SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ પાર અને એવી દલીલ કરવી નહિ કે “ચક્ષુજન્ય વૃત્તિથી ચંદન અને તેના પરથી અવછિન શૈતન્યની અભિવ્યક્તિ થવાથી તેમને પ્રકાશ છે, અને ગળ્યાકાર વૃત્તિ ન હોવાથી ગધેથી અવછિન ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી તેથી તેનો અપ્રકાશ છે.” (આ દલીલ બરાબર નથી, કારણ કે તન્યની દ્વિગુણિત વૃત્તિ ન હોઈ શકે; અને એક દ્રવ્યના ગુણે જે પિતાના આશ્રયમાં સર્વત્ર વ્યાપીને રહેનારા છે તેમનું પૃથક પૃથક ગગનાવચ્છેદકત્વની જેમ પૃથક પૃથક તન્યાવ છેદકત્વ પણ સંભવતું નથી. જેમ શુક્તિ ના ઇદમ્ (આ) અંશથી અવછિન રૌતન્યથી શક્તિ-રજત પ્રકાશિત થાય તેમ તે (ગુણે) પિતાના આશ્રયભૂત દ્રવ્યથી અવચ્છિન્ન મૈતન્યથી જ પ્રકાશિત થાય તેથી તેની (ચંદન દ્રવ્યથી અવચ્છિન મૈતન્યની) અભિવ્યક્તિ થતાં ગંધને પણ પ્રકાશ થવે જોઈએ અને જે અભિવ્યક્તિ ન હોય તે રજતાદિનો પણ પ્રકાશ ન થવું જોઈએ. અને ગધાકાર વૃત્તિથી ઉપરકત રૌતન્યમાં જ ગધુ પ્રકાશે છે અને નિયમ નથી, કારણ કે “પ્રકાશસંસર્ગ એ જ “પ્રકાશમાન' શબ્દને અર્થ છે તેથી તે આકારવાળી (ગધાકાર) વૃત્તિ ન હોય તે પણ અનાવૃત પ્રકાશને સંસગ થતાં અપ્રકાશમાનની કલપના વિરુદ્ધ છે; કેમ કે અભિવ્યક્ત ગન્ધપાદાન (ગબ્ધના અધિષ્ઠાનભૂત) ચાન્યના ગબ્ધ સાથે સંસગ નથી એવી ઉક્તિ સ ભવતી નથી. - તેથી જેમ રૌત્રની ઘટાકાર વૃત્તિ થતાં તેની પ્રતિ આવરણ કરનાર અજ્ઞાનની નિવૃત્તિ થાય છે માટે તેને જ વિષયના પ્રકાશ થાય છે, બીજાને નહિ, તેમ તે તે વિષયાકાર વૃત્તિથી તે તે (વિષય)નું આવરણ કરનાર અજ્ઞાનની જ નિવૃત્તિ થાય છે તેથી અન્ય વિષયની આ પરે ક્ષતા થતી નથી કારણ કે " અનાવૃત્તા અથ જ ૌતન્યથા તેનો અભેદ હેવાથી અપક્ષ છે” એમ રવીકારવામાં આવ્યું છે.' જેમ પ્રમાતાના ભેદથી એક એતન્યમાં અવસ્થા– અજ્ઞાનેના ભેદ માનવામાં આવે છે તેમ વિષયભેદથી પણ એક રૌતન્યમાં અવસ્થા–બઝનેને ભેદ્ય કહેવો પડશે: તેથી અવસ્થા અજ્ઞાનો તે તે જડ વિષયક છે માટે ઘટાદવૃત્તિઓ અવસ્થાઅજ્ઞાની વિતક હોય તેમાં કઈ અનુપત્તિ નથી. તેમ તે (ઘટાદવૃત્તિ) મૂલ અજ્ઞાનની નિવત્તક હેવી જોઈએ એવી પ્રસિદ્ધિ પણ નથી. - વિવરણ : "અવછિન ચૈતન્યનું આવરણ કરનાર અનાનની નિવૃત્તિ જડમાત્ર-વિષયક વૃત્તિથી કેવી રીતે થઈ શકે જ્યારે તેમના વિષે ભિન્ન છે!” એવ શંકા થતાં અવસ્થાઅજ્ઞાન અવચ્છિન્ન ચૈતન્યના આવરણ દ્વારા જડનું પણું આવરણ કરે છે, તેથી જડમાત્ર વિષયક વૃત્તિથી પણ અવસ્થા-અજ્ઞાનની નિવૃત્તિ સભવે છે એવું પ્રતિપાદન કર્યું. હવે એ જ શંકાનું સમાધાન બીજી રીતે બતાવે છે. અવસ્થા–અજ્ઞાનેને વિષય જ૮ જ છે -જડ ને મૂળ અજ્ઞાનને જ વિય નથી–કારણકે “ઘરું ન જ્ઞાનામિ' એ અનુભવ થાય છે પણ આ અવસ્થા અઝા અને આશ્રય તે અવચ્છિન–ચૈતન્ય છે જડને અવસ્થાઅજ્ઞાનથી આવૃત ન માનીએ તે પ્રશ્ન થાય કે ચ દન ખંડવિષયક કન્ય વૃત્તિથી ચંદનાસિ-૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy