SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચય ૩૭૩ ज्योतिष्टोमादिश्रुतिबोधितानुष्ठानात् फलसिद्धिः स्वाप्नश्रुतिबोधितानुष्ठानप्रयुक्तफलसंवादतुल्या । ज्योतिष्टोमादिश्रुतीनां च सत्त्वशुद्धिद्वारा ब्रह्मणि तात्पर्यान्नाप्रामाण्यमित्यादि-दृष्टिसृष्टिव्युत्पादनप्रक्रियाप्रपञ्चस्त्वाकरमन्थेषु द्रष्टव्यः । अयमेको दृष्टिसमसमया विश्वसृष्टिरिति दृष्टिसृष्टिवादः। તિષ્ટમ આદિ વિષયક શ્રુતિથી પ્રતિપાદિત અનુષ્ઠાનથી ફળસિદ્ધિ સ્વપ્નમાં કલ્પિત શ્રુતિથી પ્રતિપાદિત અનુષ્ઠાનથી પ્રયુક્ત ફળના સંવાદના જેવી છે. અને જતિમ આદિ વિષયક શ્રુતિઓનું સત્વશુદ્ધિ (અન્તઃકરણની શુદ્ધિ) દ્વારા બ્રહ્મમાં તાત્પર્ય હોવાથી તેમનું અપ્રામાણ્ય નથી ઈત્યાદિ દષ્ણસૃષ્ટિના વિવેચનની પ્રક્રિયાને વિસ્તાર તે આકર ગ્રંથમાંથી જે. દષ્ટિની સમકાલ વિશ્વસૃષ્ટિ છે એમ આ એક પ્રકારનો દષ્ટિ સૃષ્ટિવાહ છે. વિવરણ: કમ અને ઉપાસના વિષયક વાક પણ, સ્વાર્થ પર તેમનું તાત્પર્ય ન હોવા છતાં, નિરાલંબન નથી એમ હવે બતાવે છે. કatતeોમેત ચત મવામ: જેવી શ્રુતિથી સ્વર્ગાદિના સાધન તરીકે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે યાગ આદિના અનુષ્ઠાનથી ફળસિદ્ધિ થાય છે તે સ્વપ્નમાં કઈક કયારેક જાતિષ્ટાન આદિ અગે શ્રુતિની કલ્પના કરાને તેમાંથી સાધનવિશેષનું જ્ઞાન મેળવીને તે યાગનું અનુષ્ઠાન કરીને ફળ મેળવે તેના જેવું જ છે. વસ્તુતઃ તે શ્રુતિમાત્રથી પ્રતીત આકાશ આદિ સર્ગ અને તેના કમ આદિની જેમ શ્રુતિમાત્રથી પ્રતીત સ્વર્ગ આદિ ફળ પણ અસત જ છે એમ અભિપ્રેત છે. બંનેમાં કપકને અભાવ સમાન છે તેથી આમ છે એમ સમજવું. છતાં આ શ્રુતિવાક અપ્રમાણુ છે એવું નથી. કમરવાકર અને ઉપાસનાવાકયથી વિહિત કમ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરવાથી સત્વનો (અન્ત:કરણની શુદ્ધિ થાય છે અને શુદ્ધ અન્તઃકરણવાળા અધિકારીને વેદાન્તશાસ્ત્રથી બ્રહ્મનું સમ્યજ્ઞાન થાય છે. આમ કર્મકાંડ અને ઉપાસનાકાંડ, અધિકારિત્વના સંપન્ન દ્વારા બ્રહ્મજ્ઞાનના શેષ છે, અને તેમનું તેને વિષે જ તાત્પર્ય છે; પિતાના સ્વગ સાધન આદિ અર્થમાં તાત્પર્ય નથી. આમ બ્રહ્મજ્ઞાનનાં અંગ તરીકે આ વાકયે પ્રમાણભૂત છે જ. સમગ્ર વેદ બ્રહ્મજ્ઞાનપરક જ છે એમાં કોઈ શંકા નથી કારણ કે સર્વે વે ચવવામાજ્ઞિ, (કઠ. ૨.૧૫), તમેતે વેવાતુવરને ત્રાગા વિષતિ (બહ૬. ૪. ૪૨૨) જેવાં હજારો શ્રુતિવયને એ બાબતમાં પ્રમાણભૂત છે. દષ્ટિસૃષ્ટિના વિવચન અંગે વધારે ચર્ચા આકર ગ્રંથમાં મળશે. દૃષ્ટિસમકાલ સષ્ટિ એમ માનનાર આ દષ્ટિ. સુષ્ટિવાદને એક પ્રકાર છે. બીજો પ્રકાર પ્રકાશાનન્દકૃત સિદ્ધાન્તમુક્તાવલી આદિ. ગ્રંથમાં બતાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy