SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૧૭ વિવરણ : જેણે અંગસહિત વેદનું અધ્યયન કર્યું છે તેને તરતિ શોમરવિ (છા. ૭.૧.૩) (આત્મજ્ઞાની શેકો તરી જાય છે , જેવી કૃતિથી આત્મજ્ઞાન મુક્તિનું સાધન છે એવું જ્ઞાન થાય છે પણ આવાને લેકમાં વિચાર વિના આત્મતત્ત્વનું જ્ઞાન ઉદ્ભવતું નથી, આત્માનું પ્રતિપાદન કરનાર ઉપનિ દ્-વાકોને અનેક રીતે વાજી શકાય છે –તેમના શબ્દને સંબંધ અલગ અલગ રીતે સમજાવી શકાય છે–તેથી તેમના તાત્પર્ય અંગે ભ્રમ, સંશય આદિ સંભવે છે એ અનુભવથી સિદ્ધ છે. તેથી મુક્તિના સાધનરૂપ જ્ઞાનની ઈચ્છા ધરાવનાર એ જ્ઞાનમાં પ્રતિબંધક (અવરોધ કરનાર તાત્પર્ય વિષેના બ્રમ, સંશયાદિને દૂર કરવા માટે વેદાંત વિચારમાં પ્રવૃત્ત થાય ત્યારે જેમ બ્રહ્મમી માં માં પ્રવૃત્ત થાય, તેમ જ ન્યાય, સાંખ્યાદિ શાસ્ત્ર વિચારમાં પણ પ્રઢત્ત થઈ શકે, કારણ કે તેમાં પણ તે તે શાસ્ત્રને માન્ય યોજના પ્રમાણે વેદાંતવિચાર છે. કઈ દલીલ કરી શકે કે સાંખ્યાદિ તર્કશાસ્ત્રમાં રહેલે આત્મવિચાર અદ્વિતીય એવા આત્મતત્વના વિચારરૂપ નથી તેથી અદ્વિતીય આત્માને વિષેનાં વેદાંતવાકના તાત્પર્ય સંબંધી ભ્રમ, સ શયાદિ છે તે તેનાથી દૂર થઈ શકે નહિ. માટે આમજ્ઞાનાથી'ની પોતાની મેળે જ (કેઈ વિધિ વિના) તે દિશામાં પ્રવૃત્તિ સંભવતી નથી અને બ્રહ્મમી માંસાશાસ્ત્રને વિષે જ તેની પ્રવૃત્તિ થશે. પણ આ શંકા બરાબર નથી, કારણ કે કેટલાંક કૃતિવચનોમાં આવતા અન્ય જેવા શબ્દને લીધે જીવથી ભિન્ન એવા પરમાત્માનું જ્ઞાન મુક્તિનું સાધન છે એવો ભ્રમ થવાથી સાં ખપવા વાદિને વિશે પણ પ્રવૃત્તિ સંભવે છે ગજું ગ્રંહ્માનિ જેવાં વેદા ત. વાક્યમાં જીવ અને પરમાત્માના અભેદનું જ પ્રતિ દિન છે તેથી જીવ અને પરમાત્મા ભિન્ન છે એવો સંશય કે શ્રમ સ ભવે જ નહિ એમ પણ કહી શકાય નહિ, કારણ કે અન્ય શબ્દથી એવો શ્રમ સંભવે છે. વાસ્તવમાં તેને અર્થ તો “બુદ્ધિ આદિથી અન્ય એ છે કે જીવ બ્રહ્મથી ભિન્ન છે એવું તે વ્યાવહારિક પ્રત્યક્ષથી સિદ્ધ છે તેથી તેનું પ્રતિપાદન કરવા માટે વૈદિક શબ્દ ની જરૂર નથી. ઉપર નિર્દિષ્ટ કૃતિને સાચો અર્થ તે એવો છે કે બુદ્ધિ આદિથી ભિન્ન ચિત્ તત્વને વિષે બહુ ઈશ છું એ તો સાક્ષાત્કાર તેને થાય છે ત્યારે તે શેકથી મુક્ત બનીને મહોલક્ષિત સ્વરૂપને પામે છે. શંકા – શ્રોત: એ વાકયમાં આત્મવિચારની જ પ્રતીતિ થાય છે, અતાત્મવિચારની નહિ તે પછી આ વિધિથી છ થી) ભિન્ન એવા આત્માના વિચારની વ્યાવૃત્તિને લાભ કેવી રીતે થશે? ઉત્તર – “હું ચઢયમ મા ' (બહદ્ ઉપ. ૨.૪.૬: ૪.૫.૭) “ સર્વ વિદ્વિતં વગેરેથી સમજાય છે કે અદ્વિતીય આત્માને જ ૩પદેશ છે આત્મા સવનું અધિષ્ઠાન હોય અને એથી સર્વાત્મક હેય તે જ આત્માનું જ્ઞાન થતાં બધું જ્ઞાત થાય, અન્યથા નહિ તેથી શ્રોત: એ વાકયમાનું “મા’ એ ૫. અદિતીય મિતત્ત્વપક છે અને એ અદ્વિતીય આત્મતત્ત્વ અગેના વિચારવિધિથી ભિન્ન એવા આ માન વિ રિની વ્યાવૃત્તિને લાભ થાય છે. શંકા – ચોખા મેળવવા માટે ખાંડવું એ જેમ એક ઉપાય છે તેમ નખવિદલન વગેરે પણ સાચાં સાધન છે તેથી તેમની વ્યાવૃતિ કરવા માટે નિમવિધિ હેય એ જરૂરી સિ-૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy