SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. सिद्धान्तलेशसङ्ग्रहः ઈશ્વરને ધર્મ હોઈ શકે તેમ છવને ધમ હોઈ શકે; જ્યારે અહીં તે સર્વાત્મકત્વને ઈશ્વરનું જ લિંગ કહ્યું છે. છાન્દોગ્ય ઉપનિષમાં શ્રુતિ છે–છોડતા વિત્યે : પુરુષો તે હિપ્સઃ हिरण्यकेश; आप्रणखात् सर्व एव सुवर्ण...तस्य ऋक् च साम च गेष्णो...य एषोऽन्तरक्षिणि पुरुषो दृश्यते सेव ऋक् तत् साम तदुकथं तद्यजुः तद्ब्रह्म ..तद्य इमे वीणायां गायन्ति एनं ते જયતિ ‘(છા. ઉપ. ૧.૬ ૭) જે સુવર્ણમય ( તિમય) પુરુષ આદિત્યમાં છે', જે આ પુરુષ આંખમાં દેખાય છે...વગેરેમાં આ પુરુષને ઉપાસ્ય કહ્યો છે તેથી આદિત્યાદિ સ્થાનને ઉલ્લેખ છે. એ કફ છે, સામ છે ઈત્યાદિ અર્થાત તે સર્વવેદાત્મક છે અને વેદમાં સ્તુત્ય ઇન્દ્રાઘાત્મક છે વીણમાં જે આ સ’ ગાય છે તે આને જ ગાય છે અર્થાત તે સર્વલૌકિકપુરુષાત્મક છે. તાત્પર્ય એ છે કે એ સર્વાત્મક છે. બન્નતઢવાત અધિકરણમાં શંકા કરી છે કે આ પુરુષ મંડલાભિમાની દેવતાવિશેષ છે કે નિત્યસિદ્ધ પરમેશ્વર છે. સિદ્ધાન્ત તરીકે સિદ્ધ કર્યું છે કે સર્વાત્મકવ ઈશ્વરને જ ધમ હોઈ શકે કારણ કે તે જ સોંપાદાન છે. સાધકના અનુગ્રહાથે ઈછાવશાત્ ઈશ્વરને પણ માયામાં રહેલા શુદ્ધસવાંશના પરિણામરૂપ શરીર સંભવે છે. એ જ રીતે “a pઢોવશાત ' માં સર્વ aa ગ્રહ્મ . સ તું કુત... મનોમયઃ प्राणशरीरः भारूप: सत्य सङ्कल्प: आकाशात्मा, सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः सर्वमिदम. તરજ્ઞાત્તોડગ્લાયચના: gs મ મામાન્સટ્યરચે...” આ શ્રુતિમાં વર્ણિત તત્ત્વ છવ છે કે પરબ્રહ્મ એવી શંકા છે. પૂર્વપક્ષ પ્રમાણે મનમયત્વ, પ્રાણશરીરત્વ વગેરે જીવમાં જ સંભવે, જ્યારે સિદ્ધાન્ત છે કે મને મહત્વાદિ ગુણુવાળા બ્રહ્મને જ ઉપાસ્ય તરીકે નિર્દેશ છે, કારણ કે વેદાન્તમાં સર્વત્ર પ્રસિદ્ધ બ્રહ્મને ઉપદેશ છે. મને મય=મનઃપ્રધાન; અવાકી=વાગિન્દ્રિય શૂન્ય અથત કમેન્દ્રિયશૂન્ય; અનાદર કામશૂન્ય અર્થાત મન વિનાને અર્થાત જ્ઞાનેન્દ્રિય વિનાને; સવ કમ=સ પરિસ્પ-દવાળા). પરિસ્પદ, ગંધ, રસ, ઈચ્છા વગેરે હેવાં એ એનાં આશ્રયભૂત વાયુ, પૃથ્વી વગેરે ભૂત સાથેના તાદામ્ય વિના ન સંભવે. તે સર્વને વ્યાપીને રહેલો છે (સમિટમાd.). સોંપાદાનત્વ અને તેને લીધે સર્વાત્મકત્વને આ નિર્દેશ એ જીવમાં નહિ પણ પરમેશ્વરમાં જ ઉપપન્ન છે. જે શુદ્ધ ચૈતન્યરૂપ બ્રહ્મ ઉપાદાન તરીકે અભિપ્રેત હેત તો જેમ આ અખંડ શુદ્ધ ચેતન્ય ઈશ્વરમાં અનુસ્મૃત છે તેમ જીવમાં પણ અનુસ્મૃત છે તેથી આ સર્વે. પાદાનત્વથી પ્રયુક્ત સર્વાત્મક વ ઈશ્વરનું જ લિંગ છે, જીવનું નહિ એમ ન કહી શકાત. પણ ઈશ્વરના જ લિંગ તરીકે તેનું પ્રતિપાદન છે તે બતાવે છે કે શંકરાચાર્યના મતે ઈશ્વરરૂપ બ્રહ્મ ઉપાદાનકારણ છે. અહીં પ્રશ્ન થાય કે સંક્ષેપશારીરકમ માયાબલનું ઉપાદાન તરીકે ખંડન છે તેનું શું સમજવું. તે ઉત્તર આપતાં કહ્યું છે કે ત્યાં પણ બિંબભૂત ઈશ્વરના વિશે ણ તરીકે માયાને પણ ઉપાદાનાકારણ તરીકે સમાવેશ થતો હોય તે તેટલા પૂરતું જ ખંડન છે. બિંબત્વથી વિશિષ્ટ (પણું માયાથી નિષ્કૃષ્ઠ અર્થાત વિવિક્ત) તન્યરૂપ ઈશ્વરનું ઉપાદાન તરીકે ખંડન કરવાનું અભિપ્રેત નથી. સંક્ષેપશારીરકમાં જ પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે “તા' શબ્દથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy