SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણને અનુસરનારા તા કહે છે :— “વિભેદ ઉત્પન્ન કરનારું અજ્ઞાન આત્યન્તિક (ફરી ઊભું ન થાય એ રીતે) નાશ પામે ત્યારે આત્માના બ્રહ્મથી ભેદ જે છે જ નહિ તેને કાણુ કરશે ? (કાઈ નહિ)” (વિષ્ણુપુરાણ, ૬.૭.૯૪)— ce એ સ્મૃતિએ એકલા અજ્ઞાનનુ જીવ અને ઈશ્વરના વિભાગમાં ઉપાધિ તરીકે પ્રતિપાદન કર્યુ છે તેથી જીવ અને ઈશ્વરના વિભાગ ખિમ-પ્રતિષિમ ભાવથી છે (ઇશ્વર ખિંખ, જીવ-પ્રતિષિ‘બ). બન્નેના પ્રતિષિખભાવથી નથી, કારણ કે એ ઉપાધિ સિવાય બન્ને પ્રતિબિંખ હાઈ શકે નહિ. ત્યાં પણ જીવ પ્રતિષિ ખ છે, ઈશ્વર (ખ'ખસ્થાનીય છે. એમ હાય તે જ લૌકિક (મખ= પ્રતિબિંબના દૃષ્ટાન્તથી ઈશ્ર્વરનું સ્વાતન્ત્ર અને જીવની તેના પર પરતન્ત્રતા યુક્તિયુક્ત બને છે. ” જેમ પ્રતિષિ’મમાં રહેલી ઋજુ, વક્ર વગેરે વિક્રિયાએ (જે મિ’અરૂપ પુરુષ પાતે પ્રત્યેાજેલી છે તે) જોતે પુરુષ રમત કરે તેમ બ્રહ્મ જીવમાં રહેલી વિક્રિયાએ જાતે આનંદ કરે છે” —એમ ‘કપત’માં (૨.૧.૩૩) કહેલી રીત પ્રમાણે ‘લેાકની જેમ કેવળ લીલા છે' (બ્ર. સૂ. ૨.૧.૩૩) એ સૂત્ર પશુ સગત બને છે. (અજ્ઞાન જીવની ઉપાધિ હોય તેા અન્તઃથ્થુનું જીવની ઉપાધિ તરીકે સૂત્રભાષ્યાદિમાં વણુન છે તે બ્ય અની જાય એવી શકાના ઉત્તરમ કહે છે—) અજ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા જીવને માટે અન્ત:કરણરૂપ અજ્ઞાનના વિશિષ્ટ પરિણામ વિશેષ-અભિવ્યક્તિનું (—કર્તા, ભક્તા આદિ વિશેષ રૂપે અમિવ્યક્તિનું) સ્થાન છે, જેમ સત્ર પ્રસરેલા સૂર્યપ્રકાશને મટે દણ વિશેષ ઋમિતિનું સ્થાન અર્થાત્ ઉપાધિ) છે. તેથી જ તેને (અન્ત:કરણને) તેની (જીવની) ઉપાધિ કહેવામાં પણ આવે છે. એટલા માત્રથી (કાયરૂપ ઉપાધિ છે તેટલા માત્રથી) અજ્ઞાનરૂપ ઊપાધના પરિત્યાગ થતા નથી, કારણ કે અન્ત:કરણરૂપ જ ઉપાધિથી પરિચ્છિત ચૈતન્ય જીવ હાય તા ચેાગીએ કામન્યૂહનું અધિષ્ઠાન કરે છે (અક સાથે અનેક શરીરનુ નિયંત્રણ કરે છે) એ સભવે નહિ. વિવરણ આ મત પ્રમાણે ઈશ્વર બિખ-ચૈતન્ય છે, પ્રતિબિઅવિશેષ નથી. અજ્ઞાનને વિભેદ ઉત્પન્ન કરનારું કર્યું છે તેથી અજ્ઞાન જીવ-ઈશ્વરભેદસ્થિતિનું પ્રપેાજક છે એમ વિવક્ષિત છે, કારણ કે તે ભેદ અનાદિ માનવામાં આવે છે. સુષુપ્તિ, પ્રલય વગેમાં અજ્ઞાનના કા'ના નાશ થાય છે; હવે કાય અને કારણુંના અભેદ છે તેથી આ કાય'ના કારણુ અજ્ઞાનનેા પણુ નામ છે પણ એ અજ્ઞાનનાશ આયન્તિક નથી કારણ કે ફરીથી અજ્ઞાનનું ઉત્થાન થાય છે; જ્યારે મુક્તિમાં તત્ત્વજ્ઞાનથી સ્વરૂપથી પશુ નાશ છે, અને એ નાશ માત્યન્તિક છે, ચારણુ કે ફરી તેતું ઉત્થાન થતું નથી. અથવા જીવન્મુક્તિના કાળમાં અજ્ઞાનના આવરણ અશથી નાશ છે તેા પશુ વિક્ષેપ રહે છે તેથી એ નાશ આત્યન્તિક નથી, જ્યારે વિદેહમુક્તિમાં આન્તિક અજ્ઞાન—નાશ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy