SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ सिद्धान्तलेशसङ्ग्रहः વિના નિરાકરણ કરવામાં આવ્યુ છે. અને આમ બ્રાહ્મણેના જ શ્રવણ હિના અનુષ્ઠાનમાં સન્યાસ આગ છે. ક્ષત્રિય અન વૈશ્યને તેની (સ`ન્યાસની) અપેક્ષા શ્રવણુઢિમાં અધિકાર છે તેથી તે એ (ક્ષત્રિય અને વૈશ્ય)નુ શ્રવણાદિનું અનુષ્ઠાન ઉપપન્ન છે (—તેઓને માટે શ્રવણાદિનું અનુષ્ઠાન સંન્યાસ વિના શકય બન છે.) શ્રવણુને સન્યાસની અપેક્ષ છે એ પક્ષમાં શ્રવણમાત્રને તેની જરૂર છે એવા નિયમ કરી શકાય નહિ. કારણ કે ક્રમમુક્તિ જેનુ ફળ છે વી સગુણ ઉપાસનાથી જેને દેવભાવ પ્રાપ્ત થયા છે તેને શ્રવણાદિમાં સંન્યાસના અપેક્ષા નથી એમ અવશ્ય કહેવુ પડશે, કેમકે દેવાને કમ'ના અનુષ્ઠાનની પ્રસક્તિ ન હેાવાથી તેના ત્યાગરૂપ સન્યાસના તેએમાં સ‘ભત્ર નથી. એમ ભાષ્યને અનુસરનારા કહે છે જેમના મતે સન્યાસને અધિકારી બ્રાહ્મણ જ છે). વિવરણ : ભાષ્યને અનુસરનારા માને છે કે સંન્યાસમાં બ્રાહ્મણુના જ અધિકાર છે, કારણુ કે કોઈક સંન્યાસવિધાયક શ્રુતિમાં ‘બ્રાહ્મણુ' શબ્દ ન હાય તા પણ અનેક બીજી શ્રુતિએમાં ‘બ્રાહ્મણુ’ શબ્દનુ' ગ્રહણ છે જ. વળી એવી શકા કરવામાં આવી છે કે તન્તુઓથી અનેલાં યનેાપવીત આદિ બ્રાહ્મણુત્વનાં અભિ યંજક છે, જ્યારે પરમહ ંસ સન્યાસીને તે યજ્ઞે પવીત આદિ નથી હેાતાં તે તેને બ્રાહ્મણુ કેવી રીતે માની શકાય · જે અહીં ક્ષત્રિય અને વૈશ્યને પણ સન્યાસ વિવક્ષિત હેત તેા થાળ:ની જેમ જૂથ ક્ષત્રિય:, વ વૈશ્ય:' (તેને ક્ષત્રિય કે વૈશ્ય કેવી રીતે માન શકાય !) એવું પણ વચન હેાત, પણ તે નથી તે બતાવે છે કે શ્રુતિને ક્ષત્રિય અને વૈશ્યના સંન્યાસ માન્ય નથી. આમ સ ન્યાસવિધાયક શ્રુતિઓમાં ઢાઈ વિધ નથી તેથી માળ: ક્ષત્રિયો યાવિ...એ સ્મૃતિવચન જામાલ શ્રુતિના તાત્પના અજ્ઞાન પર આધારિત હેાવાથી તે પ્રમાણુ નથી જૈમતિના પૂર્વમીમાંસાસૂત્રમાં વિરોધાધિકરણ છે તેના ન્યાય છે કે જે સ્મૃતિવયન પ્રત્યક્ષ શ્રુતિથી વિરુદ્ધ હૈ।ય તે પ્રમાણુ નથી. (આ અધિકરણમાં એમ ભુતાવ્યું છે કે શ્રુત અને સ્મૃતિને વિરાધ હોય ત્યાં શ્રુતિનું જ પ્રામાણ્ય હોય છે, સ્મૃતિનુ નહિ જેમ કે જ્યાતિષ્ટમજ્ઞમાં યજ્ઞમંડપની વચ્ચે ઉદુમ્બર વૃક્ષની શાખા જમીનમાં ખાડવામાં આવે છે. સ્મૃતિનું વયન છે કે તેને વસ્ત્રથી પૂરેપૂરી ઢાંકી દેવી—સુરી વાં નેપ્ટ ચૈતન્મ્યા, જ્યારે શ્રુતિમાં એવુ વિધાન છે કે તેના સ્પર્શી કરીને ઉદ્ગાન કરવું (બૌઘ્ધી સ્વપનાયેત્ ।. હવે જો શાખા પૂરેપૂરી ઢ ંકાયેલી હાય તા સ્પ` ન કરી શકાય, અને જો સ્પર્શ કરવાના હોય તે પૂરેપૂરો ઢકાયેલ ન હાવી જોઈએ. તેથી સ્પશ' અને પૂરેપૂરુ ઢાંકી દેવુ એ એક સાથે સંભવે નહિ. શકા થાય કે સ્મૃતિનુ વચન માન તે તેને પૂરેપૂર ઢાંકી દેવી કે શ્રુતિને અનુરાધ કરીને સ્પશને માટે તે । કેટલાક ભાગ ઢાંકતાં છેડી દેવા. આ શંકાના ઉત્તર છે કે સ્મૃતિનું પ્રામાણ્ય તેા વેદ દ્વારા જ છે, તે મૂળ વેતુ અનુમાન કરાવે છે માટે પ્રમાણુ છે, સ્વત ંત્ર રીતે નહિ. હવે આ સ્મૃતિ મૂળ વેદનું અનુમાન કરાવવા પ્રવૃત્ત થાય છે એટલામાં તે વિરોધી વેવચનથી તેની કલ્પવક્તિના વ્યાધાત થઈ જાય છે તેથી આ સ્મૃતિનું પ્રામાણ્ય નથી. સવવેટનના સ્મૃતિને અથ' છે તે સ્પર્શ શ્રુતિથી વિરુદ્ધ હાવાથી તેનું અનુષ્ઠાન કરવાનું નથી). તમાાત માથ્યન; ટ્યિ નિર્વિય...' (બૃહદ્. ૩.૫.૧) શ્રુતિમાં બ્રાહ્મણુના સંન્યાસને અધિકાર કહ્યો છે તે પ્રમાણે બ્રાહ્મણે સંન્યાસનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy