SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૩૩૭ થતાં એવાં—અને સ્થૂલ પરિમાણવાળાં અનેક પ્રતિબિંબેા હોય છે તે સાચાં છે એમ કેવી રીતે માની શકાય? જો પ્રતિબિ ંબને મિથ્યા માના તે આ દોષ રહેતા નથી, સ્વપ્નામાં શરીરની અંદરની નાનકડી જગ્યામાં પણ રથ, હાથી વગેરે પદા અને તેમને ઉચિત વિશાળતાના અધ્યાસ કરવામાં આવે છે તેમ અલ્પપરિમાણુવાળા દર્પણમાં પરસ્પર અસંકીણુ અનેક પ્રતિબિ'એ અને તેમને ઉચિત વિશાળતાના અભ્યાસ સભવે છે એવા ભાવ છે. વળી પ્રતિબિંબને સાચું માનીએ તે સામગ્રીના અભાવમાં તેની ઉત્પત્તિ કેવી રીતે સભવે? જો *ણુને જે વણુ (રાગ) હાય એ જ પ્રતિબિંબના પણુ હુ મેશ નિયમ તર)કે થતા હોય તા એ વણુથી યુક્ત કોઈ કારણુ દર્પણમાં છે એમ માની શકાત. પણ તેવુ નથી કારણ કે દપ ણુથી જુદા રગનાં પ્રતિબિએ પણ દેખાય છે. શ્વેત, પાળા, લાલ વગેરે રંગાથી યુક્ત ભિખાને પણ પ્રતિબિંબનાં કારણુ માની ન શકાય. તેએ કદાચ નિમિત્ત કારણ હોય પશુ ઉપાદાન કારણ નથી કારણ કે પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે ત્યાં તેમને અભાવ છે. વળી પ્રતિબિંબ દ*ણુની અંદર તેના પૃષ્ઠભાગમાં દપ ણુની સનિધિમાં દેખાય છે, દણુમાં રહેલા રંગ, પરિમાણુ વગેરેની જેમ દ*ણુના ઉપરના ભાગમાં નહિ, તેથી એ પણુ કારણ હાઈ શકે નહિ. આમ પ્રતિબિંબનુ કારણ થઈ શકે તેવુ દÖણુની અ ંદર, તેની નિકટ રહેલું, પ્રતિબિંબનાં જેવાં રૂપાદિવાળું ટાઈ દ્રવ્ય દેખાતું નથી કે સ ંભવતું નથી. અને ગીચ અવયવેાથી બનેલું દČણુ, જેમાં કોઈ ફેરફાર દેખાતા નથી, તેમાં ઊમ્યા, નીચા પ્રદેશાવાળા પ્રતિબિંબરૂપ ખીજા દ્રવ્યની ઉત્પત્તિ શી રીતે થઈ શકે? આ બધું જોતાં પ્રતિબિંબાખાસ જ માનવેા જોઈએ. यद्युच्येत - ' उपाधिमध्यविश्रान्तियोग्यपरिमाणानामेव प्रतिबिम्बानां महापरिमाणज्ञानं तादृशनिम्नोन्नतादिज्ञानं च भ्रम एव । यथापूर्व दर्पण तदवयवावस्थानांविरोधेन तादृप्रतिबिम्बोत्पादनसमर्थ च किञ्चित् कारणं कल्प्यम्' इति । तर्हि शुक्तिरजतमपि सत्यमस्तु । तत्रापि शुक्तौ यथापूर्व स्थितायामेव तत्तादात्म्यापन्नरजतोत्पादनसमर्थ किञ्चित् कारणं परिकल्प्य तस्य रजतस्य दोषत्वाभिमतकारण सहकृतेन्द्रियग्राह्यत्वनियमવર્નનોવરો, ‘િજીવિતગતમસત્યમ્, પ્રતિવિમ્બઃ સત્ય ' ત્યÈजरतीयन्यायेन । न च तथा सति 'रजतम्' इति दृश्यमानायाः शुक्तेरग्नौ प्रक्षेपे रजतवद् द्रवीभावापत्तिः । अनल कस्तूरिकादिप्रतिबिम्बस्योष्ण्यसौरभादिराहित्यवच्छुक्तिरजतस्य द्रवीभावयोग्यताराहित्योपपत्तेः । જો એમ કહેવામાં આવે કે “ઉપાધિની અંદર આરામથી રહી શકવાને ચેાગ્ય પરિમાણવાળાં જ પ્રતિબિંબ છે; તેમનું મહાપરિમાણુનું જ્ઞાન તથા તેવા નીચા, ઊંચા (પ્રદેરાવાળાં) હેાત્રાનું જ્ઞ!ન એ ભ્રમ જ છે: અને ૬પણુ અને તેના અવયવા સિ-૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy