SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः સંમતિ છે; પારમાર્થિક પ્રયજક નથી કારણ કે એ બાબતમાં સંમતિ નથી. શુક્તિને સાક્ષાત્કાર થવા છતાં પણ શુક્તિત્વની નિવૃત્તિ થતી નથી માટે શુક્તિત્વ પિતાને આશ્રયમાં અશુક્તિત્વને રહેવા દેતું નથી. જ્યારે શક્તિને સાક્ષાત્કાર થતાં તેમાં જ્ઞાત થતા રજતત્વની નિવૃત્તિ થાય છે તેથી તે (રજત વ) શક્તિમાં અરજતત્વ ધમનું પ્રતિક્ષેપક બની શકતું નથી. આમ પિતાના આશ્રયના સાક્ષાત્કારથી નિવૃત્તિ ન પામતો ધર્મ પિતાના આશ્રયમાં પિતાથી વિરુદ્ધ ધમની સ્થિતિને વિરોધ કરે છે એમ પ્રમાણુથી સિદ્ધ થતાં, ઘટાદિ રૂપે પ્રપંચને સાક્ષાત્કાર થતાં શ્રુતિ અને ન્યાયથી સિદ્ધ મિથ્યાત્વ નિવૃત્ત થતું નથી માટે તે પ્રપંચ સયત્વને પ્રતિક્ષેપક છે; બ્રહ્મનું સપંચત્વ બ્રહ્મના સાક્ષા કારથી નિવૃત્તિ પામે છે તેથી તે નિષ્ણપચત્વનું પ્રતિક્ષેપક નથી. તેન શાશ્વ રક્ષક સત્ય રોતાવાર, રાપીप्रामाण्यस्य च सत्यत्वं वक्तव्यम् । प्रातिभासिकयोग्यतावताऽनाप्तवाक्येन व्यावहारिकार्थस्य व्यावहारिकयोग्यतावताऽग्निहोत्रादिवाक्येन ताचिकार्थस्य वा सिद्धयभावेन योग्यतासमानसत्ताकस्यैव शब्दार्थस्य सिद्धिनियमात् । अर्थावाधरूपप्रामाण्यस्यासत्यत्वे अर्थस्य सत्यत्वायोगाच्च । तथा च ब्रह्मातिरिक्तसत्यवस्तुसत्त्वेन द्वैतावश्यम्भाव इति वियदादिप्रपञ्चोऽपि सत्योऽस्त्विति निरस्तम् । - આથી “શબ્દગમ્ય બ્રહ્મ સત્ય હોય તે શબ્દની યેગ્યતા અને શબ્દજન્ય જ્ઞાનના પ્રામાયને સત્ય કહેવા જોઈએ, કારણ કે પ્રતિભા સક એગ્યતાવાળા અનાપ્ત (પુરુષના) વાક્યથી વ્યાવહારિક અર્થની સિદ્ધિ થ ી નથી અને વ્યાવહારિક ચે ચુત વાળા અગ્નિહોત્ર આદિ વિષયક વાકયથી તાત્વિક અર્થની સિદ્ધિ થતી નથી તેથી યેગ્યતાની સાથે સમાન સત્તા ધરાવનાર શબ્દાર્થની (જ) આ સિદ્ધિ થાય છે એ નિયમ છે; અને અથરનું અબાધ રૂપ પ્રામાણ્ય જે અસત્ય ' હોય તે અથ: સત્ય હોઈ શકે નહિ. આમ બ્રહથી અતિરિક્ત ગ્યતા આદિ) સત્ય વસ્તુની સત્તા હોવાથી ત હોવાનુ જ તથી આકાશ આદિ પ્રપંચ પણ ભલે સત્ય હેય”—એ દલી નું પણ ખંડન આનાથી થઈ જાય છે. આ " વિવરણઃ કેટલાક દલીલ કરે છે કે શબ્દગમ્ય બ્રહ્મ જે સત્ય હોય તે શબ્દનિષ્ઠ યેગ્યતાને સત્ય કહેવી પડશે. વાકયાથ અને વાકયનિષ્ઠ યોગ્યતાની સમાન સત્તા હેવી જોઈએ એ નિયમ છે. કોઈ અનાપ્ત વિશ્વાસપાત્ર નહિ એવા પુરુષના વાકયની - પ્રતિભાસિક યોગ્યતા હોય છે તેનાથી વ્યાવહારિક અર્થની સિદ્ધિ થતી નથી; અને નિદોત્ર gોતિ' જેવા વ્યાવહારિક ગ્યતાવાળા વાક્યથી તાત્વિક અર્થની સિદ્ધિ થતી નથી. આમ શબ્દગમ્ય બ્રહ્મ સત્ય હોય તે બ્રહ્મવિષયક શબ્દજ્ઞાનના પ્રામાણ્યને સત્ય કહેવું જોઈએ. દાન્તના અથરૂ૫ બ્રહ્મના સત્યત્વને સંરક્ષણ માટે બ્રહ્મજ્ઞાનના પ્રામાયને સત્ય માનવું જ પડશે. આમ બ્રહ્મ ઉપરાંત યોગ્યતા આદિના સત્યવની સિદ્ધિ થતા દંત સિદ્ધ થાય છે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy