SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ (૮) પન્થપાક્રિકાટીકા (અથવા વેદાન્તરત્નકોશ) અમુદ્રિત છે. (૯) યચ્ચપાર્દિકાવિ રણખ્યાખ્યા અથવા ભાવપ્રકાશિકા (અમુદ્રિત), (૧૦) ભાવાજ્ઞાનપ્રકાશિકા (અમુદ્રિત), (૧૧) મધુમ-જરી -મનીષાપ-ચકની વ્યાખ્યા –અમુદ્રિત, (૧૨) ભેદધિક્કાર્—Benares Sanskrit Seriesમાં પ્રકાશિત છે. તેમાં મધ્વસિદ્ધાન્તમાં પ્રતિપાદિત તેમજ ન્યાયવૈશેષકમાં પ્રતિપાતિ ભેદવાદનું ખંડન તેમની જ યુક્તિથી કર્યુ છે; તેના પર કાલહસ્તીશકૃત વિવ્રુતિ અને નારાયણાશ્રમિકૃત સક્રિયા વ્યાખ્યા છે. (૧૩) વાચારભષ્ણુપ્રકર૨ (અમુદ્રિત) (૧૪) વૈકિસિદ્ધાન્તસ ગ્રહ (અપૂણું મળે છે અને અમુદ્રિત છે) –તેમાં એવું પ્રતિપાદન કર્યુ` છે કે શિવ, વિષ્ણુ અને ૩૬ પરબ્રહ્મના જ સગુણરૂપે આવિર્ભાવ છે અને મૂર્તિંત્રયનુ અદ્વૈત બતાવ્યુ છે. (૧૫) તત્ત્વદીયન (અમુદ્રિત) —અખ`ડાન દમુનિકૃત તત્ત્વજ્ઞાપનથી આ ગ્રંથ ભિન્ન છે. તેના કર્તા આ જ પ્રસિદ્ધ નૃસિંહાશ્રમી હતા કે બીજા એ નક્કી કરી શકાતું નથી. - વિજ્ઞાન્તરે રશલની વ્યાખ્યા કરનાર અમ્રુત કૃષ્ણાનંદ તીથ' (ઈ.સ. ૧૬૫૦–૧૭૫૦) દાક્ષિણાત્ય અચ્યુતકૃષ્ણાનંદ સ્વયંપ્રકાશ અને અદ્વૈતાનન્દ સરસ્વતીના શિષ્ય હતા, અને અદ્વૈતાનન્દ રામાનન્દના શિષ્ય હતા. અદ્વૈતવાણી એ અદ્વૈતાનન્દ સરસ્વતીનું જ ખોજું નામ છે. તેમની કૃતિઓ : (૧) કૃષ્ણાલçકાર—સિદ્ધાન્તલેશસ ગ્રહની વ્યાખ્યા. અપૂણુ મળે છે અને (૨) કઠોતિષચ્છ. ્કરભાષ્યઢીકા (અનુદ્રિત), (૩) વનમાલા—તૈત્તિરીયશા ્કરભાષ્યની વ્યાખ્યા (વાણી વિલાસમાં મુદ્રિત), (૪) ભાવદીપિકા—લામતીની વ્યાખ્યા (અમુદ્રિત), ભાષ્યરત્નપ્રભાભાગવ્યાખ્યા—જિજ્ઞાસાસૂત્રથી શરૂ કરીને આનંદમયાધિકરણ સુધીની આ રત્નપ્રભાની વ્યાખ્યા છે (અમુદ્રિત). (૫) (૬) માનમાલા : પ્રમાણુ, પ્રમેય, પ્રમા, પ્રમાતૃ એ નામનાં પ્રકરણામાં પદાર્થાના ભેદ સમજાવીને પ્રમાણુના સ્વભાવનું પ્રતિપાદન કર્યુ છે (અડ્યારથી મુદ્રિત); તેની રામાનન્દ ભિક્ષુરચિત વિવરણુ નામની વ્યાખ્યા છે. કૃષ્ણાલ કાર ટીકાના અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે અચ્યુત કૃષ્ણાનંદ સ ંક્ષેપમાં જરૂર પૂરતી જ વ્યાખ્યા કરે છે પણ તેથી મૂળ ગ્ર ંથના અથ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. આપ છતાં જરૂર જાય ત્યાં પૂરા સંદભ આપીને લ`માણુપૂર્વક વિવેચન કરે છે. પોતે સંમત ન થતા હોય ત્યાં દીલેા આપીને નિી"કપણે સમીક્ષા કરે છે, તેથી અશ્રુત કૃષ્ણા દંતીઅે ઉચ્ચ કક્ષાના વ્યાખ્યાકાર છે એમ તેમની ટીકાના અભ્યાસ કરનાર સહ સ્વીકારે છે. Jain Education International અચ્યુત કૃષ્ણાનંદ પાતાની વ્યાખ્યાની શરૂઆતમાં ગુરુ સ્વય ઝ્યાતિર્લીંણી અને અદ્વૈતાનવાણીને વન કરે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy