________________
દ્વતીય પારછેદ
૩૦૧ વિવરણઃ ઉપર જે કહ્યું છે અને અપચ્છેદન્યાયનું ઉદાહરણ આપ્યું છે તેને વિષે શંકા થઈ શકે. બોરના ફળમાં પહેલાં લીલે રંગ ઉત્પન્ન થાય છે, પછી ત્યાં જ પૂર્વના લીલા રંગના નાશ પછી લાલ રંગ ઉત્પન્ન થાય છે અને એક જ વસ્તુને વિષે, જુદાં જુદા સમયે થતાં હોવાથી, બને રૂપજ્ઞાન પ્રમાણભૂત છે. તેવી રીતે પૂર્વ નિમિત્ત ઉદ્દગાતાને વિચ્છેદ) ઉત્પન્ન થયું છે તેટલા માત્રથી પૂર્વ નૈમિત્તિકની કર્તવ્યતા ઉત્પન્ન થાય છે, અને પાછળ થતા નિમિત્ત પ્રતિહર્તા- અપચ્છેદ)થી પૂર્વ કર્તબ્ધતાને નાશ થયા પછી ઉત્તર નૈમિત્તિકની કર્તા થતા ઉત્પન્ન થાય છે, અને પાછળ થતા નિમિત્ત (પ્રતિહર્તાનો અપડેદ થી પૂર્વ કર્તવ્યતાને નાશ થયા પછી ઉત્તર નૈમિત્તિકની કતવ્યતા ઉત્પન્ન કરવામાં આવે છે. આમ ઉદગાતાના વિરદાપી નિમિત્ત થતાં દરિણા વિનાના ત્યાગની કતવ્યતા જન્મી. પછીથી પ્રતિહર્તાના વિચ્છેદરૂપ નિમિત્ત થતાં તે પૂર્વ કર્તવ્યતાને નાશ કરીને સર્વસ્વના દાનવાળા યાગની કર્તવ્યતાને ઉત્પન્ન કરે છે તેથી પાછળથી થતા વિરુદ્ધ પ્રકારના વિદવાળા યજ્ઞમાં પણ પૂર્વ નૈમિત્તિકશાસ્ત્રનું અપ્રામાણ્ય નથી. ઉત્તર નિમિત્ત ઉત્પન્ન થયું તે પહેલાં પૂર્વ નૈમિત્તિક કર્તતા વસ્તુતઃ હતી એમ શાસ્ત્રદીપિકામાં પણ કહ્યું છે. ઉત્તરભાવી પ્રતિહર્તાને વિરછેદ ઉત્પન્ન થયે તે પહેલાં જુદી રીતે અર્થાત દક્ષિણ આપ્યા સિવાય ક્રતુ વસ્તુતઃ કરવાનું હતું જ, તેમ છતાં પાછળથી પ્રતિહર્તાના વિચ્છેદરૂ૫ નિમિત્ત થતાં તે યજ્ઞ જુદી રીતે અર્થાત સવ ધનની દક્ષિણ આપીને કરવાની થાય છે. તેથી પર શાસ્ત્રથી પૂર્વ શાસ્ત્રને બાધ નથી. બન્ને પ્રમાણ છે. - આ શંકા બરાબર નથી. જે પૂર્વ પ્રાયશ્ચિત્ત યાગમાં અંગરૂપ હોત તે આ બરાબર હતું, પણ કમથી થતા વિરુદ્ધ વિચ્છેદવાળા યજ્ઞમાં પૂર્વ સૈમિત્તિકની કર્તવ્યતાની નિષ્પત્તિમાં કઈ પ્રમાણું નથી કારણ કે પૂર્વ નૈમિત્તિક યજ્ઞનું અંગ નથી - તેને અંગ તરીકે જણાવનાર કંઈ પ્રમાણુ નથી. પૂર્વ નૈમિત્તિકશાસ્ત્ર(—ઉદ્દગાતાને વિચછેદ થાય તે તે યજ્ઞ દક્ષિણ આપ્યા વિના પૂરો કર્યો અને ફરી યજ્ઞ કરીને તેમાં દક્ષિણ આપવી-)થી વિહિત આ પ્રાયશ્ચિત આ યાગમાં અંગ છે એ અંગેનું પ્રમાણ નથી, કારણ કે તે અન્ય પ્રયોગોમાં સાવલશ હેઈને ત્યાં પણ અંગવનું બાધક નથી. શાસ્ત્રને સંકેચ થાય છે. એક ઉદાહરણ લઈએ. સાવનીચે દોતિ એ સામાન્યશાસ્ત્ર હેમમાત્રમાં આહવનીયનું વિધાન કરવા પ્રવૃત્ત થાય છે ત્યાં વહે ગુદોતિ – ગાયના પગલામાં –સાતમી ખરી જ્યાં પડે ત્યાં – હેમ કરવો) એ વિશેષશાસ્ત્રથી ઉપર્યુક્ત સામાન્ય શાસ્ત્રનો સંકેચ થાય છે અને તે પહેમથી અતિરિક્ત હામમાં આહવનીયનું વિધાયક બને છે. તે જ રીતે ઉદગાતાના અપછેદ નિમિત્તે પ્રાયશ્ચિતનું વિધાન કરતાર શાસ્ત્ર જ્યાં પાછળથી પ્રતિકર્તાને વિખેદ ન થતું હોય એવા યાગ વિષે છે અને પ્રતિકર્તાના અપચ્છેદ નિમિત્તે પ્રાયશ્ચિતનું વિધાન કરનાર શાસ્ત્ર જયાં પાછળથી ઉદગાતાને વિખેદ ન થતું હોય એવા યાગ વિષે છે. આ રીતે થતા શાસ્ત્રના સંકેચને પ્રાપ્તબાધ કહે છે. તેથી બાધ થાય જ છે.) અપચ્છેદના સ્થળે ઉત્તરજ્ઞાનથી પૂવજ્ઞાનને બાધ થાય છે ત્યાં પાછળથી થતા પ્રતિહતના અપરછેદ વિનાના એવા ઉગાતાના અપચ્છેદવાળા યાગમાં યાગનું દક્ષિણ વિના સમાપન એનું અંગ છે; અને પાછળથી ઉગાતાને અપચ્છેદ ન થતો હોય તેવા પ્રતિકર્તાના અપચ્છેદવાળા યાગમાં સર્વ ધનનું દાન યાગનું અંગ છે. એમ પાથસારથિમિશ્રકૃત ન્યાયત્નમાલામાંના વિવેચનથી નાત થાય છે. ૪ જુઓ ગાયનમાા, કે ૧૪ (૬ ૨૮૨)– પાર્થસારથિમિશ્ર (સં.)–રામસ્વામી શાસ્ત્રી (ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા, ૧૯૩૭).
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org