SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ सिद्धान्तलेशसङ्ग्रहः રોકી શકાય નહિ કારણ કે અન્ય દેશમાં રહેલું રજત સંવિથી અભિન ન હોવાથી સામે રહેલી વસ્તુથી અભિન્ન તરીકે પ્રત્યક્ષ જ્ઞાત થઈ શકે નહિ, તોપણુ શુક્તિજિતનો બાધ પણ ઉ૫૫ન્ન તરીકે બતાવી શકાય એમ માનીને બિ બ–પ્રતિબિંબાભેદવાદી શંકા કરે છે કે આ રજત નથી'માં તાદાથી રજત જ બાધ છે, તાદમ્યમાત્રને નહિ. આને ઉત્તર એ છે કે એવું હોય તે એમ પણ માનવું પડે કે અહીં મુખ નથી' થી સંસગ ધરાવનાર તરીકે મુખને જ બાધ છે, સંસર્ગમાત્રને નહિ. यत्तु धर्मिणोऽप्यध्यासकल्पने गौरवमिति, तद रजताभासकल्पनागौरववत् प्रामाणिकत्वान्न दोषः, स्वनेत्रगोलकादिप्रतिबिम्बभ्रमस्थले विम्बापरोक्ष्यकल्पनोपायाभावात् । नयनरश्मीनामुपाधिप्रतिहतानां बिम्बप्राप्तिकल्पने हि दृष्टविरुद्धं बह्वापद्यते । कथं हि जलसन्निक केषुचिन्नयनरश्मिषु अप्रतिहतमन्तर्गच्छत्सु अन्ये जलसम्बन्धेनापि प्रतिहन्यमाना नितान्तमृदवः सकलनयनरश्मिप्रतिघातिनं किरणसमूहं निर्जित्य तन्मध्यगतं सूर्यमण्डलं प्रविशेयुः । कथं च चन्द्रावलोकन इव तत्प्रतिबिम्वावलोकनेऽपि अमृतशीतलं तबिम्बसन्निकर्षाविशेष लोचनयोः शैत्याभिव्यक्त्या आप्यायनं न स्यात् । कथं च जलसम्बन्धेनापि प्रतिहन्यमानाः शिलादिसंबन्धेन न प्रतिहन्येरन् । तत्प्रतिहत्या परावृत्तौ वा नयनगोल कादिभिर्न संसृज्येरन् । तत्संसर्गे वा संसृष्टं न साक्षात्कारयेयुः । दोषेणापि हि विशेषांशग्रहणमात्रं प्रतिवध्यमानं दृश्यते, न तु सन्निकृष्टधर्मिस्वरूपग्रहणमपि । જે એમ કહ્યું છે કે ધમીન પણ અયાસ ક૯પવામાં ગૌરવ છે, તેને વિષે કહેવાનું કે) રજતાભાસની કલ્પનામાં જેમ ગૌરવ પ્રામાણિક છે (પ્રમાણુનુસાર છે) તેમ (અહી') તે (ગૌરવ) પ્રામાણિક હોવાથી દોષ નથી, કારણ કે પિતાના નયનગેલકાદિના પ્રતિબિંબ ભ્રમ સ્થળમાં બિંબની અપરોક્ષતાની કલ્પનાને ઉપાય નથી. નયનરમિઓ (દપણાદિ) ઉપાધિથી પ્રતિહત થઈને બિંબને પ્રાપ્ત કરે છે એવી કલ્પના કરવામાં, જોવામાં આવે છે તેનાથી વિરુદ્ધ ઘણું આવી પડે છે. જેમ કે જલ સાથે સન્નિકમાં થતાં કેટલાંક નયનરમ કઈ રુકાવટ વિના (અપ્રતિહત રીતે) અંદર જતાં હોય ત્યારે બીજાં જળના સંબંધથી પણ પ્રતિહત થતાં (એટલાં) તદ્દન મૃદુ એવાં (નયનરશિમ) સકલ નયનરશ્મિને પાછાં ધકેલનાર (સૂર્ય) કરણસમૂહને જીતીને તેની મધ્યમાં રહેલા સૂર્યમંડલમાં પ્રવેશી શકે! (–કેવી રીતે પ્રવેશી શકે?) અને (બિંબભૂત) ચંદ્રને જોવામાં થાય છે તેમ તેના પ્રતિબિંબને જોવામાં પણ અમૃત જેવી શીતલ રીતે લેચમાં શીતળતાની અભિવ્યક્તિથી તાજગી (ઉષ્ણતાનું શમન કેમ ન થાય જ્યારે બિંબ અને પ્રતિબિંબનો અભેદ હોઈને) અમૃત જેવા શીતલ તે બિંબ સાથે સંનિકર્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy