SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સિદ્ધાન્તવાર ખાના કર્તા અપ્પય દીક્ષિત – અપ દીક્ષિતને જન્મ કાંચીની નજીકમાં અડયાપલ અગ્રવારમાં થયો હતો. સામાન્ય રીતે તેમને જીવનકાળ ઈ. સ. ૧૫ર૦-૧૫૯૩ માનવામાં આવે છે, જો કે કેટલાક ૧૫પર-૧૬૨૨ માને છે. અપથ્ય દીક્ષિતના વંશજ મહાલિંગ શાસ્ત્રી શિલાલેખ, સંપ્રદાય, સાહિત્ય આદિના આધારે તેમને સમય ઈ.સ. ૧૫૨૦-૧૫૯૩ માને છે.* અપથ્ય દીક્ષિતના પિતામહનું નામ આચાર્ય દીક્ષિત કે અચાન દીક્ષિત હતું. અય દીક્ષિતે વાયરક્ષામણિ ગ્રંથમાં પિતામહના નામને નિર્દેશ કરીને તેમને નમસ્કાર કર્યા છે "आसेतुबन्धतटमा च तुषारशैलादाचार्यदीक्षित इति प्रथिताभिधानम् । अद्वैताचत्सुखमहाम्बुधिमग्नभावमस्मपितामहमशेषगुरुं प्रपद्ये ॥" આચાર્ય દીક્ષિત વક્ષસ્થલાચાર્ય પણ કહેતા. અપ્પ દી ક્ષતની ચિત્રમીમાંસા કૃતિમાં તેને માટે પ્રમાણ મળે છે. સંદેડાલ કારસ્વનિના સંદર્ભમાં ઉદાહરણ આપતાં કહ્યું छे-यथाऽस्मत्कुलकूटस्थ वक्षस्थलाचार्यविरचित्वरदराजवसन्तोत्सवे काचित् काञ्चनगौराङ्गों वोक्ष्य साक्षादिव श्रियम् । वरदः संशयापन्नो वक्षःस्थलमवक्षत ।।। આ બિરુદ તેમને વિજયનગરના રાજા કૃષ્ણરાજે આપેલું એમ મનાય છે. એમ કતાય છે કે વિજયનગરના રાજા પ ી અને પરિવાર સાથે કાખ્યાનગરમાં આવ્યા ત્યારે રાઈને વરદરાજની બાજુમાં જઈને આચાર્ય દીક્ષિતે શ્વિત્ ાથ૦ એ લેક ઉચ્ચાર્યો બાથી પ્રસન્ન થયેલા રાજાએ આચાર્યદાક્ષિતને વક્ષસ્થલાચાય તરીકે સંબોધ્યા. આર્ય રક્ષિતને બે પત્નીઓ હતી. બીજી પત્ની શ્રી વૈશણવ કુલતિલક શ્રી વે કટાચાર્યના વ શ જ શ્રી રંગરાજાચાર્યની પુત્રી નામે તારંબી હતી. તેનાથી આચાર્ય દીક્ષિતને ચાર પુત્તે પ્રાપ્ત થયા જેમાંના એકનું નામ રંગરાજ પાડવામાં આવ્યું અને તે રંગરાજાધ્વરી ત છે પ્રસિદ્ધ થયો આ રંગરા જાવર તે અપથ્ય દીક્ષિતના પિતા. રંગરાજાશ્વરી બદૂર્વ મુકર, વિવરણપણ આદિ શેના કર્તા હતા અને સર્વવિદ્યા-વિશારદ હતા. આ માહિતી અપષદ ક્ષિતના * YA Journal of Oriental Research, Madras', Vol. III, p. 160 સુરેન્દ્રનાથ દાસબસ અપભ્ય દીક્ષિતને ૬મા સૈકાના મધ્ય ભાગને માને છે. (' History of Indian Philosophy, Vol 11, p. 230). અપભ્ય દાક્ષિતના સમય અને જીવન આદિની વિગતે માટે જુઓ – R. Thangaswami-'Advaita Vedanta Literature-A Bibliographical Survey' pp. 271-278) University oi Madras, 1980) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy