SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः ', मष्यादिविकारयुक्तो लाञ्छितः, वर्णपूरितो रञ्जितः इत्यवस्थाचतुष्टयमेकस्यैव चित्रपटस्य, तथा परमात्मा मायातत्कार्योपाधिरहितः शुद्धः, માયોपहितः ईश्वरः, अपञ्चीकृत भूत कार्यसमष्टिसूक्ष्मशरीरोपहितो हिरण्यगर्भः, पञ्चीकृत भूत कार्यसमष्टिस्थूलशरीरोपहितो विराट् पुरुष इत्यवस्थाचतुष्टयमेकस्यैव परमात्मनः । ૮૦ अस्मिंश्च चित्रपटस्थानीये परमात्मनि चित्र स्थानीयः स्थावरजङ्गमात्मको निखिलः प्रपञ्चः । यथा चित्रगतमनुष्याणां चित्राधारवस्त्रसदृशा वस्त्राभासा लिख्यन्ते, तथा परमात्माध्यस्तदे हिनामधिष्ठानचैतन्यसदृशाश्विदाभासाः कल्प्यन्ते ते च जीवनामानः संसरन्तीति । બ્રહ્માનંદ (ગ્રંથ)માં તે સુષુપ્તિના સચેાગથી માંડૂકય (શ્રુતિ માં કહેલા આનન્દમય જીવ જ છે એમ કહ્યું' છે— જ્યારે જાગ્રુત્ આદિમાં ભેગ આપનારુ જે કમ છે તેનેા ક્ષય થતાં નિદ્ર રૂપથી(સુષુપ્તરૂપે) વિલીન થયેલું અન્ત કરણ ફરી ભાગપ્રદ કમને લીધે જાગતાં ઘન અને છે ત્યારે એ (સ્થૂલ ઘનીભૂત અન્તઃકરણ) જેની ઉપાધિ છે તેવા જીવ ‘વિજ્ઞાનમય · કહેવાય છે. એ જ પૂર્વે સુષુપ્તિના સમયે વિલીન થયેલું અવસ્થાવાળુ' (અન્તઃકરણ) જેની ઉપાધિ છે એવા હાઈને ‘આનન્દમય' કહેવાય છે. તેને જ માંડૂકયમાં ‘સુષુપ્તસ્થાન’ ઇત્યાદિથી દર્શાવવામાં આન્યા છે. આમ હાય તે સર્વેશ્વરત્વ વગેરેનું કથન છે તે કેવી રીતે સંગત અને આમ (સ ગત બને). આધિદૈવિક દૃષ્ટિએ (દેવતા તરીકે) અને અધ્યાત્મિક દૃષ્ટિએ (જીવાત્મા તરીકે) પરમાત્માનાં ત્રણ ત્રણ સવિશેષ રૂપે છે તેમાંથી આધિદૈવિક ત્રણ અને શુદ્ધ ચૈતન્ય એમ ચાર રૂપનુ‘ચિત્રદીપ’માં ચિત્રઢના દૃષ્ટાન્તથી સમન કર્યું' છે. જેમ સ્વત: શુભ્ર પટ (કપડું', વસ્ત્ર) તે ધૌત, અથી લિપ્ત (કાંજી ચડાવેલ) તે કૃિત, મશી વગેરે વિકારથી યુક્ત તે લાંછિત અને રંગ પૂરેલ તે 'જિત આમ એક જ ચિત્રપટની ચાર અવસ્થાએ છે; તેમ માયા અને તેના કારૂપી ઉપાધિ વિનાના પરમાત્મા તે શુદ્ધ, માયાપહિત ( મ યા જેની ઉપાધિ છે તેવા ) તે ઈશ્વર; અપચીકૃત ભૂતાના કારૂપ એવુ સમષ્ટિ (વ્યાપક) સુક્ષ્મ શરીર જેની ઉપાધિ છે. તે હિરણ્યગ; અને પંચીકૃત ભુતાન! કારૂપ એવુ સમષ્ટિ સ્થૂલ શરીર જેતી ઉપાધિ છે તે વિર પુરુષ— આમ એક જ પરમાત્માનો ચાર અસ્થાએ છે. અને આ ચિત્રપટસ્થાનીય પરમાત્મામાં ચિત્રસ્થાનીય સ્થાવરજગમાત્મક સકલ પ્રપોંચ છે. જેમ ચિત્રમાંના મનુષ્યેાના ચિત્રના આધારરૂપ વસ્ત્રના જેવા વસ્ત્રાભાસ આલેખવામાં આવે છે તેમ પરમાત્મામાં અયસ્ત દેહી એ(અહુ'કારા))ના અધિષ્ઠાનભૂત ચૈતન્યના જેવા ચિટ્ઠાભાસ કલ્પવામાં આવે છે અને જીવનામધારી તે સ’સારી બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy