SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः व्यवहारकर्तुस्तस्योदासीनद्रष्तृत्वासम्भवेन 'साथी चेता केवलो निर्गुणश्च (તા. ૬૧૨ ) શુતિ યુયુત્તરાષિલ્લાયો “તો gિ स्वादत्यनननन्यो अभिचाकशीति' (मुण्डक. ३.१.१ ) इति कर्मफलभोक्तुर्जीवादुदासीनप्रकाशरूपस्य साक्षिणः पृथगाम्नानाच्चेति । (૧૪) હવે પ્રશ્ન થાય કે આ જીવથી ભિન્ન સાક્ષીને વ્યવહાર કરવામાં આવે છે તે (વળી) કયે.? આ બાબતમાં કૂટસ્થદીપમાં કહ્યું છે કે (સ્થૂલ અને સૂક્ષ્મ) બે શરીરનું અધિષ્ઠાનભૂત કૂટસ્થ ચૈતન્ય પિોતાનાં વિચ્છેદક બે શરીરેનું સાક્ષાત્ ઈક્ષણ કરતું હોવાથી અને નિર્વિકાર હોવાથી તે “સાક્ષી' કહેવાય છે. લેકમાં પણ દાસીન્ય અને જ્ઞાન દ્વારા જ સાક્ષિત્વ જાણીતું છે (જે ઉદાસીન કે તટસ્થ હોય અને જ્ઞાનવાળે હેય તે સાક્ષી કહેવાય છે). જો કે બે શરીરને અવભાસ કરનારી જીવ (અહંકારાત્મક અન્તઃકરણ)ની વૃત્તિઓ છે તે પણ સર્વત્ર ફેલાયેલા અને પિતાથી (શરીરઢયથી) અવછિન્ન ફૂટસ્થ રૌતન્યથી સદા સહેજ ભાસતાં જ બે શરીરે જીવઐતન્યરૂપ પ્રતિબિંબથી યુક્ત અન્તઃકરણથી છૂટાં પડી પડીને નીકળતી વનિરપ જ્ઞાનથી ભાસિત થાય છે; જ્યારે વચગાળાના સમયમાં તે વૃત્તિના અભાવેની સાથે ફૂટસ્થ તન્યથી જ ભાસિત થાય છે. તેથી જ અહંકારાદિને સર્વદા પ્રકાશ સાથે સંસર્ગ હોવાથી તેમને વિષે સંશયાદિ થતાં નથી, અને અન્ય જ્ઞાનધારાકાલિક અહંકારનું “આટલે સમય હું આ જેતે જ રહ્યો હતો એમ અનુસંધાન (સંભવે) છે. શંકા થાય કે (અહંકાર અને તેની વૃત્તિઓ, ફૂટસ્થ (સાક્ષી થી જ પ્રકાશિત થતાં હોય તે જીવના વ્યવહાર અને સ્મરણાદિ કેવી રીતે થાય છે? (અનુભવ એકને થાય અને તેની વાત અને તેનું સ્મરણ બીજે કરે એ સંભવે નહિ). આવી શંકા કરવી નહિ કારણ કે અન્યના (તાદામ્યના) અધ્યાસને લીધે જીવ સાથે કુટસ્થનું એકત્ર થઈ જવાથી કુટસ્થ જીવનું અતરંગ હોય છે. અને એવું કહેવું નહીં કે ““છવચૈતન્ય જ લે સાક્ષી હેય, કૂટનું (સાક્ષી તરીકે) શું કામ છે?” (આમ કહેવું અયુક્ત છે, કારણ કે લૌકિક અને વૈદિક વ્યવહાર કરનારા તે (જીવ)માં ઔદાસીન્ય અને દ્રષ્ક વન સંભવ ન હોય તેથી “બદ્ધા, કેવલ, નિગુણ તે સાક્ષી (તા. ૬.૧૧) એ શ્રુતિમાં કહેલું સાક્ષિત્વ તેમાં સંભવે નહિ, અને “તે બેમાંથી એક (અર્થાત્ જીવ) સ્વાદુ પીપળ (કર્મફલ) ખાય છે અને અન્ય (કુટસ્થ) નહીં ખાતે સામે જોયા કરે છે” (પ્રકાશે છે) (મુંડક ૩.૧.૧) એમ કૃતિમાં કર્મકલના જોક્તા જી થી ઉદાસીન પ્રકાશરૂપ સાક્ષીનું જુદુ પ્રતિપાદન છે (તેથી પણ જીવ સાક્ષી હે ઈ ન શકે). વિવરણ : સ્કૂલ અને સૂક્ષ્મ શરીરનું અધિષ્ઠાનભૂત ફૂટસ્થ ચૈતન્ય તે જ સાક્ષી કારણ કે પિતાના અવચ્છેદક બે શરીરને અપક્ષ રીતે જુએ છે (તેમને દ્રષ્ટા છે) અને કવવાદિવિકાર રહિત છે. શંકા થાય કે દ્રષ્ટા હેવું એટલે જવાની ક્રિયાના કર્તા હેવું અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy