________________
सिद्धान्तलेशसंग्रहः
વિવરણ : ત્રીજા પરિચ્છેદમાં બ્રહ્મજ્ઞાનરૂપ મુક્તિસાધનની વિસ્તૃત ચર્ચા કરી છે. હવે તેના ફ્લરૂપ મુક્તિનું નિરૂપણુ કરવામાં આવે છે. ાથ શબ્દના અય' 'સાધનનિરૂપણું પરક ત્રીજા પરિચ્છેદની બનન્તર (તરત જ પછી) ફળનિરૂપણુપરક ચેાથે! પરિચ્છેદ' એમ થાય છે. લેશ એટલે અવયવ. પણુ અનાદિ વિદ્યાને તે અવયવ શકય નથી, કારણુ કે જે અવયવાવાળુ હોય તે કાયરૂપ હાય જ, અર્થાત્ સાદિ હાય જ. તેથી વિદ્યાને લેશ સભવતા નથી એમ : શબ્દ સૂચવે છે. આ શંકાનું સમાધાન કરવા માટે લેશ' શબ્દના અ' અંગે જુદા જુદા મત રજૂ કર્યાં છે કારણ કે વિદ્યા અનાદિ તો છે જ.
૧૩
(૧) અવિદ્યા બે શક્તિથી યુક્ત છે—આવરણુશક્તિ અને વિક્ષેપ શક્તિ. વૃત્તિરૂપ આત્મ સાક્ષાત્કારથી આવરણ તને નાશ થાય છે. હવે જે વિક્ષેપશકિતવાળા અવિદ્યા છે તેનુ, પ્રારધામ રૂપ પ્રતિ ૧ ધકના ક્ષય થતાં અગાઉ જ જેનુ આવરણ નાશ પામ્યું છે તે અનાવૃત અવસ્થ માં રહેલુ ચૈતન્ય (પ્રતિ મધ જતા રહે એ કાળમાં) નાશક બને છે એમ માનવામાં આવે છે. આમ તત્ત્વજ્ઞાનથી વિક્ષેપતિયુકત વદ્યારૂપ અવિદ્યાલેશની નિવૃત્તિ ન થતી હોય તો પાછળથી તેના નાશ કરનાર કાણુ એ શકાને અવકાશ નથી. અવિદ્યાલેશ એટલે વિશ્લેષક્ષતિવાળી અવિદ્યા.
(૨) તત્ત્વજ્ઞાનથી અન્તઃકરણુ આદિની ઉપાદાનભૂત અવિદ્યાની નિવૃત્તિ થાય તે પણ અવિધાથી જન્ય કાઈ વાસનાવિશેષ રહે છે જે દેહાર્દિના ટકી રહેવામાં પ્રયેાજક છે. એવા શકા કરવી ન જોઇએ કે ઉપાદાનને નાશ થઈ ગયા હોય તેા કાર કેવી રીતે રહી શકે, આ શંકા યુક્ત નથી કારણ કે ન્યાય-વૈશેષિક મતમાં ધટાઉદના નાશની ક્ષણમાં પટનાં રૂપ આદિની સ્થિતિ માનવામાં આવે છે, તેમ કેવલાદ્વૈતી વેદાન્તી પશુ ઉપાદાનભૂત અવિદ્યાના નાશ થાય તા પણુ કાર્ય ભૂત વાસનાવિશેષની સ્થિતિ માની શકે. એવી દલીલ કરવી નહિ કે સમવાયિકારણના નાશરૂપ જે (પટરૂપાદિની અનવસ્થિતિનું) કારણ છે તેની પ્રતીક્ષામાં રૂપ આદિ ઉપાદાનના અભાવના કાળમાં પણ રડતા હેય તા એ ઉપપન્ન છે. આ દલીલ બરાબર નથી કારણ કે તેમ હોય તે પ્રકૃતમાં પણ તત્ત્વજ્ઞાનથી થતા દેહાદિની ઉપાદાનભૂત અવિદ્યાના નાશ જે દેહાદિના નાશનું કારણુ છે તે પ્રારબ્ધમથી પ્રતિબદ્ધ હોવાથી પ્રતિબ’ધકરહિત અવિદ્યાનાશની પ્રતીક્ષાના કારણે દેહાદિની સ્થિતિ ઉપપન્ન છે. કારધ ક્રમના પ્રતિબંધકત્વ બાબતમાં જીવન્મુક્તિ પ્રતિપાદક શાસ્ત્ર અને તત્ત્વવિદોના અનુભવ આદિ પ્રમાણુ છે જ્યારે ન્યાય-વૈશેષિક મત માટે આવા કોઈ પુરાવા નથી કારણ કે પટ અને તેનાં રૂપાદિના એક સાથે નાશ જોવામાં આવે છે. વિદ્યા ણ્ય મુનિએ ખ્યુ છે :
विना क्षोदक्षमं मानं तैर्वृथा परिकल्प्यते ।
श्रुतियुक्त्यनुभूतिभ्यो वदतां किं नु दुःशकम् ॥ ( चित्रदीप, ५६ )
(તે નક્કર પ્રમાણુ વિના વૃથા કલ્પના કરે છે, જ્યારે શ્રુતિ યુક્તિ અને અનુભૂતિ અનુસાર કહેનારાઓ માટે શું અશકય છે ? ).
અવિદ્યાલેશ એટલે અવિદ્યાસ સ્કાર—લસણુ મૂકયુ` હોય તે વાસણ પછી પણુ લસણની વાસ આવે છે તેના જેવું આ છે.
Jain Education International
For Personal & Private Use Only
ભાઈ નાખ્યા
www.jainelibrary.org