યક્ત થતા હોય તે પણ રણથી તેનાં અભેદની અભિવ્યક્તિનું ઉપાદન હજુ સુધી નથી જ કર્યું (~~આ હકીક્ત ન્યાય પૂર્વ કે સમજાવી નથી). For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ તતય પરિત ૫૬ - ઉત્તર ઃ આવું ન બેલશે. “ધટનું સ્વરૂપ' એ પ્રત્યક્ષ ધટને જ ઘટના સ્વરૂપ તરીકે જેમ વિષય બનાવે છે તેમ ઘટ સ્કરે છેએ પ્રત્યક્ષ પણ ઘટાદવૃતિની દિશામાં ઘટાદિના અધિકાનભૂત અનાવૃત ચિદાત્માને જ સ્વપ્રકાશ ચિદાત્માન આશ્રિત કુરણ સ્વરૂપે વિષય કરે છે એમ માનવામાં આવે છે તેથી ઘટમાં ફુરણના આશ્રયથી અભેદનું ભાન જ ફુરણથી અભેદના ભાનરૂપ છે. કહેવાને આશય એ છે કે “ધટનું સ્વરૂપ' એ શબ્દ પ્રયોગમાં જ ઘટ અને તેના સ્વરૂપને ભેદ ભાસે છે, પણ તેના મૂળભૂત ધટનું સ્વરૂપ' એ પ્રત્યક્ષમાં ઘટ અને તેના સ્વરૂપને ભેદ ભાસત નથી, અન્યથા તે પ્રત્યક્ષ ભ્રમરૂપ બની જાય કારણ કે ઘટ અને તેના સ્વરૂપમાં ભેદ નથી. અને તેને બ્રમ તે માની શકાય નહિ કારણ કે બાધક જ્ઞાન નથી. એ જ તે “ફુરે છે એ શબ્દપ્રયોગમાં જ સ્વ કાશ આત્માના ફુરણ અને તેના આશ્રયના સંબંધથી ભેદનું ભાન છે, પણ “ફુરે છે એ પ્રત્યક્ષમાં ભાન નથી કારણ કે ત્યાં બે ફુરણોની ઉપલબ્ધિ નથી. શંકા ઃ બ્રહ્મવિષયક શબ્દવૃત્તિ વિષય સાથે સંસષ્ટ છે અને વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ કરવા સમર્થ છે, તે પછી હયાદિ વિષયક શબ્દવૃત્તિને પણ જે વિષય સાથે સંસર્ગ સમાન રીતે હોય તો તે પિતાના વિષયથી અવચ્છિન્ન નૈતન્યમાં રહેલા અજ્ઞાનની નિવૃત્તિ કરવા કેમ સમર્થ ન હોય? ઉત્તર : આ દલીલ બરાબર નથી, કારણ કે હયાદિ વિષયક શાબ્દવૃત્તિને વિષય સાથે સંસર્ગ હોવા છતાં પણ તે વૃત્તિમાં અજ્ઞાનનિવકત્વનું પ્રયોજક નથી તેથી તે અજ્ઞાનના નિવતક નથી એમ પ્રથમ પરિચ્છેદને અને બતાવ્યું છે.' અર્થનું અપક્ષવ એટલે પિતાના વ્યવહારને અનુકૂલ મૈતન્યથી અભેદ છે તેની અભિવ્યક્તિવાળા હોવું; તેને અથ માત્ર તેવા અમેદવાળા હોવું તેમ થતું નથી. એને માટે પુરાવા રજૂ કરતા કહ્યું છે કે સંસારદશામાં અર્થાત્ તવસાક્ષાત્કારની પહેલાં જીવને બ્રહ્મથી વસ્તુત અભેદ હોવા છતા, અર્થાત્ બ્રહ્મ સ્વવ્યવહારને અનુકૂલ છવચૈતન્યથી અભિન હોવા છતાં જીવ પ્રતિ બ્રહ્મના અપરોક્ષત્વના અભાવ છે કારણ કે તેમના અભેદની અભિવ્યક્તિ નથી એમ જ કહેવું પડશે; તેથી અભેદની અભિવ્યક્તિ અપક્ષત્વની પ્રોજક છે એમ માનવું યુક્તિયુક્ત છે. અજ્ઞાનકૃત ભેદ અહીં અભેદની અભિવ્યક્તિમાં પ્રતિબંધક છે... શંક: “જીવને સાક્ષાત્કાર કરું છું, “જીવ મને અપક્ષ છે એમ જે બ્રહ્મનું જીવવિષયક વ્યવહારને અનુકૂલ જ્ઞાન છે તે માયાવૃત્તિથા ઉપહિત બ્રહ્મચૌતન્ય જ છે. આમ બ્રહ્મ જેને કર્યા છે તેવા વ્યવહારના વિષય છવમાં બ્રહ્મકતૃક વ્યવહારને અનુકુલ બ્રહ્મ તન્યથી અભિન્નત્વ હોવા છતાં પણ એ અભેદની અભિવ્યક્તિ ન હોવાથી છવ બ્રહ્મ પ્રાત અપક્ષ બની શકે નહિ. તેથી બ્રહ્મ સર્વજ્ઞ નહીં થઈ શકે. તમે એમ પણ નહીં કહી શકે કે બ્રહ્માને જીવવિષયક અપરોક્ષ જ્ઞાન ન સભવતું હોવા છતાં તેના સર્વત્વને ભંગ થતા નથી કારણ કે જીવવિષયક પરોક્ષ જ્ઞાન માત્રથી પણ સવજીવ સંભવે છે. આ દલીલ બરાબર નથી કારણ કે ઈશ્વરનું જ્ઞાન પરોક્ષ હોઈ શકે એમ સ્વીકારવામાં આવતું નથી.' For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः ઉત્તર : અજ્ઞાન જીવધમિક દ્મપ્રતિયેાગિક ભેદનું પ્રયાજક છે, અર્થાત્ અજ્ઞાન જીવના બ્રહ્મથી ભેદનું પ્રયાજક છે. કારણ કે · હું બ્રહ્મ નથી' એમ જીવને બ્રહ્મથી ભેદને અનુભવ ચાય છે; પણ અજ્ઞાન બ્રહ્મધમિક જીવપ્રતિયેાગિક ભેદ અર્થાત્ બ્રહ્મના જીવથી ભેદનું પ્રયેાજક નથી, કારણ કે બ્રહ્મને ‘હું જીવ નથી' એવા અનુભવ થાય છે એમ માનવા માટે કાઈ પ્રમાણુ નથી, તેથી બ્રહ્મ પ્રતિ જીવના બ્રહ્મથી અભેદ અભિવ્યક્તિમાં પ્રતિબંધક એવા અજ્ઞાનકૃત ભેદ ન હાવાથી ઉક્ત દોષ કે બ્રહ્મ સવ”નુ નહીં બની શકે એ નથી. ઈશ્વરને ‘હું અજ્ઞાની છુ' એવા અનુભવ થતા નથી તેથી ઈશ્વર પ્રતિ અજ્ઞાન જીવનું આવરક બનતું નથી. ૫૦૨ શકા : જ્યારે લીલાવિગ્રહપૂર્વક વ્યવહાર કરતા હેાય તે કાળમાં ઈશ્વરને પણ અજ્ઞાની હેવાપણાના અનુભવ હાય છે એમ તેના ૦૮ વચનથી સમજાય છે. ઉત્તર : આ દીલ ખરાબર નથી તેના તેવા અજ્ઞાનીપણાના મેધક વચનની અન્યથા સિદ્ધિ છે એમ ચાથા પરિચ્છેદમાં બતાવવામાં આવશે. અજ્ઞાનના એવા સ્વભાવ માનવામાં આવ્યા છે કે જે જીવ પ્રતિ જે અજ્ઞાન વિષયચૈતન્યનું આવર। હોય તેની જ પ્રતિ તે અજ્ઞાન પેાતાના આશ્રયભૂત વિષયચૈતન્યથી ભેદનું આપાદન કરનારું' બને છે તેથી જ ચૈત્રના જ્ઞાનથી તેનું ધટાવરક અજ્ઞાન દૂર થતાં ચૈત્રનુ અજ્ઞાન જે નિવૃત્ત નથી થયું તે તેની જ પ્રતિ વિષયચૈતન્યથા ભેદનુ આપા બને છે. ઘટથી અવચ્છિન્ન ચૈતન્યમાં ચૈત્ર પ્રતિ ધટ-ચૈતન્યનું આવરણ કરનાર અજ્ઞાન જેમ છે તેમ ત્યાં મૈત્ર પ્રતિ પણ ચૈતન્યનું આવરણ કરાર અજ્ઞાન છે. આમ ચૈત્રને થયેલા ધટજ્ઞાનથી ચૈત્રનું ધટ-અજ્ઞાન જે ચૈત્ર પ્રતિ પોતાના આશ્રયભૂત વિષયાવચ્છિન્ન ચૈતન્યથા ભેદનું આપાદન કરનારું" હતુ. તે નાશ પામતાં, ચૈત્રના લટજ્ઞાનથી નિવૃત્ત નહીં થયેલુ ધટરોતન્યમાં રહેલુ' અજ્ઞાન જે ચૈત્ર પ્રતિ ધટનું આવરણ કરનારું છે તે ચૈત્ર પ્રતિ જ પોતાના આશ્રયભૂત ટચૈતન્યથી ભેદનું આપાદાન કરનારું બને છે. પણ ચૈત્રનું અજ્ઞાન ચૈત્ર પ્રતિ ચૈતન્યનું અનાવર હાઈ ને ચૈત્ર પ્રતિ તે પોતાના આશ્રયભૂત ધટચૈતન્યથી ભેદનું આપાદન કરનારુ નથી હાતું. આમ હોય તે ચૈત્રના ધટજ્ઞાનથી ચૈત્રનું અજ્ઞાન નિવૃત્ત થતાં તેનાથી કરવામાં આવેલા ભેદની નિવૃત્તિ થાય તો પણ ચૈત્રના અજ્ઞાનથી કરવામાં આવેલા ભેદ વિદ્યમાન હેાવાથી ચૈત્ર (ચૈત્રવૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્ય) અને ધટતન્યના અભેદની અભિવ્યક્તિ ન થાય. તેથી ઘટના અપરાક્ષત્વના અનુભવની ઉપપત્તિ ન જ હોય. માટે એમ કહેવુ જોઈએ કે ' ચૈત્રનું અજ્ઞાન જેમ ચૈત્ર પ્રતિ તેમ ચૈત્ર પ્રતિ પાતાના આશ્રયથી ભેદનું આપાદક નથી ખનતુ. કારણ કે ચૈત્ર પ્રતિ પાતાના આશ્રયનું આવરણ કરનારું નથી હતું.' આમ ઉક્ત વ્યવસ્થા કે ચૈત્રતા જ્ઞાનથી ચૈત્રનું જ અજ્ઞાન દૂર થાય . મેં સિદ્ધ થાય છે. नन्वेवं वृत्तिविषयचैतन्या भेदाभिव्यक्तिलक्षणस्यापरोक्ष्यस्य स्वविषयचैतन्यगताज्ञाननिवृत्तिप्रयोज्यत्वे तस्याज्ञाननिवृत्तिप्रयोजकत्वायोगाद् ज्ञानमात्रमज्ञान निवर्तकं भवेदिति चेत्, न । ' यद् ज्ञानमुत्पद्यमानं स्वकारणमहिम्ना विषयसंसृष्टमेवोत्पद्यते तदेवाज्ञाननिवर्तकम्' इति विशेषणाद् For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ૧૦૩ ऐन्द्रियकज्ञानानां तथात्वात् । एवं च शब्दादुत्पद्यमानमपि ब्रह्मज्ञानं सर्वोपादानभूत स्वविषयब्रह्मसंसृष्टमेव उत्पद्यते इति तस्याज्ञाननिवर्तकत्वमज्ञाननिवृत्तौ तन्मूलभेदप्रविलयादापरोक्ष्यं चेत्युपपद्यतेतराम् । શકા થાય કે આમ વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્ય અને વિષયથી અવચ્છિન્ન ચૈતન્યના અભેદની અભિવ્યક્તિરૂપ અપરાક્ષત્વ જો પાતાના વિષયથી અવછન્ન ચૈતન્યમાં રહેલા અજ્ઞાનની નિવૃત્તિથી પ્રયેાજય હાય (—અજ્ઞાનની નિવૃત્તિ કરે છે માટે અપરોક્ષ છે એમ હાય—) તા તેમાં અજ્ઞાનનિવૃત્તિની પ્રત્યેાજકતાના અભાવ હેવાથી (~~અપરે ક્ષ છે માટે અજ્ઞાનની વૃિત્તિ કરે છે એમ ન હોય તા—) જ્ઞાનમાત્ર અજ્ઞાનનુ' નિવૃત ક અને આવી શકા થાય તેા ઉત્તર છે કે ન; કારણ કે ‘જે ઉત્પન્ન થતુ જ્ઞાન પેાતાના કારણુના મહિમાથી ત્રિષયની સાથે સ`સૃષ્ટ જ ઉત્પન્ન થાય છે, તે (જ્ઞાન) જ અજ્ઞાનનુ નિવ`ક છે એવું વિશેષણ હોવાથી ઇન્દ્રિયજન્ય જ્ઞાન જ તેવું છે (—સંનિક રૂપ કારણના મહિમાથી વિષય સાથે સ સૃષ્ટ તરીકે જ ઉત્પન્ન થાય છે). અને આમ શબ્દથી ઉત્પન્ન થતું બ્રહ્મજ્ઞાન પણ સ'ના ઉપાદાનભૂત પેાતાના વિષય બ્રહ્મ સાથે સ ́સુષ્ટ જ ઉત્પન્ન થાય છે તેથી તે અજ્ઞાનનું નિવૃત ક છે અને અજ્ઞાનની નિવૃત્તિ થતાં એ (અજ્ઞાન) જેનું મૂળ છે તેવા ભેદના પ્રવિલય (નાશ) થવાથી તનુ અરાવ વધારે જ ઉપપન્ન છે. વિવરણ ઃ શંકા થાય કે અજ્ઞાનની નિવૃત્તિ કરે તે અપક્ષજ્ઞાન' એ રીતથી જ્ઞાન અજ્ઞાનનું નિવ`ક અને તેમાં અપરાક્ષત્વ પ્રયેાજક છે એમ ન કહી શકાય કારણ કે જ્ઞાનમાં રહેલું અપરાક્ષવ જ અજ્ઞાન નિવૃત્તિને અધીન છે. જ્ઞાન અપરાક્ષ છે માટે અજ્ઞાનનિવ`ક છે એમ નહી. પશુ અજ્ઞાનનિવૃત્તિ કરે છે માટે અપરેક્ષ છે એમ તમારા મત પ્રમાણે માનવુ પડે. એમ પણુ દીલ નહીં કરી શકાય કે ભલે તે જ્ઞાનનું અપરાક્ષત્વ અજ્ઞાનની નિવૃત્તમાં પ્રયાજક ન હેાય. આ દલીલ ખરાબર નથી કારણુ કે એમ હેય તેા જ્ઞાનમાત્ર અજ્ઞાનનું નિવૃત ક બનવું જોઇ એ તેથી પરાક્ષ જ્ઞાન પણુ અજ્ઞાનનું નિવતક બનશે. આ શંકાના ઉત્તર આપતાં એવા આશય રાખ્યા છે કે અપરોક્ષત્વ જ્ઞાનના અજ્ઞાનનિવૃત કત્વમાં પ્રયેાજ* ન હેાય તે પણ હાનિ નથી કારણ કે ખીજુ પ્રયેાજક પ્રથમ પરિચ્છેદને અન્તે દર્શાવેલું છે. જે જ્ઞાન પેાતાના કારણના મહિમાને લીધે પોતાના વિષયની સાથે સમુષ્ટ હાય એ જ જ્ઞાન અજ્ઞાનનિવત ક હોય છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન સનિક રૂપ કારણના મહિમાથી વિષયની સાથે સમ્રષ્ટ તરીકે ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનનિવતક છે. જયારે અનુમતિવૃત્તિ વગેરેનું એવું નથી માટે તેમને અજ્ઞાનનિવત કે માનવા જ પડે એવું નથી. શંકા થાય કે અનુમેય અગ્નિ આદિવિષયક અનૂમિતિવૃત્તિની જેમ બ્રહ્મ વિષયક શાબ્દ વૃત્તિના પણ પોતાના વિષયભૂત બ્રહ્મચૈત ય સાથે સંસ`` નહાવાથી તે મૂળ અજ્ઞાનનું નિવૃતકે નહીં બની શકે તેથી તત્ત્વજ્ઞાન પછી પણ બ્રહ્મનું અપરાક્ષત્વ નહી' ડાય. આ શંકા ના ઉત્તર એ છે કે શબ્દથી ઉત્પન્ન થતુ બ્રહ્મજ્ઞાન બધાના ઉપાદાનભૂત પોતાના વિષય બ્રહ્મ સાથે સમુષ્ટ જ ઉત્પન્ન થાય છે તેથી તેના અજ્ઞાનનું નિવČક છે. (જેટલું ઉત્પન્ન થાય For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ सिद्धान्तलेशसङ्ग्रहः છે તે બધુ જ બ્રહ્મ સાથે સાંસ ધરાવનાર તરીકે જ ઉત્પન્ન થાય છે તો પછી ભાવિષયક વૃત્તિના પાતાના વિષય ભ્રહ્મ સાથે સસગ હોય જ એમાં શુ કહેવાનું ? એ આાયથી ‘બધાના ઉપાદાનભૂત' એમ કહ્યું છે.) આમ બ્રહ્મવિષયક વૃત્તિ અગ્નિ આદિ વિષયક અનુમતિ વૃત્તિ જેવી નથી. (શંકા−) જ્ઞાનનું અખરાક્ષત્વ અજ્ઞાનની નિવૃત્તિમાં પ્રયેાજય નથી એ મતમાં વેદાન્તજન્ય જ્ઞાન અપરાક્ષ છે એમ આ શાબ્દાપરાક્ષવાદમાં સિદ્ધ કરવુ વ્યથ છે. (ઉત્તર) ના. ‘અજ્ઞાનની નિવૃત્તિ કરનાર જ્ઞાન અપરાક્ષરૂપ હોય છે' એ નિયમ જે ચક્ષુ આદિથી જન્ય જ્ઞાનેામાં જોવામાં આવ્યા છે તે બ્રહ્મના અજ્ઞાનની નિવૃત્તિ કરનાર બ્રહ્મવિષયક શાબ્દજ્ઞાનમાં સાચેા છે. અહીં તેના વ્યભિચારને વારવાને માટે વેદાન્તજન્ય જ્ઞાનની અપરોક્ષતાન સિદ્ધ કરવાની સાથે કતા ઉપપન્ન છે. માટે મૂળ અજ્ઞાનનુ નિવă એવું બ્રહ્મ વિષયક શાબ્દજ્ઞાન જે તાદ્વૈતપચન (બૃહદ્. ૧.૪.૧) ઇત્યાદિ શ્રુતિથી અને ‘હું બ્રહ્મના સાક્ષાત્કાર કરું છું' એમ તત્ત્વવિદ્ના અનુભવયા સિદ્ધ છે તેની સિદ્ધિ ન કરવામાં આવે તા આ અનુપપન્ન બને. ઘટ આદિમાં ધટાદિ વિષયક વૃત્તિ હોય ત્યારે જ અપરાક્ષત્વ હાય છે, વૃત્તિ અટકી જતાં ફરી અજ્ઞાનથી કરવામાં આવેલા ભેદ પ્રાપ્ત થવાથી પોતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભેદતા અભિવ્યક્તિ થતી નથા અન તે અપરાક્ષ રહેતાં નથી. જ્યારે બામાં મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થતા અપરાક્ષવ હાય છે અને ફ્રી આવરણુકૃત ભેદની શકવતા નથી, તેથી બ્રહ્મજ્ઞાન પછી સદૈવ અપરાક્ષવ હાય જ છે એ ભેદ છે. માટે વેદાન્ત જન્ય જ્ઞાનથી બ્રહ્મનું અપરાક્ષત્વ વધારે યુક્તિયુક્ત છે. नन्वेवमध्ययनगृहीतवेदान्तजन्येनापि तज्ज्ञानेन मूलाज्ञाननिवृत्या आपरोक्य किं न स्यात् । न च तत्सत्तानिश्चयरूपत्वाभावाद् नाज्ञानमिवर्तकमिति वाच्यम् । तथाऽपि कृतश्रवणस्य निर्विचिकित्सशाब्दज्ञानेन तन्निवृत्या मननादिवैयर्थ्यापत्तिरिति चेत्, न । सत्यपि श्रवणाद् निर्विचिकित्सज्ञाने चित्तविक्षेपदोषेण प्रतिबन्धाद् अज्ञानानिवृच्या तन्निराकरणे मनननिदिध्यासन नियम विध्यर्थानुष्ठानस्यार्थवत्त्वाद् भवान्तरीयमननाधनुष्ठान निरस्तचि च विक्षेपस्य उपदेशमात्राद् ब्रह्मापरोक्ष्यस्येष्यमाणत्वाच्चेત્યારૢ ||oા શકા થાય કે આમ હાય તા . અધ્યયની ગૃહીત વેદાન્તથી ઉત્પન્ન થયેલા તેના (બ્રાના)જ્ઞ નથી પણ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થવાથી અપરેક્ષ કેમન હોય ? એવો દલીલ કરવી ન જોઇએ કે એ અઘ્યાનથી ગૃહીત વેદાન્તજન્ય જ્ઞાન) સત્તાનિશ્ચયરૂપ ન હેાવથી અજ્ઞાનનું નિવત ક ન ી (આ દલીલ બરાબર ન્થી) કારણ કે એમ હોય તા પણુ (સત્તાનિશ્ચયાત્મક ન હોય તેા પણુ) જેણે શ્રવણુ કર્યુ· છે તેવાને સદેહરહિત શાશ્વજ્ઞાનથી તેની (અજ્ઞાનની) નિવૃત્તિ થવાથી મનન આદિની તા પ્રસક્ત થશે. For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ પ (આવી શંકા થાય તે ઉત્તર છે કે ના; કારણ કે શ્રવણથી સંદેહરહિત જ્ઞાન થાય તે પણ ચિત્તના વિક્ષેપરૂપ દોષથી પ્રતિબધ થવાને કારણે અન્ન નની નિવૃત્તિ થતી નથી તેથી તેનું નિરાકારણમાં મનન અને નિદિધ્યાસનના નિયમવાધના અર્થના અનુષ્ઠાનની પ્રજનવત્તા છે, અને અન્ય જન્મના મનન આદિના અનુષ્ઠાનથી જેના ચિત્તવિક્ષેપની નિવૃત્તિ થઈ છે તેવા માણસની બાબતમાં ઉપદેશમાત્રથી બ્રાની અપક્ષતા સ્વીકારવામાં આવે છે – એમ અતtવદ્યાચાર્ય કહે છે) (૧૦) વિવરણઃ શંકા રજૂ કરવામાં આવે કે એ નિયમ સ્વીકારવામાં આવે કે જે કાન વિષયની સાથે સંસદ તરીકે ઉદય પામે છે તે જ્ઞાન અજ્ઞાનનું નિવતક બને જ છેતે આપાતજ્ઞાન (ઉપરછલું જ્ઞાન) પણ પિતાના વિષય સાથે સંસગ ધરાવનાર તરીકે ઉત્પન્ન થાય છે તેથી તેનાથી પણ બ્રહ્મની અપરોક્ષતા થવી જોઈએ. જો એમ કહે કે શ્રવણ કે વિચારની પહેલાં વેદાન્તના અધ્યયનથી થતું આ જ્ઞાન વિષય સગીર હોવા ઉપરાંત સજાનો નિશ્ચય રૂપ હોવું જોઈએ, તે પણ શ્રવણથી નિશ્ચયાત્મક જ્ઞાન થાય જ છે તેથી મનનાદિ વ્યર્થ બની જાય. આ શંકાનું સમાધાન છે કે અજ્ઞાનનું નિવતક જ્ઞાન વિષય સગી' અને નિશ્ચયાત્મક હોવા ઉપરાંત અપ્રતિબદ્ધ હોવું જોઈએ ચિત્તવિક્ષેપને કારણે તેમાં કોઈ પ્રતિબંધ (રુકાવટ) આવેલે ન હૈ જોઈએ. આ ચિત્તવિક્ષેપના દોષને કારણે થતા પ્રતિબંધની નિવૃત્તિને માટે મનન અને નિદિધ્યાસનની આવશ્યક્તા છે, અને તે અંગેના નિયમવિધિ અને તેમના અર્થનું અનુષ્ઠાન સાર્થક બને છે. આમ અસંભાવના (બ્રહ્મ આવું હેઈજ ન શકે એ ખ્યાલ) અને વિપરીતભાવના (પ્રકૃતિ, કાલ આદિને બ્રહ્મ માની લેવું તે) જેને વિક્ષેપ કહેવામાં આવે છે તેની નિવૃત્તિ માટે મનન આદિની ઉપયોગિતા છે. પણ જે વિદ્યાના અધિકારીની બાબતમાં અન્ય પૂર્વભવના મનનાદિ સહિત શ્રવણના અનુજાનથી સમસ્ત વિક્ષેપ દૂર થઈ ગયો હોય તેને ઉપદેશમાત્રથી સત્તાનિશ્ચયરૂપ અપ્રતિબદ્ધ બ્રહ્મજ્ઞાન થાય છે અને અપરાક્ષ સ ભવે છે. આમ તેને આ જન્મમાં શ્રવણ, મનન આદિના અનુષ્ઠાન વિના પણું મૂળ અજ્ઞાનની મિત્તિ અને બ્રહ્માપરાતા થઈ શકે એ આ મતમાં સ્વીકાર્ય છે (૧૦) (११) अथैवमपि कृतनिदिध्यासनस्य वेदान्तजन्यब्रह्मज्ञानेनेव घटादिज्ञानेनापि ब्रह्माज्ञाननिवृत्तिः किं न स्यात् । न च तस्य ब्रह्माविषयत्वाद् न ततो ब्रह्माज्ञाननिवृत्तिरिति वाच्यम् । 'घटस्सन्' इत्यादिबुद्धिवृत्तेः सद्पब्रह्मविषयत्वोपगमात् ।। न च तत्र घटायाकारवृत्त्या तदज्ञाननिवृत्तौ स्वतः स्फुरणादेव तदवच्छिन्नं चेतन्यं सदिति प्रकाशते, न तस्य घटाघाकारवृत्ति विषयत्वमिति वाच्यम् । तदनाचे घटविषयं ज्ञानं तदवच्छिन्नचैतन्यविषयमज्ञान For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ५०६ सिद्धान्तलेशसमहः मिति भिन्नविषयेण ज्ञानेन तदज्ञाननिवृत्तेरयोगाद् जडे आवरणकृत्याभावेन घटस्याज्ञानाविषयत्वात् । ___ न च घटादिवृत्तेस्तदवच्छिन्नचैतन्यविषयत्वेऽपि अखण्डानन्दाकारत्वाभावाद् न ततो मूलाज्ञाननिवृत्तिरिति वाच्यम् । वेदान्तजन्यसाक्षात्कारेऽपि तदभावात् । न हि तत्राखण्डत्वमानन्दत्वं वा कश्चिदस्ति प्रकारः । वेदान्तानां संसर्गगोचरप्रमाजनकत्वलक्षणाखण्डार्थत्वहानापः । न च वेदान्तजन्यज्ञानादेव तन्निवृत्तिनियम इति वाच्यम् । क्लुप्ताज्ञाननिवर्तक वप्रयोनकस्य रूपस्य ज्ञानान्तरेऽपि सद्भावे तथा नियन्तुमशक्यत्वात् । न च घटायाकारवृत्तिविषयस्यावच्छिन्नचैतन्यस्यापि कल्पितत्वेन यन्मूलाज्ञानविषयभूतं सत्यमनवच्छिन्नं चैतन्यम्, तद्विषयत्वाभावाद् घटादिवृत्तीनां निवय॑त्वाभिमताज्ञानसमानविषयत्वलक्षगं क्लप्तं प्रयोजकमेव नास्तीति वाच्यम् । तत्रावच्छेदकांशस्य कल्पितत्वेऽप्यवच्छेद्यांशस्याकल्पितमाज्ञान विषयचैतन्यरूपत्वात्, तस्य कल्पितत्वे घटवज्जडतया अवस्थाऽज्ञानं प्रत्यपि विषयत्वायोगेनावस्थाऽज्ञानस्य मूलाज्ञानविषयाकल्पितचैतन्यविषयत्वस्य वक्तव्यतया तन्निवर्तकघटादिज्ञानस्यापि तद्विषयत्वावश्यम्भावेन तत्पक्षेऽपि ततो मूलाज्ञाननिवृत्तिप्रसङ्गस्यापरिहारात् । (૧૧) હવે શંકા થાય કે એમ હોય તો પણ જેણે નિદિધ્યાસન કર્યું છે તેવા માણસની બાબતમાં જેમ વેદાન્તજન્ય બ્રહ્મજ્ઞાનથી બ્રહ્મ અંગેના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે તેમ ઘટાદિના જ્ઞાનથી પણ બ્રહ્મ અગેના અજ્ઞાનની નિવૃત્તિ કેમ ન થાય? અને એવી દલીલ કરવી નહિ કે તે બ્રહ્મવિષયક નથી તેથી તેનાથી બ્રહ્મ અંગેના અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. (આ દલીલ બરાબર નથી, કારણ કે “ઘટ સત્ છે ઈત્યાદિ બુદ્ધિવૃત્તિને સદ્દરૂપ બ્રહ્મવિષયક માનવામાં આવી છે. અને એવી દલીલ કરવો નહિ કે ત્યાં ઘટાદિ-આકારેવાળી વૃત્તિથી તે (ઘટાદ) ના અજ્ઞાનની નિવૃત્તિ થતાં રવતઃ સ્કૂરણને લીધે જ તેનાથી (ઘટથી) અવચ્છિન્ન તન્ય “સ' એમ પ્રકાશે છે; (તેથી) તે (બ્રહ્મ) ઘટાદિ-આકારવાની વૃત્તિને વિષય નથી (આ દલીલ બરાબર નથી, કારણ કે તેને અભાવ હોય તે ચેતન્ય ઘાદિ-વૃત્તિને વિષય ન હોય તે–) જ્ઞાન ઘટવિષયક હશે, અને અજ્ઞાન તેનાથી (ઘટથી) અવચ્છિન્ન ચૈતન્ય વિષયક હશે, તેથી ભિન્ન વિષયવાળે સાનથી તેના અજ્ઞાનની નિવૃત્તિ નહીં થઈ કે, (અને જડમાં આવરણના ફળ (અપ્રકાશ)ને અભાવ હોવાથી ઘટ અજ્ઞાનને વિષય નથી. For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિરછેદ અને એવી દલીલ કરવી નહિ કે "ઘટાદિ (આકારમાં પરિણત) વૃત્તિ તેનાથી (વટાદિ)થી અવછિન્ન રૌતન્યવિષયક હેવા છતાં પણ તે અખંડ આનન્દાકા૨ નથી . તેથી તેનાથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી.” ( આ દલીલ બરાબર નથી) કારણ કે વેદાન્તજન્ય સાક્ષાત્કારમાં પણ તેને અભાવ છે; ત્યાં અખંડત્વ કે આનંદવ એ કઈ પ્રકાર નથી, કારણ કે (વેદાન્તજન્ય સાક્ષાત્કારમાં અખંડત્વ કે આનંદ– હેય તો) વેદાનોના સંસર્ગવિષયક પ્રમાજનકવરૂપ અખંડાથત્વની હાનિ આવી પડે (હાનિ માનવી પડે). અને એવી દલીલ કરવી નહિ કે “વેદાન્તજન્ય જ્ઞાનથી જ તેની (મળ અજ્ઞાનની) નિવૃત્તિનો નિયમ છે. (આ દલીલ બરાબર નથી, કારણ કે અજ્ઞાનનિયતકામાં પ્રોજક એવું જે માનેલું રૂપ છે તે બીન જ્ઞાનમાં પણ વિદ્યમાન છે તેથી એ નિયમ કર શકય નથી. અને એવી દલીલ કરવી નહિ કે ઘટાદિ આકાર વૃત્તિનું વિષયભૂત અવચ્છિન્ન ચૈતન્ય પણ કલ્પિત છે તેથી જે મૂળ અજ્ઞાનનું વિષયભૂત સત્ય અનવચ્છિન ચૈતન્ય તે તેને વિષય નથી માટે નિવાર્ય તરીકે અભિમત (માન્ય) અજ્ઞાન સાથે સમાન વિષયવાળા હેવું એ માનેલું પ્રયોજક લક્ષણ જ ઘટાદિનવૃત્તિઓમાં નથી.” (આ દલીલ બરાબર નથી, કારણ કે ત્યાં અવચ્છેદક આ શ કલ્પિત હોય તે પણ અવષેધ અંશ મૂળ અજ્ઞાનના વિષયભૂત અકલ્પિત ચૌતન્યરૂપ છે; (અને) તે (અવછેદ્ય અંશ) કલ્પિત હોય તે ઘટની જેમ તે જડ હોવાથી અવસ્થા-અજ્ઞાન પ્રતિ પણ તે વિષય હોઈ શકે નહિ, તેથી અવસ્થા-અજ્ઞાન મૂળ અજ્ઞાનના વિષયભૂત અકલિપત ચૈતન્યવિષયક છે એમ કહેવું પડશે. માટે તેનું નિવર્તક ઘટાદ જ્ઞાન પણ અવશ્ય તદ્વિષયક (અકલ્પિત રૌતન્યવિષયક) હોવું જોઈએ; તેથી તે પક્ષમાં (અવછેદ્ય અંશ કપિત છે એ પક્ષમાં પણ તેનાથી (ઘટાદિ જ્ઞાનથી) મૂળ અજ્ઞાનની નિવૃત્તિના પ્રસંગને પરિહાર થતો નથી. વિવરણ:- પૂર્વપક્ષ તરીકે એક મુદ્દો ઊભો કર્યો છે મનનાદિની જરૂર વિક્ષેપદોષની નિવૃત્તિને માટે છે એમ માની લઈએ તો પણ જેણે નિદિધ્યાસન કર્યું છે તેવા અધિકારીની બાબતમાં ઘટાદિના જ્ઞાનથી પણ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થવી જોઈએ કારણ કે જે મૂળ અજ્ઞાનને વિષય છે તે જ સમાન રીતે ઘટાદિ જ્ઞાનને પણ વિષય છે. જે ઘટમાત્રને વિષય કરનારા જ્ઞાનથી ઘટાદિથી અવચ્છિન્ન ચૈતન્યને વિષય કરનારા અજ્ઞાનની નિવૃત્તિ ન સંભવે કારણ કે તે જ્ઞાન અને અજ્ઞાનને વિષય નથી, તે ઘટ જ્ઞાન અને અજ્ઞાનને વિષય થાય તેટલા માટે એમ માનવું પડશે કે અજ્ઞાન પણ ઘટાદિ જઠ માત્રને વિષય કરનારું છે. પણ આ કલ્પના શકય નથી કારણ કે જડ ઘટાદિ જડ હોવાને લીધે જ પ્રમાણની પ્રવૃત્તિની દશામાં તેના અપ્રકાશની ઉપપત્તિ છે, તેથી જ વસ્તુ અપ્રકાશ હોય તેને માટે અજ્ઞાનકૃત આવરણની કલ્પના કરવાની જરૂર નથી. આમ વેદાન્તજન્ય જ્ઞાનની જેમ ઘટાદિ જ્ઞાન પણું બ્રહ્મચૈતન્ય વિષયક જ છે તેથી મૂળ અજ્ઞાન સાથે તેને સમાન વિષય હોવાથી ધટાદિ જ્ઞાનથી પણ મૂળ અડાનની નિવૃત્તિ પ્રસક્ત થાય છે. મૂળ અજ્ઞાનના નિવતક થવામાં પ્રયોજક લક્ષણ વેદાન્તજન્ય જ્ઞાનમાં માન્યાં છે–મૂલાજ્ઞાનસભાનવિષયકત્વ, સત્તાનિશ્ચયરૂપત્વ, અપ્રતિબદ્ધત્વ–તે નિદિધ્યાસનના For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૮ सिद्धान्तलेशसंग्रहः પરિપાકના કાળમાં ચક્ષુ આદિથી જન્ય ધટાદિ જ્ઞાનમાં પણ છે. તેથી વેદાતજન્ય જ્ઞાનથી જ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, પણુ ધટાદિ જ્ઞાનથો મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી એવા નિયમ કરી શકાય નહિ, કારણ કે ઉપયુ ક્ત લક્ષણા ઉપરાંત વેદાન્તજન્યત્વને પણ પ્રયાજક લક્ષણુ માનવામાં ગૌરવ છે, અને તેને માટે પ્રમાણુ નથી. આની સામે શકા કરી શકાય કે ધટાદિ આકારવાળી વૃત્તિને વિષય ધાીિ અવચ્છિન્ન ચૈતન્ય છે જે અવચ્છિન્નત્વને કારણે કલ્પિત છે, જ્યારે મૂળ અજ્ઞાનના વિષય અનવચ્છિન્ન ચૈતન્ય છે જે અનવચ્છિન્ન હોવાને કારણે સત્ય છે, આમ ધટા.દવૃત્તિ કાપત ચૈતન્યવિક હાવાથી મૂળ અજ્ઞાનની સાથે તેમના સમાન વિષય નથી તેથી બટાદિજ્ઞાનથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિ શક્ય નથી. આ શંકાના ઉત્તર આપતાં પૂર્વ પક્ષી કહે છે કે ધટાદિથી વચ્છિન્ન ચૈતન્યને પિત હે છે। ત્યારે અવશ્વ ચૈતન્યાંશ તમને અકહિપત અભિપ્રેત છે કે કહિત. જો પ્રથમ પક્ષ અનુસાર અવચ્છેદક - અ શ દ્રિપત હોય તાય અવચ્છેદ્ય અંશ અર્પિત હોય તા મૂળ અજ્ઞાનના વિષયભૂત અકહિત બ્રહ્મ-નૈતન્યરૂ જ છે તેથી ધટાદિાન અને મૂળ અજ્ઞાનના વિષય સમાન રહે છે. જો બીજા ક્ષ અનુસાર અવચ્છેદ્ય અંશ કલ્પિત હોય તે તે જ હાવા જોઈએ અને એમ હાય તા તે અજ્ઞાનનેા વિષય બની શકે નહિ, તેથી અવસ્થા અજ્ઞાનતા વિષય મૂળ અજ્ઞાનનું વિષયભૂત બ્રહ્મચૈતન્ય જ છે એમ કહેવુ પડશે કારણ કે અજ્ઞાનવિષય વિનાનુ તે। સભવે જ નહિ. અને આમ બ્રહ્મઐતન્યવિષયક અવસ્થા અજ્ઞાનના નિવૃતક બનવા માટે ધાદિ–વૃત્તિને પણ મૂળ અજ્ઞાનના વિયભૂત બ્રહ્મચૈતન્ય વિષયક માન્યા સિવાય બીજો ઉપાય નથી. ધટાદિ—વૃત્તિ ને સત્યબ્રહ્મવિષયક ન હેાય તે અવસ્થા-અજ્ઞાનની સાથે તેમનુ સમાનવિષયત્વ ન હોય અને તેથી ધટાવૃિત્તિ અવસ્યા અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે નહિ. આમ દરેક રીતે વિચારતાં ટાાદ-જ્ઞાન પશુ વેદાન્તજન્યજ્ઞાનની જેમ મૂળ અજ્ઞાનની સાથે સમાન વિષયવાળું છે અને તેથી બટાદિ-જ્ઞાનથી પશુ મૂળ-અજ્ઞાનના નિવૃત્તિ થવા જોઈએ એમ પૂર્વ પક્ષી માને છે. अत्राहुराचार्याः न कौतन्यं चक्षुरादिजन्यवृत्तिविषयः । .. 'न सन्दृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कथनैनम् [ō, ૬.૨, શ્વેતા. ૪. ૨૦] 66 'पराब्चि खानि व्यतृणत्स्वयम्भूस्तस्मात् पराङ् पश्यति नान्तरात्मन् ।" [कठ, ४.१] इत्यादिश्रुत्या तस्य परमाण्वादिवत् चक्षुराद्ययोग्यत्वोपदेशात्, ‘ઔપનિવર્’ વિદ્. રૂ.૧.૨૬] કૃત્તિ વિશેષળાવ । ન ૨— 'सर्वप्रत्ययवेो वा ब्रह्मरूपे व्यवस्थिते ।' इत्यादिवार्त्तिकविरोधः तस्य पटाचाकारवृभ्युदये सति आवरणाभिभवात् स्वप्रभं सपं ब्रह्म 'घटस्सन्' इति घटवद् व्यवहार्य' भवतीत्यौपचारिकघटादिवृसि वेद्यस्व For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ vole તૃતીય પર परत्वात् । आवरणाभिभावकत्वं च घटादिज्ञानस्य घटादिविषयत्वादेव उपपन्नम् । घटादेरपि अज्ञानविषयत्वाद् 'घटं न जानामि', 'घटज्ञानेन घटाज्ञानं नष्टम्' इति अवस्थाऽज्ञानस्य घटादिविषयत्वानुभवात् । न च तत्रावरणकृत्याभावादज्ञानाङ्गीकारो न युक्तः, तद्भासकस्य तदवच्छिन्नचैतन्यस्यावरणादेव तदप्रकाशोपपत्रेरिति वाच्यम् । उक्तभङ्ग्या जडस्य साक्षादज्ञानविषयत्वप्रतिक्षेपेऽपि जडावच्छिन्नचैतन्यप्रकाशस्याज्ञानेनावरणम्, ततो नित्यचैतन्यप्रकाशसंसर्गेऽपि जडस्य 'नास्ति', 'न प्रकाशते' इत्यादिव्यवहारयोग्यत्वमिति परम्परया अज्ञानविषयत्वाभ्युपगमात् साक्षात् परम्परया वा यदज्ञानावरणीयम्, तद्विषयत्वस्यैव ज्ञानस्य सदज्ञाननिवर्तकत्वप्रयोजकशरीरे निवेशात् । न चैवं घटादीनामुक्तरीत्या मूलाज्ञानविषयत्वमपीति घटादिसाक्षात्कारादेव मूलाज्ञाननिवृत्त्यापातः । फलबलात् तदज्ञानकार्यातिरिक्ततद्विषयविषयकत्वस्यैव तन्निवर्तकत्वे તવાણી આ બાબતમાં આચાર્ય કહે છે – ગૌતન્ય ચક્ષુ અદિથી જન્ય વૃત્તિને વિષય નથી; કારણ કે તેનું (આત્માનું) રૂપ (ચક્ષુથી) જેવાને ગ્ય નથી, કેઈ તેને ચક્ષુથી જોતું નથી (કઠ, ૬.૯; તા.૪. ૨૦), "ઈશ્વરે જડ વિષયક ઇન્દ્રિ જડી છે, તેથી (માણસ) બાહા (જડ)ને જુએ છે, આત્માની આ દર નહિ ( આત્મા કે ગૌતન્યને જેતે નથી)” (કઠ, ૪.૧) ઇત્યાદિ શ્રુતિથી તે (ચૈતન્ય) પરમાણુ આદિની જેમ ચક્ષુ આદિને યોગ્ય નથી અને ઉપદેશ છે; અને “ઔપનિષદ' (બૃહ. ૩.૯ ૨૬) (કેવળ ઉપનિષત્ પ્રમાણથી ગમ્ય) એવું વિશેષણ છે. અને “બધા પ્રત્યથી વેદ્ય તરીકે બ્રહ્મરૂપ (વસ્તુ) વ્યવસ્થિત હેય ત્યારે” ઈત્યાદિ વાર્તિકને (આમ માનતાં). વિરોધ થશે એવું નથી; કારણ કે તેનું (વાર્ષાિકવચનનુ) તાત્પર્ય ઘટાદ-આકારવ ળી વૃત્તિને ઉદય થતાં આવરણને અભિભવ (પરાજય, નાશ) થવાથી સ્વપ્રકાશ સદરૂપ થા 'ઘટણન (ઘટ સત્ છે) એમ ઘટની જેમ વ્યવહાય બને છે એમ ઔપચારિક ઘટાદિવૃત્તિત્વ બતાવવાનું છે. ઘટાદિજ્ઞાનમાં આવરણનું અભિભાવકતવ છે તે તે જ્ઞ ન ઘટાદિવિષયક છે તેનાથી ઉપપન છે, કારણ કે ઘટાદ પણ અજ્ઞાનના વિષય છે કેમકે “હું ઘરને જાણતો નથી,” “ઘટજ્ઞાનથી ઘટનું અજ્ઞાન નષ્ટ થયું” એમ અવસ્થા-અજ્ઞાન ઘટયદિવિષયક છે અને અનુભવ થાય છે. અને એવી દલીલ કરવી નહિ કે “ત્યાં (જડ વસ્તુમાં) આવરણનું કૃત્ય (ફળ –અપ્રકાશ) ન હોવાથી અજ્ઞાનને સ્વીકાર કરવો યુક્ત નથી કારણ કે તેના (જડ વસ્તુને) ભાસિત કરનાર, તેનાથી (જડથી, અવછિન્ન તન્યના આવરણથી જ For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ પરં सिद्धान्तलेशसंप्रेहः કે તેના (જડના) અપ્રકાશની ઉપપત્તિ થાય છે.” (આ દલીલ ખરાખર નથી) કારણુ કહેલી રીતથી (અર્થાત્ જડમાં આવરણનું કાય. અપ્રકાશ નથી તેથી અજ્ઞાનના અંગીકાર યુક્ત નથી એ દલીલથી) જડ સાક્ષાત્ (સીધેસીધુ') અજ્ઞાન-વિષય ન હોઈ શકે એમ ખંડન કર્યુ'' હેાવા છતાં જડથી અવચ્છિન્ન ચૈતન્યના પ્રકાશનું અજ્ઞાનથી આવરણ થાય છે, તેથા નિત્ય ચૈતન્યના પ્રકાશ સાથે સંસગ હોવા છતાં પણ જડ ‘નથી, ‘ નથી પ્રકાશતુ' ઇત્યાદિ વ્યવહારને ચેાગ્ય છે માટે પર પરાથી જડમાં અજ્ઞાનવિષયત્વના સ્વીકાર છે, તેથી સાક્ષાત્ પર પરાથી (બીજા દ્વારા, આડકતરી રીતે) જે અજ્ઞાનથી આવૃત થઈ શકે ઇં તદ્વિષયક હાવું એનેા જ જ્ઞાનના તેના અજ્ઞાનના નિયતકત્વના પ્રયાજક શરીરમાં નિવેશ છે(—અજ્ઞાન જેને આવૃત કરતું હેય. એ જ જ્ઞાનના વિષય હોય એ જ હકીકત જ્ઞાનના અજ્ઞાનનિવત કત્વમાં પ્રત્યેજક છે). અને આમ કહેલી રીતથી ઘટ આદિ મૂળ અજ્ઞાનના વિષય છે માટે ઘટ આદિના સાક્ષાત્કારથી જ મૂળ અજ્ઞાનની નિવૃત્તિના પ્રસંગ થશે (—મૂળ અજ્ઞાનની નિવૃત્તિ માનવી પડશે—) એવું નથા, તેનુ` કારણ એ કે ફળના ખળથી તે અજ્ઞાનના કાયથી અતિરિક્ત તેના વિષય (ચિન્માત્ર) વિષયક હોવુ' એ જ તેના (મૂળ અજ્ઞાનના) નિક હાવામાં પ્રયેાજક છે. (—જ્ઞાનનુ નિવત કત્વ તેના પર નિર્ભર છે). . કે વિવર્ણ : પૂર્વ પક્ષીએ જે મુદ્દો લીલ સહિત રજુ કર્યા કે “ ધટાદિ-જ્ઞાન પણ મૂળ અજ્ઞાનનુ' નિવત્ ક હોઈ શકે કારણ કે તે ચૈતન્યવિષયક છે, વેદાન્તજન્ય જ્ઞાનની જેમ’'તેમાં હેતુ (‘ધટાદિજ્ઞાન ચૈતન્યવિષયક છે”, અસિદ્ધ છે કારણ કે શ્રુતિના ઉપદેશ છે કે ચૈતન્યના સાક્ષાત્કાર ઇન્દ્રિયથી થતા નથી. વાત્તકમાં એક વચન છે કે જે જે પ્રતીત થાય છે તે બધું ‘સત્' તરીકે જ પ્રતીત થાય છે, તેથી આ અનુભવના બળે સમજાય છે કે સરૂપ બ્રહ્મ સ પ્રત્યયથી વૈદ્ય તરીકે વ્યવસ્થિત છે. પણ ઉપયુ ક્ત શ્રુતિને ધ્યાનમાં લેતાં એ સ્પષ્ટ છે કે વાર્ત્તિકને ચૈતન્યનું સ`પ્રત્યયવેદ્યત્વ ગૌણુ જ અભિપ્રેત છે, ધટાદિની જેમ મુખ્ય નહિ. જેમ ઘટ વિષયક વૃત્તિને અધ'ન વ્યવહારના વિષય છે તેમ બ્રટાન્રુિ અધિષ્ઠાનભૂત સરૂપ બ્રહ્મ પણ ધાવૃત્તિને અધીન વ્યવહારના વિષય છે. તેથી આ ગુણને લીધે વાત્તિ કકારે એમ કહ્યું છે કે સરૂપ બ્રહ્મ ટાદિત્યયવેદ્ય છે. શંકા થાય કે પરાક્ષવૃત્તિઓના વિષયેામાં આવરણના અભિભવ ન હેાવાથી ઉક્ત વ્યવસ્થા ત્યાં નહીં સ ભવે. પણુ આ લીલ બરાબર નથી કારણ કે વાન્તિકમાં 'પ્રત્યય' પદ આવરણના અભિભવ કરનાર વૃત્તિ માટે જ પ્રયા છે, તેથી કોઇ મુશ્કેલી નથી એવેા ભાવ છે. ઘટાદિ જ્ઞાન ધટાદિવિષયક હોય તેટલાથી તે આવરણનું અભિભાવક બની શકે છે; તેને માટે ઘટાદિનાન ધટાદિથી અવચ્છિન્ન ચૈતન્યવિષયક હોય એ જરૂરી નથી. જડ વસ્તુ પણ અજ્ઞાનના વિષય બની શકે છે એમ અનુભવના બળે સ્વીકારી શકાય છે—‘હું ઘટ જાણુતા નથી’, ‘ધટજ્ઞાનથી ધટવિષયક અજ્ઞાન નષ્ટ થયુ' એવા અનુભવ થાય છે તેથી ધટાદિ અવસ્થાઅજ્ઞાનના વિષય છે (~~જ્યારે મૂળ અજ્ઞાનને વિષય માત્ર બ્રહ્મ છે, જડ નહિ એમ મા 7. નાનામિ—'હુ. બ્રહ્મને જાણતા નથી' એ અનુભવથી જ્ઞાત થાય છે). For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ પ૧૧ શંકા જડ વસ્તુ અજ્ઞાનને આશ્રય કે વિષય નથી કારણ કે જડમાં અજ્ઞાનકૃત આવરણનું ફળ–અપ્રકાશ-સંભવતું નથી. હું ઘટને જાણતો નથી' એ અનુભવ તો ઘટ અને તેના અધિષ્ઠાન ચૈતન્યનું તાદામ્ય હોવાથી તે ચૈતન્ય-વિષયક હોય તો પણ ઉ૫પન્ન બને છે તેથી ઘટ-જ્ઞાન પણ ચૈતન્યવિષયક છે જેમ ઘટ-અજ્ઞાન ચૈતન્યવિષયક છે એવી દલીલ ન કરી શકાય કે જડનું આવરણ ન હોય તો તેને અપ્રકાશ સંભવે નહીં. આ દલીલ બરાબર નથી કારણ કે જડને સ્વપ્રકાશ ચૈતન્ય પર અધ્યાસ થયેલ હોવાથી તેને સર્વદા અવશાસક ચેતન્ય સાથે સંસગ હોય છે અને આ અવભાસક ચૈતન્યના આવરણથી જ જડને અપ્રકાશ સંભવે છે. ઉત્તર : જડ વસ્તુ સાક્ષાત અજ્ઞાનને આશ્રય કે વિષય બની શકે નહિ એમ કહ્યું છે તે માની લઈએ તે પણ જડથી અવચ્છિન્ન ચૈતન્યના પ્રકાશનું અજ્ઞાનથી આવરણ થાય છે તેને કારણે નિત્ય ચૈતન્યપ્રકાશ સાથે સંસગ હોવા છતાં જડ નથી”, “નથી પ્રકાશનું’ ‘પ્રિય નથી' એવા વ્યવહારને યોગ્ય બને છે તેથી સાક્ષાત્ નહીં તોય એ પરંપરાથી અજ્ઞાનને વિષય છે એમ માનવું જ પડે. “છે', “પ્રકાશે છે, “પ્રિય છે એ પ્રકારના વ્યવહારને અયોગ્ય હાવા રૂપ આવરણ માન્યું છે. આમ સાક્ષાત્ કે પરંપરાથી જે અજ્ઞાનથી આવૃત થતું હોય તેને જ વિષય કરનારા જ્ઞાનથી તે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે શંકા : ઉપર કહ્યા પ્રમાણે અવછિન્ન ચૈતન્યમાં રહેલું અવસ્થા–અજ્ઞાન જડ અને તેનાથી અવચ્છિન્ન ચૈતન્ય બંનેનું આવરણ કરે છે એમ પ્રાપ્ત થાય છે; આમ ઘટાદિજ્ઞાનને જડ માત્ર વિષયક માનવાથી તેનું અજ્ઞાન સાથે સર્વા શે સમાનવિષયકતવ નહીં હોય તેથી તે અજ્ઞાનનું નિવર્તક બની શકશે નહિ. ઉત્તર ; જ્ઞાનનું અજ્ઞાન સાથે સમાનવિષયક હોવું એ જ વિરોધ-પ્રયોજક શરીરમાં પ્રવિષ્ટ છે. સર્વાશમાં સમાનવિષયકત્વ નહીં, કારણ કે તેમાં ગૌરવ છે. અગાન ઘટ અને ઘટાવચ્છિન્ન ચેતન્ય વિષયક છે જયારે ઘટડાન ઘટવિપક છે તેથી ઘટાનથી ઘટ અઝાનની નિવૃત્તિ થાય છે, પણ ચૈતન્યવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. શંકા ? અવચ્છિન્ન ચૈતન્ય સ્વરૂપથી સત્ય છે તેથી બ્રહ્મસ્વરૂપ જેમ અવસ્થા અજ્ઞાનને વિષય છે તેમ મૂળ અજ્ઞાનને વિષય પણ છે. આમ અવસ્થા-અજ્ઞાને કરેલા ચૈતન્યના આવરણના બળે જડ પણ પરંપરાથી અવસ્થા–અજ્ઞાનને વિષય બને છે તેથી ઉપર કહ્યું તેમ મૂળ અજ્ઞાને કરેલા ચૈતન્યના આવરણના બળે ધટાદિ જડને મૂળ અજ્ઞાનને વિષય પણું માનવું જ પડશે. તેથી જેમ અવસ્થા–અજ્ઞાન પ્રતિ પરંપરાથી વિષ ભૂત એવા જડના સાક્ષાત્કારથી જ અવછિન ચૈતન્યમાં રહેલા અવસ્થા-અજ્ઞાનની નિવૃત્તિ થાય છે તેમ મૂળ અજ્ઞાન પ્રતિ પણ પરંપરાથી વિષયભૂત જડના સાક્ષાત્કારથી જ બ્રહ્મચૈતન્યનિષ્ઠ મૂળ અજ્ઞાનની પણ નિવૃત્તિ પ્રસક્ત થશે (-મૂળ અજ્ઞાનની નિવૃત્તિ માનવી પડશે). ઉત્તર : ઇટાદિને સાક્ષાત્કાર થવા છતાં મૂળ અજ્ઞાનની અનુવૃત્તિ રહે છે એ ફળના બળે એમ સમજાય છે કે મૂળ અજ્ઞાન અને તેના કાર્યથી અતિરિક્ત જે મૂળ અજ્ઞાનને વિષય-ચિન્માત્ર–તદિષયક હોવું એ જ જ્ઞાનમાં મૂલાડાનનિવર્તકત્વનું પ્રયોજક છે ધટાદિસાક્ષાત્કારમાં એ લક્ષણ નથી તેથી તેને મૂળ અજ્ઞાનનું નિવક માની શકાય નહિ. For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ सिद्धान्तलेशसम्प्रहः ___ अथवा मूलाज्ञानस्यैव जडं न विषयः । अवस्थाऽज्ञानानां स्ववच्छिन्नचैतन्याश्रितानां तत्तज्जडमेव विषयः । अन्यथा चाक्षुषवृत्त्या चन्दनखण्डचैतन्याभिव्यक्ती तत्संसर्गिणो गन्धस्याप्यापरोक्ष्यापरोः । तदनभिव्यक्ती चन्दनतद्रूपयोरप्यप्रकाशापः। न च चाक्षुषवृत्त्या चन्दनत पावच्छिन्नचैतन्ययोरभिव्यक्त्या तयोः प्रकाशः, गन्धाकारवृत्त्यभावेन गन्धावच्छिन्नचैतन्यस्यानभिव्यक्त्या तस्याप्रकाशश्चेति वाच्यम् । चैतन्यस्य द्विगुणीकृत्य वृत्त्ययोगेन एकद्रव्यगुणानां स्वाश्रये सर्वत्र व्याप्य वर्तमानानां पृथक् पृथग् गगनावच्छेदकत्वस्येव शैतन्यावच्छेदकत्वस्याप्यसम्भवात् । तेषां स्वाश्रयद्रव्यावच्छिन्नशैतन्येनैव शुक्तीदमंशावच्छिन्नचैतन्येन शुक्तिरजतवत् प्रकाशतया तस्याभिव्यक्तौ गन्धस्यापि प्रकाशस्य, अनभिव्यक्तौ रजतादेरप्यप्रकाशस्य चापत्तेः । न च गन्धाकारवृत्त्युपरक्ते एव शैतन्ये गन्धः प्रकाशत इति नियमः, प्रकाशसंसर्गस्यैव प्रकाशमानशब्दार्थत्वेनासत्यामपि तदाकारवृत्ताचनावृतप्रकाशसंसर्गे अप्रकाशमानत्वकल्पनस्य विरुद्धत्वात् । अभिव्यक्तस्य गन्धोपादानचैतन्यस्य गन्धासंसर्गोक्त्यसम्भवात् । ... तस्माद् यथा त्रस्य घटवृत्तौ तं प्रत्यावरकस्यैवाज्ञानस्य निवृत्तिरिति तस्यैव विषयप्रकाशो नान्यस्य, तथा तत्तद्विषयाकारवृत्त्या तत्तदावरकाज्ञानस्यैव निवृत्तेन विषयान्तरस्यापरोक्ष्यम्, 'अनावृतार्थस्यैव संविदभेदाद् आपरोक्ष्यम्' इत्यभ्युपगमादिति । प्रमातृभेदेनेव विषयभेदेनाप्येकत्र चैतन्ये अवस्थाऽज्ञानभेदस्य वक्तव्यतया अवस्थाऽज्ञानानां तत्तज्जडविषयकत्वमिति घटादिवृत्तीनां नावस्थाऽज्ञाननिवर्तकत्वे काचिदनुपपत्तिः । न वा मूलाज्ञाननिवर्तकत्वापतिः । અથવા મૂળ અજ્ઞાનને જ જડ વિષય નથી, પણ અવસ્થા અજ્ઞાન જે અવ. છિન શૈતન્યમાં આશ્રિત છે તેમને તે તે તે જડ જ વિષય છે. અન્યથા (અર્થાત્ જડને અનાવૃત માનવામાં આવે તે) ચક્ષુ જન્ય વૃત્તિથી ચંદનખંડી અવચ્છિન્ન તન્યની અભિવ્યક્તિ થતાં તેની સાથે સંલગ ધરાવન ૨ ગન્ધની પણ આ પરે ક્ષતા થવી જોઈએ, કારણ કે તેની (ચંદનાવચ્છિન્ન રમૈતન્ય ૧, અભિવ્યક્તિ ન થાય તે ચંદન અને તેના રૂપને પણ પ્રકાશ ન થવો જોઈએ. For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ પાર અને એવી દલીલ કરવી નહિ કે “ચક્ષુજન્ય વૃત્તિથી ચંદન અને તેના પરથી અવછિન શૈતન્યની અભિવ્યક્તિ થવાથી તેમને પ્રકાશ છે, અને ગળ્યાકાર વૃત્તિ ન હોવાથી ગધેથી અવછિન ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી તેથી તેનો અપ્રકાશ છે.” (આ દલીલ બરાબર નથી, કારણ કે તન્યની દ્વિગુણિત વૃત્તિ ન હોઈ શકે; અને એક દ્રવ્યના ગુણે જે પિતાના આશ્રયમાં સર્વત્ર વ્યાપીને રહેનારા છે તેમનું પૃથક પૃથક ગગનાવચ્છેદકત્વની જેમ પૃથક પૃથક તન્યાવ છેદકત્વ પણ સંભવતું નથી. જેમ શુક્તિ ના ઇદમ્ (આ) અંશથી અવછિન રૌતન્યથી શક્તિ-રજત પ્રકાશિત થાય તેમ તે (ગુણે) પિતાના આશ્રયભૂત દ્રવ્યથી અવચ્છિન્ન મૈતન્યથી જ પ્રકાશિત થાય તેથી તેની (ચંદન દ્રવ્યથી અવચ્છિન મૈતન્યની) અભિવ્યક્તિ થતાં ગંધને પણ પ્રકાશ થવે જોઈએ અને જે અભિવ્યક્તિ ન હોય તે રજતાદિનો પણ પ્રકાશ ન થવું જોઈએ. અને ગધાકાર વૃત્તિથી ઉપરકત રૌતન્યમાં જ ગધુ પ્રકાશે છે અને નિયમ નથી, કારણ કે “પ્રકાશસંસર્ગ એ જ “પ્રકાશમાન' શબ્દને અર્થ છે તેથી તે આકારવાળી (ગધાકાર) વૃત્તિ ન હોય તે પણ અનાવૃત પ્રકાશને સંસગ થતાં અપ્રકાશમાનની કલપના વિરુદ્ધ છે; કેમ કે અભિવ્યક્ત ગન્ધપાદાન (ગબ્ધના અધિષ્ઠાનભૂત) ચાન્યના ગબ્ધ સાથે સંસગ નથી એવી ઉક્તિ સ ભવતી નથી. - તેથી જેમ રૌત્રની ઘટાકાર વૃત્તિ થતાં તેની પ્રતિ આવરણ કરનાર અજ્ઞાનની નિવૃત્તિ થાય છે માટે તેને જ વિષયના પ્રકાશ થાય છે, બીજાને નહિ, તેમ તે તે વિષયાકાર વૃત્તિથી તે તે (વિષય)નું આવરણ કરનાર અજ્ઞાનની જ નિવૃત્તિ થાય છે તેથી અન્ય વિષયની આ પરે ક્ષતા થતી નથી કારણ કે " અનાવૃત્તા અથ જ ૌતન્યથા તેનો અભેદ હેવાથી અપક્ષ છે” એમ રવીકારવામાં આવ્યું છે.' જેમ પ્રમાતાના ભેદથી એક એતન્યમાં અવસ્થા– અજ્ઞાનેના ભેદ માનવામાં આવે છે તેમ વિષયભેદથી પણ એક રૌતન્યમાં અવસ્થા–બઝનેને ભેદ્ય કહેવો પડશે: તેથી અવસ્થા અજ્ઞાનો તે તે જડ વિષયક છે માટે ઘટાદવૃત્તિઓ અવસ્થાઅજ્ઞાની વિતક હોય તેમાં કઈ અનુપત્તિ નથી. તેમ તે (ઘટાદવૃત્તિ) મૂલ અજ્ઞાનની નિવત્તક હેવી જોઈએ એવી પ્રસિદ્ધિ પણ નથી. - વિવરણ : "અવછિન ચૈતન્યનું આવરણ કરનાર અનાનની નિવૃત્તિ જડમાત્ર-વિષયક વૃત્તિથી કેવી રીતે થઈ શકે જ્યારે તેમના વિષે ભિન્ન છે!” એવ શંકા થતાં અવસ્થાઅજ્ઞાન અવચ્છિન્ન ચૈતન્યના આવરણ દ્વારા જડનું પણું આવરણ કરે છે, તેથી જડમાત્ર વિષયક વૃત્તિથી પણ અવસ્થા-અજ્ઞાનની નિવૃત્તિ સભવે છે એવું પ્રતિપાદન કર્યું. હવે એ જ શંકાનું સમાધાન બીજી રીતે બતાવે છે. અવસ્થા–અજ્ઞાનેને વિષય જ૮ જ છે -જડ ને મૂળ અજ્ઞાનને જ વિય નથી–કારણકે “ઘરું ન જ્ઞાનામિ' એ અનુભવ થાય છે પણ આ અવસ્થા અઝા અને આશ્રય તે અવચ્છિન–ચૈતન્ય છે જડને અવસ્થાઅજ્ઞાનથી આવૃત ન માનીએ તે પ્રશ્ન થાય કે ચ દન ખંડવિષયક કન્ય વૃત્તિથી ચંદનાસિ-૬૫ For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ सिद्धान्तलेशसमहः વિછિન ચૈતન્ય અભિવ્યક્ત થાય છે કે નહિ? જો થતું હોય તે તેની સાથે સંસગ ધરાવનાર ગધની પણ ચંદનની જેમ અભિવ્યક્તિ થવી જોઈએ કારણ કે બન્નેને અભિવ્યક્ત ચૈતન્ય સાથે સંસર્ગ સમાન છે. પણ જે જડને આવૃત માનીએ તે આ દેવું નથી કારણ કે ચાક્ષષવૃત્તિથી ગબ્ધના આવરણની નિવૃત્તિ થતી નથી. અને જો ચાક્ષષવૃત્તિથી અવનિ ચૈતન્યની અભિવ્યક્તિ ન હોય તે ચંદનવિષયક ચાક્ષુવવૃત્તિ થાય ત્યારે ચંદન અને તેના રૂપને અપ્રકાશ હે જોઈએ, જે ઈટ નથી. શ : જેમ ચંદનખંડ, ધટ, પટ આદિ ચૈતન્યના અવચ્છેદક છે તેમ એક દ્રવ્યમાં રહેલા ગુણે પણ ચૈતન્યના અવચ્છેદક છે તેથી ચાક્ષુષવૃત્તિથી ચંદન અને તેના રૂપથી અવછિન ચૈતન્યની અભિવ્યક્તિ થાય ત્યારે ગધથી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી તેથી તેને અપ્રકાશ છે: - ઉત્તર : એક દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ આદિના ભેદથી ચૈતન્યને ભેદ નથી, ચૈતન્ય નિરવયવ છે તેથી દ્રવ્યના અવચ્છેદથી એક વૃત્તિ અને ગણના અવચછેદથી બીજી વૃત્તિ એમ સંભવે નહિ. જે એક દ્રવ્યમાં પ્રદેશભેદથી ગબ્ધ આદિ રહેતા હોય તે ત્યાં દ્રવ્યમાં ગંધ આદિના ભેદથી ચૈતન્યભેદની શંકા સંભવે. પણ તેવું નથી કારણ કે આપણે અનુભવ છે કે ગબ્ધ, રસ આદિ સમગ્ર દ્રવ્યને વ્યાપીને રહે છે. આ ગુણે વ્યાયવૃત્તિ છે, અવ્યાખવૃતિ નથી. જેમ ધટ આદિ દ્રવ્યો ગગનના અવયછેદક કે ભેદક છે તેમ ગંધ આદિ ગુણ ગગનના ભેદક નથી હતા, કારણ કે ગંધાદિના ભેદથી ગગનના ભેદને અનુભવ થતો નથી. આમ ગંધાદિના ભેદથી ચૈતન્યને ભેદ નથી. તેથી ચદન અને તે ચંદનથી અવછિન્ના ચૈતન્યની અભિવ્યક્તિ થતાં બંધની અપેક્ષતા થવી જોઈએ, અથવા ચંદન અને તેના રૂપ અપ્રકાશ હેવો જોઈએ—એ દોષોને પરિવાર મુશ્કેલ છે. જેમ શક્તિના દમ” અંશથી અવછિન્ન ચૈતન્યમાં રજતને અધ્યાસ હોવાથી ઈદમ' અંશથી અવછિન્ન ચૈતન્યથી જ રજત અવભાસિત થવું જોઈએ, તેનાથી પૃથક એવા પિતાથી અવચ્છિન્ન ચૈતન્યથી નહી. તેમ દ્રવ્યથી અવારછન ચૈતન્યમાં કપિત ૨પાદિ પણ ! શુ દ્રવ્યથી અવછિન ચૈતન્યથી જ પ્રકાશિત થવાં જોઈએ. ગધાકાર વૃત્તિથી ઉપરક્ત ચેત-યમ જ ગંધ પ્રકાશે એ નિયમ નથી. પ્રકાશમાન હોવું એટલે પ્રકાશ સાથે સ સર્ગ એટલે જ અથ’ છે; પણ વૃત્તિથી ઉપહિત અનાવૃત પ્રકાશ સાથે સંસર્ગ હે એ અર્થ નથી, કારણ કે એમ હોય તે સુખાદિવિષયક વૃત્તિથી અનુપહિત સ ક્ષિપ્રકાશ સાથે સંસગ ધરાવનાર સુખાદિમાં પ્રકાશમાનતા ન હોય. આમ જડ અજ્ઞાનને વિષય નથી, અનાવૃત છે એમ માનતાં ચંદનાવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિની દિશામાં ગંધની પણ અપક્ષતા હોવી જોઈએ એ પ્રસંગને પરિહાર કરી શકાશે નહિ. તેથી જડમાં આવરણ સિદ્ધ થાય છે. શંકા ? જડ આવૃત છે એ પક્ષમાં પણ ચંદનવિષયક ચાક્ષુષ વૃત્તિથી જ ગધના - આવરણની પણ નિવૃત્તિ થવી જોઈએ કારણ કે ગુણ અને ગુણીનું તાદામ્ય છે. તેથી ચંદન અપક્ષ હોય ત્યારે તેની ગબ્ધ પણ અપક્ષ પ્રસ થાય છે એ દેષ તે અહીં પણ સમાન જ છે. . * ઉત્તર : ચિત્રની ઘટાકારવૃત્તિ થતાં તેની જ પ્રતિ આવરણ કરનાર અજ્ઞાનની નિવૃત્તિ થાય છે તેથી ચત્રને જ ઘટ પ્રકાશ થાય છે, અન્ય મૈત્ર આદિને થતું નથી. તેમ ગુણ અને For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચછેદ ગુણીનું તાદાઓ હેવા છતાં ભેદ પણ છે તેથી ચંદનવિષયક વૃત્તિથી ગધાદિની અપેક્ષતાની પ્રસક્તિ નથી. શંકા : ચંદનસંવિથી અભિન્ન ગધ આવૃત હોય તે પણ તે અપક્ષ કેમ ન બને છે ઉત્તર : અનાવૃત સુખાદિમાં સંવિદથી અભેદ અપરાક્ષતાને પ્રાજક જોવામાં આવે છે. શકા : એક ચદનથી અવછિન્ન નેતન્યમાં અવસ્થા-અઝાન મૈત્રની પ્રતિ ચંદનનું આવરણ કરનાર છે; તે એક છે માટે તે ચંદનવિષયક વૃત્તિથી નિવૃત્ત થઈ જાય છે, તેથી ચંદનવિષયક વૃતિ હોય ત્યારે ગધનું આવરણ હોય છે એમ માનવું યુક્તિયુક્ત નથી. ઉત્તર : જેમ એક જ વિષયમાં ચૈત્ર, મૈત્ર આદિ જ્ઞાતાના ભેદથી અજ્ઞાન અનેક છે તેમ એક ચંદનાછિન ચૈતન્યમાં ગંધાદિ વિષયના ભેદથી પણ અજ્ઞાન અનેક છે એમ કહેવું પહશે. ચંદન અપક્ષ હોય ત્યારે ગંધાદિનું આવરણ સંભવે છે તેથી દોષ નથી અવસ્થાઅજ્ઞાને જડવિષયક છે, તેથી ઘટાદિવૃત્તિ અવસ્થા-અજ્ઞાનેની નિવૃત્તિ કરે છે તેમાં, અથવા મૂળ અજ્ઞાનની નિવૃત્તિ નથી કરતી તેમાં કોઈ અનુપપત્તિ નથી. ઘટાદિવૃત્તિઓ ચૈતન્યવિષયક ન હોય તે જ્ઞાન અને અજ્ઞાનમાં વિરોધપ્રોજક સમાન. વિષયત્વ સંભવતું નથી કારણ કે વૃત્તિઓ જડમાત્ર વિષયક છે અને અજ્ઞાન સંતવમાત્ર વિષયક છે એમ માનવામાં આવે છે. તે જ રીતે જડનું આવરણ માનવામાં આવે તે પણ અપસિદ્ધાંતની આપત્તિ નથી, કારણ કે જડમાં આવરણને અનબ્યુપગમ મૂળ અજ્ઞાનવિષયક છે (અર્થાત મૂળ અજ્ઞાન જઠનું આવરણ નથી કરતું એમ સ્વીકાર્યું છે, અવસ્થા-અજ્ઞાન જડનું આવરણ નથી કરતું એમ માનવામાં નથી આવ્યું). તે જ રીતે તે તે જડતું આવરણ કરનાર અજ્ઞાન અનેક માનવામાં આવે તો અજ્ઞાન એક છે. એ સિદ્ધાંતને વિરોધ થશે એવી અનાપતિ પણ નથી. કારણ કે તે વસ્તુત: એક જ છે. આ અભિપ્રાયથી એમ કહ્યું છે કે કઈ અનુપપત્તિ નથી. આમ ધટાદિ વૃત્તિઓ મૂળ અજ્ઞાનના વિષયભૂત પ્રવિષયક નથી તેથી ઘટાદિતિથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી એ ઉપપન્ન છે. __न चैवमपि जीवविषयाया अहमाकारवृत्तेर्मूलाज्ञाननिवर्तकत्वापनिः । तस्याः स्वयम्प्रकाशमानचित्संवलिताचिदशमात्रविषयत्वात् । 'सोऽहम्' इति प्रत्यभिज्ञाया अपि स्वयम्प्रकाशचैतन्ये अन्तःकरणवैशिष्टयेन सह पूर्वापरकालवैशिष्टयमात्र विषयत्वेन चैतन्यविषयत्वाभावादिति ॥ અને આમ હોય તો પણ જીવવિષયક “અ” આકારવાળી વૃત્તિ મૂવ અજ્ઞાનની નિવતક બને એવી આપત્તિ થશે એમ માનવું પડશે) એવું નથી, કારણ કે તે (અહમાકાર વૃત્તિ) સ્વયંપ્રકાશમાન ચિત્ર સાથે સંવલિત (ચિત્ સાથે તાદાભ્યથી ચિતમાં અધ્યસ્ત ) અચિદુ-અંશ માત્રને વિષય કરનારી છે. “તે હું છું” એ પ્રત્યભિજ્ઞા પણ સ્વયંપ્રકાશ ચૈતન્યમાં અન્તઃકરણથી વિશિષ્ટતાની સાથે પૂર્વાપર કાલથી વિશિષ્ટતામાત્રને વિષય કરનારી હોવાથી તે પૈતન્યવિષયક નથી (એમ આ મતને અનુસરનારા કહે છે). For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंग्रहः વિવરણ : શંકા થાય કે ધટાદિ વૃત્તિ ચૈતન્યવિષયક ન હેાય તો પણ અટ્ટમ્ શબ્દના અથ`ભૂત અહમ`) જીવ ચિત્ અને અચિથી સ`વલિત રૂપવાળા છે તેથી જીવ વિષયક વ્રુત્તિ ચૈતન્યવિષયક હાવી જ જોઈએ અને તેનાથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિની પ્રસક્તિ થશે, આ શંકાના ઉત્તર છે કે આ વાત બરાખર નથી, સ્વયંપ્રકાશ હાવાને કારણે પેાતાની મેળે પ્રકાશમાન ચિમાં ચિત્ સાથે તાદાત્મ્યથી અભ્યસ્ત જે આ અચિદશ છે તેને જ અહમાકારવૃત્તિ વિષય કરે છે તેથી એ પણુ ચૈતન્યવિષયક નથી. અન્યથા ચિત્ કેવળ ઉપનિ થી ગમ્ય છે (ઔપનિષદ છે) એ શ્રુતને વિરાધ થશે. શંકા થાય કે ‘જે મે સ્વપ્નમાં શ્રીકૃષ્ણના અનુભવ કર્યાં હતા તે હું જાગૃતાવસ્થામાં તેને સ્મરું છુ' ઇત્યાદિ પ્રત્યભિજ્ઞ। ચૈતન્યવિષયક હાવી જ જોઈએ, નહીં તે। ચિદાત્મા સ્થાયી છે અને શરારાદિથી વ્યતિરિક્ત છે એમ સિદ્ધ ન થાય. આ શંકાના ઉત્તર છે કે ઉક્ત પ્રત્યભિત્તા પણ સ્વયંપ્રકાશમાન ચૈતન્યમાં જેમ અહમ્' એમ અન્તઃકરણુતાદાત્મ્યને વિષય કરે છે તેમ તત્તા ('તે' પા) આદિથી વિશિષ્ટતાને વિષય કરે છે; સ્વયંપ્રકાશ ચૈતન્યને વિષય નથી કરતી. આ મતમાં ચિદાત્માનું સ્થાયિત્વ વગેરે શ્રુતિના બળે જ સિદ્ધ થાય છે, પ્રત્યભિજ્ઞાથી નહિ એમ સમજવું. ૫૧૬ केचित्तु घटादिवृत्तीनां तत्तदवच्छिन्न चैतन्यविषयत्वमभ्युपगम्य“सर्वमानप्रसक्तौ च सर्वमानफलाश्रयात् । श्रोतव्येति वचः प्राह वेदान्तावरुरुत्सया ||" इति वार्त्तिकोक्तेः श्रोतव्यवाक्यार्थवेदान्तनियम विध्यनुसारेण वेदान्तजन्यमेव नियमादृष्टसहितं ब्रह्मज्ञानमप्रतिबद्धं ब्रह्मज्ञाननिवर्तकमिति घटादिज्ञानान्न तन्निवृत्तिप्रसङ्ग इत्याहुः || જ્યારે કૈટલાક ઘટાવૃિત્તિને તે તે (જડ)થી અવચ્છિન્ન ચૈતન્યવિષયક અગીકાર કરીને કહે છે કે "બધાં પ્રમાણેા ફળ (ચૈતન્ય) વિષયક હાવાથી બધાં પ્રમાણા(ની બ્રહ્મસાક્ષાત્કાર પ્રતિ કારણુતા) પ્રસક્ત થતાં, વેદાન્તાના નિયમનની ઈચ્છાથી શ્રોતન્ય: એ વચન (‘વેદાન્તાનેા જ વિચાર કરવા') એમ કહે છે”. —એમ વાન્તિકની ઉક્તિ ી સ્રોતન્યઃ—વ કચના અ`ભૂત વેદાન્તનિયમવિધિ અનુસાર વેદાન્તજન્ય જ બ્રહ્મજ્ઞાન જે નિયમાદૃષ્ટ સહિત છે અને અપ્રતિમદ્ધ છે તે બ્રહ્મવિયક અજ્ઞાનનું નિવતક છે તેવી ઘટાદ્વિજ્ઞાનથી તેની નિવૃત્તની પ્રસક્તિ નથી. વિવરણ : બટાદિત્તિ પણ ચૈતન્યવિષયક જ છે તેથી વેદાન્તજન્ય જ્ઞાનની જેમ મૂળ અજ્ઞાનની નિવૃતક પ્રસક્ત થશે એમ શંકા કરાતાં, હેતુ જ અસિદ્ધ છે તેથી ઉક્ત અતિપ્રસંગ નથી એમ સમાધાન ઉપર બતાવ્યું છે. હવે આ ધટાદિત્તિને ચૈતન્યવિષયક માનીને પણુ ઉક્ત અતિપ્રસ ંગ નથી એમ કહે છે. આમ માનતાં ચૈતન્યની ચક્ષુરાદિવિષયતાને શ્રુતિમાં નિષેધ છે તેના બાધ થશે એવી દાલ બરાબર નથી કારણુ કે તે શ્રુતિએ નિરુપાધિક For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ પાડે રમૈતન્યની વિધ્યતાને નિષેધ કરે છે તેથી અવછિન્ન નૈતન્ય ચક્ષુ આદિથી જન્ય વૃત્તિને વિષય હાય તે શ્રુતિ વિરોધ નથી. તેથી જ બ્રહ્મૌતન્ય સર્વપ્રત્યયવેદ્ય છે એમ પ્રતિપાદન કરનાર અગાઉ ટાંકેલા વાતિક વચનની પણ સંગતિ છેઅજ્ઞાતનું જ્ઞાન કરાવે તે પ્રમાણ અને વસ્તુમૈતન્ય જ અજ્ઞાત છે કારણ કે તે સ્વપ્રકાશ હોવાથી સદા પ્રસક્ત પ્રકાશવાળું છે અને તેની બાબતમાં જ અજ્ઞાનવિષયત્વની કપના ઉચિત છે મૈતન્ય સ્વપ્રકાશ હોવાથી સર્વદા પ્રકાશિત હોવું જોઈએ. પણ તેવું નથી તેથી તે અજ્ઞાનથી આવૃત છે એમ માનવું જોઈએ. અવભાસક મૈતન્યનું આવરણ થતાં જડને અપ્રકાશ સંભવે છે તેથી જડને માટે પૃથફ આવરણની ક૯પના કરવી બરાબર નથી, અને અજ્ઞાન મૈતન્ય.શ્રિત જ હોવાથી તે અંધકારની જેમ પોતાના આશ્રયથી અન્ય સ્થળે આવરણનું કારણ બની શકે નહિ. અને પ્રત્યક્ષ આદિના પ્રામાયની સિદ્ધિને માટે તેમને પણ ઘટાદિથી અવછિન મૈતન્ય વિષપક જ સ્વીકારવાં જોઈએ. જડમાત્ર વિષયક નહિ, આમ બધાં પ્રમાણે તન્યવિષયક હોવાથી અમૃતત્વના સાધન બ્રહ્મદર્શનમાં બધાં પ્રમાણાની કારણતા પ્રસક્ત થતાં વેદાંતનું નિયમન કરવાની ઈચ્છાથી શ્રોત: એ વયને “વેદાન્તને જ વિચાર કરવો' એ અર્થ કહે છે એમ વાતિકના વચનનો અર્થ છે. ઘટાદિ વૃત્તિઓ તે રીતન્યવિષયક હોવા છતાં વેદાંતજન્ય નથી તેથી શ્રતવિધિથી સિદ્ધ નિયમાદષ્ટ સહિત નથી માટે તેમના મૂલાસાનનિવર્તકત્વને પ્રસ ગ નથી. આ વેદાનતજન્ય જ્ઞાન અપ્રતિબદ્ધ હોય છે કારણ કે નિવમાદષ્ટથી પ્રતિબંધભૂત દુરિતને નાશ થાય છે. બીજ સમાધાન બતાવે છે : ” “રામસિ' આદિ વાકથથી ઉત્પન્ન થતું જ્ઞાન મેક્ષનું સાધન છે' એ નારદવચન છે* અને *તરવમા આદિ વાકર્ષથી થતું જે જીવ અને પરમાત્માના તાદામ્યવિષયક જ્ઞાન તે આ મુક્તિનું સાધન છે એમ ભગવત્પાદનું વચન છે તેથી અને મૂળ અજ્ઞાન જીવ અને બ્રહ્મના અભેદનું આવરણ કરનારુ હેવાથી જીવ અને બ્રહ્મના ઐકપરૂપ તાદામ્યવિષયક જે જ્ઞાન છે તે જ મુક્તિનું સાધન છે માટે ઉક્ત અતિપ્રસંગ નથી – अन्ये तु तत्त्वमस्यादिवाक्यजन्यं जीवब्रह्माभेदगोचरमेव ज्ञानं मूलाज्ञाननिवर्तकम्, मूलाज्ञानस्य तदभेदगोचरत्वादिति न चैतन्यस्वरूपमात्रगोचराद् घटादिज्ञानात्तन्निवृत्तिप्रसङ्गः । न चाभेदस्य तत्त्वावेदकप्रमाणबोध्यस्य चैतन्यातिरेके द्वैतापतेः 'चैतन्यमात्रमभेदः' इति तद्गोचरं घटादिक्षानमप्यभेदगोचरमिति वाच्यम् । न ह्यभेदज्ञानमिति विषयतो विशेष ब्रमः, किं तु तत्वम्पदवाच्यार्थमिद्वयपरामर्शादिरूपकारणविशेषाधीनेन स्वरूपसम्बन्धविशेषेण चैतन्यविषयत्वमेव तदभेदज्ञानत्वम् । + तत्वमस्यादिवाक्योत्यं ज्ञानं मोक्षस्य साधनम् । x तत्वपस्यादिवास्यात्थं यजीवपरमात्मनोः । तादात्म्यविषयं ज्ञानं तदिदं मुक्तिसाधनम् ॥ For Personal & Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः यथा हि विशेषणविशेष्यतत्सम्बन्धगोचरत्वाविशेषेऽपि विशिष्टज्ञानस्य विशेषण ज्ञानादिकारण विशेषाधीन स्वरूपसम्बन्धविशेषेण तत्त्रितयगोचरत्वमेव समूहालम्बन व्यावृत्तं विशिष्टज्ञानत्वम्, यथा वा 'स्थाणुत्व पुरुषत्त्रवान्' इति आहार्यवृत्तिव्यावृत्तं संशयन्वं विषयतो विशेषानिरूपणात्, तथा घटादावपि 'मोऽयं घट:' इत्यादिज्ञानस्य स्वरूपसम्बन्धविशेषेण घटादिविषयत्वमेव केवलटशब्द दिजन्यज्ञानव्यावृत्तं तदभेदज्ञानत्वम्, अतिरिक्ताभेदानिरूपणात् । अभावसादृश्यादी रामधिकरणप्रतियोग्यादिभिः स्वरूपसम्बन्धयुक्तानामधिकरणेनाधाराधेयभावरूपः स्वरूपसम्बन्धविशेषः, प्रतियोगिना प्रतियोग्यनुयोगिभावरूप इत्यादिप्रकारेण स्वरूपसम्बन्धे अवान्तरबिशेषकल्पनावद् वृत्तीनां विषयेऽपि संयोगतादात्म्ययोरतिप्रसक्त्या विपयैर्विषयविषयिभावरूपस्वरूपसम्बन्धवतीनां विषयविशेषनिरूपणासम्भवे क्लृप्ते एव स्वरूपसम्बन्धे अवान्तरविशेषकल्पनेनाभेदज्ञानत्वादिपरस्परवैलक्षण्यनिर्वाहाच्च । एवं च ब्रह्मज्ञानस्याभेदाख्य किञ्चित्संसर्गगोचरस्वानभ्युपगमाद् न वेदान्तानामखण्डार्थत्वहानिरपीत्याहुः || જ્યારે બીજાઓ કહે છે કે ‘તત્ત્વમસિ' ('તું તે છે’) આઢિ વાકયથી જન્ય જીવ અને બ્રહ્મના અભેદ્યવિષયક જ જ્ઞાન મૂળ અજ્ઞાનનું તિવક છે, કારણ કે મૂળ અજ્ઞાન તેમના અભેદ વિષયક છે, તેથી ચૈતન્યસ્વરૂપમાત્ર વિષયક ઘટાઢિ જ્ઞાનથી તેની નિવૃત્તિના પ્રસ`ગ નથી. ૫૧૮ અને એવી દલીલ કરવી નહિ કે " તત્ત્વ (પરમા` વસ્તુ)નુ જ્ઞાન કરાવનાર પ્રમાણથી ગમ્ય (જીવ અને બ્રહ્મા) અભેદ ચૈતન્યથી અતિરિક્ત હોય તેા દ્વૈતની પ્રસક્તિ થાય છે, તેથી અભેદ ચૈતન્ય માત્ર છે માટે તેને (ચૈતન્યમાત્રને) વિષય કરનારું ઘટાક્રિ-જ્ઞાન પણ અભે વિષયક છે (તેથી ઘટાદજ્ઞાનથી પણ મૂળ અજ્ઞાનની નિવૃત્તિના પ્રસંગ છે) ’. ( આ દૃલીલ બરાબર નથી ) કારણ કે એ મહાવાકચજન્યજ્ઞાન અભે–જ્ઞાન છે માટે વિષયને કારણે તેને (ઘટાદિજ્ઞાનની અપેક્ષાએ) વિશે છે (ભેદ છે) એમ અમે નથી કહેતા. પરંતુ તત્ અને સ્વમ પદેશના વાચ્યારૂપ એ ધમી (ઈશ્વર અને જીવ) ના પરામશ' આદિરૂપ કારણ વિશેને અધીન સ્વરૂ પસંબંધ વિશેથી તેમના અભેદનું જ્ઞાન હાવુ એટલે જ ચૈતન્યવિષયક હાવું; જેમ કે વિશેષણ, વિશેષ્ય અને તેમના સબધ વિષયક હાવાપણું ને અવિશેષ(સમાનતા) હોવા છતાં પણ વિશેષજ્ઞાન આદિ કારણ વિશેષને અધીન સ્વરૂપસબંધ ત્રિશેષથી વિશિષ્ટજ્ઞાનનું સમૂહાલંબનથો વ્યાવૃત્ત વિશિષ્ટજ્ઞાન હેવુ' એટલે જ તે ત્રણ વિષયક હાવું. અથવા જેમ ‘સ્થાણુત્વ પુરુષત્વવાળા’ For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ૫૯ એમ આહાર્યવૃત્તિથી વ્યાવૃત્ત સંશયવ છે કારણ કે વિષયતઃ વિશેષ )નું નિરૂપણ નથી, તેમ ઘટાદિમાં પણ તે જ આ ઘટ છે ઈત્યાદિ જ્ઞાનનું કેવળ ઘટ શબ્દ આદિથી જન્ય જ્ઞાનથી વ્ય વૃત્તા તેના અભેદનું જ્ઞાન એટલે સ્વરૂપસંબંધ વિશેષથી ઘટાદિવિષયક હોવું એ જ, કારણકે (ઘટથી) અનિરિકત અભેદનું નિરૂપણ નથી. અભાવ, સાદૃશ્ય આદિ જે અધિકરણ અને પ્રતિવેગી અાદિ સાથે સ્વરૂપસંબંધથી યુક્ત છે તેમને અવિકરણ સાથે આધારાધેય ભાવરૂપ સ્વરૂ સંબ ધવિશેષ છે, પ્રતિવેગી સાથે પ્રતિયોગિ-અનુયેગિવરૂપ સ્વરૂપસંબંધવિશેષ છે ઈત્યાદિ પ્રકારથી જેમ સ્વરૂપ સંબંધમાં અવાનર વિશે (ભેદ)ની કલ્પના કરી શકાય છે. તેમ વૃત્તિઓના વિષય નિવિશેષ તન્ય)માં પણ સંગ અને તાદામ્ય અતિપ્રસંગ હોવાથી, વિષયે સાથે વિષયવિષયિભાવરૂપ સ બંધવાળી વૃત્તિઓના વિષયવિશેષનું નિરૂપણ સંભવ ન હોય ત્યારે માનેલા સ્વરૂપસંબંધમાં જ અવાન્તર વિશેષની કલ્પના કરીને અભેદજ્ઞાનત્વ આદિ પરસ્પર વિલક્ષણતાને નિર્વાહ થાય છે માટે અભેદજ્ઞાન ચૈતન્યવિષયક જ હોવા છતાં તેનો ઘટાદિજ્ઞ નથી સામગ્રીને લીધે ભેદ છે. અને આમ બ્રહ્મજ્ઞાન અભેદ નામના કેઈક સંસર્ગ વિષયક છે એ સ્વીકાર ન હોવાથી વેદાન્તના અખ ડાયંત્વની હાનિ પણ નથી (-એમ આ વિચારક કહે છે). વિવરણ: આ મતમાં એવું પ્રતિપાદન કર્યું છે કે તામણિ આદિ મહાવાક્યજન્ય અભેદજ્ઞાન જ અજ્ઞાનનું નિવતક છે તેથી જીવ અને બ્રહ્મના અભેદને વિષય નહીં કરનારું પણ કેવળ ચૈતન્ય વિષયક એવા ઘટાદિ જ્ઞાનથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિની પ્રસક્તિ નથી. શકાઃ જીવ અને બ્રહ્મને અભેદ મૈતન્યની અપેક્ષાએ અતિરિક્ત વસ્તુ છે એમ ન કહી શકાય કારણ કે એમ હોય તે વેદાન્તને તાત્પર્યભૂત અભેદ સત્ય જ હે જોઈએ તેથી ચૈતન્યના અદિતીયત્વની હાનિની પ્રસિદ્ધિ થાય. અને જે અભેદ અસત્ય હેય તે તત્વ પરમાર્થ વસ્તુ)નું આવેદકવરૂપ પ્રામાણ્ય જે હિન્તને સમ્મત છે તેના ભંગની આપત્તિ આવે. ઉત્તર ઃ ઘટાદિજ્ઞાન મૈતન્ય વિષયક હોય તે પણ જીવ અને બ્રહ્મને અભેદ તેને વિષય નથી, જ્યારે મહાવાક્યાથજન્ય જ્ઞાનમાં જીવ અને બ્રહ્મને અભેદ વિષય છે. આમ ધટાદિજ્ઞાનની અપેક્ષા મહાવાકયજન્ય જ્ઞાનમાં વિષયને કારણે વિશેષ ભેદ) છે એમ અમે નથી કહેતા જેથી ઉપર્યુક્ત દોષ અમારા મતમાં હોય. શકા : “ રગત' (આ રજત છે) એ ભ્રમમાં જેટલે અધિષ્ઠાન અંશ ભાસે છે તેટલાની અપેક્ષાએ અધિક શુક્તિત્વ આદિ વિશેષને વિષય કરનારું શુક્તિ આદિનું જ્ઞાન રજતાદિ શ્રમનુ વિરોધી જોવામાં આવે છે. આમ સન્ ઘટ:, મુરતિ ઘટક ઇત્યાદિ ક્રમમાં જેટલું અધિષ્ઠાનભત રતન્ય વિષય છે તેટલાની અપેક્ષાએ અધિક અભેદને મહાવાક્યજન્ય જ્ઞાન વિષય કરે છે એમ જ સ્વીકારવામાં ન આવે તે મહાવાક્યથી જન્ય જ્ઞાન ભ્રમનું નિવતક હોઈ શકે નહિ. તેથી વિષયપ્રયુક્ત વિશેષ ભેદ) માનવ જ જોઈએ. ઉત્તર : શ્રમથી અધિકને વિષય કરનારાં જ જ્ઞાન શ્રમનિવર્તક હોય છે એવો નિયમ નથી. અમથી અધિક વિષયવાળાં ન હોય એવાં જ્ઞાન પણ શ્રમનિવતક જોવામાં આવે છે, For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ ५२० सिद्धान्तलेशसमहः જેમ કે વસ્તુતઃ શેષના આધારભૂત ગંગાતીરમાં કઈને એ તળાવનું તીર કિનારો છે, એ શ્રમ થવાથી તેને “તળાવના કિનારે ઘોષ' એ ભ્રમ થાય છે. તેની પ્રતિ “ યાં ઘોષ' એ વાક્ય પ્રયોગ કરવામાં આવે છે તે તે વાક્યથી તે માણસને ગગાના તીર પર ઘેાષ એવું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનથી ગગાતીરમાં તળાવનું તીર હોવાને ભ્રમ થયેલ. તેની નિવૃત્તિ થાય છે. અહીં શ્રમના વિષય ગંગાતીર અંશમાં ભ્રમની અપેક્ષાએ વાકયજન્યજ્ઞાનમાં કઈ વિષય-વિશેષ જોવામાં નથી આવતો. શંકા : ત્યાં વાકજન્ય જ્ઞાનમાં તળાવના તીરને વ્યાવક ગંગાતીરત્વ-વિશેષ વિષય જેવામાં આવે છે તેથી વિશેષ વિષય નથી એમ દલીલ કરી તે અસિદ્ધ છે. ઉત્તર : ના, આવું બેલશે નહિ. જયાં તીર માત્ર પ્રકારના તાત્પર્યથી પરાયા ઘોષ; એવો પ્રયોગ છે અને એ જ રીતે શ્રેમમાં પડેલાને તાત્પયનું ગ્રહણ થાય છે ત્યાં ગંગાતીરત્વપ્રકારક બેધ ન હોવા છતાં બ્રમની નિવૃત્તિ જોવામાં આવે છે તેથી તમે કહ્યો તે નિયમને ભંગ છે જ. એજ રીતે “કઈ પણ કપાલથી તુષતા ઉપવાપ કરવો જોઈએ એવા શ્રમવાળા પુરુષની પ્રતિ કપાલવ માત્ર પ્રકારના તાત્પર્યથી પ્રયુક્ત અને એ જ તાત્પર્યાવાળા તરીકે ગૃહીત થયેલા જુરાશિમાન સુણાનુવાવતિ' એ વાકયથી “કપાલથી તુષને ઉપવાપ કરવો’ એવો બોધ તે પુરુષને થાય છે, ત્યાં કપાલ અંશમાં બીજા કપાલેના વ્યાવત વિશેષનું ગ્રહણ ન હોવા છતાં પુરોડાશ કપાલથી અતિરિક્ત કપલે તુષના ઉપવાપનાં સાધન છે એ જે ભ્રમ એ પુરોડાશ-કપાલથી અતિરિક્ત કપાલમાં હતું તેની નિવૃત્તિ થતી જોવામાં આવે છે તેથી તમે બતાવેલા નિયમને ભંગ છે. તેથી તીરે ઘોષ; એ શાબ્દબેધ ગાતી વરૂપ વિશેષને વિષય કરનાર ન હોય તે પણ તેના હેત મત પદાર્થની ઉપસ્થિતિના કાળમાં તીરની ગંગા સાથે સંબંધ ધરાવનાર તરીકે ઉપથતિ છે તેના મહિમાથી વસ્તુગયા (વાસ્તવિક પરિસ્થિતિથી) ગંગાતીર વિષયક જ્ઞાન જે શ્રમથી અધિક વિષયવાળું નથી તે જમનવતક છે એમ કહેવું પડશે. એ જ રીતે કપાલથી તુજને ઉપવાપ કર’ એ શાબ્દધ પતે અન્ય કપાલના વ્યાવતક વિશેષને વિષય ન કરતા હોવા છતાં તેવા શાધના હેતુભૂત પદાથ ની ઉપસ્થિતિના કાળમાં કપાલની પુરોડાશ સાથે સંબંધ ધરાવનાર તરીકે ઉપસ્થિતિ હોવાથી એ ઉપસ્થિતિના મહિમાથી એ જ્ઞાન શ્રમથી અધિક વિષયવાળું ન હોવા છતાં બમનિવત'ક છે એમ કહેવું જોઈએ. આમ જ્ઞાન બ્રમવિરોધી બને તેમાં સામગ્રીવિશેષથી એ પ્રયોજ્ય હેય એ પ્રાજક છે, ભ્રમથી અધિક વિષયવ ળ હવું એ પ્રયજક નથી. વળી મહાવાકષજન્ય જ્ઞાન સંસારના મૂળભૂત શ્રમનું વિરોધી છે એમ શ્રુતિ, સ્મૃતિ અને વિદૂદનુભવથી સિદ્ધ છે. અને મહાવાકયો ચૈતન્યસ્વરૂપ માત્રનાં બોધક છે એમ દ્વિતીય પરિચ્છેદકમાં સિદ્ધ કર્યું છે, અને નિબંધોમાં તેની વિસ્તારથી ચર્ચા કરેલી છે. એ જ રીતે શુક્તિરજત આદિ સ્થળે બ્રમથી અધિક વિષયવાળું શુક્તિજ્ઞાન જે શ્રમ વિરોધી છે તેમાં જેમ એ ભ્રમથી અધિક વિષયવાળું છે એમ જોવામાં આવે છે તેમ દેવાભાવ આદિ સામગ્રીવિશેષને અધીન તેનું બ્રમવિધિત્વ છે એમ પણ જોવામાં આવે છે. તેથી અખંડાયક વેદાન્તને અનુસરીને અને ઉપર ઢાંકેલા નિયમભંગના સ્થળને ધ્યાનમાં રાખીને For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિક જ્ઞાનના જમવિધિત્વમાં સામગ્રીવિશેષાધીનત્વ બધામાં અનુગત જ કલ્પવું યુક્ત છે. જમથી અવિક વિષયવાળ હોવું એ અમવિધિત્વમાં પ્રાજક ગણી શકાય નહિ. આમ મહાવાયાથજન્ય જ્ઞાન અમથી અધિક વિષયવાળું ન હેય તે પણ જામનિવતક બની શકે. આજ અભિપ્રાયથી તdવવાવાર્થ..ગ્રંથ છે. - સત અને પદના વાગ્યાર્થભૂત ઈશ્વર અને જીવ એ બે ધમાં છે. સૌ પ્રથમ એ પદેથી શક્તિથી તેમને સ્મૃતિરૂપ પરામશ થાય છે. પછી સત્ અને સ્વ એ પદના સામાનાધિકરણ્યના બળથી “જીવ ઈશ્વરથી અભિન્ન છે' એમ તેમનું વિશેષણ-વિશેષ્યભાવથી જ્ઞાન થાય છે. તે પછી આ વિશિષ્ટોનું ઐકય સંભવતું નથી એમ વિરોધની પ્રતીતિ થાય છે. તે પછી સત્ત, પદેથી વાચ્યાર્થરૂપ વિશિષ્ટમાં અતગત જે અભેદને યોગ્ય વિશેષ ચૈતન્ય અંશે છે તેમની લક્ષણાથી પ્રતીતિ થાય છે. અને પછી બે વિશેષ્યના અભેદવિષયક શબ્દ બંધ થાય છે. (આ કમ બતાવવા રામજ્ઞતિમાં આઢિ પદ મૂકયું છે). (જુઓ સુરેશ્વરાચાર્યકુત નૈવેત્રિ , અધ્યાય ૩ અને વૃા. ૩૧. માળવાર્ત, ૩.૪) વાકયજન્ય જ્ઞાનના પિતાના વિષયભૂત શૈતન્ય સાથે જે સામગ્રીવિશેષાધીનત્વથી પ્રયુકત સ્વરૂસવંધવિશેષ છે તે સંબંધથી ઘટજ્ઞાનાદિથી વ્યાવૃત્ત રૌતન્યવિષયકત્વ છે. એજ તેનું અભેદજ્ઞાન, અને તેના બળથી તે મૂળ અજ્ઞાન, મિથ્યાજ્ઞાન આદિનું વિરોધી બને છે. મહાવાક્યજન્ય જ્ઞાનને ઘટાદિજ્ઞાનની અપેક્ષાએ ચૈતન્ય અશમાં વિષયમયુકત વિશેષ ન હોવા છતાં સામીવિશેષને કારણે જ ઘટાદિજ્ઞાનની અપેક્ષાએ અભેદાન હોવામાં વિલક્ષણય છે એમ બતાવવા દુષ્ટો આપ્યાં છે. areી પુરુષઃ (દંડવાળે પુરુષ' એ વિશિષ્ટતાન છે. વિશેષણ જ્ઞાન, વિશેષજ્ઞાન અને તેમના અસરસગને અઝહ એ ત્રણ તેનાં કારણ છે. તે ત્રણેને વિષય કરનારું છે. બીજી બાજુએ હgવલંm: (દંડ, પુરુષ અને સગ) એ સમૂહાલંબન જ્ઞાનમાં પણ ત્રણ વિષયા છે. તેથી આ વિશિસ્તાન અને સમૂહાલંબન જ્ઞાનમાં વિષયને લીધે કોઈ ભેદ નથી. પણ વિશિષ્ટજ્ઞાનને સમૂહલંબનશનથ ભેદ વિશેષતાન આદિ કારણવિશેષને અધીન સ્વરૂપસંબંધવિશેષ ને લીધે છે, તે કારણકૃત છે સામગ્રી યુકત છે. સ્થાણુરઢિપુષરવવાનું, સ્થાણુવથી વિરુદ્ધ પુરુષત્વવાળે આ પ્રકારને નિશ્વય જે આહાર્યવૃત્તિરૂપ છે તે સ શયની સાથે સમાન વિષય વાળો છે. એનાથી વ્યાવૃત્ત સંશયથી એને ભેદ વિષયમયુકત નથી, પરંતુ સામગ્રીવિશેષ પ્રયુક્ત છે. આહાર્યવૃત્તિમાં સંશયથી વિષયકૃત ભેદ ન હોઈ શકે કારણ કે બન્નેના વિષય સમાન છે. (સ્થાણ અને પુરુષને ભેદ જાણુતા છતાં આવો નિશ્ચય છે તેથી તે આહાર્યવૃત્તિ છે). કેવળ તાવમસિ વાયજન્ય જ્ઞાનના અભેદજ્ઞાન હવામાં જ આ રીત નથી. પણ “ans વેરાતઃ (આ તે જ દેવદત્ત છે, “વોડડ્ય ઘટક' (આ તે જ બટ છે) ઈત્યાદિ વાહષજન્ય જ્ઞાન કેવળ દેવદત શબ્દ કે કેવળ ધટ શબ્દ આદિથી જન્ય જ્ઞાનથી વ્યાવૃત્ત અને જ્ઞાન છે. તેમાં પણ આ રીતે અનુસરવાની છે. કેવળ દેવદત્ત શબ્દ કે કેવળ ઘટ શબ્દ આદિથી જન્ય જ્ઞાનના વિપયભૂત દેવદત્ત આદિના સ્વરૂપની અપેક્ષાએ લiડવત્ એ વાથથી ગમ અભેદ અતિરિક્ત છે એમ માનવા માટે પ્રમાણુ નથી. આમ ઘટક અને સારી ઃ ઇત્યાદિમાં For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ પર. सिद्धान्तलेशसङ्ग्रहः વિજયપ્રયુક્ત વિશેષ નથી તેથી સોડથું ઘર: ઇત્યાદિમાં તરવાસ માં છે તેમ રોગ એ બે પદના વારપાથરૂપ છે ધમીબોના પરામશ આદિ કારણવિશેષને અધીન સ્વરૂપસબંધવિશેથી ઘટાદિનું અભેદજ્ઞાન હોવું એટલે જ ઘટાદિસ્વરૂપવિષયક હેવું તે જ; બીજું કઈ નહિ એમ સમજવું. શકા : કેવળ ઘટ શબ્દ આદિથી જન્ય જ્ઞાનને પણ વિષયની સાથે સ્વરૂપસંબંધ જ છે. તે પછી સ્વરૂપસંબંધિત અમે જ્ઞાનત્વ આદિની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે ? એવી દલીલ ન કરવી કે વૃત્તિવાનેન વિ સાથે વિજયવિષવિભાવ-પ્રોજક સ્વરૂપસંબધે સાધારણ હોવા છતાં તેમાં જ વિશે અને તેમને જ્ઞાનમાં સ્વરૂપાત્મક સબ ધમાં સામગ્રી: વિશેષને અધીન હોવાને લીધે પિયુકત પરસ્પર વિલક્ષણ્યની કલ્પનાથી વ્યવસ્થાનું ઉ૫પાદન શકય છે આ દલીલ બરાબર નથી કારણ કે સ્વરૂપસંબંધમાં કથય વેલક્ષશ્ય દેખાતું નથી. તેથી તેવી કલ્પના અનુપપન્ન છે. ઉત્તર : સ્વરૂપસંબંધમાં વૈલક્ષય સંભવે જ. અભાવ, સાદય આદિ અધિકરણ અને પ્રતિયોગીની સાથે સ્વરૂપસંબધથી યુકત છે તેમ છતાં તેમને અધિકરણ સાથે આધારાધવભાવરૂપ સ્વરૂપસંબંધવિશેષ છે, પ્રતિયેગીની સાથે પ્રતિયોગિ-અનુવાગિભાવરૂપ સ્વરૂપસ બંધ છે ઈત્યાદિ. " શંકા :- વૃત્તિને વિષય સાથેને વિષયવિષવિભાવ સ્વરૂપસંબંધથી પ્રયુકત છે જ નહિ, પરંતુ સંયેગાદિકૃત છે. આમ વૃત્તિઓને વિષય સાથે વરૂપસબંધ જ અસિદ્ધ છે ત્યાં તેમનામાં વિલક્ષયાત્મક વિશેષની કપના કરવાની વાત જ કયાં રહો. ઉત્તર : જે વૃત્તિના સંયોગને વૃત્તિવિષયવમાં પ્રત્યેજક માનવામાં આવે તે ચક્ષુના ગોલક આદિને પણું ધટાદિ-વૃત્તિ સાથે સંગ હોવાથી તેઓને પણું વિષય માનવા પડશે–તેમનું વિષયત્વ પ્રસક્ત થશે. તેથી જો વૃત્તિ સાથે તાદાઓને વૃત્તિવિયવમાં પ્રયોજક માનવામાં આવે તે વૃત્તિના અધિષ્ઠાન તરીકે વૃત્તિ સાથે તાદામ્ય ધરાવતું ઘટાઘવચ્છિન્ન ચૈતન્ય ઘટદિવૃત્તિને વિષય સંભવે, પણ વૃત્તિતાદાસ્યરહિત ઘટાદિ તેના વિષય ન હોઈ શકે; ધટાદિમાં અવિષયત્વની પ્રસતિ થાય અને ઘટાદિવૃત્તિરૂપે પરિણામ પામતા અઃ કરણને ઘટાદિ–વૃત્તિને વિષય માનવો પડે કારણ કે પરિણામ અને પરિણામીનું તાદમ્ય હેય છે. આ મુશ્કેલીઓ હોવાથી વૃત્તિનાં વિષય સાથેનો વિષય-વિષવિભાવ સાગત નથી. ( શ કા : નરવર્માણ આદિ વાક્યજન્ય જ્ઞાન વિષય સાથે જે શૈતન્ય અને તે વિષયકજ્ઞાનને ઉભયસ્વરૂપાત્મક સ્વરૂપસંબંધ છે ત્યાં સામગ્રીવિશેના સામર્થ્યથી પણ વિષયસ્વરૂપાત્મક સંબંધમાં વિશેષનું નિરૂપણ કરવું શકય નથી. ઉત્તર : નિર્વિશેષચૈતન્યાત્મક વિષયમાં વિશેષનું આધાન સંભવતું નથી તે પણ સ્વરૂપસ બ ધમાં અન્તર્ગત તરીકે જ માનેલા જ્ઞાનસ્વરૂપાત્મક સંબંધમાં સામીવિશેષના સામર્થ્યથી વિશેષનું આધાન સંભવે છે તેથી દોષ નથી. | અથવા વૃત્તિઓના વિષયમાં પણ સંયોગ અને તાદામ્યને અતિપ્રસંગ હોવાને કારણે વિષયવિશેષનું નિરૂપણું સંભવતું ન હોય ત્યારે વૃત્તિઓને વિષયો સાથે વિષયવિષયભાવરૂપ. સ્વરૂપસંબ. ધવાળી માની શકાય. અભાવ, સાદગ્ધ આદિને જેમ અધિકરણદિમાં તેમ વૃત્તિઓના પણ વિષયમાં સગ અને તાદાભ્યને અતિપ્રસંગ છે તેથી સંયોગ અને For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પર તાદામ્યથી વૃત્તિઓ પ્રતિ વિષયવિશેષનું નિયમન સંભવતું નથી. ત્યારે પરિશેષથી - વૃત્તિઓને વિષય-વિયિભાવ પ્રાજક સ્વરૂપસંબંધવાળી માની શકાય એવો અર્થ છે. વિષયવિષયિભાવરૂપ-સ્વરૂપસંબંધવાળી' પદમાં “રૂપ' પદને અર્થ નિયામક છે. સ્વરૂધ સંબંધ વિષય-વિષયિભાવને નિયામક છે તેથી “સ્વરૂપ' શબ્દને અર્થ તેમને અભેદ હોઈ શકે નહિ ન શક : સંગ અને તાદામ્ય વિષયવિશેષનાં નિયામક ન હોય તે પણ વૃત્તિઓને વિષયની સાથે સ્વરૂપસંબંધ છે એમ પરિશેષથી સિદ્ધ થતું નથી કારણ કે સ્વરૂપસબંધથી અતિરિકત બીજા સંબધની કલ્પના ઉપપન્ન છે.' ઉતરે: રવરૂપસંબધ વૃત્તિ-આદિ સ્વરૂપ તરીકે માને છે, અને માંનેલા સ્વરૂપસંબધમાં વિશેષની કલ્પના કરવામાં લાઘવ છે; જ્યારે એક બીજો સંબંધ કહેપીને તે બીજા સંબંધમાં અભેદનાનત્વ આદિના નિર્વાહકવિશેષની કલ્પના કરવામાં ગૌરવ છે. તેથી વૃત્તિઓને વિષયોની સાથે સ્વરૂપસંબંધ જ છે. | (શંકા) - તવાતિ આદિ વાક્યથી જીવના. બ્રહથી અભેદનું જ સંસર્ગની રતથી ભાન થાય છે તેથી વેદાન્તોને સસગને વિષય નહીં કરનાર પ્રમિતિના જનકરૂપ અખંડાથે હોય છે એ સિદ્ધાંતની હાનિ થાય છે. . . . . માં ‘ઉત્તર મહાવાકર્ષજન્ય જ્ઞાનમાંના અમેદાનત્વનું બીજી રીતે ઉ૫પાદન કર્યું છે તેથી અભેદસંસગભાનની અપેક્ષા નથી. માટે અખંડાWવની હાનિ નથી ઘટાદિત્તિઓને મૂળ અજ્ઞાનની નિવક માનવી પડશે એવી આપત્તિ તે નથી જ, ઉપરાત અખંડાથવની હાનિ નથી એ આ શબ્દનો અર્થ છે. .. ननु घटादिज्ञानवद् ब्रह्मज्ञानस्यापि न मूलाज्ञाननिवर्तकत्वं युक्तम् । निवर्तकत्वे तदवस्थानासहिष्णुत्वरूपस्य विरोधस्य तन्त्रत्वात, कार्यस्य चोपादानेन सह तादृशविरोधाभावादिति चेत्, न । कार्यकारणयोरन्यत्र तादृशविरोधादर्शनेऽपि एकविषयज्ञानाज्ञानप्रयुक्तस्य . ताद्दग्विरोधस्यात्र सस्त्रात कार्यकारणयोरप्यग्निसंयोगपटयोस्तादृशविरोधस्य दृष्टेश्च । न चाग्निसंयोगादवयवविभागप्रक्रियया असमवायिकारणसंयोगनाशादेव पटતારા નાનાપોલિતિ વાદન | પૂર્વસંધાનggदर्शनेन मुद्गरचूर्णीकृतघटवद् अवयवविभागादर्शनात् तत्रावयविभागादिकल्पनाया अप्रामाणिकखात् । नापि तत्र तन्तूनामपि दाहेन समवायिकारणनाशात् पटनाश इति युक्तम् । अंशुतन्त्वादिभिस्सह युगपदेव पटस्य दाहदर्शनेन क्रम कल्पनाऽयोगात् । यतोऽधस्तान्नावग्रवनाशः तजावयाने, अग्निसंयोगादेव नाशस्य वाच्यत्वात् ॥११॥ For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंहः સાઈ 39 શકે નાહ, કારણ કે નિવૃત કતમાં જવાબદાર તેના (—નિવત્ય'ના ) અવસ્થાનના ાસહિષ્ણુ હાવારૂપ વિરોધ કારણભૂત છે, અને કાર્ય ને ઉપાદાનની સાથે તેવા વિરેધ નથી. આવી શકા થાય તે ઉત્તર છે કે ના, કારણ કે કાય અને કારણને અન્યત્ર આવા વિરોધ ન દેખાતા હાય તે પણ અહી તેવા એક વિષયક જ્ઞાન અને અજ્ઞનવી પ્રયુક્ત વિરોધ છે, અને કાર્યાં અને કારણુ હોવા છતાં અગ્નિસ ચાગ અને પટના તવા વરાધ ાવામાં આવે છે. અન એવી દલીલ કરવી નહિ કે “ અગ્નિસ ચેગથી અવધવવવભાગની પ્રક્રિયાથી અસમાયિ-કારણુ અવા સાંચાગના નાશથી જ પટના નાશ થાય છે, અગ્નિસ ચાગથી નાહ. (મા દલીલ બરાબર નથી) કારણુ મળેલા ૫મા પણુ પૂત્રનો અવયવ-રચનાની અનુવૃત્તિ જોવામાં આવે છે તથી સુગરથી ચૂરા કરાયેલા ઘટની જેમ અવયવના વિભાગ જોવામાં નથી આવતા માટે ત્યાં અવ્યવના વિભાગ આદિની કલ્પના અપ્રામાણિક છે (—તેને માટે કેઈ પુરાવેા નથી). ત્ય! તન્તુ પશુ બળી જાય છે તેથી સમવાયિકારણના નાયથી પટના નાશ થાય છે અમ કહેવુ પણ બરાબર નથી, કારણ કે અશ્રુ, તન્તુ આદિની સાથે એક સાથે જ (એક સમયે જ) પટના દાહ જોવામાં આવે છે (—પટ મળી જતા જોવામાં આવે છે) તેથા ક્રમની કલ્પના અયુક્ત છે. જયાં નીચે ઊતરતાં અવયવના નાશ નથી હતા ત્યાં અયંત્રમાં અગ્નિના સયોગ થવાને કારણે જ નાશ કહેવા પડશે. (૧૧) 'વિષ્ણુ : શ ંકા રજૂ કરી છે કે જેમ ધટ્યાન મૂળ અજ્ઞાનનું નિવČક નથી તેમ બ્રહ્મજ્ઞાન પણ તેનું નિવત હેાઈ શકે નહિ, કારણ કે કોઈ વસ્તુ બીજી વસ્તુની નિત કે તા જ બની શકે જો તેમની વચ્ચે વિરાધ હોય, અર્થાત્ નિવ`ક નિવાય"ની સાથે રહેવાનુ સહન ન કરતુ હાષ, અહીં અન્ત:કરણુ બ્રહ્મવિષયક વૃત્તિનું ઉષાદાન કારણુ છે તેથી કાયરૂપ બ્રહ્મજ્ઞાન પોતાના ઉપાાનનું વિરોધી હાઈ શકે નહિ, કારણ કે લાઝ્મા કા તે ઉપાદાનસ્થિતિ વરાધી જોવામાં આવતું નથી. આ શાનું સમાધાન એ છે કે અન્તઃકરણ બ્રહ્મવિષયઢ વૃત્તિનું ઉપાદાન છે, અજ્ઞાન વિંતુ ઉપાદાન નથી તેથી બ્રહ્મવિષયક વૃત્તિ અજ્ઞાનની નિવ`ક ખના શકે, અને માની લઈએ કે અજ્ઞાન બ્રહ્મવિષયક વૃત્તિનું ઉપાદાન છે તે પણ ઉપાદાન અને ઉપાદેયના નિય—નિવર્તકભાવના પ્રયાજ વિરોધ નથી હોતા એ સામાન્ય નિયમ છે, જેના અપવાદ, બ્રહ્મજ્ઞાન અને તેના ઉપાદાનની બાબતમાં જોવા મળે છે. નિવત્ય અને નિવક તરીકે માનેલા એક વસ્તુ વિષયક્રમ અનાન અને જ્ઞાનના વિરેશ્વ એ વિશેષ છે. જેનાથી સામાન્યરૂપે ઉપાદાન-ઉપાદેયભાવથી પ્રયુક્ત અવિરાધના બાધ ઉપપન્ન છે. અને કાય અને કારણમાં વિરાધ નથી હેાતા એવુ પણ નથ. અગ્નિસ યાગરૂપ કા પોતાના ઉપાદાનભૂત પદ્મના નામ કરે છે એમ આપણે જોઈએ છીએ. સંયાગ ક્રિશ્ન (એમાં રહેલા) ધમ છે અને એ બે મ તેનાં ઉપાદાન કારણ છે, તેથી પઢ અગ્નિસ યાગનું ઉપાદાન વિષ્ણુ છે. For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ વતીય પર ૫ વૈશેષિક દૃષ્ટિએ કહી શકાય કે અગ્નિસંગનું પટનાશક તરીકે દર્શન જાતિ છે. હકીકતમાં અગ્નિસંગથી તંતુઓમાં કિયા થાય છે, પછી તંતુઓને વિભાગ થાય છે, પછી પટના અસમાયિકારણ એવા તંતુ સંગને નાશ થાય છે, પછી પટનાશ થાય છે. પણ આ વાત સાચી નથી કારણ કે બળેલા પટમાં પણ આપણે અવયવ-વિભાગ નથી જેતા પણ પૂર્વવત્ સંયુક્તાવસ્થા જ જોઈએ છીએ. મગદળથી ઘડાને ભૂકો કે ચૂરે કરી નાખતાં અવયવ-વિભાગ જોવામાં આવે છે તેમ કપડું બાળી નાખતાં બળેલા તંતુઓમાં વિભાગ જોવામાં નથી આવતા. વિશેષિકો માને છે તેમ સમવાયિકારણના નાશથી કાર્યરૂ૫ પટને નાશ થાય છે એમ પણ કહી ન શકાય. કારણ કે તંતુઓ પહેલાં નાશ પામે છે અને તેને કારણે પટ નાશ પામે છે એવું નથી થતું; પણ અંશુ, તંતુ આદિ અને પટ એક સામટા બળી જતા જોવામાં આવે છે. વળી વૈશાષકા કારણનાશથી કાર્યનાશ સર્વત્ર નહીં માની શકે. પણુકથી નીચે જાણુકના અવયવ પરમાણુને નાશ થતું નથી. ત્યાં શુકમાં વિદ્યમાન અગ્નિસ વેગથી જ તેના ઉપાદાનભૂત દ્રવણુકને નાશ થાય છે એમ કહેવું પડશે. ત્યાં અવયવવિભાગની પ્રક્રિયાથી બે પરમાણુના સ યોગને નાશ થાય છે અને તેથી જ વણકને નાશ થાય છે એમ કહી શકાશે નહિ કારણ કે અવયવવિભાગની પ્રક્રિયાનું ઉપર ખંડન કર્યું છે. આમ અગ્નિસંયોગનું પોતાના ઉપાદાનત પટના નાશક તરીકે શન શ્રાન્તિ નથી. (૧૧) . (૨૨) નશ્વરતવ, તથા વિદ્યાશાજ્ઞાનના પ્રણશાને कथं नश्येद्, नाशकान्तरस्याभावाद् इति चेत् । __ यथा कतकरजः सलिलेन संयुज्य पूर्वयुक्तरजोऽन्तरविश्लेषं जनयत् स्वविश्लेषमपि जनयति तथाऽऽत्मन्यध्यस्यमान ब्रह्मज्ञानं पूर्वाध्यस्तसर्वप्रपञ्च निवर्तयत् स्वात्मानमपि निवर्तयति इति केचित् । अन्ये तु अन्यभिवर्त्य स्वयमपि निवृत्तौ दग्धलोहपीताम्बुन्यायमुदाहरन्ति । __ अपरे त्वत्र दग्धतृणकूटदहनोदाहरणमाहुः । ૧૨) શંકા થાય કે ભલે આમ હોય (અર્થાત બ્રહાજ્ઞાન જ અન્તઃકરણ દ્વારા પિતાના ઉપાદાનભૂત અજ્ઞાનનું નાશક ભલે હેય-) તે પણ વિલાસ સહિત અજ્ઞાનને નાશ કરનાર આ બ્રહ્મ જ્ઞાન કેવી રીતે નાશ પામી શકે કારણ કે બીજુ નાશક છે નહિ. આવી શંકા થાય તે (ઉત્તર આપતાં) કેટલાક કહે છે જેમ કતક ૨જ જળ સાથે સંચોગમાં આવીને પૂર્વમાં યુક્ત અન્ય રજને વિશ્લેષ ઉપર ન કરતી પિતાને વિશ્લેષ પણ ઉત્પન્ન કરે છે, તેમ આત્મામાં અવમાન –આરેપિત કરાત) બ્રહ્મજ્ઞાન પૂમાં અથત સર્વ પ્રપંચની નિવૃત્તિ કરતું પિતાની પણ નિવૃત્તિ કરે છે. For Personal & Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ પર ভিক্টিম: - જયારે બીજા અન્યની નિવૃત્તિ કરીને પિતાની નિવૃત્તિમાં દશ્યલેહપીતામ્બુ ન્યાયને ઉદાહરણ તરીકે રજૂ કરે છે. . .. જ્યારે બીજા અહીં દમ્પતૃગકૂટદહનને દષ્ટાન્ત તરીકે બતાવે છે. વિવરણ : શંકા થાય કે બ્રહ્મજ્ઞાન જ અંત:કરણ દ્વારા પિતાના ઉપાદાનભૂત અજ્ઞાનને નાશ કરે છે એમ માની લઈએ તે પણ કાય” સહિત અજ્ઞાનને નાશ થાય ત્યારે બાકી રહેતા બ્રહ્મજ્ઞાનને નાશ સિદ્ધ થતું નથી કારણ કે પોતે પિતાને નાશ કરી શકે નહીં અને બીજું કશું નાશક બાકી રહેતું નથી. આ શંકાનું સમાધાન એ છે કે પહેલાં બ્રહ્મજ્ઞાન સિવાય સર્વને બ્રહ્મજ્ઞાનથી નાશ અને પછી બાકી રહેતા બ્રહ્મજ્ઞાનને નાશ એ કમ નથી માનવામાં આવશે. પરંતુ બ્રહ્મ જ્ઞાનથી પિતાના વિલાસ (કાર્યપ્રપંચ) સહિત અજ્ઞાનને નાશ થતો હોય ત્યારે તેની સાથે ( જ બ્રહ્મજ્ઞાનને પણ નાશ થાય છે એમ માનવામાં આવે છે, કારણ કે બ્રહ્મજ્ઞાનને પિતાના નાશ પ્રતિ પણ હેતુ સ્વીકારવામાં આવે છે. એક જ વસ્તુ પિતાને અને બીજાને નાશ કરતી જોવામાં નથી આવતી એમ કહેવું બરાબર નથી.. એક જ વસ્તુ અન્યની અને પિતાનો પણ નાશક બનતી જોવામાં આવે છે. તેનાં જુદાં જુદાં ઉદાહરણ વિદ્વાનોએ આપ્યાં છે. (૧) કતકરજ (નિમળી જેનાથી ગંદુ પાણી સાફ થાય છે) જળ સાથે સંપર્કમાં આવીને પોતાની પહેલાં સંપર્કમાં આવેલી રજને જળથી છૂટી પાડતી પોતે પણ જળથી છૂટી પડી જાય છે, અન્યને વિશ્લેષ કરતી તે પિતાને પણ વિશ્લેષ ઉત્પન્ન કરે છે. (૨) અગ્નિથી તપેલા લેખંડ પર નાખેલું પાણું લેખંડમાં રહેલા અગ્નિને નાશ કરતું પિતાને પણ નાશ કરે છે. બળેલી લોખંડથી પીવાયેલા પાણીનું દૃષ્ટાન્ત પિતાના સિવાય સને નાશ કરતું બ્રહ્મજ્ઞાન ત્યારે જ પાતાને પણ નાશ કરે છે તેને માટે આપવામાં આવે છે. (૩) સૂકેલા ઘાસની ગંજીસમૂહ)ને નાશ કરે તો અગ્નિ પિતાને પણ નાશ કરે છે તેમ અતાન અને તેના કાર્યસમૂહમાં ઉત્પન થયેલું. બ્રહ્મજ્ઞાન તેને નાશ કરતું, પિતાને પણ નાશ કરે છે. न च ध्वंसस्य प्रतियोग्यतिरिक्तजन्यत्वनियमः। अप्रयोजकत्वात् । निरिन्धनदहनादिध्वंसे व्यभिचाराच । न च ध्वंसस्य प्रतियोगिमात्रजन्यत्वऽतिप्रसङ्गात् कारणान्तरमवश्य वाच्यम्, निरिधनदहनादिध्वंसेऽपि कालादृष्टेश्वरेच्छादिकारणान्तरमस्तीति वाच्यम् । अतिप्रसङ्गापरिज्ञानात् । - न च घटादिध्वंसम्यापि कारणान्तरनिरपेक्षत्वं स्यादित्यतिप्रसङ्गः । ध्वंसमात्रे कारणान्तरनैरपेक्ष्यानभिधानात् । न च .. घटध्वंसदृष्टान्तेन ब्रह्मज्ञानध्वंसस्य कारणान्तगपेक्षासाधनम् । तदृष्टान्तेन मुद्गरपतनापेक्षायीं अपि साधेनापतेः । नापि ज्ञानध्वंसत्वसाम्याद् घटज्ञानादिध्वंसत्यापि कारणान्तरनरपेक्ष्यं स्यादित्यतिप्रसङ्गः । सेन्धनानलध्वंसस्य For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ जलसेकादिदृष्टकारणापेक्षत्वेऽपि निरिन्धनानलध्वंसस्य तदनपेक्षत्ववद्, जाग्रज्ज्ञानध्वंसस्य विरोधिविशेषगुणान्तरापेक्षत्वेऽपि सुषुप्तिपूर्वज्ञानध्वंसस्य तदनपेक्षत्ववच्च मूल ज्ञानानिवर्तकज्ञानध्वंसस्य कारणान्तरापेक्षयेऽपि निवर्तकज्ञानध्वंसस्य तदनपेक्षत्वोपपत्तेः । नापि कारणान्तरनैरपेक्ष्ये स्वोत्पत्युत्तरक्षणे एव नाशः स्यादित्यतिप्रसङ्गः । इष्टापत्तेः । तदुत्पत्त्युत्तरक्षणे एव ब्रह्माध्यस्तनिखिलप्रपञ्चदान तदन्तर्गतस्य तस्यापि तदैव दाहाभ्युपगमात् । निरिन्धनदहनध्वंसन्यायेन ब्रह्मज्ञानध्वंसस्यापि कालादृष्टेश्वरेच्छादिकारणान्तरजन्यत्वे ऽप्यविरोधाच्च । सर्वप्रपञ्चनिश्यनन्तरमेकशेषस्य ब्रह्मज्ञानस्य निवृतिरित्यनभ्युपगमेन युगपत् सर्वदा पूर्वक्षणे चिदविद्यासम्बन्धरूपस्य द्रव्यान्तररूपस्य वा कालस्य, ईश्वरप्रसादरूपस्यान्तःकरणगुणविशेषस्य वाऽदृष्टस्य, अन्येषां च सच्चात् । - અને ધ્રુવસ (નાશ) પ્રતિયેાગીથી અતિરિક્ત (કારણ)થી જય છે. એવે નિયમ છે એવું નથી, કારણ કે એ અપ્રયાજક છે; અને ઇન્ધન વિનાના અગ્નિ આદિના દૈવ સમાં વ્યભિચાર છે, અને એવી દલીલ કરવી નહિં કે “દવસ માત્ર પ્રતિયેાગીથી જન્ય હોય તે અતિપ્રસંગ થશે તેથી ખીજું કારણુ કહેવુ (બતાવવું, માનવુ) જોઈએ; ઇન્જન રહિત અગ્નિ આદિના વ’સમાં પણ કાળ,. અદ, ઈશ્વરેચ્છા આદિ કારણ છે.” (આ દલીલ ખરાખર નથી) કારણ કે અતિપ્રસંગનું જ્ઞાન નથી (થઈ શકતુ'). ૫૭ અને એ અતિપ્રસ`ગ નથી કે (જો બ્રહ્મજ્ઞાનÜસ પ્રતિયેાગીથી અતિરિક્ત કારણથી જન્ય ન હોય તે) ઘટાદિના દવસને પણ અન્ય કારણની અપેક્ષા ન હાવી જોઈએ; કારણ કે વ્*સમાત્રમાં (અપવાદ ત્રના સવ વ સમાં) અન્ય કારણની અપેક્ષા નથી એમ કહેવામાં નથી આવ્યું. અને ઘટવ્સના દૃષ્ટાન્તથી બ્રહ્મજ્ઞાનના વસને અન્ય કારણની અપેક્ષા છે એવુ' (પણ) સિદ્ધ કરવામાં નથી આવતું, કારણ કે તે દૃષ્ટાન્તથી મુગર-પાતની અપેક્ષા પણ સિદ્ધ થાય એ આપત્તિ છે (તેમ) જ્ઞાનસત્રના સામ્યથી ઘટજ્ઞાન આદિના ધ્વંસને પણ અન્ય કારણની અપેક્ષા ન હેવી જોઇએ એવા અતિપ્રસંગ પણ નથી. તેનુ કારણ એ છે કે જેમ ઇંન્ધનયુક્ત અગ્નિના સને જળસિંચન આદિ દૃષ્ટ કારણની અપેક્ષા હાવા છતાં ઈંન્ધનરહિત અગ્નિના દવસને તેની અપેક્ષા નથી, અને જાગ્રત્કલીન જ્ઞાનવ્સને વિરોધી એવા અન્ય વિશેષ ગુણની અપેક્ષા હેાવા છતાં સુષુપ્તિની પૂર્વના જ્ઞાનના વ્સને તેની અપેક્ષા નથી. તેની જેમ મૂળ અજ્ઞાનના અનિવત ક એવા જ્ઞાનના વંસને અન્ય કારણની અપેક્ષા હાય તા પણ તેના (—મૂળ અજ્ઞાનના) નિવ ક જ્ઞાનનો વ્ સને તેની અપેક્ષા ન હેાય એ ઉપપન્ન છે. (તેમ) અન્ય કારણની અપેક્ષા ન હેાય તે પેાતાની ઉત્પત્તિની પછીની ક્ષણમાં For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૮ सिद्धान्तलेशसमहः જ નાશ થવું જોઈએ એ અતિપ્રસંગ પણ નથી, કારણ કે એ ઇટ્ટાપત્તિ છે. કેમ કે તેની ઉત્પત્તિની પછીની ક્ષણમાં જ બ્રહામાં અયસ્ત સકલ પ્રપંચનો દાહ થવાથી તેમાં જેનો સમાવેશ છે તેવા તેને (બ્રહ્મજ્ઞાનને) પણ ત્યારે જ દાહ થાય છે એમ સ્વીકારવામાં આવે છે; અને ઈધનન્ય અગ્નિના દિવસના ન્યાયથી બ્રહ્મજ્ઞાનને દવંસ પણ કાલ, અદષ્ટ, ઈશ્વરેચ્છા આદિ અન્ય કારણથી જન્ય હોય તે પણ વિરોધ નથી. કારણ કે સર્વે પ્રપ ચના નિવૃત્તિ પછી એક બાકી રહેલા બ્રહ્મજ્ઞાનના નિવૃત્તિ થાય છે એમ સ્વીકારવામાં ન આવ્યું હોવાથી એક સાથે સર્વના દાહ થાય છે તેની પૂર્વેક્ષણમાં ચિત્ અને વિધાના સ બંધરૂપ અથવા દ્રગ્યાનરરૂપ કાળ, ઈશ્વરના પ્રસાદરૂપ કે અન્તઃકરણના ગુણ પશેષરૂપ બદષ્ટ, અને બીજા (ઈશ્વર, દિશા વગેરે સાધારણ કારણુ) હેાય છે. વિવરણ : શંકા થાય કે દ દાઘદહના-ન્યાયથી બ્રહ્માજ્ઞાનથી જ બ્રહ્મજ્ઞાનનો નાશ થાય છે એમ ઉ૫પાદન યુક્ત નથી. આપણે જોઈએ છીએ કે ઘટાદિના નાશમાં પ્રતિયોગી ઘટાદિથી અતિરિક્ત મુદગરપાત આદિ અન્ય કારણ હોય છે, તેથી વંસ પ્રતિયોગીથી અતિરિત કારણથી જન્ય છે એવો નિયમ છે. આ શંકાનું સમાધાન એ છે કે આ નિયમ પ્રયોજક નથી. વળી ઈશ્વન પૂરેપૂરાં નાશ પામે પછી અગ્નિ પિતાની મેળે જ (અન્ય કારણ વિના) નાશ પામે છે એમ આપણે જોઈએ છીએ. તેથી નિરધન (ઇન્જન રહિત) અગ્નિના વંસમાં, અને સુષુપ્તિની તરત જ પહેલાંની ક્ષણતા જ્ઞાન આદિને વંસ જે પતિયોગીમાત્રથી જન્ય છે તેમાં આ નિયમને વ્યભિચાર છે. શકા : ઈન્ધનરહિત અગ્નિના નાશમાં અન્ય કારણ નથી એવું નથી; કાળ, અદષ્ટ, ઈશ્વરેચ્છા આદિ અન્ય કારણ છે જ. વળી વ સ પ્રતિગીથી જ જન્ય હોય તે અતિપ્રસંગને દોષ થશે તેથી બ્રહ્મજ્ઞાનના વંસમાં અન્ય કારણ બતાવવું જ જોઈએ. ઉત્તર : અતિપ્રસંગની જ સિદ્ધિ નથી તેથી ધ્વસ પ્રતિયોગીથી અતિરિક્ત કારણથી જન્ય છે એ નિયમ પ્રત્યેજક નથી. અતિપ્રસંગથી શું અભિપ્રેત છે? (૧) બ્રહાનને ધ્વસ પ્રતિવેગીથી અતિરિક્ત કારણથી જન્ય ન હોય તે ઘટાદિનાtવંસને પણ પ્રતિવેગી ધટાદિથી અતિરિક્ત કારણની અપેક્ષા ન લેવી જોઈએ એ અતિપ્રસંગ અભિપ્રેત છે એમ કહેતા હે તે અમારો ઉતર છે કે અમે એમ કહેતા જ નથી કે વંસમાત્રમાં અન્ય કારણની અપેક્ષા નથી. અમે એટલું જ કહીએ છીએ કે એવા કેટલાક સ છે જેમાં પ્રતિયોગીથી અતિરિત કારણની અપેક્ષા નથી. અને અમે વંસમાત્રમાં કારણાન્તરનિરપેક્ષતા ન માનતા હોઈએ છતાં વંસત્વ સમાન હોવાને કારણે ત્યાં એવી આપત્તિ આપવામાં આવતી હોય તે એ અજિક છે. (૨) ધટાદિના વંસના જેમ બ્રહ્મજ્ઞાનના વંસને પણ પ્રતિયેગીથી, અતિરિત કારણની અપેક્ષા હોવી જોઈએ, એ અતિપ્રસંગ અભિપ્રેત હોય તે ઘટવંસના દષ્ટાન્તથી તે એમ પણ કહેવું પડે For Personal & Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ તતીય પરિવાર કે હંસ હેવાને કારણે બ્રહ્મજ્ઞાનવંસને, ઘટવંસની જેમ મુગારપતની અપેક્ષા હોવી જોઈએ, જે સ્વીકાર્ય નથી (૩) બ્રહ્મજ્ઞાનના વંસની જેમ ઘટતાન આદિના વંસને પણ અન્ય કરણની અપેક્ષા ન હોવી જોઈએ એ અતિપ્રસંગ અભિપ્રેત હોય તે એ પણ સ્વીકાર્ય નથી. ઇન્જનયુક્ત અગ્નિના વંસને માટે જળસિંચનની જરૂર પડે છે પણ ઇન્વનરહિત અગ્નિના વંસને માટે અન્ય કારણની જરૂર નથી હોતી. જાગાણીન જ્ઞાનના વંસને માટે એ જ્ઞાનથી અતિરિક્ત કેઈ વિશેષ ગુણની અપેક્ષા હોય છે પણ સુષુપ્તિની પહેલાંના જ્ઞાનાદિ ગુણના વંસને માટે તેની જરૂર નથી હોતી કારણ કે એવા નાશક ગુણ-તરની અપેક્ષા હોય તે તેને નાશક થઈ શકે તેવા આત્માના અણુતરની કલ્પના કરવી પડે અને આમ સુષુપ્તિના ઉદને પ્રસંગ આવે. ગામ મૂળ અજ્ઞાનના નિવર્નાક નહીં એવા જ્ઞાનના વંસને માટે અન્ય કારણુની અપેક્ષા હોય તે પણ ખળ અજ્ઞાનના નિવક એવા બ્રહ્મજ્ઞાનના વંસને માટે કારણુન્તરની અપેક્ષા ન માનીએ તો એ ઉપપન્ન છે, યુક્તિયુક્ત છે. (૪) દવસ માટે અન્ય કારણુની અપેક્ષા ન હોય તે દાદાને તેની ઉત્પત્તિની બીજી જ ક્ષણમાં નાશ થવો જોઈએ એ અતિપ્રસબ અભિપ્રેત હોય છે એ અતિપ્રસંગ નથી, કારણ કે આ ઈષ્ટ જ છે. સાધારણુ કારણ જેવાં કે કાળ, અદષ્ટ વગેરેની જરૂર માનવામાં કારણનિરપેક્ષત્વના દુષ્ટાતને વિરોધ નથી કારણ કે નિરિ-ધન અગ્નિના ધ્વસમાં ૫ણ આ સાધારણુ કારણ તે હોય જ છે. બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ પછી સકલ પ્રપંચની નિવૃત્તિ થાય છે. તેમાં સાથોસાથ બ્રહ્મજ્ઞાનની નિવૃત્તિ પણ થાય જ છે કારણ કે બ્રહ્મમાં અશ્વસ્ત પ્રપંચમાં બહાતાનને પણ સમાવેશ છે. શકા : પ્રથમ ક્ષણમાં બ્રહ્મજ્ઞાનને જન્મ થાય છે, દિતીય ક્ષણમાં સવિલાસ (કર્યસહિત) અશાનની નિવૃત્તિ થાય છે અને સ્વતીય ક્ષણમાં બ્રહ્મજ્ઞાનની નિવૃત્તિ થાય છે એ કમ હેાય તે બ્રહ્મજ્ઞાનના નાશની પૂવ ક્ષણમાં કાળ, અદષ્ટ આદિને અભાવ હોય તે કાળ આદિને બ્રહ્મજ્ઞાનના નાશના હેતુ કેવી રીતે માની શકાય ? ઉત્તર : સર્વ પ્રપંચની નિવૃત્તિ બ્રહ્મજ્ઞાનથી થાય છે અને તે પછીની ક્ષણમાં એકમાત્ર બાકી રહેલા બ્રહ્મજ્ઞાનની નિવૃત્તિ થાય છે એવું સ્વીકારવામાં નથી આવ્યું પણ એક સાથે સવને બ્રહ્મજ્ઞાનથી નાશ થાય છે ત્યારે પૂર્વેક્ષણમાં કાળ, અદષ્ટ અને એવાં બીજા સાધારણ કારણ હોય જ છે. કાળ ચિત્ અને અવિદ્યાના સંબંધરૂપ છે (કેવલાદતા વેદાન્તીના મતમાં) અથવા (પરમતમાં) દ્રવ્યાન્તર રૂ૫ છે -વેદાન્તીના મનમાં ઈશ્વરને બળ માને છે તે અભિપ્રાયથી પણું દ્રવ્યોનર' એમ કહ્યું હોય). અરન્ટ ઈશ્વરના પ્રસાદરૂ૫ ( ગ સમજવું જોઈએ કે પુણ્યરૂપ અદષ્ટ ઈશ્વરના પ્રસાદરૂપ છે અને પાપ ઈશ્વરના કપરૂપ છે); અથવા અદષ્ટ એ અન્તઃકરણને ગુણવિશેષ છે (-કેવલાદંતી વેદાન્તીના મતમાં આત્મા નિણ છે તેથી અદષ્ટ અન્તઃકરણને ગુણ છે; ન્યાયાવૈશેષિક પ્રમાણે બાણ આત્માને ગુણ છે). “અન્યથી ઈશ્વર, દિશા આદિ અભિપ્રેત છે, For Personal & Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ નિરાશા ... न च तत्र ज्ञानातिरिक्त कारणापेक्षणे ब्रह्मज्ञानस्यामिथ्यात्वप्रसङ्गः, ज्ञानेकनिवर्त्यत्वं मिथ्यात्वमित्यभ्युपगमादिति वाच्यम् । ज्ञानाघटितसामग्र्यनिवर्त्यत्वे सति ज्ञाननिवर्त्यत्वस्य तदर्थत्वात् । 'नान्यः पन्था" (श्वेता. ६ १५) इति श्रुतेरपि तत्रैव तात्पर्यात् । अतो युक्त एव दग्धृदाखदहनादिन्यायः ॥ અને એવી દલીલ કરવી નહિ કે "જ્ઞાનથી અતિરિક્ત કારણની અપેક્ષા રહેતી હોય તે બ્રહ્મજ્ઞાનનું અમિથ્યાત્વ પ્રસક્ત થશે કારણ કે મિથ્યા હોવું એટલે કેવળ જ્ઞાનથી નિવત્ય હોવું એમ સ્વીકારવામાં આવ્યું છે.” (આ દલીલ બરાબર નથી, કારણ કે જ્ઞાનથી અઘટિત સામગ્રીથી નિવર્ય ન હોઈને જ્ઞાનથી નિત્ય હોવું એ તેને મિથ્યાત્વનો) અર્થ છે : “બીજે માગ નથી” (તા. (૬.૧૫) એ શ્રુતિનું પણ એમાં જ તાત્પર્ય છે તેથી વૃાાવાનારિવાય યુક્ત જ છે. - વિવરણ : શંકા થાય કે બ્રહ્મજ્ઞાનના વંસને જે અતિરિક્ત કારણ (કાળ આદિ)ની અક્ષા હોય તે બ્રહ્મજ્ઞાનને સત્ય માનવું પડે કારણ કે કેવળ જ્ઞાનથી નિવત્ય હોવું અર્થાત જ્ઞાનથી અતિરિક્ત કારણથી નિવત્ય ન હોઈને જ્ઞાનથી નિવર્ય હોવું એ મિથ્યાત્વનું લક્ષણ છે જ્યારે જ્ઞાનથી સાથે અજ્ઞાન -નિવૃત્તિમાં જ્ઞાનથી અતિરિક્ત પણ હેતુ છે. ઉત્તર : મિથ્યાત્વ એટલે જ્ઞાનથી અઘટિત સામગ્રીથી નિવત્ય ન હોઈને શાનથી નિત્ય હેવું. પ્રપંચને સત્ય માનનાર મતમાં પણ ઘટાદિ જ્ઞાનનિવત્ય છે કારણ કે “હું નાશ કરે છે' ઇત્યાદિ જ્ઞાનપૂર્વક મુગરના પ્રહારાદિથી તેને નાશ થતો જોવામાં આવે છે ઘટા દિને આ લક્ષણ લાગુ ન પડે માટે “જ્ઞાનથી અઘટિત સામગ્રીથા નિત્ય ન હોઈને' એમ કહ્યું છે. ઘટાદિને નાશ જ્ઞાનપૂર્વક જ હોય એવો નિયમ નથી તેથી જ્ઞાનથી અઘટિત સામગ્રીથી નિવત્ય પ્રકારના ધટાદિમાં જ્ઞાનથી અઘટિત સામગ્રીથી અનિવત્યત્વ નથી. શંકા : પરમતમાં નાશમાત્ર ઈશ્વરનાનઘટિત સામગ્રીથી સાધ્ય છે તેથી તેના જ્ઞાનને લઈને કાર્યમાત્રમાં જ્ઞાનથી અઘટિત સામગ્રીથી અનિવત્ય હોઈને જ્ઞાનનિવાર્યત્વ છે તેથી આ મિથ્યાત્વનું નિવચન નથી. ઉત્તર : મિથ્યાત્વના લક્ષણમાં “જ્ઞાન' પદ જીવના જ્ઞાનપરક છે. “આત્મા'માં અતિવ્યાપ્તિ ન થાય તેટલા માટે જ્ઞાનથી નિવત્ય હોવું' એમ લક્ષણમાં કહ્યું છે. શંકા ? કાય માત્રમાં કાળ, અદષ્ટ આદિ કારણ છે એમ અંગીકાર કરીને બ્રહ્મજ્ઞાનના વંસમાં પણ કાળ, અદષ્ટ આદિ કારણ છે એમ માનવામાં આવે તે મૂળ અજ્ઞાનના દિવસરૂપ મેક્ષમાં પણ કાળ આદિ કારણ બને કારણ કે એ પણ સમાન રીતે કાર્ય છે. અને આ ઇષ્ટાપતિ નથી કારણ કે “જ્ઞાન સિવાય મેક્ષને બીજા માર્ગ નથી જ્ઞાન જ મોક્ષનું સાધન છે) એ શ્રુતિને વિરોધ થાય. For Personal & Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ઉત્તર ઃ આ શ્રુતિનું તાત્પર્ય એવું નથી કે જ્ઞાન જ મોક્ષનું સાધન છે. પણ તેનું તાત્પર્ય એવું છે કે મોક્ષનું જ્ઞાનથી અઘટિત કોઈ પણ સાધન નથી. તેથી શ્રુતિને વિરોધ નથી. માટે વઘુરાણના ચાર યુક્ત જ છે. - केचितु वृत्तिरूपं ब्रह्मज्ञानं नाज्ञानतन्मूलप्रपञ्चनिबर्हकम् । अज्ञानस्य प्रकाशनिवर्त्यत्वनियमेन जडरूपवृत्तिनिवर्त्यत्वायोगात् । किं तु तदारुढचैतन्यप्रकाशस्तन्निवर्तकः । स्वरूपेण तस्याज्ञानादिसाक्षितया तदनिवर्तकत्वेऽप्यखण्डाकारवृत्युपारूढस्य तस्य तन्निवर्तकत्वोपपत्तेः। "तृणादे सिकाऽप्येषा सूर्यदीप्तिस्तृणं दहेत् । .. सूर्यकान्तमुपारुह्य तन्न्यायं तत्र योजयेत् ॥" इत्यभियुक्तोक्तेः । __ एवं च यथा किञ्चित् काष्ठमुपारुह्य ग्रामनगरादिकं दहन वहिदहस्येव तदपि काष्ठम्, तथा चरमवृत्तिमुपारुह्य निखिलप्रपञ्चमुन्मूलय नखण्डचैतन्यप्रकाशस्तन्निवर्तनेऽपि प्रकल्पते इति न तन्नाशे काचिदनुपपत्ति જ્યારે કેટલાક કહે છે કે વૃત્તિરૂપ બ્રહાજ્ઞાન અજ્ઞાન અને તે (અજ્ઞાન) જેનું મૂળ છે તે પ્રપંચનું નાશક નથી કારણ કે અજ્ઞાનની નિવૃત્તિ પ્રકાશથી થાય છે એવો નિયમ છે તેથી જડરૂપ વૃત્તિથી તેની નિવૃત્તિ થઈ શકે નહિ. પરંતુ તે (વૃત્તિ)માં આરૂઢ ચૈતન્યાત્મક પ્રકાશ તેને નિવતક છે, કારણ કે તે અજ્ઞાનાદિને સાક્ષી હોવાથી સ્વરૂપથી તેને નિવક ન હોવા છતાં પણ અખંડાકાર વૃત્તિમાં આરૂઢ તે તેને નિવતક હોય એ ઉપપન છે, કેમ કે - “તૃણ આદિને પ્રકાશિત કરનાર હોવા છતાં આ સૂર્ય-દીપ્તિ સૂયકાન્ત(મણિ)માં આરૂઢ થઈને તૃણ આદિને બાળી શકે, તે જ ન્યાય ત્યાં પણ લગાડ” એવી તજજ્ઞ વિદ્વાનની ઉક્તિ છે. અને આમ જેમ કોઈ કાષ્ઠ(લાકડા)માં ઉપાઢ થઈને ગ્રામ, નગર આદિને બાળ અનિ તે કોઇને પણ બાળે જ છે. તેમ ચરમ વૃત્તિમાં આરૂઢ થઈને સકલ પ્રપંચને ઉચછેદ કરતે અખંડ ચૈતન્યાત્મક પ્રકાશ તેની (ચરમવૃત્તિ)ની નિવૃત્તિ કરવામાં પણ સમર્થ છે તેથી તેના નાશમાં કઈ જ અનુપત્તિ નથી. For Personal & Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ લિલાલ વિવરણ – વ્રુત્તિરૂપ બ્રહ્મજ્ઞાન જેમ અવિદ્યા આદિનું નાશક છે તેમ પોતાનું પણ નાશક છે. એમ બતાવ્યું. હવે એવા મત રજૂ કરે છે કે વૃત્તિરૂપ ભલજ્ઞાન અવિદ્યા આદિનું કે પાતાનુ નાશક નથી. ચૈતન્ય અજ્ઞાન આદિત્રુ સાધક છે તેથી સ્વરૂપત: એ એનુ નાશક ન હોઈ શકે, પણુ વૃત્તિરૂપ બ્રહ્મજ્ઞાનમાં આરૂઢ થઇ ને તેનુ' નાશક બને છે. ચૈતન્ય સ્વરૂપથી અજ્ઞાન હિન્દુ પ્રકાશ છે તેમ છતાં કૃત્તિવિશેષથી સંસષ્ટ થઈને અજ્ઞાન આદિત્તુ તે નાશક છે એમ નિશ્ચય કરવા જોઈએ. સાધક હોય તે કેવી રીતે ધાતક બની શકે એવી અસ ભાવનાથી પ્રમાણસિહ અયની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. શકા થાય કે ર્માણમાં આરૂઢ સૂર્યદીપ્તિ મણિથી વ્યતિરિક્ત તૃણુ આદિને ખાળે છે, પણુ મણિને ખાળતી નથી તેમ વૃત્તિમાં આરૂઢ ચૈતન્ય વૃત્તિથી વ્યતિરિક્ત એવા અજ્ઞાનાદિના નાશ કરી શકે, પણુ વૃત્તિના નાય઼ ન કરે. અને આમ હાય તા બ્રહ્મજ્ઞાનના નાશ વી રીતે થાય સરણુ કે બીજું નાશક છે નહિ. આ મનું સમાધાન એ છે કે વૃત્તિમાં આરૂઢ ચૈતન્ય નામ છે તેમાં લામાં પ્રકાશ અને અમાના જ નિવતક અને નિવત્યના સબધ જોઈ એ છીએ તેથી વિરાધ નથી, અને પ્રકાશ પણ સહકારિવિશેષ પર આધાર રાખીને નાશક અને તેમાં વિરાધ નથી. તેથી એમ કહી સકાય કે અખંડ ચૈતન્યપ્રકાશ ચરમ વૃત્તિમાં આરૂઢ થઈ તે સકલ પ્રચના અજ્ઞાનની સાથે નાશ કરતાં તે ચરમ વૃત્તિના પશુ નાશ કરે છે, જેમ કાષ્ટ્રમાં આરૂઢ અગ્નિ ગ્રામનગર આદિને બાળતા તે કાષ્ઠને પણ બાળે જ છે, अन्ये तु ज्ञानमज्ञानस्यैव निवर्तकम्, ज्ञानाज्ञानयोरेव साक्षाद्विरोधात् । प्रपव्वस्य तूपादाननाशान्नाश इति प्रपञ्चान्तर्गतस्य ब्रह्मज्ञानस्यापि तत एव नाशः । न च प्रपञ्चस्य ज्ञानानिवर्त्यत्वे मिध्यात्वानुपपतिः । प्रपञ्च निवृशेहसाक्षाद् ज्ञानजन्यत्वाभावेऽपि ज्ञानजन्याज्ञाननाम्यत्वात् । 'साक्षात् परम्परया वा ज्ञानैकनिवर्त्यश्वं मिध्यात्वम्' इस्यङ्गीकारात् । एवं च तस्वसाक्षात्कारो दयेऽपि जीवन्मुक्तस्य देह | दिप्रतिभास उपपद्यते । प्रारब्धकर्मणा प्रतिबन्धेन तस्वसाक्षात्कारोदयेऽपि प्रारब्धकर्मतस्कायदे हादिप्रतिभासानुदृश्योपादानाविद्या ठेशानुवृस्युपपशेः । अज्ञानवत् प्रचस्यापि साक्षाद् ब्रह्मसाक्षात्कारनिर्त्यले नायमुपपद्यते । विरोधिनि साक्षारकारे सति प्रारब्धकर्मणः स्वयमेवावस्थानासम्भवेनाविद्यालेशनियति कस्वा योगादिस्याहुः ॥ इति सिद्धान्तलेशसमहे तृतीयः परिच्छेदः समाप्तः । For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પર જ્યારે બીજા કહે છે કે બ્રહાજ્ઞાન અજ્ઞાનનું જ નિવક છે કારણ કે જ્ઞાન અને અજ્ઞાનને જ સાક્ષાત્ વિરોધ છે. પ્રપંચને તે ઉપાદાન (અજ્ઞાન) ના નશથી નાશ થાય છે માટે પ્રપંચમાં જેનો સમાવેશ થાય છે તે બ્રહ્મજ્ઞાનને પણ તેનાથી જ (ઉપાદાનનાશથી જ) નાશ થાય છે. અને પ્રપંચની નિવૃત્તિ જ્ઞાનથી ન થાય તે તેના મિથ્યાત્વની અનુપતિ થશે –તેને મિથ્યા નહી માની શકાય7) એવું નથી, કારણ કે પ્રપંચની નિવૃત્તિ સાક્ષાત્ જ્ઞાન જન્ય ન હોવા છતાં જ્ઞાનથી જન્ય અજ્ઞાનનાશથી જન્ય છે, કેમ કે “સાક્ષાત કે પરંપરાથી જ્ઞાનથી એકથી નિત્ય હેવું તે મિથ્યા” એમ સ્વીકારવામાં આવ્યું છે. અને આમ (અજ્ઞાનથી અતિરિક્ત જડને જ્ઞાનની સાથે સાક્ષાત્ વિરોધ નથી ત્યારે) તત્ત્વ સાક્ષાત્કારને ઉદય હેવા છતાં જીવન્મુક્તને દેહાદિને પ્રતિભાસ થાય એ ઉપપન છે કારણ કે પ્રારબ્ધ કર્મથી પ્રતિબંધ થાય છે તેનાથી તત્વસાક્ષાત્કારને ઉદય થયે હેવા છતાં પ્રારબ્ધ કર્મ અને તેના કાર્યો હાઢિપ્રતિભાસનો અનુવૃત્તિથી ઉપાદાનભૂત અવિદ્યલેશની અનુવૃત્તિ ઉપપન્ન બને છે. જે અજ્ઞાનની જેમ પ્રપંચની પણ બ્રહ્મસાક્ષાત્કારથી નિવૃત્તિ થઈ શકતી હેત તે આ જીવમુક્તને દેહાદિપ્રતિભાસ થાય છે એ) ઉપપન ન હેત, કારણ કે વિરોધી એ બ્રહ્મસાક્ષાત્કાર હેય ત્યારે પ્રારબ્બકમ પિતે જ રહી શકે નહિ તેથી અવિદ્યાશની નિવૃત્તિનું એ પ્રતિબંધક બની શકે નહિ (એમ આ ચિંતકે કહે છે).. વિવરણઃ અજ્ઞાનનાશ એ જ બ્રહ્મજ્ઞાનના નાશને હેતુ છે એ મત હવે રજૂ કરે છે. પંથપાલિકામાં કહ્યું છેઃ શાનમાનવ વિવર્તન', જ્ઞાન અજ્ઞાનનું જ નિવર્તક છે. વિરોધ હેવામાં સમાનવિષયત્વ આદિ જરૂરી છે તે અજ્ઞાનમાં જ સંભવે છે. મૂળ અજ્ઞાન જ કેવળ જ્ઞાનથી જ નિવાર્ય છે અને તેથી તે મિથ્યા સિદ્ધ થાય છે. મૂળ અજ્ઞાનથી અતિરિક્ત જડમાત્ર તેને અધીન હોવાથી પિતે સાક્ષાત જ્ઞાનથી નિવય નથી તેમ છતાં સકળ પ્રપંચનું મિથ્યાત્વ સિહ કરી શકાય છે કારણ કે જ્ઞાનથી ઉત્પન્ન થતા અજ્ઞાન-નાશથી અપચની નિવૃત્તિ થાય છે તેથી તે પરંપરયા જ્ઞાનનિવત્ય છે. શંકા થાય કે તવસાક્ષાત્કારથી અજ્ઞાનને નાશ થતાં ઉપાદાનના અભાવમાં દેહાદિ રહી શકે નહિ તે વિદ્યાને ઉદય હેવા છતાં દેહાદિને પ્રતિભાસ કેવી રીતે હોઈ શકે. આનું સમાધાન એ છે કે સાક્ષાત્કારને ઉદય થતાં અગાનનિવૃત્તિની પ્રસક્તિ થાય છે પણ પ્રારબ્ધ. કમત પ્રતિબંધને કારણે અજ્ઞાનલેશની નિવૃત્તિ સભવતી નથી. આમ અવિવાલાની અનુવૃત્તિ હોય ત્યારે તત્વજ્ઞાન પછી પણ પ્રારબ્દક અને તેના કાર્ય દેહાદિપ્રતિભાસની પણ અનુકૃતિ ઉપપન્ન બને છે, કારણ કે દેહાદિના ઉપાદાનભૂત અવિવાલેશની અનુવૃત્તિ છે. પૂર્વમાં For Personal & Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ પદ્મ सिद्धान्तलेशसंग्रहः જે મત રજૂ કર્યાં તેમાં જીવન્મુક્તિની સિદ્ધિ થતી નથી કારણુ કે અજ્ઞાનની જેમ પ્રપંચની પણ સાક્ષાત્ બ્રહ્મસાક્ષાઢારથી જ નિવૃત્તિ થતી હાય તો જીવન્મુક્તને દેહાર્દિપ્રતિભાસ ન થવા જોઈએ કારણ કે સાક્ષાત્કાર જેમ અજ્ઞાનના વિરોધી છે તેમ પ્રારબ્ધકમ ના પણ વિરોધી છે તેથી તે રહી શકે નહિ અને અવિદ્યાલેશની નિવૃત્તિમાં પ્રતિબંધક બની શકે નહિ. માટે બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાનના જ નાશ થાય છે અને અજ્ઞાનનાશને લીધે અજ્ઞાનના કાયભૂત પ્રપંચના નાશ થાય છે એમ જ માનવું જોઈએ એમ આ ચિંતા કહે છે. સિદ્ધાન્તલેશસ ગ્રહના ભાષાનુવાદને તૃતીય પરિચ્છેદ સમાપ્ત. For Personal & Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ अथ कोऽयमविद्यालेशः यदनुवृच्या जीवन्मुक्तिः । आवरणविक्षेपशक्तिमस्या मूलाविद्यायाः प्रारब्धकर्मवर्तमान देहाद्यनुवृत्तिप्रयोजको विक्षेपशक्त्यंश इति केचित् । क्षालितलशुन भाण्डानुवृत्तलशुनवासनाकल्पोऽविद्यासंस्कार इत्यन्ये । दग्धपटन्यायेनानुवृत्ता मूलाविधेवेत्यपरे । सर्वज्ञात्मगुरवस्तु — विरोधिसाक्षात्कारोदये लेशतोऽप्यविद्यानुवृत्यसम्भवाज् जीवन्मुक्तिशास्त्रं श्रवणादिविध्यर्थवादमात्रम् । शास्त्रस्य जीवन्मुक्तिप्रतिपादने प्रयोजनाभावात् । अतः कृतनिदिध्यासनस्य ब्रह्मसाक्षात्कारो दमात्रेण सावलासवासनाऽविद्यानिवृत्तिरित्यपि कव्वित् રમાકુ "શા હવે પ્રશ્ન થાય કે શા છે આ અવિદ્યાલેશ જેની અનુવૃત્તિથી જીવન્મુક્તિ (સંભવે) છે. કેટલાક કહે છે કે આવરણુશક્તિ અને વિક્ષેપશક્તિવાળી મૂળ વિદ્યાના પ્રારબ્ધામ અને વર્તમાન કૈંહ્લાદની અનુવૃત્તિમા પ્રત્યેજક એવા વિક્ષેપશક્તિઅંશ (તે અવિદ્યાલેશ). બીજા કહે છે ધેાયેલા લસણના વાસણુમાં અનુવૃત્ત લસણુની વાસનાના જેવા અવિદ્યાના સ`સ્કાર (ત અવિદ્યાલેશ). બીજા કહે છે કે તે ઇંગ્યપટન્યાયથી અનુવૃત્ત મૂળ અવિદ્યા જ છે, જ્યારે સર્વજ્ઞાત્મગુરુ એવા પણ કાઇક પક્ષ રજૂ કરે છે કે (અવિઘાના) વિધી સાક્ષાત્કારના ઉદય થતાં અવિદ્યાની લેશત: પશુ અનુવૃત્તિ સ ંભવતી નથી માટે જીવન્મુક્તિનુ (પ્રતિપાદન કરનાર) શાસ્ત્ર શ્રવણુ આદિ વિષયક વિધિના માત્ર અથવાદરૂપ છે (--તેની પ્રશંસા કરનારુ છે), કારણ કે જીવન્મુક્તિના પ્રતિપાદનમાં શાસ્ત્રનુ કાઈ પ્રત્યેાજન નથી તેથી જેણે નિક્રિયાસન કર્યુ છે તેવાની બાબતમાં બ્રહ્મસાક્ષાત્કારના ઉદય માત્રથી વિલાસ (કાય) અને વાસના સહિત અવિદ્યાની નિવૃત્તિ થાય છે. (૧) For Personal & Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसंग्रहः વિવરણ : ત્રીજા પરિચ્છેદમાં બ્રહ્મજ્ઞાનરૂપ મુક્તિસાધનની વિસ્તૃત ચર્ચા કરી છે. હવે તેના ફ્લરૂપ મુક્તિનું નિરૂપણુ કરવામાં આવે છે. ાથ શબ્દના અય' 'સાધનનિરૂપણું પરક ત્રીજા પરિચ્છેદની બનન્તર (તરત જ પછી) ફળનિરૂપણુપરક ચેાથે! પરિચ્છેદ' એમ થાય છે. લેશ એટલે અવયવ. પણુ અનાદિ વિદ્યાને તે અવયવ શકય નથી, કારણુ કે જે અવયવાવાળુ હોય તે કાયરૂપ હાય જ, અર્થાત્ સાદિ હાય જ. તેથી વિદ્યાને લેશ સભવતા નથી એમ : શબ્દ સૂચવે છે. આ શંકાનું સમાધાન કરવા માટે લેશ' શબ્દના અ' અંગે જુદા જુદા મત રજૂ કર્યાં છે કારણ કે વિદ્યા અનાદિ તો છે જ. ૧૩ (૧) અવિદ્યા બે શક્તિથી યુક્ત છે—આવરણુશક્તિ અને વિક્ષેપ શક્તિ. વૃત્તિરૂપ આત્મ સાક્ષાત્કારથી આવરણ તને નાશ થાય છે. હવે જે વિક્ષેપશકિતવાળા અવિદ્યા છે તેનુ, પ્રારધામ રૂપ પ્રતિ ૧ ધકના ક્ષય થતાં અગાઉ જ જેનુ આવરણ નાશ પામ્યું છે તે અનાવૃત અવસ્થ માં રહેલુ ચૈતન્ય (પ્રતિ મધ જતા રહે એ કાળમાં) નાશક બને છે એમ માનવામાં આવે છે. આમ તત્ત્વજ્ઞાનથી વિક્ષેપતિયુકત વદ્યારૂપ અવિદ્યાલેશની નિવૃત્તિ ન થતી હોય તો પાછળથી તેના નાશ કરનાર કાણુ એ શકાને અવકાશ નથી. અવિદ્યાલેશ એટલે વિશ્લેષક્ષતિવાળી અવિદ્યા. (૨) તત્ત્વજ્ઞાનથી અન્તઃકરણુ આદિની ઉપાદાનભૂત અવિદ્યાની નિવૃત્તિ થાય તે પણ અવિધાથી જન્ય કાઈ વાસનાવિશેષ રહે છે જે દેહાર્દિના ટકી રહેવામાં પ્રયેાજક છે. એવા શકા કરવી ન જોઇએ કે ઉપાદાનને નાશ થઈ ગયા હોય તેા કાર કેવી રીતે રહી શકે, આ શંકા યુક્ત નથી કારણ કે ન્યાય-વૈશેષિક મતમાં ધટાઉદના નાશની ક્ષણમાં પટનાં રૂપ આદિની સ્થિતિ માનવામાં આવે છે, તેમ કેવલાદ્વૈતી વેદાન્તી પશુ ઉપાદાનભૂત અવિદ્યાના નાશ થાય તા પણુ કાર્ય ભૂત વાસનાવિશેષની સ્થિતિ માની શકે. એવી દલીલ કરવી નહિ કે સમવાયિકારણના નાશરૂપ જે (પટરૂપાદિની અનવસ્થિતિનું) કારણ છે તેની પ્રતીક્ષામાં રૂપ આદિ ઉપાદાનના અભાવના કાળમાં પણ રડતા હેય તા એ ઉપપન્ન છે. આ દલીલ બરાબર નથી કારણ કે તેમ હોય તે પ્રકૃતમાં પણ તત્ત્વજ્ઞાનથી થતા દેહાદિની ઉપાદાનભૂત અવિદ્યાના નાશ જે દેહાદિના નાશનું કારણુ છે તે પ્રારબ્ધમથી પ્રતિબદ્ધ હોવાથી પ્રતિબ’ધકરહિત અવિદ્યાનાશની પ્રતીક્ષાના કારણે દેહાદિની સ્થિતિ ઉપપન્ન છે. કારધ ક્રમના પ્રતિબંધકત્વ બાબતમાં જીવન્મુક્તિ પ્રતિપાદક શાસ્ત્ર અને તત્ત્વવિદોના અનુભવ આદિ પ્રમાણુ છે જ્યારે ન્યાય-વૈશેષિક મત માટે આવા કોઈ પુરાવા નથી કારણ કે પટ અને તેનાં રૂપાદિના એક સાથે નાશ જોવામાં આવે છે. વિદ્યા ણ્ય મુનિએ ખ્યુ છે : विना क्षोदक्षमं मानं तैर्वृथा परिकल्प्यते । श्रुतियुक्त्यनुभूतिभ्यो वदतां किं नु दुःशकम् ॥ ( चित्रदीप, ५६ ) (તે નક્કર પ્રમાણુ વિના વૃથા કલ્પના કરે છે, જ્યારે શ્રુતિ યુક્તિ અને અનુભૂતિ અનુસાર કહેનારાઓ માટે શું અશકય છે ? ). અવિદ્યાલેશ એટલે અવિદ્યાસ સ્કાર—લસણુ મૂકયુ` હોય તે વાસણ પછી પણુ લસણની વાસ આવે છે તેના જેવું આ છે. For Personal & Private Use Only ભાઈ નાખ્યા Page #568 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ૫૭ (૩) તત્ત્વજ્ઞાનથી બાધિત થઈ ગયેલી અને કોઈ ખૂબ અસરકારક કાર્ય કરવા માટે અસમર્થ બનાવી દેવામાં આવેલી અવિદ્યા પિતે જ અવિશાલેશ. * ડું બળી જાય પછી પણ તેને આકાર પૂર્વવત રહે છે પણ તેનાથી કંઈ કામ થઈ શકતું નથી તેવી હાલત અવિવાની થાય ત્યારે તેને અવિદ્યાલેશ કહે છે. (૪) સવજ્ઞાત્મમુનિએ એ પણ એક મત રજૂ કર્યો છે કે જીવન્મુક્તિ છે જ નહિ તેથી જે શંકા કરી કે અવિદ્યાલેશ શ પદાર્થ છે જેની અનુત્તિથી જીવન્મુક્તિ શાપ બને છે એ શંકા ઈષ્ટાપત્તિરૂપ જ છે. ત૨ સાયવેવ વિમ્ (છા. ૬.૧૪ ૨) ઇત્યાદિ જીવન્મુકિત અંગેનું શાસ્ત્ર છે તે તે શોધ્યા વગેરે વિધિથી વિહિત શ્રવણદિની પ્રશંસા કરવા માટે છે – શ્રવણુ આદિ પ્રશસ્ત છે, જેના અનુષ્ઠાનથી જીવતા માણસને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ જીવન્મુક્તિ વિષયક વાકયો સ્વાર્થ પર ન લઈ શકાય કારણ કે શાસ્ત્ર નિષ્ફળ અર્થનું પ્રતિપાદન કરે નહિ. બ્રહ્મસાક્ષાત્કારના ઉદય માત્રથી કાર્ય અને વાસના સહિત અવિદ્યાને નાશ થઈ જાય છે. જુઓ – સંક્ષેત્રશા ૪.૩૮ ૨૧ : सम्राज्ञानविभावसुः सकलमेवाज्ञानतत्सम्मवं सद्यो वस्तुबलप्रवर्तनमहब्यापारसन्दापितः । निलेपेन हि दन्दहीति न मनागण्यस्य रूपान्तरम् । संसारस्य शिनष्टि तेन विदुषः सद्यो विमुक्तिधुवा ॥३८॥ जीवन्मुतिप्रत्यय शाखजातं जीवन्मुक्ते कल्पिते योजनीयम् तावन्मात्रेणार्थवस्वोपपत्तेः सद्योमुक्तिः सम्यगेतस्य हेतोः ॥३९॥ તેમ છતાં રજજુ આદિના સાચા જ્ઞાનથી સપદિ અધ્યાસનો તેના મળ સાથે નાશ થયો હોય તે ય સર્પાદિના અધ્યાસના સંસ્કારને લીધે કેટલાક સમય સુધી ભય, કંપ આદિ ચાલુ રહેતાં જોવામાં આવે છે તેથી, અને તત્વજ્ઞાનને અવિદ્યા આદિના સરકાર સાથે વિરોધ ન હોવાથી મૂળ અવદ્યા આદિના અધ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારને લીધે દેહાદિની અનુત્તિ હોવાથી જીવન્મુક્તિ હોય તે તેમાં કઈ અનુપપતિ નથી માટે એવા પણ એક મત રજૂ કર્યો છે એમ કહ્યું છે. (૧) (૨) ાથ વિદ્યાનિરિ? आत्मैवेति ब्रह्मसिद्धिकाराः । न च तस्य नित्यसिद्धत्वाद् ज्ञानवैयर्थम् । असति ज्ञानेऽनर्थ हेत्वविद्याया विद्यमानतया अनर्थमपि तिष्ठेदिति तदन्वेषणात् । 'यस्मिन् सत्यग्रिमक्षणे यस्य सत्वम् , यद्यतिरेके चाभावः तत् तत्साध्यम्' इति लक्षणानुरोधेनात्मरूपाया अप्यविधानिवृतेः ज्ञान साध्यत्वाच्च । ज्ञाने सत्यग्रिमक्षणे आत्मरूपाविद्यानिवृत्तिसत्वम् , तपतिरेके तत्प्रतियोग्यविद्यारूपस्तदभाव इति उक्तलक्षणसत्वात् । સિ-૬૮ For Personal & Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसमहः હવે પ્રશ્ન થાય કે અવિદ્યાનિવૃત્તિ શી વસ્તુ છે? બ્રહ્મસિદ્ધિના કર્તા કહે છે કે એ આત્મા જ છે. અને તે (અવિદ્યાનિવૃત્તિરૂપ આત્મા) નિત્યસિદ્ધ હવાથી જ્ઞાન નિરર્થક છે એવું નથી; કારણ કે જ્ઞાન ન હોય તો અનની હેતુભૂત અવિદ્યા વિદ્યમાન હોવાથી અનર્થ પણ રહે માટે (અનર્થનિવૃત્તિને માટે તેનું (જ્ઞાનનું) અન્વેષણ (ઉપપન્ન છે); અને જે રહેતાં પછીની ક્ષણમાં જેની સત્તા હોય, અને જેના અભાવમાં જેને અભાવ હોય તે તેનાથી સાધ્ય છે એ લક્ષણ પ્રમાણે અવિદ્યાનિવૃત્તિ આત્મારૂપ હોવા છતાં પણ તે જ્ઞાનથી સાધ્ય છે; કારણ કે જ્ઞાન હતાં પછીની ક્ષણમાં આત્મરૂપ અવિધા-નિવૃત્તિનું અસ્તિત્વ હોય છે, અને તેના અભાવમાં તે (અવિઘા-નિવૃત્તિ) જેની પ્રતિયોગી છે એ અવિદ્યારૂપ તેને (અવિઘ નિવૃત્તિનો) અભાવ હોય છે એ ઉક્ત લક્ષણ (લાગુ પડે) છે. (આમ આમરૂપ હોવા છતાં અવિદ્યાનિવૃત્તિ જ્ઞાનસાધ્ય છે). વિવરણ : પ્રશ્ન થાય કે જેની ચર્ચા ચાલે છે એ અવિદ્યાનિવૃત્તિ શી વસ્તુ છે ? એ આત્મસ્વરૂપ છે કે અતિરિક્ત છે જે આમસ્વરૂપ હોય છે એ સાપ્ય ન હોઈ શકે અને આત્માથી અતિરિક્ત હોય તે તે હોય તે હેત માનવું પડે, અને ન હોય તે સાધ્ય જ હાઈ શકે નહિ. આનું સમાધાન કરતાં બ્રહ્મતિદ્ધિકાર મંડન મિશ્ર કહે છે કે અવિવાનિવૃત્તિ આત્મસ્વરૂપ જ છે, અતિરિક્ત નહીં, કારણ કે અતિરિક્ત હોય તે ઉક્ત દોષ માનવો પડે. શંકા થાય કે આત્મા જ અવિદ્યાનિવૃત્તિરૂપ હોય તે તત્વજ્ઞાન વ્યથ બની જાય. આની સામે પ્રશ્ન પૂછી શકાય કે તત્ત્વજ્ઞાનને વ્યર્થ કહે છે ત્યારે શું વિવક્ષિત છે? જ્ઞાનસંપાદનનું પ્રયોજન નથી માટે તેનું વ્યર્થવ વિવક્ષિત છે ? કે અવિદ્યાનિવૃત્તિ આત્મસ્વરૂપ હોય તો તે અનાદિ હોવાથી જ્ઞાન વિના પણ સિદ્ધ હોય તેથી તે જ્ઞાનસાધ્ય હોઈ શકે નહિ માટે જ્ઞાન વ્યર્થ છે એમ વિરક્ષિત છેપહેલે વિકલ્પ બરાબર નથી કારણ કે જ્ઞાન ન હોય તે અનર્થની હેતુભૂત અવિદ્યા વિદ્યમાન રહેવાથી અનર્થ પણ ટકી રહે તેથી અનર્થની નિવૃત્તિને માટે જ્ઞાનનું અન્વેષણ અર્થાત્ જ્ઞાનનાં સાધનનું અનુષ્ઠાન ઉપપન્ન છે. અવિદ્યાનિવૃત્તિ જે આત્મરૂપ જ હોય છે તે અનાદિ હોવાથી જ્ઞાનસાધ્ય હોઈ શકે નહિ એમ કહેવું પણ બરાબર નથી. સાધ્યનું લક્ષણ દ્વિવિધ છે–એક સાદિ પદાર્થમાત્રને સાધારણ જન્યવરૂપ; જ્યારે બીજુ લક્ષણ સાદિ અને અનાદિ પદાર્થોને સાધારણ છે—જે હતાં પછીની ક્ષણમાં જેનું અસ્તિત્વ હોય અને જે ન હતાં જે ન હોય તે તેનું સાધ્ય છે. આ બીજ લક્ષણ આત્મસ્વરૂપ અવિદ્યાનિવૃત્તિમાં સંભવે છે. દા.ત. પ્રાયશ્ચિત્ત હોય તે પછીની ક્ષણમાં દુઃખ-પ્રાગભાવ હોય છે, અને પ્રાયશ્ચિત્તના અભાવમાં દુઃખને જ ઉદય હોવાથી પછીની ક્ષણમાં દુખ–પ્રાગભાવને પણ અભાવ હોય છે તેથી દુખપ્રાગભાવ અનાદિ હોવા છતાં દુઃખનાં સાધનભૂત પાપને ધ્વસ જે સાદિ છે તેની જેમ તે પ્રાયશ્ચિતથી સાધ્ય છે. આમ અવિદ્યાનિવૃત્તિ અનાદિ હોવા છતાં આ બીજા લક્ષણ અનુસાર જ્ઞાનસાધ્ય છે, જ્ઞાનના For Personal & Private Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ પણુથ પરિચ્છેદ અભાવમાં આત્મરૂપ અવિવાનિવૃત્તિને જ અભાવ હોય છે એ પ્રકારથી આમપ અવિધા નિત્તિમાં જ્ઞાનસાયવરૂપ લક્ષણ છે. શંકા થાય કે અવિદ્યાનિવૃત્તિ આત્મરૂપ હોય તે આત્મા અનન્ત હોવાથી વસ્તુતઃ તેને અભાવ જ નથી તે પછી અવિદ્યાનિવૃત્તિને અભાવ કેવી રીતે હેઈ શકે? આ શ કાનું સમાધાન એ છે કે નિવિશેષ ચૈતન્યને વાસ્તવમાં અભાવ ન હોવા છતાં તેનું ચૈતન્ય નથી જ' એમ બ્રાનિતસિહ તેને કઈ અભાવ છે, અને એ અવિદ્યા જ છે, કારણ કે ચૈતન્ય જેનું પ્રતિયોગી છે એ જે કપિત અભાવ તે અવિદ્યાથી અતિરિક્ત છે એમ માનવા માટે કઈ પ્રમાણુ નથી. શંકા થાય કે લાકમાં ઘટાદિ ભાવ પદાથ અભાવ જેને પ્રતિવેગી છે એવા અભાવરૂપ જ છે એમ આપણે જોઈએ છીએ (ઘટ=વટાભાવાભાવ); ઘટાદિને ભાવ પદાર્થ જેને પ્રતિયાગી છે એવા અભાવરૂપ આપણે નથી જોતા. આમ અવિદ્યા જે ભાવરૂપ છે તે ચૈતન્ય જેનું પ્રતિયોગી છે એવા અભાવરૂપ કેવી રીતે હેઈ શકે? આ શંકાનું સમાધાન એ છે કે અવિદ્યાનિવૃત્તિને અભાવ આત્મરૂપ અવિદ્યાનિવૃત્તિ જેની પ્રતિયોગી છે એ અવિરૂપ છે. કહેવાને આશાય છે કે ચૈતન્ય પિતામાં અશ્વસ્ત અવિદ્યા પ્રતિ અભાવરૂપ હોવાથી, અવિદ્યા પિતાના અભાવરૂપ ચૈતન્ય જેનું પ્રતિવેગી છે તેવા અભાવરૂપ હોઈ શકે. રામાન્ચનાવિઘાનિત્તિ | સ ર સતત ગતિ . રાજ્ઞसती, ज्ञानसाध्यत्वायोगात । नापि सदसपा विरोधात् । नाप्यनिर्वाच्या, अनिर्वाच्यस्य सादेरज्ञानोपादनकत्वनियमने मुक्तावपि तदुपादानाज्ञानानुवृत्यापः, ज्ञाननिवर्त्यत्वापत्तेश्च । किंतु उक्तप्रकारचतुष्टयोत्तीर्णा पञ्चमप्रकारेत्यानन्दबोधाचार्याः । અવિવા-નિતિ આત્માથી ભિન્ન જ છે. એ સત નથી, કારણ કે સત હોય તે અતની હાનિ થાય. એ અસત્ પણ નથી કારણ કે અસતું હોય તે જ્ઞાનથી સાધ્ય ન હોઈ શકે. સત્-અસત રૂપ પણ નથી કારણ કે (સત્ત્વ અને અસત્તવનો) વિરોધ છે તેથી એકમાં હોઈ ન શકે) (અવિદ્યાનિવૃત્તિ) અનિર્વચનીય પણ નથી. કેમકે, અનિર્વચનીય. સાદિ પદાર્થનું અજ્ઞાનરૂપ ઉપાદાન કારણ હોય છે એ નિયમ હોવાથી મુક્તિમાં પણ તેના (અવિવાનિવૃત્તિના) ઉપાદાન કારણ શોખની અનુવૃત્તિ પ્રસક્ત થશે; અને જ્ઞાનનિવત્યવ પ્રસિદ્ધ થશે. પરંતુ ઉક્ત ચાર પ્રકારથી તે પર એવા પાંચમા પ્રકારની છે એમ આન દબોધાચાય કહે છે. વિવરણ: અવિદ્યાનિવૃત્તિ આત્માથી ભિન્ન પદાર્થ છે એમ બે રીતે સિદ્ધ કર્યું છે. આનંદબેવાચાર્યના મતે અંવિધાનિવૃત્તિ સત, અસત્, સતુ-અસત્ કે અનિવચ્ચે નથી પણ આ “ચારથી વિલક્ષણ એવા પાંચમાં પ્રકારની છે. જે વિદ્યાનિવૃત્તિ અનિર્વચનીય હોય તો અજ્ઞાન તેનું ઉપાદાન કારણ હોવું જોઈએ અને એમ હોય તે મુક્તિ માં પણ For Personal & Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ ५४० सिद्धान्तलेशसम्प्रेहः અજ્ઞાનની અનુવૃત્તિ માનવી પઢશે તેથી અનિર્મોક્ષની પ્રસિદ્ધિ થશે. વળી મુક્તિકાળમાં ચાલું રહેતી અવિદ્યાનિવૃત્તિના અનિર્વાચ્યત્વરૂપ મિથ્યાત્વના નિર્વાહ માટે તેને જ્ઞાનનિવત્ય માનવી પડશે, કારણ કે જે મિથ્યા હોય તે જ્ઞાનથી એકથી જ નિવાર્ય છે એમ સ્વીકારવામાં આવે છે. અને મુક્તિકાળમાં તેની નિવૃત્તિ કરી શકે એવું જ્ઞાન સંભવતું નથી કારણ કે સામગ્રીને असाव . तया अविद्यानिवृत्ति अनिवा-य नयी. आम सत , असत्, सत्-असत्, અનિર્વાચ્ય એ વારથી વિલક્ષ પ્રકારની અવિદ્યા નિવૃત્તિ હેવી જોઈએ. શંકા થાય કે આ કોઈ બીજો પ્રકાર પ્રસિદ્ધ નથી તે પછી એમ જ માની લે કે અવિદ્યાનિવૃત્તિ જ નથી. આ શંકાનું સમાધાન એ છે કે મેક્ષશાસ્ત્રના પ્રામાથી આવો કે પાંચ પ્રકાર પ્રસિદ્ધ ન હોવા છતાં માન જોઈએ, આમ આનંબેધાચાર્યના મત પ્રમાણે અવિદ્યાનિવૃત્તિ આત્માથી અન્ય છે અને સત, અસત, સત્-અસત અને અનિર્વચનીય એ ચારથી વિલક્ષણ रनी छे. नुम। मानसाधायायत न्यायमकरन्द (पृ. ३५२)(चौखम्भा-मुद्रित) नन्वविद्याक्षते: सरवे सद्वितीयत्वमात्मनः । मिथ्याभावे त्वनिर्मोक्षो भूलाविद्याव्यवस्थितेः । उकमेवदविद्यास्तमयो मोक्ष इति । तत्रैतद्विवार्यते-स कि सत्यो मिथ्या वेति... - अतः कथमविद्याव्यावृत्तिर्मोक्षः इति । न सन्नासन सदसन्नानिवांच्योऽपि तत्क्षयः । .. यक्षानुरूपो हि बलिरित्याचार्या व्यचीचरन् । વિમુક્તાત્મન (અષ્ટસિદ્ધિના તને પ્રભાવ આનંદધ પર હતા કારણ કે વિમુક્તાત્મન આનંદધના ગુરુ હતા. : अविधावत्तनिवृत्तिरप्यनिर्वाच्यैव । न च तदनुवृत्तौ तदुपादानाज्ञानस्याप्यनुवृत्तिनियमाद् अनिर्मोक्षप्रसङ्गः । तदनुवृत्तौ प्रमाणाभावात् । उत्पनेः प्रथमसमयमात्रसंसर्गिभावविकारत्ववद् निवृत्तेरपि चरमसमयमात्रससर्गिभावविकारत्वोपपरोः । अत एव यथा पूर्व पश्चाच 'उत्पत्स्यते, उत्पन्न:' इति भाविभूतभावेन व्यवहि यमाणाया उत्पत्रीः प्रथमसमयमाने 'उत्पयते' इति वर्तमानव्यवहारः, तथा पूर्व पश्चाच्च 'निवर्तिप्यते, निवृत्तः' इति भाविभूतभावेन व्यवहि यमाणाया निवृत्तेश्चरमसमयमात्रे 'निवर्त ते, नश्यति, ध्वंसते' इति वर्तमानव्यपदेशः । निवृत्तेरनुवृत्तौ तु चिरशकलितेऽपि घटे 'इदानीं निवर्तते' इत्यादिव्यवहारः स्यात् । आख्यातानां प्रकृत्यर्थगतवर्तमानत्वाधर्थाभिधायित्वात् । For Personal & Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છે (અતિવિદ્યાચાર્યનો મત–) અવિદ્યાની જેમ તેની નિવૃત્તિ પણ અનિર્વચનીય જ છે અને તેની અનુવૃત્તિ હોય તે તેના ઉપાદાનભૂત અજ્ઞાનની અનુવૃત્તિને નિયમ હેવાથી અનિર્માક્ષની પ્રસિદ્ધિ થશે એમ માની શકાય નહિ, કારણ કે તેની અનુવૃત્તમાં પ્રમાણ નથી; કેમ કે (ઘટાદની) ઉત્પત્તિ જેમ પ્રથમ ક્ષણ માત્રમાં સંસ ધરાવનાર ભાવ-વિકાર છે તેમ નિવૃત્તિ પણ અન્તિમ ક્ષણ માત્રમાં સંસર્ગ ધરાવનાર ભાવ-વિકાર હેય એ ઉપપન છે. તેથી જ જેમ (ઉત્પત્તિની) પહેલાં અને પછી “ઉત્પન્ન થશે.” અને “ઉત્પન્ન થયા એમ ભાવી અને ભૂતરૂપથી જેનો વ્યવહાર કરવામાં આવે છે તે ઉત્પત્તિને કેવળ પ્રથમ ક્ષણમાં ઉત્પન્ન થાય છે એમ વર્તમાન વ્યવહાર થાય છે, તેમ પહેલાં અને પછી નિવૃત્ત થશે” અને “નિવૃત્ત થ” એમ ભાવી અને ભૂતરૂપથી જેને વ્યવહાર કરવામાં આવે છે તે નિવૃત્તિને કેવળ અતિમ ક્ષણમાં નિવૃત્ત થાય છે, નાશ પામે છે, “વંસ પામે છે અને વર્તમાન વ્યવહાર છે (તેથી નિવૃત્તિ પણ ક્ષણિક છે એમ સિદ્ધ થાય છે. બીજી બાજુએ જે નિવૃત્તિની અનુવૃત્તિ હોય તે લાંબા સમયથી ટુકડા કરી નાખવામાં આવેલા ઘડાની બાબતમાં પણ “હમણાં નિવૃત્તિ પામે છે. ઇત્યાદિ વ્યવહાર થે જોઈએ કારણ કે આખ્યાત ક્રિયાપદ) પ્રકૃતિ-અર્થ(ધાત્વથ)માં રહેલા વર્તમાનત્વ આદિ અથરનાં વાચક છે. વિવરણઃ અવિદ્યા-નિવૃત્તિ આત્માથી અન્ય પદાર્થ છે એ પક્ષમાં બોજો મત રજુ કરે છે. અવિદ્યાની જેમ અવિદ્યા-નિવૃત્તિ પણ અનિવચનીય છે મુક્તિ અવસ્થામાં અવિદ્યા-નિવૃત્તિ ચાલુ રહેશે અને અનિર્મોક્ષ પ્રસક્ત થશે એમ માનવાની જરૂર નથી. ઘટાદ પદાર્થોની ઉત્પત્તિ કેવળ પ્રથમ ક્ષણમાં સંબધ ધરાવનાર ભાવરૂપ વિકાર માનવામાં આવે છે, અભાવરૂપ નહિ. તેમ જેને નિવૃત્તિ કહ્યો છે એ નાશ પણ ઘટાદિ પાર્થોને અતિમ ક્ષણમાં જ સંબંધ ધરાવનાર કોઈ ભાવરૂપ જ વિકાર માનવો જોઈએ, અભાવરૂપ નહિ. ઉત્પત્તિને ક્ષણિક ભાવવિકાર માનવા માટે તેમનાશને પણ ક્ષણિક ભાવ વિકાર માનવા માટે સમાન પ્રમાણ છે. ઉત્પત્તિની પહેલાં ધટ ઉત્પન્ન થશે” એમ ભાવિ પદાર્થ તરીકે તને વિષે વ્યવહાર થાય છે, અને ઉત્પાતની પછી “ધટ ઉત્પન્ન થયો' એમ સૂતરૂપથી વ્યવહાર કરવામાં આવે છે, જ્યારે ઉત્પત્તિની પ્રથમ ક્ષણમાં જ “ઉત્પન્ન થાય છે' એમ વર્તમાન તરીકે વ્યવહાર કરવામાં આવે છે, જે સિદ્ધ કરે છે કે ઉત્પત્તિ ક્ષણિક ભાવવિકાર છે. તેમ નિવૃત્તિને વિષે પણે તેની પહેલા અને પછી નાશ પામશે, “નાશ પામ્યો' એમ ઘટાદિનાશને ભાવી કે ભૂતથી વ્યવહાર થાય છે અને માત્ર નિવૃત્તિની પ્રથમ ક્ષણમાં જ નાશ પામે છે' એમ વર્તમાન તરીકે વ્યહવાર થાય છે તે બતાવે છે કે નિવૃત્તિ કે નાચ પણ ધટાદિની છેલી ક્ષણમાં સંબંધ ધરાવનાર ક્ષણિક ભાવવિકાર છે. જે નિવૃત્તિ કે નાશને સ્થાયી માનવામાં આવે તે એક મહિના પહેલાં ઘડાને નાશ થયો હોવા છતાં વર્તમાન કાળમાં પણ કપાલરૂ૫ ટુકડાઓમાં નિવૃત્તિરૂપ એવો પર(ન્યાય વૈશેષિક)ને માન્ય વંસરૂપ અભાવ વર્તમાન હોવાથી અત્યારે નાશ પામે છે, વંસ પામે છે' એમ નિવૃત્તિને વર્તમાન તરીકે વ્યવહાર થાય, કારણ કે ક્રિયાપદ (આખ્યાત) ધાતુના અર્થમાં રહેલા વર્તમાનવ કે અતીતત્વ કે ભાવિત્વના વાચક છે ( ન્યાય-વૈશેષિકના મતે પ્રર્વસાભાવને આદિ છે પણ અત નથી જ્યારે પ્રાગભાવને આદિ નથી પણ અંત છે. For Personal & Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ પકર सिद्धान्तलेशसमहः ननु च तेषां स्वाभिहितसङ्ख्याश्रयप्रकृत्यर्थकर्तृकर्मगतवर्तमानत्वाद्यर्थानिधायकत्वम् , स्वाभिहितप्रकृत्यर्थानुकूलव्यापारगतवर्तमानखाद्यर्थाभिधायकत्वं वाऽस्तु । तथा च निवृत्तिक्रियाकर्तुश्चिरचूर्णितस्य घटस्य, तद्गतनिवृत्त्यनुकूलव्यापारस्य चावर्त मानत्वाद् नोक्तातिप्रसङ्ग इति चेत्, न । आये उत्पन्नेऽपि घटे 'उत्पद्यते' इति व्यवहारापत्तेः । उत्पत्तिक्रियाकर्तुर्घटस्य वर्तमानत्वात् । द्वितीये आमवातजडीकृतकलेवरे उत्थानानुकूलयत्नवति उस्थानानुदयेऽपि “उत्तिष्ठति' इति व्यवहारापतेः । आख्यातार्थस्य प्रकृत्यर्थभूतोत्थानानुकूलस्य यत्नरूपव्यापारस्य वर्तमानत्वात् । तस्मात् प्रकृत्यर्थगतमेव वर्तमानत्वादि आख्यातार्थ इति ध्वंसस्य स्थायित्वे चिरनिवृत्तेऽपि घटे 'निवर्तते' इति व्यवहारो दुर्वारः । અને શંકા થાય કે તે (આખ્યાત) પિતાનાથી અભિહિત સંખ્યાના આશ્રયભૂત એવા ધાત્વથ ક્રિયાના કર્તા કે કર્મમાં રહેલ વતમાનત્વ આદિ અર્થનાં, અથવા પિતાનાથી અભિહિત જે પ્રકૃતિ-અથ ને અનુકુલ વ્યાપાર તેમાં રહેલાં વર્તમાન – આદિ અર્થનાં અભિધાયક (વાચક) ભલે હોય. અને આમ નિવૃત્તિરૂપ ક્રિય નો ક એ લાંબા કાળથી ભૂકો કરી નખાયેલે ઘટ, અને તેમાં રહેલે નિવૃત્તિને અનુકૂલ વ્યાપાર વર્તમાન ન હોવાથી ઉક્ત આપત્તિ થતી નથી. – આવી શ કા કેઈ કરે તો ઉત્તર છે કે ના. પહેલા પક્ષમાં (–આખ્યાત પિતાનાથી અભિહિત સંખ્યાના આશ્રય એવા ધાર્થ ક્રિયાના કર્તા કે કામમાં રહેલ વર્તમાનત્વ આદિ અથનાં વાચક હોય તે) ઉત્પન્ન થઈ ગયેલા ઘડામાં પણ ઉત્પન્ન થાય છે એમ વ્યવહારની પ્રસક્તિ છે, કારણ કે ઉપસિક્રિયાને કર્તા ઘટ વર્તમાન છે. બીજા પક્ષમાં (– આખ્યાત પિતાનાથી અભિહિત ધાત્વર્થને અનુકૂલ વ્યાપારમાં રહેલા વતમાનત્વ આદિ અર્થમાં અભિધાયક હોય તે...) જે માણસનું શરીર આમવાતથી જડ થઈ ગયું છે (અકડાઈ ગયું છે) (પણ) જે ઊઠવાને અનુકૂલ યત્નવાળો છે તેવાની બાબતમાં ઉત્થાન ઉદય ન થા હાય તે પણ (ઊઠવાની ક્રિયા ઉત્પન્ન ન થઈ હોય તે પણ) “ઊભું થાય છે એ વ્યવહારની પ્રસક્તિ થશે કારણ કે પ્રકૃતિના અથભૂત ઉત્થાનને અનુકલ પર ૫ વ્યાપાર, જે આખ્યાતનો અર્થ છે, તે વર્તમાન છે. તેથી પ્રકૃતિ અર્થમાં જ રહેલાં વર્તમાનવ આદિ આખ્યાતના અથ છે, માટે વંસ સ્થાયી હોય તે ઘટ લાંબા કાળથી (નષ્ટ) થયો હોય તે પણ તેની બાબતમાં નિવૃત્ત થાય છે” એ વ્યવહાર રે કી શકાશે નહિ (એ વ્યવહાર થશે જ) - વિવરણ : શંકાકાર કહે છે કે આખ્યાને ધાવથમાં રહેલાં વતમાનત્વ આદિ અર્થ નથી, પણ અન્યમાં રહેલાં વર્તમાનત્વ આદિ જ તેમને અર્થ છે. એક વચન આદિ રૂપથી For Personal & Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થી પરિષદ આખ્યાતથી અભિહિત સંખ્યાઓના અશ્રયભૂત અને “ઘટ નિવૃત્ત થાય છે, દેવદત્ત રાંધે છે, ચેખા રંધાય છે' ઇત્યાદિ પ્રયોગમાં ધાવથ નિવૃત્તિ આદિ ક્રિયાઓનાં કર્તા, કમ આદિ રૂપ જે ટાદિ તેમનામાં રહેલાં વતમાનત્વ આદિ અર્થનાં આખ્યાત વાચક છે અથવા “ધડે નિવૃત્ત થાય છે (નાશ પામે છે)' એમાં આખ્યાતથી કહેલા ધાત્યર્થ ‘નિવૃતિને અનુકૂલ જે વ્યાપાર તેમાં રહેલાં વતમાનત્વાદિનાં આખ્યાત વાચક છે. સ ખ્યા અને ધાત્વથને અનુકૂલ વ્યાપાર સમાન પ્રત્યયથી ઉપાત્ત હોવાથી અન્તરંગ છે જ્યારે ધાવથ નિવૃત્તિ' આદિ અને ધાવથ ક્રિયાના કર્તા કે કમ ઘટાદિ તેવાં નથી માટે બહિરંગ છે એ અભિપ્રાય છે. માટે સ્વાભિહિત સંખ્યા, “સ્વાભિહિત વ્યાપાર” એમ કહ્યું છે. આ શંકાને ઉત્તર સ્પષ્ટ છે. યત્ન રૂપ વ્યાપાર એટલે માનસિક યત્ન જેના વિના ક્રિયા શક્ય નથી, પણ જેની પછી ક્રિયા થવી જ જોઈએ એ જરૂરી નથી. આમવાતથી પીડિત મનુષ્યમાં ઊઠવાને અનુકૂલ યત્ન છે પણ ઉત્થાન ક્રિયા નથી. यदि च मुदगरादिशकलिते घटे ध्वंसो नाम कश्चिदभावस्तत्प्रतियोगिकः स्थायी भूतलावाश्रित उपेयते तदा कपालमालापसरणे तदनपसरणेऽपि मणिकशरावादिकपालव्यावृत्तकपालसंस्थानविशेषादर्शने च किमिति स प्रत्यक्षो न स्यात् । कपालसंस्थानविशेषादिनाऽनुमेयो घटादिध्वंसो न प्रत्यक्ष इति चेत्, तर्हि तेन मुद्गरपातकालीनस्य उत्पत्तिवद् भावविकाररूपतया प्रतियोग्याश्रितध्वंसस्यानुमानं सम्भवतीति न ततः पश्चादनुवर्तमान प्रतियोग्यधिकरणाश्रिताभावरूपध्वंससिद्धिः । 'इह भूतले घटध्वंसः' इति भूनले ध्वंसाधिकरणत्वव्यवहारस्य 'इह भूतले घट उत्पन्नः' इतिवत् भावविकारयुक्तप्रतियोग्यधिकरणत्वाविषयत्वोपपतेः । घटध्वंसानन्तरं भूतले घटाभावव्यवहारस्य घटापसरणानन्तरं तदभावव्यवहारवन समयविशेषसंपर्यत्यन्ताभावालम्बनतोपपत्त्या ध्वंसविषयत्वस्याकल्पनीयवाच्च । एवं सति घटोपत्तेः पूर्व तदभावव्यवहारोऽप्यत्यन्ताभावेन चरितार्थ इति प्रागभावोऽपि न स्यादिति चेत्, सोऽपि मा भूत। नन्वेवं 'प्रागभावाधारकालः पूर्वकालः, ध्वंसाधार उत्तरकाः' इति निर्वचनासम्भवात् काले पूर्वोत्तरादिव्यवहारः किमालम्बनस्स्यात् । घटादिषु प्रतियोगित्वादिव्यवहारक्दखण्ड किश्चिद्धर्मगोचरोऽस्तु । अभावरूपस्थायिध्वंसाभ्यु गमेऽपि तेषु ध्वंसत्वादेरखण्डस्य वक्तव्यत्वात् । न च जन्याभावत्वरूपं सखण्ड मेव वंसत्वम् । ध्वंसप्रागभावरूपस्य घटस्य तयसत्वापः। For Personal & Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः અને જો મુગર આદિથી ઘટના ટુકડા કરાતાં ધ્વંસ નામને તત્કૃતિ. ચેગિક (ઘટ જેના પ્રતિયોગી છે તેવા) સ્થાયી અને ભૂતલ આદિમાં શાશ્રિત એવા કાઇ અભાવ માનવામા આવે છે તે તે કપાલમાલાને ખસેડી લેતાં અને તેને ન ખસેડી ડેય તેા પણ મણિક (માટીનું મેાટુ' વાસણુ, માણુ), શરાવ (શકે।રુ) અહિના કપાલથી વ્યાવૃત્ત કપાલેાના સંસ્થાનિશેષનુ દર્શન ન થતાં શા માટે તે (વ્સ નામને અભાવ) પ્રત્યક્ષ ન થાય? જો એમ દલીલ કરવામાં આવે કે કપાલેાના સંસ્થાનવિશેષ આદિથી અનુમેય ઘટાધ્વિંસ પ્રત્યક્ષ નથી (—અનુમૈય છે પણ પ્રત્યક્ષ નથી), તા (—ઉત્તર છે કે એમ હાય તે) પછી તેનાથી મુળરના ફટકાના સમકાલીન, પ્રતિચેાણીમાં માશ્રિત દેવ સત્તુ, ઉત્પત્તિનાં જેમ, એક ભાવિકાર તરીકે અનુમાન સ`ભવે છે; માટે તે(અનુમાન)થી પાછળથી ટકી રહેતા પ્રતિયેગી (ઘટ) ના અધિકરણ (ભૂતલ)માં આશ્રિત એવા અભાવરૂપ વ સની સિદ્ધિ થતી નથી. ‘અહી ભૂતકમાં ઘટની ધ્વંસ છે' એમ ભૂતલમાં વસના અધિકરણ હાવા અંગેના વ્યવહાર ‘અહીં ભૂતલમાં ઘટ ઉત્પન્ન થયા છે' એની જેમ ભાવિકારથી યુક્ત પ્રતિચેગીના અધિકરણ હાવા વિષયક હોઇ શકે છે અને ઘટના વસ પછી ભૂતલમાં ઘટાભાવને વ્યવહાર છે તેનુ ઘઢ ખસેડી લીધા પછી તેના (ઘટના) અભાવના વ્યવહારની જેમ, સમવિશેષ સાથે સંબંધ ધરાવનાર અત્યન્તાભાવ આલંબન ઉપપન્ન છે માટે તે વ્યવહાર દવસવિષયક છે એવુ કલ્પી શકાય નહિ. ૧૪૪ દલીલ કરવામાં આવે કે “આમ હાય તેા ઘટની ઉત્પત્તિની પહેલાં તેના (ઘટના) અભાવને વ્યત્રહાર થાય છે તે પણ અત્યન્તાભાવથી ચરિતાર્થી છે તેથી પ્રાગભાવ પણ ન હેાય” તેા ઉત્તર છે કે એ (પ્રાગભાવ) પણ (ભલે) ન હોય. શંકા થાય કે આમ (પ્રાગભાવ અને પ્રવ`સાભાવ ન હોય તેા) ‘માગભાવના આધારભૂત કાળ તે પૂર્વ*કાળ અને વંસને આધારભૂત કાળ તે ઉત્તરકાળ' એમ નિવચન નહી. સભવે, તેથી કાળમાં પૂ, ઉત્તર આદિ વ્યવહાર થાય છે તેનું આલખન શું હોય? (મા શકાને ઉત્તર છે !) ઘટાદિમાં પ્રતિચે ગિત્વ આદિના વ્યવહારનો જેમ ( પૂર્વ, ઉત્તર આદિ વ્યવહાર) કાઈક અખંડ ધર્મવિષયક ભલે હાય, કારણ કે અભાવરૂપ સ્થયી વંસના સ્વીકાર કરવામાં આવે તે પણ તેમાં વસત્વ આદિ અખડ ધમ માનવે આવશ્યક બને છે. અને ધ્રુવ સર્વ જન્ય એવા અભાવવ રૂપ હોઈને સખંડ જ છે એમ નથી. (—દેવ'સત્વને સમ ડુ માની શકાય નહિ) કારણ કે (તેમ માનતાં) ધ્વંસના પ્રાગભાવરૂપ ઘટમાં પણ તેના (ઘટના) વ`સત્યની પ્રસક્તિ થશે. વિવરણ : જે અન્ય દર્શનના (ન્યાય–વૈશેષિક) લે અભાવરૂપ ધ્વંસ માને છે તે પ્રત્યક્ષ છે કે અનુમેય એમ વિકલ્પ મનમાં ગાઢવીને તેમનું ખંડન કર્યું`` છે. કેટલાક ટ-ધ્વ સ નામના અભાવને ઘટ-પ્રતિયાગિક અને ભૂતલમાં આદિમાં આશ્રિત સ્થાયી પદાથ માને છે. વસ (બટને નાશ) થયા પછી જેમ પાલામાં તેમ જેને તેાડી નાખવામાં આવ્યા છે તે ઘટના For Personal & Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ૫૪૫ અધિકરણ ભૂતલ આદિમાં પણ ‘અહી... ધટનેા નાશ થયા' એવી પ્રતીતિ થાય છે તેના બળે કેટલાક તાર્કિકા માને છે કે ભૂતલ આદિ પણ ધટધ્વંસનાં અધિકરણુ છે. તેમના મત અહીં રજુ કરીને તેનું ખંડન કર્યુ` છે. જો ઘટવસ પ્રત્યક્ષ પદાથ હોય તે। કપાલમાલા(ઠીકરાંને સમૂહ) ખસેડી લેતાં તે પ્રત્યક્ષ કેમ થતા નથી ? દલીલ થાય કે ધટધ્વંસના પ્રત્યક્ષમાં કપાલમાલાનું પ્રત્યક્ષ પણ કારણ છે. એ ખસેડી લેતાં ધટધ્વંસનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી આ દલીલના ઉત્તર છે કે એ કપાલમાલાને ખસેડી લેવામાં ન આવે તે પણ જ્યારે ભૂતલપર રહેલા લટ કપલેામાં મણિક, શરાવ આદિના કપાલાથી વ્યાવૃત્ત સ ંસ્થાનવિશેષ જે બટકપાલનું અસાધારણરૂપ છે, તેનુ દČન નથી હતું, પણુ કેવળ પાલમાલા વિષયક જ ન થાય છે ત્યારે પણ ધ્વસનું પ્રત્યક્ષ થતું નથી તેનુ શું કારણ ? કપાલમાલાનું દર્શીન તેા છે જ માટે સપ્રત્યક્ષ થવુ જોઈ એ વસ્તુત: પ્રધ્વંસાભાવ પ્રત્યક્ષ હાઈ શકે નહિ કારણ કે ઇન્દ્રિયસનિનું નિરૂપણુ નથી. સાદી ભાષામાં કહીએ તે કેવળ ઠીકરાં પડેલાં જોઈએ તે ષટપ્રધ્વંસનુ જ્ઞાન થતું નથી. મણિક શરાવ આદિથી અલગ અવયવ–રચના ધરાવતા પદાર્થનાં ઠીકરાં છે એવું જ્ઞાન હોય તેા જ ધટધ્વંસનુ જ્ઞાન થાય છે. આ બતાવે છે કે ઘટÜસ પ્રત્યક્ષ થઈ શકે તેવા પદાર્થ નથી. ધ્વંસ અનુમેય છે એમ પણ કહી શકાય નહિ, અતીત ધ્વંસનું પણ અનુમાન સ ંભવે છે તેથી અનુમાનથી ધ્વંસમાત્રની સિદ્ધિ થતી હોય તેા પશુ પરપક્ષી કહે છે કે વંસ સ્થાયી છે તે તેા અનુમાનથી સિદ્ધ થતું નથી. શ ંકા થાય છે કે “આ ભૂતલ ધટધ્વ ંસવાળું છે, કારણ કે કાલમાલાવિશેવાળું છે: જે પ્રદેશ ધટધ્વસવાળા નથી તે કાલમાલાંવશેષનુ અધિકરણુ નથી એવું અનુમાન ધટાશ્રિત વ સને કેવા રીતે વિષય કરી શકે? આ શકા બરાબર નથી. ધ્વંસની ઉત્પત્તિના કાળમાં ધ્વંસ પ્રતિયેાગી લટ માં આશ્રિત છે. તેમ છતાં પ્રતિયેાગી દ્વારા તે ભુતલમાં પણ આશ્રિત છે તેથી અનુમાન તદ્વિષયક હોઈ શકે છે. આ જ રીતે ‘અહીં ભૂતલમા ધટધ્વંસ' એ વ્યવહારને તદ્વિષય સમજવાના છે. " ભૂતલરૂપ અધિકરણમાં સ્થાયી સિદ્ધ ધ્વંસ કરનાર ખીન પ્રમાણ્યું ખંડન કર્યુ છે. ઘટના ધ્વંસ પછી ભૂતલમાં ઘટના અભાવના વ્યવહાર થાય છે તેના આલંબન તરીકે પ્રખ્વસને કલ્પવાની કાઈ આવશ્યકતા નથી. ‘ભૂતલમાં ધટ નથી' એ વ્યવહારનું આલ બન સમયવિશેષમાં ભૂતક્ષમાં બટસ યેાગના અભાવના કાળમા સબંધ ધરાવનાર અત્યન્તાભાવ છે. આ માનેલા અત્યન્તા નાવથી જો ધટાભાવ–વ્યવહારની ઉપપત્તિ હાય, તેને ઘટાવી શકાતા હાય તે તે ઉપરાંત પ્રષ્નસાભાવની લ્પના કરવી જોઈએ નહિ. ‘તોડન્ય ર્તમ્' (બૃહદ્. ૩૫, ૩.૪.૨) (એ ચૈતન્યથી ઇતર બધું નશ્વર છે) એ શ્રુતિર્થી ચૈતન્ય સિવાયની વસ્તુમાત્ર અનિત્ય છે એમ પ્રતિપાદિત થયું છે તેથી પરદેશનવાળા માનેછે તેવા નિત્ય ધ્વસના નિરાસ થઈ જાય છે, ઘટધ્વંસ પછી કપાલમાલામાં ધટ નથી' એ વ્યવહારનું પણુ આલંબન અત્યતાભાવ જ છે કારણ રૂપાદા ।મ પશુ સમ વિક્ષેત્રમાં અન્યન્તાભાવના સસ`ને લઈને તે વ્યવહારી ઉપપત્તિ છે. સિ-૬૯ For Personal & Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसकप्रहः * શંકા થાય કે ઘટનાશ પછી થતા ઘટાભાવ-વ્યવહારનું આલબંન જે સામયિક અત્યન્ત- wાવ હેવ તે ઘટની ઉત્પત્તિની પહેલાં માટીમાં ઘટ નથી' એ વ્યવહાર થાય છે તેનું આલંબન પણ સામયિક અત્યન્તાભાવ હોઈ શકે અને ઘટપ્રાગભાવ ક૯પવાની આવશ્યક્તા નથી. આ શંકાને ઉત્તર છે કે સાચી વાત છે. પ્રાગભાવ પણ માનવાની જરૂર નથી. અને પ્રાગભાવ અને પ્રધ્વ સાભાવના અભાવમાં પણ “પૂર્વ કાળ' “ઉત્તર કાળ” એવો વ્યવહાર સંભવશે કારણ કે કાળમાં અખંડ ઉપાધિરૂપ પૂર્વકાલત્વ અને ઉત્તરકાલવને લઈને કયવહારની ઉપપત્તિ છે. પરપક્ષીને પણ વંસત્વ આદિ અખંડ ઉપાધિ કલ્પવી જ પડે છે. પરપક્ષી દલીલ કરે કે જન્ય હાઈને અભાવરૂપ હોય તે વંસ અને તે વંસત્વ સખંડ જ છે. પણ આ દલીલ બરાબર નથી કારણ કે આમાં અતિવ્યાપ્તિને દેષ છે. ઘટ વંસના પ્રાગભાવરૂપ છે; આમ, જન્ય હેઈને તે અભાવરૂપ છે તેથી પરપક્ષીએ આપેલા લક્ષણ પ્રમાણે ધટને વંસરૂપ માનવો પડશે, જે અયુક્ત છે. માટે પ્રખ્વ સાભાવ નામને સ્થાયી પદાથ નથી. न च सप्तमपदार्थरूपाभावत्वं विरक्षितम् । घटस्य प्रागभावं भअत्यपि बसस्वाभावप्रसङ्गेन घटकाले प्रागभावोत्तरकालत्वव्यवहारस्य निरालम्बनत्वापः । न च प्रतियोग्यतिरिक्तः प्रागभावध्वंसः। तथा "सेति तुल्यन्यायतया ध्वंसप्रागभावोऽपि प्रतियोग्यतिरिक्तः स्यादिति प्रामभावध्वंसस्यापि प्रागभावोऽन्यः, तस्यापि कश्चिद् ध्वंस:, तस्यापि प्रागभावोऽन्य इत्यप्रामाणिकानवधिकांसप्रागभावकल्पनापरोः । न चान्यद् ध्वंसत्वमात्माश्रयादिशून्यं निर्वक्तु शक्यम् । एवं प्रागभावत्वमपीत्यन्यत्र કવિતા | અને દવંસ હેવું એટલે સાતમા પદાર્થરૂપ અભાવ તેવું વિવક્ષિત છે -એમ માનવું બરાબર નથી, કારણકે (ઘટના) પ્રાગભાવ પ્રતિ પણ ઘટના વંસત્વના અભાવને પ્રસંગ હોવાથી (ઘટને ઘટપ્રાગભાવના વંસરૂપ માની શકાશે નહિ તેથી) ઘટકાળમાં પ્રાગભાવને ઉત્તરકાળ હોવાને વ્યવહાર નિરાલંબન થઇ જશે. અને પ્રાગભાવને દવંસ પ્રતિબીબી અતિરિક્ત છે એવું નથી એનું કારણ એ કે એમ હેય તે સમાન ન્યાયથી વંસને પ્રાગભાવ પણ પ્રતિયોગીથી અતિરિક્ત હો જોઈએ માટે પ્રાગભાવના વંસને પણ અન્ય (બીજો) પ્રાગભાવ, તેનો પણ કઈક - હંસ, તેને પણ અન્ય પ્રાગભાવ એમ અપ્રામાણિક, અવધિરહિત (અસંખ્ય) કે કંસ-પ્રાગભાવની કલ્પના કરવી પડશે. અને આત્માશ્રય આદિ દેfથી શૂન્ય એવા અન્ય વંસત્વનું નિવચન કરવું શક્ય નથી એ જ રીતે પ્રાગભાવત્વનું પણ (નિવચન કરવું શકય નથી) એમ અન્યત્ર વિસ્તાર કર્યો છે, For Personal & Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ ચતુષ પરિજી વિવરણ શંકા થાય છે સતિ સમાયાણામાવસ્ય, જય હેઈને સાતમે અભાવશ્ય પદાર્થ તે વંસ': એવું ધ્વસનું લક્ષણ વિવક્ષિત છે. અત્યતાભાવ, પ્રાગભાલ અન્યાભાવમાં આ લક્ષણની અતિવ્યાપ્તિ ન થાય એટલા માટે જન્ય હાઈને' એમ કહ્યું છે છે. ઘટધ્વંસના પ્રાગભાવરૂપ ઘટને લક્ષણ લાગુ ન પડે એટલા માટે “સપ્તમ અભાવરૂપ પદાર્થ એમ કહ્યું છે – “જે જન્ય છે તે વંસાભાવ છે. એટલું જ લક્ષણ હોય તે ઘટ આદિમાં પણુ અતિવ્યાપ્તિ થાત). વૈશેષિકે અભાવને સાતમે પદાર્થ માને છે–દ્રવ્ય ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ પદાર્થો વૈશેષિક દર્શનમાં માન્યા છે તેમાં અભાવ સાતમો પદાર્થ છે. આ શંકાનું ખંડન કરતાં કહ્યું છે કે આ દલીલ બરાબર નથી. ઘટના પ્રાગભાવના ધ્વસ તરીકે સ્વીકારવામાં આવેલા ઘટમાં ઉક્ત લક્ષણ નથી તેથી ઘટ પ્રાગભાવ પ્રતિ સ્વસ૩૫ ન હોઈ શકે. પણ આ ઈષ્ટ નથી. ધટકાળમાં ધટપ્રાગભાવને ધ્વસન 'અભાવ હોય તે પ્રાગભાવના વંસને કાળ હાવા રૂપ ઉત્તરકાલત્વ નહીં હોય, અને ધટકાળને પ્રાગભાવને ઉત્તરકાળ કહેવામાં આવે છે તે વ્યવહાર આલંબન વિનાનું બની જશે. શંકાઃ ઘટના પ્રાગભાવના વંસને ઘટથી અતિરિક્ત સાતમો પદાર્થ માનવામાં આવે છે તેથી દોષ નથી.' ઉત્તર : આ દલીલ બરાબર નથી. જે ઘટના પ્રાગભાવને ધ્વસ પ્રતિયોગીમી. અતિરિક્ત હોય તે ઘટવંસને પ્રાગભાવ પણ ઘટરૂપ પ્રતિયોગીથી વ્યતિરિક્ત હોવો જોઈએ, કારણ કે વંસાભાવ અને પ્રાગભાવ બને કાદાચિત્ક અભાવરૂપ છે. જેમ ધટકાગભાવને વંસ પ્રતિગીથી વ્યતિરિક્ત છે તેમ ધટપ્રાગભાવના વંસને પણ પ્રાગભાવ ઘટપ્રાગભાવથી અન્યન માનવે પહશે, કારણ કે વંસને પ્રાગભાવ પણ વ સની પ્રતિયોગીથી ભિન્ન છે. એ જ રીતે પ્રાગભાવના વંસને પણ પ્રાગભાવ જુદો હશે અને તેને કઈ જુદો વંસ હશે અને તેને પણ જુદો પ્રાગભાવ હશે–આમ અનવસ્થા દેષ હશે. શકા : જે જન્ય અભાવરૂપ વંસ ઉક્ત રીતથી અનવસ્થા દોષથી દૂષિત હોય તે વંસનું ભલે આવું લક્ષણ હેય-વંસને પ્રતિયોગી ન હોઈને સૈકાલિક અભાવ (અન્યા ભાવ અને અત્યન્તાભાવ)થી ભિન્ન અભાવ હોય તે વંસ'. ઉત્તરઃ આ બરાબર નથી. ધ્વંસના લક્ષણમાં ધ્વસને પ્રવેશ હોવાથી આત્માશ્રય દોષ છે. આવું કઈ બીજુ વંસત્વ આત્માશ્રય દેષમાં ફસાયા વિના બતાવી શકાતું નથી. . * શકાઃ પ્રાગભાવ, અને અત્યન્તાભાવથી ભિન્ન હોઈને સંસર્ગભાવ હેય તે ધ્વસ . એમ લક્ષણ હેય તે આત્માશ્રય દેષ નહીં રહે. , ઉત્તરઃ આ બરાબર નથી કારણ કે પ્રાગભાવ આદિનાનેનિયનમાં પણ પ્રર્વસાભાવભિન્નત્વને પ્રવેશ છે. તેથી, અન્યાયને દોષ રહેશેઆમ આ અન્ય વંસત્વનું નિવચન આત્મામય, અને ન્યાશ્રયથી દૂષિત રહેવાનું જ. 4 સની જેમ પ્રાગભાવને પણ સખંડ નિરૂપી નહીં શકાય. - કહેવા આશય એ છે કે “અનાદિ હોઈને સાત અભાવ તે પ્રાગભાવ એમ નહી કહી શકાય કારણ કે ઘટવંસના પ્રાગભાવરૂપ ઘટમાં અનાદિ નથી તેથી તેને, અલક્ષણ For Personal & Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫ % સિદ્ધાન્તાબા લાગુ નહીં પડે. તેમ પ્રતિયોગી જનક અભાવ તે પ્રાગભાવ' એમ પણ નહીં કહી શકાય કારણ કે જવના લક્ષણમાં પ્રવિષ્ટ પ્રવૃત્તિત્વ (પહેલાં હોવું તે) કાર્યપ્રાગભાવકાલવૃત્તિવ રૂપ હોવાથી આત્માશ્રયને દોષ રહેવાને. એ જ રીતે બીજા કઈ પણ લક્ષણમાં આ દેષ રહેશે જ. તેથી પ્રાગભાવ જેવું કશું છે નહિ. तस्मान्न पूर्व प्रागभावः, न च पश्चात् धंसाभावः । मध्ये परं कियत्कालमनिर्वचनीयोत्पत्तिस्थितिध्वंसरूपभावविकारवान् घटायध्यासः । एवं चाविद्यानिनिरपि ब्रह्मसाक्षात्कारोदयानन्तरक्षणवर्ती कश्चिद् भावविकार इति तस्या मुक्तावनुवृत्त्यभावान्न तदनिर्वाच्यत्वे कश्चिद् दोष इत्यવિદ્યાર્થી નેશ તેથી (ઉત્પતિની પહેલાં પ્રાગભાવ નથી અને પછી પ્રદર્વસાભાવ નથી. પણ વચ્ચે કેટલેક વખત અનિર્વચનીય ઉત્પત્તિ સ્થિતિ અને દિવસરૂપ ભાવવિકારવાળે ઘટાહિ.અધ્યાત છે. અને આમ અવિદ્યાની નિવૃત્તિ પણ બ્રહ્મસાક્ષાત્કારના ઉદય પછીની તરતની ક્ષણમાં રહેનારે કેઈ ભાવ-વિકાર છે તેથી તેની મુક્તિમાં અનુવૃતિ ન હોવાથી તે અનિય હોય તે કંઈ જ નથી એમ અતવિઘાથાય કહે છે (૨) વિવરણ: પરપક્ષને માન્ય પ્રાગભાવ આદિને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણુ નથી તેથી ઘટાદિ. ની ઉપત્તિની પહેલાં પ્રાગભાવ નથી અને નાશ પછી પ્રધ્વ સાભાવ નથી. શંકા થાય કે પ્રાગભાવાદિને સ્વીકાર ન કરવામાં આવે તે તેમના પ્રતિયોગી ઘટાદિ કાયને પણ અંગીકાર કરવો જોઈએ નહિ, કારણ કે તેમને અંગીકાર કરતાં તેની આપત્તિ થાય છે. આ શ કાનું સમાધાન એ છે કે ઘટાદિ કાર્ય શુક્તિરજત આદિની જેમ અધ્યાસરૂપ માનવામાં આવ્યું છે તેથી અતના વિરોધ નથી. શંકા થાય કે પરમતમાં વંસત્વ આદિનું નિરૂપણ થઈ શકતું નથી તેમ સિદ્ધાન્તમાં ભાવવિકારરૂપ ઉત્પત્તિ, સ્થિતિ, વંસનું પણ નિરૂપણ નથી જ કરી શકાતું. આ શંકાને ઉત્તર એ છે કે તેમનું નિરૂપત્ય સિદ્ધાન્તના ભૂષણરૂપ છે તેથી કે દેષ નથી. આમ ઘટાદિને વંસ ક્ષણિક ભાવ વિકાર રૂપ સિહ થતાં અવિદ્યાને વંસ પણ બ્રહ્મસાક્ષાત્કારના ઉદય પછી તે ક્ષણિક ભાવવિકાર છે જેની મુક્તિ અવસ્થામાં અનત્તિ નહીં હોય. આ અદ્વૈતાવઘાચાર્યને મત છે. (૨) (३) नन्वेवम विद्यानिवृतेः क्षणिकत्वे मोक्षः स्थिरपुरुषार्थों न स्यादिति चेत्, भ्रान्तोऽसि । न ह्यविद्यानिवृत्तिः स्वयमेव पुरुषार्थ इति तस्या ज्ञानसाध्यत्वमुपेयते । तस्याः सुखदुःखाभावेतरत्वात् । कि त्वखण्डानन्दावरकसंसारदुःखहेत्ववियोच्छेदे अखण्डानन्दस्फुरणम्, संसारदुःखोपदव भवतीति तदुपयोगितया तस्यास्तत्त्वज्ञानसाध्यत्वमुपेयते ॥ For Personal & Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ૫૯ (૩) શંકા થાય કે આમ અવિદ્ય નિવૃત્તિ ક્ષણિક હાય તા માક્ષ સ્થિર પુરુષાથ હાઈ ન શકે. આવી શકા કોઈ કરે તે ઉત્તર છે કે તમને ભ્રમ થયા છે. અવિદ્યનિવૃત્તિ પાતે જ પુરુષાથ છે માટે તેને જ્ઞાનસાધ્ય માનવામાં આવે છે એવું નથી, કેમ કે તે (અવિદ્યાનિવૃત્તિ) સુખ અને દુઃખાભાવથી ઇતર (વસ્તુ) છે. પરંતુ અખંડ આનંદનું આવરણ કરનાર અને સંસારદુઃખની હતુભૂત વિદ્યાના ઉચ્છેદ થતાં અખંડ આનંદનુ સ્ફુરણ અને સ’સારદુઃખના ઉચ્છેદ્ર થાય છે માટે તેમાં (અનર્થાત્મક દુઃખની નિવૃત્તિ અને આનદની પ્રાપ્તિમાં) ઉપયેગી હાવાથી તેને (આવદ્યાનિવૃત્તિને) તત્ત્વજ્ઞાનથી સાઘ્ય માનવામાં આવે છે. વિવષ્ણુ : અવિદ્યાનિવૃત્તિ મેાક્ષના સાધનભૂત જ્ઞાનથી સાધ્ય છે એવું ઉપપાદન સિદ્ધાન્તીએ કયું તેથા અવિદ્યાનિત્તિ જ મેાક્ષ તરીકે સિદ્ધાન્તાને માન્ય છે એવા શ્રમ પૂર્વ પક્ષીત થયા; તે ભ્રાન્તિને આધારે થતી શકાની રજૂઆત કરાતે તે ભ્રમને દૂર કર્યો છે. અવિદ્યાનિવૃત્તિ સુખ નથી તેમ દુ:ખભાવ નથી તેથી તે પુરુષાથ' નથી. પણ તે અનર્થાત્મક દુઃખની નિવૃત્તિ અને અખંડ આનંદનું સ્ફુરણ જે બે સ્વતઃ પુરુાભૂત છે તેનું સાધન હાવાથી તેને જ્ઞાનસાધ્ય માની છે. चित्सुखाचार्यास्तु – दुःखाभावोऽपि मुक्तौ न स्वतः पुरुषार्थः । सर्वत्र दुःखाभावस्य स्त्ररूप सुखाभिव्यक्तिप्रतिबन्धकाभावतया सुखशेषत्वात मुखस्यैव स्वतः पुरुषार्थत्वम् । अन्येषां सर्वेषामपि तच्छेषत्वमिति सुखसाधनताज्ञानस्यैव प्रवर्तकत्वे सम्भवति दुःखाभावस्यापि स्वतः पुरुषार्थस्वं परिकल्प्य तत्साधनप्रवर्तक पद्महाय इष्टसाधनताज्ञानस्य इच्छाविषयत्वप्रवेशेन गुरुघटितस्य प्रवर्तकत्वकल्पनायोगात् । જયારે થિન્મુખાચાય કહે છે કે મુક્તિમાં દુઃખાભાવ પશુ સ્વતઃ પુરુષાથ નથી. સર્વાંત્ર દુઃખાભાવ સ્વરૂપભૂત સુખની અભિન્યાક્ત (સ્ફુરણુ)માં પ્રતિબંધકના અભાવરૂપ હાવાથી સુખને શેષ છે માટે સુખ જ સ્વતઃ પુરુષાર્થ છે. બીજા બધાંય તના શેષ (મંગ) છે માટે સુખનું સાધન હોવાનું જ્ઞાન જ પ્રવક સંભવતું હેાય ત્યારે દુઃખાભાવને પણ સ્વત: પુરુષાથ કલ્પીને તેનાં સાધનામાં પ્રવર્તક (—દુઃખાભાવનાં સાધન હોવાનાં જ્ઞાન—)ના સગ્રહને માટે ઈષ્ટસાધનતાજ્ઞાન, જે ઈચ્છાવિષયત્વના પ્રવેશને કારણે ગૌરવથી યુક્ત બન્યુ છે, તેની પ્રવતક તરીકે કલ્પના કરવા બરાબર નથી. વિવરણ : અવિદ્યા નિવૃત્તિની જેમ દુ:ખનિવૃત્તિ પણ સ્વતઃપુરુષાથ નથી, તેથી બ્રહ્માનન્દના સ્ફુરણુના સાધન તરીકે જ અવિદ્યા–નિવૃત્તિને જ્ઞાનસાજ્ય માનવામાં આવે છે. એવે ચિત્સુખાચાય ના મત રજૂ કર્યાં છે. દુ:ખાભાવ મુક્તિમાં સ્વતઃ પુરુષાથ' નથી. 'મુક્તિમાં' એમ કહ્યું છે તેથી એવી શ્રાતિ સભવે છે કે સ સારદશામાં સુખની જેમ દુ;ખાભાવ પણુ For Personal & Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ પપહ, fણાન્સર્ગ સ્વતઃ- પુરુષાર્થ છે. એ બ્રાતિનું નિવારણ કરવા માટે કહ્યું છે કે સર્વત્ર સુખ જ સ્વતઃ પુરુષાર્થ છે. સુખ આત્માનું સ્વરૂપભૂત હોવા છતાં દુઃખયુક્ત દશામાં જેને અભિવ્યક્તિ કહેવામાં આવે છે તેવું તેનું વિશેષ ફુરણું થતું નથી તેથી દુઃખને સુખની અભિવ્યક્તિમાં પ્રતિબંધક કલ્પવામાં આવે છે. અને આમ દુઃખાભાવ સુખની અભિવ્યક્તિને શેષ, અર્થાત્ તેનું અંગ હોવાને કારણે જ તેની ઇચ્છા કરવામાં આવે છે. સુખની જેમ તે સ્વત: પુરુષાર્થ છે એટલા માટે તેની કામના કરવામાં નથી આવતી એવો ભાવ છે. દુખાભાવ સુખને શેષ હોય તે દુખાભાવનાં સાધને પણ સુખનાં સાધન બને છે. અને આમ સુખન સાધનેમા અને દુ:ખભાવનાં સાધનોમાં સર્વત્ર એ સુખનાં સાધન છે એ જ્ઞાન જ પ્રવર્તક સ ભવે છે. બીજી બાજુએ જે દુ ખાભાવને સ્વત: પુરુષાથ ક૯પવામાં આવે તો દુખાભાવનાં સાધનોમાં સુખસાધનતાને બાધ થતું હોવાથી, એ સુખનાં સાધન છે એ જ્ઞાનથી તેમનામાં પ્રવૃત્તિ ન સંભવે એવી દલીલ કરવામાં આવે કે “તેમને વિષે એ દુઃખાભાવનાં સાધન છે એ જ્ઞાન જ ભલ પ્રવર્તક હો!" તે એ બરાબર નથી, કારણ કે એમ હોય તે પ્રવૃત્તિમાત્રમાં અનુગત કારણનો અભાવ હશે (-અથત દરેક પ્રવૃત્તિ માટે જુદું કારણું માનવું પડશે; સુખસાધનતાશાન સવ પ્રવૃત્તિમાં અનુગત કારણ છે કે નહી સંભવે. શ કા થાય કે એમ હોય તે “ઈષ્ટનું સાધન છે” એ જ્ઞાનને કારણે સર્વત્ર પ્રવૃત્તિ ભલે થતી: સુખની જેમ દુઃખાભાવ પણ ઈચ્છાને વિષય હોવાથી તેને પણ ઇષ્ટ'માં સમાવેશ કરી શકાશે પણ આ શંકા બરાબર નથી. પ્રકૃતિમાત્રના કારણુ ઈષ્ટસાધનતાજ્ઞાનમાં *ઈષ્ટ અંશમાં સુખડવ જાતિને પ્રવેશ ક૨વામાં આવે તે કારણુતાના અવછેદકમાં લાધવ પ્રાપ્ત થાય છે, જયારે ઇષ્ટવ ઈટાવાયત્વ રૂ૫ ઉ ધિને પ્રવેશ કપિવામાં કારણતાના અવરછેદકમાં ગૌરવ દેષ થશે. માટે સુખ જ સ્વત:પુરુષાર્થ છે એ પક્ષ યુક્તિયુક્ત છે. |જુઓ ચિ—ખાચાર્યની તવપ્રદીકા (ચતુર્થ પરિચ્છેદ, પૃ. ૫૬૩) (ષડદશાન પ્રકાશન, વારાણસી, ૧૯૭૪)–નાત્ર ટુકવામાયઃ કાવત્રતયા પુરુષાર્થ, તુલામશેષરવાત ! न च बिपरीतवृत्तिप्रसङ्गः, विकल्पासहत्वात् । किं सुखं दुःखाभावस्योत्पादकमुताभिव्यञ्जकम्, નોમયથાવિ –દુઃખાભાવ સ્વતંત્રપણે પુરુષાર્થ નથી, કારણ કે તે સુખની અભિવ્યક્તિને શેષ છે (તેનું અંગ છે). શંકા થાય કે સુખ જ દુઃખાવનું અંગ છે એમ ઊલટો પ્રસંગ કેમ ન થાય, તે ઉત્તર છે કે આ વિપરીત પ્રસંગ ન હોઈ શકે કારણ કે વિકલ્પને સહ,નહીં કરી શકે–શું સુખ દુઃખાભાવનું ઉત્પાદક છે કે તેનું અભિવ્ય જ છે. બેમાંથી કોઈ રીતે ન હોઈ શકે. . . . . . . . . . . न च दुःखाभाव एव स्वतः पुरुषार्थः, तच्छेषतया सुखं काम्यमिति वैपरीत्यापत्तिः । बहुकालदुःखसाध्येऽपि क्षणिकंसुखजनके निन्दितग्राम्यधर्मादौ प्रवृत्तिदर्शनात् । तत्र क्षणिकसुखकालीनदुःखाभावस्य पुरुषार्थत्वे तदर्थ बहुकालदुःखानुभवायोगात् । न च तत्र क्षणिकसुखस्य पुरुषार्थत्वेऽपि दोषतौल्यम् । भावरूपे सुखे उत्कर्षापकर्ष योरनुभवसिद्धत्वेन क्षणमप्यत्यु For Personal & Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ ચતુથ.પરચ્છેદ ૫૫૧ स्कृष्टसुखार्थ बहुफालदुःखानुभवोपपतेः । "दुःखाभागे चोत्कर्षापकर्षा"सम्भवात् । तस्मान्मुक्तौ संमारदुःखनिवृत्तिरप्यविद्यानिवृत्तिवत् सुखशेष - इत्यनवच्छिन्नानन्दप्राप्तिरेव स्वतःपुरुषार्थ इत्याहुः ॥३॥ અને દુખાભાવ જ વતઃપુરુષાર્થ છે અને તેના શેષ તરીકે સુખ કાય છે એમ વપરીત્યની પ્રસક્તિ છે”—એમ કહી શકાય નહિ, કારણ કે લાબા કાળના દુખથી સાધ્ય હોવા છતાં પણ ક્ષણિક સુખ ઉત્પન્ન કરનાર નિન્દ્રિત ગ્રામ્ય ધમ (જેમ કે અગણ્યાગમન-ગુરુપત્ની આદિ અગમ્ય સ્ત્રીઓ સાથે સમાગમ છે) આદિમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે. ત્યાં (ઉક્ત નિન્દ્રિત પ્રવૃત્તિસ્થળમાં) જે ક્ષણિક સુખકાલીન દુઃખાભાવ પુરુષાર્થ હોય તો તેને માટે લાંબા સમય સુધી દુઃખને અનુભવ સંભવે નહિ. અને ત્યાં ક્ષણિક સુખને પુરુષાર્થ માનવામાં આવે તે પણ છેષ સમાન છે એવું નથી, એનું કારણ એ કે ભાવરૂપ સુખમાં. ઉત્કર્ષ અને અપકર્ષ અનુભવથી સિદ્ધ હોવાને કારણે એક ક્ષણ માટેના પણ અત્યન્ત: ઉત્કૃષ્ટ સુખને માટે લાબા કાળ સુધી દુઃખને અનુભવ ઉપપનન છે; અને દુઃખાભાવમાં ઉત્કર્ષ અને અપકર્ષનો સંભવ નથી. તેથી મુક્તિમાં સંસારદુઃખની નિવૃત્તિ પણ અવિદ્યા-નિવૃત્તિની જેમ સુખને શેષ છે માટે અનાવચ્છિન્ન આનન્દની પ્રાપ્તિ જ સ્વત પુરુષાર્થ છે (એમ ચિત્તસુખાચા કહે છે. (૩) વિવરણ: કેટલાક દલીલ કરે છે કે આ શંકાને અવકાશ નથી કારણ કે પિરીત્યપક્ષમાં (દુઃખાભાવ સ્વતઃ પુરુષાર્થ છે અને સુખ તેને શેષ છે એ પક્ષમાં) દુઃખાભાવરૂપ - ઉપાધિને જ પ્રવર્તક જ્ઞાનની કારણુતાના અવચ્છેદકના શરીરમાં પ્રવેશ માનવો પડશે તેથી ઈચ્છાવિયત્વરૂપ ઉષાધિને પ્રવેશ માનનાર પક્ષમાં છે તેમ અહીં ગૌરવ દોષ સમાન છે. પણ આ દલીલ બરાબર નથી. સિદ્ધાન્તમાં સુખ આત્મરૂપ હોવાથી એક વ્યક્તિ છે તેથી સુખત્વ જાતિને સંભવ નથી અને સુખત્વ ઉપાધિરૂપ છે : એમ માનીને શંકાને સંભવ છે જ. ઇછાવિષયવની જેમ સુખત્વ પણ ઉપાધિરૂપ હોય તો તે સુખત્વના પ્રવેશમાં પણ કારણુતાવ છેદકનું ગૌરવ સમાન છે તેથી વિનિગમક (સુખને સ્વત. પુરુષાર્થ માની શકાય, દુ:ખાભાવને નહિ એમ કહેવા માટે કોઈ નિર્ણાયક કારણુ) ન હોવાથી વૈરોપની શંકા યુક્ત જ છે. સિદ્ધાન્તમાં વસ્તુતઃ સુખવ્યક્તિ એક હોવા છતાં પાધિક ભેદ માનવામાં આવે છે તેથી સુખત્વનું જાતિ હેવું અક્ષત છે માટે વિપરીત નક્ષ શક્ય નથી એમ મનમાં રાખીને બીજે દોષ બતાવ્યાં છે–લેકમાં જોઈએ છીએ કે ક્ષણિક સુખની ખાતર લાંબા કાળ સુધી દુઃખનુભવ સ્વીકારીને પણ અગમ્યાગમન આદિ નિ દિત અને પાપી કૃત્યમાં માણને પ્રવૃત્ત થાય છે. જે દુખાભાવ જ સ્વતઃપુરુષાર્થ હોય તો આ પ્રવૃત્તિ સંભવે નહિ. સુખ આ દુઃખાભાવને શેષ છે, તેનું અંગ છે એ પક્ષમાં સુખકાલીન જે દુઃખાભાવ છે તેની જ પ્રતિ સુખ શેષ છે એમ કહેવું પડશે કારણ કે અન્ય સમયના દુખાભાવ પ્રતિ તે સુખ શેષ હેઈ શકે નહિ. અને આમ ક્ષણિક સુખ સમયને દુઃખાભાવ જે ક્ષણિક છે તેને લક્ષ્યમાં રાખીને લાંબા કાળ સુધીના દુઃખને અનુભવ કઈ સ્વાકારે નહિ For Personal & Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ પર सिद्धान्तलेशसंहः શંકા થાય કે સુખને સ્વત પુરુષાર્થ માનવામાં આવે તે પણ ક્ષણિક સુખને અથે લાંબા કાળ માટે દુઃખના અનુભવ કોઈ સ્વીકારે નહિ એ દેષ સમાન છે. પણ આ શકા બરાબર નથી કારણુ કે ભાવરૂપ સુખમાં ઉત્કર્ષ અને અપકષ શક્ય છે તેથી એક ક્ષણ માટેના પણ અત્યંત ઉત્કૃષ્ટ સુખને માટે લાંબા સમય સુધીના દુ.ખના અનુભવ લાકો સ્વીકારે એ ઉપપન્ન છે. શંકા થાય કે દુ:ખાભાવ સ્વતઃપુરુષાથ છે એ પક્ષમાં પણ ક્ષણિક સુખ સમયના દુઃખાભાવમાં ઉકત્ર કલ્પી લે તે શા વાંધા છે. આને ઉત્તર છે કે અભાવને ઉત્કષ આદિના આશ્રય માનવામાં નથી આવતા. આમ દુઃખાભાવ સ્વતઃપુરુર્ષાથ ન હોઈ શકે તેથી અવિદ્યાનિવૃત્તિની જેમ સંસારદુ:ખની નિવૃત્ત સુખને શેષ છે અને સ્વરૂપભૂત અનવચ્છિન્ન આનંદની પ્રાપ્તિ એ જ સ્વતઃપુડુષાથ છે. (૩) (४) नन्वनवच्छिन्नानन्दः प्रत्यग्रूपतया नित्यमेव प्राप्तः । सत्यम् । नित्यप्राप्तोऽपि अनवच्छिन्नानन्दस्तमावृत्य तद्विपरीतमर्थ प्रदर्शयन्त्या अविद्यया संसारदशायामसत्कल्पत्वं नीत इत्यकृतार्थताऽभूत् । निवर्तितायां च तस्यां निरस्तनिखिलानर्थविक्षेपे स्वकण्ठगत विस्मृतकनका भरणवत् प्राप्यते इवेस्यौपचारिकी तस्य प्राप्तव्यतेति केचित् ॥४॥ (૪) શંકા થાય કે અનવચ્છિન્ન આન ંદ સ્વરૂપભૂત હાવાથી નિત્ય જ પ્રાપ્ત છે. આના ઉત્તર છે સાચુ (પણુ) અતવચ્છિન્ન આનંદ નિત્ય-પ્રાપ્ત હેાવા છતાં તેનું આવરણ કરીને તેનાથી વિપરીત (દુઃખાત્મક સ સાર)ને ખતાવનારી અવિદ્યાથી સ’સાર-દશામાં તે નહિવત્ બનાવી દેવામાં આવ્યેા છે તેથી અકુનાથ*તા થઈ (-પૂણ આનન્દની અપ્રાપ્તિ થઈ ). અને તે (અવિદ્યાના નાશ કરવામાં આવતાં સમગ્ર અન રૂપ વિક્ષેપને નિવાસ કરાતા હોવાથી પોતાના ગળામાં રહેલા પણ ભુલાઈ ગયેલા સેનાના અલકારની જેમ તે જાણે કે પ્રાપ્ત થાય છે માટે તેની પ્રાપ્તવ્યતા (તેનું પ્રાપ્તિના વિષય હાવું, તેને મેળવવાપણુ) ઔપચારિક (ગૌયુ) છે એમ કેટલાક કહે છે. વિવર્ણ : અનવચ્છિન્ન આનંદ જીવનું પેાતાનુ સ્વરૂપ છે તેથી તે નિત્ય પ્રાપ્ત છે અને વાસ્તવમાં તેને મેળવવાપશુ રહેતું નથી. પણ અવિદ્યા તેનું આવરણુ કરે છે અને સ સારદુ ખરૂપ અનથ ના વિક્ષેપ કરે છે તેથી તે નિત્ય પ્રાપ્ત આનંદ જાણે કે અપ્ર`ત ઢાય તેવા બની જાય છે. સેાનાના હાર ગળામાં જ હાવા છતાં તે વાત ભુલાઈ જતાં સ્ત્રી શેષ કરવા લાગી જાય અને તેના પ્યાલ આવતાં તેને એમ લાગે કે તેની પ્રાપ્તિ થઈ છે પણ વાસ્તવમાં તે પ્રાપ્ત જ હોય છે. તેના જેવુ જ આ સ્વરૂપભૂત અનવચ્છિન્ન આનતુ છે. અવિદ્યાની નિવૃત્તિ થતાં તેનાથી ત્રિક્ષિપ્ત સંસારરૂપ અનČન પશુ નિવૃત્તિ થાય છે અને આનદ જાણે કે પ્રાપ્ત થયા હોય એમ લાગે છે, જો કે વાસ્તવમાં તે નિત્ય પ્રાપ્ત જ હૈાય છે. આમ આનંદની પ્રાપ્તિનું થન ઔપચારિક કે ગૌણ અથČમાં સમજવાનુ છે, ખરી રીતે તે। આનંદું નિત્ય પ્રાપ્ત જ છે—એમ કેટલાક કહે છે. For Personal & Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિક ૫૫૩ अन्ये तु-संसारदशायां 'नास्ति न प्रकाशते' इति व्यवहारयोग्यत्वरूपाज्ञानावरणप्रयुक्तस्य 'मम निरतिशयानन्दो नास्ति' इति प्रत्ययस्य सर्वसिद्धत्वात् तदालम्बनभूतः कश्चिद् ब्रह्मानन्दस्याभावः काल्पनिको यावदविद्यमनुवर्तते । अविद्यानिवृत्तौ च तन्मूलत्वान्निवर्तते इति 'यस्मिन् सत्यग्रिमक्षणे' इत्यादिलक्षणानुरोधेन मुख्यमेव तस्य प्राप्यत्वमित्याहुः ॥ જ્યારે બીજાઓ કહે છે કે સંસારદશામાં “નિરતિશય આનંદ) નથી, નથી પ્રકાશતો એ વ્યવહારને એગ્ય હેવારૂપ અજ્ઞાનના આવરણથી પ્રયુક્ત મારે નિરતિશય આનદ નથી” એ જ્ઞાન સર્વસદ્ધ હેવાથી તેના આલંબનરૂપ કોઈ બ્રહ્માનન્દને કાલ્પનિક એ અભાવ અવિદ્યા રહે ત્યાં સુધી અનુવૃત્ત રહે છે. અને વિદ્યાની નિવૃત્તિ થતાં તમૂલક (અવિઘામૂલક) હેવાને કારણે બ્રહ્માનન્દને કાપનિક અભાવ) નિવૃત્ત થાય છે, માટે જે હેતાં ઉત્તર ક્ષણમાં” ઈયાદિ લક્ષણના અનુરોધથી બ્રહ્માનન્દ) ની પ્રાપ્યતા મુખ્ય છે. - વિવરણ : “જીતવાના ચાન્યાનિ પૂતાનિ માત્રામુનીવત્તિ' (બહ૬. ૪૪૩૨) “ બાર ગાળો વિદ્વાન " (તેત્તિ. ૨.૯) ઈત્યાદિ વેદાંતવાકયોથી પ્રતિપાદિત જે નિરતિશય આનંદ તે નથી એવો અનુભવ સર્વને થાય છે. અને આમ સ્વસ્વરૂપ હેવાને લીધે તેવો આનંદ નિત્ય જ વિદ્યમાન હોવા છતાં તેના અભાવનું જ્ઞાન જોવામાં આવે છે. તેથી એ આનંદને વાસ્તવમાં અભાવ સંભવતો ન હોવા છતાં અવિદાકત આવરણને અધીન જેની સ્થિતિ છે તે અનાદિ કાલ્પનિક અભાવ આનંદના અભાવના જ્ઞાનને વિષય છે એમ માનવું પડશે. અને આ બ્રહ્માનન્દને અભાવ અવિવા ટકે ત્યાં સુધી ટકે છે “નિરતિશય આનંદ નથી પ્રકાશ, અપકાશમાન હોવાને કારણે તે નથી જ એ વ્યવહાર સદા થતો ન હોવાથી અને આવરણ સદા હોવાથી “રામ' સુધીનું વચન છે એમ સમજવાનું છે - આ વ્યવહાર ન થતો હોય તે ય થઈ શકે ખરો. મિત્ર सति अग्रिमक्षणे यस्य ससम्, यदभावे च यस्य अमावः तत् तत्साध्यम् -रे होता उत्तर क्षामा જેનું અસ્તિત્વ શક્ય હોય અને જેના અભાવમાં જેને અભાવ હેય તે તેનાથી સાધ્ય છેએ લક્ષણ અનુસાર બ્રહ્મજ્ઞાન હોય તે ઉત્તર ક્ષણમાં નિરતિશય આનંદનું અસ્તિત્વ હોય છે અને જ્ઞાનના અભાવમાં ઉક્ત આનંદને અભાવ હોય છે તેથી જ્ઞાનથી એ સાધ્ય છે. માટે નિરતિશય આનંદ પ્રાપ્ત હોવા છતાં મુખ્ય અર્થમાં તે પાપ્ય છે, તેને ખરેખર મેળવવાપણું છે. ' સિ૭૧ For Personal & Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધારાબ - अपरे तु-अवेद्यस्यापुरुषार्थत्वात् संसारदशायां सदप्यनवच्छिन्नसुखमापरोक्ष्याभावान्न पुरुषार्थः। न च स्वरूपज्ञानेनापरोक्ष्यं तदाऽप्यस्ति, तस्य सर्वदा स्वरूपसुखाभिन्नत्वात् । वृत्तिज्ञानेनापरोक्ष्यं तु न मुक्ताकपीति वाच्यम् । न हि स्वव्यवहारानुकूलचैतन्याभेदमात्रमापरोक्ष्यम् । घटावच्छिन्नचैतन्याभिव्यक्तौ तदभिन्नस्य घटगन्धस्यापि आपरोक्ष्यापः। किं त्वनावृतार्थस्य तदभेदः। तथा चानावृतत्वांशस्तत्वसाक्षात्कारे सत्येवेति निरतिशयमुखापरोक्ष्यस्य पुरुषार्थस्य विद्याप्राप्यत्वं युक्तमित्याहुः । - જ્યારે બીજાને કહે છે કે જે અદ્ય છે તે પુરુષાર્થ ન હોઈ શકે તેથી સંસારદશામાં અનવછિન સુખ હોવા છતાં તે અપરોક્ષ નથી માટે તે પુરુષાર્થ નથી અને એ ની દલીલ કરવી નહિ કે " સ્વરૂપજ્ઞાનથી અપક્ષતા ત્યારે (સંસારદશામાં) પણ છે કારણ કે તે (સ્વરૂપજ્ઞાન) સર્વદા સ્વરૂપસુખથી અભિન્ન છે; જ્યારે વૃત્તિજ્ઞાનથી અપરે ક્ષતા તે મુક્તિમાં પણ નથી.” ( આ દલીલ બરાબર નથી, કારણ કે પિતાના વ્યવહારને અનુકુલ ચૈતન્યથી અભેદ માત્ર અપરિક્ષત્વ ની, કેમ કે એમ હોય તો) ઘટથી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતાં તેનાથી અભિન ઘટગધની પણ અપરોક્ષતા પ્રસક્ત થાય - ઘટની ગંધને પણ આ રોલ માનવી પડે કારણ કે તે અભિવ્યક્ત ચૈતન્યથી અભિન્ન છે). પરંત અનાવૃત અર્થને તેનાથી (અનાવૃત ચૈતન્યથી) અભેદ એ જ તેની અપેક્ષા છે. અને આમ (નિરતિશય સુખમાં) અનાવૃતત્વ અંશ તત્વ સાક્ષાત્કાર થાય તે જ સંભવે છે, માટે નિરતિશય સુખના અપક્ષવરૂપ પુરુષાર્થ વિદ્યાથી પ્રાપ્ય હોય વિવરણઃ અહીં જે મત રજૂ કર્યો છે તેમાં પૂર્વ મતથી વિશેષતા એ છે કે પૂર્વમતમાં શાહમાનંદનું સ્વરૂપ જ પુરુષાર્થ છે જયારે આ મતમાં બ્રહ્માનંદની અપરોક્ષતા પુરુષાર્થ છે અને એ અપરોક્ષત્વ અવિવાની નિવૃતિ દ્વારા વિદ્યાથી સાધ્ય છેતે વિદ્યાના ઉદયની પહેલાં હેતું નથી. શંકા થાય કે વિદ્યાથી પ્રાપ્ય આનન્દાપક્ષત્વ સ્વપ્રકાશ ચૈતન્યરૂપ હેઈ શકે, કે ઉત્તિરૂપ હોઈ શકે; પણ આ બેમાંથી કઈ રીતે તે સંભવતું નથી. પિતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન હોવું તેને જે નિરતિશય આનંદનું અપક્ષત્વ કહેવાનું હોય તે સંસારદશામાં બ્રહ્માનંદ આવત હોવા છતાં તેવું અપરોક્ષત્વ તેનું છે જ કારણ કે બ્રહમાનંદના વ્યવહારને અનુકૂલ સાક્ષિ-ચૈતન્યથી અભેદ બ્રહ્માનંદમાં સદા હેય છે; તેથી તે શાનથી પ્રાપ્ય નથી. અને વૃત્તિરૂપ અપરોક્ષવ તે મુક્તિમાં પણ નથી. આ શંકાનું સમાધાન એ છે કે અપરિક્ષત્વના શરીરમાં પ્રવિષ્ટ જે આ વતત્વની નિવૃત્તિ તેના સંપાદન દ્વારા બ્રહ્માનન્દનું અપરોક્ષત્વ વિદ્યાસાણ છે. શબ્દથી આ પરેલ જ્ઞાન થાય છે એ વાદ અનુસાર પિતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન હોવા માત્રથી કઈ વસ્તુ For Personal & Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ૫૫૫. અપક્ષ નથી બનતી. કારણ કે તેમ હોય તે ઘટવચ્છિન્ન ચેતન્યની અભિવ્યક્તિ થતાં એ અભિવ્યક્ત ચૈતન્યથી અભિન્ન ઘટગધનું પણ અપરોક્ષત્વ થવું જોઈએ. પણ અપક્ષત એટલે અનાવૃત અર્થનું અનાવૃત ચૈતન્યથી અભિન્નત્વ તત્વ સાક્ષાત્કાર થાય ત્યારે નિરતિશય સુખમાં અનાવૃતવ અંશ સંભવે છે તેથી ચૈતન્યરૂપ (–વૃત્તિરૂપ નહિ–) નિરતિશય સુખપરેક્ષત્વ પુરુષાર્થ છે અને તે વિદ્યાથી પ્રાપ્ય છે. માટે મુક્તિમાં નિરતિશય સુખનું અપરોક્ષ સંભવતું નથી એમ નથી. इतरे तु-अस्तु व्यवहारानुकूलचैतन्याभेदमात्रमापरोक्ष्यम् । तथाऽप्यज्ञानमहिम्ना जीवभेदवच्चिदानन्दभेदोऽपि अध्यस्त इति संसारदशायां पुरुषान्तरस्य पुरुषान्तरचैतन्यापरोक्ष्यवद् अनवच्छिन्नमुखापरोक्ष्यमपि नास्ति । अज्ञाननिवृत्तौ तु चिदानन्दभेदप्रबिलयात् तदापरोक्ष्यमिति तस्य विद्यासाध्यत्वमित्याहुः ॥४॥ જ્યારે બીજા કહે છે કે ભલે વ્યવહારને અનુકૂલ ચૈતન્યાભિનત્વ માત્ર અપક્ષન્ય હોય તે પણ અજ્ઞાનના પ્રભાવથી જીવ-ભેદની જેમ ચિત અને આનંદને ભેદ પણ અધ્યસ્ત છે એટલે સંસારદશામાં જેમ એક પુરુષનું ચૈતન્ય પ્રજા પુરુષને અપરોક્ષ નથી હતું તેમ અનવચ્છિન્ન સુખનું અપક્ષવ પણ નથી હતું. પણ અજ્ઞાનની નિવૃત્તિ થતાં ચિત્ અને આનંદના ભેદના પ્રવિલયને કારણે તેનું અપરાક્ષત્વ થાય છે તેથી તે વિદ્યાથી સાધ્ય છે. (૪) વિવરણ: આ મતમાં અપક્ષત્વ એટલે વ્યવહારને અનુકુલ ચૈતન્યાભિન્નત્વ માત્ર. આ લક્ષણમાં અનાવૃતત્વને અર્થનું વિશેષણ માનવાની આવશ્યકતા નથી સ્વીકારી. શંકા થાય કે આમ હેય તે ઘથી અવવિછન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતાં તેનાથી અભિન્ન ધશ્રધનું પણ આ પરાક્ષત થવું જોઈએ. પણ આ શંકા બરાબર નથી. ધર્માદિ સાક્ષીમાં અધ્યસ્ત છે અને તે અનાવૃત સાચૈિતન્યથી અભિન હોવા છતાં તેનું અપક્ષ જોવામાં આવતું નથી; તેની જેમ ઘટગબ્ધ પણ અભિવ્યક્ત ધટાવચ્છિન્ન ચૈતન્યથી અભિન્ન હવા છતાં તેમાં અપક્ષત્વ ન હોય એ ઉપપન્ન છે. એવી દલીલ કરી શકાય નહીં કે ધમદિ પ્રત્યક્ષગ્ય નથી તેથી તે અપક્ષ છે. આ દલીલ યુક્તિયુક્ત નથી કારણ કે આમ તેમ તે પ્રકૃતમાં પણ ચાક્ષુવવૃત્તિથી અભિવ્યકત ચૈતન્ય પ્રતિ ફળના બળે ગધને અયોગ્ય કહ૫વાથી (—ગંધ ચક્ષુથી ગ્રાહ્ય નથી માટે તેની અપેક્ષતાની પ્રસક્તિ નહીં થાય. શંકા થાય કે એમ હોય તે સ્વરૂપાનન્દને સદા સ્વવ્યવહારને અનુકૂલ સાક્ષિતન્યથી અભેદ હોવાને કારણે વિદ્યાને અપરોક્ષત્વનું સાધન માનવું યુક્તિયુક્ત નથી. આ શંકાનું સમાધાન એ છે કે વ્યવહારને અનુરૂલ ચૈતન્યથી અભેદ એ જ અપક્ષ એમ માનીએ તે પણ કેઈ હાનિ નથી. જેમ એક પુરુષને બીજા પુરુષનું ચૈતન્ય અપરોક્ષ નથી હોતું For Personal & Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ सिद्धान्तलेशसंग्रहः તેમ સંસારર્દશામાં જીવતે અનવચ્છિન્ત આનનું અપરાક્ષત્વ પણુ નથી જેમ વેન અજ્ઞાનમૂલક અનાદિ પરપર-ભેદ છે તેમ સાક્ષિયૈતન્ય અને બ્રહ્માનંદના પણ અજ્ઞાનથી અભ્યસ્ત અનાદિ ભેદ છે તેથી બ્રહ્માનંદનેા પેાતાના વ્યવહારને અનુકૂલ સાક્ષિચૈતન્યથી અભેદ ન હેાવાથી, અર્થાત્ વાસ્તવ અભેદ પરસ્પરભિન્ન જીવામાં સવ*સાધારણ વિદ્યમાન હોવા છતાં તે અર્કિવિશ્વર હાવાથી બ્રહ્માન દત્તુ અપરે ક્ષત્વ નથી. તત્ત્વજ્ઞાન અજ્ઞાન અને તેનાથી પ્રયુક્ત ભેદને નાશ કરે છે અને તે દ્વારા અનવચ્છિન્ન આનંદના અપરાક્ષત્વનુ સંપાદક બને છે. આને કારણે તેવુ આનંદપરાક્ષત્વ તત્ત્વજ્ઞાનથી સાજ્ય માનવામાં આવે તા તે યુક્ત છે. (૪) (५) अथ विद्योदये सत्युपाधिविलयादपेत जीवभावस्य किमीश्वरभावापत्तिर्भवति, उत शुद्धचैतन्य नात्ररूपेणावस्थानम् इति विवेचनीयम् । उच्यते — एकजीववादे तदेकाज्ञानकल्पितस्य जीवेश्वरविभागादिकृत्स्नमेदप्रपञ्चस्य तद्विद्योदये विलयान्निर्विशे चैतन्यरूपेणैवावस्थानम् । (૫) હવે શંકા થાય કે વિદ્યાના ઉદય થતાં ઉપાધિને વિલય થવાથી જેના જીવભાવ જતા રહ્યો છે તે (મુક્ત) શુ' ઈશ્વરરૂપ થશે કે શુદ્ધ ચૈતન્યમાત્ર રૂથી રહેશે એનું વિવેચન કરવું જોઈએ ; કહીએ છીએ-એકજીવવાદમાં તે (એક જીવ)ના એક અજ્ઞાનથી કહિપત જી–ઈશ્વરના વિભાગ આદિ સકલભેદ-પ્રપ ́ચના તે (જીવ)ના વિદ્યાને ઉડ્ડય થતાં વિલય થાય છે તેથી નિવિશેષ ચૈતન્યરૂપે જ રહેશે. વિવરણ : વિદ્યાના ઉદય થતાં ઉપાધિને લય થવાથી જીવભાવ જતા રહે ત્યારે જે જીવ હતા તે ઈશ્વરરૂપે રહે કે શુદ્ધ ચૈતન્યરૂપે જ રહે ? આ પ્રશ્નને એક ઉત્તર નહી આપી શકાય. એકજીવવાદ અને અનેકજીવવાદની દૃષ્ટિએ જુદું જુદું વિવેચન કરવુ પડશે. એક જીવવાદમાં જીવ એક હાવાથી તેનુ' મૂળ અજ્ઞાન પણ એક જ છે અને આમ તે એક જીવને જ્યાં કર્યાંય અન્તઃકરણુમાં તત્ત્વસાક્ષાત્કારના ઉદય થતાં દેવ, તિક, મનુષ્ય આદિ સવ" પ્રમાતાને સાધારણ અજ્ઞાનને તેનાં કાર્યો સાથે તે જ ક્ષણે નિ.શેષ નાશ થાય છે તેથી શુદ્ધ ચૈતન્યમાત્ર રહે છે. શંકા થાય કે શુક આદિના અન્તઃકરણમાં ઉત્પન્ન થયેલા તત્ત્વજ્ઞાનથી જ જો સવ પ્રમાતાને સાધારણ સંસારના તેના મૂળ અજ્ઞાન સાથે નાશ થઈ ગયેા હોય તો સસારની ઉપલબ્ધિ ન થવી જોઈએ, જ્યારે આપણે તે સ સારની અનુવૃત્તિ અનુભવીએ છીએ. આ શાનું સમાધાન એ છે કે શુક્ર આદિની મુક્તિમાં પ્રમાણૢ નથી અને શુદ્ધ આદિની મુક્તિનુ પ્રતિપાદન કરનાર શાસ્ત્રનું બીજું તાત્પર્ય છે એ અગાઉ બતાવ્યુ છે. તેથી સંસારની અનુત્તિને કારણે કોઈ અનુપપત્તિ નથી. For Personal & Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચછેદ अनेकनीववादमभ्युपगम्य बद्धमुक्तव्यवस्थाऽङ्गीकारेऽपि यद्यपि कस्यचिद् विद्योदये तदविद्याकृतप्रपञ्चविलयेऽपि बद्धपुरुषान्तराविद्याकृतो जीवेश्वरविभागादिप्रपन्चोऽनुवर्तते, तथाऽपि ‘जीव इवेश्वरोऽपि प्रतिबिम्बविशेषः' इति पक्षे मुक्तस्य बिम्बभूतशुद्धचैतन्यरूपेणैवावस्थानम् । अनेकोपाधिष्वेकस्य प्रतिबिम्बे सति एकोपाधिविलये तत्प्रतिबिम्बस्य बिम्बभावेनैवावस्थानौचित्येन प्रतिबिम्बान्तरत्वापत्त्यसम्भवात् । तत्सम्भवे कदाचिज्जीवरूपप्रतिबिम्बान्तरत्वापतेरपि दुर्वारत्वेनावच्छेदपक्ष इव मुक्तस्य पुनर्वन्धापत्तेः । अत एवानेकजीववादे अवच्छेदपक्षो नाद्रियते । यदवच्छेदेन मुक्तिस्तदवच्छेदेनान्तःकरणान्तरसंसर्गे पुनरपि बन्धापः । અનેકછવવાદ સ્વીકારીને બદ્ધ અને મુક્તની વ્યવસ્થા ને અંગીકાર કરવામાં આવે તેમાં પણ છે કે કોઈના જ્ઞાનનો ઉદય થતાં તેની અવિદ્યાથી કરવામાં આવેલા પ્રપંચને વિલય થાય તેય બદ્ધ એવા અન્ય પુરુષનો અવિદ્યાથી કરવામાં આવેલા જીવ-ઈશ્વર વિભાગ આદિ પ્રપંચની અનુવૃત્તિ રહે છે, તે પણ જીવની જેમ ઈકવર પણ પ્રતિબિંબવિશેષ છે” એ પક્ષમાં મુક્ત બિબભૂત શુદ્ધ ચૈતન્યરૂપે જ રહેશે, કારણ કે અનેક ઉપાધિઓમાં એક(બ્રહ્મચેતન્ય)નું પ્રતિબિંબ હેય તે એક ઉપાધિને વિલય થતાં તેમાંનું પ્રતિબિંબ બિંબભાવે જ રહે એ ઉચિત હોવાથી તેણે બીજું પ્રતિબિંબ બની જવું જોઈએ એ આપત્તિ સંભવતી નથી. તેનું કારણ એ છે કે તે (પ્રતિબિબા તરભાવની આપત્તિ) સંભવતો હોય તે ક્યારેક જીવરૂપ અન્ય પ્રતિબિંબ બની જાય એ આપત્તિ પણ ટાળવી મુશ્કેલ હેવાથી અવદપક્ષમાં થાય છે તેમ મુક્તને ફરી બધની આપત્તિ થાય. માટે જ અનેકજીવવાદમાં અવછેદપક્ષને આદર કરવામાં નથી આવતે (–તેને સ્વીકારવામાં નથી આવતો, કેમ કે જે (ચૈતન્યપ્રદેશ)ના અવચ્છેદથી મુક્તિ થઈ હોય તેના અવછેટથી (ત્યાં ચૈતન્યમાં) અન્ય અન્તઃકરણને સંસગ થતાં ફરીથી પણ બંધની આપત્તિ થાય વિવરણ : વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે અપચ્યદીક્ષિતને એકજીવવાદ પસંદ નથી એમ સૂચવવા તેઓ નાનાજીવવાદને પૃર કાર કરે છે. નાના જીવવાદમાં મુતને ઈશ્વરભાવની આપત્તિ સંભવે છે એમ થઈ ...થી બતાવ્યું છે. નાનાજીવવાદમાં મુકતને સર્વની મુકિત થાય ત્યાં સુધી અન્ય બદ્ધ પુરુષોની અવિદ્યાથી કૃત ઈશ્વરભાવની આપત્તિ સંભવે છે. - શક : આ પ્રમાણે “વત્રપિ...” એ ઉકિત બરાબર નથી કારણ કે તે ઉક્તિથી જે કે ઈશ્વરભાવની આપતિ સંભવે છે તે પણ નથી સંભવતી એવી પ્રતીતિ થાય છે. For Personal & Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ सिद्धान्तलेशसंग्रहः ઉત્તર : આ દોષ નથી. નાનાજીત્રવાદ અનેકવિધ છે. અને આમ સવ અનેકજીવવાઢામાં મુકતને ઈશ્વરભાવની આપત્તિ સભવતી નથી એમ ‘યષે...’ એ ઉક્તિનુ તાપય છે. આ જ તથાષિ...(તે પણુ) ઇત્યાદિથી સમજાવ્યુ` છે. વિદ્યાના ઉય થાય ત્યારે અનેક ઉપાધિમાંથી એક ૩રાત્રિને લય થતાં તેમાતુ પ્રતિક્તિત્ર બિભભાવથી જ રહેશે; તે પ્રતિબિંબવિશેષ રૂપ ઈશ્વરરૂપી નહી રહે. જે પ્રતિબિબભૂત બિંબની જાય છે એ નિયમ છેડીને એ બીજું પ્રતિબિંબ બની શકે એમ માનવામાં આવે તે ફરી બંધન આપત્તિ આવશે. પૂર્ણ ચૈતન્યમાં જે ચૈતન્યપ્રદેશના અવચ્છેદથી મુક્તિ થઈ હોય તે પ્રદેશના વચ્છેદ્શી ત્યાં ચૈતન્યમાં જે બીજી ઉપાત્રિ સાથે સંબધ થાય તે ફરી બંધની આપત્તિ આવે એવા અથ' છે; જે ચૈતન્યપ્રદેશ મુકત થયા છે તેને ફરી બંધ થવાની શકયતા માનવી પડે, માટે જ અનેકજીવવાદમાં અવચ્છેદવાદને આવકાર નથી સાંપઢયેા. કૃષ્ણાનંદતીથ' કહે છે કે આ બાબતમાં થાડા વિચાર કરવા ઘટે. ચૈતન્ય તા સ્વતઃ નિત્યમુકત છે. તે અનાદિ અવિદ્યાથી ઉધિથી અવચ્છિન્ન હાય કે ઉપાધિથી ઉપહિત હોય ત્યારે તે જીવ બને છે અને તેને બંધ થાય છે એ સ્થિતિ છે. અને આમ મુક્તિની પહેલાં જે ઉપાધિને અધાન ચૈતન્યપ્રદેશના બંધ હતો. તેને ફરી બંધની પ્રસક્તિ સ્વીકારી શકાય જ નહિ, કારણ કે મુક્તિકાળમાં તે ઉપાધિની નિવૃત્તિ થવાથી તેને પરત ત્ર અને પહેલા બંધના આશ્રય એવા જે જીવભૂત ચૈતન્યપ્રદેશ તેની પણ નિવૃત્તિ થઈ જાય છે, તેથી તેને ફરી ખંધ થઈ શકે નહ; તેમ મુકત એવા શુદ્ધ ચૈતન્યને પણ બંધની પ્રતિ સ ંભવતી નથ. કેમ કે તેને અન્ય બહુ જીવની ઉપાધિ સાથે સબંધ થતાં તે ખીજો જીવ બને તે પણુ પહેલાં જે બહુ હાઈને મુકિત પામ્યા તેને બધની પ્રસાત નથી તેથી તેને ફરી બધની આપત્તિ થશે. એમ કહેવું બરાબર નથી. વળી મુકત ચૈતન્ય અન્ય અન્તઃકરણ સાથે સંબંધમાં આવતાં તે ઉપાધિવાળા જીવ બને ત્યારે જે હુ' પહેલાં સંસારી હાઈને કાઇક રીતે મુકત બન્યા તે હું ફ્રી સંસારી બન્યા છુ' એવું અનુસ ંધાન સભવતુ નથી, કેમ કે મુક્ત જીવ અને બહૂ જીવની એક ઉપાધિ નથી હોતી. તેથી બીજો જીવ બની જવાની આપત્તિ બતાવી છે તે અકિંચિકર છે. તેથી દૂષણુરૂપ નથી. એ જ રીતે પૂર્વક્તિ મુદ્દતના પ્રતિબિંબરૂપ અન્ય જીવ ખન જવાની પ્રસતિ પણ અિિચકર છે. (વ્યાખ્યાકાર કૃષ્ણાન ંદ સુક્ષ્મ વિવેચક છે તેમાં શંકાને સ્થાન નથી!), 'प्रतिबिम्बो जीवः, बिम्बस्थानीय ईश्वरः, उभयानुम्यूतं शुद्धचैतन्यम्' इति पक्षे तु मुक्तस्य यावत्सर्वमुक्ति सर्वज्ञत्व सर्व कर्तृत्वसवैश्वरत्व सत्यकामत्वादिगुणपरमेश्वरभावापत्तिरिष्यते । यथा अनेकेषु दर्पणेषु एकस्य मुखस्य प्रतिबिम्बे सति एक दर्पणापनये तत्प्रतिबिम्बो बिम्बभावेनावतिष्ठते, न तु मुखमात्र रूपेण, तदानीमपि दर्पणान्तरसन्निधानप्रयुक्तस्य मुखे बिम्बत्वस्यानपायात्, तथैकस्य ब्रह्मचैतन्यस्यानेकेषूपाधिषु प्रतिबिम्बे सति एकस्मिन् प्रतिबिम्बे विद्योदये तेन तदुपाधिविलये तत्प्रतिविम्बस्य For Personal & Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ૫૯ बिम्बभावनावस्थानावश्यम्भावात । न च मुक्तस्याविद्याऽभावात् सत्यकामत्वादिगुणविशिष्टसर्वेश्वरत्वानुपपत्तिः, तदविद्याऽभावेऽपि तदानीं बद्धपुरुषान्तराविद्यासस्वात् । न हीश्वरस्येश्वरत्वं सत्यकामादिगुणवैशिष्टयं च स्वाविद्याकृतम्, तस्य निरन्जनत्वात्, किं तु बद्धपुरुषाविद्याकृतमेव तत्सर्वमेष्टव्यम् । જીવ પ્રતિબિંબ છે, ઈશ્વર બિંબસ્થાનીય છે (અને ઉભયમાં અનુસ્યુત શુદ્ધ ચૈતન્ય છેએ પક્ષમાં તે બધાની મુક્તિ થાય ત્યાં સુધી મુક્ત સર્વજ્ઞત્વ, સર્વકતૃત્વ, સર્વેશ્વરત્વ, સત્યકામ આદિ ગુણોવાળા પરમેશ્વરૂપ બને છે એમ સ્વીકારવામાં આવે છે. જેમ અનેક દપમાં એક મુખનું પ્રતિબિંબ પડયું હોય ત્યારે એક પણ ખસેડી લેતાં તેમાં પડેલું પ્રતિબિંબ બિબરૂપે રહે છે, પણ મુખમાત્રરૂપે રહેતું નથી, કારણ કે ત્યારે પણ બીજા દપણેની હાજરીને કારણે મુખમાં બિબ જતું રહેતું નથી (–મુખ બિંબરૂપથી ચાલુ રહે છે); તેમ એક બદતન્યનું અનેક ઉપાધિ આમાં પ્રતિબિંબ પાડયું હોય ત્યારે એક પ્રતિબિંબમાં વિદ્યાના ઉદય થતાં તેનાથી તે (વિદ્વાન જીવ)ની ઉપલવિના વિલય થાય છે તેથી તેમાં પડેલું પ્રતિબિંબ (–મુક્ત થયેલ પ્રતિબિંબ જીવ-) બિંબભાવથી અવશ્ય રહેશે. અને એવી દલીલ કરવી નહિ કે " અવિદ્યાનો અભાવ હોવાથી મુક્ત સત્યકામત્વાદિ ગુણેથી વિશિષ્ટ સેવર હોય એ અનુપપન છે.” (આ દલીલ બરાબર નથી, કારણ કે તે મુક્ત ની અવિઘાને અભાવ હોય તો પણ ત્યારે અન્ય બદ્ધ પુરુષની વિદ્યા વિદ્યમાન છે. એ દેખીતું છે કે ઈશ્વરનું ઈશ્વર હે વું કે સત્યકામ આદિ ગુણેથી વિશિષ્ટ હોવું એ પિતાની અવિદ્યાથી જન્ય નથી, કારણ કે તે નિરંજન ( દન અનાશ્રય) છે; પરંતુ એ બધું બદ્ધ પુરુષોની અવિવાથી જન્ય છે એમ જ માનવું જોઈએ. વિવરણ: શંકા થાય કે અનેક જીવને માનનાર વાદમાં ઈશ્વર પ્રતિબિંબ છે એ પક્ષમાં મુક્ત ઈશ્વરરૂપ હોઈ શકે નહિ; અને અવદપક્ષમાં મુકિત જ સંભવતો નથી, તે ઈશ્વરરૂપ થવાની વાત જ દૂર રહી આમ હેય તો કયા પક્ષમાં એમ માનવામાં આવે છે કે મુકત ઈશ્વરભાવે રહે છે. આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે જે પક્ષ એમ માને છે કે જીવ પ્રતિબિબ છે, ઈવર બિંબ છે અને બંનેમાં શુદ્ધ ચૈતન્ય અનુસ્મૃત છે એ પક્ષમાં બધા બહ જીવને મુકિત ન મળે ત્યાં સુધી મુકત સર્વશવાદિ ગુણોથી વિશિષ્ટ ઈશ્વર પે રહે છે એમ માનવામાં આવે છે. જ્યારે બધા જીવોની મુકિત થશે ત્યારે તે મુકત નિર્વિશેષ શુદ્ધ ચૈતન્યમાત્ર રૂપિ જ રહેશે, કારણ કે ત્યાં સર્વ ઉવિઓને ચિત્માત્રામાં પૂરેપૂરો લય થતાં જીવ-ઈશ્વર વિભાગ હેશે નહિ. પણ બધા જીવોની મુકિત ન થાય ત્યાં સુધી એક પ્રતિબિંબરૂપ છવમાં વિદ્યાને ઉદય થતાં તે વિદ્યાના ઉદયથી તે વિદ્વાનની ઉપાધેિને લય થશે અને તે મુક્ત થયેલા પ્રતિબિંબજીવ હવે ઈશ્વરરૂપે રહેશે. શંકા થાય કે મુક્ત તે ઉપાધિ વિનાને થઈ ગયે છે તે તેનું ઐશ્વર્ય કેવી રીતે સંભવે ? આને ઉત્તર એ છે કે તેની અવિદ્યા ભલે ન રહી હોય પણ અન્ય બહ ની અવિવા For Personal & Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ सिद्धान्तलेशसङ्ग्रह તે રહી જ છે અને તેની અપેક્ષાએ ચૈતન્ય બિંબરૂપે, ઈશ્વરરૂપે જ ચાલુ રહે છે. અહીં અવિદ્યાઓ અનેક છે એ વ્યવહારથી અનેક જીવો અનેક અવિદ્યામાં પ્રતિબિંબરૂપ છે, જ્યારે અત કરશે તેમના કતૃત્વ આદિની ઉપાધિ છે એમ સૂચવ્યું છે. અને આમ મુક્તનું ઐશ્વર્ય અવિદ્યા પ્રયુક્ત છે એમ માન્યું છે. તેથી પરમાર્થત: મુક્તિ સદા એકરૂપ જ છે માટે બ્રહ્મસૂત્રના ત્રીજા અધ્યાયના અતિમ અધિકરણમાં નિણ વિદ્યાના ફલમૂત મુક્તિની એકતાનું પ્રતિપાદન છે તેને કોઈ વિરોધ થતું નથી એવો ભાવ છે. શંકા થાય કે જેમ જીવનું સંસારીપણું તેની પિતાની અવિઘાથી જન્ય છે. તેમ ઈશ્વરનું ઈશ્વરપણું (તેનું ઐશ્વય, તેની પોતાની ઉપાધિથી જન્ય હાવું જોઈએ અને મુકતને તે પિતાને કઈ ઉપાધિ રહેતા નથી તેથી તેનું ઐશ્વર્ય સંભવે નહિ, આ શંકાને ઉત્તર આપતાં કહે છે : શુ અવિદ્યા ઈશ્વરની ઉપાધિ છે, કે અવિદ્યાથી ભિન્ન માયા તેની ઉપાધિ છે? આ બી જે પક્ષ યુકત નથી; અવિદ્યાઓમાં બિબભૂત ચૈતન્યનું છમાં આત્રિત અવિદ્યાઓથી ઐશ્વર્ય સ ભવે છે તેથી તેમનાથી ભિ-૧ માયાને ઉપાધિ કાપવાનું વ્યર્થ બને છે. વળી, તે તે છવગત તત્વજ્ઞ નથી તે તે અવિદ્યાની નિવૃત્તિ થતી જશે એ ક્રમથી બધા જીવોની ભક્તિ થશે તે પછી પણ માયાને નાશ કરનાર કોઈ ન હોવાથી ત્યારે પણ માયા બાકી રહેશે એમ મ નવું પડશે અવિદ્યાઓને પણ બિ બબૂત ઈશ્વર સાથે સંબંધ છે તેથી તેમની વિક્ષેપશક્તિને પ્રાધાન્ય આપીને ઈશ્વર પાસે એવો નિર્દેશ કરાવ્યું હોય કે મમ માયા સુરતયયા (ભગવદગીતા ૭.૧૪) તે એ ઉપપન્ન છે રુદ્રો માયામિ પુસુહા ચલે (ડદ ૬ ૪૭ ૧૮; બૃહદ્. ૨.૫.૧૯), ચો વોર્નિ યોનિ (તા. ૪.૧૧) ઈત્યાદિ શ્રુતિ-વાકયેથી અવિદ્યાના નાનાત્વની સિદ્ધિ થાય છે તેથી જયાં માથામ એમ એકવચનથી વિદેશ હોય ત્યાં એ જાતિના અભિપ્રાયથી એ ઉપપન છે તેથી અવિદ્યાથી ભિન્ન માયા નથી. અવિદ્યા પણ ઈશ્વરની ઉપાધિ નથી કેમ કે ઈશ્વરનું ઐશ્વર્યા પિતાને અશ્રિત અવિવાથી જન્ય નથી, પણ તે બદ્ધ પુરુષોમાં આત્રિત અવિદ્યાથી કૃત છે. અવદ્યાઓ છને આશ્રિત છે; ઈશ્વર દોષના આશ્રય નથી. न च 'यथाक्रतुरस्मिन् लोके पुरुषो भवति तथेतः प्रेत्य भवति (છા. ૨૨૪ ૨), “તું યથા યથોપાસ” ચાહિ શુતિg લrોપાણાનાमपीश्वरसायुज्य श्रवणाद् मुक्तः सगुण विद्याफलाविशेषापत्तिः । सगुणोपासकानामखण्डसाक्षात्काराभावाद् नाविद्यानिवृत्तिः, न वा तन्मूलाहङ्कारादेविलयः । आवरणानिवृत्ते खण्डानन्दस्फुरणम् । 'जगद्व्यापार કરાવનિહિતરવાર” (3. હૃ. ૪.૪.૨૭), “મો માત્ર સાધ્વત્રિાવ (૪. સૂ. ૪.૪.૨૨) દૃરત્રિોરચાન તેનાં પરબળ મૌનसाम्येऽपि सङ्कल्पमात्रात् स्वभागोग्युक्तदिव्यदेहेन्द्रियवनितादिसष्टिसामर्थेऽपि सकलजगत्सृष्टिसंहारादिस्वातन्त्र्यलक्षणं न निरवग्रहमैश्वर्यम् । मुक्तानां तु निस्सन्धिबन्धमीश्वरभावं प्राप्तानां तत्सर्वमिति महतो विशेषस्य For Personal & Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ सद्भावात् । न च परमेश्वरस्य रघुनाथाघवतारे तमशित्वदुःखसंसर्गादि. श्रवणाद मुक्तानामीश्वरभावे पुनर्वधापत्तिः। तस्य विप्रशापामोपस्वादिस्वकृतमर्यादापरिपालनाय कथञ्चिद् भृगुशापादिसत्यत्वं प्रत्याययिहुं नटवदीश्वरस्य तदभिनयमात्र परन्वात् । अन्यथा तस्य नित्यमुक्तस्वनिरवग्रहस्वातन्त्र्यसमाभ्यधिकराहित्यादिश्रुतिविरोधात् । तम्मायावत्सबमुक्ति परमेश्वरभावो मुक्तस्येति बिम्बेश्वरमावे न कश्चिदोषः ॥ અને જેવા ક્રતુ (સંકલ્પ)વાળા પુરુષ આ લેકમાં હોય છે તે પ્રમાણે મૃત્યુ પામ્યા પછી થાય છે” (છા. ૩.૧૪.૧), “તેની જે જે પ્રમાણે ઉપાસન કરે છે' ઈત્યાદિ શ્રુતિઓમાં સગુણના ઉપાસકને પણ ઈશ્વરના સાયુજયનું શ્રવણ છે તેથી મુક્તિને સગુણવિદ્યાના ફલથી ફરક નહીં હોય” એમ માનવાની ફરજ નથી પડતી. તેનું કારણ એ કે સગુણના ઉપાસકેને અખંડ સાક્ષાત્કાર થી હોતે તેથી વિદ્યાની નિવૃત્તિ થતી નથી, કે તમૂલક (અવિયા જેનું મૂળ છે તેવા ) અહંકારાદિનો વિલય થતું નથી આવરણની નિવૃત્તિ ન થઈ હોવાને કારણે અખંડ આનંદનું સ્કુરણ થતું નથી. જગતના વ્યાપાર (સમગ્ર જગતની સૃષ્ટિ, સ્થિતિ, સંહારના કર્તા બનવારૂપ વ્યાપાર)ને છોડીને બાકી બધું પોતાના ઉપલે મને માટે તે ભગ્યના ઉપકરણ માત્રની સુષ્ટિના સામર્થરૂપ એવયે આ ઉપાસકને પ્રાપ્ત થાય છે) કારણ કે (સૃષ્ટિ વાકામાં પરમાત્મા) પ્રસ્તુત છે અને (ઉપાસકેનું) સંનિધાન નથી” (બ્ર.સૂ. ૪૪.૧૭), અને (પરમેશ્વરની સાથે) (ઉપાસકેના) ભેગમાત્રના સામ્યનું લિંગ છે.” (બ્ર. સૂ. ૪. ૪ ૨૧) ઈત્યાદિ સૂગમાં ઉક્ત ન્યાયથી તેમનું પરમેશ્વરની સાથે ભેગનું સામ્ય હેવા છતાં સંકલ્પમાત્રથી પેતાના ભેગને માટે ઉપયેગી દિવ્ય દેહ, ઈન્દ્રિય, વનિતા આદિના સજનનું સામર્થ હોવા છતાં સકલ જગતના સુષ્ટિ, સંહારાદિની બાબતમાં સ્વતંત્ર રૂપ અપ્રતિહત ઐશ્વર્ય નથી. જ્યારે સુતો જે ૫ જૂન ઈશ્વરભાવને પ્રાપ્ત થયેલા છે તેમને તે બધું હોય છે તે મે ટે ફરક હોય છે. અને “પરમેશ્વરને રામ આદિ અવતારમાં અજ્ઞાન, દુ ખસંબંધ અદિ થયેલાં એવું શ્રવણું છે તેથી મુક્તોને ઈશ્વરભાવ પ્રાપ્ત થતાં ફી બન્ધની આ પત્તિ છે” અતી શંકા કરવી નહિ. તેનું કારણ એ કે બ્રાહ્મણના શાપનું અમેધત્વ, બાદિ પોતે કરેલી મર્યાદાના સપૂણું પાલન માટે કેઈક તે (અર્થાત સ્વેચ્છાઅ) ભૃગુના શાપ આદિના સાચાપણાની ખાતરી કરાવવા માટે તકની જેમ ઈશ્વરને એ અભિનય માત્ર છે એમ બતાવવા એ શ્રવણ છે. અન્યથા – આવું ન માનીએ તે–) તેના નિત્યમુક્તત્વ અપ્રતિહત સ્વાત, સમ અને અધિકથી ૨હિત હોવ પણ આદિ અંગે જે શ્રુતિ છે તેને વિરોધ થાય. તેથી બધા મુક્ત થાય ત્યાં સુધી મુક્તનો પરમેશ્વરભાવ હેય છે માટે બિબેશ્વરભાવમાં કઈ પણ દેષ નથી. For Personal & Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૨ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : શંકા થાય કે નિર્ગુ ણુભ્રહ્મવિદ્યાના ફલમૂત મુક્તિમાં પણ ઈશ્વરસાયુજ્ય માનવામાં આવે તે સગુણવિદ્યાના ફલથી ફરક ન રહે, તેથી સગુણુ વદ્યા અને નિર્ગુણુવિદ્યાના ફળની દૃષ્ટિએ ભેદ ન રહે. શ્રુતિવાકયો છે કે જેવા ગુણાવાળા ઈશ્વરનું ધ્યાન જે ધરે તેને તેવા ઈશ્વર દેહ પઢષા પછી પ્રાપ્ત થાય છે. સગુણુના ઉપાસકને માટે કહ્યું છે કે એ સ્વારાજ્યને પ્રાપ્ત કરે છે’. (પ્રાથ્યોતિ સ્વારાજ્યમ-૧ત્તિ. ૧.૬). તેથી બ્રહ્મલેકને પ્રાપ્ત થયેલાઓને નિચુ'ણુ વિદ્યાના આશ્રય લેવા વ્યય છે. આ શંકાના ઉત્તર અઠ્ઠી આપ્યા છે. ઈશ્વરભાવ પ્રાપ્ત થયેલા સુક્તને ઐશ્વય પ્રાપ્ત થાય છે. પણ સમુાપાસકોને પેાતાના ભાગને માટે ઉપયાગી થાય તેવાં સાધનાની જ સૃષ્ટિ કરી શકે એવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે; પણ સમગ્ર જગત્ની ઉત્પત્તિ આદિના સ્વતંત્ર રીતે કર્તા બનવારૂપ ઐશ્વય" તા નિત્યસિદ્ધ ઈશ્વર જ હોય છે; સકલ ગત્ નું સર્જન આદિ કરવાનુ` તેમને માટે શકય નથી ‘બ્રાહ્મન; મારા સંદ્ભૂત (તૃત્તિ. ૨ ૧) ઇત્યાદિ સૃષ્ટિવિષયક વાકયેામાં પરમેશ્વરની જ વાત ચાલે છે; ઉપાષકો ત્યાં અસ નિહિત છે. તેથી સથશે પાસકનુ નિર ંકુશ ઐશ્વય નથી હતુ. હિરણ્યગર્ભના શરીરમાં પ્રવેશ કરીને ભેગ ભાગવતા નિત્યસિદ્ધ પરમેશ્વર સાથે ઉપાસકેાનુ` ભાગમાત્રની બાબતમાં સામ્ય છે એમ માનવા માટે પુરાવેા છે—તમાહ માવો ત્રે સહુ મીયતે જોજોઽસૌ —પેાતાની પાસે આવેલા ઉપાસકને હિરણ્યગર્ભ કહ્યું; “મારાથી અમૃતરૂપ જળના ભાગ કરવામાં આવે છે આ જળરૂપ પદાથ તારે માટે પણ ભાગ્ય છે. છાન્દેગ્ય ઉ૫. (૮.૨)માં કહ્યુ છે કે પિતા આદિ જે જે પદાર્થાંની તે અભિલાષા કરે છે તે તે પદાર્થોં તેના સ`કલ્પથી જ ઉપસ્થિત થાય છે. આ શ્રુતિમા ભાગ્યાદિ પદાર્થા જ તેના સકલ્પ માત્રથી સિદ્ધ થાય છે એવું પ્રતિપાદન છે; તેમના પૂરતુ જ ઉપાસકોનું સત્યસંકલ્પત્વ સીમિત છે એવું તાત્પય છે જે શ્ર્વસ્ ૪.૪,૨૧માં સમજાવ્યું છે. બીજી બાજુ, જે નિપુણ વિદ્યાથી અવિદ્યાના નિરાસ કરીને મુક્ત થયા છે તેમને । અપ્રતિહત ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે. શંકા થાય કે પરમેશ્વર અર્થાત્ મહાવિષ્ણુને રામ અવતારમાં અજ્ઞાનને અનુભવ થયા હતા, દુ:ખીપણાના અનુભવ થયેલા. સુગ્રીવને શરણે ગયા તેમાં દૈન્યના અનુભવ પણ થયેલ. શ્રીરામનાં વાકયાથી જ આ જ્ઞાત થાય છે. જેમ કે આમાનં માનુષં મળ્યે ામ દ્વારથામનમૂ (હુ પાતાને મનુષ્યરૂપ દશરથપુત્ર રામ માનું ધ્યુ). राज्यनाशो वने वासः सीता नष्टा द्विजो हतः । ईदृशीयं ममालक्ष्मीनिर्वहेदपि पावकम् || (રાજ્યને નાશ, વનમાં વાસ, સીતાનું ખોવાઈ જવુ, બ્રાહ્મણુની હત્યા થવી મારી અલક્ષ્મી અગ્નિને પણુ ખાળી નાખે. ) 1 - મંત્રિો પુસમેજારી (મારા જેવા ખરાબ કમ કરનઊ નથી) ઇત્યાદિ ને આવું જ હાય તા મુક્ત ઈશ્વરભાવને પ્રાપ્ત કરીને ફરી બંધને પ્રાપ્ત કરે. આવી આ શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે વિર પાતાની ઈચ્છાથી અન્નાનાદિને વશ થાય છે, નટની જેમ આ તેના અભિનય માત્ર છે. એમ સમજવાનું છે. ઈશ્વરે કેટલીક For Personal & Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ પદ્મ મર્યાદા નક્કી કરી છે કે બ્રાહ્મણના શાપ અમેધ હાય છે, તે ફ્રલ્યા વિના-રહે જ નહિ ઇત્યાદિ. આ મર્યાદાના પરિપાલન માટે તેણે પાતે પણ એવી જ રીતે વર્તવુ જોઈએ કે તે મર્યાદાના ભંગ ન થાય. સન હાવા છતાં મહાદેવ, છદ્મા, ઇન્દ્ર આદિ દેવાની હાજરીમાં રામ કહે છે કે ‘હું પેાતાને મનુષ્ય માનું છુ'. 'ધ્રુવોની હાજરીમાં મનુષ્યે વિનય બતાવવા જોઈએ; પ્રગભતા ન બતાવવી જોઈએ કારણ કે એમ કરે તેા મનુષ્યના અન થાય છે' એ પરમેશ્વર કૃત મર્યાદાનું પાલન રામે આ રીતે કર્યુ. પરમેશ્વરે મનુષ્યેાના હિત માટે ગુરુશિષ્યભાવ આદિ જે ખીજી મર્યાદા કરી છે તે બધી મર્યાદાઓનુ` પાલન રામ, કૃષ્ણ આદિએ કહ્યુ` છે. ભૃગુના શાપના અંગીકાર અને તેના સત્યવને વાલ્મીકના ઉત્તરામાયણમાં વ્યક્ત કર્યાં છે. વસિષ્ઠની હાજરીમાં દુર્વાસા દશરથને કહે છે : “પહેલાં દેવા અને અસુરોનુ યુદ્ધ થયું. દેવા. દૈત્યાને મારતા હતા તેથી દૈત્યે ભૃગુની પત્ની પાસે ગયા. તેણીએ તેમને અભયવચન આપ્યુ. તેથી ત્યાં નિભય બનીને રહ્યા. ભગવાને આ જોઈને ક્રેધે ભરાઈ ને તીક્ષ્ણ ધારવાળા ચક્રથી ભૃગુની પત્નીનું માથું કાપી નાખ્યુ. પત્નીની આ હાલત જોઈને ક્રુદ્ધ થયેલા ભૃગુએ સહસા વિષ્ણુને શાપ આપ્યા કે તમે મનુષ્યલામાં જન્મ લેશેા અને અનેક વર્ષો સુધી પત્નીના વિયોગ સહન કરશેા વિષ્ણુની શક્તિથી પ્રતિહત થયેલા શાપ પેાતાની પાસે ફરી આબ્યા એમ જાણીને ભૃગુ ભયભીત અને વ્યથિત થયા. લાંખા સમય સુધી તેમને શાપના ગાઢ અંધકારથી ઢંકાએલા અને મેભાન જોઈને ઋષિઓએ કૃપા કરી અને શાપને તેનાથી દૂર કર્યાં. ભૃગુએ સામે ઊભેલા શાપથી રક્ષણુ કરવા ઋષિઓને વિનંતિ કરી. ઋષિઓએ બ્રહ્માદિ દેવેાથી રાત દિવસ સ્તવાતા વિષ્ણુની સ્તુતિ કરવા સલાહ આપી. ભૃગુએ તેમ કહ્યુ`' તેથી પ્રસન્ન થયેલા ભક્તવત્સલ વિષ્ણુ ત્વરા પૂર્વક ભૃગુની પાસે આવ્યા અને કહ્યું—ડરશેા નહિ તમે દ્વિજ છે, તમારું વચન ખાટુ નહીં થાય. તમને શાપમુક્ત કરીને મે એ શાપ લીધા છે. લેાકેાના હિત ખાતર તે શાપ ગ્રાહ્ય છે. ઋષિના શાપને સાચે કરવા ભગવાન વિષ્ણુ તમારા (દશરથના) પુત્ર તરીકે જન્મ્યા છે અને રામ તરીકે ત્રણેય લેાકેામાં વિખ્યાત છે.” આમ પરમાત્મા અવતાર ગ્રહણુ કરીને અજ્ઞાનાદિને વશ થાય છે તે તા લોકહિતાર્થે અભિનય માત્ર છે. આવું તાત્પય* ન હોય તેા ષ તે સારમાડતર્યાન્થમૃત: (બૃહદ્. ૩.૭.૩) (આ તમારા આત્મા અમર અને સર્વાંના અન્તર્યામી છે), વ્ સર્વેશ્વરા (બૃહદ્. ૪.૪.૨૨) (એ સરના ઈશ્વર-નિયામક છે), ન તસમાચૅષિવક્ષ રચતે' (શ્વેતા ૬.૮) (તેના જેવા કે તેનાથી ચઢિયાતા દેખાતા નથી), સોળ્વન: વારમાઘ્યોતિ સàિળોઃ પરમં મ્’ (કંઠ, ૩,૯) (તે માગના પારને પામે છે એ વિષ્ણુનું પરમ પદ છે). ઇત્યાદિ શ્રુતિઓમાં જેનારાયણના નિત્યમુક્તત્વ, સર્વે પરત્વ, સમાભ્યધિકરહિતત્વ, મુક્તપ્રાપ્યત્વનું કથન છે તેના વિરાધ થાય. નારાયણુમાંથી બ્રહ્મા જન્મે છે (નાચળાર્શ્રણા નાતે ) • અન્તચંદિશ્ન તસર્વ કાવ્ય નારાયળસ્થિત; ' ( અંદર બહાર તે બધું વ્યાપીને નારાયણ અવસ્થિત છે) ઇત્યાદિ હારા થયતાથી ઈશ્વર સિદ્ધ છે. આમ મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય તેમાં કશું બાધક નથી, For Personal & Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसम्प्रहः अयमेव पक्षः श्रुतिसूत्रभाष्याउनुगुणः । तथा हि-समन्वयाध्याये ताकद 'दहर उत्तरेभ्यः' (ब. सू. १३.१४) इत्यधिकरणे ‘अथ यदिद: मस्मिन् ब्रह्मपुरे दहरं पुण्डरीकं वेश्म दहरोऽस्मिन् अन्तराकाशः' (छा. ८.११).इत्यादिश्रुतिनिर्दिष्टो दहराकाशो न भूताकाशः, नापि जीवः, किं तु परमेश्वरः, उत्तीभ्यः वाक्यशेषेभ्यः । “उभे अस्मिन् द्यावापृथिवी अन्तरेव समाहिने (छा. ८.१.३), यावान्वा अयमाकाशस्तावानेषोऽन्तहृदय आकाशः (छा. ८.१.३), एष आत्माऽपहतपाप्मा विजरो विमृत्युर्विशोको विजिघत्सोऽपिपासः सत्यकामः सत्यसङ्कल्पः (छा. ८.१५)" इत्यादिना प्रतिपाद्यमानेभ्यो द्यावापृथिव्याद्याधारत्वलक्षगगुणेभ्यो हेतुभ्य इति निर्णीय 'उत्तराच्चेदाविर्भूतस्वरूपस्तु' (ब्र.सू. १.३.१९) इति सूत्रान्तरेण दारविद्यानन्तरमिन्द्रप्रजापतिसंवादे 'य आत्माऽपहतपाप्मा' (छा. ८.७.१) इत्यादिना. अपहतपाप्मवादिगुणाष्टकयुक्तमात्मानमुपदेश्यमुपक्षिप्य 'य एसोऽक्षिणि पुरुषो दृश्यते एप आत्मा' (छा. ८.७.४) इति जाग्रदवस्थायां द्रष्टत्वेनाक्षिसन्निहितस्य य एष स्वप्ने महीयमानश्चरति एष आत्मा' (छा. ८.१०.१) इति स्वप्नावस्थापनस्य "तयत्रतत्सुप्तस्समस्तम्सम्प्रसन्न: स्वप्नं न विजानाति एष आमा" (छा. ८.११.१). इति सुषुप्त्यवस्थापन्नस्य ".एषसम्प्रसा.म.रीरात् समुत्थाय परं ज्योतिरुपसम्पद्य स्वेन रूपेणामिनि द्यते स उतमः पुरुषः" (छा. ८.१२.३) इत्यवस्थात्रयो र्गिस्य च जीवस्य देशाज् जीवेऽप्यस्ति आहतपाप्मत्वादिगुणाष्टकमिति न तद् दाराका शस्य परमेश्वरत्वनिर्णायकम् । य, एष स्वप्ने' इत्यादिपर्यायेषु प्रतिपर्यायम् । एतं त्वेव ते भूयो जुन्याख्यास्यामि' इ त श्रवणेन स्फुटस्वप्नादिजीलिङ्गानां द्वितीयादिपर्याया मेव जीवविषयत्वम् , प्रथमपर्यायस्य च ब्रह्मविषयत्वमिति चौधानवकाशादित्याशय तत्र चतुर्थपर्याये निरूप्यमाणः सकलबन्धनिक्तित्वेनाविभू सो जीवः प्रतिप यः । न तु सां गरिका स्थाभेदक अषितः, तत्र सत्यसङ्कल्पत्वादिगुणवाशात् । अवस्थात्रयोपन्यासस्य तत्तदवस्थादोषाभिधानेन चतुर्थ पर्यायोपदेशशेषत्वप्रतिपत्तेरिति समादधानः बत्रकारश्चतुर्थपर्याये प्रतिपाघस्य मुक्तस्येश्वरभावापत्ति स्पष्टमाह । तदभावे मुक्तेऽपि सत्यसकल्पत्वाद्ययोगाद् अनुक्रान्तस्य मुणाष्टकस्य For Personal & Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ ચતુષ પરિશદ ર પ૬૫ ईश्वरादन्यत्रापि भावे कुतशङ्कापरिहाराला नाच्च । तस्मिन् सूत्रे 'तस्मादविद्याप्रत्युपस्थापितमपारमार्थिकं जैव रूपं कर्तृत्वभोक्तृत्वरागः द्वेषादिदोषकलुषितमनेकानर्थयोगि तद्विलयनेन तद्विपरीतमपहतपाप्मत्वादिપુના પારકર = વિદ્યા પ્રતિપદ્યતે” તિ (zaરા. મા. ૨.૩ ૨૨) भाष्यकारोऽप्यतिस्पष्टं मुक्तस्य सगुणेश्वरभावापत्तिमाह । આજ પક્ષ શ્રુતિ, સત્ર ભાષ્ય આદિ અનુસાર છે જેમ કે, સમન્વય યાયમાં તા ૩ત્તરેશ્વર (દહર આકાશ બ્રહ્મ છે, કારણ કે પછી આવતા અર્થાત્ વાકયશેને આધારે એમ માની શકાય) (બ્ર. સ. ૧ ૩.૧૪) એ અધિકરણમાં પરમાત્મા (ની ઉપલબ્ધિના સ્થાનભૂત) શરીરમાં જે આ બ૯૫, વેશમાકાર નાનું પુંડરીક છે, તેની અંદર દહર આકાશ” (છા. ૮.૧ ૧) ઈત્યાદિ શ્રુતિથી નિર્દિષ્ટ દહ' આકાશ ભૂતાકાશ નથી તેમ જીવ પણ નથી પણ પરમેશ્વર છે. પાછળ આવતા વાક્યશેલી તેમાં દુ અને પૃથ્વી અને અંદર જ રહેલા છે (છા. ૮૧.૫), “ જેટલું આ (ભૂત) આકાશ છે તેટલું હૃદયની અંદર આ આકાશ છે' (છા ૮.૧.૩), “આ આત્મા પાપસંબંધથી રહિત, જરાથી રહિત, મૃત્યુ વિનાને શેકરહિત, ભક્ષણની ઈચછાથી રહિત, તરસ વિનાને, સત્યકામ, અને સત્યસંકલપ છે” (છા. ૮.૧.૫) ઇત્યાદ્ધિ (મૃતિ) થી પ્રતિપાદિત કરાતા છુ. પૃથ્વી આદિના આધાર હેવારૂપ ગુણેને હેતુ એ માની એમ નિર્ણય કરીને, સત્તાવાર વતવારસુ [પછીના વાકયથી જીવ માનવે પડશે એમ કહેવામાં આવે તો ઉત્તર છે કે તે પછી આવતા વાકયમાં જેના (બ્રહ્મા રૂપ) સ્વરૂપને આવિર્ભાવ થરે છે એવા જીવનું કથન છે. –એ બીજા સૂત્રથી દહરવિદ્યાની પછી ઈન્દ્ર પ્રજાપતિના સંવાદમાં “જે આમા પાપરહિત” (છા. ૮.૭.૧) થી અપહત પામવ આદિ આઠ ગુણેથી યુક્ત આત્માને ઉપદેશના વિષય તરીકે રજૂ કરીને “ આંખમાં જે પુરુ દેખાય છે તે આત્મા છે (છા. ૮. ૭.૪) એમ જાગ્રત અવસ્થામાં દ્રષ્ટા તરીકે આંખમાં હાજર રહેલા (જીવ)ને, “જે આ સ્વપ્નમાં (વનિતા આદિથો) પૂજાતે ફરે છે (વાસનામય વિષયેનો ભંગ કરે છે) એ આત્મા છે” (છા. ૮.૧૦.૧) એમ સ્વપ્નાવસ્થામાં આવેલા જીવન, “જ્યાં સુતેલે એ પૂરેપૂરાં વિલીન થઈ ગયેલાં કરણવાળો, સ્વરૂપભૂત આનંદના અનુભવવાળો સ્વપ્નને જાણતા નથી એ આત્મા છે' (છા. ૮.૧૧.૧) એમ સુષુપ્ત અવસ્થાને પામેલા, અને “આ સં પ્રસાદ (સુષુપ્ત અવસ્થાથી ઉપલક્ષિત જીવ) આ શરીરમ થી ઉત્ક્રમણ કરીને, પર જાતિને પ્રાપ્ત કરીને પોતાના રૂપને પ્રાપ્ત કરે છે તે ઉત્તમ પુરુષ છે” (છા. ૮.૧૨.૩) એમ અવસ્થાત્રયથી પર એવા જીવને ઉપદેશ છે તેથી જીવમાં પણ અપહત પામત્વ આદિ આઠ ગુણે છે માટે એ (આઠ ગુણે હવા એ) દહરાકાશ પરમેશ્વર છે એ બાબતમાં નિ ય નથી, કાર કે જે આ સરનમાં' ઈત્યાદિ પર્યાપોમાં પ્રત્યેક પર્યાયમાં “આ તે તને ફરી સમજાવીશ” એવું શ્રવણ છે તેથી સ્વપન અ કિ જીવનાં લિંગ સ્પષ્ટ છે તેવા દ્વિતીય આદિ પર્યાયો જ જીવવિષયક છે, અને પ્રથમ પર્યાય For Personal & Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાન્તશામા બ્રઘવિય છે એવી દલીલને બાકા નથી – એવી શંકા રજૂ કરીને ત્યાં ચોથા પર્યાયમાં જેનું નિરૂપણ કરવામાં આવે છે તે બધાં બ ધનથી મુકત હઈ ને જેના સ્વરૂપને આવિર્ભાવ થયેલ છે તે જીવ પ્રતિપાદ્ય છે; સાંસારિક અવસ્થાભેદ (અલગ અલગ વિશેષ અવસ્થા)થી કલુષિત (જીવ ત્યાં પ્રતિપાઘ નથી, કારણ કે ત્યાં (સંસારી જીવમાં) સત્યસંક૯પત્રાદિ ગુણોને બાધ છે (જાગ્રત આદિ) ત્રણ અવસ્થાની રજૂઅ ત તે તે અવસ્થાના દેશના કથનને લીધે ચતુર્થ પર્યાયના ઉપદેશના શેષ (અંગ) તરીકે જ્ઞાત થાય છે – એમ સમાધાન કરતાં સૂત્રકારે ચતુર્થ પર્યાયમાં પ્રતિ પાઘ મુક્ત ઈશ્વરભાવને પામે છે એમ સ્પષ્ટ કહ્યું છે, કારણ કે તેના અભાવમાં (મુક્તને ઈશ્વરભાવની પ્રાપ્તિ ન હોય તે –) મુક્તમાં પણ સત્યસંક૯પત્વ આદિ સંભવે નહિ અને જેની વાત શરૂ બાતમાં કરી છે તે આઠ ગુણે ઈધર વી અપત્ર પણ હોય તે કરવામાં આવેલી શંકા અને તેને પરિહાર પ્રાપ્ત ન થાય. તે સૂત્રમાં “તેથી અવિદ્યાથી કહિપત જે અપારમાર્થિક જીવનું રૂપ કતૃત્વ, ભેફનૃવ, રાગ, દ્વેષ આદિ દોષથી કલુષિત, અનેક અનર્થોના સ બંધ વાળું છે તેને વિલય કરીને તેનાથી વિપરીત અપહત પામત્વ અ દિ ગુણોવાળું પરમેશ્વરનું રૂપ તે વિદ્ય થી પ્રાપ્ત કરે છે એમ ભાષ્યકારે પણ અત્યન્ત સ્પષ્ટ રીતે કહ્યું છે કે મુક્ત સગુણ ઈશ્વરભાવ પ્રાપ્ત કરે છે. વિવરણઃ શંકા થાય કે મુક્ત જીવને ઈશ્વભાવ પ્રાપ્ત થાય છે એમ માનવામાં કશું બાધક ન હોય તે પણ સાધક પ્રમાણ વિના તે કેવી રીતે સિદ્ધ થઈ શકે? આના ઉત્તરમાં બ્રહ્મસૂત્રના સમન્વયાધ્યાયના દહરાધિકરણને દાખલે આપ્યો છે. બ્રહ્મની ઉપલબ્ધિના સ્થાનભૂત પુર અર્થાત શરીરમાં નાનું પુંડરીક છે અને તેમાં દહર આકાશ છે એવી જે શ્રુતિ છે તેમાં દહરાકારને શો અર્થ સમજ. રૂઢિના બળે ભૂતાકાશ સમજ જોઈએ એ એક પુર્વપક્ષ છે; આકાશને દહર' એવું વિશેષણ લગાડયું છે તેથી અ૮૫ ઉપાધિથી પરિચિછન્ન જીવ એ અથ લઈ શકાય એ બીજે પૂર્વ પક્ષ છે. તે બન્નેનું ખંડન કરીને સૂત્રકારે સિદ્ધ કર્યું છે કે દહરાકાશથી પરમેશ્વરને અર્થ સમજવાને છે કારણ કે વાક્યના બાકીના ભાગોમાં પરમેશ્વરના ગુણે બતાવેલા છે ભૂતાકાશને ભૂતાકાશની જ ઉપમા ન આવી શકાય ( જેટલું આ ભૂતાકાશ છે તેટલું આ હદયમાં દહરાકાશ છે) અને ભૂલાકાશમાં સત્યકામત્વ આદિ ગુણો પણ સંભવે નહિ. પરિછિન્ન જીવને આકાશ સાથે સરખાવી શકાય નહિ અને તે છુ, પૃથ્વી આદિને આધાર બની શકે નહિ, તેમ તેમાં અ૫હતપામવ આદિ ગુણે પણ સંભવે નહિ. જ્યારે આ બધું પરમેશ્વરમાં સંભવે છે તેથી દહરાકાશ એટલે પરમેશ્વર. તેનું દહેરવે (અp4) સ્વાભાવિક નથી પણ ઉપાસના અર્થે કપિત છે. એક બીજા સત્રમાં પણ (તાવિતસ્વરા-તુ–બ સૂ. ૧.૩.૧૯) જીવમાં પણ અપહત પામવ આદિ આઠ ગુણે સંભવે છે તેથી એ પરમેશ્વર અર્થ લેવામાં નિર્ણાયક બની શકે નહિ એવી શંકા રજુ કરીને સૂત્રકારે મુક્ત ઈશ્વર ભાવને પામે છે એમ બતાવ્યું છે. ઇન્દ્ર પ્રજાપતિના સંવાદમાં અપહતપખવાદિ ગુણોથી યુક્ત આત્માને ઉપદેશના વિષય તરીકે રજૂ કરીને પછી પ્રજાપતિએ જીવને ઉપદેશ આપ્યો છે એમ માનવાને કારણ છે. પ્રજાપતિએ For Personal & Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ ચતુથ' પરિચ્છેદ ૫૬૭ ચાર પર્યાયેા દ્વારા આત્માનું જ્ઞાન આપ્યુ છે. જે આ આંખમાં અર્થાત્ સ* ઇન્દ્રિયા જે રૂપાદિના જ્ઞાનની ક્રિયા કરે છે તેમાં દેખાત છે, અર્થાત્ રૂપાદિની ઉપલબ્ધિની ક્રિયાના ર્તા તરીકે જેનુ અનુમાન કરવામાં આવે છે તે આત્મા છે —અહી` જામ્રત્ અવસ્થાવાળા જીવ વિવક્ષિત છે એમ સમજાય છે. એ જ રીતે સ્વપ્નાવ થાવાળા અને સુષુપ્તિ અવ થાવાળા જીવતા ઉપદેશ આપ્યા છે અને ચોથા પર્યાયમાં શરીરમાંથી ઉત્ક્રાન્ત થઈને દેવયાન માગે જઈને પેતાની ઉપાસનાના ફળભૂત ઐશ્વય થી વિશિષ્ટરૂપની પ્રાપ્તિ થઈ છે એવા જીવના ઉપદેશ છે. તે અપહતામ્મત્વ આદિ ગુણુથી યુકત જીવ છે એમ પૂર્વ પક્ષ રજૂ કરી શકાય. શા થાય કે આ ચાર પર્યાય જાઋત્ આદિ અવસ્થાવાળા જીવ વિષયક છે એમ માનવું બરાબર નથી કારણ કે પ્રથમ પર્યાયમાં જચત્ અવસ્થાના વાચક કોઈ શબ્દ નથી. વળી ત્યાં ઇન્દ્ર અને વિરાચને પ્રશ્ન કર્યાં છે તે તે। અ હતાખવ આદિ ગુણોવાળા આત્માને વિષે જ છે અને તે બ્રહ્મ જ હોઈ શકે માટે પ્રજાપતિના વાકયમાં પણ બ્રહ્મને જ અપહતપા મત્વાદિ ગુણુથી યુક્ત તરીકે ઉપદેશ છે, જીવને નહિ. પુ પક્ષી ઉત્તર આપે છે કે આવી શકાને અવકાશ નથી, દ્વિતીય આદિ પર્યાયમાં તે સ્પષ્ટ સ્વપ્નાદિ અવસ્થાને ઉલ્લેખ છે અને તે જીવની જ સંભવે. દ્વિતીયાદુિ પર્યાયમાં જીવ ઉપદેશ્ય હાય અને પ્રથમમાં બ્રહ્મ ઉદ્દેશ્ય એવી શ કાને કાઈ સ્થાન નથી, અને અપહતપામવ આદિ સુણે જીવમાં સંભવે જ નહિ એવું નથી જાપત્ આદિ અવસ્થાથી પર ગયેલા જીવમાં આ ગુણી સ ભવે છે. પ્રપતિનુ જ વાક્ય આને માટે પ્રમાણભૂત છે. આવા સબળ પુત્ર પક્ષના ઉત્તર સિદ્ધાન્તીએ આપ્યા છે કે ચતુથ પર્યાયમાં તત્ત્વસાક્ષાત્કારથી અવિદ્યાના નિવૃત્તિ થતાં એ અવિદ્યથી પ્રયુક્ત સર્વ બંધન છૂટી જાય છે અને જીવનું અમ્રુત અભય બ્રહ્મરૂપ સ્વરૂપ આવિર્ભૂત થાય છે. આ ‘આવિતસ્વરૂપ' (જેના સ્વરૂપને આવિભાવ થયા છે તેવા) જીવના ઉપદેશ ચતુર્થાં પર્યાયમા છે, સ સારના દૂષણોથી યુક્ત જીવના નહિ કારણ કે ‘શરીરમાંથી ઉત્ક્રાન્ત થઈને એમ કથ્રુ છે. આમ ચતુથ' પર્યાય આઠ ગ્રાથી યુક્ત મુક્ત જીવ વિષયક છે. પૂ`પક્ષી માને છે તેમ સમુસુવિદ્યાથી બ્રહ્મોમાં ગયેલા જીવમાં અપહતપાપ્યત્વ આદિ આઠે ગુણુ સંભવે છે તેથી આ પર્યાયને આત્યન્તિક મુક્ત વિષયઃ લેવાની જરૂર નથી એમ દલીલ કોઈ કરે તા તે બરાબર નથી. સગુણુ વિદ્યાના લ ભૂત આ હાય તો પણ અવિદ્યાની નિવૃત્તિ ન થઈ હોવાથી નિરકુશ અપહૃતપાત્મત્વ આદિ સંભવે નહિ. ભાદરાવણે સમન્વયાધ્યાયમાં પ્રાપતિના વાકયનું નિર્ગુ ણુ, બ્રહ્મ રક તરીકે નિરૂપણુ કર્યુ છે. નિર્ગુ ણુ બ્રહ્મનું જ્ઞાન જેને હોય તે શરીરમાંથી ઉત્ક્રાન્તિ આદિ સભવે નહિ. તેથી ઉક્ત તાપ અનુસાર ચતુથ પર્યાયના આવા અથ થાય—શરીરમાંથી સમ્રુત્થાન એટલે ત્રણુ શરીરાથી વિલક્ષણુ એવા ત્રમ્ પદો લક્ષ્યના નિય; પર જાતિ એટલે બ્રહ્મ; તેની પ્રાપ્તિ એટલે તેના સાક્ષાત્કાર; તેનું ફળ મુક્તિ, પેાતાના સ્વરૂપતા આવિભ.વ તે પોતાના રૂપથી અભિનિષ્પત્તિ અને આ મુક્ત ઉત્તમ પુડુષ પરમાત્મા જ છે. પ્રશ્ન થાય કે ચતુથ' પર્યાયમાં અપહૃતપાત્મત્વાદિ ગુણાવાળા આત્માનું નિરૂપણ કરવાનું હતું તેા પહેલા ત્રણ પર્યાયામાં જામત્ અવસ્થાની રજૂઆત પૃથ કરી. આના ઉત્તર એ For Personal & Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ सिद्धान्तलेशसमहः છે કે ભારત અવસ્થામાં અન્ધત્વ, વિનાશિત્વ આદિ દોષ બતાવ્યા છે, સ્વપ્નાવસ્થામાં વેદનાદિ દો. બતાવ્યા છે અને સુવતિ અવસ્થામાં તેને પોતાનું કે બીજાનું જ્ઞાન નથી હતું, તે વિનષ્ટપ્રાય છે ઇત્યાદિ દોષ બતાવ્યા છે. અર્થાત આ ત્રણ અવસ્થાથી કલુષિત જીવ-રૂ૫ જે લેકસિદ્ધ છે તે હેય છે, ત્યજવા યોગ્ય છે એવું સમજાવીને જિજ્ઞાસુ અધિકારીને માટે વાસ્તવ બ્રહ્મસ્વરૂપના નિરૂપણને માટે ચતુર્થ પર્યાય છે. આમ પહેલા ત્રણ પર્યાય ચતુર્થ પર્યાયને શેર છે, તેના અંગભૂત છે માટે વ્યર્થ નથી. " સૂત્રકાર એમ કહેવા માગે છે કે મુક્ત જીવને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે; આવું ન હેય તે બદ્ધ જીવની જેમ મુક્ત છવમાં પણ અપહત પામતાદિ ગુણો ન સંભવે. શ થાય કે જીવ અને ઈશ્વર વસ્તુતઃ ભિન્ન છે તેથી મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય તે જ અપહતપાખ્યત્વે આદિ આઠ ગુણે તેમાં સંભવે એવું શા માટે? સ્વત જ કેમ ન સંભવે ? - આને ઉત્તર છે કે જે આ આઠ ગુણે ઈશ્વરના અસાધારણ ગુણ ન હોય અને જીવમાં પણ સંભવતા હેત તે આ આઠ ગુણ ઈશ્વરનાં લિંગ નથી એવી જે શંકા સત્તાવેત એ સૂત્ર-ભાગથી ક્યાં પછી જે આઠ ગુણોથી યુક્ત મુદત વસ્તુતઃ ઈશ્વરથી ભિન્ન માનવામાં આવે તે તે શકાને પરિહાર પ્રાપ્ત થતું નથી. આમ સૂત્રથી વિરોધ ઊભો થાય માટે મુકત ઈશ્વરથી ભિન્ન નથી. [અહી વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ ઘેડું સ્વતંત્ર વિવેચન કરે છે– શંકા થાય કે મુકતને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એમ માનવા માટે “આમ ન માનીએ તે વસરાત એ સૂત્રભાગમાં કરેલી શંકાને પરિહાર પ્રાપ્ત થતું નથી એ આપત્તિ આવી પડે છે” એ જ નિયામક છે? કે પછી પ્રજાપતિનું વાકય જ મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એમ નિર્ણય કરવામાં નિયામક છે ? આ શંકાનું સમાધાન છે કે પહેલો પક્ષ સ્વીકાર્ય નથી. મુક્ત બિંબભૂત ઈશ્વરભાવ પ્રાપ્ત કર્યા વિના કેવળ ચિત્માત્ર રૂપથી રહે છે એમ માનવામાં આવે તે આ આઠ ગુણોને બિંબભૂત ઈશ્વરથી અન્યત્ર અભાવ હોવાથી ઈશ્વરનાં અસાધારણ લક્ષણ છે તેથી આકાશને નિર્ણય ઈશ્વર તરીકે કરાવી શકશે. બીજો પક્ષ બરાબર નથી. પ્રજાપતિના વાકયમાં નિણુવિદ્યાનું પ્રતિપાદન પ્રસ્તુત છે તેથી મુણોની વિવક્ષા નથી માટે મુક્ત જીવમાં પણ આઠ ગુણોનું વિશિષ્ટય પ્રતિપાદ્ય નથી આનંદમયાધિકરણના (બ. સૂ. ૧ ૧.૧૨થી) આરંભના ભાગ્યમાં શંકરાચાર્ય સ્પષ્ટતા કરી છે કે ય બ્રહ્મના પ્રકરણમાં ગુણવૈશિષ્ટય પ્રતિપાદ્ય બનતું નથી. બ્રહ્મ એક જ હોવા છતાં ઉપવિઓના સંબંધની અપેક્ષાએ તેને ઉપાસ્ય માન્યું છે અને ઉપાધિના સંબંધ વિનાનું તે ય છે એમ ઉપદેશ આપે છે. આમ ય બ્રહ્મના પ્રકરણમાં ગુણવૈશિષ્ટનું પ્રતિમા ન હોઈ શકે નહિ. તેથી પ્રજાપતિના વાકયના ઉપક્રમમાં સત્યસંકઃપવ આદિન 'શ્રવણે છે તે ય બ્રહ્મની પ્રશંસા માટે જ છે કે ઉપલક્ષણ માત્ર છે; દહરવિદ્યામાં કહેલા આઠ ‘ગુણોની જેમ એ પ્રતિપાદ્ય નથી. શકરાચાર્યે કહ્યું છે કે તેનાથી વિપરીત અપહત પામવાદિ ગુણે વાળા પરમેશ્વર રૂપને તે વિદ્યાથી પ્રાપ્ત કરે છે એ પણ આઠ ગુણેથી ઉપલક્ષિત બ્રહ્મ વિષે છે એમ સમજવું.) [આ જે છેલી ચર્ચા કૃણુનંદની વ્યાખ્યામાં મળે છે તેમાં વ્યાખ્યાકારનું પોતાનું વિવેચન જણાય છે કે દહરવિદ્યાનું સમર્થન પ્રજા તિવાક્યથી થતું નથી કારણ કે પ્રજાપતિના વાક્યનું તાત્પર્ય નિર્ગુણ પરબ્રહ્મપરક છે, ગુણવૈશિષ્ટયપરક નહિ] For Personal & Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ अविरोधाध्यायेऽपि "एष ह्यव साधु कर्म कारयति तं यमेभ्यो लोकेभ्य उन्निनीषते एष उ एवासाधु कर्म कारयति तं यमधो निनीषते" (कौषीतक्युपनिषद् ३.८) इत्यादिश्रुतेस्तत्तत्कर्मकर्तृ-वेन तत्तत्कर्मकारयितत्वेन च उपकार्योपकारकभावेनावगतयोर्जीवेश्वरयोरंशाशिभावरूपसम्बन्धનિહ૫ર્થનાવતરિતે “ઘર નાનાથપરાત' (ઉ. ૪. ૨.રૂ.૪રૂ) इत्यधिकरणे "जीवस्येश्वरांशत्वाभ्युपगमे तदीयेन संसारदुःखभोगेन ईश्वरस्यापि दुःखित्वं स्यात् । यथा लोके हस्तपादाधन्यतमांशगतेन दुःखेनाशिनो देवदत्तस्यापि दुःखित्वं तद्वत् । ततश्च तत्प्राप्तानां महत्तरं दुःखं प्राप्नुयात, ततो वरं पूर्वावस्था संसार एवास्त्विति सम्यग ज्ञानानर्थक्यप्रसङ्गः" इति शङ्कापन्थेन । ( सू.शा.भा. २ ३ ४६-शङ्का) भामत्यादिषु स्पष्टीकृतं बिम्बप्रतिविम्बभावकृतासङ्करमुपादाय समाहितेन भाष्यकारो मुक्तस्य ईश्वरभावापत्तिं स्पष्टीचकार । અવરોધયાયમાં પણ “આ (ઈશ્વર) જ જેને આ લે કોથી ઉપર (ઉત્કૃષ્ટ લેકમાં) લઈ જવા ઈચ છે છે તેની પાસે સારું કામ કરાવે છે, જેને નીચે લઈ જવા ઈચ્છે છે તે ૧ પાસે તે જ ખરાબ કામ કરાવે છે” (ક વીતકિ ઉ૫. ૩૮) ઈત્યાદિ શ્રુતિથી તે તે કામના કરનાર તરીકે અને તે તે કામના કરાવનાર તરીકે ઉપકાય અને ઉપકારક તરીકે જેનું જ્ઞાન થયું છે તેવા જીવ અને ઈશ્વરના અંશાંશિભા ૨૫ સંબંધના નિરૂપણને માટે છે એ તરાક રજૂ કરવામાં આવેલા “જીવ ઈશ્વને અશ છે, કારણ કે ભેદને ઉપદેશ છે” (બ્ર સ્ર ૨ ૪૩) એ અધિકરણમાં–નિમ્નલિખિત) શંકાગ્રન્થ છે – જેનું સમાધાન ભામતા એ દિમાં સ્પષ્ટ કરવામાં આવેલા બિઅપ્રતિબિમ્બભા કૃત સંકરને મનાને કરવા માં આવ્યું છે–તેમાં ભાગ્યકારે મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એવી સ્પષ્ટતા કરી છે. શંકાગ્રન્થ (૨.૩૪૬) આ પ્રમાણે છે:–“જીવને ઈશ્વરનો અંશ માનવામાં આવે તો તેના સંસારહુબ ભેગથી ઈશ્વર પણ દુખા થા ય. જેમ લેકમાં હાથ, પગ કે એવા કેઈ એક અંશમાં રહેલા દુઃખથી અંશી દેવદત્તને પણ દુઃખ થાય છે તેની જેમ. અને તેથી તેને (ઈશ્વરને પ્રાપ્ત થયેલ. આનું વધારે મે હું દુઃખ પ્રાપ્ત કરે તેના કરતાં તે પહે છે ? સંસારાવસ્થા જ ભલે રહી. આમ વિચારતાં) સમ્યજ્ઞાનની નિરર્થકતાને પ્રસંગ થશે.” વિવરણ : વ્યાખ્યાકાર કૃણુનંદતીર્થ માને છે કે સમન્વયાણાયનું જે ઉદાહરણ આપ્યું છે તે મુક્તની ઈશ્વરભાવપત્તિ બાબતમાં પ્રમાણ બની શકે નહિ. તેથી બીજું ઉદાહરણ અહીં રજૂ કર્યું છે. અવિધાધ્યાય એટલે બ્રહ્મસુત્રને બીજો અધ્યાય. પ્રથમ અધ્યાયમાં વેદાન્તના સમન્વયનું નિરૂપણ કર્યું. તે ને અન્ય પ્રમાણે સાથે વિરોધ છે એવી શંકા થાય સિ-૭૨ For Personal & Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ પહo सिद्धान्तलेशसमहः તે તેનું સમાધાન આ બીજા અધ્યાયમાં કર્યું છે તેથી એ અવિધાધ્યાય કહેવાય છે. અવિરપાધ્યાયમાં પણ જેનું સમાધાન કર્યું છે તે શંકાગ્રન્થથી મુકતની ઈશ્વરભાવ૫ત્તિની જ સ્પષ્ટતા ભાષ્યકારે કરી છે. કમ કરનાર છવ ઉપકાર્ય છે અને કર્મ કરાવનાર ઈશ્વર ઉપકારક છે એમ કૃતિથી જ્ઞાત થાય છે તેથી જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ સંબંધ હોવો જોઈએ; સંબંધ વિના ઉપકા-ઉપકારકભાવ જોવામાં નથી આવતું. તે સંબધનું નિરૂપણ બ. સૂ ૨૩.૪૩ માં કર્યું છે કે જીવ અંશ છે અને ઈશ્વર અંશી છે. અહીં સૂત્રને એક ભાગ જ આવે છે. પૂરું સૂત્ર આ પ્રમાણે છે–અંગો નાના પાયથા ૨ વિ વાશશિતવયા. વિટામીન ઈ (સ. ૨.૪.૪૩). જો જીવ ઈશ્વરને અંશ હોય તે અંશી ઈશ્વર બધા જ ના ખેથી દુઃખી થાય અને તેનુ દુઃખીપણું ઘણું વધારે હોય. અને ઈશ્વરભાવ પ્રાપ્ત થયેલા છવની અવસ્થા પહેલાં કરતાં પણ વધારે દુખી હોય; તેના કરતાં તે સંસારની પૂર્વાવસ્થા વધારે સારી એમ વિચારી ઈશ્વરમાવાપત્તિ માટે કઈ સમ્યજ્ઞાનને વિષે પ્રવૃત થાય નહિ એ પ્રસંગ આવે એવી શકા અહી (બ.સ. ૨.૩.૪૬–શકા) રજૂ કરવામાં આવી છે. આ શંકાનું સમાધાન કરતાં ચત્ર અને તેના પરના શાંકરભાષમાં એમ કહ્યું છે કે જવ અને ઈશ્વર જે અ શ અને અ શી છે તેમના ધર્મોને સંકર નહીં થાય ત્યાં ભાષ્યકારે ભામતી આદિ ગ્રંથમાં જીવ અને ઈશ્વરનો સંબંધ બિમ્બ-પ્રતિબિંબરૂપ છે એ અર્થમાં અંશાંશિભાવ છે અને તેથી ધર્મને સંકર નથી એમ જે સ્પષ્ટતા કરી છે તે પ્રકારે માનીને સ્પષ્ટતા કરી છે. જીવે અવિદ્યામાં પ્રતિબિંબરૂપ છે એ અર્થમાં ઈશ્વરના અંશ તરીકે શ્રુતિ, સૂત્ર અને ભાષ્યમાં વિવક્ષિત છે; હાથ, પગ વગેરેની જેમ તેઓ અવયવ નથી. તે જ પ્રમાણે બિંબભૂત ઈશ્વર અંશી તરીકે વિવલિત છે, અવયવી ઈશ્વર વિરક્ષિત નથી અને બિંબ અને પ્રતિબિંબને ધર્મસંકર નથી એ લેકમાં જાણીતું છે. તેથી જીવના દુઃખેની ઈશ્વરમાં પ્રસક્તિ નથી એવી સ્પષ્ટતા કરી છે. વ્યાખ્યાકાર કૃણાનંદતીર્થને ઉપરની ચર્ચાથી સંતોષ નથી. તેમણે વિસ્તૃત વિવેચન કર્યું છે. શ કા થાય છે કે મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એ સિદ્ધાંતને સંમત નથી. જેમ કે જ્યાં સુધી બધા જીવ મુક્ત ન થાય ત્યાં સુધી મુક્ત જીવને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય એમ માનવામાં આવે તે છેલ્લે જે મુક્ત થતો હોય તે જવની મુક્તિ નિવિશેષ ચિ-માત્ર સ્વરૂપથી અવસ્થાનરૂપ હશે. પણ તેની પહેલાં જે મુક્ત થયેલા તે સ્વતઃ ચિન્માત્રરૂપ રહેલા હતા તેમને ઈશ્વરભાવ પ્રાપ્ત થતાં અપરિમિત ઐશ્વર્ય પ્રાપ્તિરૂપ મુક્તિ થશે. આમ પરમ–મુક્તિમાં અનેક જીવોને ઐશ્વર્ય પ્રાપ્તિ અને એકને નહિ એવું એક વૈષમ્ય થશે. બીજુ, અનેકને ઐશ્વર્ય પ્રાપ્તિ થાય છે તેમાં દમથી મુક્ત થતા જીવને વધારે ઓછા સમય માટે ઐય. પ્રાપ્ત થશે એ બીજું વૈષમ્ય. અને વળી જેઓને ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે તેમને કેટલાક કાળ માટે ઐશ્વર્યા અને પછી તેનો અભાવ ઈત્યાદિરૂપ વૈષમ્ય માનવું પડે છે. અને એ તૃતીય અધ્યાયના અતિમ અધિકરણથી વિરુદ્ધ છે ત્યાં એમ પ્રતિપાદિત કર્યું છે કે સગુણવિદ્યાના ફલરૂપે અવાન્તર મુક્તિમાં જ તારતમ્ય છે, પરમ-મુક્તિમાં નહિ. અને એવી દલીલ નહિ કરી શકાય કે પરમ-મુક્તિમાં વસ્તુતઃ તારતમ્ય નથી એવું પ્રતિપાદિત કરવાનું એ અવિકરણનું તાત્પર્ય છેતેથી કાલ્પનિક તારતમ્ય હેય તે પણ તે અધિકરણને વિરોધ નથી. આ દલીલ બરાબર નથી કારણ કે સિદ્ધાંતમાં સગુણવિદ્યાની લભૂત અવાન્તર-મુક્તિમાં પણ For Personal & Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પરિચ્છેદ પ વાસ્તવ તારતમ્ય નથી તેથી સમુણુ મુક્તિમાં જ તારતમ્ય છે, નિર્ગુ`ણુ વિદ્યાની ભૂત પરમ મુક્તિમાં નહિ એવું પ્રતિપાદન કરનાર ભાષ્યાદિ આધાર વિનાના બની જાય. તેથી મુક્ત ઈશ્વરભાવાપત્તિ સિદ્ધાન્તને સંમત નથી. આ પરિસ્થિતિ હાય તે શક્રાભાષ્યની પર્યાયાચનાથી મુક્તની ઈશ્વરભાવાપત્તિ ભાષ્યકારને માન્ય છે એવી કપના કરવામાં આવે છે, કે પરિહાર ભાષ્યના અભિપ્રાયની આાચનાથી તેમ કલ્પવામાં આવે છે ? પહેલા વિકલ્પ બરાબર નથી કારણુ કે શંકા કરનાર સિદ્ધાન્તીને અભિપ્રેત કે માન્ય હાય તેને આધાર લઈને જ પ્રસગ આપે છે એવું સવ*ત્ર જોવા નથી મળતું. તેથી એમ ન કહી શકાય કે સિદ્ધાન્તોને મુક્તની ઈશ્વરભાવાપત્તિ માન્ય છે. બીજો પક્ષ આ રીતે રજૂ કરી શકાય. ઈશ્વરભાવ પ્રાપ્ત થયા હાય તેવા જીવાતે વધારે માટું દુઃખ હશે એવી શંકાના પરિહાર એ રીતે સંભવે છે. ઈશ્વર બધા જવાના દુ:ખાથી દુખી થતા હોય તો પણુ મુકતાને વધારે મેટા દુઃખની પ્રાપ્તિ ન થાય, કારણ કે તેઓ શુદ્ધ ચિન્માત્ર રૂપથી જ રહે છે એવા સ્વીકાર હેાવાથી તેએ ઈશ્વરભાવ પામે છે એવું સ્વીકારવામાં નથી આવતું. આ પરિહાર એક પ્રકાર છે. ઈશ્વરને દુઃખ નથી હાતુ એવું સમ”ન થતાં તેને પામેલા મુમ્તાને દુઃખ હાઈ શકે એ શંકાનુ નિવારણુ આમાં સમાએલુ છે એ આશયથી બિભ-પ્રતિબિંબભાવથી કરેલા ભેદને અધીન ધર્માંની વ્યવસ્થા— (—કે બિંભરૂપ ઇશ્વરને દુઃખ નથી પણ પ્રતિબિબરૂપ જ થને હાઇ શકે—)નું સમથ'ન કરવું એ પ્રતીકારના બીજો પ્રકાર. પરિહારભાષ્ય, ભામતી આદિ ગ્રંથામાં પરિહારના પ્રથમ પ્રકાર છેઠીને, બીજા પ્રકારના આશ્રય લીધેા છે તેથી જ્ઞાત થાય કે શકાગ્રંથમાં કહેલો મુકતાની ઈશ્વરભાવાપત્તિ ભાષ્યકાર આદિને માન્ય છે. માટે જ સિદ્ધાંતલેશસ ગ્રહમાં કહ્યું છે કે શંકામથ જેનુ સમાધાન ભામતી આદિમાં સ્પષ્ટ કરેલા બિબ-પ્રતિષ્ઠિ બભાવકૃત અસ કરને લઈને કર્યું છે', કૃષ્ણાન'દંતીથ વ્યાખ્યાકાર આનું વિવેચન કરતાં કહે છે કે આમ ઊભેા થતા પરિહારભાષ્યપ લેચનારૂપ બીજો પરિહાર–પ્રકાર પણ મુક્તની ઇશ્વરભાવાપત્તિમાં અનન્યથા સિદ્ધ હેતુ નથી, અર્થાત્ આ હેતુને મુક્તની ઈશ્વરભાવાપત્તિ માન્યા સિવાય સમજાવી જ ન શકાય તેનેા નથી, તેની અન્યથા પણ સિદ્ધિ હોઈ શકે. પરિહારભાષ્ય આદિમાં પ્રથમ પ્રકારના આધાર લઈને, મુકતાની ઈશ્વરભાવાપત્તિ સમજાતી નથી કારણુ કે તેઓ શુદ્ધ ચિન્મ.ત્રરૂપથી જ રહે છે એવું સ્વીકારવામાં આવે છે; તેથી જ્ઞાનની નિરર્થકતાના પ્રસંગ નથી. એમ વાસ્તવ પરિહાર રજૂ કરવામાં આવતાં જ્ઞાનની નિરર્થંકતાની શકાના પરિહાર થાય તે પણ શ્વિર સકલ જવાના દુ:ખાથી દુ:ખી થશે એ પ્રસ`ગના પરિહાર થતા નથી તેથી એ પ્રસગની શંકા બાકી રહે છે. એ શંકા પણ ન રહે એમ વિચાર ને પરિહારના પ્રથમ પ્રકાર છેડીને ીંજા પ્રકારના આશ્રય લઈને ખૂબ યત્નથી પરમેશ્વરના દુઃખિત્વના પ્રસગના પરિહાર ભાષ્યાદિમાં કર્યાં છે એમ કહી શકાય. પરિહારભાષ્ય આદિમાં પરમેશ્વરના દુષ્ઠિત્વ-પ્રસ ંગના પરિહાર કર્યાં પછી ‘ અને આમ મુકતાની ઇશ્વરસાવાપત્તિ અનુપપન્ન નથી ’એમ કહીને વિરાધીએ જે અનુપપત્તિની શંકા ઊભી કરી હોય તેને અભાવ બતાવીને ઉપસહાર કરાતા જોવામાં નથી આવતા. વળી છાંઢાગ્ય ઉપ.ના સાતમાં અધ્યાયમાં " स एकधा भवति त्रिधा भवति पञ्चधा । सप्तधा नवधा चैव पुनचैकादशः स्मृतः ॥ રાતે જ દૂર વૈજ આ સળિ જ વિત્તિ ।” (છા. ૭,૨૬.૨). For Personal & Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ सिद्धान्तलेशसङ्ग्रह એ વાકયથી પરબ્રહ્મવિદને અને શરીર પરિગ્રહ આદિરૂપ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એવું શ્રવણું છે. અને મુક્ત ઈશ્વરભાવ પામે છે એ પક્ષમાં તે ઐશ્વર્ય પરમમુક્તને જ સંભવે છે. અને એવું હોય તે જુવા મવતિ' ઇત્યાદિ વચન નિર્ગુણ વિદ્યાના ફળની રજૂઆત નથી કરતું પણ સાણ-ઉપાસનાના ફળની રજૂઆત કરે છે. અને નિર્ગુણ વિદ્યાના ફળની પ્રશંસા કરવા માટે નિર્ગુણ-વિદ્યાના પ્રકરણમાં તેનું કથન છે એમ ભાખ્યાદિમાં કહ્યું છે તેને વિરે ધ થાય છે. જેમ કે સગુણવિદ્યાના ફળના વિચારના પ્રસ્તાવમાં ભામાં કહ્યું છે કે જો કે નિગુણ ભૂમવિદ્યામાં અનેકધાભાવ-વિકલ્પનું કથન છે તે પણ તે સગુણ અવસ્થામાં જે ઐશ્વર્યા વિદ્યમાન જ છે તેનું ઉચ્ચારણ ભૂમવિદ્યાની સ્તુતિને માટે કર્યું છે'. (બસ. શાંકરભાષ્ય ૪ ૪.૧૮) જો મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એવું સૂત્રકાર અને ભાગ્યકારને અભિપ્રેત હોત તે “ gધા મવતિ ' એ વચન જેને અર્થ નિગુણુવિદ્યાના ફળની રજૂઆત કરનાર તરીકે પ્રકરણમાં સમવેત છે તે સમુણુવિદ્યાના ફળની રજૂઆત ન હોઈ શકે. તેથી આ વયન તેના ફળની રજૂઆત કરે છે એમ માનીને સત્ર અને ભાષ્યમાં પ્રવૃત્ત થયેલે “નાવું નૈમિનિર્વિવપામનાત્' (બ.સ્. ૪.૪ ૧૧) ઇત્યાદિ વિચાર પાયા વિનાને જ બની જાય. “બ્રહ્મલોકમાં ગયેલા સગુણ ઉપાસકને સ્થૂળ શરીર હોય છે એમ જૈમિનિ આચાર્ય માને છે. pધા મવત્તિ' ઈત્યાદિથી અનેકધાભાવરૂપ વિકલ્પનું શ્રવણ છે: સ્થૂળ શરીરના ભેદ વિના એક ઉપાસક અનેક બની ન શકે”—એવો સૂત્રને અર્થ છે. - તેથી જે શંકાભાષ્યગ્રંથ અને તેના પરિહારરૂપ ભાષ્યાદિગ્રંથને દાખલે આપે છે તે મુકતની ઈશ્વરભાવપત્તિમાં અનન્યથાસિદ્ધ પ્રમાણુ નથી અને ટાંકેલાં અનેક અધિકરણ અને તેના ભાષ્યાદિ સાથે તેને વિરોધ છે તેથી મૂકતની ઈશ્વરભાવાપત્તિ ભાષ્યને અભિપ્રેત છે એમ કહ૫વ શક્ય નથી. માટે આ દલીલથી સ ષ ન થતાં હવે પછ'ના પ્રથમાં બીજી દલીલ આપા છે–સાધનાવાડ..... કે.કારાજનાથsfu “ (ત્ર. . રૂ ૨૨) इत्यधिकरणे स्वप्नप्रपञ्चस्य मिथ्यात्वे व्यवस्थापिते तत्र मिथ्याभूने स्वप्नप्रपञ्चे जीवस्य कर्तृत्वमाशङ्क्य 'पराभिध्यानात्तु तिरोहितं ततो स्य बन्धविपर्ययो' (ब्र.सू. ३.२५) इति सूत्रेण 'जीवस्येश्वराभिन्नत्वात् सदपि सत्यसङ्कल्पत्वादिकममविद्यादोषात्तिरोहितमिति न तस्य स्वप्नप्रपठचे संष्ट्रत्वं सम्भवति' इति वदन् सूत्रकारः 'तत्पुनस्तिरोहितं सत् परममि- ध्यायतो यतमानस्य जन्तोधूितधान्तस्य तिमिरतिरस्कृनेव दृक्छक्तिरौषधवीर्यादीश्वरप्रसादात् संसिद्धस्य कस्यचिदेवाविर्भवति, न स्वभावत एव सर्वेषां जन्तूनाम्' इति तत्सूत्राभिप्राय वर्णयन् भाष्यकारश्च मुक्तस्य स्वप्नसष्टयागुपयोगिसत्यसङ्कल्पवायभिव्यक्त्यङ्गीकारेण परमेश्वरभावापत्ति ઘણીવાર | Jain Education Infernational For Personal & Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ પ૭૩ સાધનાધ્યાયમાં પણ “જાગ્રત અને સુષુપ્તિના) સંધિસ્થાનમાં ( અર્થાત સ્વનરથાનમાં) સૃષ્ટિ છે કારણ કે કહ્યું છે” (બ્ર સૂ. ૩.૨.૧) એ અધિકરણમાં સ્વપ્નપ્રપંચનું મિથ્યાત્વ વ્યવસ્થાપિત કરાતાં ત્યાં મિથ્યાભૂત સ્વપ્નપ્રપંચને વિષે જીવના કર્તુત્વની આશંકા કરીને “ પરમાત્માના ધ્યાનથી તિરહિત થતુ તે અભિવ્યક્ત થાય, કારણ કે તેથી (ઈશ્વરના અજ્ઞાનથી અને તેના જ્ઞાનથી) બન્ય અને તેને વિપર્યય (અર્થાત્ ઐશ્વર્યાને અવિર્ભાવ) છે” – એ સૂત્રથી “જીવ ઈશ્વરની અભિન્ન હોવાથી સત્યસંક૯પત્ર આદિ વિદ્યમાન હોવા છતાં અવિદ્યા - દોષથી તિરોહિત છે માટે તે (જીવ) સ્વપ્રપંચની બાબતમાં ભ્રષ્ટા સંભવ નથી” એમ કહેતા સૂત્રકારે, અને તે તિરહિત હોઈને પરમાત્માના ધ્યાન કરતા, પ્રયત્ન કરતા જતુનું (જીવન) (તે સત્યસંકલ્પવાદ અિશ્વય) ઈશ્વરના પ્રસાદથી સસિદ્ધ થયેલા (અર્થાત્ અપ્રતિબદ્ધ પરમેશ્વર-સાક્ષાત્કારવાળા) કેઈકનું જ આવિર્ભાવ પામે છે, જેમ જેને અંધકાર દૂર થ છે એવાની લોચનશક્તિ જે તિમિરરોગથી તિરસ્કૃત હતી તે કેઈકની જ ઔષધના બળથી અવિર્ભાવ પામે છે તેમ, (પણ) સ્વભાવથી જ બધા જતુઓની બાબતમાં તેમ થતું નથી' – એમ તે સૂત્રને અભિપ્રાય વર્ણવતા ભ થકારે મુક્તની બાબતમાં સ્વનિસાટ આદિમાં ઉપયોગી સત્યસંક૯પત્ર આદિની અભિવ્યક્તિને સ્વીકાર કરીને મુક્તની પરમેશ્વરભાવાપત્તિ સ્પષ્ટ કરી છે. વિવરણ: બ્રહ્મવિદ્યાનાં સાધન વૈરાગ્ય આદિનું પ્રતિપાદન કરનાર બ્રહ્મસૂત્રના ત્રીજા અધ્યાયમાં પણ સૂત્રકાર તથા સૂત્રને અભિપ્રાય વર્ણવતા ભાષ્યકાર શંકરાચાર્યો મુક્તની ઈશ્વરભાવાપત્તિ સ્પષ્ટ કરી છે. જાગ્રત અને સુષુપ્તિના સંધિસ્થાનમાં અર્થાત સ્વપ્નસ્થાનમાં રથાદિ-સષ્ટિ સત્ય હોવી જોઈએ કારણ કે રથાદિ-સૃષ્ટિનું શ્રવણ છે – રથાન રથયાત્ર વથસૂઝસે ઈત્યાદિ. (બહ૬ ઉપ. ૪.૪.૧૦). શ્રુતિસિદ્ધ સુષ્ટિ અસત્ય હોઈ શકે નહિ કારણ કે આકાશાદિની શ્રુતિસિદ્ધ સુષ્ટિમાં અસત્યત્વ દેખાતું નથી. રથયાગ અવ). આ અધિકરણમાં એવી શંકા કરી છે કે જેમ અગ્નિના અંશભૂત તણખામાં અગ્નિની જેમ દહન અને પ્રકાશનનું સામર્થ્ય છે, તેમ છવ પરમેશ્વરને અંશ હેઈને તેમાં ઈશ્વરની જેમ જ સ્વાદિસૃષ્ટિને અનુકુલ સત્યસંકલ્પત આદિરૂપ સામર્થ્ય છે તેથી તે સ્વપ્નસૃષ્ટિને કર્તા હોઈ શકે. આ શંકાને પરિહાર કરતાં કહ્યું છે કે હા, જીવમાં સત્યસંક૯પ આદિ છે પણ સંસારદશામાં તે તિરહિત હોય છે તેથી સુષ્ટિ આદિમાં તેને ઉપયોગ નથી પર અર્થાત બિંબમૃત ઈશ્વરને સાક્ષાત્કાર થાય ત્યાં સુધી તેનું ધ્યાન કરવાથી તિરેધાન કરનાર અવિદ્યાને નાશ થતાં તે ઐશ્વર્ય અભિવ્યક્ત થાય છે, કારણ કે ઈશ્વર અજ્ઞાત હેવાને લીધે જીવને બંધ છે અને તે જ ઈશ્વર જ્ઞાત થતાં તેનાથી વિપરીત અવસ્થા અર્થાત એશ્વર્યને આવિર્ભાવ છે. સત્યસંકઃપવ આદિ એશ્વર્યાના આવિર્ભાવને માટે પ્રયત્ન કરતે, શ્રવણ-મનનરૂપ વિચારનું અનુદાન કરતે કર્મ કરીને પરમેશ્વરનું અભિન્ન તરીકે સ્થાન કરતે કઈક જ જીવ જેને શ્રવણ, મનન, ધ્યાનના અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલા ઈશ્વર-પ્રસાદથી પરમેશ્વરને અપ્રતિબદ્ધ સાક્ષાત્કાર થાય છે, તેના ઐશ્વર્યાને આવિર્ભાવ થાય છે. આ યુક્ત સાધનસંપત્તિ વિના સ્વભાવથી જ થાય એવું બનતું નથી. ઈશ્વરભાવાપત્તિ વિના મુક્તને સત્યસંક૯૫ત્વ આદિની અભિવ્યક્તિ સંભવે For Personal & Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ सिद्धान्तलेशसहः નહિ. તેથી અહીં પણ મુક્તની ઈશ્વરભાવપત્તિનું જ સ્પષ્ટીકરણ સૂત્રકાર અને ભાગ્યકારે - આ ઉદાહરણનું પણ વિવેચન કરતાં વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે:–અહીં આ વિચાર કરવામાં આવે છે કે પ્રતિબિંબત્વથી વિશિષ્ટ ચૈતન્યરૂપ જીવમાં રહેલાં સત્યસંક૯પત્યાદિના મુક્તિમાં શકય થતા આવિર્ભાવનું પ્રતિપાદન છે, કે બિંબcથા વિશિષ્ટ ચૈતન્યરૂપ ઈશ્વરના સત્યસંકઃપવાદિના અવિભવનું પ્રતિપાદન છે ? પહેલુ હોઈ શકે નહિ કારણ કે ઈશ્વરમાં રહેલાં સત્યસંકર પવ આદિની અપેક્ષાએ જીવમાં જુદાં સત્યસંક૫ત્વ આદિના અસ્તિત્વ માટે પ્રમાણુ નથી. ઈશ્વરનો જેમ જીવમાં પણ તેવું જુદુ એશ્વર્યા છે એવું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર નથી. કવ ઈશ્વરથી અભિન્ન છે માટે તેમાં પણ ઈશ્વરની જેમ આ ધર્મ હવા જોઈએ એવું અનુમાન પણ કરી શકાય નહિ. લેકમાં બિબભૂત મુખથી અભિન્ન હોવા છતાં પણ પ્રતિબિંબ મુખમાં બિ બની જેમ સ્વછતા આદિ ધર્મ જોવામાં નથી આવતા માટે પ્રતિબિંબમા. બિંબના જેવા જ ધર્મો હોય એ નિયમ નથી વળી તવસાક્ષાત્કારથી અવિદ્યાની નિવૃત્તિ થતાં અવિદ્યાથી નિરૂપિત પ્રતિબિંબત્વની પણ નિવૃત્તિ થઈ જાય તેથી પ્રતિબિંબભૂત જીવમાં સયસંકઃપવાદિ વિદ્યમાન જ ન હોવાથી મુક્તિમાં તેમની અભિવ્યક્તિ સંભવે નહિ. અને બંધ-દશામાં તિરસ્કૃત સત્યસ ક૫ત્વ આદિને ઉપયોગ નથી તે સ્પષ્ટ રીતે છવમાં તેમની જુદી કલ્પના કરવી વ્યર્થ છે. એવી દલીલ ન કરી શકાય કે બંધદશામાં જ સગુણ વિદ્યાના ફલરૂપ અવાનર મુકિતમાં સત્ય કહ૫ત્વ આદિને ઉપયોગ છે તેથી એ વ્યર્થ નથી, આ દલીલ બરાબર નથી કારણ કે ત્યાં પણ ઈશ્વર સમાન સત્યસંકલ્પવ આદિની અભિવ્યકિત માનવામાં નથી આવતી, તેથી જીવમાં તેના સમાન એશ્વર્યા જે તિરહિત થયું છે તેની કલ્પના વ્યર્થ છે. તેથી પ્રતિબિંબભૂત ચૈતન્યરૂપ છવમાં પૃથફ સત્યસંકલ્પ– આદિની કલ્પના માટે કઈ પ્રમાણુ નથી તેમ તેનું પ્રયોજન નથી. ' તે જ પ્રમાણે બિંબભૂત ઈશ્વરમાં રહેલું સત્યસંક૯પ આદિ ઐશ્વર્ય બંધદશામાં જીવો પ્રતિ જીવોની અવિદ્યાએથી તિરહિત હે ઈશ્વર સાક્ષાત્કારથી મુકિતમાં તેમને એ અભિવ્યક્ત થાય છે એ બીજો પક્ષ પણ અનુપપન્ન છે, કારણ કે સત્યસંકલ્પ આદિથી વિશિષ્ટ ઈશ્વર અવિદ્યાથી આવૃત બને છે એમ માનવા માટે પ્રમાણ નથી “અત્યારે હું સત્યસંક૫ત્વ આદિ ગુણવાળા ઈશ્વર છું' એવો અનુભવ થતો ન હોવાથી સત્યસંકલ્પવ આદિથી વિશિષ્ટ ઈશ્વર આવૃત છે એમ કલ્પવામાં આવે છે... –એવી દલીલ કરી ન શકાય. તેનું કારણ એ કે પ્રતિબિંબભૂત જીને અને બિંબભત ઈશ્વરને કલ્પિત ભેદ માને છે તેથી જ જેમ એક જીવને બીજા જીવને સાક્ષાત્કાર થતો નથી તેમ જીવને ઈશ્વરને સાક્ષાત્કાર થઈ શકે નહિ તેથી સત્યસંકલ્પ– આદિથી વિશિષ્ટ ઈશ્વર આવૃત છે એવી કલ્પના વ્યર્થ છે. અને ઐશ્વર્યથી વિશિષ્ટ ઈશ્વર આવૃત છે એવી કલ્પના કરવામાં આવે તે આ વિશિષ્ટનું આવરણ કરનાર અવિદ્યાના નિવક જ્ઞાનને સંભવ ન હોવાથી તેની નિવૃત્તિ નહીં થાય એમ માનવું પડશે તરવમસિ આદિ વાકયથી જન્ય જ્ઞાન શુદ્ધચિત્માત્ર વિષયક છે, તે અસ્વર્યથી વિ શટ ઈશ્વરવિષયક નથી, તેથી તેનાથી અશ્વવિશિષ્ટ ઈશ્વરના આવરણની નિવૃત્તિ ન થઈ શકે. અને વિદ્યા શુદ્ધચિત્માત્રનું આવરણ કરે છે એમ માનવામાં આવે તે સત્ય. સંકલ્પ– આદિ ઐશ્વર્યાનું અવિદ્યાથી તિરોધાન સિદ્ધ જ થતું નથી. એવી દલીલ પણ ન For Personal & Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચછેદ પ૭૫ કરી શકાય કે “જીવને ઈશ્વરમાં રહેલાં સત્યસંકલ્પ– આદિની પ્રતીતિ પિતાનાં તરીકે થતી નથી એ જ તેનું તિરધાન અહીં વિવક્ષિત છે”. આ દલીલ બરાબર નથી કારણ કે એવુ હોય તે પછીના સૂત્રમાં તિરધાન અવિદ્યા પ્રયુકત આવરણરૂપ છે એવું પ્રતિપાદન છે તેને વિરોધ થાય. માટે ઈશ્વરમાં રહેલું સત્યસંક૯પ આદિ એશ્વર્યા જીવની અવિદ્યાથી નિહિત થયેલું છે, અને તત્વસાક્ષાત્કારથી અશ્વર્યના તિરોધાનની નિવૃત્તિ થઈ શકે છે એમ માનીને વરામિ દવાના એ સૂત્ર અને તેનું ભાષ્ય પ્રવૃત્ત થાય છે એમ કહેવું જોઈએ. અને આ સૂત્ર अच्युपेत्यवाह प्रानुछे (-मे वि&l-त नथी-) मेम सानत्ममुनिमेधुं छे.. જેની ચર્ચા મૂળ ગ્રંથમાં જ આવશે. આમ મૃતની ઈશ્વરભાવપત્તિમાં આ સૂત્ર અને તેના ५२नु लाम्य ५५] पुरावा३५ नयी तथा सश्वरसथी माले हामी आप्या छ-कलाध्यायेऽपि... फलाध्यायेंऽपि 'स्वेन पेणाभिनिष्पद्यते' (छा. उप. ८.३.४) इति मुच्यमानविषयायां श्रुतौ 'केन रूपेणाभिनिष्पनिर्विवक्षिता' इति बुभुत्सायां 'ब्रामेण जैमिनिरुपन्यासादिभ्यः' (ब. सू. ४.४.५) इति सत्रेण ब्राझं रूपमपहतपाप्मत्वादि सत्यसङ्कल्पत्वाद्यवसानं सर्वज्ञत्वसर्वेश्वरत्वादि च, तेनाभिनिष्पत्तिः “य आत्माऽऽपहतपाप्मा (छा.८७१) इत्याद्यपन्यासेन "स तत्र पर्येति जक्षत क्रीडन् रममाणः स्त्रीभिर्वा यानैर्वा (छा. ८.१२.३) इत्याद्यैश्वर्यावेदनेन चेति जैमिनिमतम् । 'चितितन्मात्रेण तदात्मकत्वादित्यौडुलोमिः' (ब्र.सू. ४.४.६) इत्यनन्तरसूण "एवं वा अरेऽयमात्माऽनन्तरोऽबाह्यः कृत्स्नः प्रज्ञानघन एव" (बृ. ४.५१३) इत्यादिश्रुत्या 'चैतन्यमात्रमात्मस्वरूपम्' इत्यवगतेः 'तन्मात्रेणाभिनिष्पत्तिः' इति मतान्तरं चोपन्यस्य 'एवमप्युपन्यासान पूर्वभावादविरोधं बादरायणः' (ब्र.सू. ४४७) इति सिदान्तसूत्रेण वस्तुदृष्टया चैतन्यमात्रत्वेऽपि पूर्वोक्तगुणकलापस्य उपन्यासाद्यवगतस्य मायामयस्य बद्धपुरुषव्यवहारदृष्टया सम्भवाद् न श्रुतिद्वयविरोधः इति अविरोधं वदन् सूत्रकारः, सूत्रत्रयमिदमुक्तार्थपरत्वेन व्याकुर्वन् भाष्यकारश्च मुक्तस्येश्वरभावापत्तिं स्पष्टमनुमेने । भामतीनिबन्धप्रभृतयश्च श्रु-युपबंहितमिदं सूत्र जातं, भगवतो भाष्यकारस्य उदाहतं वचनजातं च तथैवान्ववर्तन्त । + ऐश्वर्यमज्ञानतिरोहितं सद ध्यानादभिव्यज्यत इत्यवोचत् । शरीरिणः सूत्रकृदस्य यत्त तदभ्युपेत्योदितमुक्तहेतोः ।।-संक्षेखशारीरक ३.१७५ । બેઘડી માની લઈએ કે જીવ-ઈશ્વરને અભેદ છે તેથી જીવમાં ઐશ્વર્યા છે તે પણ તે સ્વપ્નસૃષ્ટિને કર્તા ન બની શકે એ આશય છે. For Personal & Private Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः ' ફલાધ્યાયમાં પણ પેાતાના રૂપથી રહે છે' એ મુક્ત થતા (જીવ) વિષયક શ્રુતિમાં પણ ‘ કયા રૂપથી રહેવાનુ` વિક્ષિત છે?' એમ જાણવાની ઇચ્છા થતાં ‘બ્રહ્મના (રૂપથી) એમ જૈમિન માને છે કારણ કે ઉપન્યાસ વગેરે છે” (પ્રા. ૪૪૫) એ સૂત્રથી બ્રાહ્મ બ્રહ્મતુ) રૂપ અપહતપાત્મથી માંડીને સત્યસ કલ્પત્વ સુધીનુ અને સ જ્ઞત્વ, સર્વેશ્વરવાદ તે રૂપથી રહે છે, કારણ કે ‘જે આત્મા પાપ સાથેના સખધરહિત છે’ ઇત્યાદિ ઉપન્યાસ છે, અને ‘તે ત્યાં ફરે છે, હસતા રમતા આનંદ કરતા સ્ત્રીએથી કે યાનાથી' ઇત્યાદિ અશ્વયનુ આવેદન (જ્ઞાપક વિધિથી) છે એમ જૈમિનના મત છે. ‘ચૈતન્યમાત્ર (રૂપથી), કારણ કે એ તદાત્મક (એ સ્વરૂપવાળુ છે) એમ ઓડ્ડલોમિ માને છે' (પ્ર.સ. ૪૪ ૬) એ તરત જ પછીના સૂત્રથી ‘તેમ અરે આ આત્મા જેની અંદર કશું નથી, બહાર કશુ નથી જે પૂરેપૂરે ચૈતન્યેકરસ છે' ઇત્યાદિ શ્રુતિથી ‘ આત્માનું સ્વરૂપ ચૈતન્યમાત્ર છે' એમ સમજાતું હાવ થી ‘તે તે(ચૈતન્ય) માત્ર રૂપ)થી રહે છે એવા બીજો મત રજૂ કરીને ‘ આમ પણુ ઉપન્યાસ હાવાથી પૂ`માત્રથી વિરાધ નથી એમ માદરાયણ માને છે' (પ્ર.સૂ. ૪૪૭) એ સિદ્ધાન્ત-સૂત્રથી પારમાર્થિક દૃષ્ટિથી ચૈતન્યમાત્ર હાવા છતાં ઉપન્યાસ અદિથી જ્ઞાત થતા પૂર્વોક્ત માયામય ગુણસમૂહ ખદ્ધ (સંસારી) પુરુષની વ્યવહાર દૃષ્ટિથી સભવે છે. તેથી એ શ્રુતિઓના વિરોધ નથી એક અવિરોધ કહેનાર બતાવનાર) સૂત્રકારે, અને આ ત્રણ સૂત્રને ઉક્ત અપરક તરીકે સમજાવતા ભાષ્યકારે મુક્તની ઈશ્વરભાવાપત્તિનું અનુમાન (શ્રુતિને આધારે દલીલ કરીને સિદ્ધ—) કર્યુ અને ભાતી અહિં નિબધા શ્રુતિર્થી સમર્થિત આ સૂત્ર સમૂહને અને ભગવાન ભાષ્યકારે (શ'કરાચાર્ય') રજૂ કરેલ વચનાને તે જ રીતે અનુસર્યો. ૭૬ વિવર્ણ : મુક્ત જીવ પેાતાના રૂપથી રહે છે એમ જ્યારે શ્રુતિ કહે છે ત્યારે શું અભિપ્રેત છે—સત્તત્વ, સર્વેશ્વરત, અપહતપાપ્યત્વ આદિ ગુણાથી વિશિષ્ટ રૂપે મુક્ત રહે છે એમ અભિપ્રેત છે, કે શુદ્ધ ચિન્મ ત્રરૂપથી રહે છે એમ અભિપ્રેત છે, કે દ્વિવિધરૂપથી રહે છે એમ અનિપ્રેત છે? ઉપન્યાસ, વ્યપદેશ અને વિધિ દ્વારા સમજાય છે કે અપહત પાપ્યત્વાદિ ગુણાથી વિશિષ્ટ એવ બ્રાહ્મ રૂપથી રહે છે એમ જૈમિનિ આચાય માને છે. ઉદ્દેશરૂપ વાકયસમૂહ ને ઉપન્યાસ, જેમ કે ‘ ચ બારમાઙવતાભ્ભા વિગરો વિમૃત્યુર્વિશોજો... એમ શરૂ કરીને ‘સોડàય: સ વિઞિજ્ઞાસિતથ્ય: એમ વિચારનું વિધાન કયુ" છે. તે જ રીતેષ સત્રે રદ્દ મૂતાધિપતિ: ..એમ શરૂઆત કરીને તમેä વેઢાનુવચનેન ત્રાણા-વિવિવિન્તિ (બૃહદ્ ૪. ૪. ૨૨) એમ તેને જાત્રા માટે યજ્ઞાદિત્તું વિધાન કર્યુ છે તેથી ઉપન્યાસ પ ઉપલક્ષણ છે અને તેથી સત્તાદિ વિશેષ પણ સમજવાના છે અને સવ નુત્ય દિન વ્યપદેશ છે.—ચસ જ્ઞ સર્વવિટ ચર્ચ જ્ઞાનમય' તત્વ: (મુણ્ડક ૧. ૧. ૯) પ્રત્યાદિ જે વાયસ દલ ઉદ્દેશરૂપ ન હોય તેમ વિધિરૂપ ન હેાય તે બ્યપદેશ કહેવાય છે. સત્તત્વાદિસદલ' ઉદ્દેશરૂપ નથી કારણ કે કાઈ વિધેય દેખાતું નથી; તેમ વિધિ પણ નથી. અજ્ઞ'તનું જ્ઞાન કરાવા તે વિધિ -- તન્ વયે તિ....થર શબ્દના પ્રયાગ હાવાથી એ આગળ કહેલાના અનુવાદરૂપ છે એમ સમજાય છે. મિનિના મતે આ ઉપન્યાસ . પપદેશ અને વિધિથી સમજાય છે કે For Personal & Private Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ થતુથ પરિચ્છેદ પ૭૭ મુકત જીવ બ્રાહ્મ એવા વાસ્તવ ધમસમૂહથી યુકત રહે છે તેથી બ્રહ્મથી અભિન્ન એવે તે તેના રૂપથી યુક્ત રહે છે. જૈમિનિ માને છે કે મુક્ત છવ સર્વશવાદિ ગુણાથી વિશિષ્ટ બ્રાહ્મ રૂપથી યુક્ત રહે છે, જ્યારે ડામ આચાર્ય માને છે કે મુકત જીવ ચૈતન્યમાનરૂપે જ રહે. છે યાજ્ઞવલ્કયે મયીને કહ્યું કે "જેમ મીઠાને ગાંગડે બહાર અને અંદર લવણરસ જ છે તેમ હે મૈત્રેયી ! પ્રસ્તુત આત્મા શરીરની અંદર કે બહાર ચૈતકરવભાવ છે” બહ૬ ૪૫.૧૩). મુક્તિમાં બ્રહ્મથી અભિન્ન રહેનાર મુકત જીવન કેઈ ધર્મ નથી. ઐશ્વર્યાદિ જે ઉપન્યાસ અતિથી સમજાય છે તે શ્રુતિના તાપને વિષય નથી માટે તે તુચ્છ છે એમ હવામિનું માનવું છે. આ બન્ને મત પૂર્વપક્ષ છે. સિદ્ધાન્તસૂત્રમાં બાદરાયણ આચાર્ય સિહા પક્ષ રજુ કરે છે કે ઉપર્યુક્ત કૃતિઓને વિરોધ નથી અને મતેમ વિરોધ નથી. પારમાર્થિક દષ્ટિએ જીવ ચૈતન્યમાત્ર સ્વરૂપ છે. જૈમિનિ-મતની જેમ ગુણસમૂહને વાતવ નથી માન્ય તેથી ચિત્માત્રત્વનું પ્રતિપાદન કરનાર શ્રુતિને વિરોધ નથી; અને ઔડુલોમિ માને છે તેમ ગુણસમૂહને તુરછ નથી માન્યો તેથી ગુણવિષયક શ્રુતિઓ નિવિજય બની જશે એ આપત્તિરૂપ વિરોધ પણ નથી. ઇવમ એ સૂત્ર-ભાગથી મુકતનું ચિત્માત્રત્વ માનીને પૂર્વમાન ૨ એ સૂત્રભ ગથી ઉપન્યાસ આદિથી જ્ઞાત થતા ગુણસમૂહને પણ મુક્તાત્મામાં માને છે. ઈશ્વર ભાવાપતિ વિના મુક્તમાં ગુણસમૂહ સંભવે નહિ તેથી સત્રમાં મુક્તની ઈશ્વરભાવાપતિ માની છે એમ દેખાય છે. ભાષ્ય આદિ પણ આને પ્રતિકૂલ નથી, ઊલટાં અનુકૂલ જ છે. આનું વિવેચન કરતાં વ્યાખ્યાકાર કૃણાનંદતીર્થ કહે છે કે મુક્તની ઈશ્વરભાવાપત્તિ માનવામાં આવે તે જે બિં ભભૂત ઈશ્વર છે તે સાધક પર અનુગ્રહ કરવાને માટે માયામય શરીરને અંગીકાર કરે છે તેથી મુક્ત જીવ પણ શ કરી જ છે એમ માનવું પડશે. અન્યથા “ઝીન રમમાળા' ઇત્યાદિ શ્રુતિસિદ્ધ ઐશ્વર્ય ન હોઈ શકે. અને આમ માનતા મારી વાય સતા' (છા. ૮.૧૨.૧) એ શ્રુતિથી મુક્તના અશરીરવનું પ્રતિપાદન છે તેને વિરોધ થાય અને આ અશરીરવ કેવી રીતે સ ભવે એમ આકાંક્ષા થતાં, વિદ્યાના સામર્થ્ય થી પરહ્મ પ્તિ થતાં તે પ્રાપ્ત થાય છે, અન્યથા નહી એમ પ્રતિપાદન કરવા માટે અશરીરત્વ'નું પ્રતિપાદન કરનાર વાકાની પછી “વર કatતિકારશ્મા” (છા ૮.૨.૩) એ વાકય છે એવું પ્રતિપાદન કરનાર જ્યોતિરાધિકરણ (બ્ર. સ. ૧.૩.૪૦)ને વિરોધ થાય, કારણ કે પરબહા અતિ પછી પણ સશરીરત્વ માનવામાં આવે છે. જ્યોતિરાધિકરણનું ભાષ્ય આ પ્રમાણે છે– “ બનાવી વાવ = (છા. ૮.૧૨.૧) એમ પ્રતિપાદિત અશરીરતાને માટે તેની જ્યોતિ-સંપત્તિનું કથન છે અને બ્રહ્મભાવથી અન્યત્ર અશરીરત્વ સ ભવતું નથી.” જ્યોતિથી અહી બલ વિવક્ષિત છે. વળી મુક્તમાં સર્વજ્ઞત્વ આદિ માનવામાં આવે તે “યત્ર વહ્ય સારવાર તન ચં વન' (બહ૬. ૨.૪.૧૪) (જ્યાં તેને માટે બધુ આત્મા જ બન્યું હોય ત્યાં કોનાથી કેને જુએ) ઇત્યાદિથી મુક્તને વિષે વિશેષ વિજ્ઞાનના અભાવનું પ્રતિપાદન છે તેને વિરોધ થાય. અને આ વયન પરમ મુક્તિ વિષયક છે એમ વાવ્યાણપુરો (.સ. ૪.૪.૧૬) એ સૂત્ર અને તેના ભાષ્ય આદિથી સ્પષ્ટ થાય છે. વળી સર્વેશ્વરભાવ પ્રાપ્ત થયેલા મુક્ત છવને તે ઈશ્વરભાવાપત્તિની દશામાં હોય ત્યારે સગુણ ફાવિદાનભૂત ઈશ્વરભાવપતિ તો દલ માં જેમ સ્વીકારવામાં આવે છે તેમ છે હું પહેલાં સિ-૭૩ For Personal & Private Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ પ૮ सिद्धान्तलेशसस्महः સંસારી હતું તે હું હવે ઈશ્વર થયે છું' એવું પ્રતિસંધાન સ્વીકારવામાં આવે છે કે નહિ ? આ પ્રતિસધાન સ્વીકારી શકાય નહિ, કારણ કે પહેલાંની ઉપાધિને નાશ થઈ ગયો હોવાથી તે પ્રમાણે અનુસંધાન સંભવે નહિ, કારણ કે ઉપાધિના ઐકયને અનુસ ધાનના પ્રાજક શરીરમાં સમાવેશ છે. પ્રતિસધાન નથી એ પક્ષ પણ ટકી શકે તેવું નથી, કારણ કે ઈશ્વરભાવાપત્તિમાં કેવળ સ્વરૂપથી રહે તેની અપેક્ષાએ આ પક્ષમાં મુક્તથી ક્ષતઃ કેઈ વિશેષ જણાતો નથી. તેથી ઈશ્વરભાવપત્તિનું ઉપપાદન કરવામાં કઈ વધારે પડતું પ્રયોજન પ્રાપ્ત થાય છે એવું નથી. તેથી સિદ્ધ થાય કે મુક્તની ઈશ્વરભાવાપત્તિનું પ્રતિપાદન “ચત્ર સ્વય નારખેવામા.' ઇત્યાદિ શ્રુતિથી વિરુદ્ધ છે અને તેને અનુસરતાં અનેક ભાષ્યાદિથી વિરુહ છે અને પ્રયોજનશૂન્ય છે. માટે જ ન્યાયરક્ષામણિમાં અપધ્યદીક્ષિત કહે છે કે બધા મુક્ત થાય ત્યાં સુધી મુક્તની બિંબેશ્વરભાવપત્તિ હોય છે એમ અમે સિદ્ધાન્તલેશસંગ્રહમાં બતાવ્યું હોવાથી જેના વરૂપને આવિર્ભાવ થયો છે તેવા મુક્તને સત્યકામ–સર્વેશ્વરભાવની પ્રાપ્તિ છે. અહીં સિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં યથાકત અસ્વારસ્ય મનમાં રાખીને (અર્થાત્ એ કથન યુકિત. યુકત નથી લાગતું માટે મનને ગોઠતું નથી એમ વિચારીને) મુકતાની શુદ્ધ ચૈતન્યભાવાપત્તિ અને તેના પક્ષમાં જક્ષણું આદિ ઐશ્વર્યની ઉપપત્તિ અપધ્યદીક્ષિતે જ દર્શાવી છે. તે ગ્રંથ આ પ્રમાણે છે “બધા મુક્ત થાય ત્યાં સુધી મુકતાનું સત્યકામત્વ, સત્યસંક પ આદિ ઉપપત્ર છે. તેની શુહ ચૈતન્યભાવાપત્તિમાં પણ તે બધું ઉપપન્ન જ છે, કારણ કે શુદ્ધ ચૈતન્ય જીવ અને ઈશ્વરમાં અનુસ્મૃત ચૈતન્ય સામાન્ય તરીકે રહે છે. તેથી જ જેમને બ્રહ્મનો સાક્ષાત્કાર થયું છે તેમને બધા મુકત થાય ત્યાં સુધી સર્વાત્માની પ્રાપ્તિ થાય છે. માટે વામદેવને મનુભાવ, સુયભાવ આદિ થાય છે એવું શ્રવણ છે ( મહૂં મનુરમવં સૂર્યશ..). આમ મુક્તને વિષે સાર્વભૌમાદિ માનુષ તરીકે, ઇન્દ્રાદિ લેકપાલ તરીકે, અને દહરાદિ ઉપાસનાનું ફળ ભોગવનાર પુરુષ તરીકે જક્ષણ આદિ, સલેકકામાવાતિવાળા હોવું, બ્રહ્મલોકમાં સમાહિત સત્યકામના અનુભવ કરનાર હેવું એ કહેવું શક્ય છે; માટે જક્ષણદિનું શ્રવણ ૫ણ ઉ૫૫ન્ન છે.” અને તેના અનુસાર પ્રકૃત સૂત્ર, ભાષ્ય આદિમાં બ્રાહ્મ ઐશ્વર્ય મુક્ત જીવમાં છે એ સ્વીકાર છે. મુકત બ્રાહ રૂપથી યુક્ત રહુ છે એવું માનવામાં આવતાં પણ જૈમિનિ મતની જેમ સિદ્ધાન્તમાં અતને વિરાધ નથી. તે રૂ૫ બીજા બદ્ધ જીવોની અવિદ્યાથી કુત છે એ સ્વીકાર હોવાથી મુકત જીવ’ ચેતન્યમાત્રરૂપ છે એમ પ્રાપ્ત થાય છે. તેનું તાત્પર્ય મુકતની ઈશ્વરભાવાપત્તિપરક નથી એમ સક્ષેપમાં કહી શકાય ।। न च श्रुत्युपबृंहितस्य एतावतः सूत्रभाष्यवचनजातस्य 'ऐश्वर्यमज्ञानतिरोहितं सद् ध्यानादभिव्यज्यत इत्यवोचत् । - હરિ સૂત્ર થનુ તણૂલ્યોતિપુજતો ” (.રૂ, કો.૨૭૫) इति संक्षेपशारीरकोक्तरीत्याऽभ्युपेत्यवादत्व युक्तं वक्तुम् । तस्मान्मुक्तानामीश्वरभावापोरवश्याभ्युपेयत्वादेतदसम्भव एव प्रतिविम्बेश्वरवादे दोषः। तदाहुः कल्पतरुकाराः-'न मायाप्रतिविम्बस्य For Personal & Private Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ विमुक्तैरुपसृप्यता' इति । एतदसम्भवश्च एकजीववाद - पारमार्थिकजीव भेदवादयोरपि दोषः । અને શ્રુતિથી સમર્થિČત આટલાં સૂત્ર અને ભાષ્યનાં વચનાને . 'સૂત્રકારે (વામિથ્થાનાત્ત એ સૂત્રથી) શરીરી (જીવ)નું ઐશ્ર્વય અજ્ઞાનથી તિરહિત હૈઈ ને (ઈશ્ર્વરના સ્વરૂપના) ધ્યાનથી અભિવ્યક્ત થાય છે—એમ જે કહ્યું તે ઉકત હેતુથી અશ્યુપેત્યવાદ છે”—એમ સક્ષેપશારીરકમાં કહેલી રીતથી અલ્યુપેત્યવાદ કહેવાં એ યુક્ત નથી. તેથી મુક્તાની ઈશ્વરભાવાપત્તિ અવશ્ય સ્વીકારવાની હાવાથી પ્રતિબિંબરૂપ ઈશ્વર માનનાર પક્ષમાં તેનેા (મુક્તની ઈશ્વરભાવાપત્તિના) અસ‘ભવ જ દોષ છે. તેથી કલ્પતરુકારે (અમલાન ) કહ્યું છે—" માયામાં પ્રતિબિંબરૂપ (ઈશ્વર)નું મુકતાથી પ્રાપ્ત થવાપણુ નથી. અને એના (ઇશ્ર્વરભાવાપત્તિના) અસભવ એ એકજીવવાદમાં અને પારમાર્થિકજીભેદવાદમાં પણ દ્વેષ છે. વિવરણું : શંકા થાય કે બ્રહ્મસૂત્રના ચારેય અધ્યાયમાં ઢાંકેલી શ્રુતિ, મૂત્ર અને ભાષ્યાદિ ગ્રંથમાં મુક્તની ઈશ્વરભાવ પત્તિ વિષે જે કર્યું છે તેને સક્ષેપશારીરકના ક સર્વજ્ઞાત્મમુનિએ પ્રૌઢિવાદ તરીકે ગણ્યું છે (~~આ અમે માનત! નથી છતાં તમારા સાષ ખાતર માની લઈએ તેા પણુ અમારા મતમાં દોષ નથી એમ હિંમતથા કહેવું તે)—તેથી મુતની ઈશ્વરભાવાપત્તિમાં આ શ્રુતિ, સૂત્ર આદિ પ્રમાણુ કેવી રીતે હોઈ શકે? આના ઉત્તર એ છે કે જ્યારે શ્રુતિથી આટલું સમથ'ન મળતું હોય ત્યારે સહ્યેશારીરકકારના મત પડતા મૂકવા જોઇએ. (વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ' કહે છે કે જે દલીલા ઉપર આપવામાં આવી છે—મુક્તની ઈશ્વરભાવાપત્તિમાં અનુપપત્તિઓને કારણે અસ્વારસ્ય બતાવવા —તે દીલા સત્ર જ્ઞાત્મમુનિને કહેતો: થી વિવક્ષિત છે). સુક્તની ઇશ્વરભાવાપત્તિ અવશ્ય સ્વીક્રાય' છે. તેથી ઊલટુ જ્યાં એનૈા સભવ ન હોય, ઈશ્વરભાવાપત્તિની અનુપતિ હોય ત્યાં જ દોષ છે, જેમ કે ઈશ્વરને માયામાં પ્રતિબિંબ માનનાર પક્ષમાં, તેમજ એકજીવવાદમાં અને જીવ અને ઈશ્વરને ભેદ પારમાર્થિક છે એમ માનનાર વાદમાં. વ્યાખ્યાકાર કૃષ્ણાન દંતીય કહે છે કે જીવ અત ઈશ્વર ના ભેદ પારમાર્થિક છે એમ માનનાર વાદમાં તે મુક્ત શુદ્ધભ્રહ્મરૂપે રહે છે એ લક્ષણવાળી મુક્તિ પણ સ ંભવતી નથી એમ પણ આનાથી વધારામાં સમજવુ - यतु कैश्चिद् द्वैतिभिरुच्यते - भेदस्य पारमार्थिकत्वेन मुक्तौ जीवस्येश्वरभावाभावेऽपि तत्रापीश्वर इव पृथगपहतपाप्मत्वादिगुणसम्भवादविरोध इति । तत्तुच्छम् । तथा सति जीवस्यापहतपाप्मत्वादिक्रमस्तीति न तस्य ब्रह्मलिङ्गत्वमिति शङ्कापरिहाराला मेन उत्तराच्चेदाविर्भूतस्वरूपस्तु' (ब्र.सू. १.३.१९) इति सूत्रविरोधात् । ' ब्राह्मण जैमिनिः ' (ब्र.सु. ४-४-५ ) इति सूत्रे जोवगतस्यापहतपाप्मत्वादेः, 'उपन्यासादिभ्यः? For Personal & Private Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसङ्ग्रहः started परेषामप्यभिमतस्य 'जश्न क्रीडन् रममाणः' (छा. ८. १२.३) इत्यादिश्रुत्युदितस्य जक्षण देव ब्राह्मत्व नर्देश विरोधाच्च । भेदे तेषां गुणानां सत्यत्वेन 'चितितन्मात्रेण' ( ब्र. सू. ४.४.६ ) इति सूत्रोक्तस्य मुक्तनीनां चैतन्यमात्रत्वस्य 'एवमपि ' (ब्र... ४.४.७ ) इति सिद्धान्तसूत्र ऽङ्गी हारविराधाच्च, ‘ સદ્યાવિકિ: ' (ન.સુ. ૪.૪.૨-૩) इत्यविकर गविरोधाच्च । तत्र हि 'वन रूपेणाभिनिष्पद्यते' (छा. ८. १२.३) इति श्रुताँ आगन्तुना केनचिद्रूपेणाभिनिष्पत्तिर्नोच्यते स्वेनशब्दवैयर्थ्यापशेः येन रूपेण आगन्तुना स्वयमभिनिष्पद्यते तस्यात्मीयत्वस्यावक्तव्यत्वात् । तस्मादात्मवाचिस्वशब्दोपादानाद् नित्यसिद्धेन स्वस्वरूपेणैवाभिनिष्पत्तिविवक्षिता, न तु केनचिद्धर्मेणेति व्यवस्थापितम् । કેટલાક દ્વૈતવાદીઓ કહે છે કે “ભેદ પારમાર્થિક હોવાથી મુક્તિમાં જીવના ઈંશ્વરભાવ થતા નથી તે પણ ત્યા (મુક્તમાં) ઈશ્વરમાં છે તેમ અલગ અપહતાપ્યત્વ આદિ ગુણના સાઁભવ છે તથી વિરોધ નથી ”—તે તેા તુચ્છ (કાઢી નાંખવા જેવુ) છે. તેનુ કારણ એ કૅ તમ હાય તેા જીવમાં અપહતા મત્વ આદિ હોય છે (એમ માનવું પડે) તેથી તે બ્રહ્મનુ લિંગ ન રહે તેથી શ ંકાના પરિહાર પ્રાપ્ત ન થાય, માટે ‘ઉત્તરાવેત્...’ (બ્ર. સૂ. ૧.૩.૧૯) એ સૂત્ર સાથે વિરોધ થશે. અને ‘માહેન મૈં મન’ (પ્ર.સ. ૪.૪ ૫) એ સૂત્રમા જીવમાં રહેલા અપહતપાત્મ્યત્વ આદિના, અને ‘હાલાવિમ્યઃ' એમાં આદિ' શબ્દના અર્થ તરીકે બીજાઓને પણ માન્ય ‘હસતા, રમતા, આનદ કરતે' ઇત્યાદિ શ્રુતિથી કથિત જક્ષણ વગેરેના બ્રાહ્મ’... (બ્રહ્મ સાથે સબંધિત) તરીકે નિર્દેશ છે તેના વરાધ થાય. અને (જીવ અને બ્રહ્મને) ભેદ હાય તા તે ગુણેા સત્ય હાવાથી વિત્તિત્તમાત્રેળ' (બ્ર.સુ. ૪૪.૬) એ સૂત્રમાં કહેલા મુક્ત જીવેાના ચૈતન્યમાત્રત્વના વમવિ ’( બ્ર.સ. ૪.૪.૭) એ સિદ્ધાન્તસૂત્રમાં સ્વીકાર કર્યા છે તનેા વિરાધ થાય. અને ‘સમ્વદ્યાવિઓવઃ' એ અધિકરણના (થ્ર.સૂ. ૪.૪.૧-૩) વિરોધ થશે કારણ કે ત્યાં વેન નામિનિળયંતે (છા. ૮.૧૨.૩) એ શ્રુતિમાં આગન્તુક (ઉપાદ્ય) કાઈક રૂપથી અભિનિવૃત્તિ કહો નથી કેમકે એમ હાય તે ‘સ્વ’ શબ્દ યથ બની જાય. તેનુ કારણ એ કે જે આગન્તુક (ઉપાદ્ય) રૂપથી તે અભિનિષ્પન્ન થતા હાય તેને ‘આત્મીય’ કહે... ચેગ્ય ન થાય. તેમા ‘આત્મા (પેત )ને વાચક ‘સ્વ' શબ્દ - પ્રચાયા છે માટે નિત્યસિદ્ધ સ્વરૂપથી જ આનિષ્ણાત્ત વિક્ષત છે, નહિ કે કોઈક ધમ થી એમ વ્યવસ્થાપિત કરવામાં આવ્યુ છે. વિવરણ અદ્વૈતી માને છે કે પ્રજાપતિવિદ્યામાં મુક્તના અપહતાપ્યત્વ આદિ આઠ ગુણાનું, પ્રતિપાદન છે, જો મુકત વને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એમ ! માનવામાં આવે For Personal & Private Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ થતુર્થ પરિરછેદ ૫૮૧ તે આ સંભવે નહિ માટે મુકતનો ઈશ્વરભાવ માનવું જોઈએ. અને જીવને ઈશ્વરથી સાચે ભેદ હોય તે જીવને ઈશ્વરભાવ સંભવે નહિ. દેતવારીઓ આ બાબતમાં સમત નથી તેમને એ ઠીક નથી લાગતું. તેમાંના કેટલાકે શ્રુતિ અને સુત્રની વ્યાખ્યા કરીને એમ બતાવ્યું છે કે જીવ અને ઈશ્વરને ભેદ માનીને પણ શ્રુતિ અને સૂત્રમાં નિરૂપિત મુક્તના અપહત પામત્વ આદિ ગુણે, મુકતને ઈશ્વરભાવ પ્રાપ્ત ન થાય તે પણ, સંભવે છે. દંતવાદીઓના આ મતનું અહીં ખ ડન કર્યું છે. જો જીવમાં ઈશ્વરથી જુદાં અપહતપાખવ આદિ માનવામાં આવે તે ૩ત્તરાર્ એ સૂત્રભાગમાં જે શીકા કરી છે તેનું, “ માવિત. auતુ' એ પરિહારભાગથી મુકત જીવમાં અપહત પામવ આદિ આઠ ગુણોના આવિર્ભાવનું કથન છે તેમાં પણ સમાધાન પ્રાપ્ત થતું નથી. જે આ આઠ ગુણે જવ અને ઈશ્વર જે ભિન્ન છે તે બન્નેમાં હોય તે બ્રહ્મનાં અસાધારણું લક્ષણ માની ન શકાય, અને બ્રહ્મલિંગ તરીકે પ્રાપ્ત ન થતાં, દહરાકાશ ઈશ્વર છે એવો નિર્ણય એ ગુણેના આધારે કરી શકાય નહિ. જે જીવ અને ઈશ્વર ભિન્ન હોય તે અપહત પામત્વ આદિને “બ્રાહ્મ' (બ્રહ્મના) ન કહી શકાય, જ્યારે ઢંતાઓ પણ અહી અ૫હતપામત્વ આદિ અને જક્ષણ આદિ ઐશ્વર્યાને “બ્રાહ્મ' માન છે. જીવ અને બ્રહ્મ ભિન્ન હોય તો આ સત્ય ગુણવાળા છવમાં ચિન્માત્રd કેવી રીતે હોય? વળી આ ગુણને સમૂહ મુકિતમાં ઉત્પન્ન થાય છે કે નિત્યસિદ્ધ છે? જે એ સ્વર્ગાદની જેમ ઉત્પાદ્ય હાય તે વિદ્યાથી “સ્વરૂપથી આવિર્ભાવ પામે છે એમ કહેવાને કઈ અર્થ રહે નહિ. “સ્વ' શબ્દથી તેમ ન કહ્યું હોય તે પણ “મુકિત’ રૂપ મુક્તમાં ઉત્પન્ન થાય તે તે તેનું “સ્વય” “પતાનું જ હોય. આમ “સ્વ” ને “સ્વય” અર્થમાં લેવું તે વ્યર્થ છે. તેથી “સવ'ને અથ “સ્વસ્વરૂપ' લેવો જોઈએ. કારણ કે એ અર્થમાં પણ “સ્વ' શબ્દ રઢ છે. નાના અર્થ હોવાથી અને “સ્વકીય” એ અર્થ આ સંદર્ભમાં સંભવ ન હોવાથી સ્વશબ્દ “આત્મસ્વરૂપ'ને વાચક છે એમ નિશ્ચિત થાય છે એવો ભાવ છે. किव्वेदमपहतपाप्मत्वादि जीवस्य मुक्तावागन्तुकं चेत् , 'सम्पद्याविर्भावः' इति मुक्तावागन्तुकरूपनिषेधेन 'पराभिध्यानातु तिरोहितम्', 'उत्तराच्चेदाविभूतस्वरूपस्तु' इत्यपहतपाप्मत्वादेर्बन्धमुक्त्यास्तिरोभावाविर्भावप्रतिपादनेन च विरोषः स्यादिति नित्यसिद्धं वाच्यमिति बन्धस्य मिथ्यात्वं दुर्वारम् । नित्यसिद्धमपहतपाप्मत्वं हि सर्वदा पाप्मरहितत्वम् । न च वस्तुतः सादा पाप्मरहिते पाप्मसम्बन्धः, तन्मूलककर्तृत्वभोक्तृत्वसम्बन्धो वा पारमार्थिकः सम्भवति । एवं च जीवस्येश्वरा नेदोऽपि दुर्वारः । श्रुतिबोध्यादभेदविरोधिबन्धस्य सत्यत्वाभावात् । अन्यथा संसारिणि नित्यसिद्धसत्यसङ्कल्पतिरोधानोक्त्ययोगाच्च । न हि जीवस्य संसारदशायामनमानो यात्कञ्चिदर्थगोचरः कश्चिदस्त्यवितथसङ्कल्पस्तिरोहित इति परैरपीष्यत । किं त्वीश्वरस्य यन्नित्यसिद्धं निरवग्रहं सत्यसङ्कल्पत्वम्, For Personal & Private Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨. सिद्धान्तलेशसहमहः तदेव जीवस्य संसारदशायामोधरा मेदानभिव्यक्त्या स्वकीयत्वेनानवभासमानं तं प्रति तिरोहितमित्येव समर्थनीयमिति घट्टकुटीप्रभातवृत्तान्तः। વળી, મુક્તિમાં જીવનાં અપહત પામત્વાદિ આગન્તુક છે એમ માનવામાં આવે તો ‘તHઘાવ:” એ મ મુક્તિમાં આગન્તુક રૂપનો નિષેધ છે તેનાથી, અને ઘામાનાજી તિરોહિતY', ‘ત્તાવેવિપૂંaહારતુ' એમ અપહત પામવ આદિના, બંધ અને મુક્તિમાં, (અનુક્રમે) તિભાવ અને આવિર્ભાવનું પ્રતિપાદન છે તેનાથી વિરોધ થાય માટે અપહત પામત્વાદિન) નિત્યસિદ્ધ કહેવું (માનવું) જોઈ એ તેથી બંધનું મિથ્યાત્વ દુર્વાર છે (બ ધ મિશ્યા છે એમ માન્યા સિવાય છૂટકો નથી, બંધનું મિથ્યાત્વ વારવું મુશ્કેલ છે). એ જાણીતું છે કે નિત્યસિદ્ધ અપહત પામત્વ એટલે સર્વદા પાપરહિત હોવું, અને જે વાસ્તવમાં સર્વદા પાપરહિત છે તેમાં પાપનો સંબંધ પારમાર્થિક હોઈ શકે નહિ; અથવા તે (પાપ-સંબંધ) જેનું મૂલ છે એવો કતૃત્વ, ભકતૃત્વનો સંબંધ પારમાર્થિક સંભવતો નથી. અને આમ તબંધ મિથ્યા છે માટે) જીવને ઇશ્વરથી અભેદ પણુ દુવર છે (-માન જ પડશે, કારણ કે મૃતથી પ્રતિપાદિત એ તેમને જે અભેદ તેના વિરોધી બંધ સત્ય નથી: અને અન્યથા (–બંધ સત્ય હોય તો) સંસારીમાં નિત્યસિદ્ધ સત્યસંકલપના તિરોધાનનું કથન અયુક્ત બની જાય. જીવન સંસારદશામાં ચાલુ રહેતો કેઈક એકાદ અને વિષય કરતો કઈક સારો સંક૯૫ તિરહિત છે એમ બીજાએ પણ સ્વીકારતા નથી, પરંતુ ઈશ્વરનું જે નિત્યસિદ્ધ નિરવગ્રહ (અપરિમિત) સત્યસંકલ૫ત્વ છે તે જ જવની સંસારદશામાં ઈશ્વરથી (તેના) અભેદની અભિવ્યક્તિ ન હોવાથી સ્વકીય તપતાના) તરીકે અવભાસમાન થતું નથી તેથી તેની પ્રતિ તે તિહિત છે એમ જ સમર્થન કરવું પડશે માટે ઘટકુટ્ટીવૃત્તાન્ત થયો. વિવરણઃ ઉપર બતાવ્યું તેમ “નં હવેળ...'માં આત્મવાચક “સ્વ” પદના પ્રયોગનું પ્રયોજન એ છે કે મુક્તિ સ્વર્ગાદિની જેમ આગન્તુક છે, ઉત્પાદ્ય છે એવી ગેરસમજને નિરાસ થાય. અન્યથા આ પદ વ્યર્થ બની જાય. સત્યસંકલ્પવાદિ૫ જે. “ન હન'માં મુક્તિ માનવામાં આવે છે તે જે આગન્તુક હોય તે તેના આગન્તુકર્વને નિષેધ કરનાર અધિકરણને જેમાં વિરોધ થાય છે તેમ બંધ દશામાં સત્યસંક૯પત્યાદિનું નિરધાન થાય છે એવું પ્રતિપાદન કરનાર સત્રથી અને મુકિત દશામાં સત્યસંક૯પત્યાદિને આવિર્ભાવ થાય છે એમ પ્રતિપાદન કરનાર સૂત્રથી તેને વિરોધ થાય. મુકિતમાં સત્યસંકલ્પવાદિ ક્વેસરથી ઉત્પન્ન થતાં હૈય તો શ્રુતિ-સત્રમાં કહ્યા પ્રમાણે તેમના તિરભાવ અને આવિર્ભાવને પ્રશ્ન જ ન રહે; તિભાવ અને આવિર્ભાવનું કથન અસંગત અને અયુકત બની જાય. અને ઈશ્વરની જેમ જીવમાં પણ અપહત પામવાદિ નિત્યસિદ્ધ હોય તો બધને મિથ્યા માનવો જોઈએ. અપહપામત્વ એટલે પાપને જીવ સાથે કદી પારમાર્થિક સંબંધ ન હો, અને એમ હોય તે પાપસંબંધમૂલક કવ-ભોકતૃત્વ-સંબંધ પણે પારમાર્થિક હોઈ શકે નહિ. આમ બ ધ મિથ્યા છે તે જીવને ઈશ્વરથી અભેદ માનવું જ પડશે. For Personal & Private Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ભાસ્કરાચાર્યે શંકા ઊભી કરી છે કે બંધને મિથ્થા સાબિત કરવાનું શું પ્રયોજન છે? બંધ સારો હોય તો પણ જીવ અને ઈશ્વરના અભેદનું પ્રતિપાદન છે તે સંભવે છે. આ શ કાને ઉત્તર આપતાં કહ્યું છે કે બંધ સત્ય છે એમ માનીએ તે પરમાત્માનું નિવમુક્ત " ણ સત્ય હોવાથી બે સાચા પણ વિરુદ્ધ ધર્મોવાળા જીવ અને બ્રહ્મને અગ્નિ અને હિમની જેમ) શ્રુતિ પ્રતિપાદિત અભેદ સંભવે નહિ. તેમને અભેદ માન હોય તે જીવના બંધનું મિથ્યાત્વ માનવુ પડશે. તિરોધાનનું કથન કેવી રીતે અયુક્ત બને છે એ સમજાવતાં પ્રશ્ન કર્યો છે કે જીવમાં રહેલું નિત્યસિદ્ધ સત્યસંક૫ત્વાદિ તિરહિત થયેલું છે એમ “વામિનાત.” સુત્રથી કહ્યું છે, કે ઈશ્વરમાં જ રહેલું નિયસિદ્ધ સત્યસંકલ્પત્વાદિ છે પણ જીવ પ્રતિ તે તિરહિત છે એમ એ સત્રથી કહ્યું છે. પહેલે વિકપ બરાબર નથી કારણ કે અતી એની જેમ બીજાએ વિરોધી પક્ષના ચિ તકે) પણ કાઈક એકાદ અર્થને વિષય કરનારે જીવમાં રહેલે સત્યસંકલપ તિરહિત છે એમ માનતા નથી. તે પછી સવ’ અર્થને વિષય કરનારે સત્યસંકલ્પ તિરહિત છે એમ તેઓ નથી માનતા એમ કહેવાની જરૂર જ નથી. અતસિદ્ધાન્તમાં “પ્રતિબિંબચૈતન્યરૂપ છમાં બિંબ ચૈતન્યરૂ૫ ઈશ્વરમાં રહેલાં સત્યસ કલ્પવાદિની અપેક્ષાએ જુદાં સત્યસ ક૯૫વાદિ સંસારદશામાં તિરહિત હોય છે ” એમ સ્વીકારવામાં નથી આવતું કારણ કે તેમ માનવા માટે પ્રમાણુ નથી, અને તેમ માનવાનું કે પ્રયોજન નથી. બીજો વિકલ્પ સ્વીકારતાં ગમે તેટલું દૂર જઈને પણ સિદ્ધાતીને જ મત રવીકારવાને આવે છે. આમ ઈશ્વરથી છવનો પારમાર્થિક ભેદ સિદ્ધ થતો નથી. બિંબભૂત ઇશ્વરની સાથે જીવને જે વાસ્તવ અભેદ છે તે પર્વની સંસારદશામાં અભિવ્યક્ત થતો નથી તેથી ઈશ્વરનું નિત્યસિદ્ધ સત્યસંકલ્પવાદિ સ્વકીય તરીકે ભાસતું નથી અને આ અર્થમાં તેનાથી તિરહિત છે એમ માનીને જ તિરોધાનનું સમર્થન કરવાને વખત આવે છે અને અને ફરી ફરીને પણ અતસિદ્ધાન્ત સ્વીકારવો પડે છે. આ ઘદટીપ્રભાતવાળી વાત થઈ. દાણ આપવું ન પડે એટલે દાણુની એારડીથી અંધારામાં દૂર દૂર રહીને રસ્તો કાપવાને પ્રયત્ન કર્યો પણ સવાર એ એરઠા આગળ જ પડી. એમ જવના ઈશ્વરથી અભેદ માને ન પડે માટે ગમે તેટલા પ્રયત્ન બીજાઓ કરે પણ છેલ્લે શ્રુતિને સમજાવવા અતસિહાન જ માનવો પડે છે. नन्वपहतपाप्मत्वं न पाप्मविरहः किं तु पाप्महेतुकर्माचरणेऽपि पापोत्पत्तिप्रतिबन्धकशक्तियोगित्वमिति न तस्य नित्यसिद्धत्वेन बन्धस्य मिथ्यात्वप्रसङ्गः । एवं सत्यसङ्कल्पत्वमपि शक्तिरूपेण निर्वाच्यमिति नेश्वराभेदप्रसङ्ग इति चेत्, मैवम् । एवं शब्दार्थकल्पने प्रमाणाभावात् । न हि पापजननप्रतिबन्धिका शक्तिः संसाररूपपरिभ्रमणदशायां पापानुत्पत्त्यर्थ कल्पनीया । तदानीं तदुत्परोरिष्टत्वात् । विद्योदयप्रभूति तु विद्यामाहात्म्यादेवाश्लेषः 'तदधिगम उत्तरपूर्वाधयोरश्लेषविनाशौ तद्वयपदेशात्' (प्र.सू. ४.१.१३) इति सूत्रेण दर्शितः। तत एव मुक्ताक्प्यश्लेष For Personal & Private Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ सिद्धान्तलेशसम्प्रहः સવારે દતિ = શિરાના તન્નાદુરાદતિHagsfમતजीवानां यावत्समुक्ति वस्तु पच्वैतन्यमानत्वाविरोधिबद्धपुरुषाविषाकृतनिरवमहैश्वर्यतदनुगुणगुणकलापविशिष्टनिरतिशयानन्दस्फुरणसमृद्धनिस्सन्धिबन्धपरमेश्वरभावापत्तिरादर्तव्येति सिद्धम् । વિરોધી શંકા કરે કે અપહતપામા હોવું એટલે પાપને અભાવ હે એમ નહિ, પર તે પાપનું કારણ બની શકે) એવાં કર્મનું આચરણ હોવા છતાં પણુ પાપની ઉત્પત્તિમાં રુકાવટ કરે એવી શક્તિથી યુક્ત હોવું તે; તેથી તે (અપહત પામવ) નિત્યસિદ્ધ હેય તેને લીધે બંધને મિથ્યા માનવાનો પ્રસંગ થતા નથી (–બંધને મિથ્યા માન પડે તેવું નથી. એ જ પ્રમાણે સત્યસંક૯૫ત્વને પણ શક્તિરૂપે સમજાવી શકાય તેથી (જીવના) ઈશ્વર સાથેના અભેદને પ્રસંગ નથી (અભેદ માનવું પડે તેવું નથી. (આવી શંકા કરે તો ઉત્તર છે કે) આમ ન બેલશે, કારણ કે આમ શબ્દાર્થની કલ્પના કરવા માટે પ્રમાણ નથી. પાપના ઉત્પાદનમાં રુકાવટ કરે એવી શક્તિ સંસારરૂપ પરિભ્રમણની દિશામાં પાપ ઉપન ન થાય તે માટે ક૯પવાની જરૂર નથી, કારણ કે ત્યારે તેની (પ પના) ઉત્પત્તિ ( વિધાને) માન્ય છે. જ્યારે જ્ઞાનના ઉદયથી માંડીને તો વિદ્યાના બળે જ (પા૫) ચુંટતું નથી એમ “તે (જ્ઞાન) પ્રાપ્ત થતા પછીનાં પાપ ચાંટતાં નથી અને પૂર્વનાં પાપ નાશ પામે છે કારણ ક (કૃતિ આદિમાં) તેવું કથન છે (શ્રત્યાદિથી તેવું સિદ્ધ છે)” (બ્ર. સૂ. ૪.૧.૧૩) સૂત્રમાં બતાવ્યું છે. તેનાથી જ ભક્તિમાં પણ પાપ ન ાંટે તેને સ બંધ ન હોય–) એ ઉપપનન બને છે માટે (પાપને ઉત્પન્ન ન થવા દે અવ) શક્તિની કલપના વ્યર્થ છે. તેથી ટાંકલાં શ્રુતિ અને સત્રને અનુસરનારાઓએ બધા જ મુક્ત બને ત્યાં સુધી મુક્ત જીની વસ્તુસત્ ચૈતન્યમાત્ર હોવાની અવિરોધી, બદ્ધ પુરુષની અવિઘાથી કરેલ નિ:સીમ એધર્વ અને તેને અનુરૂપ ગુણ-સમૂહથી વિશિષ્ટ નિરાશય આનન્દના સ્કરણથી સમૃદ્ધ અવી અખ ડ પરમેશ્વરભાવ૫ત્તિ માનવી જોઈએ એમ સિદ્ધ થાય છે. - વિવરણઃ જીવ અને બ્રહ્મને અભેદ માનવો પડે એ બીકે વિરોધી મતવાળો ચિંતક જીવમાં જુદુંજ અ૫હતપાખવ આદિ માનીને તેને વાસ્તવ બંધનું અવિધી બતાવવાને પ્રયત્ન કરે એમ માનીને તેનું ખઠન અહીં કર્યું છે. વિરોધી ચિંતક અપહત પામત્વને અર્થ નિષિદ્ધ કર્મના આચરણ છતાં પાપની ઉત્પત્તિમાં પ્રતિબંધક શક્તિવાળા હેવું એમ કરતા હોય તે તે આ શક્તિ વિદ્યાના ઉદય પહેલાં પાપની ઉત્પત્તિને રોક્વા માટે માને છે કે વિદ્યાની ઉત્પત્તિ પછી તેને માન્ય મુક્તિની પહેલાં પાપની ઉત્પત્તિ રોકવા માટે માને છે કે તેને માન્ય મુંકિત સમયે મુકતને દેહ, ઇન્દ્રિય આદિ હોવાથી પાપનું કારણ બની શકે તેવાં નિષિક કમનું આચરણ સંભવતું હોવાથી ત્યારે પાપની ઉત્પત્તિને રોકવા માટે માને છે ? પહેલે વિક૯૫ બરાબર નથી કારણ કે વિદ્યાના ઉદય પહેલાં સંસારદશાનાં પાપ ઉત્પન્ન થાય છે For Personal & Private Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ ચતુથ પરિચ્છેદ ૫૮૫ એમ વિરોધી, ચિંતકને રવીકાર્ય છે અને વિદ્યાના ઉદય પછી આવી કોઈ શક્તિ માનવાની જરૂર નથી કારણ કે વિદ્યાના બળે પૂર્વનાં પાપ નાશ પામે છે અને આગામી પાપ ચેટતાં નથી એમ શ્રુતિ અને સૂત્રથી સિદ્ધ છે. તેથી એમ માનવું જ પડશે કે બધા જીવો મુક્ત ન બને ત્યાં સુધી મુકત જીવને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે જેનું ઐશ્વર્ય વસ્તુસત ચૈતન્યમાત્રત્વથી અવિરુદ્ધ છે. આ અખંડ નિબધ ઐશ્વર્ય તેને અનુરૂપ ગુણસમૂહથી વિશિષ્ટ અને નિરતિશય (જેનાથી ચઢિયાતું કશું નથી એવા) આનંદકુરણથી સમૃદ્ધ છે. विद्वद्गुरोविहितविश्वजिदध्वरस्य श्रीसर्वतोमुखमहाव्रतयाजिसूनोः । श्रीरङ्गराजमखिनः श्रितचन्द्रमौलेरस्त्यप्पदीक्षित इति प्रथितस्तनूजः ॥१॥ तन्त्राण्यधीत्य सकलानि सदाऽवदातव्याख्यानकौशलकलाविशदीकृतानि । आम्नायमूलमनुरुध्य च सम्प्रदाय सिद्धान्तभेदलवसङ्ग्रहमित्यकार्षीत् ॥२॥ सिद्धान्तरीतिषु मया भ्रमदूषितेन स्यादन्यथाऽपि लिखितं यदि किठिचदस्य । संशोधने सहृदया सदया भवन्तु સસરાશિન્ટનનિર્વેિ રા* ત્તિ સિદ્ધાન્સજેશન વતુર્થ છેમાતા જેણે વિશ્વજિત્ યજ્ઞ કર્યો છે, જે શ્રીસવમુખમહાવ્રત કરનાર (આચાર્ય દીક્ષિત)ના પુત્ર છે, જેણે ચન્દ્રમલિને આશ્રય લીધે છે એવા વિદ્વાન ગુરુ શ્રી રંગરાજાવરીને અપરીક્ષિત (અપ્પયદીક્ષિત) નામે જાણીતે પુત્ર છે. (૧) આ શ્લોક કેટલીક પ્રતમાં નથી, For Personal & Private Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसम्माहः સદા શુદ્ધ વ્યાખ્યા કરવાની (ગુરૂની) કૌશલ-કળાથી સ્પષ્ટ કરવામાં આવેલાં સંપૂર્ણ શાસ્ત્રનું અધ્યયન કરીને અને વેદમૂલક સંપ્રદાયને અનુસરીને તેણે “સિદ્ધાન્તભેદલવસંગ્રહ જુદા જુદા સિદ્ધાન્તના મુદ્દાઓને સંક્ષિપ્ત સંગ્રહ) કર્યો છે (૨) બ્રમથી દૂષિત થયેલા મારા વડે એના સિદ્ધાન્તની રીતિઓમાં જે કશું અન્યથા પણ લખાઈ ગયું હોય તે સહદય (વાચકો) જે સાચા સંપ્રદાયના પરિશીલનથી તદ્દન શંકામુક્ત છે (અર્થાત્ જેમના નક્કર જ્ઞાનમાં શંકાને સ્થાન નથી, તેઓ તેને સુધારી લેવામાં દયાયુક્ત બને. (૩) સિદ્ધાન્તશસહન ભાષાનુશાહને ચતુર્થ પરિચ્છેદ સમાપ્ત. For Personal & Private Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ વિદ્યારશામાં નિષ્ટિ આચાર્યો, દર્શના સિદ્ધાન્ત, ગ્ર અતદીપિકા ૩૮૫, ૪૧૧. એકશરોકવવાદ ૧૦૬. અતવિદ્યાકૃત ૩૨૪. gવે ૧૧૪, ૩૯૭. અતવિઘાચાર્ય ૧૯૭, ૩૭૯, ૪૯૬, ૫૪૮.| કઠ ઉપ. ૧૪, ૧૨૪, ૩૯૬, ૪૨૦, ૪૭૬, ૫૦૮. અધ્વરમીમાંસક ૪૪૦. પતરૂ ૮૭, ૧૧૮, ૧૨૧, ૩૬૪, ૪૩૭. અનિર્વચનીયત્વ ૨૩૭. કહપતરુકૃત (કાર) ૪૮૬, ૫૭૮. અનેકવવાદ ૧૦૯, ૫૫૭. કલ્પસૂત્ર ૪૭૯. અન્યથાખ્યાતિવાદ ૨૩૭. કવિતાચિઠવતી (નૃસિંહભટ્ટોપાધ્યાય) બજે ૧૧, ૪૪, ૫૭, ૯૪, ૧૦૬, ૨૦૬, ૨૩૨. ૧૧૧, ૧૧૫, ૧૧૮, ૧૩૨, ૧૩૮, હવત્ ૩૩૫. ૧૪૨, ૧૪૮, ૧૪૭, ૧૬૦, ૧૭, ૧૯૦, ૧૯૮, ૨૩૯૨૪૧, ૨૪૫, ફૂટસ્થદીપ ૧૬૫, ૧૭૦, ૧૭૧, ૧૫, ૨૨. ૨૫૯, ૨૭૧, ૩૧૦, ૩૧૬, ૩૪૧, ૩૪૭, ૩૫૪, ૩૭૦, ૩૮૨, ૩૯૫, વિ ૫૮, ૬૦, ૧૦૫, ૧૧૦, ૧૧૭, ૪૦૧, ૪૫૦,૪૫૯,૪૮૯, ૪૯૩, ૧૩૧, ૧૩૭, ૧૪૧, ૧૪૪, ૧૪૬, ૫૧૭, ૫૨૫, ૫૩૨, ૫૩૫, ૫૫૭. ૧૫૭, ૧૫૮, ૧૭૫, ૧૯૫, ૨૪૦, અપચ્છેદન્યાય ૨૯૭, ૩૦૭. ૨૪૪, ૨૫૯, ૨૭૦, ૩૧૦, ૩૨૯, ૩૪૬, ૩૫૨, ૩૫૮, ૩૬૮, ૩૮૧, મારે ૨૬, ૧૧૨, ૧૧૬, ૧૨૦, ૧૪૩, ૩૯૧, ૪૦૦, ૪૦૬, ૪૩૬, ૪૪૯, ૧૪૩, ૧૪૭ ૧૪૯, ૧૧, ૨૦૦, ૪૭૫, ૪૮૪, ૮૮૮,૪૯૨, ૫૧૬,. ૨૦૫, ૨૫૯, ૨૭૩, ૩૧૪, ૩૪૮, ૫૨૫, ૫૪, ૫૩૫. ૩૫, ૩૯૬, ૪૦૩, ૪૫, ૪૮૮, ૪૮૯, ૪૯૪, ૫૫, ૫૩૫, ૫૫૪. કૌમુદી (દાંત) ૧૭૨, ૩૬૩. અર્વાચીન ૪૦૯. કૌમુદીકાર ૪૩, ૧૨૪. અવચ્છેદપક્ષ ૧૫૭, કોષીતપુપનિષદ્ ૫૬૯. અવિશેષાનેકશરીરકળવવાદ ૧૦૭. કેન ઉપ. ૪૭૯, ૪૮૯, ૪૯. આચાર્ય ૩૪૬, ૪૭૩, ૫૦૮. ગીતાભાષ્ય ૨૫. આનંદબોધ પ૩૯. ગીતાવિવરણ ૪૦. તરે ૧૦૯, ૧૧૪, ૨૦૧, ૨૪૫, ગૌપાદીયવિવરણ ૮૩. ૩૦૭, ૪૫, ૫૫૫. ચિત્રદીપ ૭૦, ૮, ૮૫. એકજીવવાદ ૨૫૬, ૫૭૯. | ચિન્મુખાચાર્ય ૩૭૬, ૫૪૯ For Personal & Private Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ सिद्धान्तलेशसएपहः છાળેય ઉ૫. ૩૧, ૪૮, ૧૧૭, ૪૨૦, ૪૬૬, ૪૬૭, ૫૬૦, ૫૬૪, ૫૭૫, ૫૯૨. જાબાલશ્રુતિ ૪૬૩. તત્વદીપન ૧૫૮. તત્વપ્રીપિકા ૧૭૦, ૧૭૧, ૧૯૫, ૩૬૩. તત્વવિવેક ૬૭. તત્વશહિ ૧૭૪. તરવશુદ્ધિકાર ૧૨૩, ૨૬૨, ૩૮૨. તૈત્તિરીય આરણયક ૪૦. તૈત્તિરીય ઉપ. ૧૪, ૪૭, ૧૧૭, ૪ર૦, ૪૯૦, દગ્દવિવેક ૮૫. દષ્ટિસષ્ટિવાદ ૩૭૩, ૩૭૪, ૩૭૮. દષ્ટિસષ્ટિવાદી ૩૬૭. દેતી ૫૭૯. પચ્ચીકરણ ૪૭૯. પદાર્થતત્વનિર્ણયકાર ૫૯, પામાર્થિકઇવભેદવાદ ૫૭૯. પૂર્વમીમાંસાસૂત્ર ૫, ૧૩, ૨૧, ૩૨૨, ૪૪૦, ૪૬૩. પડ-ગિરહસ્યબ્રાહ્મણ ૧૭૫. પ્રકટાર્થકાર ૮, ૧૨૨. પ્રકટાથવિવરણ ૬૫. પ્રતિબિંબસત્યત્વવાદ ૩૩૯, પ્રતિબિંબેશ્વરવાદ ૫૭૮. પ્રતિબિંબેશ્વરવાદિન ૮૫. પ્રશ્ન ઉપ. ૫૨, ૪૭૬. બૃહદારણ્યભાષ્ય ૧૦૪. બહ૬ ઉપ. ૩, ૧૪, ૧૬, ૨૫, ૬૫, ૭૨, ૯૦, ૧૦૯, ૧૨૦, ૧૭૨, ૩૯૧, ૩૯૧, ૩૯૨, ૪૦૯,૪ર૧, ૪૨૩, ૪૪૧, ૪૪૪, ૪૮૮,૪૯, ૪૯૪, ૫૦૮. બ્રહ્મસિદિકા૨ ૫૭. બ્રહ્મસત્ર ૩૧, ૧૭, , ૬૦, ૮૭, ૧૦૦, ૧૦૧, ૧૨૧, ૧૨૪, ૧૭૨, ૧૭૫, ૩૬૩, ૩૭૦, ૩૮૯, ૩૭૫, ૪૫, ૪૧૧, ૪૨૦,૪૩૬, ૪૩૭, ૪૪૬, ૪૪૮, ૪૫૩, ૪૫૬, ૪૬૬, ૪૬૭, ૪૭૦,૪૭૬, ૪૮૪, ૫૬૦, ૫૬૪, ૫૬૯, ૫૭૨, ૫૭૫, ૫૭૯, ૫૮૦, ૫૮૩. બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ૯, ૧૩, ૨૨, ૩૨, ૩૪, ૪૭, ૫૫, ૬૦, ૯૦, ૧૦૯, ૧૨૨, ૧૫, ૨૦૨, ૨૪૭, ૭૬, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૨૮, ૪૫૪, ૪૬૫, ૪૬૫, ૪૬૫, ૫૬૬. બ્રહ્માનજ ૯. ધ્યાનદીપ ૪૭૬. નાટકદીપ ૧૬૯, ૧૭૧. નારકસ્મૃતિ ર૭૪ યાયિક ૨૩૩. નક્કમ્યસિદ્ધિ ૭૫, ૪૩૩. ન્યાયનિકાકૃત ૧૫૧. ન્યાયનિર્ણય ૬૩. ન્યાયમત ૧૧૫, ૧૧૭, ૧૯૭. ન્યાયરત્નમાલા ૨૦૦ ન્યાયસુધાકૃત ૨૬૭. ન્યાયદેશિમત ૧૧૧. પચપ.દિક( ટીકા) ૨૦૨, ૨૨૮, ૨૦૨, ૩૭૬, ૪૮૮. પચપાદિકાવિવરણ ૪૮૮ (જુઓ વિવરણ). For Personal & Private Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ભગવતપાદ ૮૩, ૪૫૪. ભગવદગીતા ૩૯૨, ૪૧૧, ૪૩૭, ૪૪૪, ૪૭૬, ભામતી ૬૦, ૨૮૧, ૫૬૯, ૫૭૫. ભામતીમતાનુવતિન ૪ર૮. ભારત ૪૦૧. ભારતીતીર્થ ૧૨૨, ૩૫ર, ૪૭૬. ભાષ્યકાર ૧૨૦, ૧૨૪, ૪૭૬, ૫૬૫, ૫૬૯, ૫૭૨, ૫૭૫. માણકય ઉપ. ૭૭, ૭૦, ૮૨. માયા વિદ્યામેદવાદિન પર, ૫૪. યાયાવિદાભેદવાદિન ૫૫ મીમાંસક ૩૦૩, ૪૪૦. મુણ્ડક ઉપ. ૧૬, ૧૯, ૧, ૪૮, ૫૨, ૫૬, ૧૧૧, ૧૨૪, ૧૬૬, ૧૭૫, ૪૨૧, ૪૮૪, ૪૮૮. રામાદયાચાય ૩૭૬. વાચરપતિપક્ષાનુસારી ૪૦. વાચસ્પતિ મિશ્ર ૬૩, ૧૨૭, ૧૬૦. વાર્તિક ૧૦૪, ૨૮૬, ૪૫૮,૪૬૧, ૪૬૩, ૧૦૮, ૫૧૬, વાતિકકાર ૪૪૫. વાર્તિકવચનાનુસારી ૩૨. વિદ્યારણ્યગુર ૩૨૪. વિવરણ ૫૫,૭૫, ૧૧૮, ૧૨૧, ૧૨૮, ૧૫૪, ૧૫૭, ૧૫૮, ૧૬૨, ૧૮૬, ૧૯૨, ૨૪૫, ૨૮૬, ૩૪૭, ૩૭૬. વિવરણનુસાર ૨૨, ૪૮, ૮૭, - ૩૧૯, ૪૩૧. વિવરણેકદેશી ૨૪, ૧૩૪. વિવરણે પન્યાસ ૩૫ર. વિવતવાદ ૫૭, ૪૦૩. ગૃહ ૨૭૭. વૈશેષિક ૧૫૭. શાદપણ ૩૭૦. શાસ્ત્રદીપિકા ૨૯૯, ૩૦૨, વેતાશ્વતર ઉપ. ૫૯,૬૫, ૧૨૪, ૧૬૬, ૧૭૨, ૪૦૯, ૪ર૭, ૧૦૮, ૫૩૦, સર્વજ્ઞાત્મગુરુ ૫૩૫. સવિશેષાનેકશરીરેકજીવવાદ ૧૦૬ સિદ્ધાન્તમુક્તાવલી ૩૭૪. સરકૃત (કાર) ૧૦૧, ૫૬૪, ૫૭૨, ૫૭૫. સષ્ટિદષ્ટિવાદ ૩૭૪, ૩૭૮. સક્ષેપશારીરક ૩૦, ૩૧, ૪૮, ૬૮, ૨૨, ૩૫૪, ૪૦, ૫૭૮. સંક્ષેપશારીકકૃત(કાચાય) ૬૨, ૨૬૮. સંક્ષેપશારીરકાનુસારી ર૭, ૪૭. For Personal & Private Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક ४ा यामे , f, , , , , , i तदन sivi ७ायां , ४५is દેખાતાં પણ નથી આ અને આવી બીજી અશુદ્ધિઓ રહી છે તેમાંથી કેટલીક વાંચવામાં સરળતા રહે તે માટે નીચે દર્શાવી છે. N N . om २१ ૧૫૩ ૧૬૯ 1७० ૧૭૫ १८८ ૧૫ પંક્તિ ના સ્થાનમાં વાંચો शु नानाविधा... नानाविधा दर्शिताः २८ व्युपत्ति... व्युत्पत्तिः प्रत्य ૨૯ सा... सो चानवग्थिता ० व्युत्पत्तिमा धात् ० व्युत्पत्तिमान्धात् २२ तन्मूलक .. तन्मूलकल्पसूत्रात्मीय० २७ अरेऽष्यमात्मा अरेऽयमात्मा वर्तिनश्चतन्यस्य तिनश्चैतन्यस्य ૨૮ जानामि' ति जानामि' इति ३० नर्तका कन्नड़कीसाक्षी ब्रह्मकोटिरपि साक्षी न ब्रह्मकोटिरपि ति मन्त्रः इति मन्त्रः ૧૭ મલિતતાના મલિનતાના પ્રશ્ચ પ્રશ્ન ૨૧ प्रमात्त्ववच्च प्रमात्ववच्च ११ तस्या दम तस्या इदम. 'यदज्ञान 'यद्वतानं सन्निकर्ष सन्निकर्ष तदशे तदंशे न्द्रियान्वय इन्द्रियान्वयवायु बायुं तत्तनैमित्तिक तत्तन्नैमित्तिकव्याप्य ભેદ સંભવ હોવાથી ભેદને અધ્યાસ સંભવતા હોવાથી ०त्तदन्तगमनेना । •त्तदन्तर्गमनेना. ૧૫ न्यायन न्यायेन ૧૮ व्यर्थ व्यर्थ २० सिद्धः सिद्धः 30 મૃષ્ટિ ૨૫૧ ૨૫૩ २६२ २७७ ૨૯૯ 303 ૩૨ व्याप्यं ૩૧૯ ૧૧ ૩૨૧ ૩૩૫ ३४८ ३७० સુષ્ટિ For Personal & Private Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ सिद्धान्तलेशसाहः ૫૯૧ ५४ પંક્તિ २२ શુદ્ધ रोचयन्ते १७ ३७४ ३८५ ४०८ ४०५ ૪૧૨ ४३७ ४४९ ४५६ पट ૨૨. २४ २८ ૧૪. ૨૧ ૧૪. 30 ના સ્થાનમાં વાંચે रो न्त ०स्वभाव •स्वभावं श्रुत्यनुराधा श्रुत्यनुरोधा यागिनां योगिनां पट व्यज्ञाद्यत्पादित. ०यज्ञागुत्पादित स्मृतरापातताऽपि स्मृतेरापाततोऽपि सन्न्य स्य सन्न्यासस्य सन्न्या ... सन्न्यासापूर्वनिवर्त्यमिति कर्मव० तदु योग तदुपयोगः निगुणोपास्तेः निर्गुणोपास्ते वेद्यत्वप्रति. ०वेद्यत्वश्रुति० काम तुर. कामातुर जीव मुत्ति. जीनन्मुक्ति पराकतुं पराकर्तु ०ज्ञान विना ज्ञानं विना संसर्गगोचर. संसर्गागोचर સંસર્ગ વિષયક સંસર્ગવિષયક जन्यत्व: जन्यत्वेऽमूल ज्ञाना० मूलाज्ञाना० विमुत्युविशोको विमृत्युविशोको सम्प्रसाद्धो सम्प्रसादो सांसारिका स्थाभेद. सांसारिकावस्थाभेद० संक्षेपज्ञारीरकाक्त....त्व संक्षेपज्ञारीरकोक्त...त्वं ब्राह्मत्व नर्देश ब्राह्मत्वनिर्देश बन्धमुक्त्यास्तिरो० बन्धमुक्त्योस्तिरो. यात्कञ्चिदथगोचरः यत्किञ्चिदर्थगोचरः ०ध्यत व्यते ४७९ ४८८ ४८८ ४९० ४८२ ૫૦૬ ५०७ ५२६ ૫૭. ૫૬૪ ५६४ ५६४ ५७८ ५८० ५८. ૫૮૧ ૫૮૧ २६ १७ ૨૨ For Personal & Private Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ For Personal Private Use Only