SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૧૦ सिद्धान्तलेशसमहः આ બાબતમાં અર્વાચીનાએ કલ્પના કરી છે કે ઉત્ક્રાંતિ, ગતિ, આતિ વિષેતુ શ્રવણુ મીજી રીતે અનુપપન્ન હોવાથી, અને જેને આ પુણ્ય અને પાપ ખાંધે છે તે આ આત્મા અણુ જ છે,’ ‘વાળની અણીના સેમા ભાગના (સામા ભાગના સામા ભાગ—) જેટલા (શ્વેતા. ૫.૯) આદિ શ્રુતિએમાં સાક્ષાત્ અણુવ્ વિષે શ્રવણુ છે તેથી જીવા અણુ જ છે. તેએ અણુ હ।વા છતાં જ્ઞાન, સુખ આદિ પ્રદીપ-પ્રભા ન્યાયથી (જેમ દીવાની પ્રભા પેાતાના આશ્રય દીવાને છેડીને એરડાના ભાગામાં ફેલાય છે તેમ) આશ્રયથી અતિરિક્ત પ્રદેશવિશેષમાં વ્યાપી શકે તેવા ગુણુ હેાવાથી સવ અંગેામાં સુખની અનુપલબ્ધિ નહીં થાય (–સવ' અગેામાં સુખાદિની ઉપલબ્ધિ ઉપપન્ન છે). બૃહસ્પતિના ભ ગ એવા દ્રોણને’ ઇત્યાદિ સ્મૃતિ પ્રમાણે જીવેને અંશ હાય છે તેથી હાથ, માથુ પગ વગેરેમાં અનુગત (જીવાંશામાં) સુખદુ ખદિનુ યૌગપદ્ય અને કાયવ્યૂહમાં રહેલા (જીવાંશે માં) ચેાગીઆવું ભાગવૈચિત્ર્ય સ ́ભવે છેઆમ કોઈ અનુપપત્તિ નથી. અને આમ જીવા અણુ હાવ થી સંકર (પ્રદેશેાની સેળભેળ) ન થતે હાવાથી સુખ-દુંઃખાદિની વ્યવસ્થા અને વિભુ ઈશ્વરથી ભેદ ઉપપન્ન બને છે. વિવરણું : એમ દલીલ કરી શકાય કે શ્રુતિ-યુક્તિને આધાર લઈને જવને અણુ માની શકાય અને એ રીતે વિભુ ઈશ્વરથી જીવને ભેદ પણ માની શકાશે. ઉપનિષદેામાં ઉલ્લેખ મળે છે કે જીવ શરીરમાંથી ઉત્ક્રાન્ત થાય છે (બહાર નીકળી જાય છ), તે ગતિ કરે છે અને ફરી પાછા શરરમાં આવે છે. જીવ વિભુ હાય તે। ઉત્ક્રાન્તિ, ગતિ, આગતિ સંભવે જ નહિ; તેને મધ્યમ-પરિમાણુ માની શકાય નહિ કારણ કે તે નિત્ય છે. તેથી જીવનેઆ ઉત્ક્રાન્તિ આદિ વિષેની શ્રુતિ ખીજી કોઈ રીતે ઉપપન્ન (વજૂદ વાળ) ન હેાવાથી— અણુ જ માનવા જોઈએ. શંકા થાય કે જવના બ્રહ્મભાવ અંગેની શ્રુતિની ઉપપત્તિ ખાતર જીવતે વિષુ માનવે ડશે કારણકે બન્ને જગ્યાએ શ્રૃતાર્થીપત્તિ સમાન છે. (શ્રુતાપત્તિ એટલે જે શ્રુત હેતે મવુ. જેઈએ તેને ૯પપન્ન હલાવા માટે અમુક માનવુ પડે એ Æિાતને અનુસરતુ. અર્થાપત્તિ પ્રમાણુ). આ શ`કાના ઉત્તર છે કે અનેક શ્રુતિએ છે . જેમાં જીવને સીધે જ અણુ કહ્યો છે અને કાઈ થંપત્તિ પર આધાર રાખવે! પતા નથી. આમ કૃતિના આધારે જીવને અણુ માનતાં પણ સુખાદિના અનુભવ આખા શરીરમાં થાય છે તેની ઉપપત્તિ છે જ. જેમ દીપની પ્રભા પેતાના આશ્રય દીપને છેાઢીને બીજા પ્રદેશામાં વ્યાપે છે તેમ જીવાત્માના જ્ઞાન, સુખ વગેરે ગુણા પોતાના આશ્રય એવા અણુ આત્માને છોડીને કયારેક શરીરમાં માપી શકશે શંકા થાય કે આત્મા શરીરવ્યાપી હાય તા એક સાથે ઉત્પન્ન થતાં સુખ, દુ:ખ, પ્રયત્ન વગેરે તેમાં અવયવભેદથી સ ભવે. પણ આત્મા અણુ જ હોય તે। સુખ, ફુ:ખ, પ્રયત્ન આદિનુ યૌગપદ્ય કેવી રીતે સ ંભવે ? આને ઉત્તર છે કે દ્રોણાચાય દેવાચાય બૃહસ્પતિના અંશ છે' આદિ સ્મૃતિના આધારે કહી શકાય કે જવાને અંશ હોય છે તેથી હાથ, પગ, વગેરેમાં અનુગત જીવાંશામાં સુખદુઃખાદિનુ યૌગપદ્ય ઉપપન્ન છે. વળ યેાગીઓના કાયવ્યૂહ (કાર્ય-સમૂહ માં રહેવા જીવ શેમાં ભાગ અર્થાત્ ભગવાતાં સુખ-દુઃખાદિનુ વૈચિત્ર્ય, એક સાથે નાનાવિધત્વ અને યેાગીએ પેાતાના અંશાથી એક સાથે અનેક શરીરાનુ અધિષ્ઠાન (સંચાલન) કરે છે તે પણ આ રીતે જ સંભવે છે. જીવને અણુ' માનનાર પક્ષમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy