SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ सिद्धान्तलेशसंग्रहः અહીં શંકા થાય કે અનાદિમાયારૂપ દૃશ્યથી વચ્છિન્ન ચૈતન્ય ઉપર કહ્યા પ્રમાણે પણ કેવી રીતે કાય હોઈ શકે ? પણ આ શંકા ખરાખર નથી કારણ કે માયા અનાદિ હોવા છતાં તેનાં ભિન્ન ભિન્ન ઢાર્યાં સાથે તેનું તાદાત્મ્ય છે, તેથી માયાદિથી અવચ્છિન્ન ચૈતન્યને પણ કાર્ય માની જ શકાય (જુએ ભામતી ૧.૧.૫). (૯) (૧૦) ઉપર કહ્યું તેમ ઈશ્વરને વિષયના અવભાસન માટે વૃત્તિઓની અપેક્ષા નથી. તા તેની જેમ જીવ પણુ વૃત્તિએની અપેક્ષા વિના જ વિયાનું અવભાસન કેમ ન કરી શકે? આ પ્રશ્ન રજૂ કરીને તેનુ સમાધાન કરે છે ઃ— (१०) नन्वीश्वरवज्जीवोऽपि वृत्तिमनपेक्ष्य स्वरूपचैतन्येनैव किमिति विषयान्नावभासयति । अत्रोक्तं विवरणे – ब्रह्मचैतन्यं सर्वोपादानतया सर्वतादात्म्यापन्नं सत् स्वसंसृष्टं सर्वमवभासयति, न जीवचैतन्यं तस्याविद्योपाधिकतया सर्वगतत्वेऽप्यनुपादानत्वेनासङ्गित्वात् । यथा सर्वगतं गोत्वसामान्यं स्वभावादश्वादिव्यक्तिसङ्गित्वाभावेऽपि सास्नावद्व्यक्तौ संसृज्यते, एवं विषयासङ्ग्यपि जीवः स्वभावादन्तःकरणे संसृज्यते । तथा च यदाऽन्तःकरणस्य परिणामो वृत्तिरूपो नयनादिद्वारेण निर्गत्य विषयपर्यन्तं चक्षूरश्मिवत् झटिति दीर्घप्रभाकारेण परिणम्य विषयं व्याप्नोति, तदा तमुपारुह्य तं विषयं गोचरयति । केवलाग्न्यदाह्यस्यापि तृणादेरयःपिण्डसमारूढाग्निदाह्यत्ववत् केवलजीवचैतन्याप्रकाश्यस्यापि घठादेरन्तःकरणवृत्त्युपारूढस्य तत्प्रकाश्यत्वं युक्तम् । (શંકા-) ઇશ્વરની જેમ જીવ પણુ વૃત્તિની અપેક્ષા રાખ્યા વિના સ્વરૂપ ચૈત યથો જ વિષયે ને કયા કારણથી અવભાસિત નથી કરતા ? આ ખાખતમાં વિવરણમાં કહ્યું છે કે બ્રહ્મચૈતન્ય સર્વાંનુ ઉપાદાન હાઇને સવની સાથે તાદાત્મ્ય પામેલુ હાઇને પેાતાની સાથે સસગમાં આવતા સને અવભાસિત કરે છે; જીવનૈતન્ય (તેમ કરતું) નથી, કારણ કે અવિદ્યા તેની ઉપાધિ હાઇને તે સ`ગત હોવા છતાં ઉપાદાન (કાર) ન હેાવાને કારણે તેના (સવની સાથે) સંગ (સંબંધ) નથા. જેમ સગત ગેાવસામાન્ય સ્વભાવથી અવાદ્વિ વ્યક્તિ સાથે સ`ગ ધરાવતું ન હોવા છતાં સાના (ગળા નીચે ગાયને ગાડી જેવી ચામડી હાય છે તે) વાળી વ્યક્તિને વિષે તેના સસગ છે, એમ વિષય સાથે સગ ધરાવતા ન હોવા છતાં અન્ત કરને વિષે તેના સ્વભાવથી સ`સગ છે, અને એ પ્રમાણે જ્યારે અન્ત કરશુને વ્રુત્તિરૂપ પરિણામ નયનાદિ દ્વારથી બહાર નીકળીને વિષય સુધી ચક્ષુના રામની જેમ જલદીથી દ્ની પ્રભા આકારે પરિણમીને વિષયને વ્યાપે છે ત્યારે તેના ઉપર ઉપરૂઢ થઈને (જીવચૈતન્ય) તે વિષયને અવભાસિત કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy