SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિઓઃ (૧) આત્મજ્ઞાનોપદેશવિધિટીકા (અમુદ્રિત), (૨) ઈશાવાસ્યશાકરભાટિપ્પણી (આનંદાશ્રમમાં મુદ્રિત), (૩) ઉપર્દેશસાહસ્ત્રી વ્યાખ્યા (અમુદ્રિત), . (૪) ઉપસદન યાખ્યા (અમુદ્રિત), (૫) કાઠોપનિષદુભાષ્યવ્યાખ્યા (આનંદાશ્રમ), (૬) કેને પનિષદુભાવ્યવ્યાખ્યા (આનંદાશ્રમ), (૭) ગોવિન્દાષ્ટકટીકા, (૮) છોગ્યભાષ્યવ્યાખ્યા (આનંદાશ્રમ), (૯) તકવવેક–આનન્દાનુભવના પદાર્થતત્વનિર્ણયની વ્યાખ્યા (અમુદ્રિત), (૧૦) તાલક (ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત)-તેમાં ન્યાયશેષિકના સિદ્ધાંત અને ભાસ્કરાચાર્ય-નિબાર્કાચાર્યના મતનું ખંડન છે. તેની પ્રજ્ઞાન દકૃત તત્વપ્રકાશિકા વ્યાખ્યા છે. (૧૧) તક સંગ્રહ (Gaekwad's Oriental seriesમાં પ્રકાશિત); . (૧૨) ત્રિપુટીવિવરણ (અમુદ્રિત); (૧૩) તૈત્તિરીયભાષ્યવ્યાખ્યા (આનંદાશ્રમ); (૧૪) પંચ પ્રકરણવ્યાખ્યા–સર્વજ્ઞાત્મમુનિકૃત ૫ પ્રક્રિયાની વ્યાખ્યા છે (Madras University Sanskrit Bulletin SeriesHi 3401 Rid), (૧૫) તૈત્તિરીયવાનિકટીકા (આનંદાશ્રમ); ' (૧૬) પંચીકરણવિવરણ (ચૌખાંબામાં મુદ્રિત); (૧૭) બૃહદારણ્યકભાષ્યવ્યાખ્યા, ' (૧૮) બૃહદારણ્યવાત્તિયાખ્યા, (૧૯) ભગવદ્ગીતાભાષ્યવિવેચન, | (૨૦) માણકયપનિષદુભાષ્યવ્યાખ્યા (૨૧) માડૂક્યકારિકાવ્યાખ્યા, (૨૨) મુકભાગ્યવ્યાખ્યા (૧૭–૨૨-આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિમાં પ્રકાશિત), (૨૩) વાર્થવૃત્તિવ્યાખ્યા (અમુદ્રિત), (૨૪) વેદાન્તવિક–આનંદધકૃત ન્યાયદીપાવલીની વ્યાખ્યા, (૨૫) શારીરકન્યાયનિણય–બ્રહ્મસૂત્રશાકરભાષ્યની વ્યાખ્યા નિર્ણયસાગરમાં મુદ્રિત) (૨૬) વરૂ પવિવરણ (અમુદ્રિત), નીચેની તિઓ આનંદગિરિની છે કે કેમ તે શંકાસ્પદ છે? (૨૭) અતરેયભાષ્યવ્યાખ્યા (આનંદાશ્રમ), (૨૮) ગુરુસ્તુતિ, (૨૯) ચૂલિકેપનિષદવ્યાખ્યા, | (૩) મનોપનિષદુભાષ્યવ્યાખ્યા, (આનંદાશ્રમ), (૩૧) બૃહડકરવિજય, (૩૨) મિતભાષિણી, (૩૩) શતશ્લોકીવ્યાખ્યા (Benares Sanskrit series), (૩૪) ડિક્કરાચાર્યાવતારકથા, (૩૫) હરિમી સ્તુતિવ્યાખ્યા. આનંદબોધ (ઈ.સ. ૧૭૫૦–૧૧૫૦) આત્માવાસના શિષ્ય આનંદબેધ ઉત્તરભારતવાસી હતા એમ તેમની શાબ્દનિર્ણયવ્યાખ્યા પરથી જણાય છે. આનંદધ પ્રમાણમાલામાં “તવોજd મિર' એમ કહે છે તેમાં ગુરુ રબ્દ ઇષ્ટસિદ્ધિકાર વિમુક્તાભા માટે પ્રયોજ્યો છે એમ મનાય છે. તેમની કૃતિઓ ની પ્રમાણે છે : , ૧) ન્યાયદીપાવલિ–ભેદવાદનું ખંડન ન્યાયપ્રક્રિયાના ખંડનપૂર્વક કરીને અદવૈતપ્રક્રિયાની સ્થાપના કરી છે. તેની વ્યાખ્યાઓ–અમૃતાનન્દકૃત ન્યાયવિવેક, સુખપ્રકાશકુત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy