SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ૩૩૯ अथोच्येत - ' नेदं रजतम्', 'मिथ्यैव रजतमभाद्' इति सर्वसम्प्रतिपन्नबाधान्न शुक्तिरजतं सत्यम् इति, तर्हि 'दर्पणे मुखं नास्ति', 'मिथ्यैवात्र दर्पणे मुखमभाद्' इत्यादिसर्वसिद्धबाधात् प्रतिबिम्बमप्यसत्यमित्येव युक्तम् । तस्मादसङ्गतः प्रतिबिम्बसत्यत्ववादः ॥ જો એમ કહેવામાં આવે કે ‘આ રજત નથી’ ‘રજત ખાટું જ દેખાયુ ?' એમ સસ'મત ખાધ હાવાથી શુક્તિરજત સત્ય નથી, તે (તેને ઉત્તર છે કે) તા પછી ‘દણુમાં સુખ નથી', ‘અહીં દપ ણમાં મુખ ખાટુ' જ કૈખાયુ' ઇત્યાદિ સ'સિદ્ધ (બધાંને અનુભવાતા) ખાધ હાવાથી પ્રતિબિંબ પણુ અસત્ય છે એ જ યુક્ત છે તેથી પ્રતિબિબસત્યવાદ અસ’ગત છે. Οι વિવરણ : વિવેચન કરતાં કૃષ્ણાનંદતીથ' કહે છે કે એ ધ્યાનમાં રાખવું જોઈ એ કે ભિષ્મપ્રતિષ્ઠિ ખાભેદ પક્ષમાં પ્રતિબિંબના મિથ્યાત્વના અનુભવ થાય છે તે પ્રતિબિંબત્વથી વિશિષ્ટરૂપથી પ્રતિબિંબને વિષય કરનારા છે, સ્વરૂપથી નહિ. શંકા થાય કે શુક્તિરજત. મિથ્યાત્વના અનુભવ પણ ‘છંદમ્' અર્શી સાથે તાદાત્મ્ય પામેલા તરીકે રજતને વિષય કરનારા છે, રજતને તેના સ્વરૂપથી વિષય કરનારો નથી એમ કહી શકાય; તેથી ‘રજત' અને ‘ઇદમ્’ અથ'નું તાદાત્મ્ય માત્ર કલ્પિત છે, રજત કલ્પિત નથી એમ માનવું પડે. આને ઉત્તર છે કે ના; શુક્તિમાં રજતની ઉત્પત્તિ ન થઈ હોય તેા સંવિદ્યી અભિન્નત્વ ન હોવાને કારણે તેનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે નહિ તેથી ત્યાં રજતની ઉત્પત્તિ માનવી જ પડે છે. અને તેની ઉત્પત્તિમાં અન્વય-વ્યતિરેકથી અનિવચનીય અજ્ઞાન જ કારણ છે, ખીજુ કશુ નહિ; તેથી તે શુક્તિ-રજત મિથ્યા હોય એ યુક્ત છે. ઉપર બતાવ્યું છે તેમ બિંબ–પ્રતિબિંબના અભેદને સિદ્ધ કરનારું પ્રમાણુ છે તેમ શક્તિ-રજતના સત્યત્વને સિદ્ધ કરનારુ' અનન્યથાસિદ્ધ પ્રમાણ (બીજી કોઈ રીતે સિદ્ધ ન થઈ શકતુ એવું પ્રમાણુ) ન હોવાથી શક્તિરજતમિથ્યાત્વના અનુભવ રજતના સ્વરૂપને જ વિષય કરે છે એમ માનવું યુક્ત છે તેથી શુક્તિ રજત મિથ્યા છે. સ્પષ્ટ છે કે વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ અપ્પય્યદીક્ષિતની જેમ તટસ્થ નથી, તે બિબ–પ્રતિબિ બાભેદવાદી છે. તેઓ મિથ્યા પ્રતિબિંબના અભ્યાસ માનતા નથી. ननु तन्मिथ्यात्ववादोऽप्ययुक्तः । शुक्तिरजत व कस्यचिदन्वयव्यतिरेकशालिनः कारणस्याज्ञानस्य निवर्तकस्य च ज्ञानस्य चानिપળાત્ ॥ अत्र केचित् — यद्यपि सर्वात्मनाऽधिष्ठानज्ञानानन्तरमपि जायमाने प्रतिबिम्बाध्या से नाधिष्ठानावरणमज्ञानमुपादानम्, न वाऽधिष्ठान विशेषांशज्ञानं निवर्तकम्, तथाऽप्यधिष्ठानाज्ञानस्यावरणशक्त्यंशेन निवृत्तावपि विक्षेपशक्त्यंशेनानुवृत्तिसम्भवात् तदेवोपादानम् । विम्बोपाधिसम्मिश्चिनिवृत्तिसचिवं चाधिष्ठानज्ञानं सोपादानस्य तस्य निवर्तकमिति ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy