SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ થતુથ પરિચ્છેદ પ૭૭ મુકત જીવ બ્રાહ્મ એવા વાસ્તવ ધમસમૂહથી યુકત રહે છે તેથી બ્રહ્મથી અભિન્ન એવે તે તેના રૂપથી યુક્ત રહે છે. જૈમિનિ માને છે કે મુક્ત છવ સર્વશવાદિ ગુણાથી વિશિષ્ટ બ્રાહ્મ રૂપથી યુક્ત રહે છે, જ્યારે ડામ આચાર્ય માને છે કે મુકત જીવ ચૈતન્યમાનરૂપે જ રહે. છે યાજ્ઞવલ્કયે મયીને કહ્યું કે "જેમ મીઠાને ગાંગડે બહાર અને અંદર લવણરસ જ છે તેમ હે મૈત્રેયી ! પ્રસ્તુત આત્મા શરીરની અંદર કે બહાર ચૈતકરવભાવ છે” બહ૬ ૪૫.૧૩). મુક્તિમાં બ્રહ્મથી અભિન્ન રહેનાર મુકત જીવન કેઈ ધર્મ નથી. ઐશ્વર્યાદિ જે ઉપન્યાસ અતિથી સમજાય છે તે શ્રુતિના તાપને વિષય નથી માટે તે તુચ્છ છે એમ હવામિનું માનવું છે. આ બન્ને મત પૂર્વપક્ષ છે. સિદ્ધાન્તસૂત્રમાં બાદરાયણ આચાર્ય સિહા પક્ષ રજુ કરે છે કે ઉપર્યુક્ત કૃતિઓને વિરોધ નથી અને મતેમ વિરોધ નથી. પારમાર્થિક દષ્ટિએ જીવ ચૈતન્યમાત્ર સ્વરૂપ છે. જૈમિનિ-મતની જેમ ગુણસમૂહને વાતવ નથી માન્ય તેથી ચિત્માત્રત્વનું પ્રતિપાદન કરનાર શ્રુતિને વિરોધ નથી; અને ઔડુલોમિ માને છે તેમ ગુણસમૂહને તુરછ નથી માન્યો તેથી ગુણવિષયક શ્રુતિઓ નિવિજય બની જશે એ આપત્તિરૂપ વિરોધ પણ નથી. ઇવમ એ સૂત્ર-ભાગથી મુકતનું ચિત્માત્રત્વ માનીને પૂર્વમાન ૨ એ સૂત્રભ ગથી ઉપન્યાસ આદિથી જ્ઞાત થતા ગુણસમૂહને પણ મુક્તાત્મામાં માને છે. ઈશ્વર ભાવાપતિ વિના મુક્તમાં ગુણસમૂહ સંભવે નહિ તેથી સત્રમાં મુક્તની ઈશ્વરભાવાપતિ માની છે એમ દેખાય છે. ભાષ્ય આદિ પણ આને પ્રતિકૂલ નથી, ઊલટાં અનુકૂલ જ છે. આનું વિવેચન કરતાં વ્યાખ્યાકાર કૃણાનંદતીર્થ કહે છે કે મુક્તની ઈશ્વરભાવાપત્તિ માનવામાં આવે તે જે બિં ભભૂત ઈશ્વર છે તે સાધક પર અનુગ્રહ કરવાને માટે માયામય શરીરને અંગીકાર કરે છે તેથી મુક્ત જીવ પણ શ કરી જ છે એમ માનવું પડશે. અન્યથા “ઝીન રમમાળા' ઇત્યાદિ શ્રુતિસિદ્ધ ઐશ્વર્ય ન હોઈ શકે. અને આમ માનતા મારી વાય સતા' (છા. ૮.૧૨.૧) એ શ્રુતિથી મુક્તના અશરીરવનું પ્રતિપાદન છે તેને વિરોધ થાય અને આ અશરીરવ કેવી રીતે સ ભવે એમ આકાંક્ષા થતાં, વિદ્યાના સામર્થ્ય થી પરહ્મ પ્તિ થતાં તે પ્રાપ્ત થાય છે, અન્યથા નહી એમ પ્રતિપાદન કરવા માટે અશરીરત્વ'નું પ્રતિપાદન કરનાર વાકાની પછી “વર કatતિકારશ્મા” (છા ૮.૨.૩) એ વાકય છે એવું પ્રતિપાદન કરનાર જ્યોતિરાધિકરણ (બ્ર. સ. ૧.૩.૪૦)ને વિરોધ થાય, કારણ કે પરબહા અતિ પછી પણ સશરીરત્વ માનવામાં આવે છે. જ્યોતિરાધિકરણનું ભાષ્ય આ પ્રમાણે છે– “ બનાવી વાવ = (છા. ૮.૧૨.૧) એમ પ્રતિપાદિત અશરીરતાને માટે તેની જ્યોતિ-સંપત્તિનું કથન છે અને બ્રહ્મભાવથી અન્યત્ર અશરીરત્વ સ ભવતું નથી.” જ્યોતિથી અહી બલ વિવક્ષિત છે. વળી મુક્તમાં સર્વજ્ઞત્વ આદિ માનવામાં આવે તે “યત્ર વહ્ય સારવાર તન ચં વન' (બહ૬. ૨.૪.૧૪) (જ્યાં તેને માટે બધુ આત્મા જ બન્યું હોય ત્યાં કોનાથી કેને જુએ) ઇત્યાદિથી મુક્તને વિષે વિશેષ વિજ્ઞાનના અભાવનું પ્રતિપાદન છે તેને વિરોધ થાય. અને આ વયન પરમ મુક્તિ વિષયક છે એમ વાવ્યાણપુરો (.સ. ૪.૪.૧૬) એ સૂત્ર અને તેના ભાષ્ય આદિથી સ્પષ્ટ થાય છે. વળી સર્વેશ્વરભાવ પ્રાપ્ત થયેલા મુક્ત છવને તે ઈશ્વરભાવાપત્તિની દશામાં હોય ત્યારે સગુણ ફાવિદાનભૂત ઈશ્વરભાવપતિ તો દલ માં જેમ સ્વીકારવામાં આવે છે તેમ છે હું પહેલાં સિ-૭૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy