SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० सिद्धान्तलेशसङ्ग्रहः મુખ પ્રતિ અભિમુખ છે એવા અનુભવ થાય છે. તેથી ગ્રીવાસ્થમુખ અને પ્રતિબિંબમુખને ભેદ હોવા જ જોઈએ. આ અનુભવેના આધારે માનવું જ જોઈએ કે દર્પણમાં અનિ વચનીય પ્રતિબિંબના અભ્યાસ છે. ગૌરવને પણ જો પ્રમાણેાનું સમ`ન હોય તેા એ દેષાવહ નથી હેતુ . (ઉત્તર) ધી ની કલ્પના કરતાં બહુ ધર્મોની કલ્પના કરવામાં પણ લાધવ છે. પ્રતિબિંબના બાધ થાય છે તેથી એ મિથ્યા છે એમ કહી શકાય નહિ; પ્રતિબિંબમુખના સ્વરૂપને ખાધ નથી, પણ ૬ ણુમાં મુખ નથી એમ મુખના દણુસ્થવરૂપ સસા જ બાધ છે. સંસગ મિથ્યા છે એટલે પ્રતિબિંબ સત્ય છે એમ માનવું જોઈએ. જો પ્રતિબિ૧ અલગ જ મિથ્યા વસ્તુ હાત તે। આ મુખ નથી' એમ સ્વરૂપ બાધ થાત, જ્યારે અહીં તે માત્ર સસગ બાધ થાય છે. ‘દ'માં મારુ મુખ છે' એમ સ્વરૂપના અભેદની પ્રત્યભિજ્ઞા થાય છે તે પણ બિબ અને પ્રતિબિંબન્ધ માત્ર અભેદ માનવામાં અનુકૂલ છે, પ્રતિષ્ઠિ બને મિથ્યા માનવામાં નહિ. આ જ્ઞાનને બાધ પણ થતો નથી. આમ બાધના અભાવથી અને બિંબથી અભિન્ન હાવાથી પ્રતિબિંબ મિથ્યા નથી. પ્રતિબિબ બિંબથી અભિન્ન છે અને સત્ય છે એમ સિદ્ધ કર્યું તેથી જીવ બ્રહ્મના પ્રતિબિંબરૂપ હોય તો બ્રહ્મથી ભિન્ન હેાવા જોઈએ અને મિથ્યા હેાવા જોઈ એ એ પ્રસંગના નિરાસ થઈ જાય છે. ગ્રીવાસ્થ મુખ અને પ્રતિબિંબ–મુખ એક હોય તો નયનગેાલક આદિ. પ્રદેશમાં પેાતાની આંખના સન્નિકા ન હાવાથી પ્રતિબિંબ પૂરેપૂરુ પ્રત્યક્ષ ન હેાઈ શકે એમ કહેવુ પણ બરાબર નથી. પ્રતિબિંબવ, પ્રત્ય ્-મુખત્વ, ગુસ્થત્વ, પ્રતિબિંબભેદ એ ધર્મ કલ્પનાનું અધિષ્માન એવુ શ્રીવાસ્થમુખ અપરાક્ષ હોઈ શકે છે. નયનરશ્મિ ચક્ષુગે†લક· માંથી બહાર નીકળીને પ ાદિ ઉપાધિ સુધી પહોંચે છે, પણ તેનાથી પ્રતિહત થઈ ને પાછાં ફરે છે અને ગ્રીવાસ્થમુખ અને તેના અવયા સાથે સંસગ માં આવે છે. તેથી સામે ઊભેલા માણસના મુખને સાક્ષાત્કાર થાય તેમ પોતાની ગ્રીવા પર રહેલા પોતાના મુખને પણ સાક્ષાત્કાર પૂરેપૂરી રીતે સંભવે છે. (શ'કા) : અન્યત્ર એમ માનવામાં આવ્યુ` છે કે પાછાં ફરેલાં નયનરશ્મિ ગેલક દ્વારા અંદર પ્રવેશે છે. તેથી અહીં એવી કલ્પના કરવી કે મુખ સાથે સનિકમાં આવીને તે મુખનું ઈન કરે છે એમાં ગૌરવદોષ છે. ઉત્તર : આ દલીલ ખરાખર નથી કારણ કે જે પ્રતિબિંબની ઉત્પત્તિ માને છે તેએએ પણ ચક્ષુ સાથે સનિકમાં આવેલા મુખને જ બિ ંબ કહેવું પડશે તેથી ઉપર કહેલા નિયમ તેમને સ્વીકારવે જ પડશે. નયનરશ્મિ પાછાં ફરીને બિભતું ગ્રહણ કરે છે એ બન્ને પક્ષને માન્ય હાવાથી ગૌરવ હાય તા પણ એ દેખાવહ નથી. • શકા : પ્રતિબિંબને અભ્યાસ માનનાર એમ નથી સ્વીકારતા કે ચક્ષુરિન્દ્રિયથી સન્નિ કૃષ્ટ હોય તે જ બિબ હાઈ શકે તેથી ગ્રીવાસ્થ મુખને બિંબ બનાવવા માટે તેને પોતાના ચક્ષુ સાથેના સન્નિઈની જરૂર નથી તેથી તેને આ નિયમ માનવા પડતા નથી. ઉત્તર : બિંબ સાથેના સનિષ' એ જો ચાક્ષુષ પ્રતિષ્ઠિ ખાધ્યાસને હેતુ ન હોય તે। વ્યવહિત વસ્તુઓનુ પણ ચાક્ષુષ પ્રતિબિંબ હોવુ જોઈએ ચાક્ષુષ' એવુ... વિશેષણ ન હેાય તો ગમે તે વસ્તુનુ પ્રતિબંબ માનવું પડે અને પરમાણુ અને વાયુનું પ્રતિબિંબ પણ હોવુ જોઈએ. તેથી દર્પણુમાં પ્રતિષ્ઠિના અધ્યાસ માનવાની જરૂર નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy