Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/032187/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -૨ , " ai>KishvRk8. vkv 1/we wer મf " છે ? જૈતન્નને સી 23ય મૂંગ્રહ ી આ ના Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી. છતવિજ્યજી ગ્રંથમાળા મણકો ૧ લે શ્રી પ્રાચીન સ્તવન સજઝાય સંગ્રહ : સંગ્રાહક આચાર્ય મહારાજ શ્રી વિજયકનકસૂરિજી Page #3 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ બીજી મે ૧૯૬૦ : મૂલ્ય : પઠન પાઠન પ્રકારાક શંભુલાલ જગશીભાઈ શાહ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તો; અમદાવાદ. મુદ્રક કાન્તિલાલ એમ. દેસાઈ : ચંદ્રિકા પ્રિન્ટરી મિરજાપુર રેડ: અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ અણુ જૈનશાસનનèામણિ, નિથવ, સચ્ચારિત્રચૂડામણિ, બાળપ્રહ્મચારી મહાતપસ્વી, પરમ ગુરુમહારાજ શ્રી ૧૦૮ જીતવિજયજી મહારાજ તથા સમતાગુિણનિધાન ગુરુમહારાજ શ્રી હીરવિજયજી મહારાજની સેવામાં. આપે આપના શુદ્ધ ચારિત્ર અને ઉત્તમ શ્રદ્દાચ તથા તપશ્ચર્યાદ્ઘિ અપૂર્વ પ્રભાવથી વિશુદ્ધ ધર્મોપદેશ વડે અનેક દેશના ભવ્યજીવાને સમ્યકત્વ, દેશવિરતિ, સ–વિરતિ આદિ પ્રાપ્ત કરાવીને શુદ્ધ મેાક્ષમાર્ગે ચડાવી મહાન ઉપકાર કર્યાં છે; તેમાં મને પણ આપે આ સંસાર સમુદ્ર તરવા જહાજ સમાન પારમેશ્વરી દીક્ષા આપી મહાન ઉપકાર કર્યોનું સ્મરણ કરવા ખાતર આ પુસ્તક આપને સમર્પણ કરી આત્માને કૃતાર્થ માનુ છું. લિ॰ આપને કૃપાકાંક્ષી, સેવક કનકવિજય Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ જી પ્રસ્તાવના श्रीवासुपूज्यस्वामिने नमः કચ્છ-વાગડ દેશદ્ધારક આચાર્ય મહારાજ સાહેબ શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સંવત ૨૦૧૪ની સાલમાં જ્યારે કચ્છ-માંડવી બંદર સપરિવાર ચાતુર્માસ પધાર્યા ત્યારે ત્યાંના સંધની તથા કચ્છ–વાગડના કેટલાયે ગામના સંધની પણ ઈચ્છા પ્રાચીન સ્તવન સજઝાયાદિ સંગ્રહનું પુસ્તક ફરીથી પ્રગટ કરાવવાની થઈ. પ્રથમ આવૃત્તિ સંવત ૧૯૮૭માં જ્યારે સિદ્ધગિરિની છાયામાં (પાલીતાણામાં) વાયક (ઉપાધ્યાય) પદમાં હતા ત્યારે થઈ હતી. તે વખતે તેઓશ્રી ત્યાં ચાતુર્માસ રહ્યા હતા અને જ્ઞાનાચારના ચોથા પદ (ઉપધાન–તપ) ની આરાધના કરાવી હતી. ત્યાં ચાતુર્માસ રહેલા ચાતુર્વિધ સંઘ તથા સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓ તરફથી ચેપડી બહાર પાડવા માગણી થઈ હતી. શ્રી મહાવીરસ્વામીની ૭૧મી પાટે પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય દાદા શ્રી મણિવિજ્યજી મહારાજ થયા. તપાગચ્છના વિચરતા આચાદિ મુનિ મહાત્માઓને વિશેષ પરિવાર તેઓશ્રીને છે. તેમના શિષ્ય તિવિંદ પ. પૂ. શ્રી પદ્યવિજ્યજી મહારાજના શિષ્યરત્ન કચ્છવાગડ દેશદ્ધારક પરમતપસ્વી શ્રી જીતવિજયજી દાદાના શિષ્યરત્ન શાંતમૂર્તિ શ્રી હીરવિજયજી મહારાજ થયા. તેમના શિષ્યરત્ન ક–વાગડ દેશદ્ધારક, વ્યાકરણ, કાવ્યકોષ, પ્રાક્ત, ન્યાયાદિના વિદ્વાન જેઓ ત્યારે શ્રી ઉપાધ્યાય હતા તેઓશ્રીએ પરોપકાર દૃષ્ટિથી વિચાર્યું કે આ સંસારમાં રહેલા છે જ્ઞાનને અભાવે સંસારચક્રમાં ભટકે રખડે છે. આ સ્થળે એ પણ જાણવું જરૂરી છે કે ભટકવું અને રખડવું શખ તે એક જણાય છે, પણ વિચાર કરતાં તેમાં મોટું Page #7 -------------------------------------------------------------------------- ________________ અંતર રહેલું છે. જેમકે ભટકતા લેક એટલે લુહાર, ગાદલિયા, રબારી, ભરવાડ જ્યાં પડાવ નાંખે ત્યાંથી ઊપડે ત્યારે સર્વ માલ સાથે ઉપાડી બીજે ઉતારો કરે, વળી ત્યાંથી જાય. એમ એ ભટકતા લેકે કહેવાય. અને રખડતા માલ સામગ્રી વિનાના ફર્યા કરે, તેમ આ સંસારી જીમાં જે આસ્તિક છે તેઓ ધર્મને, પરભવને માને અને અલ્પઝાઝે કરે પણ ખરા, તેથી સાથે લઈ જાય અને તેનું ફલ પણ પરભવમાં ભોગવે પણ ખરા, એટલે તેઓ ભટક્તા કહેવાય. હવે રખડતા તે કહેવાય કે જે પરલેક તેમ જ ધર્મને ન માને અને ધન, કુટુંબ, શરીર, મકાનાદિને માટે રાત્રિદિવસ પાપારંભ સેવ્યા કરે, પરંતુ તે ચાર મહેનું કંઈ સાથે ન આવે એટલે રખડતાની પેઠે ખાલી જાય. એવા આ સંસારચક્રમાં અનંતાનંત પુલ પરાવર્ત કાલ નિગોદમાં સહન કર્યા કે જ્યાં એક વાસોચ્છવાસમાં ૧૭ ભવથી અધિક (૯૪ આવલિકા લગભગ કાલ) કર્યા. બે ઘડીમાં ૬૫૫૩૬, એક અહોરાત્રમાં, ૧૯૬૬૦૮૦ એક માસમાં, ૫૮૯૮૨૪૦૦ અને એક સંવત્સરમાં ૭૦૭૭૮૮૮૦ ભવ કર્યા. ત્યાં જે દુખ સહ્યાં તેનું વર્ણન કેવળજ્ઞાનીથી પણ ન થાય. જ્યાં અસંખ્યાતા ગેળા, ગળગળે અસંખ્યાતી નિગોદ અને નિગોદે-નિગોદે અનંત છે. એક નિગોદના જીવો કેટલા એ જ્યારે કોઈ જ્ઞાનીને પૂછે ત્યારે એક નિગાદને અનંત ભાગ મેક્ષમાં ગયે એ પ્રમાણે ઉત્તર મળે. તે નિગોદમાં અનંત છે વચ્ચે એક શરીર આ ઔદારિક શરીરની આપેલાએ જાણવું, બાકી તૈજસ, કામણ તે સર્વેનાં જુદાં જાણવાં. અનંત જીના શ્વાસોચ્છવાસ પણ સાથે અને આહારમાં પણ અનંત છ મજિયારે (ભાગ). આવાં દુખો અનંત કાલ ભોગવી ભવિતવ્યતાને વેગે બાદર નિગોદ અનુક્રમે પૃથ્વી, અપ, તેલ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, વિમલેન્દ્રિ યાવત પંચેન્દ્રિય તેમાં પણ અતિદુર્લભ એવો સામગ્રી સંપન્ન માનવભવ પામ્યા છતાં જ્ઞાનના અભાવે નિષ્ફલ ગુમાવે છે. અલ્પબુદ્ધિવાળા જેને પણ જ્ઞાન થાય તેવા હેતુથી મારા પરમપકારી ગુરુદેવ વાચકવર્ય સાહેબે પ્રાચીન સ્તવને, સજઝાય ને ચૈત્યવંદન, Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ વગેરેને ઘણે ભાગ બહુ પ્રયાસ વડે ઘણે સ્થળેથી મેળવી એકઠો કર્યો હતો તેને તપાસી બને તેટલી અશુદ્ધિઓ દૂર કરી પછી તેને પુસ્તકમાં દાખલ કર્યો હતો. પ્રફે કાળજી પૂર્વક તપાસવામાં ઘણે શ્રમ સેવી શુદ્ધ કર્યા. આ સ્થળે મારા જ્યેષ્ઠ બંધુઓ (સંવત ૧૯૮૭માં પહેલી આવૃત્તિ બહાર પડી) તે વખતના મુનિમહારાજ શ્રી મુક્તિવિજ્યજી (જેઓ હાલ પંન્યાસજી છે) મહારાજે આ પુસ્તક પાછળ ઘણે શ્રમ વેઠળ્યો હતો તથા મુનિ મહારાજ શ્રી કાતિવિજ્યજીએ પણ પ્ર તપાસવાનું કાર્ય કર્યું હતું (જે પાછળથી કાળધર્મ પામ્યા છે.) યત્કિંચિત્કાર્ય આ લેખકે કરેલ તેની અનુમોદના કરી છે. તે પુસ્તક , તે વખત ચાતુર્માસમાં જ છપાઈ બહાર પડયું હતું. જેની શરૂઆતમાં કચ્છ-વાગડદેશદ્ધારક શાન્તમૂર્તિ બાળબ્રહ્મચારી પરમપૂજ્ય દાદાશ્રી જીતવિજ્યજી મહારાજ સાહેબનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આપવામાં આવ્યું હતું. તેમાં પાંચ વિભાગ પાડવામાં આવેલ જેમાં પહેલા ભાગમાં ૩૨ ચૈત્યવંદને, બીજા ભાગમાં ૩૫ જેડા સ્તુતિઓ, ત્રીજા ભાગમાં ૬૬ સ્તવને, ચોથા ભાગમાં વૈરાગ્યરસિક નાની મોટી ૬૪ સઝાય અને પાંચમા ભાગમાં મંગલ આદિ પાંચ આપેલ. આ પ્રમાણે આ પુસ્તક બહાર પડતાં લેકને અતિ ઉપયોગી જણાતાં કેટલીક નકલે ત્યાં જ માસામાં ખપી અને પાછળથી પણ ઉપરાઉપર માગણીઓ આવતાં બાકીને પણ ઘણે ભાગ ખપી જતાં ચતુર્વિધ સંઘની બીજી આવૃત્તિને માટે માગણી આવી. કોઈ કારણસર કેટલે એક વખત નીકળી જતાં છેવટ સં. ૨૦૧૪માં જ્યારે માંડવી બંદર ચાતુર્માસ થયું ત્યારે તે વખતોવખત અને ઉપરાઉપરી માગણે આવી. રિપુરંદરની ભાવના પુસ્તક ફરી છપાવવાની હતી, તેને વેગ મળતાં એક બાજુ કાર્તિક સુદ ૫ (સૌભાગ્ય પંચમી) થી ઉપધાનતપ શરૂ થયું અને બીજી બાજુ પ્રાચીન સ્તવન સજઝાયાદિનું દ્વિતીય આવૃત્તિનું કાર્ય ચાલુ રહ્યું. પરંતુ કેટલાંક વૈરાગ્ય રસિક પ્રાચીન તવનાદિ કે જે પહેલી આવૃત્તિમાં ન હતાં તેવાં કટલેક સ્થળેથી મેળવી તેને ઉતારો Page #9 -------------------------------------------------------------------------- ________________ કરાવી તેને કાળજીપૂર્વક તપાસી અમદાવાદ છાપખાનામાં મોકલાવ્યાં અને જેમ બને તેમ તાકીદે તૈયાર કરવા ભલામણ પણ કરાઈ અને ઉપધાનને કારણે માગશર માસ સુધી ત્યાં રોકાવાનું થતાં તે વખતે જ માંડવી સંઘની માગણી થવા લાગી કે હવે પુસ્તક ક્યારે બહાર પડશે. શ્રી. શંભુલાલ જગશીભાઈએ બીજી આવૃત્તિ છપાવવાનું માથે લીધું પણ કેટલાંક કારણસર છાપવામાં વિલંબ થયો. છેવટે સં. ૨૦૧૫ના ભચાઉના ચાતુર્માસમાં ખૂબ ત્વરા જણાવી ત્યારે ઉત્તર મળ્યો કે હવે જલ્દી તૈયાર કરી આપીશું. આ બીજી આવૃત્તિમાં શરૂઆતમાં કચ્છ વાડદેશોદ્ધારક શાત્મૂતિ બાળબ્રહ્મચારી દાદા શ્રી જીતવિજયજી મહારાજ સાહેબનું જીવનચરિત્ર છે, ત્યારપછી પાન ૧ લાથી ૨૭ સુધી ચૈત્યવંદન, પાન ૨૮ થી પાન ૫૯ સુધી સ્તુતિઓ અને ત્યારબાદ પાન ૬૦ થી પાન ૧૫૧ સુધી સ્તવન સમુદાય અને તેની પશ્ચાત પાન ૧૫૪ થી પાન ૩૨૮ સુધી સજઝાયોને સમૂહ વગેરે આવેલ છે. અહીં પુસ્તકની સમાપ્તિ થતાં, કેટલીક વસ્તુ દાખલ કરવાની જરૂરી જણાતાં, પરિશિષ્ટ ૧લામાં પાન ૧ થી ૬૦ સુધી સ્તવને, પરિશિષ્ટ બીજામાં પાન ૬૧ થી ૧૦૭ સુધી સજઝાયો અને પરિશિષ્ટ ત્રીજામાં પાન ૧૦૮ થી ૧૩૨ સુધી કવિતા, દુહા, ગંદુલી વગેરે પ્રકીર્ણ આપવામાં આવ્યું છે. તેમજ જ્ઞાન રસિક શ્રાવક-શ્રાવિકાઓએ આ પુસ્તકમાં આર્થિક સહાય આપી છે તેમનાં નામ પણ આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ પુસ્તક બનાવવામાં આરાયપાદ ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિજયકનસૂરીશ્વરજી મહારાજ સાહેબે અધિક પ્રયાસ વેઠી અત્યંત ઉપકાર કર્યો છે જે આપણાથી કઈ રીતે ભૂલા ન જોઈએ. ઉપકાર બુદ્ધિવિષે ઝાઝું શું કહું. આ ચાલતા વર્તમાન સમયમાં ૭૮ વરસની વૃદ્ધાવસ્થામાં જો કે દેહબળ ઘટયું છે તે પણ આત્મબળથી બે મુનિઓ અને પચ્ચીશ જેટલાં સાધ્વીજીઓને ઉત્તરાધ્યયન તથા આચારંગાદિના યોગેહવહનની Page #10 -------------------------------------------------------------------------- ________________ સતતપણે અત્રે (આધોઈમાં) ક્રિયા કરાવી રહ્યા છે, તે અરસામાં તેઓ સાહેબે મારા પર કૃપા કરી આ પુસ્તકની પ્રસ્તાવના લખવા આજ્ઞા ફરમાવી જેથી મારી યતકિચિંત બુદ્ધિ વડે આ લખાયું છે તેમાંથી વાચક વર્ગ સારસારને ગ્રહણ કરશે તથા આ પુસ્તક બને તેટલા પ્રયાસથી શુદ્ધિ તરફ દષ્ટિ રાખી તૈયાર કર્યું છતાં દષ્ટિદેવ તથા પ્રદેશથી અશુદ્ધિ રહી જવા પામી હોય તો તે મહાશયે સુધારી વાંચે અને અમને જણાવશે તે આભાર માનીશું એટલું જણાવી વીરખું છું. આઈ (વાગડ-કચ્છ) સં. ૨૦૧૬, ચૈત્ર સુદ ૫ (હિણ) શુક્ર –૫. દીપવિજય Page #11 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક છપાવવા માટેનાં સહાયકનાં નામો: ૩૦૦–૦ શ્રી ભચાઉ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તે જ્ઞાન ખાતામાંથી હા. મેતા અમીચંદ મકનજીવાલા. ૩૦૦–૦ શ્રી મનફરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તે જ્ઞાન ખાતામાંથી હા. શા. મુરજી ધનજી. ૨૦૦–૦ કુબડિયા જેઠાલાલ જીવરાજ લાકડિયા-હસ્તે કુબડિયા ડાહ્યાલાલ જેઠાલાલ. ૧૬૨-૧૦ માંડવીમાં બીજા જુદા જુદા આવ્યા. ૧૫૧–૦ મેતા પુરુષોત્તમભાઈ અમરશી-માંડવીબંદર ૧૨૫–૦ મેતા અમૃતલાલ અને પચંદ-માંડવીબંદર ૧૦૧–૦ શા. લાલજીભાઈ આશકરણ-માંડવીબંદર હા. સમુબહેન ૧૦૧–૦ ગઢેચા પ્રભુલાલભાઈ મંગળજી-ફતેહગઢ ૬૦–૦ મેતા સેમચંદ હરચંદ–ગાગેદર ૫૧–૦ શા. દુરગાચંદ ધરમચંદજી વિજયવાડાવાળા ૫૧–૦ શ્રી. પનાલાલજી જુગરાજજી આરકટ ૨૫–૦ પુજ. મહાદેવ દેવરાજ ચીડવાળા ૨૫–૦ શા. કુંવરજીભાઈ લખમશી–માંડવી બંદર Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૫-૦ ચંદુર નેમચંદ મૂલચંદ–પલાંસ્વા ૨૫-૦ શા. ઝુમખલાલભાઈ મલકચંદ-માંડવી બંદર ૨૫–૦ શ્રી. વિદ્યાબેન ચંદુલાલ-અમદાવાદ ૨૫–૦ શા. દામજીભાઈ નાનચંદભાઈ ૨૫–૦ બહેન કુંવરબાઈ વીસન દા. નાનાલાલ રાયશીભાઈ મંજલવાલા ૨૫-૦ સંઘવી મીઠુભાઈ જીવરાજ-માંડવી બંદર ૨૫–૦ શા. હેમતલાલ કાનજીભાઈ ૨૫–૦ શા. મણિલાલ જેવતભાઈ , ૨૫–૦ મેતા મયાચંદ કરમચંદ હા. જેવતીબાઈ મયાચંદ ઊમીઆ ૨૫–૦ શ્રી પત્રીસંઘ હા. વેરા કાનજી રતનશી ૨૫–૦ કુબડિયા દામજી પરશોતમ-લાકડિયા ૨૫–૦ મેતા ગેવરધનલાલ લખમશી હા. અમૃતલાલ ગોરધન–ભચાઉ ૨૫–૦ ભણશાળી ત્રીકમજી હીરાચંદનાં ધર્મપત્ની દિવાળીબાઈ–ભચાઉ - ૨૫–૦ સંઘવી ઓતમચંદ હેમરાજ હા. સંઘવી રતનશીભાઈ–ભચાઉ ૨૫-૦ ગાંધી પિપટલાલ ભીમજી હા. શાંતિલાલ પોપટલાલ–ભચાઉ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૫–૦ મેતા શામજી માનસંગની કુમાઉ ૨૫-૦ ભણશાળી મોરારજી ભગવાનનાં ધર્મપત્ની લાચીબાઈ અભેરાજ હા. ધરમશીભાઈ મોરારજી ભાઈ–ભચાઉ-કચ્છ ૨૫-૦ મેતા બેચર શકર - હ. પોપટલાલ બેચર-ભચાઉ ૨૫–૦ તુંબડી જેન સંઘ જ્ઞાન ખાતામાંથી હા. સંઘવી શામજીભાઈ ભવાનજી-તુંબડી-કચ્છ ૧૫–૦ મેતા ફૂલચંદ કેશવજી હા. છગનલાલ ફૂલચંદભચાઉ ૧૫–૦ શા. ભારમલ નારણભચાઉ ૧૦–૦ મેતા ગોપાલજીભાઈ દેવચંદ–ભચાઉ ૧૦–૦ મેતા દલીચંદ કેશવજી–ભચાઉ ૧૦–૦ મતા ઇંદરજી અદેશંગ હા. મેતા નીમચંદ ઇંદરજી-ગાગોદર ૨૧૮૭–૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ હું કહું નમઃ તમનurઘરા નમો નમ: માનવતાને વિકાસ યાને દાદા શ્રીજીતવિજયજી મહારાજ नत्वा श्रीपार्श्वशखेशं, गुरुं जैनं च वाङ्मयम् । श्रीजीतविजयाहूवानं, गुरुं स्तौमि स्थश्रेयसे ॥१॥ અર્થ:–શ્રી શંખેશ્વર પ્રાર્થનાથ પ્રભુને, શ્રીગુરુમહારાજને તથા શ્રી જેનાગમને નમસ્કાર કરીને મારા કલ્યાણને માટે હું દાદા શ્રીજીતવિજયજી મહારાજની સ્તુતિ કરું છું. (૧) [, અનાદિ જગત-અનાદિ જગત શુભ અને અશુભ ભાવથી યુક્ત છે, અગર એ શુભાશુભ કંદને જ “જગત-સંસાર–ભવ' વગેરે નામથી ઓળખવામાં આવે છે. પ્રાયઃ સંસારી કઈ પદાર્થ એવો નહિ હોય કે જેમાં એ શુભ-અશુભપણું ન મળે ! આ કંધને જડ-ચેતન, આત્મા-પુગલ, કે જી-અજીવ પણ કહેવાય છે. આ . બને પારસ્પરિક સંગ તે સંસાર, તથા જડને સર્વથા વિયોગ તે જીવન મેક્ષ કહેવાય છે. સંસારી જીવને અંગે વિચારીએ તે તેના આત્મપ્રદેશ ચેતન્યરૂપે શુભ છે અને તેનેં લાગેલાં- કર્મો કે તેના વિકારરૂપ શરીરાદિ અશુભ છે, કર્મોને અંગે વિચારીએ તે ઘાતી Page #15 -------------------------------------------------------------------------- ________________ વગેરે પાપકર્મો અશુભ છે અને શાતવેદનીયાદિ પુણ્યકર્મો શુભ છે. શરીરમાં જોઈએ તે બહારને ચામડી વગેરે રૂપવાળો ભાગ સારે અને અંદરને અશુચિ વગેરે ભાગ ખરાબ છે. બહારના ભાગમાં પણ મસ્તકથી નાભિ સુધીને ભાગ શુભ અને તેથી નીચેનો ભાગ અશુભ છે. જો કે આ બધામાં અપેક્ષાઓ છે તે પણ માનવ પિતાના જીવનમાં આ રીતે વ્યવહાર કરી રહ્યો છે અને તેથી આ શુભાશુભપણું વ્યવહાર નથી સમજવાનું છે. સ્વભાવને અંગે પણ “ક્રોધ અને ક્ષમા, ભાન અને નમ્રતા, માયા અને સરળતા, લેભ અને સંતોષ, ઔદાર્ય અને ક્ષણતા, રાગદ્વેષ અને સમતા વગેરે શુભાશુભપણું પ્રગટ છે. આ દરેકનું વર્ગીકરણ કરીએ તો કહી શકાય કે જેટલું સારું યા શુભ છે તે આત્માના ચાન્યરૂપ છે અને ખરાબ યા અશુભ છે તે જડતારૂપ છે. આત્માનું પથ્થર-શારીરિક ધાતુઓના પોષણ માટે ખેરાકની જરૂર છે તેમ આત્માના ધાતુઓરૂપ જ્ઞાનાદિ ગુણોનું પિષણ કરવા માટે તેના ખોરાકની તેથીય વધુ જરૂર છે. ખોરાક હાજર છતાં ખાધા વિના ભૂખનું દુઃખ મટતું નથી તેમ આત્માની શક્તિ પણ તેને ખેરાક લીધા વિના પ્રગટતી નથી કે તેનું સાંસારિક દુઃખ ઘટતું નથી. એ વાત પણ સ્પષ્ટ છે કે ખોરાક લેવા માત્રથી કામ થતું નથી, પણ પથ્યાપથ્યને વિવેક કરી અપશ્ચના પરિહાર પૂર્વક પથ્ય ખોરાક લેવાથી જ સ્વાશ્ચ પ્રગટે છે. આત્મસ્વાથ્ય માટે પણ એજ નીતિ છે. આત્માના કર્મરોગને નાશ કરવામાં ધવંતરી સરખા શ્રીજિનેશ્વર દેવોએ આત્મસુખ માટે જણાવ્યું છે કે તેઓના વચનમાં શ્રદ્ધા રાખી તેઓના ઉપદેશ (શા) પ્રમાણે અશુભભાવોની મમતા મૂકીને જગતના શુભભાવરૂપ પથ્યને આશ્રય લેવામાં આવે (શુભ વર્તન કરાય) તે કર્મગ અવશ્ય ટળી જાય. જીવ સુખને અથી છે, દુઃખ તેને જોઈતું જ નથી, તે પણ સુખ માટે આજ સુધી બેસુમાર ઉદ્યમે કરવા છતાં તે દુઃખીઅતીવ દુઃખી થાય છે, જગતના અશુભ ભાવરૂપ કુપચનું સેવન કરી તેણે જ પિતાના કર્મોગને વધારી દીધો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ આજ સુધી દરેક જીવને અનંત કાળ ચારે ગતિમાં રખડવામાં ગયો હોય તો તેનું મૂળ કારણ કુપ સેવન એ એક જ છે. તેણે પ્રયત્ન અનંતાનંત કર્યા છે, દુઃખો પારાવાર વેદવ્યાં છે, છતાં સુખ મળ્યું નથી એ વાત અનુભવસિદ્ધ છે. આત્માનું કર્તવ્ય:-અનંતાનંત કાળથી મહાવ્યસનરૂપ બની ગયેલા એ કુપથ્ય (જડતા) ને ત્યાગ કરી, જિનેશ્વરદેવનાં વચનામાં શ્રદ્ધા કેળવી, ઉપર જણાવ્યા પ્રમાણે શુભભાવને (સદવર્તનને) આશ્રય કરો તે જ સુખ મેળવવાને-દુઃખટાળવાનો સાચો ઉપાય છે; કહે કે આત્માનું કર્તવ્ય છે. કારણ કે એ જ તેના કર્મરોગને નાશ કરનારું સાચું-શુદ્ધ–ઔષધ છે. આ હેતુથી શ્રજિનેશ્વરે આપણને ક્રોધી વગેરે દુષ્ટ જીવો પ્રત્યે પણ ક્ષમા વગેરે કરવાનું, વૈરીનું પણ ભલું ચિંતવવાનું કે બીજું પણ એવું અનેક પ્રકારનું વર્તન કરવાનું જણાવ્યું છે. આવું સદ્દવર્તન જરૂરી છતાં અનાદિકાળથી દુર્ગુણેમાં વ્યસની બની ગયેલા જીવને એ સહેલું નથી, માટે એવું વર્તન કરવા - માટે સદાચારી પુરુષોના જીવનને આશ્રય-આધાર લેવાનું જણાવ્યું છે. જગતમાં ધમી માતાપિતા કે ધર્મગુરુઓ વગેરેની આપણને જરૂર હોય તે આ કારણે જ છે. કારણ કે તેઓ ઉપર જણાવ્યા પ્રમાણે સદાચાર રૂપી પચ્ચેનું સેવન કરી ગુણેનું-પુણ્યનું ભાજન બનેલા હોય છે, અને તેથી તેમના જીવનમાંથી સુખના અથીને તેવું પુણ્ય મળી શકે છે. જે આત્મા એવા ઉત્તમ જીવોનાં દૃષ્ટાંતેને પિતાના હૃદયની સન્મુખ રાખી તેને આલંબનથી પિતાની કુવાસનાઓ ઉપર કાપ મૂકે છે અને ક્ષમાદિ ગુણોને કેળવે છે, તે ક્રમશઃ પિતાનાં સર્વ કર્મોને નાશ કરી સંપૂર્ણ સુખને ભોગી બને છે. અતીતકાળે જેઓ પિતાનું સુખ (મોક્ષ) સાધી ગયા છે. વર્તમાનમાં સાધે છે કે ભવિષ્યમાં સાધશે તે દરેકને પ્રાયઃ પ્રાથમિક પ્રયત્ન આ (સાંબન) જ હતા, છે અને રહેશે, એમ શ્રી તીર્થકર દવેએ જણાવ્યું છે અને ભળાવ્યું પણ છે એથી સુખ માટેનું આપણું દરેકનું પણ ગુણ પુરુષોના જીવનને–ઉપ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દેશને અનુસરવુ' એ એક જ કર્તવ્ય છે, એ એક જ માગ છે. ગુરુસ્કૃતિનું કારણ :—ઉપર જણાવ્યું તે પરમ પુરુષોનુ આલંબન તેએની સેવા, સ્તુતિ-ધ્યાન કે આજ્ઞાપાલન વગેરે કરવા દ્વારા અનેક રીતે લઇ શકાય છે, એ ઉદ્દેશથી એક નિકટના ઉપકારી તપસ્વી શમમૂર્તિ સાધુચરિત દાદા શ્રીવિજયજી મહારાજના ગુણાની સ્તુતિ કરવા માટે તેએાશ્રીના જીવનના કેટલાક પ્રસંગે-ગુણાને વણવવાના આ અલ્પ પ્રયાસ છે, અને આશા છે કે તે હિતકર ગણાશે. બેશક ! ગુણાનુરાગી મધ્યસ્થ મહાનુભાવાને એ પ્રશ્ન થાય કે જો ગુણીના ગુણાની સ્તવના કરવી છે તે અતીત કાલીન ભગવાન શ્રી મહાવીર દેવ યા. તેની પહેલાં-પછી પણ થયેલા અનેક ગુણસમુદ્ર પરમિઓને છેડીને દાદાની સ્તુતિ કેમ પસંદ કરી ! આ પ્રશ્ન ગુણાનુરાગ કે માધ્યસ્થ્યમાંથી ઊડે તા તે ઉચિત છે, અને તેનુ સમાધાન કરવુ. પણ વ્યાજખી છે. તે એ કે અનાદિ ભૂતકાળમાં સ્તુતિ કરવા યેાગ્ય આત્માઓ અનંતાનંત થઈ ગયા છે, તે દરેકની ભિન્ન સ્તુતિ કરવાનું માનવથી શકય નથી, તેપણ તે દરેકનું હૃદયમાં ધ્યાન કરીને આ મહષિઁની સ્તુતિ કરવી તે અનુચિત નથી. ખીજી વાત, વર્તમાન સધમાં ઉપકારી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયકનકસૂરીશ્વ૭ મહારાજાદિના તેએ શ્રી દીક્ષાગુરુ અને દાદાગુરુ હાવાથી તેમના અનંતર ઉપકારી છે અને તેથી વર્તમાન શ્રીસંધના પણ તેઓશ્રી નિકટના ઉપકારી ગણાય. જ્ઞાનીઓનું એ કથન છે કે સામાન્ ન્યગુણી પણ નિકટને ઉપકારી વિશેષ પૂજનિક છે. એથી જ શ્રી તીર્થંકર દેવાએ જણાગ્યું છે કે ‘જે પેાતાના ગુરુને કૃતજ્ઞ નથી. તે મારે કે કોઈ ના કૃતજ્ઞ બની શકતા નથી.’ આપણે જાણીએ છીએ કે મહાસતી શ્રીમદનરેખાએ અંતકાળે ક્રોધથી ધમધમી ગયેલા સ્વપતિને સુંદર નિયંમા કરાવી સમાધિસ્થ બનાવ્યાના પરિણામે મરીને દૈવ બનેલા પતિએ દિવ્યજ્ઞાનથી પેાતાની ઉપકારી એ સતી પત્નીનાઉપકારનું સ્મરણ કરી દિવ્યશક્તિથી શ્રી નંદીશ્વર દ્વિષે જઈ જ્ઞાની ગુરુના - Page #18 -------------------------------------------------------------------------- ________________ 13 મુખે ત્યાં ધર્મશ્રવણ કરતી એ સતી મદનરેખાને શ્રાવિકા છતાં ગુરુથી પહેલાં વંદન કર્યું હતું. અને જ્ઞાની ગુરુએ તેને અનુચિત નહિ પણ ઉચિત જણાવ્યું હતું. અર્થાત જેને જેનાથી સાક્ષાત ઉપકાર થયે હેય તેને તે સવિશેષ પૂજય ગણાય છે. આ હેતુથી પણ દાદા વિશેષ પૂજ્ય હોઈ તેઓની ગુણસ્તુતિ કરવી અનુચિત નથી. ત્રીજી વાત એ પણ છે કે કોઈ પણ વ્યક્તિનું મહત્ત્વ તેના ગુણને ગે હોય છે, એટલે વ્યકિતની સ્તુતિ એ વાસ્તવમાં તેના ગુણની સ્તુતિ છે. ગુણ સર્વનાય સ્તુત્ય હોવાથે એક ગુણીની સ્તુતિથી સર્વ ગુણીજની સ્તુતિ થાય છે, માટે પણ આ સ્તુતિથી કોઈ ગુણનો અનાદર કે ઉપેક્ષા થતી નથી પણ સર્વગુણી આત્માઓની ગુણસ્તુતિરૂપ દાદાશ્રીના ગુણની સ્તુતિ કરવી વ્યાજબી જ છે. આટલું પ્રાસંગિક જણાવીને હવે તેઓશ્રીના જીવનના અંગે જે કાંઈ જાણવા મળ્યું છે તેનો શબદલરૂપે અહીં સંગ્રહ કરું છું–આલેખું છું. પ્રભુ શ્રી મહાવીરદેવની પટ્ટપરંપરા–દાદાશ્રી જતવિજયજી મહારાજ તે પરમારાધ શાન્તમૂર્તિ પંન્યાસજી મહારાજ દાદાશ્રી મણિવિજયજી ગણિવરના અંતેવાસી પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી પદ્મવિજ્યજી મહારાજના શિષ્ય હતા. તેને ભગવાન શ્રી મહાવીરદેવની સાધુ-પરંપરા સાથે કેવો સંબંધ છે તે વિચારીએ. ભગવાન શ્રી મહાવીરદેવની પાટે પાંચમા ગણધર આયંબી સુધર્મા૨વામીજી પહેલા પટ્ટધર થયા, તેઓની પાટે ક્રમશઃ બીજા આર્ય શ્રીજબૂત સ્વામીજી, ત્રીજા આર્ય શ્રી પ્રભવસ્વામીજી, ચેથા આર્ય શ્રી શય્યભવસરિક પાંચમા આર્ય શ્રીયશોભદ્રસૂરિજી અને તેમની પાટે એક આર્ય શ્રીસંભૂતિવિજયજી અને બીજા આર્ય શ્રીભદ્રબાહુસ્વામીજી થયા. તે પછી સાતમી પાટે કામવિજેતા મંગળનામય આર્ય શ્રીસ્થૂલિભદ્રજી મહારાજ થયા. એ બધાય ચૌદ પૂર્વ ધરે હતા. આર્ય શ્રીધૂલિભદ્રની માટે એક આર્ય શ્રીમહાગિરિજી તથા બીજા આર્ય શ્રીસુહસ્તિસૂરિજી થયા. નવમી પાટે આર્યશ્રી સુસ્થિત રિજી, અને આર્ય શ્રી સુપ્રતિબદ્ધ (કાટિકાકદિક) થયા. દશમી પાટે આર્ય શ્રીઇન્દ્રજિનસુરિજી, અગિયારમી Page #19 -------------------------------------------------------------------------- ________________ પાટે આર્ય શ્રીદિરિજી, બારમી પાટે આર્ય શ્રીસિંહગિરિજી અને તેરમી પાટે છેલ્લા દશપૂર્વ આર્ય શ્રોવજીસ્વામીજી* થયા. અહીં સુધી દશપૂર્વનું જ્ઞાન વિદ્યામાન હતું. તે પછી ચૌદમી પાટે શ્રી વજીસેનસૂરિજી, પંદમી પાટે શ્રીચંદ્રસૂરિજી, સોળમી પાટે શ્રીમંતભદ્રસુરિજી, સત્તરમી પાટે શ્રી વૃદ્ધદેવસૂરિજી, અઢારમી પાટે શ્રી પ્રદ્યોતનસુરિજી. ઓગણીસમી પાટે શ્રીમાનદેવસૂરિજી, વીસમી પાટે શ્રીમાનતુંગરિજી અને તેઓની પટ્ટપરંપરામાં અનુક્રમે ૨૧. શ્રી વીરદેવરિજી, ૨૨. શ્રીદેવદેવસૂરિજી, ૨૩. શ્રીદેવાનંદસૂરિજી, ૨૪. શ્રીવિક્રમસુરિજી, ૨૫. શ્રી નરસિંહરિજી, ૨૬ શ્રીસમુદ્રવિજયસૂરિજી, ૨૭, શ્રીમાનદેવસૂરિજી (બીજા) ૨૮. શ્રીવિબુધપ્રભસૂરિજી, ૨૯. શ્રી જ્યાનંદસૂરિજી, ૩૦. શ્રીરવિપ્રભસૂરિજી, ૩૧. શ્રીયદેવસૂરિજી, ૩૨. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, ૩૩ શ્રીમાનદેવસૂરિજી, (ત્રીજા, ૩૪. શ્રીવિમળચંદ્રસૂરિજી, ૩૫. શ્રીઉદ્યોતનસુરિજી ૩૬. શ્રીસર્વદેવસૂરિજી. ૩૭. શ્રીદેવરિજી, ૩૮. શ્રી સર્વદેવરિજી (બીજા) થયા અને ૩૦મી પાટે એક શ્રીયશોભદ્રસુરિજી, તથા બીજા શ્રોનિચંદ્રસુરિજી થયા. તે પછી ૪૦. શ્રીમુનિચંદ્રસૂરિજી. ૪૧. અજિતદેવસૂરિજી, ૪૨. શ્રી વિજયસિંહસૂરિજી, ૪૩મી પાટે એક શ્રીસમપ્રભસૂરિજી તથા બીજા શ્રીમણિરત્નસૂરિજી થયા. ૪૪મી પાટે શ્રી જગતચંદ્રસૂરિજી, ૪૫. શ્રી દેવેન્દ્રસુરિજી, ૪૬. એક શ્રીવિદ્યાનંદસૂરિજી, તથા બીજા શ્રીધર્મષણરિજી, ૪૭ શ્રીસોમપ્રભસૂરિજી, ૪૮. શ્રીમતિલકસૂરિજી, ૪૯. શ્રીદેવસુંદરસૂરિજી, ૫૦. શ્રી સમસુંદરસૂરિજી, ૫૧. શ્રીમુનિસુંદરસૂરિજી, પર. શ્રીરત્નશેખરસુરિજી, ૫૩. શ્રી લક્ષ્મીસાગરસૂરિજી, ૫૪. શ્રી સુમતિ ધુમૂરિજી, પી. શ્રી હેમવિમળસરિજી અને ૫૬. ક્રિયા દ્વારકશ્રી આનંદવિમળમૂરિજી, ૫૭. શ્રી વિજયદાન છે ચૌદ પૂર્વેને વિચ્છેદ થયા પછી -૧. આર્ય શ્રીમહાગિરિજી, ૨. આર્ય શ્રીસુહસ્તિસૂરિજી, ૩. આર્ય શ્રીગુણસુંદરસૂરિજી, ૪. શ્રીશ્યામાચાર્યજી, ૫. શ્રીકંદિલાચાર્યજી, ૬. શ્રીદેવતિમિત્રસૂરિજી, ૭. શ્રી ધર્માચાર્યજી, ૮. શ્રીભદ્રગુપ્તાચાર્યજી, ૯. શ્રીગુસૂરિજી, અને ૧૦. શ્રીવાસ્વામીજી એમ દશ મહાભાઓ સંપૂર્ણ દશપૂર્વના જ્ઞાનવાળા થયા. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નસૂરિજી અને ૫૮મી પાટે અમારીને વિજયધ્વજ ફરકાવનાર પાદશાહ અક્કબર પ્રતિબંધક જગદગુરુ શ્રીહીરવિજયસૂરિજી થયા. તેઓની પછી અનુક્રમે ૫૯. શ્રીવિજ્યસેનસૂરિજી, ૬૦. શ્રીવિજ્યદેવસૂરિજી, ૬૧. શ્રીવિજયસિંહસૂરિજી, ૬૨. ક્રિધારક પંન્યાસજી શ્રી સત્યવિજ્યજી ગણિવર, ૬ ૩. પં. શ્રીરવિજ્યજી ગણિવર, ૬૪. પં. શ્રીસમાવિજ્યજી ગણિવર, ૬૫. પં. શ્રીજિનવિજયજી ગણિવર ૬૬. પં. શ્રીઉત્તમવિજ યજી ગણિવર, ૬૭. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર, ૬૮. પં. શ્રીરૂપવિજયજી ગણિવર, ૬૯, શ્રી કીર્તિવિજયજી ગણિવર, ૭૦. તપસ્વી શ્રીકસ્તુરવિજ્યજી મહારાજ અને ૭૧મી પાટે પં. (દાદાશ્રી)મણિવિજયજી ગણિવર થયા. ૭રમી પાટે તેઓના શિષ્ય શ્રીપદ્મવિજ્યજી મહારાજ અને તેઓના શિષ્ય તે દાદા જીતવિજયજી મહારાજ થયા. આ સિવાય પરંપરામાં નહિ આવેલા એવા પણ સિદ્ધસેનદિવાકરજી, શ્રીધનેશ્વસૂરિજી, શ્રીમલવાદી મુરિજી, શ્રીદેવગિણી ક્ષમાશ્રમણ, શ્રી કાલિકાચાર્યજી શ્રી સત્યમિત્રસુરિજી, યુગપ્રધાન શ્રીજિનભદ્રાણી ક્ષમાશ્રમણ, ચૌદસે ચુંમાલીસ ગ્રંથના પ્રણેતા યાકિની પુત્ર હરિભદ્રસુરિજી, વાચકવર આર્ય શ્રીઉમાસ્વ નિજ, આ શ્રીબ' ભટ્ટસૂરિજી, આ. શ્રીયશે.ભદ્રસુરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસુરિજી, શ્રીવાદિદેવસૂરિજી, કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસુરિજી, વાચક શ્રીશાંતિચંદ્રસૂરિજી, મહામહોપાધ્યાય શ્રીયશોવિજ્યજી ગણિ આદિ અનેકાનેક મહાપુ થઈ ગયા છે. પૂર્વાચાર્યોનો ઉપકાર-આ દરેક મહાપુના વર્તમાન શાસન પ્રત્યે વિધવિધ જાતિના અનેકાનેક ઉપકાર છે, જેનું યથારૂપમાં વર્ણન કરવું કઈ રીતે શકય નથી. કોઈ એ પોતાના જ્ઞાનચારિત્રને. અનુપમ વારસો આપ્યો છે, તે કોઈએ રાજસભાઓમાં વાદ કરી મિથદર્શનીઓને પણ જેન બનાવ્યા છે. કેઈએ ક્રોડ સોનૈયાને ત્યાગ કરીને, તે કઈ એ દેવ-દેવીઓના અનુકૂળ–પ્રતિકૂળ ઉપસર્ગો થવા છતાં ચરિત્રમાં દઢ રહીને, કેઈએ અપ્સરાઓ જેવી સતી સ્ત્રીઓના ભેગને તજીને, તે કેઈએ પોતાના લાક્ષણિક ઉપદેશ દ્વારા જગતને Page #21 -------------------------------------------------------------------------- ________________ સત્યનું ભાન કરાવીને, કોઈ એ દુકાળ જેવા સમયમાં પીડાતા શ્રીસં. ઘને અન્ય સ્થાને પહોંચાડીને, તે કોઈએ શાસનની રક્ષા માટે પ્રાણ આપીને, કેઈએ મિથ્યાત્વી રાજાઓ વગેરે તરફથી ધર્મ ઉપર થતાં આમને સામનો કરીને, તે કોઈએ પાપીમાં પાપી આત્માઓને પર શરણું આપવા પૂર્વક પાવન કરીને, એમ અનેક રીતે સત્યની સેવ કરીને જગેતભરમાં તેની (જૈનશાસનની મહત્તા વધારી છે. કોઈ એ તપ દ્વારા તો કોઈએ જ્ઞાન દ્વારા, કેઈએ રાજા મહારાજાઓને પ્રતિબંધ કરીને તે કેઈએ લખલુટ ધનાઢયોને દાતાર બનાવીને, કોઈએ રંકને સંપ્રતિ જેવા મહાન સમ્રાટ બનાવીને તે કોઈ એ મહાન સમ્રાટને પણ મહાયોગી બનાવીને, કેઈએ સમુદ્ર સરખો જ્ઞાનને ખજાનો ભેટ કરીને તે કઈ એ જગતમાં અજોડ તીર્થો અને મંદિર બનાવરાવીને, એમ શ્રી ચતુર્વિધસંઘની કહે, કે ભગવાન શ્રી મહાવીરદેવે સ્થાપેલા તરણ તારણ મોક્ષમાર્ગની વા શાસનની કહા, અનુપમ કેટીની સેવાઓ આપી ઉપકાર કર્યો છે–સ્વાર કલ્યાણ સાધ્યું છે. એ મહાપુરુષોના પરમ પવિત્ર પ્રભાવે જ આજે આપણે યત્કિંચિત વારસ મેળવી શક્યા છીએ અને તેથી તે દરેકનું ત્રણ આપણે માથે અગણિત છે. અત્યારે તેમાંના કેઈ વિદ્યમાન નથી, છતાં તેઓના ઉપકારોના અવશેષ છે. તેઓ દરેકને મન, વચન, કાયાથી વિવિધ–ત્રિવિધ વંદના કરીને કૃતાર્થ થઈએ અને આગળ પ્રસતુત દાદાશ્રીના ગૃહસ્થ જીવનને જોઈએ. દાદાશ્રીનું જીવન-ચરિત્ર ગૃહસ્થ જીવન-જે કરછ દેશમાં પરમપાવન શ્રીધૃતકલેલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીથી પુનિત શ્રીભધિર નામનું પ્રાચીન તીર્થ આજે પણ અનેક ભવ્ય આત્માઓને આપી રહ્યું છે, તે જ ભૂમિનું એક રત્ન બાર વર્ષના દુકાળમાં દેશદેશના લેકેને જીવાડનાર શેઠ શ્રીજગડુશાહ પ્રગટ્યા હતા. પરમ પાવન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર ટુંકે બંધાવી અમરનામના કરનારા શેઠ નરસી નાથા તથા Page #22 -------------------------------------------------------------------------- ________________ શેઠ નરસી કેશવજી જેવાં નરરત્નો પણ તે ભૂમિમાં જ જન્મ્યાં હતાં. એમ શૂરવીર, દાનવીર અને ધર્મવીરરૂપ અનેક રત્નોની ખાણ સમા શ્રી કચ્છ દેશમાં આવેલા ભચાઉ તાલુકાના મનફરા ગામમાં આપણા ચરિક નાયકને જન્મ થયો હતો. એ પુણ્યપુરુષના માતાપિતા થવા માટેનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હતું તેઓનાં નામ શ્રી ઉકાશેઠ અને શ્રી અવલબાઈ હતાં. એ વાત નિશ્ચિત છે કે ઉત્તમ પુત્રોને જન્મ અ ર આત્માઓ પણ સગુણોની ખાણ જેવા હોય છે. આ દંપતીને સ સ ર ખનો અનુભવ કરતાં વિર સં૦ ૧૮૯૬ ના ચિત્ર સુદ ૨ ના દિવસ શુભ મુહૂર્ત એક પુત્રરત્નને જન્મ થયો. શુભ મુહૂર્ત તેનું “મેહને જય કરવામાં મલ સરખા” માટે “જયમલ્લ’ એવું ભાવિ સૂચક સાથું નામ રાખવામાં આવ્યું. ખરેખર! આવાં ગુણસંપન્ન નામે પણ ભાગ્યવંત આત્માઓને જ સાંપડે છે. આ જયમલ્લ એજ દાદા શ્રીજીતવિજયજી મહારાજ તરીકે આપણા ઉપકારી થઈ ગયા. બાલ્યકાળઃ-ઉત્તમ પુરુષના ગુણે પણ પ્રાયઃ તેની સાથે જન્મે છે. મોરનાં ઈંડાંની જેમ તેઓને સુશીલ બનાવવા પ્રાયઃ પ્રયત્ન કરે પડ નથી, કારણ કે બાલ્યકાળથી જ પૂર્વભવના વારસારૂપે ઔચિત્યાદિ અનેકાનેક સદ્દગુણ તેઓની સાથે રહ્યા હોય છે અને તેથી કઈ કઈ બા ના ગુણે તે વૃદ્ધોને પણ વિસ્મય પમાડે તેવા હોય છે. એ વાત શ્રી યમલ્લ માટે પણ સંગત હતી. શરીરનાં રૂપ, રંગ, ઘાટિલા દરેક અવા, પાંચે ઈન્દ્રિયની પૂર્ણતા, આરોગ્ય અને પ્રસન્ન આનંદી ચહેરે, વગેરે શરીર સંપત્તિ સુંદર અને સંપૂર્ણ હતી, સાથે માતા-પિતાદિ વર્ગ પ્રત્યે વિનયભર્યું વર્તન, સમાન ઉમરવાળા બાળકે સાથે પ્રજા ભાવે ખેલવું, સંગ પ્રમાણે વિદ્યાભ્યાસ કરે સાથે ગૃહસ્થજીવનમાં જરૂરી કુશળતા મેળવવી, વગેરે બાબતે પણ તેઓની ઉત્તમ હતી. એમ તેઓનું બાલ્યજીવન અને વિદ્યાર્થી જીવન પણ સુંદર હતું. માનવીનું તેની તે તે અવસ્થાને ઉચિત વર્તન તેની એક શોભારૂપ બને Page #23 -------------------------------------------------------------------------- ________________ છે. માટે જ “ધૂળમાં ખેલવું, ગાંડું ઘેલું બોલવું, એ બધું વાસ્તવતાની દષ્ટિએ સારું ન હોવા છતાં બુદ્ધિમંતે પણ બાળકોની પાસેથી એવું વર્તન છે છે. આ એક વાસ્તવિકતા છે કે બાલ્યકાળથી માંડી વૃદ્ધાવસ્થા સુધીમાં બદલાતી અવસ્થાઓને અનુરૂપ વર્તન કરતા માનવ અંતે મહાન બની શકે છે. આને ઔચિત્ય પણ કહેવાય છે. આ લેકઔચિત્યની સાથે ધાર્મિક ઔચિત્ય પણ તેમાં સુંદર હતું. દેવગુરુની ભક્તિ, યથાશક્ય દાનાદિ ધર્મની રૂચિ, સત્યપ્રિયતા, સાહજિક ઔદાય, સેવાવૃતિ, વગેરેથી તેઓએ નાની વયમાં જ પોતાના જીવનને લોકપ્રિય અને ધર્મપ્રિય બનાવી લીધું હતું. કર્મનું પ્રાબલ્ય અને દીક્ષાને સંકલ્પ -જે જયમલ્લના ભાવિ જીવન અંગે લોકો અવનવા મનોરથો સેવતા હતા, તે શ્રીજયમલ્લની દિશા એક જ પ્રસંગે પલટી નાખી. બાર વર્ષ જેવી ઊગતી વયમાં જ તેઓને એકાએક નેત્રરોગ થયો, ઔષધો વગેરે અનેક ઉપાયો કરવા છતાં નેત્રનું નૂર ઘટતું ગયું અને સોળ વર્ષની ઉંમર થતાં તે જીવનવિકાસના અણમોલા સાધનરૂપ તેઓનાં નેત્રોનું તેજ નહિવત બની ગયું. કર્મની કળા અજબ છે, માનવ ધારે છે કંઈ ત્યારે કર્મ કરે છે કંઈ. ચક્ષુદર્શનાવરણીય અને અશાતાદનીય વગેરે કર્યો જાણે એ આત્માની કટી માટે ઉદયમાં આવ્યાં હોય તેમ ચાર વર્ષના ગાળામાં તે એ કર્મોદયે શ્રીયમલના જીવન પ્રવાહને રૂંધી નાંખે. બીજી બાજુ શુભ કર્મોનો ઉદય પણ ચાલુ હતું. તેઓના જન્મ પછી ઘરની આર્થિક સ્થિતિમાં, યશ, કીર્તિમાં, તથા બીજી પણ અનેક બાબતમાં સારો એ સુધારો થયો હતે. એ કારણે લેકમાં પણ તેઓ ભાગ્યવંતનું સુંદર બિરૂદ પામ્યા હતા. એમ એક બાજુ પુણ્યોદય ચાલુ હતા ત્યારે બીજી બાજુ નેત્રો તેજહીન બની ગયાં હતાં. “સુખના સાધન ન હોય ત્યારે જે દુ:ખ થાય છે, તે કરતાંય સાધન સંપન્નદશામાં તેનો ઉપયોગ કરવા જેવી સગવડ રહેતી નથી ત્યારે તે અપાર દુઃખ થાય છે” એ વાત મેહભરી દુનિયામાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રગટ છે, તથાપિ શ્રીજિનેશ્વર દેવોએ જણાવેલા કર્મસિદ્ધાતમાં જેને શ્રદ્ધા છે, તે આત્મા સંકટમાં મુઝાવાને બદલે સાત્વિક બને છે, સંકટને જીતી લેવા પૂજ્ય પુરુષોના જીવનનું આલંબન લઈ ધૈર્ય અને સ્વૈર્ય કેળવે છે, અને જીવનની પવિત્રતાને અખંડ રાખી તેમાંથી પાર ઊતરે છે–વધારે લાયક બને છે. શ્રી યમલ્લ માટે પણ તેમજ બન્યું. જ્યારે અનેકવિધ ઉપાયો કરવા છતાંય નેત્રોમાં સુધારો ન થયો ત્યારે તેમણે કર્મની વિષમતાને પીછાની લીધી અને સમજી લીધું કે પૂર્વકાળે મળેલાં તેને દુર કર્યા વિના આવું દુષ્ટ કર્મ બંધાય નહિ. તેને ટાળવું હેય તે નેત્રોને સદુપયોગ કરવાથી જ ટળે અને નેત્રોને તે સદુપયોગ ધર્મથી જ થઈ શકે. એથી તેમણે સંકલ્પ કરી લીધો કે “જે નેત્રો સાર થાય તો સાધુપણું અંગીકાર કરવું.' શ્રદ્ધાને અચિંત્ય મહિમા–ઉત્તમ આત્માઓના સંકલ્પનું બળ એવું અજબ હોય છે કે પ્રાયઃ સંક૯પ કરતાં જ તેઓનાં કાર્યો સિદ્ધ થઈ જાય છે. કારણ કે સંક-અધ્યવસાયે એ ભાવનારૂપ હોય છે અને અધ્યવસાયમાં-ભાવમાં કર્મોને સામને કરવાની અચિંત્ય શક્તિ રહેલી છે. આથી જ “ચરમ રાજર્ષિ ઉદાયનને દીક્ષાને સંકલ્પ (ભાવ) થતાં જ ભગવાન શ્રી મહાવીરદેવ ત્યાં આવી પહોંચ્યા હતા.” વગેરે શુદ્ધ સંકલ્પથી કાર્યસિદ્ધિ થયાનાં અનેક ઉદાહરણો જાણવા મળે છે. શ્રી જયમલ્લના સંકલ્પનું પણ પરિણામ એવું જ આવ્યું. જે રાત્રે તેમણે સંકલ્પ કર્યો, તેના પ્રભાતમાં નેત્રની પીડા ઓછી માલુમ પડી અને ચમત્કારિક ફાતિએ થોડા કાળમાં વિના ઔષધે તેઓનાં નેત્રો ની ગી અને સતેજ બની ગયાં. પ્રથમથી પિતે શ્રદ્ધાળુ તે હતા જ અને આ તાત્કાલિક ફળથી તેઓ અખૂટ શ્રદ્ધાળુ બન્યા. “પ્રતિજ્ઞાપાલન એ માનવતાને શણગાર છે.” એમ સજજનોને સમજાવવું પડતું નથી. તેઓએ નિશ્ચય કરી લીધું કે હવે સાધુ બનવા માટે ગ્ય તૈયારી કરી લેવી જોઈએ, એથી ધાર્મિક અભ્યાસ વધાર્યો, ગૃહસ્થજીવન પણ ધાર્મિકતાથી રંગી દીધું અને સાધુના માટે જીવનનું ઘડતર પડવા લાગ્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યૌવનની સફળતા–આ બાજુ માતાપિતાના મને કઈ જુદા જ હતા. “હવે તે જયમલ્લનાં લગ્ન થાય અને તે સંસારસુખ ભગવે, એ જોઈ આપણે સંતોષ અનુભવીએ.” એવી એવી કલ્પનાના ખૂણે ખૂલતાં માતાપિતાએ તે તેઓના લગ્ન માટે ગઠવણ પણ કરવા માંડી. એ વાત જ્યારે શ્રી યમલ્લની જાણવામાં આવી ત્યારે બહુ વિનીત ભાવે માતા-પિતાને પિતાનો સંકલ્પ જણાવ્યા અને કહ્યું કે ધર્મ વિનાનું જીવન અને તેમાં યૌવનકાળ તે ભયંકર છે. તેને જે ધર્મના રંગથી રંગી ન લેવાય તો અનેક પાપોથી આત્મા ભારે થઈ જાય, માટે હિતસ્વી તરીકે આપનું કર્તવ્ય છે કે મને છેડી મારા કાર્યમાં આપ સહાય કરે ! વગેરે પ્રાર્થના કરીને વિનધ્ધી તેઓને સમાવી લીધાં, કહે કે પિતાને દીક્ષાને માર્ગ સરળ બનાવી દીધે. બ્રહ્મચર્યને સ્વીકાર–તે કાળે રેલ્વેનું સાધન તે પ્રદેશમાં ન હતું. તીર્થયાત્રાઓ જીવનમાં થોડી પણ વિધિપૂર્વક અને નિ. ત્તિથી સુંદર કરી શકાતી હતી. સંયમ લેવા પહેલાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજને ભેટી મિથ્યાત્વ મોહનીયને મેલ ઉતારવાની ભાવનાથી શ્રી જયમલ તેઓના માતાપિતાદિની સાથે પ્રયાણ કરી શ્રી શનું તીર્થે પહોંચ્યા, અને તે પરમ પાવન તારણહાર તીર્થનાં દર્શન કરી પ્રથમ તો નવાં નેત્રોને પવિત્ર કર્યા. ઉપરાંત સ્તુતિ સ્તવનાથી કહાન, વંદન પૂજનથી કાયાને પવિત્ર કરી હર્ષથી હૈયાને ભરી દીધું. ખૂબ આનંદ પૂર્વક યાત્રા કરી એ શ્રી તીર્થાધિરાજની પવિત્ર છાયામાં જ આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી અને એ રીતે સંયમ લેવાના પિતાના કલ્પના લેખને મહેરછાપ મારી પાક બનાવી દીધો. એમ વિધિપૂર્વક યાત્રા કરી બ્રહ્મચર્યરત્નની અમૂલ્ય મુડી સાથે પાછી ફરી પિતાના દેશમાં આવ્યા. - સાધુતા માટે કેળવણી અને તે યુગ–તે કાળમાં પાઠશાળા રૂપે પાઠશાળાઓ ઓછી હોવા છતાં ઘરઘરના કુળાચારો અને દેશાચારે તે કાળના છેને ધર્મના પાઠ ભણાવતા હતા. તે કાળે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રાવકાના કુળા ધર્માચારથી સમૃદ્ધ હતાં, યતિઓનું સામ્રાજ્ય હતું,. સાધુએાની સંખ્યા બહુ અલ્પ હતી, તેથી સંવેગી સાધુઓને યાગ બહુ દુર્લભ હતા. વર્ષો ઉપર વર્ષો ચાલ્યા જવા છતાં સુવિહિત સ વેગી સાધુએન દર્શન નાના ગામેાના સંધાને કદાચિત જ થતાં. તે કાળે પુણ્યવ' શ્રાવકા પણ એવા હતા કે થાડા દિવસ માટે મળેલા એ ગુરુયાગને સફળ કરી લેતા. એવું સુંદર સાધી લેતા કે જીવનભર તેની સુવાસ ટકી રહે. રાજા-મહારાજાઓ કરતાં પણ સતાનાં માન તે કાળે ઘણાં હતાં. તેમાંય જૈનસાધુઓની મહત્તા તે અઢારેય વર્ણોના ઉપકારી તરીકે અતિવિશિષ્ટ હતી. શ્રીજયમલ્લે વર્ષો સુધી વડીલ શ્રાવક્રાની છાયામાં સાધુતાના પાઠ શીખી લીધા, અને ભ– પાથયાં ભાગામાં રહી ત્યાગ તપના બળે પેાતાના વૈરાગ્યને વજ્ર જેવા કઠીન બનાવી દીધા, એમ સાધુવનના પાઠ ભણતાં ભણતાં શ્રીજયમલ્લે ગૃહસ્થપણામાં પણ અનેક આત્માઓને ધર્મ માર્ગના મુસાફર બનાવી દીધા. વાત પણ્ સાચી છે કે જે સાધુપણામાં હજારો લાખ્ખા મનુષ્યેાના જીવનને પવિત્ર બનાવવાની જવાબદારી માથે આવે છે તેને પહેોંચી વળવા માટે પેતાના છત્રનને યાગ્ય અનાવ્યા વિના ચાલે પણ કેમ ? અર્થાત્ પોતાના રાગ, દ્વે, માહ અજ્ઞાન વગેરેને દૂર કર્યા વિના સ્વપર કલ્યાણ સાધી શકાય પણ કેમ? ગુસ્યોગ અને દીક્ષા—એ રીતે જીવનના ઘાટ ઘડતાં શ્રી જયમલ્લની ઉમ્મર લગભગ ગણત્રીસ વર્ષની થઇ ગઇ, તે અરસામાં જાણે ઉદ્દાર માટે યેાગ્ય આત્માની શોધમાં ગામેગામ ફરતા હાય તેમ પૂજ્ય વિહિત શિરામણી મુનિરાજશ્રી પદ્મવિજયજી આદિ મુનિવરે વિહાર કરતા કચ્છમાં પધાર્યા અને ‘ આડીસર ' ગામમાં શ્રી જયમલ્લને તેએ શ્રીને પહેલા ચેગ મળ્યું. તેની શાન્તમુદ્રા, પવિત્ર ચારિત્ર, પ્રસન્નમુખ, ક્રિયારૂચિ, સદાચારના આદર વગેરે ગુણા જોઇ શ્રી જયમલ્લે તેને પાતાની જીવન નૌકાના સુકાની બનાવવાના નિશ્ચય કરી દીધેા, અને વિ. સ. ૧૯૨૫ ના Page #27 -------------------------------------------------------------------------- ________________ (વૈશાખ સુદ ૩) અક્ષય તૃતીયાને દિવસે અક્ષય સુખના અથ શ્રી જ્યભલે માતાપિતાદિ વડીલવર્ગની સંમતિ પૂર્વક શ્રીસંઘના આનંદ વચ્ચે તેઓશ્રીના હસ્તે પરમ પાવની શ્રીભાગવતી દીક્ષા અંગીકાર કરી પિતાના આત્માને તેઓશ્રીના ચરણોમાં સમર્પિત કર્યો. આડીસરના શ્રીસંઘે પણ આ પ્રસંગે અષ્ટાહ્નિકા મહોત્સવ આદિ શુભ કાર્યો કરી યથાશક્તિ, શાસનપ્રભાવના કરવારૂપ ઉત્તમ લાભ લીધે. “ગ્ય આત્માના યોગ્ય કાર્યમાં સર્વને સહકાર સહજ મળી જાય છે.' એ ન્યાયે આ દીક્ષાથી સઘળા લેકે, અને તે કાળના જાગીરદાર ગામપતિ ઠાકર શ્રી લાખાજી પણ ખૂબ પ્રસન્ન થયા, એટલું જ નહિ, જે વૃક્ષની નીચે તેઓની દીક્ષાની પવિત્ર ક્રિયા કરવામાં આવી, તે રાયણનું વૃક્ષ પુનઃ પલ્લવિત થયું. અને જે કૂવાના પાણીથી તેઓએ છેલ્લું સ્નાન કર્યું, તેનું પાણી પણ ખારું મટીને મીઠું થઈ ગયું. * શાસનપ્રભાવક પૂજ્ય શ્રી વિજય હીરસૂરિજી મહારાજના સ્વર્ગવાસ પ્રસંગે પણ અકાળે આંબા ફળ્યા હતા ને? પુણ્યવાનના પુણ્યની એ લીલા હોય છે કે–તેઓ જ્યાં જાય ત્યાં અલૌકિક ભાવો બને. વસ્તુતઃ તો શુદ્ધપુણ્યવાળા પુણ્યવાનેનું જીવન જ સહજ પ્રભાવક હોવાથી અન્ય જીવોને પણ ધર્મની પ્રેરણા આપે છે. દીક્ષાથી અલંકૃત થયેલા શ્રી જયમલલનું નામ મુનિશ્રીજીતવિજ્યજી રાખવામાં આવ્યું અને તે પણ તેઓશ્રીએ “જીત એટલે આચાર, તેને. વિજય' કરીને સાર્થક કર્યું. તેઓશ્રીએ પિતાના જીવન દરમ્યાન જ્ઞાનાચાર આદિ પાંચેય આચારને કેવા સુંદર પાળ્યા હતા, તેને સાચો અનુભવ તે તેઓ જે જે પ્રદેશમાં વિચર્યા છે ત્યાંના સંઘને જ છે. કોઈપણ કાળમાં સ્વ–પર કલ્યાણ સાધી શકાતું હોય તે શ્રદ્ધા-સમજપૂર્વકના આચાર-પાલનથી સાધી આ સાંભળવા પ્રમાણે તે કૂવો અને વૃક્ષ અદ્યાપિ લોકોપયોગી તરીકે વિદ્યમાન છે, Page #28 -------------------------------------------------------------------------- ________________ શકાય છે, કેવળ શ્રદ્ધા કે સમજ પ્રાયઃ કારગત નીવડતાં નથી, નીવડે તેપણ તે પિતાને હિત પૂરતાં જ, સ્વાર કલ્યાણ કરવાનું સામર્શ તે આચારમાં છે. એથી જ જૈનશાસન તેના પેટાળમાં રહેલી આચાર–પ્રધાનતાને અંગે અગણિત સદાચારી સાધુપુરુષને પકાવવાના સુયશથી ગૌરવવંતું છે-જગતમાં જયવંતુ છે. ગુરુકુલવાસ-ગુરુકુલવાસ મોહની મંદતાનું પ્રતિક છે. સામાન્ય માનવતામથી મહારાજ બનેલા મુનિ શ્રીજતવિજયજી દીક્ષા દિવસથી માંડી તેઓના ગુરુમહારાજના સ્વર્ગવાસ સુધી ગુરુની નિશ્રામાં જસેવામાં જ-રહ્યા હતા. દીક્ષા પછી ગુરુમહારાજની સાથે તેઓશ્રી ભીમાસર (ક) પધાર્યા અને વિ. સં. ૧૯૩૪ની સાલ સુધી પિતાના ગુરુદેવ સાથે અન્યાન્ય પ્રદેશમાં વિચરી જુદા જુદા સ્થળોએ ચાતુર્માસે કર્યા. વિ. સં. ૧૯૨૫નું ચાતુર્માસ ભીમાસરમાં કર્યું. વિ. સં. ૧૯૨૬નું ચાતુર્માસ (વાગડ) પલાંસવામાં કર્યું. ત્યાંથી વિહાર કરી ગુજરાતમાં પધાર્યા, અને વિ. સં. ૧૯૨૭માં રાજનગરમાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી વિહાર કરી સૌરાષ્ટ્રમાં વિચર્યા, અને વિ. સં. ૧૯૨૮માં જામનગરમાં ચાતુર્માસ કર્યું. પુનઃ વિ. સં. ૧૯૨૯નું ચાતુર્માસ ગુજરાતમાં અમદાવાદમાં કરી વિ. સં. ૧૯૩૦નું ચાતુર્માસ ધાનેરામાં કર્યું. ત્યાંથી પાછા ફરી વિ. સં. ૧૯૩૧માં રાધનપુરમાં ચોમાસું રહ્યા, અને તે પછી ગુરુમહારાજની વૃદ્ધાવસ્થાને લઈને લાંબે વિહાર થઈ શકે તેમ ન હોવાથી વિ. સં. ૧૯૯રમાં પલાંસવામાં ચાતુર્માસ કર્યું. ગુરુમહારાજ અતિવૃદ્ધ થવાથી તે પછીનાં વિ. સં. ૧૯૩૩-૩૪ નાં ચાતુર્માસ (વાગડ) ફોહપુરમાં કર્યા અને વિ. સં. ૧૯૩૫ થી ૧૯૩૮ સુધીનાં ચાતુર્માસો પલાંસવામાં કર્યા. ગુરુવિરહ-વૃદ્ધાવસ્થાને લીધે તેઓના ગુરુમહારાજનું શરીર ઉત્તરોત્તર અશક્ત બનતું ગયું, ત્યારે જાણે છેલ્લે છેલ્લે માનવભવને -સાધુતાને લાભ લૂંટવા માટે હોય તેમ તેઓને આત્મા સશક્ત Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાવધ બનતા ગયે!. મુનિ શ્રી વિજયજીએ પણ અંતકાળ સુધી ગુરુસેવા કરી પેાતાના જીવનને પાવન કર્યું, છેલ્લે સમયે પણ પાસે બેસી સુંદર આરાધના કરાવી. એમ તેના ગુરુશ્રી વિશિષ્ટ આરાધનાપૂર્વકની જીવનયાત્રાને સમાપ્ત કરતા વિ. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૧ના રાત્રિના પ્રથમ પ્રહરે પલાંસવા ગામમાં કાળધર્મ પામ્યા અને મુનિ શ્રીજીતવિજયજીને ગુરુમહારાજના એક અનન્ય આધાર છૂટી ગયા. જો કે ઉત્તમ આરાધક આત્માને મરણજીવન સમાન હેય છે, તથાપિ આશ્રિતોને આશ્રય તૂટી જવાથી તે દુ:ખદ બને છે. મુનિશ્રીતવિજયજીને પણ ગુરુવિરહને સખ્ત આધાત લાગ્યા તે પણ સયેાગની પછી વિયેાગ રહેલા જ છે, અનાદિ જગતમાં કોઈના સબધે! અતૂટ રહ્યા નથી, તે આપણે કાણુ માત્ર ? ' એમ સમજતા તેએશ્રીએ ગુરુમહારાજના નશ્વર દેહતા રાગ છેડીને તેના આત્માને —ગુણનિધિને હૃદયમ ંદિરમાં પધરાવ્યો અને એ રીતે ગુરુસેવાના પ્રભાવે પેાતાનામાં પ્રગટેલા આત્મતત્ત્વના પ્રકાશથી આરાધનામાં સજ્જ બન્ય.. . · વિહાર, ચાતુર્માંસ-સ્થળેા અને સાધના—અન્યાન્ય પ્રદેશમાં વિચરવું એ સાધુતાના વિકાસ કરવાનું પરમ સાધન છે, કારણ કે જીવના અનાદિ સ્વભાવ પ્રમાણે તે જે પ્રદેશમાં, ગામમાં, ઘરમાં કે સ્થાનમાં રહે છે ત્યાં અનુકૂળતાના સમત્વથી બંધાઈ જાય છે, માટે જ શ્રીતીર્થંકર દેવેએ છકાય તેની વિરાધનાને સંભવ હોવા છતાં શકય હેય ત્યાં સુધી સાધુને અન્યાન્ય પ્રદેશમાં વિચરવાની આજ્ઞા કરી તેને માટે નવકા વિહારની વ્યવસ્થા રાખી છે. આપણે અનુભવ છે કે કલાક બે કલાક પૂરતું જ્યાં રહેવાનું હેાય ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતાને લાંમે વિચાર નથી થતા, પણ એક દિવસ–રાત્રિ જેટલું રહેવાનુ હાય તા તુરત અનુકૂળતાના પ્રશ્ન ખડા થાય છે અને તેથી વધારે રહેવાનુ હાય ત્યારે તે વધારે મથામણુ ઉભી થાય છે. તીર્થંયાત્રા જેવા શુભ ઉદ્દેશથી તીર્થં ભૂમિમાં ગયેલા જીવા પણ એ પાંચ દિવસ રહેવાનું હેાય ત્યાં કેટલીયે સમવડાને શેાધતા થઈ જાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫ સરાગી જીવનમાં આ સંભવિત હોવાથી સાધુતાની પવિત્રતાના અથી આત્માઓ પ્રાયઃ શક્ય હોય ત્યાં સુધી વિચારવાનું ઈચ્છે છે. મુનિ શ્રી જીતવિજ્યજી પણ આ મર્મને અને જિનાજ્ઞાને સમજીને વિ. સં. ૧૯૩૮નું ચાતુર્માસ પૂર્ણ થયા પછી પિતાનું શરીરબળ પહોંચ્યું ત્યાં સુધી દૂર દૂરના અન્યાન્ય પ્રદેશોમાં વિચર્યા છે, તે વાત તેઓશ્રીના ચાતુમાસનાં સ્થળ ઉપરથી જાણી શકાય છે. વિ. સં. ૧૯૩૮માં પલાંસવામાં બે ભાઈઓ તથા બે કુમારિકાઓને દીક્ષા આપવાના કારણે શ્રી સંઘના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહ્યા. અને તે પછી તેઓએ વિ. સં. ૧૯૩લ્માં રાધનપુર, સં. ૧૯૪૦માં અમદાવાદ, સં. ૧૯૪૧માં ઉદેપુર (મેવાડ), સં. ૧૯૪રમાં (એટી મારવાડ) સોજત, સં. ૧૯૪૩ પાલી શહેર (મારવાડ) સં. ૧૯૪૪ ડીસા, સં. ૧૯૪૫ પાલનપુર, સં. ૧૯૪૬ પલાંસવા, (વાગડ), વિ. સં. ૧૯૪૭ શ્રી શત્રુંજ્ય ગિરિ. રાજની છાયામાં પાલીતાણા, સં. ૧૯૪૮ દાઠા (સૌરાષ્ટ્ર), સં. ૧૯૪૯ લીમડી, સં. ૧૯૫૦, ૫૧, પર, ત્રણ અમદાવાદ, સં. ૧૯૫૩ વિજાપુર (ગુજરાત), સં. ૧૯૫૪ ડીસા, સં. ૧૯૫૫ વાવ થરાદ્રી), સં. ૧૯૫૬ સુઈગામ (રાધનપુર જિલ્લો), સં. ૧૯૫૭ રાધનપુર, સં. ૧૫૮ ડીસા, સં. ૧૯૫૯ ભાભર, સં. ૧૯૬૦ સાંતલપુર, સં. ૧૯૬૧પિતાની દીક્ષાભૂમિ આડીસર (કચ્છ), સં. ૧૯૬૨ લાકડિયા (કચ્છ), સં. ૧૯૬૩ અંજાર (કચ્છ), સં. ૧૯૬૪ રાયણ (કચ્છ), સં. ૧૯૬૫ માંડવી (કચ્છ), સં. ૧૯૬૬ ભુજનગર (કચ્છ), સં. ૧૯૬૭ આણંદપુર (વાંઢિયા-કચ્છ) સં. ૧૯૬૮ બીદડા (કચ્છ), સં. ૧૯૬૯ મુંદ્રા શહેર (કચ્છ) અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં સં. ૧૯૭૦ થી ૭૪ સુધી પાંચ ચાતુર્માસ ફત્તેહગઢમાં તથા સં. ૧૯૭૫ થી ૭૯ સુધી પાંચ ચાતુર્માસ પલાંસવા (વાગડ) માં કર્યા હતાં. આ હકીકતથી સમજાય છે કે લગભગ ત્રીસ જેટલાં ચોમાસાં કચ્છમાં અને વાગડ પ્રદેશમાં કરી તેઓએ તે પ્રદેશમાં પિતાના જીવનથી મેટે ઉપકાર કર્યો છે. આજે પણ ત્યાંના પ્રત્યેક ગામ-શહેરને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સધ તેના ઉપકારથી કૃતજ્ઞ છે, એટલું જ નહિ પણ ‘ દાદા ' તરીકે તેનુ નામ જપે છે. મનુષ્ય માત્રની ફરજ છે કે તે જે કુટુંબમાં–સમાજમાં કે દેશમાં જન્મ્યા છે—ઉછર્યાં હોય તે તે કુટુમ્બસમાજ કે દેશને તેની ઉપર ઉપકાર હાવાથી તેની કૃતજ્ઞતા કેળવવી જોઈએ. આના અર્થ એ નથી કે તે તે કુટુંબ-સમાજ કે દેશના દૃષ્ટિરાગ યા પક્ષપાત કરવાના છે, ઉત્તમ પુરુષા સહજ ધૃતરા હાય છે જ અને પેાતાના વન ઉપર નાના સરખા પણ ઉપકાર જેનાથી થયા હોય તેને તે ભૂલતા નથી, પ્રત્યુપકાર કરી કૃતાર્થ થાય છે. મનુષ્ય પેાતાના જીવનમાં આ ગુણને કેળવવા જોઇએ. એથી જ સામાન્ય માણસમાંથી મહાન બનવા છતાં જે કુટુંબ-સમાજ કે દેશ તે પ્રત્યે અનન્ય પૂજ્યભાવ ધરાવતા હતા તેને તેઓશ્રી ભૂલ્યા ન હતા, તેઓના કલ્યાણ માટે યથાશકથ સવિશેષ પ્રયત્ના કર્યા હતા કે જેના પ્રતાપે તે પ્રદેશના શ્રાવકા તેમને દાદાનું ઉપનામ આપી આજ સુધી એજ નામે સખાધે છે. આ વાત તેએશ્રીએ ધર્મનું જે દાન કર્યું છે તેમાંથી પણ જણાઈ આવે છે. આ હકીકતથી એ વાત પણ સમજાય છે કે દીક્ષાથી માંડીને અંતકાળ સુધીનાં પંચાવન વર્ષોમાં તેઓએ ફત્તેહગઢમાં છે તથા પાંચ, અને પલાંસવામાં ચાર તથા પાંચ ચાતુર્માસ સળગ કર્યાં છે. આવા એક સાથે એક જ ક્ષેત્રમાં વધુ ચાતુર્માસ રહેવાના પ્રસંગ પણ પેાતાના ગુરુમહારાજની અને પેાતાની વૃદ્ધાવસ્થાને લીધે બન્યા છે, સિવાય અમદાવાદમાં ત્રણ ચાતુર્માસા સાથે થયાં છે તે સંભવ છે કે તેના ચારિત્રથી આકર્ષાયેલા અમદાવાદના સંધના આદરથી ભિન્ન ભિન્ન ઉપાશ્રયેામાં થયાં હશે. વળી એક વાત એ પણ સમજાય છે કે તેનાં ચાતુર્માસા મારવાડ, મેવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, થરાદ્રી અને કચ્છપ્રદેશમાં એવી રીતે અંતરે અંતરે થયાં છે કે શેષકાળમાં તેઓને વિહાર ચાલુ જ રહેતેા હતો. આથી એ નક્કી થાય છે કે તેઓશ્રી સતત વિવ્હાર કરનારા હતા. આગળ તેના તપનું વર્ણન કરીશું તે Page #32 -------------------------------------------------------------------------- ________________ જેતાં તપ સાથે આ વિહારને આદર નિસ્પૃહતા વિના, પરિષહેને સામને કર્યા વિના કે અનુકૂળતાની ઉપેક્ષા કર્યા વિના થવો દુશક્ય છે. માંદગી જેવા પ્રસંગે સ્થાન પરિવર્તન કરીને પણ તેઓશ્રીએ નવકપી વિહારની મર્યાદાને અંત સુધી અખંડ સાચવી હતી એટલે સ્પષ્ટ છે કે તેઓનું જીવન નિઃસ્પૃહતાથી અને પરિષહમાં કે પ્રતિકૂળતામાં પણ સમતાથી સુશોભિત હતું. અને તેથી એમ કહી શકાય કે તેઓશ્રી ખરેખર ભેગી અને ખાખી જેવું જીવન જીવી ગયા છે. આથી જ પિતાના પરિચયમાં આવનાર અનેકાનેક આત્માઓને અનુપમ ઉપકાર કરી શક્યા છે. વિહાર કરીને માત્ર પિતાના જ ચારિત્રનું ઘડતર ઘડયું એમ નથી પણ અનેક જીવોને બ્રહ્મચારી, દેશવ્રતધારી અને સંયમધારી પણ બનાવ્યા છે, આ પણ તેઓને જીવનની એક મહત્ત્વપૂર્ણ આરાધના હેવાથી તેને અંગે પણ છેડે ખ્યાલ કરીએ. ઘમનું દાન–પિતાના ગુરુદેવ સાથે વિ. સં. ૧૯૩૨નું ચાતુર્માસ તેમણે પલાંસવામાં કર્યું ત્યારે ચૌદ તથા સોળ વર્ષની વયવાળી એમ બે કુમારિકાઓએ યાજજીવનું બ્રહ્મચર્યવ્રત ઉચર્યું કે જે બન્ને પાછળથી વિ. સં. ૧૯૩૮માં સંયમને અંગીકાર કરી સાધ્વીજી શ્રી આણંદશ્રીજી તથા સાધ્વીજી શ્રીજ્ઞાનશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં હતાં. જેઓના પરિવારમાં આજે સૌથી પણ વધારે સંખ્યામાં સુશીલ સાધ્વીવર્ગ વિદ્યમાન છે. તે ઉપરાંત તે જ વર્ષમાં દરિયા હેમચંદ ખેતશીને બારવ્રત ઉચ્ચરાવી બે વર્ષ પછી ફતેહગઢમાં જાવજીવનું બ્રહ્મચર્યવ્રત આપ્યું હતું. સં. ૧૯૩૫થી ૩૮ સુધી પલાંસવામાં રહીને પણ અનેક આત્માઓને જાવ જીવ સુધીના બ્રહ્મચારી તથા દેશવ્રતધારી બનાવ્યા હતા. ઉપરાંત સં. ૧૯૩૯માં રાધનપુરમાં, સં. ૧૯૬૦ અને સં. ૧૯૬૧માં આડીસરમાં એમ અનેક સ્થળોમાં અનેક આત્માઓને બ્રહ્મચર્યવ્રત આપ્યું હતું. સમયનાં બળ–યુગ યુગની દૃષ્ટિ નિરાળી હોય છે એમ આપણને ઇતિહાસ જણાવે છે. તેઓશ્રીને યુગ વર્તમાન યુગ કરતાં જુદી દષ્ટિ ધરાવતો હતે, ધનવાને કરતાંય ધર્માત્માઓ તે કાળે મહાન Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગણાતા, ક્રોડની લક્ષ્મી કે શહેનશાહતનું સામ્રાજ્ય ભેગવનારા પણ ધર્માત્માઓના ચરણે નતમસ્તક રહેતા, એ વિનયભાવ એમની પુણ્યલક્ષ્મીને પ્રતિક હતે. એક આત્મા બ્રહ્મચર્ય ઉચ્ચરે કે બારવ્રત સ્વીકારે ત્યારે સમાજ કે સંધ તેનું ઘણું બહુમાન કરતે, સઘળાં કાર્યો, ખાસ કરીને ધર્મનાં કાર્યો તેવાઓની આગેવાની નીચે થતાં, આને અર્થ એમ નથી કે ધનવાનને અનાદર હતું, પણ એ વિવેક હતા કે ધનવાને છતાં ધમઓની સામે પિતાના જીવનને તે દરિદ્ર તુલ્ય માનતા, અને એવું ધાર્મિક જીવન જીવવા માટે મનેર કરતા. માટે જ તે કાળના ધનવાને વિપુલ ધન હોવા છતાંય ધાર્મિકતાને સવિશેષ આદર કરતા. આ વાત ભૂતકાળમાં થઈ ગયેલા સંધમાન્ય મહારાજા સંપ્રતિ, કુમારપાળ, કે મંત્રીશ્વર શ્રી વિમળશાહ, પિથડશાહ, ઝાંઝણશાહ, વસ્તુપાળ કે તેજપાળ વગેરે અનેકાનેક પવિત્ર પુરુષોની જીવનચર્યાથી પણ આપણે સમજી શકીએ છીએ. તે કાલે ધર્મીઓ પણ ધનવાનું ગૌરવ જાળવતા. એમ ધનિક અને ધાર્મિક જીવનના સુંદર મેળથી સંધ તે કાળે અતુલ આનંદ ભગવતે. જે યુગમાં ધર્મ કરતાં ધનનું માન વધી જાય છે તે યુગ આત્મજીવન વિકસાવવામાં સહાયક થવાને બદલે વિઘાતક નીવડે છે, અર્થાત ધર્મનું બહુમાન એજ આત્માનું કે આત્મગુણનું બહુમાન છે, એ જેટલું વધારે કેળવાય તેટલે વહેલે આમા સુખી થઈ શકે છે, એ એક સુનિશ્ચિત અને સર્વમાન્ય હકીકત છે. દીક્ષા-પ્રદાન–ભાગ્યવાન વૈદ્ય-ડોકટરની પાસે પ્રાયઃ સાજા થનારા દર્દીઓ આવે છે, અને નિર્ભાગીને પ્રાયમરનારા દર્દીઓ મળે છે; પુણ્યવંત વ્યાપારીને ત્યાં સારા-શાહુકાર ઘરાકો પોંચી જાય છે, અને નિષ્ણુણ્યકને પ્રાયઃ અનીતિમાન મળે છે; કાયલ આંબાને અને કાગડે લીમડાને પસંદ કરે છે વગેરે બધા જગતમાં આવી પરિસ્થિતિ વર્તે છે. દીક્ષા માટે પણ એકાન્ત નહિ તે મેટે ભાગે એ ન્યાય તે છે. યોગ્ય ગુરુઓને પ્રાયઃ એગ્ય આત્માઓને યોગ મળે છે. માટે જ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રીતીથ' કરદેવે ફરમાવ્યું છે કે ‘સારા સચાગ મેળવવા માટે જાતે સારા અને !' આ ચરિત્ર-નાયકના જીવનની ઉત્તમતા તેઓના હસ્તે દીક્ષિત થયેલા પુણ્યાત્માઓના યેાગે પણ સમજાય છે. બહુધા તેઓશ્રીના હાથે એવા આત્માએ દીક્ષિત થયા છે કે પોતાની સાધુતાને ચગે તે દરેક કંઈક નહિં તે કંઈક પણ સ્વ-પર કલ્યાણ સાધી ગયા છે–શાસનસેવા કરી ગયા છે—યથાશકય જિનાજ્ઞાને શરણે રહ્યા છે. અહીં તે દરેકના જીવનને વર્ણવવાના પ્રસંગ નથી, એટલે માત્ર તેનાં નામેા જ જણાવીશું. વિ. સ. ૧૯૩૧માં તેએશ્રી રાધનપુરમાં રહ્યા, ત્યારે પહેલ– પહેલી તેઓએ એક ભાઈ તથા એક બાઇને દીક્ષા આપી. ભાઈનુ નામ પૂનમચંદ હતું, તેને મુનિશ્રી પુણ્યવિજયજી અને બાનું નામ નદુભાઇ હતું. તેને સાધ્વીજી શ્રીનિધાનશ્રીજી નામ આપ્યું. તે પછી વિ. સ’. ૧૯૩૮માં પલાંસવામાં મોટા મહાત્સવપૂર્વક ચારદીક્ષાએ આપી. ત્યાંને તે પ્રસંગ અને શાસન–પ્રભાવના આજે પણ અમર છે. મડ઼ાત્સવમાં હજારા રૂપૈયાને સદ્વ્યય થવા ઉપરાંત આજુબાજુના અનેક ગામાની અઢારે વર્ણીતી પ્રજાએ તથા ગામગામના જાગીરદારાએ પણ એ દીક્ષાઓની અનુમેદના-પ્રશ'સા કરી પોતાના આત્માને પવિત્ર કર્યા હતા. એ ચાર પૈકી પલાંસવાના જ રહીશ એ ભાઇ એ ચંદુરા હરદાસ અને કાહારી જોઇતાભાઇ ને દીક્ષા આપી અનુક્રમે મુનિશ્રી હીરવિજયજી અને મુનિશ્રીવિજયજી નામ આપ્યાં હતાં. આ મુનિશ્રી હીરવિજયજી એ જ વર્તમાન પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજયકનકસુરીશ્વરજી મહારાજ વગેરેના ગુરુ. એ બાઈ એ કે જેઓને ઉલ્લેખ ઉપર કરી ગયા તે કુમારિકાએ અંદરબહેન તથા ગંગાબહેનને દીક્ષા આપી અનુક્રમે સાધ્વી શ્રી આણુ શ્રીજી તથા સાધ્વીશ્રી જ્ઞાનશ્રીજી નામ આપ્યાં હતાં. તે પછી વિ. સ. ૧૯૪૯ જેઠ સુદ ૧૦ રાજનગરમાં પ્લાંસવાના રહીશ કાઠારી વાલજીભાઈ ને દીક્ષા આપી મુનિશ્રી વીરવિજયજી નામ આપ્યું. વિ. સં. ૧૯૫૩ના વૈશાખ સુદ ૧૫ના રોજ ચેટીલાના રહીશ કુમારિકા મણીબહેનને વિજાપુરમાં દીક્ષા આપી, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સાધ્વીજીશ્રી માણેકશ્રીજી નામ રાખ્યું. સં. ૧૯૫૬ના વૈશાખમાં રાધનપુરમાં કીડીયા નગરના રહીશ મહેતા ડોસલભાઈને દીક્ષા આપી મુનિ શ્રી ધીરવિજયજી નામ આપ્યું અને સં. ૧૯૬૨ માગશર સુદ ૧૫ ને સોમવારના રોજ પલાંસવાના રહીશ ચંદુરા કાનજી નહાનચંદ તથા દેશી ડુંગરશી કસ્તુરચંદને ભીમાસર- કચ્છમાં દીક્ષા આપી અનુક્રમે મુનિશ્રી કીતિ વિજ્યજી તથા મુનિશ્રી હરખવિજયજી નામ આપવાં. આ મુનિશ્રી કીતિવિજ્યજી એ જ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજ્યકનકસૂરીશ્વરજી. કારણ કે તેઓનું વડી દીક્ષા વખતે મૂળ નામ બદલીને મુનિ શ્રી કનકવિજયજી રાખ્યું હતું. તે પછી વિ. સં. ૧૯૬૭ના મહા સુદ ૧૦ના રેજ કચ્છ માંડવીમાં બે બાઈઓને દીક્ષા આપી હતી, તેમાં એકનું નામ સાધ્વીજીશ્રી મુક્તિત્રીજી તથા બીજાનું નામ સાધ્વીજીશ્રી ચતુર શ્રીજી રાખ્યું હતું. આ સાધ્વીજીશ્રી ચતુરબ્રીજનું ચારિત્ર સુંદર છે. આજે • પણ તેઓ વિદ્યમાન છે અને પોતાના પવિત્ર ચારિત્રથી અનેકાનેક આત્માઓને ધર્મ માર્ગે દોરી રહ્યાં છે. તે પછી વિ. સં. ૧૯૭૨માં ભીમાસરમાં વિદ્યુત બાઈને દીક્ષા આપી તેઓનું નામ સા. વિવેકશ્રીજી રાખ્યું હતું. તેઓ પણ સારાં ચારિત્રશીલ છે. આ ઉપરાંત પણ અનેક આમાઓને ધર્મમાર્ગે દોરી તેઓએ પિતાના જીવન દરમિયાન ઘણે ઉપકાર કર્યો હતો. શાસનપ્રભાવના–તેઓશ્રીના હસ્તે કઈ મોટા તીર્થોદ્ધાર વગેરે કાર્યો નહોતાં થયાં, તોપણ જે નોંધ મળે છે તેમાંથી એ સ્પષ્ટ જણાય છે કે તેઓએ જેને સાધનને બદલે સાધ્યની અનેકવિધ કહાણીએ કરી હતી. ઉદ્યાપન, ઉપધાન, શ્રીગિરિરાજને છરી પાલતે સંધ, અડ્રાઈમહત્સવો, કે એવાં બીજાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો તેઓશ્રીની પવિત્ર–છાયામાં થવા ઉપરાંત તેઓ જ્યાં જ્યાં વિચર્યા હતા ત્યાં ત્યાં પોતાના નિર્મળ ચારિત્રના પ્રભાવથી અનેકાનેક ભવ્ય આત્માઓને ધર્મના રંગથી રંગી નાખ્યા હતા. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા એ એમની અમૂલ્ય ભેટ હતી. એ ભેટો કેવી કેવી ઉત્તમ Page #36 -------------------------------------------------------------------------- ________________ હતી તે આજે પણ વાગડ કે કચ્છને અનુભવ કરનારને દેખાઈ આવે છે. અલબત્ત, તે પ્રદેશમાં વ્યવહારિક કેળવણું બહુ ઓછી છે, બહુધા ખેતી પ્રધાન દેશ છે, ઓશવાળ જ્ઞાતીય શ્રાવકે પણ કેટલાય ગામમાં ખેતી કરી આજીવિકા ચલાવે છે. તોપણ ધર્મ અને ધર્મગુરુઓનું બહુમાન તેઓમાં જીવંત છે. સંભળાય છે કે તે પ્રદેશમાં વિચરનાર સાધુને વ્યાખ્યાન આપ્યા વિના ચાલી શકતું નથી. સવારમાં વગડામાં ખેતીનું કામ કરી મધ્યાન ટાણે ઘેર આવેલા એ ભોળા ધર્મભૂખ્યા જીવને જાણવા મળે કે ગામમાં મુનિ મહારાજ પધાર્યા છે, તે તુર્ત ભેગા થઈ જાય અને સાધુ મુનિરાજ પાસે ભૂખ્યા ભજન માગે તેમ ધર્મશ્રવણની માગણી કરે છે અને જે બે બેલ સાંભળવા મળે તેનાથી આનંદ અનુભવે છે. બેશક ! ત્યાં બીજા અન્ય પ્રદેશ જેટલું વિજ્ઞાન ખીલ્યું નથી, વ્યાપાર રોજગાર પણ વિકાસવાળા નથી, તે પણ ભગવાનની વાણીને આદર-ગુરુવચનનું બહુમાન, કોઈ વિશિષ્ટ સચવાયાં છે. તેઓ એ સમજે છે કે “ભાગ્ય હોય તે જ ભગવાનનાં વચન કાને પડે અને તેથી સારા વ્યાખ્યાતાનું બહુમાન વિશેષ હોવા છતાં સામાન્ય સાધુ પ્રત્યે આદર પણ ત્યાં જવંત છે. આ પ્રકારના સંસ્કારો એ દાદાશ્રીની અમૂલ્ય ભેટોની શેષારૂપે આજ સુધી પણ વિદ્યમાન છે. આજે જગત ભૌતિકવાદમ આગળ ધપી રહ્યું છે અને તેનાં સાધનો હજી વધી રહ્યાં છે. એ પ્રદેશમાં પણ હવે યંત્રવાદને આદર થવા લાગ્યો છે. ગયા વર્ષે જ ત્યાં રે પહોંચી ગઈ છે, એટલે અવનવા ફેરફારો થવાનો સંભવ છે. ભાગ્યવાનને એ ભૌતિક પ્રભથી આત્માને બચાવવા માટે સાવધ થવાની જરૂર છે. અત્યાર સુધીના અનુભથી સિદ્ધ થયું છે કે રેલ્વે પરદેશમાંથી આર્ય સંસ્કારનાં ઘાતક અવનવાં વિલાસનાં સાધનને લાવી આપે છે પણ પ્રજાના જીવનના પ્રાણભૂત ઘી, દૂધ, દહીં કે અબજો મણ અનાજને ખેંચી જાય છે અને એ રીતે પ્રજાને પાંગળી પરાધીન બનાવી દે છે. યંત્રવાદે બહારના ભૌતિક વિલાસોનું આકર્ષણ વધારી માનવના કુલાચાર વગેરે સાચા ધનને લૂંટી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ લીધું છે. આપણે જાણીએ છીએ કે મોટા ભાગે સ્વદેશ છેડી પરદેશ જનારો માનવ ધનને મેળવી લાવે છે તેની સાથે ત્યાંથી એવા સંસ્કારોને પણ સાથે લઈ આવે છે કે જેના પ્રતાપે તેના કુલાચારો કે ધર્માચારને વિદાય લેવી પડે છે. અલબત્ત ! આમાં એકાત નથી, “દષ્ટિ તેવી સૃષ્ટિ ” એ ન્યાયે યંત્રવાદથી લાભો પણ હશે, તે પણ એટલું ચોક્કસ છે કે આત્મહિતની દષ્ટિએ લાભ કરતાં હાનિ ઘણી જ મોટી છે. કાળબળે આવાં પરિવર્તન થયા જ કરે છે, તેને રોકી શકાતાં નથી, પણ તેમાંથી આત્માને બચાવી શકાય છે. તાત્પર્ય કે દાદાશ્રીએ કરેલી ભેટની જે શેષા આજે પણ ટકી રહી છે તેની રક્ષા કરીને નવપલ્લવિત કરવી તે દરેક આત્માર્થીનું કર્તવ્ય છે. ગુરુભકિત–આપણે જોઈ ગયા કે વિ. સં. ૧૯૨૫માં દીક્ષા થયા પછી સં. ૧૯૩૮ની અંતિમ અવસ્થા સુધી તેઓશ્રી ગુરમહારાજની સાથે જ રહ્યા અને યથાશક્ય સેવાથી પોતાના જીવનને અજવાળ્યું છે. આ પણ તેઓશ્રીની ઉત્તમતાનું પ્રતિક છે. મોટે ભાગે ઉત્તમ આત્માઓ પિતાના વડિલેને વિરહ સહન કરી શકતા નથી. સંગવશાત દૂર રહેવું પડે તે પણ તેઓ આત્માને તે ગુરુઓના ચરણે જ મૂકે છે અને ગુરુને પિતાના હૃદયમાં રાખે છે. આ એક વાસ્તવતા છે કે જેમ જેમ આત્મા યોગ્ય બનતો જાય તેમ તેમ તેનામાં લઘુતા ખીલતી જાય છે. અને તેથી જ તે ગુરુના વિરહને સહન કરી શકતો નથી. એક કવિએ કહ્યું છે કે રાજ્ય સિંહાસન પર આરૂઢ થયેલાની જેવી શેભા દેખાતી નથી તેવી ભા અંજલી જેડીને નત મસ્તકે વડિલેની સામે ઊભા રહેનારની દેખાય છે. અર્થાત્ ગુરુસેવા એ જીવનને સાચો શણગાર છે. નિશ્વ નયની અપેક્ષાએ તે નાવડી તારતી નથી પણ મનુષ્ય પોતાની બુદ્ધિથી તેના આધારથી તરે છે, તેમ અહીં પણ ગુરુ તારતા નથી, શિષ્ય સ્વયંગુરુ પ્રત્યેના પિતાના પૂજ્યભાવથી તરે છે. આ પૂજ્યભાવ પ્રગટ કરવા માટે નાવડીના આલંબનની જેમ ગુરુનું આલંબન લીધા વિના Page #38 -------------------------------------------------------------------------- ________________ ચાલે તેમ છે જ નહિ. ગમે તેવો બુદ્ધિમાન કે શક્તિમાન સાધન વિના સમુદ્રને પાર કરી શકતા નથી, તેમ ગમે તે જ્ઞાની પણ ગુરુજનેની સેવા વિના સંસાર સમુદ્રને પાર પામી શકતા નથી. “ગુરુની અવજ્ઞા કરનારે દેવની અને ધર્મની પણ અવજ્ઞા કરનેરે છે' એમ જ્ઞાની પુરુષો કહે છે તે સાચું જ છે, ગુરુને શરણે રહેલાને જગતમાં કઈને ભય રહેતો નથી. મુખ્યતયા જે આત્માઓને પુણ્યોદય છતાં મોહનીયની મંદતા નથી હોતી તે ગુરુસેવામાં ટકી શકતા નથી, કારણ કે પુણ્યકર્મના ઉદયે મળતાં યશ-માન વગેરેને તે પચાવી શક્તા નથી. સ્વતંત્રતા તરફ તેમની દૃષ્ટિ દોડતી હોય છે, અને તેથી તથાવિધ કર્મને સોપશમ ન હોવાથી તેઓ ગુરુવર્ણની સેવાને પરાધિનતારૂપ માની ગુરુની પાસે રહી શકતા નથી કે રહેવા છતાં પૂજ્યભાવ પ્રગટ કરી શકત્તા નથી અને આત્માને અજવાળવાના સુંદર પ્રસંગને તે ગુમાવે છે. દાદાશ્રીએ પોતાના જીવનમાં ગુરુસેવાની સુંદર સાધના કરી હતી અને તેથી જ અનેકાનેક આત્માઓએ તેઓશ્રીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. કહો કે-લઘુતાથી પ્રભુતાને પામેલા તેમણે પોતાના ગુરુપદને ગુરુની સેવાથી પાવન કર્યું હતું. જીવનની સુવાસ- તેઓશ્રી સૌભાગ્ય અને આદેય નામકર્મના ઉદયવાળા હતા. મેટે ભાગે તેઓના વચનને કઈ અનાદર કરતું નહિ અને તેથી તેઓશ્રીએ પિતાના જીવન દરમ્યાન ધર્મના નામે થતાં પશુઓનાં બલિદાનેને બંધ કરાવ્યાં હતાં, માંસાહાર કરનારા અનેક જોએ પણ તેઓના પવિત્ર ઉપદેશથી માંસાહાર, દારૂપાન અને તેવાં પાપ છોડી દીધાં હતાં. તેઓના આશીર્વાદમાં અદ્દભુત બળ હતું, અનેક આમાઓને તેઓની વચનસિદ્ધિના ચમત્કાર જેવા મલ્યા હતા. એક લંગડા શ્રાવકને તે નવકાર મંત્ર આપી હંમેશને માટે લાકડાની ઘોડીથી મુક્ત કરી સાજા પગવાળે બનાવ્યો હતો. વૈર વિરોધ કે કુસંપ તેઓશ્રીના વચનમાત્રથી વિદાય લેતા, વગેરે અનેકવિધ સુગંધથી તેઓશ્રીનું જીવન સુવાસિત હતું. Page #39 -------------------------------------------------------------------------- ________________ - તીર્થયાત્રા–તેઓશ્રીએ પોતાના વિહાર દરમ્યાન પોતાની દર્શનશુદ્ધિ માટે અનેક તીર્થોની યાત્રાઓ પણ કરી હતી. વિ. સં. ૧૯૪૧માં શ્રીકેસરિયાજી તીર્થની, તે પછી વિ. સં. ૧૯૪૨-૪૭નાં ચાર્તુમાસ મારવાડમાં સેજત અને પાલીમાં કરેલાં હેવાથી અનુમાન થાય છે કે શ્રી આબુજી તથા શ્રી રાણકપુરજી અને મારવાડનાં બીજા પણ અનેક નાનાં મોટાં તીર્થોની તેઓશ્રીએ સ્પર્શના કરી હશે. ઉપરાન્ત અનેક વાર શ્રી સિદ્ધાચલજીની, પ્રગટ પ્રભાવી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીની અને શ્રી ભદ્રેશ્વર તીર્થની યાત્રાઓ પણ તેઓશ્રીએ કરી હતી. તીર્થયાત્રાનું પવિત્ર વાતાવરણ સામાન્ય મનુષ્યના હૃદયને પણ ભક્તિભાવથી ભરી દે છે. તીર્થના આલંબનથી કર કર્મોની પણ નિર્જરા થઈ જાય છે. જેની છાયામાં અનેકાનેક આત્માઓ પાવન થઈ ગયા હોય તેવાં તારક તીર્થોની સ્પર્શના અને તે પણ આશાતનાઓને તજીને વિધિપૂર્વક કરવાથી તે આત્માના જીવનને પલટો કરાવી દે છે. આ લાભ પણ દાદાશ્રીએ પિતાના સંયમની રક્ષાનો યથાશક્ય ખ્યાલ રાખીને લેવાય તેટલે. લીધે હતે. તપશ્ચર્યા–તપશ્ચર્યા એ સાધુતાને શણગાર છે; બાહ્ય અભ્યતર તપ વિનાનું સાધુપણું વસ્ત્રાલંકાર વિનાના નગ્ન મનુષ્યની જેમ અનાદર પામે છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ સ્વાધ્યાય કે ધ્યાન વગેરે અત્યંતર તપથી તેઓને આત્મા ઓતપ્રોત હતું, એ વાત તેઓના જીવનના દરેક પ્રસંગોથી જણાઈ આવે છે. સંભળાય છે કે તેમનાથી છદ્મસ્થતાના ગે કદાચ કોઈ કીડી વગેરે જીવની વિરાધના થતી તે તેઓશ્રી તેનું પ્રાયશ્ચિત્ત બીજે દિવસે જ કરી લેતા. જેને પિતાના આત્માની પવિત્રતા સાધવી હોય તેનું જીવન આવું કાળજીવાળું હોય તે સંભવિત છે. અગ્નિકાયના ઉદ્યોતને વિષમ પ્રસંગે પણ ઉપયોગ નહિ કરતા, એમ દરેક પ્રસંગમાં તેઓની આચારપ્રિયતા આગળ રહેતી, ઉપરાંત બાહ્ય તપમાં પણ તેઓને સારે આદર હતું. દર મહિને કાયમી છ ઉપવાસ અને પ્રતિદિન એકાસણું કરતા. માંદગીના પ્રસંગે પણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પિતાના નિયમિત તપને તેઓએ છોડ્યો ન હતો. છઠ્ઠ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ સુધી તપશ્ચર્યા કરી તેઓએ પર્વેનું મહુમાન પણ અખંડ જાળવ્યું હતું અને એ અભ્યાસ એટલો વધી ગયું હતું કે તદ્દન અશક્ત અવસ્થામાં છેલ્લી અષાઢ સુદ ૧૪ ની પાંખીને ઉપવાસ પણ તેઓએ છોડ્યો ન હતો. એમ બાહ્ય અત્યંતર તપશ્ચર્યાથી તેઓશ્રીએ શરીર અને અત્મા બન્નેની રંગી દીધાં હતાં. સાધુ-સાધ્વી-પરિવાર–તેઓશ્રીના પરિવારના સાધુઓમાં તે કાળે પૂજ્ય મુનિરાજ શ્રીહીરવિજયજી મહારાજ, પૂ. પં. મહારાજ શ્રી કનકવિજ્યજી ગણિવર, મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ, મુનિરાજ શ્રીબુદ્ધિવિજ્યજી મહારાજ, મુનિરાજ શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ અને મુનિરાજ શ્રીક્ષાવિજ્યજી મહારાજ વિદ્યમાન હતા તથા સાધ્વીવર્ગમાં સાધ્વીજી શ્રીઆણંદબીજી, સા. શ્રીચંદન શ્રીજી, સા. શ્રીરતનશ્રીજી, સા. શ્રી સુમતિશ્રીજી, સા. શ્રી ચંપાશ્રીજી સા. શ્રી ચતુરથીજી, સા. શ્રી નીતિશ્રીજી સા. શ્રીલભત્રીજી સા. શ્રી અમૃતશ્રીજી, સા. શ્રીહરખથીજી, સા. શ્રીવવેશ્રીજી, સા. શ્રી જ્યન્તીશ્રીજી અને સા. શ્રીઅશકશ્રીજી વિદ્યમાન હતા. અત્યારે તે તેઓના શિષ્ય-પ્રશિષ્યાદિરૂપે વધીને લગભગ પચીસ ઉપરાંત સાધુઓ અને આશરે સવાસો જેટલાં સુશીલ સાધ્વીજીઓ વિદ્યમાન છે. અંતિમ આરાધના–એ રીતે જિનાજ્ઞાને બળે પિતાના જીવનને પવિત્ર બનાવીને વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લે પલાંસવામાં સ્થિરવાસ રહી નિવૃત્ત જીવનદ્વારા પણ ત્યાંના સંઘને અનેકવિધ ઉપકાર કરતા તેઓશ્રી વિ. સં. ૧૯૮ ના અષાઢ વદ ૬ ને શુક્રવારની સવારે સિદ્ધ અનંત નમું નિશદિન' એ પદનું શ્રવણ કરતા શ્રસિદ્ધપરમાત્માના ધ્યાન દ્વારા સમાધિ કેળવી સર્વ જીવોની સાથે મૈત્રી સાધતા, ક્ષામાપના કરતા, અને તેઓશ્રી પ્રત્યેના પૂજ્યભાવને કારણે સાધુસાધ્વી આદિ શ્રી ચતુર્વિધ સંઘે તેઓશ્રીને ઉદ્દેશીને ૧૨૨૫ ઉપવાસ, ૩૨૦૦ એકાસણ, ૧૨૫ આયંબિલ, ઉ૦૦૦ સામાયિક, સવાસે Page #41 -------------------------------------------------------------------------- ________________ આશરે પૌષધ વગેરે ધર્મ આરાધના કરવાની અને સુમારે પાંચ હજાર રૂપિયા જીવદયાદિ શુભકાર્યોમાં વાપરવાની કરેલી પ્રશસ્ત પ્રતિજ્ઞાની અનુમોદના કરતા, આયુષ્ય સમાપ્ત કરી સ્વર્ગે સિધાવ્યા. અનેકના જીવનને અધાર તેઓને આત્મા ચાલ્યા ગયા અને દેહપિંજર પડયું રહ્યું. આ પ્રસંગથી તેઓની અંતિમ સેવા સુધી પાસે રહેલા તેઓશ્રીના મુખ્ય શિષ્ય મુનિરાજ શ્રીહીરવિજયજી મહારાજ, તથા તેઓના શિષ્ય તે વખતના ગણી અને વર્તમાનમાં આચાર્ય શ્રીવિજ્યકનકસૂરીશ્વરજી મહારાજ અને તેઓના શિષ્યો (વર્તમાનમાં પન્યાસ)શ્રીમુક્તવિજજી મહારાજ, સ્વર્ગસ્થ મુનિરાજશ્રી કલ્યાણવિજ્યજી, સ્વર્ગત મુનિરાજશ્રી ક્ષમાવિજયજી વગેરે મુનિવરે ઉપરાંત તેઓના અનન્ય ઉપકારથી ઉપકૃત સુશીલા સાધ્વીજી આણંદશ્રીજી, તેઓની શિષ્યાઓ, સાધ્વીજી શ્રીરતનશ્રીજી, સા. શ્રી ચતુરશ્રીજી, સા. શ્રીલાભશ્રીજી, સા. શ્રીહરખશ્રીજી અને સા. શ્રીવિવેકશ્રીજી વગેરે સાધ્વીઓ, અને ગામગામથી આવેલા સેંકડો શ્રાવક-શ્રાવિકાઓ સહિત સ્થાનિક સઘળા શ્રાવક-શ્રાવિકાઓ, એમ ત્યાં હાજર રહેલો ચતુર્વિધ શ્રીસંઘ શેક મગ્ન થઈ ગયું. આખરે તેઓશ્રીનાં ઉપદેશ વચનને યાદ કરી, શેક ઓછો કરી ઉત્તમ આત્માને આશ્રય આપવાથી પૂજ્ય બનેલા તેઓશ્રીના દેહની પણ સ્નાન, પૂજન, વિલેપન આદિ વિધિ કરવા પૂર્વક મહત્સવ રૂપમાં પણ ઉદાસભાવે સ્મશાનયાત્રા કાઢી ચંદનની ચયમાં પ્રજવલિત કરી તેની નશ્વરતા સિદ્ધ કરી. સ્વર્ગારોહણુ–મહિમા–પિતાને અનન્ય આધાર ચાલે જવા છતાં તેઓશ્રીએ કરેલી અખંડ આરાધનાની અનુમોદના કરતા પલાંસવાના શ્રીસંઘે અષ્ટાહ્નિકા મહોત્સવ આદિ ધર્મકાર્યોથી તેઓના સ્વર્ગવાસને મહિમા ઉજવ્ય અને સમાચાર જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાંના સંઘોએ પણ તે પૂજ્ય પુરુષની સેવારૂપે યથાશથ મહેત્સો વગેરે ધર્મકૃત્ય કર્યા. આજપર્યત અનેક ગામના સંધે તેઓશ્રીના સ્વર્ગ– દિવસે પૂજાદિ મહોત્સવ પૂર્વક ધર્મ–આરાધના કરી કૃતજ્ઞતા અનુભવે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ - ૩૭ ઉપસંહાર એ રીતે દાદા શ્રીજીતવિજયજી મહારાજ પંચાવના વર્ષ જેટલો દીર્ધકાળ સંયમ આરાધના કરીને ૮૪ વર્ષ જેટલું લાંબુ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. આજે તેમને દેહ નથી તે પણ તેઓના ગુણની સુવાસ છે અને તેને લાભ અદ્યાવધિ અનેક આત્માએને મળે છે. વન્દન હો ! કેડ કડવાર એ પરમ મહર્ષિને! દીધું તપસ્વીને! પરમ ઉપકારી પવિત્ર આત્મતેજને! નિવેદન:–આજે તેઓશ્રીના અનન્ય સેવક અને કૃતા પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજા તથા વિજ્ય શાન્તિચન્દ્રસૂરિજી આદિ મુનિવરે તેઓના જીવનનું યથાશકર્યું અનુકરણ કરતા ભવ્ય જીવોને ઉપકાર કરી રહ્યા છે. આ લખાણ મારા ઉપકાર માટે મેં પૂ. આ. મહારાજ શ્રીવિજ્યકનકસૂરીશ્વરજીએ સંગ્રહ કરેલા લખાણને અને તેઓના અનુભવોને આધાર લઈને કર્યું છે, તેમાં વાસ્તવતા સાચવવાને શક્ય ખ્યાલ રાખવા છતાં સંભવ છે કે અતિશક્તિ થઈ હોય, છતાં તે સ્તુતિરૂપ આ લેખના અલંકારરૂપ હોવાથી વિવેકીઓ માન્ય કરશે. પ્રાન્ત છદ્મસ્થતાદિના કારણે જે કાંઈ અનુચિત લખાયું હોય કે ભૂલ રહી ગઈ હોય તેને “મિચ્છામિ દુક્કડ' દઈ તેઓના પવિત્ર ગુણોનું અનુદન કરતે વિરમું છું. વિ. સં. ૨૦૦૯ ધનત્રયોદશી, ) સંવેગીને ઉપાશ્રય, 3 હાજા પટેલની પિળ-અમદાવાદ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયમને હરસૂરીશ્વરજી શિષ્ય ભદ્રકવિજ્ય Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મુનિવંદન સજ્ઝાય વીરકુંવરની વાતડી કેને કહીએ એ રાગ. શ્રીમુનિરાજને વંદના નીત કરીએ, હાંરે તપસી મુનિવર અનુસરીએ; હાંરે ભવસાગર સહેજે તરીએ, હાંરે જેનેા ધન્ય અવતાર. શ્રીમુનિ−૧ નિર્દે'ક પૂજક ઉપરે સમભાવે, હાંરે પૂજક પર રાગ ન આવે; હાંરે નિર્દક પર દ્વેષ ન લાવે, હાંરે તેથી વીતરાગ. શ્રીમુનિ૦-૨ સજમધર ઋષિરાજજી મહાભાઞી, હાંરે જેની સજમે શુભ મતિ જાગી; હાંરે થયા ક ંચન કામિની ત્યાગી, હાંરે કરવા ભવ ત્યાગ. શ્રીમુનિ-૩ તીને ચાકડી ટાળીને વ્રત રિયા, હાંરે જાણું સજમ રસના દરિયા; હાંરે અજુઆન્યા છે. આપણા પરિયા, હાંરે ધન્ય ધન્ય ઋષિરાજ, ૪ ચરણ કરણની સિત્તેરી દોય પાલે, હાંરે વલી જિનશાસન અજુઆલે; હાંરે મુનિ દોષ ખેતાલીશ ટાલે, હાંરે લેતા શુદ્ધ આહાર. શ્રીમુનિ-૫ ચિત્ર સંભૂતિ તે વલી હરિકેશી, હાંરે અનાથી મુનિ શુભ લેશી; હાંરે ગૌતમ ગણધર વલી કેશી, હાંરે એન્ડ્રુના અણુગાર, શ્રીમુનિ-૬ દશ ચક્રી પ્રત્યેક મુદ્દતે જગ જાણે, હાંરે નિમરાજને ઇંદ્ર સમાણે; હાંરે ઉત્તરાધ્યયને તે વખાણે, હાંરે શ્રી દશારણભદ્ર. શ્રીમુનિ-૭ શતવીશ કાટિ ઝાઝેરા અઢી દ્વીપે, હાંરે તપ સજમ ગુણુથી દીપે; હાંરે ચાર સેાળ પચીશને છપે, હાંરે કીજે ગુણ ગ્રામ. શ્રીમુનિ−૮ દ્વીવિજય કવિરાજના ગુણ ગાવા, હાંરે ગુણ ગાઈને ભાવના ભાવા; હાંરે ગાતાં પરમ મહાય પાવા, હાંરે માનવ ભવ સાર. શ્રીમુનિ૦-૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ + ૮ અનુક્રમ ચૈત્યવંદને ૧ થી ૨૭ ૨૩ શ્રી બાવન જિનાલયનું ૧૯ ૧ બીજનું ૧ ૨૪ દેટસ કલ્યાણકનું ૧૯ ૨ જ્ઞાનપંચમીનું ૨૫ શ્રી સિદ્ધ ભગવાનનું ૨૧ ૩ પંચમીનું ૨૬ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ૨૩ ૪ સૌભાગ્ય પંચમીનું ૨૭ શ્રી પાર્શ્વનાથનું સંસ્કૃત ૨૩ ૫ અષ્ટમીનું ૪ ૨૮ શ્રી આદીશ્વર જિનનું ૨૪ ૬ એકાદશીનું ૨૯ ચોવીસ તીર્થંકરના દીક્ષા૭ રહિણુ તપનું તપ અને દીક્ષા વગેરેનું ૨૫ ૮ ,, , બીજું ૩૦ શ્રી પાર્શ્વનાથના દશમા ૯ નવપદનું ભવનું ૨૬ ૧૦ પર્યુષણનું ૩૧ સામાન્ય જિનનું ૨૬ ૧૧ શ્રી વીશ વિહરમાનનું ૯ ૩૨ શ્રી પુંડરિકસ્વામીનું ૨૭ ૧૨ એકસો સિતેર જિનનું ૧૦ સ્તુતિઓ ર૮ થી ૫૦ ૧૩ સીમંધરસ્વામીનું ૧૦ ૧૪ , બીજું ૧૧ ૩૩ બીજની શ્રી સીમંધર ૧૫ અનાગત ચોવીશીનું ૧૨ - જિનની ૨૮ ૧૬ શ્રી મલ્લિનાથ જિનનું ૧૩ ૩૪ પંચમીની ૧૭ શ્રી અરનાથ જિનનું ૧૪ ૩૫ , બીજી ૧૮ નવપદનું ૧૫ ૩૬ અષ્ટમીની * ૧૯ શ્રી પુંડરીકસ્વામીનું ૧૬ ૩૭ એકાદશીની ૨૦ શ્રી અતીત ચોવીશીનું ૧૬ ૩૮ , બીજી ૨૧ શ્રી મહાવીરસ્વામીના ૩૯ પર્યુષણની પંચકલ્યાણનું ૧૭ ૪૦ શ્રી સિદ્ધચક્રજીની ૨૨ શ્રી વીશ તીર્થકરના ૪૧ , બીજી લાંછનનું ૧૮ ૪૨ શ્રી મહાવીરસ્વામીની ૩૬ ટ ૩૧ ૩૧ ૩૨ ૩૪ ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ લ, ८४ ८४ ૮૭ ૮૮ ૮૮ ૪૩ સિદ્ધચક્રજીની ૩૭ ૪૪ સુધર્મા દેવલોકને ૩૮ ૪૫ રેહિણની ૪૬ ભીલડિયા પાર્શ્વનાથની ૪૧ ૪૭ રહિણુની બીજી ૪૮ શ્રી પાર્શ્વનાથની , ૪ર ૪૯ , ૫૦ ,, , જિનની ૪૫ ૫૧ વિશસ્થાનક તપની પર સિદ્ધાચલની ૪૭ પ૩ શ્રી ગિરનારજીની ૪૮ ૫૪ શ્રી સીમંધર પ્રમુખ વિચરતા જિનની ૪૯ પપ શ્રી સીમંધરની બીજી ૫૦ ૫૬ દશત્રિક વગેરેની પ૭ નંદીશ્વર દ્વીપની પર ૫૮ અધ્યાત્મની ૫૯ શ્રી સુમતિનાથની ૬૦ સિદ્ધાચળની ૬૧ ,, , બીજી ૬૨ આદીશ્વરની ૫૬ ૬૩ મહાવીર સ્વામીની પ૭ ૬૪ અષભદેવસ્વામીની ૫૮ - સ્તવને ૬૦ થી ૧૫૧ ૬૫ બીજ તિથિનું મોટું ૬૦ ૬૬ જ્ઞાન પંચમીનું ૬૨ ૬૭ એકાદશીનું ૬૯ ૬૮ સાધારણજિન કલ્યાણકનું ૭૬ ૬૯ સિદ્ધચક્રનું-૧ ૭૦ - -૨ ૭૧ , -૩ ૭૨ શ્રી ઋષભજિનનું ૭૩ પ્રભાતિયું ૭૪ શ્રી શાંતિનાથનું ૭૫ ,, ૭૬ શ્રી અષ્ટાપદનું ૭૭ શ્રી મહાવીર જિનનું ૭૮ ,, , , ૭૯ શ્રી કુંથુનાથજીનું ૮૦ શ્રી નેમિનાથના નવભવનું ૯૩ ૮૧ શ્રી સિદ્ધાચલનું ૮૨ શ્રી સિદ્ધગિરિનું-૨ ૯૮ ૮૩ શત્રુંજયનું –૩ ૧૦૦ ૮૪ –૪ ૧૦૧ ૮૫ શ્રી રાયણ પગલાનું ૧૦૨ ૮૬ ચોવીશ તીર્થકરના આંતરાનું ૧૦૩ ૮૭ શ્રી વીશ વિહરમાનનું ૧૦૫ ૮૮ ઋષભદેવસ્વામીનું ૧૦૫ ૮૯ પરમાતમ અનુભવ પ્રકાશપદ ૧૦૭ ૯૦ સંવછરદાનનું ૧૦૭ ૯૧ પ્રતિમા સ્થાપનનું ૧૧૧ ૧૨ શ્રી સીમંધર જિનનું ૧૧૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧. X ૧૪૭ ૧૪૮ ૯૩ વીશસ્થાનકનું ૧૧૫ ૧૧૯ શ્રી અરનાથનું '૧૪૨ ૯૪ એકાદશીનું ૧૧૭ ૧૨૦ , મલ્લિનાથનું ૧૪૩ ૯૫ શ્રી સીમંધરસ્વામીનું ૧૧૮ ૧૨૧ , , ૧૪૪ ૯૬ પાર્શ્વનાથનું , ૧૧૯ ૧૨૨ , મુનિસુવ્રતસ્વામીનું ૧૪૬ હ૭ શ્રી શાંતિનાથ જિનનું ૧૨૦ ૧૨૩ નમિનાથનું ૧૪૬ ૯૮ ,, ,, ૧૨૧ ૧૨૪ , ભેયીમંડણ ૯૯ શ્રી નેમિનાથ જિનનું ૧૨૨ શ્રી મલ્લિનાથનું ૧૪૭ ૧૦૦ શ્રી પાર્શ્વનાથ જિનનું ૧૨૩ ૧૨૫ , શાંતિનાથનું ૧૦૧ , , બીજું ૧૨૪ ૧૨૬ ,, સિદ્ધગિરિનું ૧૪૯ ૧૦૨ શ્રી શત્રુંજયનું ૧૨૫ ૧૨૭ , આદિનાથનું ૧૫ ૧૦૩ અભિનંદન જિન ૧૨૮ , શાંતિજિનનું ૧૫૧ વાણુ મહિમાનું ૧૨૬ ૧૨૯ વેદની કર્મનિવારકા ૧૦૪ શ્રી સીમંધર જિનનું ૧૨૭ પૂજાની ઢાલ પમી ૧૫ર ૧૦૫ ,, અજિતનાથ સ્વામીનું ૧૨૯ ૧૩૦ અંતરાય કમ_નિવારક ૧૦૬ ,, સંભવનાથ જિનનું ૧૩૦ પૂજાની ઢાલ ૪થી ૧૫૩ ૧૦૭, અભિનંદન સ્વામીનું ૧૩૧ ૧૦૮ , સુમતિનાથનું ૧૩૨ સજ્જા ૧૫૪ થી ૩રર ૧૦૯ ,, પદ્મપ્રભુનું ૧૩૩ ૧૩૧ ઝાંઝરિયા મુનિની ચાર ૧૧૦ ,, સુપાર્શ્વનાથનું ૧૩૪ ઢાળની સઝાય ૧૫૪ ૧૧૧ ,, ચંદ્રપ્રભુનું ૧૩૫ ૧૩૨ શિખામણની ૧૬૨ ૧૧૨ ,, સુવિધિનાથનું ૧૩૬ ૧૩૩ દશવિધ યતિધર્મ , શીતલનાથનું | સ્વાધ્યાયની ૧૬૩ , શ્રેયાંસનાથનું ૧૩૭ ૧૩૪ પદ્મવિજયજી મહારાજની ૧૮૨ ૧૧૫ , વાસુપૂજ્ય સ્વામીનું ૧૩૮ ૧૩૫ બારમાં પાપસ્થાનકની ૧૮૩ ૧૧૬ , વિમલનાથનું ૧૩૮ ૧૩૬ શ્રી પરદેશી રાજાની ૧૮૪ ૧૧૭ , અનંતનાથનું ૧૪૦ ૧૩૭ શીખામણની ૧૮૬ ૧૧૮ , ધર્મનાથનું ૧૪૧ ૧૩૮ ધમઆરાધનની ૧૮૮ ૧૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મંગલ ૧૮૯ ૧૬૬ ચૌદપૂર્વના દુહા ૨૪૧ ૧૪૦ આત્માને શિખામણની ૧૯૨ ૧૬૭ ખામણાં ૨૪૩ ૧૪ સુભદ્રા સતીની ૧૯૪ ૧૬૮ નાલંદા પાડાની ૨૪૪ ૧૪૨ માન-ત્યાગની ૧૯૯ ૧૬૯ જ્ઞાનવિમલરિક્ત સોળ ૧૪૩ કાયા–માયાની ૨૦૦ સ્વપ્નની ૧૪૪ અગિયાર પડિમાની ૨૦૧ ૧૭૦ રૂપવિજ્યજી કૃત મન ૧૪૫ શ્રી રહનેમિ મુનિવની ૨૦૩ સ્થિરકરણની ૨૫૧ ૧૪૬ નિષ્પક્ષપુરુષ સ્વરૂપપદ ૨૦૪ ૧૭૧ છઠ્ઠા રાત્રિભોજન ૧૪૭ લઘુતા ભાવનાપદ ૨૦૫ - વિરમણની ૨૫૩ ૧૪૮ માયાની ૨૦૬ ૧૭૨ શ્રી વિરપ્રભુની ૨૫૪ ૧૪૯ શ્રી ગૌતમસ્વામીની ૨૦૭ ૧૭૩ શીલની ૨૫૫ ૧૫૦ શીલની ૨૦૯ ૧૭૪ ત૫ની ૨૫૬ ૧૫૧ વિજયશેઠની ૨૧૦ ૧૭૫ ભાવની ૨૫૭ ૧૫ર ચૌદ પૂર્વની ૨૧૧ . ૧૭૬ પંચમીની ૨૫૮ ૧૫૩ મધુબિંદુની ૨૧૩ ૧૭૭ શ્રી લબ્ધિવિજ્યક્ત ૧૫૪ પંચગતિની ૨૧૪ જીભલડીની ૨૫૯ ૧૫૫ મધુબિંદુ દષ્ટાંતની ૨૧૫ ૧૭૮ શ્રી વિરકૃત લેભા ૧૫૬ વણજારાની ૨૧૭ નિવારકની ૨૬૦ ૧૫૭ દીવાળીની ૨૧૮ ૧૭૯ શ્રી તત્ત્વવિજ્યજીકૃત ૧૫૮ શ્રી. સ્થૂલભદ્રની ૨૧૯ અન્યત્વ સંબંધની ૨૬૧ ૧૫૯ સીતાજીની ૨૨૨ ૧૮૦ શ્રી લબ્ધિવિજયજીત ૧૬૦ ઉપદેશની ૨૨૩ આત્મબંધની ૨કર ૧૬૧ ભવદત્ત ભવદેવની ૨૨૫ ૧૮૧ શ્રી પદ્મવિજ્યજીત ૧૬૨ નવ વાડની ૨૨૬ આંબિલ તપની ૨૬૩ ૧૬૩ ચિત્તબ્રહ્મદત્તની ૨૩૨ ૧૮૨ શિખામણની ૨૬૫ ૧૬૪ શાલિભદ્રની ૨૩૫ ૧૮૩ દશ ચંદરવાની ૨૬૭ ૧૬૫ પડિઝમણાની ૨૪૦ ૧૮૪ હેકાની २७३ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ જ્ઞાનવિમલક્ત ચરણ- ૨૦૯ શ્રી રામતી અને કરણ સિરીની ૨૭૪ રહનેમિને સંવાદ ૩૧૩ ૧૮૬ અસજઝા વારકની ૨૭૫ ૨૧૦ શિખામણની ૩૧૮ ૧૮૭ ઉત્તરાધ્યયનના દશમાં ૨૧૧ ધન્ના શાલિભદ્રની ૩૧૯ અધ્યયનની ૨૭૭ ૨૧૨ શ્રી વિજયશેઠ અને ૧૮૮ કેશી ગાયમની ૨૮૦ વિજયા શેઠાણુની ૩૨ ૧૮૯ સુડતાલીસ દોષની ૨૮૨ ૨ ૨૧૩ એથની થાય૩૨૪ ૧૯૦ કર્મપચીશીની ૨૮૬ ૨૧૪ શ્રી પર્યુષણથી થેય ૩૨૫ ૧૯૧ પંચમહાવત ભાવનાની ૨૮૮ ૨૧૫ શ્રી મૌન એકાદશીની ૧૯૨ દ્વિતીયવ્રત ભાવનાની ૨૯૦ થાય ૩૨૬. ૧૯૩ તૃતીયત ભાવનાની ૨૯૧ ૨૧૬ ચાર શરણ ૩ર૭ ૧૯૪ ચતુર્થવ્રત ભાવનાની ૨૯૨ ૧૯૫ પંચમત્રત ભાવનાની ૨૯૩ પરિશિષ્ટ–૧ સ્તવને ૧૯૬ આત્મબોધની ૨૯૪ ૧ થી ૬૦ ૧૯૭ ઢંઢણ મુનિની ૨૯૫ ૧ શ્રી. પુન્યપ્રકાશનું સ્તવન જ ૧૯૮ ઈલાચી પુત્રની ૨૯૬ ૨ શ્રી. પર્યુષણ મહાપર્વનું ૧૯૯ મેતાજ મુનિની ૨૯૭ - સ્તવન ૧૨. ૨૦૦ શ્રી અરણિક મુનિની ૨૯૯ ૩ શ્રી. નવકાર મહિમા જિન ૨૦૧ શ્રી વયર મુનિની ૩૦૦ સ્તવન ૧૩ ૨૦૨ શ્રી. બંધક મુનિની ૩૦૨ ૪ શ્રી. નવપદ વર્ણનાત્મક ૨૦૩ શ્રી જંબુસ્વામીની ૩૦૪ સ્તવન ૧૪ ૨૦૪ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની ૩૦૬ શ્રી. જીવવિજ્યજી કૃત ૨૦૫ શ્રી સ્થૂલિભદ્રજીની ૩૦૭ ચાવીસી ૨૦૬ શ્રી સમિણુની ૩૦૯ ૫ શ્રી આદિનાથ જિન સ્તવન ૧૬ ૨૦૭ શ્રી સીતાજીની ( ૬ ) અજિતનાથ , , ૧૭ ૨૦૮ શ્રી દેવાનંદાની ૩૧૧ ૭ , સંભવનાથ છે ૧• ૩૧૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી માતર તીર્થભૂષણ સાચા સુમિતિનાથ ભીનું સ્તવન ૫૧ ૩૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન ૩૬ શ્રી (કચ્છ) મંડણ શ્રી - ચંદ્રપ્રભુજીનું સ્તવન ૫૪ ૩૭ શ્રી મલિનાથ જિનસ્તવન ૫૬ ૩૮ શ્રી વાસુપૂજ્યસ્વામીનું સ્તવને ૮ , અભિનંદન ,, ,, ૧૯ ૯, સુમતિનાથ , ૨૦ ૧૦ , પદ્મપ્રભ , , ૨૦ , સુપાર્શ્વનાથ ૧૨ , ચંદ્રપ્રભ , , ૨૨ ૧૩ , સુવિધિનાથ , , ૨૩ શીતળનાથ શ્રેયાંસનાથ ૧૬ , વાસુપૂજ્ય , , ૨૬ ૧૭ ,, વિમલનાથ , , ૨૬ ૧૮ , અનંતનાથ , , ૨૭ ધમનાથ ,, ૨૦ » શાંતિનાથ , ૨૮ કુંથુનાથ , અરનાથ , મલ્લિનાથ , ૨૪ , મુનિસુવ્રતસ્વામી , ૩૧ ૨૫ ,, નમિનાથ , , ૩૨ ૨૬ , નેમનાથ , , ૩૨ , પાર્શ્વનાથ , , , મહાવીરસ્વામી,, , ૩૪ ૨૯ ,, કળશ ૩૫ ૩૦ શ્રી પાંચ કારણનું સ્તવન ૩૫ ૩૧ શ્રી જિન કલ્યાણક દિન સ્તવન ૪૨ ૩૨ શ્રી સિદ્ધગિરિ–સ્તવન ૪૭ ૩૩ શ્રી નેમિનાથજીનું સ્તવન ૫૦ ૩૯ શ્રી ભદ્રેશ્વર તીર્થનું સ્તવનપ૮ પરિશિષ્ટ-૨ સઝા ૬૧ થી ૧૦૭ ૪૦ શ્રી જ્યભૂષણ મુનિની સઝાય ૪૧ શ્રી નંદિષેણ મુનિનું ત્રિઢાળિયું ૪ર શ્રી સનકુમાર ચક્રવતીની સજઝાય ૪૩ શ્રી સહજાનંદીની સઝાય ૪૪ શ્રી પાંચમની સઝાય ૭૦ ૪૫ શ્રી ધન્ના અણગારનું પંચઢાલિયું - ૭૧ ૪૬ આચાર્ય શ્રી વિજયકનક સૂરિજી મહારાજની સજઝાય૭૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પડિમણાના ફળની સજ્ઝાય ૪૮ શિયળ વિષે સ્ત્રીને શિખામણુની સજ્ઝાય ૮૩ ૪૯ રાત્રિભાજનની સજ્ઝાય-૧ ૫૮ ८० ૫૦ ,,-૨ ૮૭ ૫૧ "" 19 ,,-૩ ૮૯ ૯૫ પર શ્રી ભરત બાહુબલીની ખે ઢાળની સજ્ઝાય ૫૩ શિયળ વિષે પુરુષને શીખામણની સજ્ઝાય ૧૦૧ ૫૪ શ્રી પદ્મવિજયજી મહારાજની સજ્ઝાય ૫૫ શ્રી જીતવિજયજી 33 ,, ૧૦૪ મહારાજની સજ્ઝાય ૧૦૩ પરિશિષ્ટ-૩ પ્રકીર્ણ : કવિતા દુહા વગેરે ૧૦૮ થી ૧૩૨ ૫૬ શીખામણની કવિતા ૧૦૮ ૫૭ શ્રી શત્રુંજયના...૨૧ નામાના ગુણ ગર્ભિત દુહા ૧૦૯ ૪૫ ૫૮ નરક દુઃખ વર્ણન ગર્ભિત શ્રી આદિનાથ જિન –વિનતિ ૧૧૩ ૫૯ ચૌદ પૂર્વના દુહા ૧૧૭ ૦ મત કરના અભિમાન ૧૧૮ ૬૧ વેપારમાં અનીતિ કરનાર માટે ઉપદેશ—કવિત ૬૨ ઉ. શ્રી. વિનયવિજયજી કૃત શત્રુંજયાધીશ શ્રી આદીશ્વર–પ્રભુને વિનંતિ ૧૨૦ ૧૨૫ ૧૨૬ ૬૩ ગ ́હુલી-૧ ૬૪ ગંહુલી–૨ ૬૫ જીવાભિગમ સૂત્રની ગ ુલી-૩ ૬૬ ગંહુલી-૪ ૬૭ ગ’હુલી–૫ ૧૧૯ ૬૮ ઉપાધિમય કફનીની ચાપાઈ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક પા. લીટી ૧૧ ૩ કમશ જીદેવ એહી જ દીશ સતાં સૌ દેવદેવી ૨૩ २७ ૩૫ અશુદ્ધ કલમશ દેવને . કાલે જગીશ સંતત સે દેવી જિન નામ જયકારી યામ સહુ સરિ સૂત્રતને નેમ પંચાંગુલી ળા ભાખ્યા તેહ મહેિ વિસ્તારો નંદીશ્વર સાંભળો જય જૈન પ્રગટનામ હિતકારી સ્થા આગમ સાર સુવતને નેમિ સંધવિઘહરી ૧૦ ૫s ૫૧ ૧૬ ૧–૨૦ ભાગે તેહ તાણે વિસ્તારેજી નંદીશ્વર વર બુધલાલવિજય - ર જ ર જ જિન ૬૯ ૬૯ ૭૧ ૨ ૧૬ 1 ગહગહ છણંદજી રે રૂ૫ ગહગટ છણંદજી રે Page #52 -------------------------------------------------------------------------- ________________ Sા. લીટી * ૭૧ (૧૪ અહી ધરણીને સાસહ્યો ચઢયા પંચમી ઘરને સાંસહ્યો ચઢયો પંચમ ७४ ૧૬ ૧૧ પછી ૮૪ ૯૪ પ્રગટ ધામ કરી રે સુરમ સાટેદીઓ ચઉજિન દાવ - કિરિયાને ૧૦૨ * ૧૦૯ લાલ ધામ કરીરે મતિપ્રભા સાહેદીઓ ચઉદ્દાર , ન કિરિયાને સાધુ મન પરવા ૧૦૯ * * * * ૮ 8 8 8 8 8 8 ૪ = + 2 2 2 - - - બ સહું ૧૧૩ ૧૧૫ ૧૨૬ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩ મેહના હવણ ૧૩૨ માન પરવાર મેહેના નવણ શિરને તિહાં મલીયા જાણે અવકાત શિર લિહા ૧૩૫ ૧૫ર ગણીયાં જાવે અપાર ૧૫૪ ૧૫૪ ૧૫૪ ૧૫૬ નિજ જિન વિષમ વિષય ૧૫૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ પા. ૧૫૬ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ૧૬૨ લીટી ૧ * * ૯ ૪ શુદ્ધ દુહા ત્રીજી ઢાળના દુહા ચોથી ઢાળના ગળનાલ --અશુદ્ધ ( દુહા ' દુહા ઘરનાર મેટે ખીમાવિજય હાસ્યાદિક : મનુષ્યા વિજયરત્નસૂરિ કૃત માહે ૭૪ ૧૮ ૧૮૯ : ૧૯૧ ૧૪ * ૨૦૨ ૨૨૩ ૨૩૬ - અધીર આધિકા પૂર્વ છે ચુલ ખીમાવિયે જિન હાસ્યાદિક મનુષ્ય વિજય રત્નસૂરિ શિષ્ય દેવવિજય કૂત સધીર અધિકા પૂર્વ ચારે છે ચૂલા જીકા ધન્નાઘેર પ કણકચન અનુભવ શ્રીજિનવર ૨૩૮ ધન્નાધાર ૨૩૯ ૨૫૨ કણક અને અનુભવ ૨૫૩ ૨૫૫ જિનવર. ૨૫૮ ૨૬૪ ૨૭૦ ૩ કુક્કર શીબિ ફાલતું લાવ્યાં અસજઝા ૨૭૦ • શીખી ફલ તું લાવ્યા અસજઝાઈ સાયરમાં ૨૭૫ ૨૮૭ ૧ સાયર, Page #54 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પા. ૧ લીંટી ૧૦ અશુદ્ધ ગાતમ ગૌતમ ૭ ૧૪ માયામોહ શરણ ચાર માયામસ ચાર શરણ ૮ ૯ ૧૩ ૧૧ ધર્મ સિદ્ધારથ સાહજ ઉલ્લરે પંમ સરળ એ ધર્મને - સિદ્ધારથરાય સહજ ઉલ્લસે સર્ષ દીપે દીયેજી ચાલે ઝાલે. ' ૧૫ ૧૩ કલિત શ્રમદત્ત જીવે જોગમાં ઉદ્યમ વેલ હરિહંત કવલિત બ્રહ્મદત્ત જુઓ ગોપાળે ઉધમ માની દેઉલ અરિહંત તારશે ( ૮ , ૧૮ હાય ધાધરા સવિકાછ તે તે વિદ્યાધરા સવિરજી તે તે . Page #55 -------------------------------------------------------------------------- ________________ લીટી અશુદ્ધ સુખકંદ સરસ ગિરિસુખકંદ સહસ કુહુ અમાવાસ્યા] સુખી ૫૦ ૫૧ ૫૧ ૫૧ % ૮ ૮ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ ૦ ૮ ? सयम સંયમે હારે રાયા સાત ભાવિ વાણીવિ રત્નત્ર રત્નત્રયી સધાવા સધાવીઆ આચાયને ચારદાને (૬૪) હીશુરુ શિષ્ય હીરવિજય હીરવિજછ દપતાં કનકસૂરિરાજ કનકસૂરીશ્વરરાજ ગુરુમ હારે રાવ (વૈશાખ માસ) અને એમ સ્થાને ધર ધરણે ધરણેન્દ્ર પરિ પર અહિંસા ચા. ચા. ધિ. ભ. ત. ચા. ચા. વિ. ભ. એ દેશી દશમી દસમાથી પાય પા૫ આવે ૫૩ पुरेरे ૫૩ ૫૫ પ૭ મહિષ ૬૦ ૬૧ - ૩ ૧૨ ૯ સહુ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રાચીન સ્તવન સજઝાય સંગ્રહ Page #57 --------------------------------------------------------------------------  Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રાચીન સ્તવન સજઝાય સંગ્રહ बीज- चैत्यवंदन દુવિધ ધર્મ જેણે ઉપદિશ્ય, ચોથા અભિનંદન, બીજે જમ્યા તે પ્રભુ, ભવ દુઃખ નિકદન છે 1 દુવિધ ધ્યાન તમે પરિહર, આદર દય ધ્યાન; એમ પ્રકાશ્ય સુમતિજિને, તે ચવિઆ બીજદિન ૨ દેય બંધન રાગદ્વેષ, તેહને ભાવે તજીએ; મુજ પરે શીતલજિન કહે, બીજદિન શિવ ભજીએ રે ૩ | જીવાજીવ પદ્યર્થનું, કરી નાંણ સુજાણ; બીજદિને વાસુપૂજ્ય પરે, લહો કેવલનાણ છે ૪ નિશ્ચય નય વ્યવહાર દય, એકાંત ન ગ્રહીએ; અરજિન બીજદિને આવી, એમ જન આગળ કહીએ | આ વર્તમાન Page #59 -------------------------------------------------------------------------- ________________ ચાવીશીએ, એમ જિન કલ્યાણ; બીજદિને કઈ પામીઓ; પ્રભુ નાણુ નિર્વાણ ૫ ૬ છે એમ અનંત ચાવીશીએ, હુઆ બહુ કલ્યાણ; જિન - ત્તમ પદપદ્મને, નમતાં હાય સુખ ખાણ ૭ ज्ञानपंचमी- चैत्यवंदन ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; ત્રિકરણ શું ત્રિફુલોકજન, નિસુણે મન રાગે છે ૧ આરાધો ભલી ભાતમેં, પાંચમ અજુઆળી; જ્ઞાન આરાધના કારણે, એહ જ તિથિ નિહાળી છે ૨. જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર છે ૩ જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ-કુસુમ ઉપમાન; લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન છે અને જ્ઞાની શ્વાસે શ્વાસમાં, કરે કર્મને છે; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની કરે તેહ . પ . દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન; જ્ઞાન તણે મહિમા ઘણે અંગ પાંચમે ભગવાન છે ૬. પંચ માસ લધુ પંચમી, જાવ જીવ ઉત્કૃષ્ટિ; પંચ વરસ પંચ માસની, પંચમી કરે શુભ દષ્ટિ છે ૭ એકાવનહી Page #60 -------------------------------------------------------------------------- ________________ પંચન એ, કાઉસગ્ન લેગસ્સ કેરે; ઉજમણું કરે ભાવશું, ટાળો ભવ ફેરે ૮ ઈમ પંચમી આરાહિએ, આણી ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય હો સાર ૯ पंचमी- चैत्यवंदन બાર પરિષદા આગળ, શ્રી નેમિ જિનરાય, મધુર ધ્વનિ દિએ દેશના, ભવિજનને હિતદાય છે ૧. પંચમી તપ આરાધીએ, જિમ લહીએ જ્ઞાન અપાર; કાર્તિક સુદિ પંચમી ગ્રહે, હરખ ઘણે બહ માન છે ૨ મે પાંચ વર્ષ ઉપર વળી, પંચમાસ લગે જાણ; અથવા જાવજીવ લગે, આરાધે ગુણ ખાણ છે ૩ વરદત્ત ને ગુણમંજરી, પંચમી આરાધી; અંતે આરાધન કરી, શિવપુરીને સાધી છે ૪ ઈણિ પેરે જે આરાધશે એ, પંચમી વિધિ સંયુક્ત; જિન ઉત્તમ પદપદ્મને, નમી થાય શિવભક્ત છે ૫ सौभाग्यपंचमीन चैत्यवंदन શ્રી સૌભાગ્ય પંચમી તણો, સયલ દિવસ શિણગાર; પાંચ જ્ઞાનને પૂજીએ, થાય સફળ અવ Page #61 -------------------------------------------------------------------------- ________________ તાર ૧ | સામાયિક પોસહ વિષે, નિરવધ પૂજા વિચાર સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મને હાર છે ૨ પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ ચી ત્રણ સાર; પંચ વર્ણ જિન બિંબને, થાપીજે સુખકાર છે ૩ પંચ પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી જેગ; પંચવર્ણ કળશા ભરી, હરીએ દુઃખ ઉપગ છે ૪ છે યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાનને કાજે પંચ જ્ઞાનમાં ધુરે કહ્યું, શ્રીજિન શાસન રાજે છે ૫ મતિ શ્રુત વિણ હવે નહી એ, અવધિ પ્રમુખ મહા જ્ઞાન; તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રતમાં મતિમાંન છે ૬. ક્ષય ઉપશમ આવરણનો, લબ્ધિ હોય સમકાળે; સ્વાખ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાળે છે ૭ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ યોગ; મતિ સાધન શ્રત સાધ્ય છે, કંચન કળશ સંયોગ છે ૮ પરમાતમ પરમેશરૂ એ,સિદ્ધ સકળ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવળ-લક્ષમી નિધાન છે ૯ છે अष्टमीनु चैत्यवंदन મહાસુદ આઠમને દિને, વિજ્યાસુત જાયે, તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ એવી આયો Page #62 -------------------------------------------------------------------------- ________________ ॥૧॥ ચૈતર વદની આઠમે, જનમ્યા ઋષભ જિણ ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ ॥ ૨ ॥ માધવ મુદ્દે આઝમ દિને, આઠ ક કર્યાં દૂર, અભિનંદન ચેાથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર ॥ ૩ ॥ અહી જ આમ ઊજળી, જનમ્યા સુમતિ જિă; આઠ જાતિ કળશે કરિ, હવરાવે સુર ઇંદ ॥ ૪૫ જનમ્યા જે વવિદ આઠમે, મુનિસુવ્રતસ્વામી; નેમિ અષાડ સુદ આઠમે, અષ્ટમગતિ પામી ॥ ૫॥ શ્રાવણ વદની આઠમે, નિમ જનમ્યા જગ ભાણ; તેમ શ્રાવણ સુદિ આડમે, પાસજીનું નિર્વાણ ॥ ૬ ॥ ભાદ્રવા વિષે આમદિને, ચવીઆ સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ્મપદ્મને સેવ્યાથી શિવવાસ ॥૭॥ एकादशीनुं चैत्यवंदन શાસનનાયક વીરજી, પ્રભુ કેવળ પાયા; સધ ચતુવિધ સ્થાપવા, મહસેન વન આયે। ૫ ૧૫ માધવ સિત એકાદશી, સામદ્વિજ યજ્ઞ, ઇંદ્રભૂતિ આદિ મળ્યા, એકાદશ વિજ્ઞ॥ ૨ ॥ એકાદશસે ચણ ગુણા, તેહના પરિવાર, વેદ અ અવળેા કરે, મન અભિમાન અપાર ॥ ૩॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર; વીરે થાયા વંદીએ, જિનશાસન જયકાર છે ૪ મલ્લી જન્મ અરમલ્લી પાસ, વર ચરણ વિલાસી; ઋષભ અજિત સુમતિ નમિ, મલ્લી ઘન ઘાતીપા પૉ પ્રભુ શિવવાસ પાસ, ભય ભવનાં તેડી; એકાદશી દિન આપણી, અદ્ધિ સઘળી જેડી ને ૬ દશ ક્ષેત્રે ત્રિહું કાળના, ત્રણસેં કલ્યાણ વર્ષ અગ્યાર એકાદશી આરાધો વર નાણ છે ૭છે અને પ્યાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં; પુંજણી ઠવણ વીંટણ, મશી કાગળ ને કાઠાં છે ૮ અગીઆર અવ્રત છેડવા એ, વહી પડિયા અગ્યાર ક્ષમા વિજય જિનશાસને, સફળ કરે અવતાર ૯ | रोहिणी तपर्नु चैत्यवंदन વાસપૂજિત વાસુપૂજ્ય, વર અતિશયધારી; કેવળ-કમળા નાથ સાથ, અવિરતિ જેણે વારી છે ૧ મે પરમાતમ પરમેશ્વરુ એ, ભવિજન નયનાનંદ, શાંત દાંત ઉત્તમગુણી, વરજ્ઞાન દિસંદ છે રમે બેઠી બારે પર્ષદા, નિસુણે જિન નિર્વાણ એકચિત્ત લય લાઈએ, દેઈ નિજ કાન Page #64 -------------------------------------------------------------------------- ________________ ॥ ૩ ॥ તવ જગપતિ તિહાં ઉપદિશે, રાહિણી તપ સુવિચાર; આરાધા ભવી ભાવતું, આતમને સુખકાર ॥ ૪॥ સાત વર્ષ સાત માસની, અવિધ કહી સુપ્રમાણ; આરાધે સુખ સંપદા, પાંમે પદ નિરવાંણુ ॥ ૫ ॥ વાચક શુભનય શિષ્યના એ, ભક્તિવિજય ગુણ ગાય; વાસુપૂજ્ય જિન ધ્યાનથી, અનુભવ સુખ થાય ॥ ૬ ॥ रोहिणी तपनुं चैत्यवंदन - बीजुं રાહિણી તપ આરાધીએ, શ્રી શ્રી વાસુપૂજ્ય; દુખ દાગ દૂરે ટળે, પૂજક હાય પૂજ્ય ॥ ૧ ॥ પહેલાં કીજે વાસક્ષેપ, પ્રહ ઊઠીને પ્રેમે; મધ્યાને કરી ધેાતીઆ, મન વચન કાય પ્રેમે ॥ ૨ ॥ અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજા નૃત્ય વાજિંત્ર; ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર ॥ ૩ ॥ ત્રિહુ કાળે લઈ ધૂપદીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભક્તિશું, અવિચળ સુખ લીજે ॥ ૪॥ જિનવર પૂજા જિન સ્તવન, જિનને કીજે જાપ, જિનવર પદને ધ્યાઈએ, જિમ નાવે સંતાપ ॥૫॥ કાડ કાડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ; માંન કહે ઇણ વિધ કરો, જિમ હોય ભવના છેઃ ॥૬॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ . नवपदनुं चैत्यवंदन પહેલે દિન અરિહંતનું, નિત્ય કીજે ધ્યાન; આજે પદ વળી સિદ્ધનું, કીજે ગુણ ગાંન ॥ ૧ ॥ આચારજ ત્રીજે પદે, જપતાં જયજયકાર, ચેાથે પદે ઉવઝાયના, ગુણ ગાએ ઉદાર ॥ ૨ ॥ સકલ સાધુ વદે સહી, અઢીદ્વીપમાં જે; પંચમ પદ્મ આદર કરી, જો ધરી સસસ્નેહ ॥ ૩ ॥ છઠ્ઠું પદે દન નમા, ઇરિસણ અનુઆલા; નમા નાંણ પદ સાતમે, જિમ પાપ પખાલા ॥ ૪ ॥ આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ; પદ નવમે બહુ તપતણા, ફળ લીજે અભગ ॥ ૫॥ એણી પરે નવપદ ભાવશું એ, જપતાં નવ નવ કૈાડ, પંડિત શાંતિવિજય તણા, શિષ્ય કહે કર જોડ ॥ ૬ ॥ पर्युषणनुं चैत्यवंदन નવ ચામાથી તપ કર્યાં, ત્રણમાશી દેાય; દાય દાય અઢીમાશી તેમ, દાઢમાશી હાય ॥ ૧ ॥ મહેાંતેર પારશખમણ કર્યાં, માશખમણ કર્યાં ખાર; ષડ્ દ્વિમાશી તપ આદર્યાં, ખાર અઠ્ઠમ તપ સાર • Page #66 -------------------------------------------------------------------------- ________________ ॥ ૨ ॥ ષડમાશી એક તપ કર્યાં, પાંચ દિન ઉણુ ષટ્કાસ; અશા આગણત્રીશ છ ભલા, દિક્ષા દિન એક ખાસ ॥ ૩ ॥ ભદ્ર પ્રતિમા દાય ભલી, મહાભદ્ર દિન ચાર; દશ સતાભદ્રના, લાગા નિરધાર ॥ ૪ ॥ વિષ્ણુ પાણી તપ આદર્યું, પારણાદિક જાસ; દ્રવ્યાહારે પારણુ કર્યાં, ત્રણો આગણપચાશ ॥ ૫॥ છદ્મસ્થ એણી પરે રહ્યા એ, સહ્યાં પરિષદ્ધ ધાર; શુક્લ ધ્યાન અનલે કરી, મળ્યા કર્મો કઠાર | ૬૫ શુક્લ ધ્યાન તે રહ્યા એ, પામ્યા કેવળજ્ઞાન; પદ્મવિજય કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણ । ૭ । श्री वीश विहरमानजिन चैत्य वंदन શ્રીમંધર યુગમ ́ધર પ્રભુ, માહુ સુબાહુ ચાર; જ શ્રૃદ્વીપના વિદેહમાં,વિચરે જગદાધાર ॥ ૧ ॥ સુજાત સાહેબ ને સ્વયં પ્રભુ, ઋષભાનન ગુણમાલ; અનંતવીય ને સુરપ્રભ, દશમા દેવ વિશાલ ॥ ૨ ॥ વધર ચંદ્રાનન નમું, ધાતકી ખંડ માઝાર, અષ્ટ કમ નિવારવા, વંદુ વાર હજાર ॥ ૩ ॥ ચંદ્રબાહુ ને ભુજ ંગમ પ્રભુ, નમી ઈશ્વરસેન; મહાભદ્ર ને દેવજા, અજિતવીય નામેણુ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૫૪ ૫ આઠે પુષ્કર અમાં, અષ્ટમી ગતિ દાતાર; વિજય અડ નવ ચવીશમી, પણવીશમી કરતાર ॥ ૫ ॥ જગનાયક જગદીશ્વરૢ એ, જગમધવ હિતકાર; વિહરમાંનને વદતા, જીવ લહે ભવપાર ॥ ૬ ॥ एकशो शितेर जिन चैत्यवंदन સાળ જિનવર શ્યામળા, રાતા ત્રીશ વખાણુ, લીલા મરકત મણિ સમા, અડત્રીશ ગુણ ખાંણ ॥ ૧ ॥ પીળા કંચન વર્ણ સમા, છત્રીશ જિનચંદ, શખવ સાહામણું, પચાસે સુખક ંદ ॥ ૨ ॥ સિત્તેર સે જિન વંદીએ એ, ઉત્કૃષ્ટા સમકાળ; અજિતનાથ વારે હુઆ, વદુ થઈ ઊજમાળ ॥ ૩ ॥ નાંમ જપતા જિન તણું, દુર્ગાંતિ દૂરે જાય; ધ્યાન ધ્યાતાં પરમાત્મનું, પરમ મહેાય થાય ॥ ૪ ॥ જિનવર નાંમે જશ ભલા, સફળ મનેારથ સાર; શુદ્ધ પ્રતીતિ જિન તણી, શિવસુખ અનુભવ પાર ॥ ૫॥ सीमंधरस्वामीनुं चैत्यवदन સીમ ધરજિન વિચરતા, સાહે વિજય માઝાર, સમવસરણ રચે દેવતા, એસે પદા માર ॥ ૧ ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નવ તત્ત્વની દીએ દેશના, સાંભળી લે સુરનર કેડ; ષટ દ્રવ્યાદિક વર્ણવે, લે સમકિત કર જોડ છે ૨ ઈહાં થકી જિન વેગળા, સહસ તેત્રીશ શત એક; સત્તાવન જન વળી, સત્તર કળા સુવિશેષ છે ૩ાા દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મઝાર; ત્રિહુંકાળે વંદન કરું, શ્વાસ માંહે સે વાર ૪ શ્રી સીમંધર જિનવરૂ એ, પૂરે વાંછિત કેડ, કાંતિવિજય ગુરુ પ્રણમતાં, ભક્તિ બે કરોડ મેપ श्री सीमंधरस्वामीनू चैत्यवंदन-बीजुं વિમલ કેવળજ્ઞાન-કમલા–એ દેશી. જ્ય, જિન જગદેકભાનું, કામ-કલમશ તમહરે; દુરિત–ઘ વિભાવવજિત, નૌમિ શ્રી જિન મંધરે છે ૧ છે પ્રભુ પાદપ ચિત્ત લચને, વિષય દલિત નિર્ભર સંસાર રાગ અસાર વાતિર્ક, નૌમિ શ્રી જિન મંધરં ૨ અતિ રોષ વનિ માન મહીધર, તૃષ્ણા જલધિ હિતકરે; વંચનોજિત જંતુબેધક, નૌમિશ્રી જિનમંધરંડા અજ્ઞાન તજિત રહિત ચરણું, પર ગુણે મેં મત્સર; અરતિ અર્દિત ચરણ સરણું, નૌમિ શ્રીજિન મંધરે છે ૪ ગંભીરવદન ભવતુ દિનદિન, દેહિ મે Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ દર્શનં ભાવવિજ્ય શ્રી દતુ મંગલં, નીમિ શ્રી જિન મંધરે છે પર अथ अनागत चोवीशी चैत्यवंदन પદ્મનાભ પહેલા જિદ, શ્રેણિકને જીવન સુરદેવ બીજા નમું, સુપાશ્વ શ્રાવકનો જીવો ૧ શ્રી સુપાર્શ્વ ત્રીજા વલી, જીવ કેણિક ઉદાઈ સ્વયંપ્રભ થા જિર્ણોદ, પિદિલ મન ભાઈ રા શ્રી સર્વાનુભૂતિ પાંચમા, દઢાયુ શ્રાવક જાણક દેવશ્રત છઠ્ઠા જિણંદ, કાર્તિક શેઠ વખાણ ૩ શ્રી ઉદયજિન સાતમા એ, શંખ શ્રાવકનો જીવ શ્રી પેઢાલ જિન આઠમા, આનંદમુનિને જીવ છે ૪ પોલિ નવમા વંદિએ એ, જીવને તે સુનંદ; શતકીર્તિ દશમા જિર્ણદ, શતક શ્રાવકાણંદ કે પી શ્રીસુવ્રત અગીયારમા, દેવકી રાણી જાણ; અમમ જિનવર બારમા, શ્રી કૃષ્ણ વખાણ છે ૬. નિષ્કજાય જિન તેરમા, સત્યકી વિદ્યાધર, નિષ્ણુલાક જિન ચૌદમા, બલભદ્ર સુહંકર છે ૭. શ્રી નિર્મમ જિન પંદરમા, શ્રી તુલસા સાખી; ચિત્રગુપ્ત જિન સલમા, રોહિણી દેવી ભાખીને ૮સમાધિ જિન સંતરમા, રેવતી શ્રાવિકા જાણ; સંવર જિન અઢા Page #70 -------------------------------------------------------------------------- ________________ રમા, જીવ શતાનિ વખાણ છે ૯ો યશોધર જિન ઓગણીશમા, કૃષ્ણ દ્વિપાયન થાય; વિજયાનંદ જિન વીશમા, કર્ણ જીવ સહાય, એ ૧૦ ને એકવીશમાં મલ્લનિણંદ, નારદ જીવ કહીએ; અંબડ શ્રાવક દેવને, બાવીશમાં લહીએ છે ૧૧ શ્રી અનંતવીર્ય વીશમાં, જીવ અમરને જેહ; ભદ્રકર ચોવીશમા, સ્વાતિ બુધગુણ ગેહ | ૧૨ એમ ચોવીશેજી જિનવરા, હાસે આવતે કાલે ભાવ સહિત જિન વંદતાં, પ્રણમું જિન ત્રણ કાલે ૧૩ લંછન આયુ વર્ણ પ્રમાણ, કલ્યાણુતર જિન સરખા સંપ્રતિ વિશે જિનવરા, ચઢતે ભાવે નિર ખ્યા છે ૧૪ પંચ કલ્યાણક એહનાં એ, હસે કાલે જગીશ, ધીરવિમલ પંડિતતણો, નય પ્રણમે નિતદીશ છે ૧૫ श्री मल्लिनाथ जिन चैत्यवंदन પુરુષોતમ પરમાતમા, પરમ જ્યોતિ પરધાન, પરમાનંદ સ્વરૂપ રૂપ, જગમાં નહી ઉપમાન. ૧. મરકત રત્ન સમાન વાન, તનુકાંતિ બિરાજે મુખસેહા શ્રીકાર દેખી, વિધુમંડળ લાજે છે ૨ ઇંદીવરદલ નયન- સયલ, જન. Page #71 -------------------------------------------------------------------------- ________________ આણંદકારી, કુંભરાય કુલ ભાણભાલ, દીધિતિ મને હારી છે ૩છે સુરવધુ નરવધુ મલિ મલિ, જિન ગુણગણ ગાતી, ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અઘઘાતી ૪ મલ્લિ જિણુંદ પદપદ્મની એ, નિત્ય સેવા કરે જેહ રૂપવિજય પદ સંપદા નિશ્ચય પામે તેહ છે પ श्री अरनाथ जिन चैत्यवंदन નગર ગજપુર પુરંદરપુર, શેભયા અતિજિત્વરં; ગજવાજિ રથવર કટિ કલિત, ઇંદિરા ભૂતમંદિર; નરનાથ બત્રીશ સહસ સેવિત, ચરણ પંકજ સુખકરં સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમે શ્રી અરજિનવરં છે ૧. અપ્સરા સમરૂપ અદભુત, કલાયૌવન ગુણ ભરી; એકલાખ બાણુ સહસ, ઉપર સહિએ અંતે ઊરી ચોરાસી લાખ ગજવાજી સ્પંદન, કટિ છ— ભટવરં; સુર અસુર વ્યંતરો રો સગ પહિંદી સંગ એસેંદી, ચઉદ રત્ન શું શેભિતં; નવનિધાનાધિપતિનાકી, ભક્તિ ભાવભૂતૈિનૃત, કેટી છનું ગ્રામનાયક, સકલ શત્રુ વિજિત્વરં સુર અસુર છે ૩. સહસ અષ્ટોત્તર સુલંછન, લક્ષિત કનકચ્છવિ ચિહન નંદા Page #72 -------------------------------------------------------------------------- ________________ વર્ત શેભિત સ્વપ્રભા નિજિતરવિ, ચકી સપ્તમ ભુક્તભેગી અષ્ટાદશમો જિનવરં સુર અસુર વ્યંતર૦ ૪ લોકાંતિકામરબાધિત જિન, ત્યતરાજ્યમાભરં; મૃગશીર એકાદશી શુક્લ પક્ષે ગ્રહિત સંયમ સુખકરં, અરનાથ પ્રભુ પદ પદ્મ સેવન, શુદ્ધરૂપ સુખકર, સુર અસુર વ્યંતર છે પા દાંત अथ नवपदनुं चैत्यवंदन સકલ મંગલ પરમ કમળા, કેલિ મંજુલ મંદિર; ભવકટિ સંચિત પાપનાશન, નમે નવપદ જયકર . ૧અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વરજ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમ નવપદ જયકર છે ૨. શ્રીપાળ રાજા શરીર સાજા, સેવતાં નવપદવ, જગમાંહિ ગાજા કીર્તિ ભાજા, નમો નવપદ જયકર છે ૩. શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે સવે, વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જયકર છે ૪ આંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતરે, બેવાર પડિકમણ પડિલેહણ, નમો નવપદ જયકરે છે પર ત્રણ કાલ ભાવે પૂજીએ, Page #73 -------------------------------------------------------------------------- ________________ ભવતારક તીર્થકર તિમ ગુણણું દેય હજાર ગણીએ, નમો નવપદ જયકરે છે ૬ો વિધિ સહિત મન વચ કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ છે ૭૫ ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે, ચક્ષ વિમલેશ્વર શ્રી સિદ્ધચક પ્રતાપ જણી, વિજય વિલસે સુખભરં ૮ श्री पुंडरीकस्वामीनुं चत्यवंदन - શ્રી શત્રુંજય મહાભ્યની, રચના કીધી સાર; પંડરગિરિના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર ૧. એક દિન વાણી જિનતણી, સુણી થયે આણંદ આવ્યા શત્રુંજયગિરિ, પંચકોડ સહરંગ પર ચૈત્રી પૂનમને દિને એ, શિવશું કીધો યોગ નમીએ ગિરિને ગણધરુ, અધિક નહી ત્રિલોક છે ૩. श्री अतीत चोवीशी चैत्यवंदन અતીત ચોવીશી પ્રથમ દેવ, જિન કેવલજ્ઞાની; નિર્વાણી સાગર મહાજ, વિમલ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અભિધાની ૧. સર્વાનુભૂતિ શ્રીધર સુદત્ત, દામોદર સુતે જ; સ્વામી સુવ્રત સુમતિ તે, શિવગતિ સહેજ ૨ અસ્તાધ નેમીશ્વર અનિલ, યશોધર તાર્થ જિનેશ શુદ્ધમતિ ને શિવંકરે, ચંદન સંપ્રતિ કહેશે કે ૩ છે श्री महावीरना पचकल्याणकर्नु चैत्यवंदन સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાદેવી માય; ક્ષત્રિયકુંડમાં અવતર્યા, પ્રભુજી પરમદયાળ છે ૧ મે ઉજવલી છઠ આષાઢની, ઉત્તરાફાલ્ગની સાર; પુષ્પોત્તર વિમાનથી, ચવીયા શ્રીજિનભાણ છે ૨ લક્ષણ અડદિય સહસ એ, કંચનવર્ણ કાય; મૃગપતિ લંછન પાઉલે, વીરજિનેશ્વર રાય છે ૩ ચૈત્ર સુદ તેરસ દિને, જમ્યા શ્રી જિનરાય સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ-કલ્યાણ છે ૪ માગશર વદિ દશમી દિને, લીએ પ્રભુ સંજમ ભાર; ચઉનાણી જિનજી થયા, કરવા જગ ઉપકાર છે ૫ સાડા બાર વરસ લાગે, સહ્ય પરિષહ ઘેર; ઘનઘાતી ચઉ કર્મને, વ્રજ કર્યો ચકચૂર છે ૬ વૈશાખ સુદિ દશમી દિને, વ્યાય શુક્લ મન ધ્યાન; શમી વૃક્ષતળે પ્રભુ પામ્યા પંચમ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નાણુ । ૭ । સંધ ચતુર્વિધ સ્થાપવા, દેશના દીએ મહાવીર, ગૌતમ આદિ ગણધર, કર્યાં વજીર હજાર ૫ ૮ ૫ કાર્તિક અમાવાસ્યા દિને, શ્રીવીર લહ્યા નિર્વાણ; પ્રભાતે ઇંદ્રભૂતિને, આપ્યું કેવલનાણુ । ૯ । જ્ઞાન ગુણે દીવા કર્યાં એ, કાર્તિક કમલાસાર; પુણ્યે મુક્તિ-વધૂ વર્યાં, વરતી મંગળ માળ ! ૧૦ ॥ अथ चोवीश तीर्थंकरना लांछननुं चैत्यवंदन આદિદેવ લંછન વૃષભ, અજિતજિન હસ્તી સાહે; સ ભવનાથને ય ભલા, અભિનંદન હહિર સાહે ॥ ૧ ॥ સુમતિનાથને ક્રાંચ પક્ષી, પદ્મપ્રભ રક્ત કમળ; સુપાર્શ્વજિનને સાથીઓ, ચંદ્રપ્રભુ શશી નિર્મળ ।। ૨ । સુવિધિજિનેશ્વર મત્સ્યનુ એ, શીતલજિન શ્રીવત્સ; ખડ્ડી જિનવર શ્રેયાંસને, પ્રણમે મન ધરી રંગ ॥ ૩ ॥ વાસુપૂજ્ય મહિષનું, વિમલજિન સુઅર જોય; સીચાણાપક્ષી અન તને, શ્રી ધર્મીને વજ્ર એ હાય ! ૪૫ શાંતિજિન મૃગલા ભલા, શ્રી કુંથુ વળી છાગ; નંદાવત શ્રીઅરપ્રભુ, શ્રીમલ્લિ કુંભ ચંગ॥ ૫॥ મુનિસુવ્ર તને કાચા એ, નીલકમળ નમિરાય; દક્ષિણાવર્ત Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શંખ જયો, શ્રીનેમિનિને પાય છે ૬ પુરુષાદાણી પાર્શ્વપ્રભુ, લંછન નાગનું સાર; વીર જિનેશ્વરને ભલું, સિંહ કહ્યો ઉદાર છે ૭. ગર્ભકાળથી એ સહી, સર્વ જિનને તુંગ જિમણે પગે જેઘાતણો, એ આકાર ઉત્તુંગ છે ૮ લંછન એ સવિ શાશ્વતાં, આગમમાંહિ જેજે; ક્ષમાવિજય જસ નામથી, શુભ ને જ સુખ હોજો છે ૯ છે श्री बावन जिनालयनुं चैत्यवंदन સુદિ આઠમ ચંદ્રાનન, સર્વજ્ઞાય ગણી જે; ૪ષભાનન સુદિ ચૌદસે, શાશ્વત નામ ભણી લો અંધારી આઠમ દિને, વર્ધમાન જિન નમીએ; વારિષેણ વદ ચૌદશે,નમતાં પાપ નિગમીએ રે બાવન જિનાલય તપ એ, ગુણ ગણુણો સુખકાર; શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર છે ૩ अथ दोढसो कल्याणकर्नु चैत्यवंदन શાસનનાયક જગ, વર્ધમાન જગઈશ; આતમહિતને કારણે, પ્રણમું પરમ મુનીશ છે ૧ ખટપરવી જેણે વર્ણવી, તેહમાં અધિકી જેહ; એકાદશી સમ કો નહીં, આરાધો ગુણગેહા ૨ | માગ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શર સુદિ એકાદશી, આરાધે શિવવા; કલ્યાણક નેવુ જિનતણા, એકસે ને પચાસ છે ૩ મહાયશ સર્વાનુભૂતિ શ્રીધર, નમિ મલ્લિઅરનાથ; સ્વયંપ્રભ દેવકૃત ઉદય, મલિયા શિવપુર સાથે ૪ અને કલંક શુભંકર સમનાથ, બહેન્દ્ર ગુણ ગાંગીક સાંપ્રત મુનિ વિશિષ્ટ જિન, પામ્યા પુન્યની નીકોપા સમૃદુ વ્યક્ત કલાસત, અરણ્યગ અગ; પરમસુધા રતિ નિકેસ તેમ, પામ્યા શિવ સંયોગો ૬ - વર્થ હરિભદ્ર મગધાધિપ, પ્રયછ અક્ષાભ મલય સિંહ, દિનરૂક ધનદ પૌષધ તથા, જપતાં સફલિ જીહ છે ૭છે પ્રલંબ ચારિત્રનિધિ પ્રશમરાજિત, સ્વામી વિપરીત પ્રસાદ; અઘટિત ભ્રમણંદ્રગષભચંદ્ર, સમર્યા શિવઆસ્વાદ મા ૮૫ દયાંત અભિનંદન રત્નશનાથ, શયામકષ્ટ મરુદેવ અતિપાર્શ્વ નંદિષણ વ્રતધર નિર્વાણ તથા, થાયે શિવ-સુખ આશ છેલા સૌંદર્ય ત્રિવિકમ નરસિંહ, ક્ષેમંતસંતોષત કામનાથ; મુનિનાથ ચંદ્રદાહ દિલાદિત્ય,મલિયે શિવપુર સાથ લગા અષ્ટાદ્ધિક વણિક ઉદયનાથ, તમોકંદ સાયકાક્ષ ખેમત; નિવણ રવિરાજ પ્રથમ, નમતાં દુઃખને અંત ૧૧ પુરૂરવાસ અવધ વિકમેંદ્ર, સુશાંતિ હરદેવ નંદિકેશ મહામૃગેંદ્ર અને શેચિત ધર્મેદ્ર, સંભારે નામ નિવેશ છે ૧૨ એ Page #78 -------------------------------------------------------------------------- ________________ અશ્વવંદ કુટલિક વર્ધમાન, નંદિકેશ ધર્મચંદ્રવિવેક; કલાપક વિસેમ અરણનાથ, સમર્યા ગુણ અને નેક છે ૧૩ ત્રણ પદે ત્રણ વીસીયો, પદે પદે કેઠે જાણ; ચોથા પદમાં ભાવના, આરાધો ગુણ ખાણ છે ૧૪ દોઢ કલ્યાણક તણે, ગુણો એ મહાર; ચિત્ત આણીને આદર, જિમ પામો ભવપાર રે ૧૫ જે જિનવર ગુણમાલા, પુન્યની એ પ્રનાલા; જે શિવ-સુખ રસાલા, પામીએ સુવિશાલા છે ૧૬ જિન ઉત્તમ થુણજે, પાદ તેહના નમી જે નિજરૂપ સમરીજે, શિવ-લક્ષ્મી વરી જે છે ૧૭ श्री सिद्ध भगवाननु चैत्यवंदन જગતભૂષણ વિગતદૂષણ, પ્રણવ પ્રાણુ નિરૂપકં; ધ્યાન રૂપ અનુપમેપમ નમો સિદ્ધ નિરજનં ૧છે ગગનમંડલ મુક્તિ-પઘં, સર્વ ઊર્વ નિવાસનં જ્ઞાન-જ્યોતિ અનંત રાજેનો મારા અજ્ઞાન-નિદ્રા વિગત વેદન, દલિત મેહ નિરાઉખં, નામ ગોત્ર નિરંતરાય નમો | ૩ | વિકટ કીધા માન ધા, માયા લેભ વિસર્જનં રાગ-દ્વેષવિમદિતાંકરે. નમો છે જ વિમલ કેવલજ્ઞાન-લોચન, ધ્યાન શુક્લ સમરિત યોગિનામિતિ ગમ્યરૂપ, Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નમ ૫ ગ-મુદ્રા સમ સમુદ્રા, કરી પલ્યકાસનં ગિનામિતિ ગરૂપ, નમે છે ૬ો જગત જન કે દાસ-દાસી, તાસ આશ નિરાસન - ર્ગિનામિતિ ગમ્યરૂપં. નમો છો સમય સમકિત દષ્ટિ જિનકી, સેય યોગી અગિક, દેખી તામેં લીન હોવે. નમો સિદ્ધ તીર્થ અતીર્થ સિદ્ધા, ભેદ પંચ દશાધિક સર્વ કર્મ વિમુક્ત ચેતન. નમે | ૯ | ચંદ્રસૂર્યદીપમણિકી, જ્યોતિ તે ન - લંધિત્ત, તે તિથી કોઈ અપર જ્યોતિ નમો ૧૦એક માંહે અનેક રાજે, અનેક માંહિ એકકં; એક અનેકકી નહીં સંખ્યા, નમો ૧૧ અજર અમર અલખ અનંત, નિરાકાર નિરંજનં; પરબ્રહ્મજ્ઞાન અનંતદર્શન. નમો ૧૨ અચલ સુખકી, લહેરમાં, પ્રભુલીન રહે નિરંતરં; ધર્મધ્યાનથી સિદ્ધિ દર્શન નમે છે ૧૩ છે श्री चिंतामणि पार्श्वनाथ, चैत्यवंदन . નમદેવનાગૅદમંદારમાલા-મરંદછટાધૌતપાદારવિંદ પરાનંદસંદર્ભલક્ષ્મીસનાથં, તુવે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દેવચિંતામણિપાર્શ્વનાથે ૧ તમોરાશિવિત્રાસને વાસરે, હમલેશલેશં કિયાં સંનિવેશ ક્રમાલીનપાવતીપ્રાણનાથં. તુવે છે ૨ નવશ્રીનિવાસં નવાંદતુલ્ય, નતાનાં શિવશ્રેણીદાને સલીલં; ત્રિલોકીશપૂજ્ય ત્રિલેકસ્ય નાથં. તુવે. ૩. હેતવ્યાધિતાલભૂતાદિષ, તાશેષભવ્યાવલિપુણ્યપોષ મુખશ્રીપરાભૂતદેષાધિનાથં સ્તુવે છે ૪ નૃપસ્યાવસેનસ્ય વંશેશ્વતંસ, જનાનાં મનમાનસે રાજહંસં; પ્રભાવપ્રભાવાહિની સિંધુનાથે તુવે છે ૫ કલૌ ભાવિનાં કલ્પવૃક્ષેપમાન, જગત્પાલને સંતત સાવધાન ચિર મેદપાટસ્થિત વિશ્વનાથં સ્તવે છે ૬ો ઇતિ નાગૅદનરામરવંદિતપાદાંબુજ પ્રવરતેજા, દેવકુલપાટકર્થી સજયતિચિંતામણિ પાર્શ્વ ૭ श्री पार्श्वनाथ- संस्कृत चैत्यवंदन નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતે, ડ્રી ધરણે રોટયા-પદ્માદેવીયુતાય તે શાંતિતુષ્ટિમહાપુષ્ટિધૃતિકીર્તિવિધાયિને, હી દ્વિવ્યાલવેતાલ–સર્વાધિવ્યાધિનાશિને . ર જયા Page #81 -------------------------------------------------------------------------- ________________ જિતાખ્યા વિજયાખ્યા પરાજિતયાવિત, દિશાપાલૈહૈર્યક્ષે–વિઘાદેવભિરન્વિત:* ૩ ૩૪ અસિઆઉસાય નમસ્તત્ર રોલેક્યનાથતાં, ચતુષઝિસુરેંદાસ્તે, ભાસને છત્રચામર ૪ શ્રીશંખેશ્વરમંડન-પાર્શ્વજિનપ્રિણતકલ્પતરુકલ્પ ! ચૂરય દુષ્ટવ્રાનં, પૂરય મે વાંછિત નાથ!. ૫ છે श्री आदीश्वरजिननं चैत्यवंदन કલ્પવૃક્ષની છાંહડી, નાનડીઓ રમતે, સેવન હીંડળે હીંચ, માતાને મન ગમતે છે ૧. સો દેવીબાલક થયા, અષભજી ક્રીડે, હાલા લાગો છે પ્રભુજી, હૈડાશું ભીડે છે ૨ જિનપતિ યૌવન પામીઆ, ભાવે શું ભગવાન, ઇંદ્ર ઘાલ્યો માંડે, વિવાહને સામાન છે ૩ છે ચોરી બાંધી ચિહું દિશં, સુરગેરી ગાવે, સુનંદે સુમંગલા, પ્રભુજીને પરણાવે છે કે ભારતેં બિંબ ભરાવી એ, સ્થાપ્યાં શત્રુંજય ગિરિરાય, શ્રી વિજયપ્રભસૂરિ મહિમા ઘણો, ઉદયરત્ન ગુણ ગાય છે પરે Page #82 -------------------------------------------------------------------------- ________________ चोवीश तीर्थकरनां दीक्षातप अने दीक्षानगरी वगेरेनुं चैत्यवंदन સુમતિનાથ એકાસણું, કરી સંયમ લીધા મલ્લેિ પાસ જિનરાજ દોય, અહમશું પ્રસિદ્ધ છડુભક્ત કરી અવર સર્વ, લીએ સંયમભાર; વાસુપૂજ્ય કરી ચોથ ભક્ત, થયા શ્રી અણગાર . ર છે વપતે પારણું કરે એ, ઈક્ષરસેં રિસહેશ પરમા બીજે દિને, પારણું અવર જિનેશ ૩વિનીતા નયરીએ લીએ, દિક્ષા શ્રી પ્રથમ નિણંદ, દ્વારાનયરી શ્રીનેમિનાથ, સહસાવનને વંદો કા શેષ તીર્થકર જન્મભૂમિ, લીયે સંજમભાર અપરણ્યા શ્રી મલ્લિનાથ, નેમિનાથ કુમાર પાઠ વાસુપૂજ્ય પાસ વીરજી એ, ભૂપ થયા નવિ એહ; અવર રાજ્ય - ગવી થયા, જ્ઞાનવિમલ ગુણ ગેહો ૬ો ચાર સહસશું કષભદેવ, શ્રીવીર એકાકી; ત્રણશત સાથે મલ્લિ પાસ, સાહસ સાથે બાકી છે ૭. શત સાથે વાસુપૂજ્ય, લહે સંયમભાર; મન:પર્યવ તવ ઉપજે, સવિ જિનને સુખકાર ૮ એમ ચોવીશે જિનેવરા એ, સંભાર્યા સુખ થાય જ્ઞાનવિમલસૂરિ એમ કહે, હેજે જિન સુપરસાય છે Page #83 -------------------------------------------------------------------------- ________________ श्री पार्श्वनाथना दशम भवर्नु चैत्यवंदन અમરભૂતિને કમઠ વિપ્ર, પહેલે ભવ કહીએ, બીજે ગજ કુર્કટ અહિ, ત્રીજે ભવ લહીએ છે ? અઠમ કલ્પ પાંચમી નરક, કિરણગ ખગ જાણું મહારગ સર્પ ચોથે ભવે, અચુતસુર મન આણું છે ર છે પાંચમી નરક પાંચમે ભવે, છ રાય વજનાભ; ચંડાલકુલે કમઠ જનિત, મધ્યપ્રેયક લાભ છે ૩ લલિતાંગ દેવ સાતમે ભવે, સાતમી નરકે લાગ; કનકપ્રભ ચકી થયા, કમઠસિંહનો માગ ૪ પ્રાણતકલ્પ ચેથી નરક, પાર્શ્વનાથ ભવ દશમે; કમઠ થયે તાપસ વલી, અન્યતીથી બહુ પ્રણમે છે પ છે દીક્ષા લઈ મુકાતે ગયા, પાર્શ્વનાથજી દેવ, પવિજયસુપસાઉલે, જિન પ્રણમે નિત મેવો દા सामान्यजिननं चैत्यवंदन જય જય શ્રી જિનરાજ આજ, મલીઓ મુજ સ્વામી; અવિનાશી અકલંક રૂપ, જગ અંતરજામી છે ૧. રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવલીલા પામી ૨ સિદ્ધ બુદ્ધ તુમ વંદતાં, સકલ સિદ્ધવર બુદ્ધ, રામ પ્રભુ Page #84 -------------------------------------------------------------------------- ________________ ર૭ ધ્યાને કરી, પ્રગટે આતમ રુદ્ધ ૩. કાલ બહુ સ્થાવર ગ્રહ્યો, ભમી ભવમાંહી; વિલેંદ્રિય એળે ગ, સ્થિરતા નહીં ક્યાંહી રે ૪ તિર્યંચ પંચુંદ્રિયમાંહિ દેવ, કમેં આવ્ય; કરી કુકર્મ નરકે ગ, તુમ દરિસણ નવિ પાયે છે પી એમ અનંત કાળે કરી એ, પાયે નર અવતાર; હવે જગતારક તું મળે, ભવજલ પાર ઉતાર છે ૬ છે श्री पुंडरीकस्वामी- चैत्यवंदन આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત; નામ પુંડરીક જાસ, મહિમાએ મહંતો ૧પંચકોડ સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુક્લ ધાતાં અમૂલ, કેવલ તિહાં લીધ છે ૨ ચિત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરિકગિરિ, નામદાર સુખકંદરે ૩ છે ઇતિ ચૈત્યવંદન સંપૂર્ણ Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓના સંગ્રહ बीजनी श्री सीमंधर जिननी स्तुति અજીવાળી તે બીજ સાહાવે રે, ચંદારૂપ અનુપમ ભાવે રે, ચંદા વીનતી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદણા કહેશે રે ! ૧ ૫ વીશ વિહરમાન જિનનેવદે રે, જિનશાસન પૂજી આણુ દેશ રે; ચંદા એટલુ કામ મુજ કરો રે, શ્રી સીમંધરને વ ધ્રુણા કરજો રે ॥ ૨ ॥શ્રીસીમંધર જિનની વાણી રે, તે તે પીતાં અમીય સમાણી રે; ચંદા તમે સુણી અમને સુણાવા રે, ભવસંચિત પાપ ગમાવારે ૫ ૩ ૫ શ્રી સીમંધર જિનની સેવા રે, જિનશાસન આણું મેવા રે; તું તેા હાજો સંધની માતા રે, જગતચંદ્ર વિખ્યાતા રે॥ ૪ ॥ पंचमीनी स्तुति પાંચમને દિન ચાસડ ઇંદ્રે, નેમિજિન મહાત્સવ કીધાજી, રૂપે ર ંભા રાજીમતીને, છડી ચારિત્ર લીધાજી; અજનરત્ન સમ કાયા દીપે, શ’ખલ છન સુપ્રસિદ્ધોજી, કેવલ પામી મુક્તિ પહોંચ્યા,સઘળાં કારજ Page #86 -------------------------------------------------------------------------- ________________ સીધ્યાંજ ૧ | આબુ અષ્ટાપદ ને તારંગા, શેત્રુ. જયગિરિ સહેજી, રાણકપુર ને પાર્વશંખેશ્વર, ગિરિનારે મન મહેન્ડ સમેતશિખરને વળી વૈભારગિરિ ગોડીથંભણ વંદજી, પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિક દેજી છે ર છે નેમિ જિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બેલેજી, બીજા તપ જપ છે અતિ બહલા, નહીં કઈ પંચમી તોલેજી; પાટી પિથી હવણી કવળી, નકારવાળી સારીજી, પંચમીનું ઉજમણું કરતાં, લહીએ શિવવધૂ પ્યારીજી છે ૩ શાસનદેવી સાનિધ્યકારી, આરાધે અતિ દીપેજી, કાને કુંડલ સુવર્ણ ચૂડી. રૂપે રમઝમ દીપેજી; અંબિકાદેવી વિઘ હરેવી, શાસન સાન્નિધ્ય કારીજી, પંડિત હેતવિજય જયકારી, જિનજપે જયકારીજી છે જો पंचमीनी स्तुति-बीजी શ્રી જિન નેમિ જિનેશ્વર સ્વામી, એકમને આરાધો ધામી, પ્રભુ પંચમી ગતિ પામી, પંચ રૂપ કરે સુરસામી, પંચવર્ણ કલસેં જલ નામી, સવિ સરપતિ શિવકામી જન્મમહોચ્છવ કરે ઇંદ્ર ઈંદ્રાણી, દેવતણું એ કરણ જાણું, ભક્તિ વિશેષ વખાણી, Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નેમજી પાંચમી તપ કલ્યાણી, ગુણમંજરી વરદત્ત પરે પ્રાણી, કરા ભાવ મન આણી । ૧ ૫ અષ્ટાપદ ચાવીશ જિંદ, સમેતશિખરે વીશ થૂલ વિવધ, શત્રુજય આદિજિષ્ણુ દેં, ઉત્કૃષ્ટાં સત્તરિસય જિણંદ, નવકાડી કેવલી જ્ઞાનર્દિણંદ, નવકાડી સહસ મુણીă; સમ્મતિ વીશ જિણંદ સાહાવે, દાય કાડી કેવલી નામ ધરાવે, દાય કાડી સહસ મુનિ કહાવે, જ્ઞાનપંચમી આરાહા ભાવે, નમા નાણસ્સ જપતાં દુઃખ જાવે, મનવંછિત સુખ થાવેારા શ્રી જિનવાણી સિદ્ધાંતે વખાણી, જોયણ ભૂમિ સુણે સિવ પ્રાણી, પીજીએ સુધા સમાણી, ૫ંચમી એક વિશેષ વખાણી, અનુવાલી સધલી એ જાણી, બેાલે કેવલનાણી; જાવજીવ વરસે એક કરેવિ, સૌભાગ્ય-પંચમી નામે લેવિ, માસે એક ગ્રહેવિ, પોંચ પાંચ વસ્તુ દેહરે ઢાવિ, એમ સાડા પાંચ વર્ષ કરેવિ, આગમ વાણી સુણેવિ ॥ ૩ ॥ સિ હગમની સિંહલક મિરાજે સિંહનાદ પરે ગુહિર ગાજે, વદનચંદ પરે છાજે; ટિ મેખલા ને ઉર વિ રાજે, પાયે ઘુઘરા ઘમઘમ વાજે, ચાલતી બહુત દીવાજે; ગઢ ગિરનાર તણી રખવાલા,અબલુ બન્રુત્તિ અંબાબાલા,અતિ ચતુરા વાચાલા, પંચમી તપસી કરત સંભાલા, દેવી લાભ વિમલ સુવિશાલા, રત્નવિમલ જયમાલા ।। ૪ । Page #88 -------------------------------------------------------------------------- ________________ अष्टमीनी स्तुति અષ્ટમી તપ મહિમા, કહે મહાવીર, આઠમ તપ ભજે, અષ્ટકમ જંજીર આઠ સિદ્ધિ ઋદ્ધિ આપે, તેમ મદ ભંજે આઠ, દુઃખ દુર્ગતિ કાપે, જેમ દાવાનલ કાષ્ઠ છે ૧ ચોવીશે જિનની, પ્રતિમા ભરતે ભરાવી, અષ્ટાપદ ઉપર, નાસિકા સરખી ઠરાવી; પૂરવ થકી વંદો, દોય ચાર આઠ દશ દેવ, એ ચાર નિક્ષેપે, સંભાળી કરું સેવ છે ૨. મહાવીર થકી ત્રિપદી, પામીને તત્કાળ દ્વાદશાંગી ગૂંથી, ગણધર દેવ રસાળ; એમાંથી ઉપદિશે, આઠમને અધિકાર, અષ્ટમી આરાધો, જિમ પામો ભવપાર છે ૩ જિનશાસન દેવી, સિદ્ધાયિકા માતંગ, આઠમ તપ તપીએ, સાન્નિધ્ય કરે ધરી રંગ; સુર સમકિતધારી, ભવિક કરે કલ્યાણ, ભાવવિજયના વાચક, સેવક ક્યું ભાસ ભાણ છે કે જાવિકા માત? , સાનિ કિતધારી एकादशीनी स्तुति નિરુપમ નેમિજિનેશ્વર ભાખે, એકાદશી અભિરામજી; એકમને કરી જે આરાધે, તે પામે શિવ ઠામજી તેહ નિસુણી માધવ પૂછે, મન ધરી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અતિ આનંદાજી; એકાદશીના એહવા મહિમા, શ્યામભણી કહે જિણંદાજી ! ૧ ૫ એકરાત અધિક પચાશપ્રમાણ, કલ્યાણક સવિજિનનાજી; તેહભણી તે દિન આરાધા, છડી પાપ સર્વિ મનનાજી; પાસડ કરીએ મૌન આદરીએ, પરિહરીએ અભિમાનજી; તે દિન માયા મમતા તએ, ભજીએ શ્રી ભગવાન જીu ર પ્રભાતે પરિકમણું કરીને, પાસહ પણ તિહાં પારીજી;દેવ જીહારી ગુરુને વાંદી, દેશના નીસુણા સારીજી; સ્વામી જમાડી ક` ખપાવી, ઉજમણું ધર સારુજી; અશનાદિક ગુરુને વહેારાવી, પારણું કરા પછી વારુજી ॥ ૩ ॥ આવીશમા જિન એણી પરે બાલે, સુણ તુ કૃષ્ણ નારે દાજી; એમ એકાદશી જેહ આરાધે, તે પામે સુખદ દાજી; દેવી અંબાઈ પુણ્ય પસાયે, નેમીશ્વર હિતકારીજી; પંડિત હરખવિજય શિષ્ય, માનવિજય જયકારીજી ॥ ૪ ॥ एकादशीनी स्तुति - बीजी ગાપીપતિ પૂછે, પણે નેમિકુમાર, ઇહાં થોડે કીધે, લહીએ પુણ્ય અપાર; મૃગશર અજવાળી, અગ્યારશ સુવિચાર, પાસહવિધિ પાળી, લહુ તરીએ સંસાર ॥ ૧ ॥ કલ્યાણક હુવા, જિનના સેા પચાસ, Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તમ ગુણુ ગણતાં, પહાંચે વંછિત આશ, ઇડાં ભાવ ધરીને, વ્રત કીજે ઉપવાસ, મૌનવ્રત પાળી, છાંડીજે ભવપાસ ॥ ૨ ॥ ભગવ ંતે ભાખ્યા, શ્રી સિદ્ધાંત માઝાર, અગ્યારશ મહિમા, મૃગશીર પખ સુદિ સાર, સવિ અતીત અનાગત, વત માન સુવિચાર, જિનપતિ કલ્યાણક, છેડે પાપ વિકાર ॥ ૩ ॥ ઐરાવણવાહન, સુરપતિ અતિખલવંત, જિમ જગ જશ ગાજે, રચણીકાંત હસત, તપસાનિધ્ય કરો, મૌન અગ્યારશ સંત, તપતિ પ્રસરે, શાસન વિનય કહેત ॥ ૪ ॥ ॥૩॥ पर्युषणनी स्तुति મણિરચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યું - ષણ કેરા, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ, એ પાપમાં, જિમ તારામાં ચંદ ॥ ૧ ॥ નાગકેતુની પરે, કલ્પસાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરુમુખ અધિકી લીજે, દાય ભેદે પૂજા, દાન પાંચ પ્રકાર, કર પડિકમાં ધર, શાળ અખંડિત ધાર ॥ ૨ ॥ જૈત્રિકરણ શુધ્ધ, આરાધે નવ વાર, ભવ સાત આઠ નવ શેષ તાસ સંસાર; સહુ સૂત્ર-શરેામણિ કલ્પસૂત્ર સુખકાર, તે ૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રવણ સુણીને, સફળ કરે। અવતાર ૫૩૫ સહુ ચૈત્યનુહારી, ખમતખામણા કીજે, કરી સાહમીવત્સલ, કુગતિદ્વાર પટ દીજે, કરી અઠ્ઠાઇમહાત્સવ, ચિદાનંદ ચિત્તલાચી, એમ કરતાં સ ંધને, શાસનદેવ સહાચી ॥ ૪ ॥ श्री सिद्धचक्रीजीनी स्तुति વીરજિનેશ્વર ભવનદીનેશ્વર, જગદીશ્વર જયકારીજી, શ્રેણિક નરપતિ આગળ જ પે,સિદ્ધચક્ર તપ સારીજી, સમકિત દૃષ્ટિ ત્રિકરણ શુધ્ધ, જે ભવિયણ આરાધેજી,શ્રી શ્રીપાળનરિંદુ પરે તસ, મંગળ કમળા વાધેજી ॥ ૧ ॥ અરિહંત વચ્ચે સિદ્ધસૂરિ પાઠક, સાહુ ચિહુદિશિ સાહેજી, ૪ સણનાણુ ચરણ તપ વિદિશે, એહ નવપદ મન માહેજી, આઠ પાંખડી હૃદયાંગુજરાપી,લાપી રાગ ને રીસજી, ૐ હ્રી પદ એકની ગણીએ, નવકારવાળી વીશજી ॥ ૨ ॥ આસા ચૈત્ર સુદિ સાતમથી, માંડી શુભ મંડાણજી, નવનિધિ દાયક નવ નવ આંખિલ, એમ એકાશી પ્રમાણજી, દેવવંદન પડિકમણું પૂજા, સ્નાત્રમહાત્સવ ચંગજી, એહ વિધિ સઘળા જિહાં ઉપદીસ્યા, પ્રણમું અંગ ઉપાંગજી ॥ ૩ ॥ તપ પૂરે ઉજમણું કીજે, લીજે Page #92 -------------------------------------------------------------------------- ________________ ર૫ નરભવ લાહોજી, જિન ગૃહ પડિમા સ્વામીવાત્સલ, સાધુભક્તિ ઉત્સાહજી, વિમલેશ્વર ચકેશ્વરીદેવી, સાનિધ્યકારી રાજેજી, શ્રી ગુરુ ક્ષમાવિજયસુપાયે, મુનિ જિન મહિમા છાજેજી ૪ सिद्धचक्रजीनी स्तुति-बीजी પ્રહ ઊઠી વંદુ, સિદ્ધચક્ર સદાય, જપીએ નવપદન, જાપ સદા સુખદાય, વિધિપૂર્વક એ તપ, જે કરે થઈઉજમાળ, તે સવિ સુખ પામે, જિમ મયણ શ્રીપાળ ૧. માલવપતિ પુત્રી, મયણા અતિ ગુણવંત, તસ કર્મ સંયોગે, કોઢી મિલિ કંત, ગુરુ વયણે તેણે, આરાયું તપ એહ, સુખ સંપદા વરીયા, તરીયા ભવજળ તેહારો આંબિલ ને ઉપવાસ, છઠ્ઠ વળી અઠ્ઠમ, દશ અડ્ડાઈ પંદર, માસ છમાસ વિશેષ, ઇત્યાદિક તપ બહુ સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તરશે સંસાર છે ૩ તપ સાનિધ્ય કરશે, શ્રીવિભળેશ્વર યક્ષ, સહ સંઘના સંકટ, ચૂરે થઈ પ્રત્યક્ષ, પુંડરીક ગણધાર, કનકવિજય બુધ શિષ્ય, બુધદર્શનવિજય કહે, પહોંચે સકળ જગીશ એક Page #93 -------------------------------------------------------------------------- ________________ श्री महावीस्वामीनी स्तुति ગંધારે મહાવીર સિંદા, જેને સેવે સુરનર ઇંદા, દીઠે પરમાણંદા; ચૈત્ર સુદ તેરસ દિન જાયા, છપ્પન દિક્યુમરી ગુણ ગાયા, હરખ ધરી હુલરાયા; ત્રીસ વરસ પાલી ઘરવાસ, માગશર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ; એ જિન સેવે હિત કર જાણી, એહથી લહીએ શિવ પટરાણી, પુણ્યતણી એ ખાણી | ૧ | ઋષભ જિનેવર તેર ભવસરિ, ચંદ્રપ્રભ ભવ આઠ ઉદાર, શાંતિકુમારભવ બાર મુનિસુવ્રતને નેમકુમાર, તે જિનના નવ નવ ભવ સાર, દશ ભવ પાર્વાકુમાર; સત્તાવીશ ભાવ વીરના કહીએ, સત્તર જિનના ત્રણત્રણ લહીએ, જિન વચને સહીએ ચોવીસ જિનને એહ વિચાર, એહથી લહીએ ભવને પાર, નમતાં જયજયકાર છે રા વૈશાખ સુદ દશમી લહી નાણ, સિંહાસન બેઠા વધમાન, ઉપદેશ દીયે પ્રધાન; અગ્નિ ખૂણે હવે પર ખદા સુણીએ, સાધ્વી વૈમાનિક સ્ત્રી ગણીએ, મુનિવર ત્યાંહી જ ભણુએ, વ્યંતર જ્યોતિષી ભુવનપતિસાર,એહને નડત્ય ખૂણે અધિકાર, વાયવ્ય ખૂણે એહની નાર ઈશાને શેભે નરનાર, વિમાનિક સુર પરખદા બાર, સુણે જિનવાણી Page #94 -------------------------------------------------------------------------- ________________ وق ઉદાર છે ૩ ! ચકેશ્વરી અજિતા દુરિતારિ, કાલી મહાકાલી મનોહારી, અમ્યતા સંતા સારી; જવાલા સુતારકા અશાકા, શ્રીવત્સા વરચંડામાયા; વિજયાંકુશી સુખદાયા; પન્નતિનિર્વાણું અચુઆ ધરણી, વૈરાટયા દત્તા ગંધારી અઘહરણ, અંબા પઉમા સુખકરણી સિદ્ધાયિકા શાસન રખવાળી,કનકવિજય બુધ આનંદકારી, જસવિજય જયકારી મા सिद्धचक्रजीनी स्तुति પહેલે પદ પર્યો અરિહંત, બીજે સિદ્ધ જપ જયવંત, ત્રીજે આચારજ સંત, થે નમો ઉવઝાય એ તંત, નમે એ સવસાહ મહંત, પાંચમે પદ વિલસંત, દર્શન છઠે જ મતિવંત, સાતમે પદનમો નાણ અનંત, આઠમે ચારિત્ર હંત નમે તવસ્સ નવમેં સેહંત, શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરંત, પાતકને હાએ અંત છે ૧ કેશર ચંદન સાથે ઘસીજે, કસ્તુરી માંહે ભેલીજે, ઘન ઘનસાર ઠવીજૅ; ગંગાદકશું ન્હવણ કરીએ, શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરીજે, સુરભિ કુસુમ ચરચીજો; કુદરુ અગરનો ધૂપ કરજે, કામધેનું ધૂત દીપ ભરીજે, નિર્મલભાવ વરીજે; અનુભવ નવપદ ધ્યાન ધરી, રાગાદિક દુઃખ દૂર Page #95 -------------------------------------------------------------------------- ________________ હરીજે, મુક્તિ વધુ પરણીઓં છે ૨ આસે ને વલી ચૈત્ર રસાલ, ઉજ્વલ પક્ષે ઓલી સુવિશાલ,નવ આંબિલ સે ચાલ; રેગ શગને એ તપ કાલ, સાડા ચાર વરસ તસ ચાલ, વળી જીવે તિહાં ભાલ, જે સેવે ભવિ થઈ ઉજમાલ, તે લહે ભેગ સદા અસરાલ,જેમ મયણાં શ્રીપાલછડી અલગે આલ પંપાલ નિત નિત આરાધો ત્રણકાલ, શ્રી સિદ્ધચક્રગુણમાલ પરા ગજગામિની ચંપકલ કાય, ચાલે પગ નેઉર ઠમકાય હૈયડે હાર હાયકુંકમચંદનતિલક રચાય, પહેરી પીતા પટોલી બનાય, લીલાએ લલકાય; બાલી ભાલી ચકેસરી માય, જે નર સેવે સિદ્ધચક રાય, ઘો તેહને સુસહાય; શ્રી વિજયપ્રભસૂરિ તપગચ્છરાય. પ્રેમવિજય ગુરુસેવા પાય, કાંતિવિજયગુણ ગાયાકલા सुधर्मा देवलोकनी स्तुति સુધમ દેવલોક પહેલે જાણો, દેઢરાજ ઊંચે તસ જાણે, હમ ઇન્દો તેહને રાણે શક્ર નામે સિંહાસન છાજે, ઐરાવણ હાથી તસ ગાજે દીઠે સંકટ ભાંજે સકલ દેવ માને તસ આંણ, આઠ ઈન્દ્રાણી ગુણની ખાણ, વજ તે જમણે પણ બત્રીસ લાખ વૈમાનને સ્વામી, રીષભદેવને નમે શીરનામી,હૈયે હરખ બહુ પામી ાલા વીસે જિનવર પ્રણમિજે, વિહ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૯, રમાનજિન પૂજા કીજે, માનવ ભવફલ લીજે; બાર દેવકને નવરૈવેયક, પાંચ અનુત્તર સફલ વિવેક, જીહાં છે પડિમા અનેક; ભુવનપતિ વ્યંતર માંહે સાર, તિષિમાંહે સંખ્યા અપાર, તેહસું નેહઅપારમેર પ્રમુખ વલિ પર્વત જેહ, તીચ્છલેકમાં પડિમા જેહ, હું વંદુ ધરી નેહ ને ૨ સમવસરણ સુર રચેરે ઉદાર, જોજન એક તણો વિસ્તાર, રચના વિવિધ પ્રકાર અઠીગાઉ ઊંચું તર જાણ,કૂલપગર સોહીએ ઢીંચણ સમાન, દેવ કરે તિહાં ગાન; મણિ હેમ રત્નમય સેહે, ત્રિગડું દેખી ત્રિભુવન મેહે, તિહાં બેઠા જન પડિહે અણવાગ્યાં વાજિંત્ર વાગે, ત્રણ છત્ર શિર ઉપર છાજે, સેવક જનનેનિવાજે કા ચરણકમલને ઉરના ચાલા, કટીમેખલા ખલકે સુવિશાલા, ગલે મોતનકી માલા પૂનમચંદ જેમ વદન બિરાજે, નયન કમલની ઉપમા છાજે, દીઠે સંકટ ભાજે; બાલીભેલી ચકેશ્વરી માય, જે નર સેવે સિદ્ધચકરાય, શ્રી સંઘને સુખદાયક શ્રી ખીમાવિજય ગુરુતપગચ્છરાય, પ્રણમું કતિવિજય ઉવઝાય, શિષ્ય કીર્તિવિજય ગુણગાય છે જો સંપૂર્ણ Page #97 -------------------------------------------------------------------------- ________________ रोहिणीनी स्तुति નક્ષત્રરહિણી જે દિન આવે, અહારત્ત પિસહ કરી શુભ ભાવે, ચઉવિહારે મન લાવે; વાસુપૂજ્યની ભક્તિ કીજે,ગુણણું પણ તસ નામ જપીજે, વરસ સત્તાવીશ લીજે ડીશકર્તા વરસ તે સાત,જાવજિવ અથવા વિખ્યાત, તપ કરી કરે કર્મ ઘાત, નિશકોં ઉજમણું આવે, વાસુપૂજયનું બિંબ ભરાવે, લાલમણિ મયઠાવેલા એમ અતીત અને વર્તમાન, અનાગત વંદો જિન બહમાન, કીજે તસ ગુણગાન; તપકારકની ભક્તિ આદરીએ, સાધર્મિક વલી સંધની કરીએ, ઘર્મ કરી ભવ તરીએ, રોગશેક રહિણી તપે જાય, સંકટ ટલે તસજસ બહુ થાય, તસ સુરનર ગુણગાય નિરાશંસપણે તપ એહ, શંકા રહિતપણે કરે તેહ, નવનિધિ હોય જેમ ગેહ મારા ઉપધાન થાનક જિનકલ્યાણ, સિદ્ધચક શત્રુજય જાણ, પંચમી તપ મન આણ; પડિમા તપ રોહિણી સુખકાર, કનકાવલિ રત્નાવલિસાર,મુક્તાવલિ મહાર;આઠમ ચઉદાસ ને વર્ધમાન,ઈત્યાદિક તપ માંહે પ્રધાન, રોહિણી તપ બહુ માન; એણિપેરે ભાખે જિનવર વાણી, દેશના મીઠી અભિય સમાણી સૂત્રે તેહ ગુથાણી રે ૩ ચંડાયલણી ચક્ષકુમાર, Page #98 -------------------------------------------------------------------------- ________________ વાસુપૂજ્ય શાસન સુખકાર, વિઘ મિટાવણહાર; રેહિણી તપ કરતા જન જેહ, ઈહભવ પરભવે સુખ લહે તેહ, અનુક્રમે ભવનો છે; આચારી પંડિત ઉપગારી, સત્ય વચન ભાખે સુખકારી, કપુરવિજય વ્રતધારી; ખેમાવિજય શિષ્ય જિનગુરુરાય, તસ શિષ્ય મુજગુરુ ઉત્તમ થાય,પદ્યવિજય ગુણગાયા भीलडिया पार्श्वनाथनी स्तुति ભીલડીપુર મંડણ સેહીએ પાસ નિણંદ, તેહને તમે પૂજે સુરનરનારીના વૃદ, તેહ –ઠે આપે ધણકણ કંચનકોડ, તે શિવ પદ પામે કરમણ ભય છોડ છે ૧ઘનઘસીય ધનાધન કેશરના રંગરેલ, તેહમાં તમે ભલે કસ્તુરીના ઘોલ, તેણે શું પૂજે ચઉવીસે નિણંદ, જેમ દેવ દુઃખ જાવે આવે ઘર આણંદ મારા ત્રિગડે જિન બેઠા હીએ સુંદરરૂપ, તસ વાણી સુણવા આવી પ્રણમે ભૂપ,વાણી જે જનની સુણજે ભવિયણ સાર, તે સુણતાં હસે પાતિકનો પરિહાર ફા પાય રમઝમ રમઝમ ઝાંઝરને ઝમકાર, પદ્માવતી પેલે પાર્શ્વ તણે દરબાર, સંઘવિઘ હરજો કરજો જયજયકાર,એમ સૌભાગ્યવિજય કહે સુખ સંપત્તિ દાતાર | ૪. Page #99 -------------------------------------------------------------------------- ________________ કર रोहिणीनी स्तुति बीजी "માસમાસ રહિણી તપ કીજે, વાસુપૂજ્યની પ્રતિમા પૂજજે, રેગ શેક ન આવે અંગે, દોય સહસ જપ મન રંગે છે ૧. અતીત અનાગત ને વર્તમાન, ત્રણ ચાવીશી તેર નામ, શુભવિજય કહે એ પ્રકાશ, સુખ લહે રોહિણી તપ ભાસ મારા એ છે આગમ અંગ અગ્યાર, ચૌદપૂર્વ ને ઉપાંગ બાર ત્યાં છે રોહીણી તપ વિખ્યાત, જપતાં લહીએ મુક્તિને વાસ છે ૩ો શાસનદેવી મન બળ આપો, સુમતિ કરી જિનશાસને થાપ, શુભવિજય કહે દાસ તુમારે, લાભવિજય કહે એહ સંભારે श्री पार्श्वनाथनी स्तुति પિસીદશમ દિને પાસ જિનેસર, જનમ્યા વામા માયજી; જન્મ મહોચ્છવ સુરપતિ કીધે, વલિય વિશેષે રાયજી; છપન દિકુમરી ફુલરા સુરનર કિનર ગાજી અશ્વસેન કુલકમલવતસે ભાનુઉદય સમ આયોજીલા પસીદશમ દિન આંબિલ કરીએ, જેમ ભવસાગર તરી એજી; પાસ જિણુંદનું ધ્યાન ધરતાં,સુકત ભંડાર ભરીએજીત્રકષભાદિક જિનવર Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ચોવીશે, તે સે ભલે ભાવેજી; શિવરમણ વરી નિજ બેઠા પરમપદ સોહાવેજી પર કેવલ પામી ત્રિગડે બેઠા, પાસ જિનેસર સારજી; મધુર ગીરાએ દેશના દેવે, ભવિનજનમન સુખકારજી; દાનશીયલ તપ ભાવે આદરસે, તે તરસે સંસારજી; આ ભવ પરભવ જિનવર જપતાં, ધર્મ હોસે આધારજી છે ૩. સકલ દિવસમાં અધિક જાણી, દશમીદિન આરાધોજી ત્રેવીમો જિન મનમાં ધ્યાતાં, આતમસાધન સાજી; ધરણંદ્ર પદ્માવતીદેવી, સેવા કરે પ્રભુ આગેજી; શ્રી હર્ષવિજય ગુરુ ચરણકમલની, રાજવિજય સેવા માગુંજી ૪ पार्श्वनाथ स्तुति જગજન ભંજન માંહે જે ભલી, જોગીસર ધ્યાનેં જે કલિયે, શિવવધ સંગે હલિયે, અખિલ બ્રહ્માંડે જે જલહલિયે, દર્શન માઁ નવિ ખલિય, બલવંત માંહે બલિયે, જ્ઞાન મહદય ગુણ ઉછલિય, મોહ મહાભટ જેણે છલિયે, કામ સુભટ નિર્દલિયો, અજર અમર પદ ભારે લલિ, સો પ્રભુ પાસ જિનેશ્વર મલિયો, આજ મને રથ ફલિયો છે ૧ મુક્તિ મહા મંદિરના વાસી, અધ્યાતમપદના Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપાસી, આનંદ રૂપ વિલાસી, અલખ અગેાચર જે અવિનાશી, સાધુ શિરામણી મહાસંન્યાસી, લેાકાલોકપ્રકાશી; જગ સઘલે જેહની છાબાશી, જીવાચેાનિ લાખ ચેારાસી, તેહના પાસ નિકાસી, જલહેલ કૈવલ જ્યાતિકી આસી, અસ્થિર સુખના જે નહિ આશી, વંદુ તેહને ઉલાસી ! ૨ ૫ શ્રી જિન ભાષિત પ્રવચન-માલા, ભવિજન કંઠે ધરા સુકુમાલા, મહેલી આલ પંપાલા; મુક્તિ વરવાને વરમાલા, વારૂ વ તે કુસુમ રસાલા, ગણધરે ગુંથી વિશાલા, મુનિવર મધુકર રૂપ મયાલા, ભાગી તેહના વલી ભૂપાલા, સુરનર કેલિડ રઢાલા; જે નર ચતુર અને વાચાલા, રિમલ તે પામે વિગતાલા, ભાંજે ભવ જંજાલા ॥ ૩ ॥ નાગનાગિણી અધમલતા જાણી, કરુણાસાગર કરુણા આંણી, તતક્ષણ કાઢચા તાણી; નવકાર મંત્ર દીયા ગુણખાંણી, ધરણીધર પદ્માવતી રાણી, થયા ધણી ધણિયાણી; પાસ પસાયે પદ પરમાણી, સા પદ્મા જિનપદે લપટાણી, વિઘ્રહરણ સપરાણી; ખેડા હરિયાલામાં શુભ ડાણી, પૂજે પાસ જિંદું ભવિ પ્રાણી, ઉદય વદે એમ વાણી ॥ ૪॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪૫ श्री पार्श्वनाथजिन-स्तुति શ્રી પાર્શ્વજિનેશ્વર સેવા કરું ત્રણ કાલ, મને શિવપદ આલે ટાલે પાપ અંજાલ, જિન દર્શન દીઠે પુગે મનની આશ, રાય રાણા સેવે સુરપતિ થાવે દાસ છે ૧. વિમલાચલ આબુ ગઢ ગિરનારે નેમ, અષ્ટાપદ સમેતશિખર પંચે તીરથ એમ, સુર અસુર વિદ્યાધર નરનારી બહુકોડ, વલી યુગાઁ વંદે ધ્યા બે કર જોડ. ૨ સાકરથી મીઠી શ્રી જિન કેરી વાણી, બહુ અર્થ વિચારી ગુંથી ગણધરે જાણી, તે વચન સુણીને માને હર્ષ અપાર, ભવસાયર તારે ટાલે દુર્ગતિ બાર છે ૩ કાને કુંડલ ઝલકે કંઠે નવસરે હાર, પદ્માવતી દેવી સોહે સવિશણગારે, શાસન રખવાલી સાન્નિધ્ય શુદ્ધ જ થાય, બુદ્ધ અમૃત સાગર પ્રણમે તાસ પસાય, જપે એમ દોલત સુર નર તસ ગુણ ગાય છે કે वीशस्थानक तपनी स्तुति પૂછે ગૌતમ વીર જિર્ણોદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સૂરદા, કેમ નિકાચ પદ જિનચંદા, કિણ વિહેં તપ કરતાં ભવ ફંદા, ટાળે Page #103 -------------------------------------------------------------------------- ________________ દુરિતહ દંઢા, તવ ભાખે પ્રભુજી રતનિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મલ તપ અરવિંદા, વીશ સ્થાનક તપ કરત મહંદા, જેમ તારક સમુદાયૅ ચંદા, તેમ એ સવિ તપ ઈદા છે ૧. પ્રથમ પદે અરિહંત નમિજે, બીજે સિદ્ધ પચવણ પદ ત્રીજે, આચારજ થેર ઠવિજે, ઉપાધ્યાય ને સાધુ ગ્રહીજે, નાણ દંસણ પદવિનય વહીજે, અગિઆરમે ચારિત્ર લીજે, બંભવયધારીણું ગણજે, કિરિયાણું તરસ્ય કરી, ગેયમ જિણાણું લહિજં, ચારિત્ર નાણ સુઅસ્સ તથ્થસ્મ કીજે, ત્રીજે ભવેતપ કરત સુણીજે, એ વિજિન તપ લીજે છે ૨ આદિ નમો પદ સઘળે ઠવીશ, બાર પંદર બાર વલી છત્રીશ, દશ પણવીશ સગવીશ પાંચને સડસઠ તેરગણીશ, સિત્તેર નવ કિરિયા પચ્ચવીશ, બાર અઠ્ઠાવીશ ચઊવીશ, સત્તર એકાવન પિસ્તાલીશ, પાંચ લેગસ્ટ કાઉસ્સગ્ન રહીશ, નવકારવાળી વીશ, એક એક પદે ઉપવાસ જ વીશ, માસ પહેં એક ઓળી કરીશ, એમ સિદ્ધાંત જગીશ ૩ો શકતે એકાસન તિવિહાર, છઠ્ઠ અઠ્ઠમ મા ખમણ ઉદાર, પડિકમણું દોય વાર, ઈત્યાદિક વિધિ ગુરુગમધાર, એક પદ આરાધન ભવપાર, ઉજમણું વિવિધ પ્રકાર, માતંગયક્ષ કરે મહાર, દેવી સિદ્ધાર્થ શાસન Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સુખકાર, વિઘ્ન મિટાવણહાર, ખીમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરિવ જય જયકાર ॥ ૪॥ सिद्धाचलनी स्तुति ભે જિહાં આગણાતેર કાડાકેાડી, તિમ પચાશી લાખ વળી જોડી, ચુમાલીશ સહસ કેાડી, સમવસર્યાં જિહાં અતિ વાર, પૂર્વ નવાણુ એમ પ્રકાર, નાભિ નદિ મલ્હાર ॥ ૧॥ સહસ્રકૂટ અષ્ટાપદ સાર, જિન ચોવીશ તણા ગણધાર, પગલાંને વિસ્તાર વળી જિનબિંબ તણા નહિ પાર, દેહરી અહુ આકાર, વંદુ વિમલગિરિ સાર ॥ ૨ ॥એ શી સીત્તેર સાડ઼ પચાસ બાર,જોજન માને જસ વિસ્તાર, ઇંગિિત ચઉપણ આર, માન કહ્યુ તેનું નીરધાર, મહિમા એહના અગમ અપાર, આગમ માંહે ઉદાર ૫ ૩ ૫ ચૈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમકિત ષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચાવે, જ્ઞાનવિમલ સૂરિ ભાવના ભાવે, દુર્ગતિ દાગ દૂર ગમાવે, ધિમીજ જસ પાવે ॥ ૪ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૮ श्री गिरनारजीनी स्तुति શ્રી ગિરનાર શિખર શણગાર, રાજીમતી હૈડાને હાર, જિનવર નેમિકુમાર, પૂર્ણ કરુણ રસ ભંડાર, ઉગાર્યો પશુઆં અંબાર, સમુદ્રવિજય મલ્હાર, મેર કરે મધુરા કિંકાર, વિચે વિચે કોયલના ટહુકાર, સહસ ગમે સહકાર, સહસાવનમેં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવળસાર, પહોચ્યા મુગતિ મઝાર છે ૧સિદ્ધિગિરિ એ તીરથસાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકૂટ વૈભાર, સુવર્ણગિરિ સંમેતશિખર શ્રીકાર, નંદીશ્વર વરદ્વીપ ઉદાર,જિહાં બાવન વિહાર, કુંડલ રૂચક ને ઇષકાર, શાશ્વતાં અશાશ્વતાં ચૈત્યવિચાર, અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મને ભૂલ ગમાર, તીરથે ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર છે ૨ પ્રગટ છટ્ઠ અંગે વખાણી, દ્રોપદી પાંડવની પટરાણી, પૂજા જિનપ્રતિમાની, વિધિશું કીધી ઉલટ આણી,નારદ મિથ્યા દષ્ટિ અન્નાણી, છાંડ્યા તે અવિરતિ જાણી, શ્રાવક કુલની એ સહીનાણી, સમકિત આલાવે આખાણી, સાતમે અંગે વખાણી, પૂજનીક જિન પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી, શ્રુત સુણજે ભવિ પ્રાણી વા કટીકટીમેખલા ઘુઘરીયાળી, પાયે નૂપુર Page #106 -------------------------------------------------------------------------- ________________ રમઝમ ચાલી, ઉજયંતગિરિ રખવાળી, અધર લાલ જીસ્યાપ્રવાળી, કંચનવાન કાયા સુકુમાળી, કર લહકે અંબડાળી, વિરીને લાગે વિકરાળી, સંઘના વિઘ હરે ઉજમાળી, અંબાદેવી મયાળી, મહિમાએ દશદિશિઅજુઆળી, ગુરુશ્રી સંધવિજય સંભાળી, દિન દિન નિત્ય દિવાળી ૪ श्री सीमंधर प्रमुख विचरता जिननी स्तुति શ્રી સીમંધર સેવિત સુરવર, જિનવર જગ જય કારીખ, ધનુષ પાંચસેં કંચન વરણી મૂતિ મોહનગારીજી, વિચરતા પ્રભુ મહાવિદેહે, ભવિજનને હિતકારીજી, પ્રહ ઊઠી નિત્ય નામ જપીજે, હૃદય કમળમાં ધારીજીવા સીમંધર યુગમંધર બાહુ સુબાહુ સુજાત સ્વયંપ્રભ ઋષભજી, “અનંત સુર ૧°વિશાળ ૧૧વધર ૧૨ચંદ્રાનન અભિરામજી, ૧ ચંદ્ર ૧ભુજંગ ૧૫ઈશ્વર નેમિપ્રભ ૧વીરસેન ગુણધામજી, મહાભદ્ર ને દેવજસા વળી, ૨૦અજિત કરું પ્રણામ | ૨. પ્રભુ મુખ વાણું બહુ ગુણખાણી મીઠીઅમૃત સમાણીજી, સૂત્ર અને અર્થે ગુંથાણી ગણધરથી વિચાણજી, કેવળ નાણું બીજ વખાણી, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શિવપુરની નીશાણીજી, ઉલટ આણી દિલ માંહે જાણી, વ્રત કરે. ભવિપ્રાણીજી ॥૩॥ પહેરી પટેાળી ચરણાં ચાળી, ચાલી ચાલ મરાલીજી, અતિ રૂપાળી અધર પ્રવાળી આંખલડી અણીયાલીજી, વિઘ્ર નીવારી સાનિધ્યકારી, શાસનની રખવાળીજી, ધીરવિમળ વિરાયના સેવક, બાલે નય નિહાલીજી ॥ ૪ ॥ श्री सीमंधरनी स्तुति बीजी શ્રી સીમંધર મુજને વહાલા, આજ સફળ સુવિહાણું જી, ત્રિગડે તેજતપતા જિનવર, મુજ તુચા હું જાણું જી, કેવળ કમળા કેલિ કરતા ફુલમંડન કુલદીવા જી, લાખ ચેારાસી પૂરવ આયુ, રૂક્મણી વર ઘણું જીવા છા૫ સંપ્રતિ કાળે વીશ તીકર, ઉડ્ડયા અભિનવચંદા જી, કેઈ કેવળી કેઈ બાળપણે, કેઈ મહીપતિ સુખકંદા જી, સુરનર કાડાકાડ મળીને, જીએ મુખ અરવિંદા જી, શ્રી સીમંધર આદિ અનુપમ, મહાવિદેહ ક્ષેત્રેજિણ દા જી॥ ૨ ॥ શ્રી સીમંધર ત્રિગડુ જેવા, અલજ્યા સુણવા વાણી જી, વાટ વિષમ ને આડા ડુંગર, આવી ન શકે કા પ્રાણી જી, રાગ ધરી રંગ ધરી પાયે લાગું, સૂત્ર અ મન આણી જી,અમૃત રસથી અધિક વખાણી, Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫૧ જીવદયા પટરાણી જી ૫ ૩ ૫ પંચાંગુલી તુંહી જ પ્રત્યક્ષ, તુ હી જગમાં માતા જી, પહેરી ચરણા ચાળી કાળી, અધર વિરાજે રાતા જી,સ્વ ભવન સિંહાસન બેઠી, તુ હી દેવી વિખ્યાતા જી,સીમંધર શાસન રખવાળી, શાંતિકુશળ સુખસાતા જી ॥ ૪ ॥ अथ दशत्रिक वगेरेनी स्तुति નિસીહિ ત્રણ પ્રદક્ષિણા ત્રણ, પ્રણામ ત્રણ કરીએ જી, ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવિજે જી, ત્રણ દિશિ વ જિન જુએ, ભૂમિ ત્રણ પૂજે જી, આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન ચૈત્યવંદન ત્રણ કીજે જી ॥ ૧ ॥ પહેલે ભાવજન દ્રવ્યજિત ખીજે, ત્રીજે એક ચૈત્ય ધારા જી, ચેાથે નામજિન પાંચમે સવ, લેાકચૈત્ય જીહારા જી, વિહરમાન અે જિનવદા, સાતમે નાણુ નિહાલા જી, છઠ્ઠું સિદ્ધ વીર ઉજ્જિત અષ્ટાપદ, શાસન સુર સભા। ૭ । ૨। શક્રસ્તવમાં દેય અધિકાર, અરિહંત ચેઇયાણું ત્રીજે જી,ચાવીસત્થામાં દાય પ્રકાર, શ્રુતસ્તવ દાય લીજે જી, સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ ખારે અધિકારા જી, જીતનિયુક્તિમાંહે ભાખ્યા તેહમાંહે વિસ્તારા જી ॥૩॥ તાલ પાન ભાયણ Page #109 -------------------------------------------------------------------------- ________________ વાણહ, મેહણ એક ચિત્ત ધારે જી, થુંક લેખમવડીનીતિ લઘુનીતિ જુવટે રમવું વારો છે, એ દશે આશાતના મેટી વરજે જિનવર કરે છે, ક્ષમાવિજયજિન એપરે જપ,શાસન સુરસંભારો ઝાઝા नंदीश्वर द्वीपनी स्तुति નંદીશ્વર દ્વીપ સંભારું, બાવન ચેમુખ જિનવર જુહારું; એકે એકે એકસે ચોવીશ, બિંબ ચોસડસય અડતાળીશ છે ૧ દધિ મુખ ચાર રતિ કર આઠ, એક અંજનગિરિ તેરે પાઠ; ચઉદિશિના એ બાવન જુહારું, ચાર નામ શાશ્વત સંભારું ને ૨ સાતદ્વીપ તિહાં સાગર સાત, આઠમો દ્વીપ નંદીશ્વર વાત એ કેવળીએ ભાખ્યું સાર, આગમ સાંભળે જય જયકાર છે ૩ો પહેલો સુધર્મા બીજો ઈશાન, આઠ આઠ અગ્ર મહિષીનાં સ્થાન, સોળ પ્રાસાદ તિહાં વાંધીજે, શાસનદેવી સાનિધ્ય કાકા अध्यात्मनी स्तुति - વીતરાગ અરિહંત પૂજીએ, કેવળજ્ઞાનદર્શન લીજીએ, કર્મકલંક સબ પરિહરીએ નિષ્કલંક સિદ્ધિ વધુ વરીએ૧ભેદ જ્ઞાની અનુભવી Page #110 -------------------------------------------------------------------------- ________________ આતમા, નિજપરભિન્ન મહાતમા,ક્ષપકશ્રેણિ આરેહણ ધ્યાનારમા, સબ જૈન થયા સિદ્ધાતમાં રા ષટદવ્ય વસ્તુને લખી, ગુણ પર્યાય સ્વભાવ લક્ષણ લખી, પર પાંચ અજીવ અકારણી, આત્મજ્ઞાની ધર્મધારણી છે ૩ છે એહી દેવ પરમાતમ કીજીએ, સેવે સુરનર ઇદ મન રીજીએ, તિહાં જ્ઞાન શીતલ જસ લીજીએ, પરમાનંદમય રસ પીજીએ ૪, श्री सुमतिनाथनी स्तुति મોટા તે મેઘરથ રાયરે, રાણી સુમંગલા, સુમતિનાથજિન જન્મીઆ એ, આસન કયું તામ રે, હરિમન કંપીયા, અવધિજ્ઞાને નિરખતા એ, જાણ્યું જન્મ જિસુંદરે, ઊડ્યા આસનથકી,સાત આઠ ડગ ચાલીઆ એ, કરજેડી હરિ તામ રે, કરે નમુથુણું, સુમતિનાથના ગુણ સ્તવે એ ૧. હરિણેગમેષી તામરેદ્રતડીયા,ઘંટાસુઘોષા વજડાવીયા એ,ઘંટા તે બત્રીસ લાખ રે, વાગે તે વેળા, સુરપતિ સહક આવીયા એ રચ્યું તે પાલક વિમાનરે લાખ જેજનતણું, ઊંચું જોજન પાંચસે એ,હરિ બેસી તે માંહિ રે, આવે વાંદવા,જિન 2ષભાદિક વંદીઆ આરા હરિ આવે મૃત્યુ લેકરે, સાથે સુર બહુ, કેતા ગજ Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચડ્યા એ, ગરુડ ચડ્યા ગુણવંત રે, નાગ પલાણીયા, સુરમલી જિનઘર આવીયા એ, ત્રણ પ્રદક્ષિણા દેઈ, પ્રણમી મંગલા, રત્નકુક્ષિ તારી સહી એ, જમ્યા સુમતિજિણંદ રે, ત્રણ જ્ઞાન સહિત, ધન્ય વાણી જિન” તણી એ છે ૩પંચરૂપ કરી હાથ રે, ઇંદ્ર તેડીઆ, ચામર વજે દોય હરિ એ, એક હરિ છત્ર ધરંત રેવજ કરે ગ્રહી, એક હરિ આગળ ચાલતા એ, આવ્યા મેરશગે રે, પાંડકવન જિહાં, નવરાવી ઘર મૂકીઆ એ, જલ તું બરુદેવ રે, મહાકાલી જક્ષિણી, ઋષભ કહે રક્ષા કરે એ મકા सिद्धाचळनी स्तुति શત્રુંજય સાહેબ પ્રથમ નિણંદ, નાભિભૂપ કુલકમલ દિણંદ, મરુદેવીને નંદ; જસ મુખ સોહે પૂનમચંદ, સેવા સારે ઇંદ્ર નરિદ્ર, ઉમૂલે દુખદંદ, વાંછિત પૂરણ સુરતરુ કંદ, લંછન જેહને સુરભિનંદ, ફેડે ભવભય ફંદ, પ્રણમે જ્ઞાનવિમલ સૂરદ, જેહના અહોનિશ પદ અરવિંદ, નામે પરમાનંદ ના શ્રી સીમંધર જિનવર રાજે, મહાવિદેહે બાર સમાજે, ભાવે એમ ભવિકાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિ જે, એહ ભરત માં એ છાજે, ભવજલ તરણ Page #112 -------------------------------------------------------------------------- ________________ જહાજે, અનંત તીર્થંકર વાણી ગાજે, ભવિમન કેરા સંશય ભાંજે, સેવક જનને નિવાજે, વાજે તાલ કંસાલ પખાજે, ચૈત્રી મહોત્સવ અધિક દીવાજે, સુરનર સજી બહ સાજે છે રો રાગ દ્વેષ વિષ ખીલ મંત, ભાંજી ભવભય ભાવઠ ભ્રાંત ટાલે દુઃખ દુરંત સુખસંપત્તિ હોય જે સ્મરંત,ધ્યાયે અહોનિશ સઘલા સંત, ગાયે ગુણ મહંત, શિવસુંદરી વશ કરવા તંત, પાપતાપ પીલણ એ જત, સુણિએ તે સિદ્ધાંત, આણિ મોટી મનની ખાંત, ભવિયણ ધ્યા એકચિત્ત, રાન વેલાઉલ હું તારા આદિ જિનેસર પદ અનુસરતી, ચતુરંગુલ ઊંચી રહે ધરતી, દુરિત ઉપદ્રવ હરતી, સરસ સુધારસ વયણ ઝરંતી, જ્ઞાનવિમલગિરિ સાનિધ્ય કરંતી, દુશમન દુષ્ટ . દવંતિ, દાડિમ પકવ કલી સમદંતી, તિગુણ ઈહિ રાજી પંતી, સમકિત બીજ વપંતી, ચરી સુરી સુંદરી હુંતી, ચૈત્રી પૂનમદિને આવંતી, જય જયકાર ભણંતી છે सिद्धाचल स्तुति बीजी સવિ મલિ કરી આવે, ભાવના ભવ્ય ભાવે, વિમલગિરિ વધાવે, મતીયાં થાલ લાવે, જે હોય Page #113 -------------------------------------------------------------------------- ________________ શિવ જા, ચિત્ત તો વાત લાવે ન હોય દુશમન દા, આદિ પૂજા રચાવો ના શુભ કેશર ઘેલી, માંહે કપુર ચોલી, પહેરી સિત પટોલી, વાસી ગંધધુલી, ભરી પુષ્કરનેલી, ટાલીયે દુઃખ હેલી, સવિ જિનવર ટીલી, પૂછયે ભાવભેલી રા શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર, વલી મૂલસૂત્ર ચાર, નંદી અનુગ દ્વાર, દશપયન્ના ઉદાર, છેદ ષત્તિ સાર, પ્રવચન વિસ્તાર, ભાષ્યનિર્યુક્તિ સાર છે ૩ છે જયજય જયનંદા, જૈન દષ્ટિ સુરીંદા, કરે પરમાણુંદા, ટાલતા દુઃખ દંદા, જ્ઞાનવિમલ સુરીંદા, સામ્યમાનંદ કંદા, વરવિમલગિરીંદા, ધ્યાનથી નિત્ય ભદ્દા છે ૪ अथ आदीश्वरनी स्तुति આદિ જિનવરરાયા, જાસ સેવન્ન કાયા, મરુદેવી માયા, ધોરી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિરાયા, મેક્ષ નગરે સિધાયા ૧ છે સવિ જિન સુખકારી, મેહ મિથ્યા નિવારી. દુર્ગતિ દુઃખ ભારી, શેક સંતાપવારી, શ્રેણક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીયે નરનારી, જે વિશ્વોપકારી છે જેમાં સમવસરણ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૭ બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપ પછઠ્ઠા, ઇંદ્ર ચંદ્રાદિ દીઠા, દ્વાદશાંગી વરિ, ગુંથતા ટાલે રિ, ભવિજન હોય હિë, દેખી પુણ્ય ગરિ ૩ સુર સમકિતવંતા, જેહ ધે મહંતા, જેહ સજ્જન સંતા, ટાલીયે મુજ ચિંતા, જિનવર સેવંતા, વિઘ વારે દૂરંતા, જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખ દિતા | ૪ अथ महावीरस्वामीनी स्तुति ગૌતમ બોલે ગ્રંથ સંભાલી. એ દેશી. વીર જગત્પતિ જન્મ જ થાવે, નંદન નિશ્ચિત શિખર રહા, આઠ કુમારી ગાવે અડગજદંતા હેઠે વસાવે, ચકગિરિથી છત્રીશ જાવે, દ્વીપ રૂચક ચઉભાવે; છપ્પન્ન દિગકુમરી ફુલરાવે, સૂતિકરમ કરી નિજ ઘર પાવે, શક સુઘોષા વજા, સિંહનાદ કરી જ્યોતિષી આવે, ભવન વ્યતર શંખ પડતું મિલાવે, સુરગિરિ જન્મ મલ્હાવે છે ૧ મે 2ષભ તેર શશિ સાત કહીજે, શાંતિનાથ ભવ બાર સુણજે, મુનિસુવ્રત નવ કીજે; નવ નેમીશ્વર નમન કરજે, પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે, અજિ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તાર્દિક જિન શેષ રહીજે, ત્રણ ત્રણ ભવ સલે વીજે, ભવ સકિતથી ગણીજે, જિન નામ બધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપ ખંતી ધરીજે, જિનપદ ઉદયે સીઝે ॥ ૨ ॥ આચાર`ગ આદે અંગ અગ્યાર, ઉવવાઇ આદે ઉપાંગ તે ખાર, દશ પયજ્ઞા સાર; છ છેદ સૂત્ર વિચિત્ર પ્રકાર, ઉપગારી મૂલ સૂત્ર તે ચાર, નદી અનુયાગ દ્વાર; એ પીસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર, વિષયભુજ ગિનીવિષ અપહાર, એ સમેા મંત્ર ન કા સંસાર, વીરશાસન જયકાર ૫ ૩ ૫ નકુલ બીજોરું દાય કર ઝાલી, માતંગસુર શામકાંતિ તેજાલી, વાહન ગજ શુંઢાલી;સિંહ ઉપર બેઠી રહીયાલી, સિદ્ધાયિકા દેવી લટકાલી, હિર તાભા ચાર ભુજાલી, પુસ્તક અભયા જિમણે ઝાલી, માતુલિંગને વીણા રસાલી, વામ ભુજા નહી... ખાલી, શુભ ગુરુ ગુણ પ્રભુ ધ્યાન ધટાલી, અનુભવ નેહશુ દેતી તાલી, વીર વચન ટકશાલી ॥ ૪ ॥ ऋषभदेव स्वामीनी स्तुति ત્ર્યાસી લાખ પૂરવ ધર વાસે, વસીયા પરિકર યુક્તા જી, જન્મ થકી પણ દેવ તરુ ફલ, ક્ષીરાધિ Page #116 -------------------------------------------------------------------------- ________________ જલ ભોકતા છે; મઈ સુઅ હિનાણે સંજુર,નયણ વયણ કજ ચંદા જી, ચાર સહસસ્તું દીક્ષા શિક્ષા, સ્વામી શ્રીષભજિીંદા જી ના મનપચૈવ તવ નાણ ઉપવું, સંયતલિંગ સહાવા છે, અઢીદ્વિીપમાં સન્નિપંચેંદ્રી,જાણે મને ગત ભાવા છે; દ્રવ્ય અનંતા સૂક્ષ્મતીછી, અઢારસેંખિત્ત ઠાયા ; પલિયઅસંખમભાગ ત્રિકાલિક, દ્રવ્ય અસંખ્ય પર જાયા છે મારા ત્રષભ જિણેસર કેવલ પામી, સ્પણ સિંહાસન ઠાયા છે,અનભિલાય અભિલાય અનંતા, ભાગ અનંતઉચરાયા છે, તાસ અનંતમે ભાગે ધારી ભાગ અનંત સૂત્ર જી; ગણધર રચીયા આગમ પૂછ, કરીએ જન્મ પવિત્ર છે૩ગોમુખ જક્ષ ચકકેસરી દેવી, સમકિતશુદ્ધ સુહાવે ,આદિદેવની સેવ કરંતી, શાસન ભ ચઢાવે છે, શ્રદ્ધા સંયુત જે વ્રતધારી, વિઘન તાસ નિવારે જી, શ્રી શુભવીર વિજય પ્રભુ ભગતે, સમરે નિત્ય સવારે છ ૪ો સ્તુતિ સમાપ્ત Page #117 -------------------------------------------------------------------------- ________________ અથ સ્તવન સંગ્રહ बीज तिथिनुं मोटुं स्तवन ઢાળ ૧ લી ( દેશી સુરતી મહિમાની ) સરસવચનરસ વરસતી, સરસતી કળા ભડાર; આજ તણા મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર માઝાર; ॥ ૧ ॥ જ બુદ્વીપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન, વીર જિંદ સમાસર્યાં, વાંદવા આવ્યા રાજન ! ૨ ૫ શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણ ડાય; પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય ॥ ૩ ॥ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દીએ જિનરાય; કમળસકેામળ પાંખડી, એમ જિન હૃદય સાહાય ॥ ૪ ॥ શશિ પ્રગટે જિમ તે દિને, ધન્ય તે દિન સુવિહાંણ; એકમને આરાધતાં, પાંમે પદ નિર્વાણ ।। ૫ ।। ઢાળ ૨ જી કલ્યાણક જિનનાં કહું, સુણ પ્રાણીજી રે; અભિનંદન અરિહંત,એ ભગવંત ભવી પ્રાણીજીરે; માધ સુદિ બીજને દિને,સુણ પામ્યા શિવસુખ સાર, હરખ અપાર, વિ૰ા વાસુપૂજ્ય જિન ખારમા, Page #118 -------------------------------------------------------------------------- ________________ સુણ એહજ તિથે નાણ, સફળ વિહાણ, ભવિ. અષ્ટ કર્મ ચૂરણ કરી, સુણ અવગાહન એક વાર મુક્તિ મેઝાર ભવિ. ૨ અરનાથ જિનાજી નમું સુણ અષ્ટાદશમા અરિહંત, એ ભગવંત, ભવિ. ઉજજવળ તિથિ ફાગણની ભલી, સુણ૦ વરીયા શિવવધુ સાર, સુંદરનાર ભવિ છે ૩. દશમા શીતળ જિનેશ્વર, સુણ પરમપદની એ વેલ, ગુણની ગેલ, ભવિ, વૈશાખ વદિ બીજને દિને, સુણ મૂક્યો સરવે એ સાથ, સુરનર નાથ, ભવિ૦ | ૪ | શ્રાવણ સુદની બીજ ભલી; સુણo સુમતિનાથ જિનદેવ, સારે સેવ, ભવિ૦ એણિતિથિએ જિનજીતણું સુણ કલ્યાણક પંચેસાર, ભવને પાર ભવિ છે પો ઢાળ ૩ જી. જગપતિજિન ચોવીશમોરે લાલ, એ ભાખે અધિકાર રે ભાવિકજન, શ્રેણિક આદે સહ મળ્યારે લાલ,શક્તિતણે અનુસાર રે ભાવિકજન, ભાવ ધરીને સાંભળો રે લાલા ૧ દોય વરસ દય માસની રે લાલ, આરાધો ધરી ખંત રે; ભવિક ઉજમણું વિધિ યું કરે રે લાલ, બીજ તે મુક્તિ મહંત રે, ભવિક ભાવારા માર્ગ મિથ્યા દૂરે તજે રે લોલ, Page #119 -------------------------------------------------------------------------- ________________ આરાધ ગણના થાક રે, ભવિકo વીરની વાણી સાંભળી રેલાલ, ઉછરંગ થયો બહ લેક રે ભવિક ભાવ રા એણિ બીજે કઈ તયારે લાલ, વળી તરશે કરશે સંગ રે, ભવિક શશિસિદ્ધિ અનુમાનથી રે લાલ, શૈલ નાગધાર અંક રે, ભવિકટ ભાવ છે અષાડ સુદિ દશમી દિને રે લાલ, એ ગાયે સ્તવન રસાળ રે, ભવિક નવલવિજય સુપસાયથી રે લાલ, ચતુર ને મંગળ માલ રે ભવિકo ભાવ આપો कळश એમ વીરજિનવર, સયલ સુખકર ગાયો અતિ ઉલટ ભરે, અષાડ ઉજવળ દશમી દિવસે, સંવત અઢાર અઢેતરે બીજ મહિમા એમ વર્ણવ્ય, રહી સિદ્ધપુર ચેમાસ એ, જેહ ભવિક ભાવે સુણ ગાવે, તસ ઘર લીલવિલાસ એ છે ૧ ज्ञानपंचमीनुं स्तवन ઢાળ ૧ લી દેશી રશીઆની પ્રણમી પાર્શ્વ જિનેશ્વર પ્રેમશું, આણી ઉલટ અંગ ચતુરનર, પંચમી તપ મહિમા મહિઅલ ઘણે Page #120 -------------------------------------------------------------------------- ________________ કહેશું સુણજો રે રંગ. ચાલો ભાવ ભલે પંચમી તપ કીજીએ, ઉપદેસે હૈ શ્રી નેમીસ્વરુ, પંચમી કરજેરે તેમ. ચ૦ ગુણમંજરી વરદત્ત તણી પરે, આરાધે ફળ જેમ. ચ૦ ભાવ છે ર છે જબુદ્ધીપે ભરત મનેહર, નયરી પદમપુર ખાસ. ચ૦ રાજા અજિતસેનાભિધ તિહાં કણે, રાણી ચમતી. તાસ. ચ૦ ભાઇ છેડા વરદત્ત નામે હા કુંવર તેહન, કેઢે વ્યાપીરે દેહ. ચ૦ નાણુ વિરાધીને કર્મ જે બાંધીઉં, ઉદયે આવ્યું રે તેહ. ચ૦ ભાવનાકા તેણે નયરે સિંહદાસ ગ્રહી વસે, કપૂરતિલકા તસ નાર, ચ૦ તસ બેટી ગુણમંજરી રેગિણી, વચને મૂંગી અપાર, ચ૦ ભાવ છે પા ચઉનાણી વિજયસેન સૂરીશ્વરૂઆવ્યાતિણ પુર જામ ચ૦ રાજા શેઠ પ્રમુખ વંદન ગયા, સાંભળી દેશના તામ. ચ૦ ભાવ છે ૬ એ પૂછે તિહાં સિંહદાસ ગુરુ પ્રત્યે, ઉપન્ય પુત્રીને રાગ. ચ૦ થઈ મૂંગી વલી પરણે કો નહીં, એ ક્યા કર્મનો ભોગ ચ૦ છે ૭. ગુરુ કહે પૂરવ ભવ તમે સાંભળો, ખેટક નાયરે વસંત ચ૦ શ્રી જિનદેવ તિહાં વ્યવહારીઓ,સુંદરી ગૃહિણને કંત. ચ૦ ભાવ છે ૮ બેટા પાંચ થયા હવે તેહને, પુત્રી અતિ ભલી ચાર. ચ૦ ભણવા મૂકયા પાંચે પુત્રને, પણ ચપળ અપાર ચ૦ ભાવ છે ૯ છે Page #121 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ૨ જી (શીરેહને શેલે હે કે—એ દેશી.) તે સુત પાંચે હો કે, પઢણ કરે નહીં, રમતમતાં હો કે, દિન જાયે વહી. શીખવે પંડિત હે કે, છાત્રને રીશ કરી; આવી માતાને હા કે, કહે સુત રૂદન કરી લે છે માતા અધ્યારૂ હો કે, અમને મારે ઘણું, કામ અમારે હો કે નહીં ભણવા તણું. શંખણી માતા હો કે, સુતને શીખ દીએ ભણવા મત જજે હોકે, શું કંઠશેષ કી રાા તેડવા તુમને હો કે, અધ્યારુ આવે; તે તસ હણજે કે, પુનરપિ જિમ નાવે, શીખવી સુતને હો કે, સુંદરીએ તિહાં પાટી પોથી હો કે, અગ્નિમાં નાંખી દીયાં . ૩. તે વાત સુણીને હો કે, જિનદેવ બોલે ઈસ્યું, ફીટ રે સુંદરી હો કે, કામ કર્યું કીસ્યુ મૂરખ રાખ્યા હે કે, એ સર્વ પુત્ર તુમે; નારી બેલી છે કે, નવિ જાણું અમે એક મૂરખ મોટા હો કે, પુત્ર થયા જ્યારે; ન દીયે કન્યા હો કે, કોઈ તેહને ત્યારે, કંત કહે સુણ હો કે, એ કરણી તુમચી; વયણ ન માન્યાં હો કે, તે પહેલાં અમચાં છે પ છે એમ વાત સુણીને હો કે, સુંદરી કેધે ચડી, પ્રીતમ સાથે હો કે, અમદા અતિહી વઢી, કંતે મારી હોકે, Page #122 -------------------------------------------------------------------------- ________________ તિહાંથી કાળ કરી, એ તુમ બેટી હો કે, થઈ ગુણ મંજરી ૬ પૂર્વ ભવે એણે હા કે, જ્ઞાન વિરાધીઉં, પુસ્તક બાળી હો કે, કર્મ જે બાંધીઉં, ઉદયે આવ્યું હતું કે, દેહે રાગ થયે, વચને મૂંગી હો કે, એ ફળ તાસ લહ્યો છે ૭૫ ઢાળ ૩ જી. લલનાની નિજ પૂરવ ભવ સાંભળી,ગુણમંજરીએ ત્યાંહી લલના જાતિસ્મણ પામીયું, ગુરુને કહે ઉત્સાહ, લલના, ભવિકા જ્ઞાન અભ્યાસીએ આવા જ્ઞાન ભલે ગુરુજીત, ગુણમંજરી કહે એમ,લલના શેઠ પૂછે ગુરુને તિહાં, રોગ જાવે હવે કેમ,લલના ભ. શેરા ગુરુ કહે હવે વિધિ સાંભળે, જે કહ્યો શાસ્ત્રમઝાર, લલના કાર્તિક સુદિ દિન પંચમી, પુસ્તક આગળ સાર, લલના ભવિ. મેરા દવે પંચ દીવટ તણે, કીજીએ સ્વસ્તિક સાર, લલના નમૂનાણસ્સ ગુણણું ગુણો, ચૌવિહાર ઉપવાસ, લલના ભ. પડિકમાં દોય કીજીએ,દેવવંદન ત્રણકાળ,લલના પાંચ વરસ પાંચ માસની, કીજીએ પંચમી સાર, લલના ભ. પો તપ ઉજમણું પારણે, કીજીએ વિધિને પ્રપંચ, લલના પુસ્તક આગળ મૂકવાં, સઘળાં વાનાં પાંચ, લલના ભવિ. ૬ પુસ્તક Page #123 -------------------------------------------------------------------------- ________________ ઠવણી પુંજણી, નવકારવાળી પ્રત, લલના લેખણ ખડિયા દાભડા, પાટી કવલી જુક્ત લલના ભ૦ પાણા ધાન્ય ફળાદિક ઢોઈએ, કીજીએ જ્ઞાનની ભક્તિ, લલના ઉજમણું એમ કીજીએ, ભાવથી જેહવી શક્તિ, લલના ભ૦ ૮ ગુરુવાણું એમ સાંભળી, પંચમી કીધી તેહ, લલના ગુણમંજરી મૂંગી ટળી, નીરોગી થઈદેહ, લલના ભ, ૯ ઢાળ ૪ થી (યાદવરાય જઈ રહ્યો–એ દેશી) રાજા પૂછે સાધુને રે, વરદત્ત કુમરને અંગ; કોઢ રાગ એ કિમ થયો રે, મુજ ભાખો ભગવંત સદ્દગુરુજી ધન્ય તમારું જ્ઞાન ૧ ગુરુ કહે જંબુદ્વીપમાં રે, ભરતેં શ્રીપુરગામ વસુનામા વ્યવહારીઓ રે, દેય પુત્ર તસ નામ. સદ્દરા વસુસારને વસુદેવજી રે, દીક્ષા લીએ ગુરુ પાસ; લધુ બંધવ વસુદેવને રે, પદવી દીએ ગુરુ તાસ, સ૬૦ છે ૩૫ પંચશત અણગારને રે, આચારજ વસુદેવ; શાસ્ત્ર ભણાવે ખંતસુ રે, નહિ આળસ નિત્યમેવ. સ૬૦ છે કે એક દિન સૂરિ સંથારીઆ રે, પૂછે પદ એક સાધ; અર્થ કહીઓ તેહને વળી રે, આવ્યે બીજે સાધ, સ૬૦ પો એમ બહુ મુનિ પદ પૂછવા રે, Page #124 -------------------------------------------------------------------------- ________________ એક આવે એક જાય; આચારજની ઊંધમાં રે, થાય અતિ અંતરાય. સદ્દo | ૬ સૂરિ મને એમ ચિંતવે રે, ક્યાં મુજ લાગ્યું પાપ શાસ્ત્ર મેં એ અ ભ્યાસી રે, તે એટલો સંતાપ. સદ્દો છો પદ ન કહું હવે કેહને રે, સઘળાં મૂકું વિસાર, જ્ઞાન ઉપર એમ આણીઓરે, ત્રિકરણધ અપાર, સ૬૦ છે ૮ બાર દિવસ અણબોલીયા રે, અક્ષર ન કહ્યો એક; અશુભ ધ્યાને તે મરી રે, એ સુત તુજ અવિવેક. સદ્ ૯ ઢાળ પામી (મુખને મરકલડે–એ દેશી) વાણી સુણી વરદત્તે છે, જાતિ સ્મરણ લહ્યું; નિજ પૂર્વભવ દીઠે છે, જેમ ગુરુએ કહ્યું; વરદત્ત કહે તવ ગુરુને જી, રાગ એ કેમ જાવે; સુંદર કાય હોવે છે, વિદ્યા કેમ આવેલા ભાખે ગુરુજી ભલી ભાત જી, પંચમી તપ કરે; જ્ઞાન આરાધો રંગે છે, ઉજમણું કરેલું વરદત્તે તે વિધિ કીધી છે, રોગ દરે ગયે ભુક્ત ભેગી રાજ્ય પાળી છે,અંતે સિદ્ધ થયે મેરા ગુણમંજરી પરણાવી જી, શાહ જિનચંદ્રને; સુખ ભોગવી પછી લીધું છે,ચારિત્ર સુમતિને ગુણમંજરી વરદત્ત જી,ચારિત્ર પાળીને વિજય વિમાને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પહોંચ્યાં જી, પાપ પ્રજાળીને ॥ ૩ ॥ ભાગવી સુર સુખ,તિહાંથી છ રવિયા દેાય સુરા; પામ્યા જંબૂવિદેહે જી, માનવ અવતારા, ભાગવી રાજ્ય ઉદારાજી, ચારિત્ર લીએ સારા; હુવા કેવળજ્ઞાની જી, પામ્યા ભવપારા ૫ ૪૫ ઢાળ ૬ ઠ્ઠી ( ગિરિથી નદી ઊતરે ફૈ લાલ–એ દેશી ) જગદીશ્વર નેમીસરુ રે લાલ, એ ભાખ્યા સ’અધ રે સેાભાગી લાલ ખારે પદા આગળે રે લાલ, એ સઘળા પ્રબંધ રે. સા॰ ॥ ૧ ॥ પંચમી તપ કેરવા ભણી રે લાલ, ઉત્સુક થયા બહુ લોક રે. સા મહાપુરુષની દેશના રે લાલ, તે કિમ હાવે ફાક રે. સા॰ ॥ ૨ ॥ કાર્તિક સુદિ જે પંચમી રે લાલ, સૌભાગ્યપંચમી નામ રે. સા॰ સૌભાગ્ય લઈ એ એહથી રે લાલ, ફળે મનવંછીત કામ રે. સા॰ un સમુદ્રવિજય કુલસેહરા રે લાલ, બ્રહ્મચારી શિરદાર ૨. સા॰ માહનગારી માનિની રે લાલ, રૂડી રાજુલ નાર રે. સા॰ ॥૪॥ તે નવ પરણી પદ્મિણી રે લાલ, પણ રાખ્યા જેણે રંગ રે. સા॰ મુક્તિમહેલમાં એહુ મળ્યાં રે લાલ, અવિચળ જોડ અભ`ગ રે. સા ॥ ૫ ॥ તેણે એ મહાત્મ્ય ભાખીયા રે લાલ, Page #126 -------------------------------------------------------------------------- ________________ પાંચમને પ્રગટ રે. સે. જે સાંભળતાં ભાવશું રે લેલ, શ્રી સંઘને ગહગહ રે. સોભા છે ૬. कळश એમ સયળ સુખકર સયળ દુખહર, ગાયો નેમિ જિણેસ, તપગચ્છ રાજ વડ દિવાજ, વિજયાનંદ સૂરિસર, તસચરણપદ્મપરાગમધુકર કેવિદકુંવરવિજયગણીતસ શિષ્ય પંચમીસ્તવન ભાખે, ગુણવિજય રંગે મુનિ ૭ एकादशी स्तवन ઢાળ ૧ લી (ચંદ્રાવલાની દેશી) દ્વારિકા નગરી સાસરે બાવીશમેજિનચંદ, બે કર જોડી ભાવશું રે, પૂછે કૃષ્ણનરિંદ-પૂછે કૃષ્ણ નરિંદ વિવેકે સ્વામી અગીઆરસ માની અનેકે તેહ તણે કારણ મુજ દાખે, મહિમા તિથિને યથાર્થ ભાખે છે. જિર્ણદજી રે ૧છે નેમિ કહે કેશવ સુણે રે પર્વ વડું છે એહકલ્યાણક જિનનાં કહ્યાંરે, Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૦. દોઢસે એણે દિન જેહ, દોઢસે એણે દિન સૂત્રપ્રસિદ્ધાં,કલ્યાણક દશ ક્ષેત્રનાં લીધાં, અતીત અનાગતને વર્તમાન, સર્વ મળી દોઢસો તસ માન. જી. પરા કલ્પવૃક્ષ તરુમાં વડો રે, દેવમાંહે અરિહંત, ચક્રવતી નૃપમાં વડો રે, તિથિમાં તિમ એ હુંત, તિથિમાં તિમ એ હંત વડે ભેદે કર્મ સુભટને ઘેરે મન આરા શિવપદ આપે,સંકટ વેલતણા મૂળ કાપે. જી મારા અહીરત પોષહ કરી રે મૌન તપ ઉપવાસ, અગીઆર વરસ આરાધીએ રે, વળી અગીયારહ માસ, વળી અગીયારહ માસ જે સાધે, મનવચ કાયે શુદ્ધ આરાધે, ભવ ભવ સુખીઆ તે નર થાશે, સુવ્રત શેઠ પરે ગવરાશે. જી કો કૃષ્ણ કહે સુવ્રત કીસ્યો રે કેમ પાયે સુખ શાત, નેમિ કહે કેશવ સુણો રે સુવ્રતને અવદાત, સુવ્રતનો અવદાત વખાણું, ધાતકીખંડ વિજયપુર જાણું, પૃથ્વીપાળ તિહાં રાજા વિરાજે, ચંદ્રાવતી રાણી તસ છાજે. જી એ પો વાસ વસે વ્યવહારીઓ રે સુર નામે તિહાં એક, સદગુરુ મુખે એક દિન ગ્રહી રે અગીઆરસ સુવિવેક–અગીઆરસ સુવિવેકે લીધી; રૂડી ઉજમણાની વિધિ કીધી; પેટશૂળથી મરણ લહીને પહોંચે અગીઆરમે સ્વર્ગ વહીને. જી છે ૬ મે એકવીશ સાગર તણું રે, પાળી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૧ નિરુપમ આય, ઉપજ્યું જિહાં તે કહું રે, સુણો જાદવરાય—ગુણો જાદવરાય એક ચિત્તે, સૌરીપુરી વસે શેઠ સમૃદ્ધિદત્ત, પ્રીતીમતી તસ ધરણીને પેટે, પુત્રપણે ઉપજ્યા પુણ્ય ભેટેજી, જીરાણા જન્મ સમયે પ્રગટ હુવા રે ભૂમિથી સબળ નિધાન, ઉચિત જાણી તસ થાપી`રે, સુવ્રત નામ પ્રધાન, સુવ્રત નામ ડબ્લ્યુ માયતાયે, વાધ્યેા કુમર કળાનિધિ થાયે; અગીઆર કન્યા વચ્ચે સમજોડી, અગીઆર હાય ધર સુવણ કાડીજી. જીના વિલસે મુખ સંસારનાં રે દેણુ દક સુર જેમ, અન્ય દિવસ સહગુરુ મુખે રે, દેશના નિપુણી એમ, દેશના નિસુણી એમ મહાતમ, બીજ પ્રમુખ તિથિએ અતિ ઉત્તમ, સાંભળીને ઇહાપાહ કરતે, જાતિસ્મરણ લલ્લું ગુણવ તે જી. જી ગાલા કરજોડી સુવ્રત એમ ભણે રે, વરસ દિવસમાં સાર; દિવસ એક મુજ દાખવા રે જેહથી હાય ભવપાર, જેહથી હાય ભવપાર તે દાખા, ગુરુ કહે મૌનએકાદશી રાખા, તહત્તી કરી વિધિશું આરાધે, માગશર સુદિ એકાદશી સાથે. જી. ૫૧૦ના શેઠને સુખીયા દેખીને રે,જન કહે એ ધમ સાર પ્રેમ સહિત આરાધતાં રે, કાંતિવિજય જયકાર, કાંતિવિજય જયકાર સદાઈ, નિત્ય નિત્ય સંપદા હાઈ સવાઇ, એતિથિ સકલતણે મનભાવી, પહેલી ઢાળ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કહી સુખદાઈ જી. જી૧૫ ઢાળ ૨ જી એક દિવસે શેઠ સુવ્રત પસહ ધરે,સહકુટુંબે રે રાયણી સમય કાઉસગ્ગ કરે, તવ આવ્યો રે ચરલેવા ધન આંગણે, કશી બાંધે રે ધનની ગાંસડી તëણે ગુટક–તક્ષણે બાંધ્ય દ્રવ્ય બહલ, શિર ઉ પાડી સંચરે, તવ દેવ શાસનતણે થંભ્યા ચોર અને તિચિંતા કરે, દીઠા પ્રભાતે કેટવાળ, બાંધીયા રાયને, વધ હકમ દીધો રાયે તવ તિહાં, શેઠ આવ્યા ધાઈને ૧રા નૃપ આગળ રે શેઠ મૂકી તિહાં ભેટછું, છોડાવ્યું રે ચેર સહુનું બંધણું, જગ વાધ્ય રે મહિમા શ્રી જિનધર્મને, કેઈ છેડે રે મિથ્યાત્વ મારગ ભર્મન, ગુટક–મિથ્યાત્વમારગ તજીપુરજન જૈન ધર્મ અંગીકરે, એક દિવસ ધગ ધગ કરત ઉદ્દભટ અગ્નિ લાગે તિણે પુરે, બાળ મંદિર હાટ સુંદર લેક નાઠા ધસમસી, સહકુટુંબ પૌષધ સહિત તીર્ણ દિન શેઠ બેડ઼ા સમરસી.૧૩ જન બોલે રે શેઠ સલુણ સાંભળો; હઠ કાં કરેરે નાસે અગ્નિમાં કાં બળે, શેઠ ચિંતવે રે, પરિષહ સહશું તે સહી, વ્રત ખંડન રે એણે અવસરે કરવું નહિ, ગુટકનહિ યુક્ત મુજને વ્રત વિલોપન એમ રહ્યો દઢતા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ગ્રહી, પુર બન્યું સઘળું શેઠના ઘર હાટ તે ઉગમાં સહી, પુરલાક અચિરજ દેખી સધળા, અતિ પ્રશંસે દઢપણેા, હવે શેઠ સંગ્રહ કરે રૂડા ઊજમણું કરવા તણેા.૫૧૪ા મુક્તાફળ રે મણીમાણીકચને હીરલા, પીરાજા રે વિઠ્ઠમ ગેાલક અતિભલા, સુવર્ણાદિક રે સપ્તધાતુ મેલે રૂડી,ક્ષીરાઇક રે પ્રમુખ વિવિધ અખર વલી, ત્રુટક–વળી ધાન્ય ને પકવાન્ન બહુવિધ ફળ ફૂલ મન ઊજળે,અગીઆર સંખ્યા એક એકની ડવે શ્રી જિન આગળે, જિન ભક્તિ મડ઼ે દુરિત ખંડે, લાભ લે નરભવ તણા, મહિમા વધારે સુવિધિ ધારે, ભવ સુધારે આપણા. ૧પા સાતે ક્ષેત્રે રે ખરચે ધન મન ઉલ્લુસી, સંઘપૂજા રે સ્વામી ભક્તિ કરે હસી, દીયે મુનિને રે જ્ઞાનાપગરણ શુભ મને, અગીઆરસ રે એમ ઉજવી તેણે સુન્નતે, ત્રુટક તેણે સુન્નતે એક દિવસ વાંઘા, સુરિજયશેખરગુરુ, સુણી ધ અનુમતિ માગી વ્રતની, લીએ સંયમ સુખકરુ, અગીઆર તરુણી ગ્રહી સંચમ તપ તપી અતિ નિમ ળું, લહી નાણુ કેવળ મુક્તિ પહેોંચ્યા લલ્લું સુખ ધન ઊજળું।૧૬। દાય શય છઠ રે, એક સેા અઠમ સાર રે, ષટમાસી રે, એક ચામાસી ચાર રે, ઇત્યાદિક રે સુવ્રત મુનિવર તપ કરે, અગીઆરસ રે, તિથિ સેવે મુનિ મન ખરે, ત્રુટક—મન ખરે પાળે શુદ્ધ સયમ, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૪ એક દિન એક ઋષિ તણે, થઈ ઉદર પીડા તેણે દિવસે, અછે સુવ્રત વ્રતપણે, એક દેવ વૈરી પૂર્વ ભવને ચળાવા આવ્યો . સહી, મુનિરાય સુવ્રત તણે અંગે, વેદના કીધી વહી ॥૧ા સમતા ધરી રે, નિથલ મેરુ પરે રહ્યો, સુર પરિસહ રે, સ્થિર થઈને સાસહ્યો, નિવ લાખે રે, મૌન સુવ્રત મુનિરાજીઓ, ઔષધપણ રે, સુર દાખ્યા પણ નવિ છીએ, ત્રુટક નિવ કી ઔષધ રાગ હેતે, અસુર અતિ કાપે ચઢા, પાટુ પ્રહારે હણ્યો ત્યારે મિથ્યામતિ પામે મઢચો, ઋષિ ક્ષપકશ્રેણી ચઢીએ કેવળ લહી મુકતે ગયા, એમ ઢાળ બીજી કાંતિ ભણતાં સકળ સુખ માંગલ થયા !! ૧૮ ૫ ઢાળ ૩ જી સુણીએ હૈ। જિન સુણીએ-એ દેશી. ભાખી હૈ। જિન ભાખી નેમિજિણંદ, એણીપરે હા જિન એણી પરે સુવ્રતની કથાજી, સહે હા જિન સહે કૃષ્ણ નરિંદ, છેદન હેા પ્રભુચ્છેદન ભવ ભયની વ્યથા ગા૧લા પદા હેા જિન પ દાલાક તે વાર, ભાવે હા તિહાં ભાવે અગીઆરસ ઉચરીજી, એહથી હા એમ એહુથી ભવિક અપાર, સહેજે હા Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ભવ સહેજે ભવસાગર તરીજી છે ૨૦ તારક હો જિન તારક ભવથી તાર, મુજને હે પ્રભુ મુજ નિગુણીને હિત કરીજી, તરસું હો જિન તરસું જે તપ સાધ, તુમચી હો પ્રભુ તુમચી તિહાં મેટીમ કીશીજી છે ર૧ છે સાચી હો જિન સાચી ચિત્ત અવધાર, કીધી હો એમ કીધી મેં તારી ચાકરીજી, દઈશ હો જિન દઈશ તું સમાધિ, એવડી હે જિને એવડી કાંઈ ગાઠીમ ઈશીજી છે રર છે છેહડો હો તુજ છેડો સાહ્યો આજ, મોટી હો જિન મોટી મેં આશા કરીજી, દીધા હો જિન દીધા વિણ મહારાજ, છુટીશ હો કેમ છૂટીશ કિમ વિણ દુખ હરીજી છે ૨૩ો ભવ ભવ હો જિન ભવભવ સરણું તુજ, હેજે હો જિન હાજે કહ્યું કે તું વળીજી, દેજે હો જિન દેજે સેવા મુજ, રંગે હે પ્રભુ રંગે પ્રણમું લળી લળીજી એ ર૪ છે ત્રીજી હો એહ ત્રીજી પૂરી થઈ ઢાળ, પ્રેમે હો એમ પ્રેમે કાંતિવિજય કહેજી નમતાં હો પ્રભુ નમતાં નેમિ દયાળ, મંગલ હો, ધરી મંગલ માલા મહમહેજી | ૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૬ कळश એમ સકલ સુખકર દુરિત ભયહર, ભવિકતરું નવજળધરુ, ભવતાપવારક જગતતારક, જ જિનપતિ જગગુરુ, સત્તરસે ઓગણોતેર વરસે, રહી ડભાઈ ચોમાસએ, સદિમાસ મૃગશર તિથિ અગીઆરસ રચ્ય ગુણ સુવિલાસએ છે ૧. થઈ થઈ મંગલ કોટી ભવના પાપ પડલ દૂરે હરે, જયવાદ આપે કીતિ થાપે સુજસે દશ દિશિ વિસ્તરે તપગછ નાયક વિજયપ્રભJર, શિષ્ય પ્રેમવિજય તણ, કહે કાંતિ સુણતાં ભાવિક ભણતાં પામીએ મંગલ અતિ ઘણે છે ૨ પદ્મવિજ્યજી કૃત श्री साधारण जिन कल्याणक स्तवन દુહા-પ્રણમી પાસ જિનેસર, સદગુરુને સુપસાય, પંચકલ્યાણકે ગાયશું સાધારણ જિનરાયાના અવન જન્મ વ્રત કેવલ, પંચમી વલી નિરવાણ, એક કલ્યાણક ગાયશું, હાય કલ્યાણ કલ્યાણ છે . નર નારી તે ધન્ય છે, જીણે કલ્યાણક દીઠ, તે સુરવર Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પણ ધન્ય જેણે, માચ્છવ કીધ ઉકી. ॥ ૩ ॥ એક કલ્યાણક જેણે દિને,તે દિન હાય અનંત; કલ્યાણક તેણે કારણે, કરીયે. સમકિતવત. ॥૪॥ આંખ મીચિ ઉધાડીએ, નહિં સુખ તેતિવાર; સુખીઆ ભિન્નમુહૂત લગે, નારક પણ હાય સાર. પપ્પા ઇંદ્ર ચેાસ આવે તિહાં, માચ્છવ કરવા કાંમ; કરી મેાચ્છવ સ્તવનાવલી, જાય નંદીશ્વર ડાંમ. ॥ ૬॥ તિહાં અઠ્ઠાઈ માચ્છવ કરી, જાએ નિજ આવાસ; એમ એક કલ્યાણકે, કરતાં હર્ષ ઉલ્લાસ. ઘણા પ્રભુ ગુણની અદ્દભુતતા, અરિજતા ગુણ ગેહ, રામકૃપ વિકસે વલી, લાભ લહે બહુ તેહ ૫ ૮ ૫ ઢાળ ૧ લી જબ ઉપજે જી, જનનીકુખે જિનવરા, તવ ઇંદા જી આસનથી ઊઠે ત્વરા, પ્રભુ સામા જી,સાત આઠ પગલાં ભરે, કર જોડી જી,શક્રસ્તવ ઈમ ચરે ૫૧૫ ઉલાલા-ઉચરે હર્ષે અતિપ્રકર્ષ, ઉપન્યા તી"કરા, પહિણસ્વામિંગાત્ર જેહનાં, દ્રવ્ય જિનધર સહરા, ધન્ય દિન આજના જાણા, તીર્થ પતિ સેવા મલી, મનમાંહે રાચેા અને નાચા,કરા સ્તવનાવલી ૫રા ચૌદ સ્વપનાં જી, જનની દેખે તામ એ; પૂછે પતિજી, સ્વપન પાઠક તે કામ એક તેડુ ભાખે જી, Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્વપન વિચાર સેહામણે સુત હસેજી, ત્રિભુવનજનમનકામણો યા કામણે શાશ્વત સુખ જ કરે ચઉદ રાજહલોકને, અગ્રભાવે જવા માટે કારણે ભવી થકને, સુણીય નરપતિ મનવાંછિત દાન આપી તેહને, ગર્ભપોષણ ક્રિયા કરતાં મોદ વાધે જેહને ૪ ગર્ભ વધે છે, સંપૂર્ણ દેહલેં કરી, કલ્યાણક જી,એવન મોચ્છવ કરતા હરિ; મનચિંતે જી એ સંસારસાગર તરી,પુણ્ય પામ્યા છે જિનવર સેવા સુખકરીયાપાાસુખ કરી સેવા લહીય મેવા પરમેષિપદ પાઈએ, આયંબિલ એકાસણું નિવિ, પૌષધે આરાધીએ આરાધતાં પ્રભુ સાંભલે તેણે નિજરા બહુ પાઈએ, ભક્તિ શક્તિ તીર્થપતિના ભાવિકજન ગુણ ગાઈએ છે ઢાળ ૨ જી. (હવે ભાઈ માળ પહેરા–એ દેશી) જબ જનમ્યા જિનવર રાય, તબ ત્રિભુવન જન સુખ પાયા; મંદમંદ વાયુ તિહાં વાય, સવિ ઋતુ પરીપાક સહાય છે ૧ મે પંખી સુપ્રદક્ષિણા દેતા, સવિ ગ્રહ ઊંચા સ્થાનકે રહેતા; છપન્નાદિકકુમરી જાણે, આવે અતિવર્ષભરાણે છે ર છે Page #136 -------------------------------------------------------------------------- ________________ તેહ સુતિકકર્મ કરીને ગુણ ગાય મેદ ધરીને, જબ સવિ નિજસ્થાનકે જાય, તબ ઇંદ્રઆસન ડોલાય છે ૩ સુઘોષા ઘંટા વજડાવે, સવિ દેવને જાણ કરાવે; અનુક્રમે જિન જનની પાસે, આવી પ્રણમે મન ઉલ્લાસે લઈ જાય મેગિરિશંગ, મિલે ચોસઠ ઇંદ્ર સુચંગ, કરે સ્નાત્રમેચ્છવ મન રંગ; ગુણ ગ્રામ કરે પ્રભુ સંગ છે પ સાંપે વલી માતાને આવી, સ્તવના કરતા મન ભાવી; વર્ષે તિહાં અતિ વસુધાર, જિનવર ઘર ભરીય ઉદાર છે ૬પહાંતા નિજનિજ આવાસ, નૃપતિ નિરખે વિહાણે ઉલ્લાસ; ભૂપતિ મન હરખિત થાય, કરે જન્મમેચ્છવ વલી રાય છે ૭૨ ઢાળ ૩ જી. (સારદ બુધદાઈ એ દેશી) હવે લેકાંતિક સુર, કહે બુઝે ભગવંત, પ્રભુ અવધિ દેખભેગા કરમને અંતતવ દાન સંવત્સરિ, દેતાં વાંછિત તંત, હયગમણીમાણેક, પુરે દેવમહંત છે ૧ | ગુટક-પુરે દેવ મહંત તે લાવી, વરી વરીઆ ઘેષાવે,એક કોડી આડલાખ નિરંતર,લેખ દાન થાવે; વરસમાં ત્રણસેં કેડિ અડ્યાસી, ઉપર Page #137 -------------------------------------------------------------------------- ________________ એંશી લાખ, કંચન વરસી જગ ઉરણ કરે કલ્પ વૃત્તિની સાખ છે રો દીક્ષા અવસરે હવે આસન ઇન્દ્રનું ડોલે, તવ અવધિ પ્રયું જે અવસર લઈ એમ બેલે; જિનદીક્ષામાચ્છવ કરવાને અમે જઈમ્યું, સહ સુણજો દેવા લાભ અનંત ઉપાઈસ્યું છે ૩. ગુટક-લાભ અનંત ઉપાઈસ્યુ દેવા એમ કહીને તિહાં આવે રત્નકનકમણીમૃન્મયકેરા કલસા અધિક સોહાવે, નવરાવી શિબિકા બેસાડી; વનખંડે જિન લાવે, શુભથાનકે ઊતરવા કારણ શિબિકાને તિહાં ઠાવે છે ૪ હવે જિન નિજહાથે આભૂષણ ઉતારે, માનું કર્મનિક દે તિમ શિરકેશ વિવારે પૂછે સોહમ ઇંદો કોલાહલ તિહાં વારે, પ્રભુ સામાયિકને કરે ઉ. ચાર તે વારે પપા ત્રુટક-કરે ઉચ્ચાર તે વારે પ્રભુને. ઉપજે ચોથું જ્ઞાન, ખધે ઈંદ્ર વસ્ત્ર એક મૂકે લાખ મૂલનું માન, પ્રભુ તિહાંથી હવે આગલ વિચરે; દરીમાંથી હરિ જેમ, સહુ નિજ નિજ સ્થાનક વલી આવે, તૃતીય કલ્યાણક એમ છે ૬ ઢાળ ૪ થી (પાઈની દેશી) લઈદીક્ષા પ્રભુ કરે વિહાર, અપ્રતિબધપણે સુખકાર કોઈક ઠાંમ કાઉસગ્ગ રહે, પરિસહ ઉપસર્ગ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સઘલા સહે છે ૧છે જેહને જેટલું છદ્મસ્થ કાલ તેટલે કાલ તપે સુવિશાલ અનુક્રમે વધતે શુભ પરિણામ, શુકલધ્યાન અંતર જબ ઠામ તેરા જ્ઞાન દર્શન આવરણને મેહ,વલી અંતરાય તે ચેથા જોહ; ઘાતિ ચાર હણી વડવીર, બારમે ગુણ ઠાણે તે ધીર ૩નિર્મલ ઉપજે કેવલજ્ઞાન, ચાર નિકાયનું હવે જાણ કેવલજ્ઞાન મહેચ્છવ કરે, સમવસરણ વિરચે તત્પરે છે ૪ ગણધરની કરે તિહાં થાપના, દ્વાદશાંગી વિરચે શુભમના ચાર પ્રકારે સંઘ થપાય, પાંત્રીશ ગુણવાણી ઉચરાય ને પા અતિશય પણ ચોત્રીશ પુરાય, કોડી દેવ નિકટે જિનરાય; ભાવિક જીવને કરે ઉપકાર, લોકાલોકના જાણુણહાર દા ઢાળ પાંચમી ઉલાલાની દેશી. વિચરતા અવસર જાણું રે આદરે અણસણ નાણી રે કોઈક કાઉસગે રહેતા રે,પર્યકાસને કતારે છે ૧. વેદની આયુગેત્ર નામ રે, એહને ક્ષય હવે જામ રે સિદ્ધિ સમયમાં વરીયારે ઇંદા શેકમાં ભરીયારેારા આવે જિનવર પાસે રે,મૂકે આંશુ નિસાસેરે પ્રદક્ષિણા દઈ એમ બોલે રે, કિમ નવિ જિન વચન ખેલે રે ૩ એમ વિલ તિહાં દેવ રે, Page #139 -------------------------------------------------------------------------- ________________ ચય વિરચે તખેવઅગ્નિકુમારને વાયરે મેઘકુમાર સુર આયરે પેટા નિજ નિજ કારજ કરતા રે, પણ ઉછાહનધરતારે, જિન ગણધર મુનિરાય, ચયત્રિક કરે તેણે ડાયરે છે પા હવે જિનદાઢા ને દંત રે, અસ્થિને ભસ્મ જે હુંતરે તે લીયે નિજ નિજ - ગરે, જિનવિરહતણો એ શેાગરે શુભ રચે ત્રણ સાર રે, જિન ગુણ ગાય ઉદાર રે, પ્રભુ વિણ નહિ કોઈ આધાર રે, જાય નંદીશ્વર ઠાર કરે છે ૭. મોછવ તિહાં કરી દેવ રે, જાય નિજ નિજ થાનક હેવરે, સમુદગમાં જિનદાઢા મૂકે રે, તમ વિનયાદિ ન ચૂકેરે ૮ ભગવતી અંગે એ ભાખ્યું રે, જંબુદ્વિપપન્નતિએ દાખ્યું રે, શુદ્ધભાખી ચિત્ત રાખ્યું રે, મેક્ષ કલ્યાણક આખ્યું રે છે कळश ઈ પણ કલ્યાણક સુગુણ ઠાણક પામીએ આરાધતાં, સાકે સેલ ખાસી વરસેં, ઉદ્યમ હર્ષ તે વાધતાં સાહ નાગજી કહેણથી સાધારણ જિન ગાઈયા, સમાવિજય જિન ઉત્તમ નામેં પદ્મવિજયે થાઈયા છે ૧ ઈતિ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૮૩ सिद्धचक्रनुं स्तवन १ નવપદ ધરજો ધ્યાન, ભવિજન નવપદ ધરજો ધ્યાન,એ નવપદનું ધ્યાન કરતાં,પામે જીવ વિશ્રામ, ભવિજનઃ ॥૧॥ અરિહુત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સયલ ગુણ ખાણ, ભવિ. ॥ ૨ ॥ દર્શનજ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તા કરી બહુમાન ભવિ. ॥ ૩ ॥ આસા ચૈત્રી સુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણ, ભવિ. જા. એમ એકાશી આંખિલ કીજે, વરસ સાડાચારનું માન, ભવિ. પપ્પા `ડિમણાં દાય ટંકનાં કીજે,પડિલેહણ બે વાર, વિ. ૫૬u દેવવંદન ત્રણ ટંકનાં કીજે, દેવ પૂજો ત્રિકાળ, વિ. ાણા બાર આઠ છત્રીસ પચવાસના, સત્તાવીસ સડસડ સાર, વિ. । ૮ ।। એકાવન સીત્તેર પચાસના, કાઉસગ્ગ કરો સાવધાન, ભવિ. પ્રા એક એક પદનું ગુણુ ગણિએ, ગણિએ દાય હજાર, ભવિ. ૫ ૧૦ ૫ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર, વિ. ॥ ૧૧ ॥ કર જોડી સેવક ગુણ ગાવે, માહન ગુણમણિમાલ, વિ. ૫૧૨ા તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુખ ટાલ, વિ. ।। ૧૩ । Page #141 -------------------------------------------------------------------------- ________________ 'सिद्धचक्रनुं स्तवन २ સિદ્ધચકને ભજીએ રે, કે ભવિયણ ભાવધરી, મદમાનને તજીએ રે, કે કુમતિ દૂર કરી, પહેલે પદે રાજે રે, કે અરિહંત તતણુ, બીજે પદે છાજે રે, કે સિદ્ધ પ્રગટ ભણું, સિ૧૫ ત્રીજે પદે પીળા રે કે આચારજ કહીએ, ચોથે પદે પાઠ કરે કે નીલવર્ણ લહીએ, સિર પાંચમે પદે સાધુ રે, કે તપ સંયમથુરા, શ્યામવર્ણી સેહે રે, કે દર્શનગુણ પુરા, સિય મે ૩છે દર્શનશાનચારિત્ર રે, કે તપ સંચમ શુદ્ધ વરો, ભવિ ચિત્ત આણી રે,કે હૃદયમાં ધ્યાન ધરો, સિકે ૪ સિદ્ધચકને ધ્યાને રે, કે સંકટ ભય ન આવે, કહે ગૌતમ વાણી રે, કે અમૃત પદ પાવે, સિ પા सिद्धचक्रनुं स्तवन ३ (સાંભળ રે તું સજની મેરી રજની ક્યાં રમી આવી જી રે. એ દેશી. સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે Page #142 -------------------------------------------------------------------------- ________________ / ૧ જી રે, વિધિ પૂર્વક આરાધન કરતાં ભવભવ પાતક છીજે ૧ ભવિજન ભજીએ જી રે, અવર અનાદિની ચાલ નિત નિત તજીએ જી રે. છે એ ટેક છે દેવનો દેવ દયાકર ઠાકર, ચાકર સુરનર ઇંદાજી રે, ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમાં શ્રી જિનચંદા, ભવિ છે 2 અજ અવિનાશી અકલ અજરામર, કેવલ દંસણ નાણું જીરે, અવ્યાબાધ અનંતવિરજ, સિદ્ધ પ્રણમો ગુણ ખાણી ભવિ પ્રાણ, ભવિ. મારા વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ યોગ પીઠજી રે, સુમેરુ પીઠ એ પંચ પ્રસ્થાને, નમે આચારજ ઈડું ભવિ છેકા અંગ ઉપાંગ નંદી અનુગા, છ છેદ ને મૂળ ચારજી રે, દશ પત્ની એમ પણયાલીશ, પાઠક તેહના ધાર, ભવિ પા વદ ત્રણ ને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ ચાર કષાયજી રે, ચૌદ અત્યંતર નવવિધ બાહ્યની ગ્રંથિ તજે મુનિરાય, ભવિદા ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકારજી રે, શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીએ વારંવાર ભવિ છેકા અડ્ડાવીશ ચૌદ ને ષટ દુગ ઈગ મત્યા દિકના જાણજી રે એમ એકાવન ભેદે પ્રણમે, સાતમે પદ વરનાણ ભવિ૦ ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદ, ચારિત્ર છે વ્યવહાર જી રે, નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણ, નિશ્ચય શુદ્ધ પ્રકાર ભવિ છે ૯ો બાહ્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી રે, તે તપ નમીએ ભાવ ધરીને, ભવ સાયરમાં સેતુ ભવિ૦ ૫ ૧૦ છે એ નવપદમાં પણ છે ધમ, ધર્મ તે વરતે ચારેજીરે, દેવગુરુને ધર્મ તે એહમાં, દેય ત્રણ ચાર પ્રકાર, ભવિ૧૧ માર્ગ દેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતજી રે, સહાયશું ધરતા સાધુજી, પ્રણો એહિજ હેતે, ભવિ. છે ૧૨ વિમલેશ્વર સાનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજીરે, પદ્યવિજય કહે તે ભવિપ્રાણી, નિજ આતમ હિત સાધે, ભવિ છે ૧૩ श्री ऋषभजिन स्तवन આજ તે વધાઈ રાજા નાભિકે દરબાર રે, મરુદેવાયે બેટો જાયે, ઝષભ કુમાર રે. આજ ના અયોધ્યામાં ઓચ્છવ હોવે, મુખ બોલે જયકાર રે; ઘનનન ઘનની ઘંટા વાજે, દેવ કરે થઈકાર રે. આજ છે ર છે ઇંદ્રાણી મલી મંગલ ગાવે, લાવે મેતીમાળ રે; ચંદન ચચ પાયે લાગે, પ્રભુ જીવે ચિરકાલ રે આજ કા નાભિરાજા દાન જ દેવે, વરસે અખંડધાર રે; ગામ નગરપુર પાટણ દેવ, દેવે Page #144 -------------------------------------------------------------------------- ________________ ૮૭ મણી ભડાર રે. આજ॰ ॥ ૪ ॥ હાથી દેવે સાથી દેવે, દેવે રથ તુખાર રે; હાર્ ચાર પીતાંબર દેવે, દેવે સવિ શણગાર રે. આજ॰ ॥ ૫॥ તિન લેકમે દિનકર પ્રગટચો, ઘર ધર માંગળ માલ રે; કેવલ કમલા રૂપ નિરંજન, આદીશ્વર દયાલ રે. આજના॥ प्रभातियुं શ્રી ગૌતમ ગુરુ સમરીએ, ઊઠી ઊગતે સૂર, લબ્ધિના લીણા ગુણનીલા, દીઠે સુખ ભરપુર. શ્રી॰ ॥ ૧ ॥ ગૌતમ ગોત્રતણા ધણી, રૂપે અતિશય ભંડાર, અઠ્ઠાવીશ લબ્ધિના ધણી, શ્રી ગૌતમ ગણુધાર, શ્રી ॥ ૨ ॥ અમૃતમય અંગુઠંડા, વીએ પાત્ર માઝાર, ખીર ખાંડ ધૃત પુરીઆ, મુનિવર દાઢ હજાર. શ્રી॰ ॥ ૩ ॥ પહેલું મંગલ શ્રી વીરજી,મીનુ ગૌતમસ્વામ, ત્રીજું મંગલ સ્થૂલભદ્રનુ, ચેાથું ધનું ધ્યાન. શ્રી ॥ ૪ ॥ પ્રભાતે ઊઠી પ્રણમીએ, શ્રી જિનવર ભાણ; લબ્ધિવિજય ઉવઝાયના, પામે ક્રોડી કલ્યાણુ, શ્રી ॥ ૫ ॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૮ श्री शान्तिनाथ स्तवन શ્રી શાંતિનાથ મહારાજ, સુણે તમે જ્ઞાની; એ સેવક કહે કરજેડી, સુણે નિરવાણી. છે . હું કાલ અનાદિ અનંત, ભ ભવ માંહિ તોયે તૃપ્તિ ન પામ્યો લગાર ગ્રહો નિજ બાંહિ . ર છે મને કામ ક્રોધ બહુમાન, લોભ તે નડીયો તેહથી ભવસાગર કૃપમાંહી હું પડી. તે ૩ મે તુમ સરીખા તારક, મુજને મલીઆસ્વામી; હવે પાર પમાડે, મારા અંતરજામી. છે ૪ો એક પારેવાને દાન, અતુલ બલ દીધું, મન માન્યું કારજ તેહનું, તે ઘણું સિચ્યું છે પા તમે વિશ્વસેન કુલચંદ, સેલમા જિન દેવા, હું ભભવ માગું, ચરણ કમળની સેવા..૬ છે કહે હીરવિજય મુજ આપો, અરિહંત દેવા, હું નિત્ય ચાહું છું, સ્વામી તમારી સેવા. ૭ श्री शान्तिनाथनुं स्तवन શાંતિજિન એકમુજ વિનંતિ છે; સાંભળે જગત આધાર, સાહિબ હું બહુ ભવ ભજી ; સેવતાં પાપ અઢાર, શાંતિ ના પ્રથમ હિંસામાંહે રાગી Page #146 -------------------------------------------------------------------------- ________________ એ જી, નાચીઓ બેલી મૃષાવાદ,માચીઓ લેઈધન પારકું જી, હારીઓ નિજ ગુણ સ્વાદ. શાંતિવારા દેવ માનવ તિર્યંચનાં જી,મૈથુન સેવ્યાં ઘણી વાર, નવવિધ પરિગ્રહ મેલીઓ, ધ કીધો રે અપાર. શાંતિ૩માન માયા લેભ વશ પડ્યો છે, રાગ ને દ્વેષ પરિણામ,કલહ અભ્યાખ્યાનતિમ સહી , પૈશુન્ય દુરિતનું કામ શાંતિનાકા રતિ અરતિ નિંદા મેં કરી છે, જેહથી હોય નરકવાસ, કપટ સહિત જુઠું ભાખીઉં , વાસીયું ચિત્ત મિથ્યાત્વ, શાંતિ છે પો પાપસ્થાનક એ કહ્યાં છે, જે પ્રભુ આગમ માંહી, તેહ અશુદ્ધ પરિણામથી જી, રાખજો ગ્રહી મુજ બાંહી, શાંતિ છે ૬તું પરમાતમ જગગુરુજી,હિતકર જગ સુખદાય,હંસવિજ્ય કવિરાજનો જી, મોહનવિજયે ગુણ ગાય. શાંતિ પા श्री अष्टापदनुं स्तवन મનડું અષ્ટાપદ મોહ્યું મારું નામ જપું નિશ દિશાજી ચઉ દસ દેય વંદીએ જી, ચઉ દિશિ જિન ચોવીશજી, મનડું છેએક એક જોજન આંતરૂ જી, પાવડીઆં છે આઠ જી,આઠ જન ઊંચું Page #147 -------------------------------------------------------------------------- ________________ દેહરું જી,દુઃખ દોહગ જાય નાઠ જી. એ ર ભરતે ભરાવ્યાં રૂડાં દેહરાં જી,શેભે હીરાનાં તિહાં શુભ છે, આવે જે મુહુરત સેવના જ, જાણી જુઓ જઈ ઉભ છે, મન ને ૩ગૌતમસ્વામી તિહાં ચડ્યા જી, આણી ભગીરથે ગંગ જીત્ર તીર્થકર તિહાં બાંધીઉં છ રાવણે કરી નાટારંભ છે, મન કા દૈવે ન દીધી મુજને પાંખડી છે, કેમ કરી આવું હજુર છે,સમયસુંદર કહે વંદણા જી, પ્રહ ઉગમતે સુર જી. મ . પ . श्री महावीरजिन स्तवन વીરજિણંદ જગત ઉપકારી, મિથ્યા ધામ નિવારી છે, દેશના અમૃતધારા વરસી, પર પરિણતિ સવિ વારી જી, વી. ૧. પાંચમે આરે જેહનું શાસન, દોય હજાર ને ચાર છે, યુગપ્રધાન સૂરીશ્વર વહસે, સુવિહિતમુનિ આધાર છે,વીર છે ર ઉ. ત્તમ આચારજમુનિ અજ, શ્રાવકશ્રાવિકા અચ્છ જી; લવણજલધિ માંહિ મીઠે જળ, પીવે શૃંગી મચ્છ જી, વીર. ૩છે દશ અચ્છેરે દુષિત ભરતે, બહ મતભેદ કરાલ ,જિનકેવલી પૂર્વધર વિરહે, ફણી Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સમ પંચમ કાલ જી. વીર જાા તેહના ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમ તુજ મિ જી,નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ,મરુમાં સુરતરુ લુખ જી. વીર ॥ ૫॥ જૈનાગમ વકતાને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ બેધ જી, કલિકાલે પણ પ્રભુ તુજ શાસન, વર્તે છે અવિરોધજી. વીર૦ ॥૬॥ મારે તે સુસમાથી ૬સમા, અવસર પુણ્ય નિધાન જી,ક્ષમાવિજય જિન વીર સદાગમ, પામ્યા સિદ્ધિ નિદાન જી,વીર ઘણા श्री महावीर जिन स्तवन ( રાગ–ધનાશ્રી. ) વંદો વીર જિનેશ્વર રાયા, ત્રિશલા દેવીના જાયા રે, હરિલછન કંચન મય કાયા,અમર વધુ હુલરાયા રે. વંદો ૫૧૫ બાળપણે સુરગિરિ ડાલાયા, અહિ વેતાલ હરાયા રે, ઇંદ્ર કહેણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મચ પાયા રે. વંદો ॥ ૨ ॥ ત્રીસ વરસ ઘરવાસ રહ્યા, સંયમશું લય લાયા હૈ, ખાર વરસ તપક ખપાયા, કેવળનાણુ ઉપાયા રે. વદોનાગા ક્ષાયિક ઋદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સાહાયા રે, ચાર રૂપ કરી ધ` જીતાયા, ચવિહ સુર Page #149 -------------------------------------------------------------------------- ________________ ગુણ ગાયા રે. વંદો છે કા ત્રણ ભુવનમેં આણ મનાયા, દશ હોય છત્ર ધરાયા રે, રૂણ કનકમણિ ગઢ વિચાયા, નિગ્રંથનામ ધરાયારે, વંદોપા રયણ સિંહાસન બેસણ ડાયા, દુંદુભિનાદ વજાયા રે, દાનવ માનવ વાસવ આયા, ભકતે શીર્ષ નમાયા રે, વંદોદા પ્રભુ ગુણગણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે, પંડિત ક્ષમાવિજ્ય સુપસાયા, સેવક જિન સુખદાયા રે. વંદો છે ૭છે श्री कुंथुनाथजीनुं स्तवन કુંથું જિનેશ્વરે જાણ રે, મુજ મનને અભિપ્રાય રે જિનેશ્વર, તું આતમ અલવેશ્વર હો લાલ, રખે તુજ વિરહ થાય છે. જિ. તુજ વિરહો કેમ વેઠીએ હો લાલતુજ વિરહો દુઃખદાય રે, જિ. તુજ વિરહ ન ખમાય રે જેિ. ક્ષણ વરસાં શું થાય? જિ. વિરહો મોટી બેલાય રે, જિનેશ્વર કુંથું ૦ ૧ તારી પાસે આવવું રે, પહેલાં નાવે તું દાય રે, જિ. આવ્યા પછી તો જાયવું હો લાલ, તુજ ગુણવશ ન સોહાય રે. જિ. કુo | ર ન મિલ્યાને ખે નહિ રે જ ગુણનું નહીં નાણ રે, જિ. મલિઆ ગુણ કલિઆ પછી હો લાલ, વિછડતાં Page #150 -------------------------------------------------------------------------- ________________ જાયે પ્રાણ રે, જિ. કું. મારા જાતિ અંધને દુઃખ નહીં રે, ન લધો નયનનો સ્વાદ, જિ. નયન સ્વાદ લહી કરી હો લાલ, હાર્યાને વિખવાદ રે; જિ. કું ૪. બીજે પણ કિહાં નવિ ગમે રે, જિહાં તુજ વિરહો વંચાય રે, જિ. માલતી કુસુમે મહાલિઓ હો લાલ, મધુપ કરી રે ન જાય રેજિકું છે પો વનદવ દીધાં રૂખડાં રે, પલ્લવે વલી વરસાદ, જિ તુજ વિરહાનલના દહ્યા હો લાલ;કાલ અનંત ગમાત રે, જિ. કુo | ૬ ટાઢક રહે તુજ સંગમાં રે, આકુલતા મિટી જાય રે, જિ. તુજ સંગે સુખી સદા હો લાલ માનવિજય ઉવઝાય રે, જિકું નાણા श्री नेमिनाथना नवभवनुं स्तवन નેમિ પ્રભુ આવ્યા રે સહસાવનકે મેદાન,કરુણા લાવ્યા રે, જિનપદ નામ કે નિદાન, કૃષ્ણજી વંદન કેરે કામ, દેઈ વનપાળકને બહુ દાન, સાથે સેના લઈ અભિરામ, પ્રભુજી પેખી રે, પંચાભિગમ પ્રકાર, વંદના કીધી રે, માને સફલ અવતાર, દેશના દીધી રે, પ્રભુજીએ ભવિ ઉપકાર નેમિનલ કુષ્ણુજી Page #151 -------------------------------------------------------------------------- ________________ પૂછે પ્રભુને એમ, રાજુલને તુમ ઉપર પ્રેમ, અરિહા નેમિનિન બોલ્યા એમ,નવભવ કેરીરે,વાત સુણાને કહાન, ધુરે ભધાર રે, ધન્ય ધનવતી અભિધાન, સમકિત સારૂં રે પામ્યા મેક્ષ નિદાન, નેમિનારા ધનદત્ત ભાઈ બીજે ધનદેવ, સમ્પર્ક કરતા સંયમ સેવ, સહ એ ઉપન્યાસહમદેવ, નિજ નિજ પ્રીતેં રે, સુખ ભોગવે સુરસાલ, યાત્રા કરતા રે, શાશ્વત ચૈત્ય વિશાલ, વિચરંતા વંદે રે, જિનવર પરમ દયાલનેમિ ૩ વિદ્યાધર હવે ચિત્રગતિ રાય, તેહની રાણી રત્નવતી થાય, મનગતિ ચપળગતિ દોય ભાય, ત્રીજા ભવમાં રે, સુજસ કેવલીની પાસ, સમકિત પામ્યા રે, દીક્ષા દમધર સકાસે, ચારિત્ર પાલી રે, ઉપન્યા માહેદ્રસુરવાસ. નેમિકા હવે પંચમભવ ઉપન્યા જેહ,અપરાજીત કુમર ગુણ ગેહ, પ્રીતિમતી તસરાણી જેહ, તેણે ભોં કીધો રે, બહજનને ઉપકાર, પૃથ્વી ભમતાં રે, મળીયા કેવળી અણગાર, મિત્રને સાથે રે, પ્રણમ્યા ભક્તિ ઉદાર નેમિ, પા કેવલી કહે તું સમકિતવંત, ભારતમાં બાવીશમે અરિહંત, વિમલબોધ ગણધર એ તંત, સુરસમ નામેં રે, ભાઈ તે પણ ગણધાર, સાંભલી - ૧ પાસે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પામ્યા રે, મનમાં હરખ અપાર, અનુક્રમેં બૂઝયા રે, લીધો સંયમ ભાર. નેમિ છે ૬. ચારિત્ર પાલી નિરતિચાર, આરણ દેવલોકમાં અવતાર, પાંચે જણમાં પ્રીતિ અપાર, લીધે તિહાંથી રે, શ્રીમતી કુખે અવતાર, હથ્થિણાઉ રે, નામે શંખકુમાર, તેજબળ રૂપે રે, સૂરજ શશિ અનુકાર. નેમિનાશા સુર નરનારી જસ ગુણ ગાય, જસકીર્તિ કાંઈ કહી નવ જાય, ધનવતી જીવ યશેમતી થાય, મતિપ્રભ મંત્રી રે, જીવ વિમલબધ નામ,તિણે ભવે વાંધારે, શાશ્વત ચૈત્ય ઉદામ, બહુ વલી પરણ્યા રે, વિદ્યાધરી રૂપનિધાન નેમિ છે ૮ જસધર ગણધર નામેં ભાય, ઉપન્યા હવે શ્રીષેણ જે તાય, દીક્ષા લહીને કેવલી થાય, તાતની પાસેં રે, થયા પાંચે મુનિરાય, ચારિત્ર પાળે રે, આઠે પ્રવચન માય, શંખમુનિ સિદ્ધ રે,વીશસ્થાનક સુખદાય. નેમિગાલા કરે નિકાચિત જિનપદ નામ, અણસણ આદરે સહુ તિણે ઠામ, પાદપપ નામે ગુણ કામ,અપરાજિતું રે, આયુ સાગર બત્રીશ, અનુત્તરે હુવા રે દેવ સદા સુજગીશ, તિહાંથી ચવીયારે સુણ યાદવના અધીશ. નેમિનાબાઈણભવ અભિધાનેમિકુમાર,રાજીમતિ નામેં એ નાર,ક્ષીણભેગ હુઆ એણે સંસાર,તિણે Page #153 -------------------------------------------------------------------------- ________________ નવિ પરણ્યો રે, વળી તેરણથી એમ, રાજુલા વિનવે રે, નવ ભવને ધરી પ્રેમ, સહુ પડિબેટ્યા રે, ગણધર પદ લધા ક્ષેમ નેમિ૧૧ પ્રેમે દુખીયા હવે સંસાર, પ્રેમે ઘેલા હવે નરનાર, પ્રેમે મૂકે સવિ આચાર, પ્રેમ વિલુદ્ધારે માનવી કરે ઝંપાપાત, અગ્નિમાં પેસે રે, મૂચ્છને જલપાત, ગલે દીયે ફાંસે રે, પ્રેમની કંઈક વાત નેમિ૧ર સાંભલી બૂઝચાં કેઈનરનાર, રાજુલ લીધાં મહાવ્રત ચાર, પામી કેવલજ્ઞાન ઉદાર, પ્રભુજી પહેલાં રે પહોંચી મુક્તિ મઝાર, પ્રભુ વિચરતા રે, અનુક્રમે આવ્યા ગિરનાર, મુનિવર દે રે, પરવર્યા જગત આધાર, નેમિ૧૩ પાંચસે છત્રીશ મુનિ પરિવાર, રૂધી વેગ અનેક પ્રકાર,સમય એક ઉર્ધ્વગતિસાર,સિદ્ધિ વરીયા રે છોડી સકળ જંજાળ, સહજાનંદીરે, સાદિ અનંત કાલ, નિજગુણ ભેગી રે, આત્મશક્તિ અજુઆલ. નેમિ. ૧૪ જિહાં નિજ એક અવગાહન હોય, તિહાં રહે સિદ્ધ અનંતા જોય, કોઈને બાધા ન કરે છે. નિજ નિજ સત્તા રે, નિજ નિજ પાસે હવંત, કોઈની સત્તા રે, કોઈમાં ન ભળે એ તંત, નિશ્ચય નયથી આત્મક્ષેમ રહંત, નેમિ. ૧પ વ્યવહારે રહીયાં લેયંત, દંપતી એમ થયાં સુખ અત્યારે સાર ય, તિહાં “કા Page #154 -------------------------------------------------------------------------- ________________ વત, પ્રેમે પ્રણ ભવિ ભગવંત, પ્રભુજી ગાયા રે, સાંગર િગેજ ચંદ, સવંત જાણે રે, કાતિક વદિ સુખકંદ, પોષાળ પાડે રે, પાટણ રહી શિવાનંદ, નેમિ, ૧દા સાતમ દિન સૂરજસુતવાર, જિનજી ઉત્તમ ગુણ ગણધાર, બ્રહ્મચારી માંહે શિરદાર, તેના પ્રણમું રે, ભાવે લળી લળી પાય, શિવપદ માગું રે, ફરી ફરી ગોદ બિછાય, એણપરે ગાયા રે પવવિજય જિનરાય. નેમિ, ૧૭ ઈતિ श्री सिद्धाचलनुं स्तवन સંઘપતિ ભરત નરેશ્વરુ, શત્રુંજયગિરિ આવે રે લેલ, અહો શત્રુંજયગિરિ આવે રે લોલ, સોવન દેરાસર વળી, આગળ પધરાવે રે લે. અહો વાસવ પ્રમુખ સુરા બહુ સાથે તિહાં સોહે રે લેઅહo વંશ ઈક્વિાકુહાવીઓ,ત્રિભુવનમન મેહેરે લે અહોસંઘપતિ ના બાહુબળ આદે કરી, કેડી મુનિવર મળીયા રે લેઅહo જ્ઞાની ગણધર જાણી, નમિ વિનમિ બળિયા રે લેઅહાસેમયશા આદિ દઈ, મહીધર રથ વાળા રે લે. અહી સામંત મંત્રી અધિપતિ, માની મછરાળા રે લે. ' + સવંત ૧૮૩૭. ૧. શનિવાર Page #155 -------------------------------------------------------------------------- ________________ અહા સંઘપતિ રા શ્રાવકને વલી શ્રાવિકા, વર અણુવ્રત ધારીરે લે અહ૦ કનકસેનાદિક સાધવી, વ્રતિની વ્રત ધારી રે લે અહો, ચતુરંગસેનાએ પરિવર્યા, છત્ર ચામર ધારીરે લેઅહો અઢળક દાનને વરસતા,જેમ સજલ જલધારા રે લોઅહ૦ સંઘપતિ રા સાર્થે સુભદ્રાદિક બહપ્રવર પટરાણી રે લે અહો ઇંદ્રમાળ પહેરે તિહાં ધન્ય ધન્ય અવતારા રે લો અહો ઓચ્છવશું ગિરિરાજની, કરે ભક્તિ અપારારે અહોશિખર શિખર ત્રિહંકાળના, કરે જિનવિહારારે અહોસંધપતિકા ગણધર નાભિ સાથે અછે,બહુમુનિ આધારારે લે અહો બિંબ પ્રતિષ્ઠા તે કરે, વિધિશું જયકાર રે લે. અહા સંધપતિતિલક સોહાવીયું, ઇંદ્રાદિક સાખેં રે લેઅહ૦ સ્થાપી થાપે યશ ઘણ, જ્ઞાન વિમલ એમ ભાખે રે લેલ, અહો સંઘપતિ ભરત નરેશ્વર, શત્રુંજયગિરિ આવે રે લેલ. અહ૦ શ્રી સિદ્ધગિરિ આવે રે લેલ પા ઇતિ श्री सिद्धगिरिनुं स्तवन २ દૈત સમાન ને અસ્ત સમાન રે,જે તાહેરે દિલ આવે રે, નાગર સજના રે કઈ સિદ્ધગિરિ રાજ ભેટાવેરે વંદાવે રે, પૂજાવે રે, ફરસાવે રે, બતાવે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯૯ રે, દેખાવે રે, ગવરાવે રે નાગર સજ્જના રે. કાઈ ૫૧૫ અતિહિ ઉમૈયાને, બહુ દિન વહિયા રે, માનવના વૃંદ આવે રે, નાગર સ॰ કાઈ સિ॰ ભે૰૧૦ પૂર્વ ફ॰ દે ખ૦ ગ૦ ના ારા ધવલ દેવલીઆંને, સુરપતિ મલીઆ રે,કેાઈ ચારે પાજે ચઢાવે રે, ના સ॰ કાઈ સિ॰ ભે॰ વં૰ પૂ॰ ફૅ દે અ૦ ગ્૦ ના૦ ૫ણા શ્રી જિન નિરખિત, હરખીત હાવે રે, તૃષિત ચાતક ઘણુ પાવે રે, ના સ॰ કા॰ સિÀવ પૂર્વ ફ॰ ૬૦ અ॰ ગ॰ ના॰ ૫૪ા નાટિક ગીત ને વાજિંત્ર વાગે રે, કાઈ મનગમતા નાદ સુણાવે રે, ના॰ સ૦ કાઈ સિ॰ ભે॰ વ૰ પૂર્વ ફ્॰ ગ॰ ના૦ાષા ધન્ય ધન્ય તે ગૃહપતિ ને નરપતિ, કેાઈ સધપતિ તિલક કરાવે રે, ના॰ કા॰ સિ॰ ભે॰ વં॰ પૂ॰ ફ॰ દે ખ॰ ગ॰ ના॰ ॥૬॥ સકલ તીરથ માંહે સમરથ એ ગિરિ કેઈ આગમ પા! સુણાવે રે, નાસłા સિન્ ભે॰ વ॰ પૂ॰ ફ॰ દે॰ અ॰ ગ॰ ના॰ રાણા ઘેર બેઠાં પણ એ ગિરિ ગાવે રે, શ્રી જ્ઞાનવિમલ સુખ પાવે રે, નાગર સ॰ કા॰ સિ॰ ભે॰ વ॰ પૂ॰ ફૅ॰ દે ખ ૨૦ નાગર સજ્જના રે કાઈ, ૫૮૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ शत्रुजयनुं स्तवन ३ ચાલે ચાલે વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને તમેં જયણા ધરજે પાયરે, પાર ઉતરવાને, એ આંકણી બાળ કાળની ચેષ્ટા ટાળી, હાંરે હું તે ધર્મ યૌવન હવે પાયે રે, ભવ ભૂલ અનાદિની દૂર નિવારી,હાંરે હું તે અનુભવમાં લય લાયો રે,પાર ઉતારવાને. ચાલો ચાલે વિમલબાલા ભવ તૃષ્ણ સાવિ દૂર કરીને, હાંરે મારી જિનચરણે લય લાગીરે, ભ૦ સંવર ભાવમાં દિલ હવે ઠરીઉં, હાંરે મારી ભવની ભાવઠ ભાંગીરે, પારડ ચાલે મારા સચિત્ત સર્વનો ત્યાગ કરીને, હાંરે નિત્ય એકાસણાં તપ કારીરે,ભવ, પડિમણાં દય વિધિ શું કરશું હાંરે ભલી અમૃત ક્રિયા દિલધારીરે પાર ચાવ કા વ્રત ઉચ્ચરશું ગુરુની સાખે, હાંરે હતો યથાશક્તિ અનુસાર રે, ભવ. ગુરુ સંધાતે ચડશું ગિરિપાજં, હાંરે એ ભદધિ બુડતાં તારે રે, પાર, ચાટ વિ. જા ભવતારક એ તીરથ ફરસી,હાંરે હું તે સૂરજ કુંડમાં નાહી રે,ભવ, અષ્ટ પ્રકારી શ્રી આદિ જિણંદની,હાંરે હું તો પૂજા કરીશ લય લાહી રે. પારવ્યાપા તીરથપતિ ને તીરથસેવા, હાં રે એ તે મીઠા મોક્ષના મેવા રે, ભવ છે કે હું તો અસીહાંરે હવસ તીરથ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સાત છડુ દોય અમ કરીને હાંરે મને સ્વામિવાત્સલ્યની હવા રે, પાર૦ ચાલે છે ૬. પ્રભુપદ પરાયણ તળે પૂજી, હાંરે હું તો પામીશ હરખ અપાર રે,ભવરૂપવિજયે પ્રભુ ધ્યાન પસાર્યો હાંરે હું તે પામીશ સુખ શ્રીકાર રે,પાર ઉતરવાને,ચાલો ચાલે વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને તમેં જયણા ધરજે પાય રે, પાર ઉતરવાને પકા श्री शत्रुजयनुं स्तवन ४ પ્રથમ જિનેશ્વર પૂજવા,સૈયર મોરી અંગ ઉલટ ધરી આવ હો,કેસરચંદન મૃગમદે, સૈયર મેરી સુંદર આંગી બનાવ હા, સહેજ સલુણે મારો, શિવસુખલીને મારો, જ્ઞાનમાં ભીને મારો, દેવમાં નગીને માહાર સાહિબે સૈયર મેરી જો પ્રથમ જિસંદ હો ના ધન્ય મરુદેવી કુંખનેસિયરમેારી વારી જાઉં વાર હજાર હે, સ્વર્ગ શિરોમણિને તજી, સિવ જીહાં લહે પ્રભુ અવતાર હો, સહેજ મારા દાયક નાયક જન્મથી સૈ૦ લાજ્યો સુરતરુ વંદ હો,યુગલા ધર્મ નિવારણ સૈ. જે થયો પ્રથમ નરિંદ હો. સેજ. મારા લેકનીતિ સવિ શીખવી સૈવ રાખવા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મુક્તિને રાહ હો, રાજ્ય ભળાવી પુત્રને સૈથા ધર્મપ્રવાહ હો. સહેજ ઝા સંજમ લેઈને સંચર્ચા સૈ૦ વરસલગે વિણ આહાર હો, શેલડી રસ સાકેદીઓ, સૈ શ્રી શ્રેયાંસને સુખકાર હો. સહેજ આપા મેહાટા મહંતની ચાકરી સૈ. નિષ્ફળ કદીએ ન થાય હો મુનપણે નમિ વિનમિ કર્યા સૈ. ક્ષણમાં બેચર રાય. સહેજાદા જનનીને કીધું ભેટશું, સૈ કેવલરત્ન અનુપ છે, પહેલાં માતાજીને મોકલ્યાં સૈ જેવા શિવવહ રૂપ છે. સહેજ પાછા પુત્ર નવાણુ પરિવર્યા સિભરતના નંદન આડ હે. અષ્ટકરમ અષ્ટાપદે સૈયોગ નિરુદ્ધ નાઠ હસેહેજ છે તેહના બિંબ સિદ્ધાચળે સૈ પૂજે પાવન અંગ હો, ખીમાવિજય જિન નિરખતાં સો ઉછળે હર્ષ તરંગ હા.સેહજ પેલા श्री रायण पगलांनुं स्तवन શ્રી આદીશ્વર અંતરજામી, જીવન જગત આધાર, શાંત સુધારસ જ્ઞાને ભરી, સિદ્ધાચલ શણગાર, રાયણ રડી રે, જીહાં પ્રભુ પાયધરે,વિમલગિરિ વંદો રે, દેખત દુઃખ હરે, પુન્યવંતા પ્રાણી રે,પ્રભુ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જીની સેવા કરે છે લો ગુણ અનંતા એ ગિરિવર કેરા, સિધ્યા સાધુ અનંત, વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત, ભવોભવ કેરા રે, પાતિક દૂર કરે, વિમલગિરિ વંદો રે મારા વાવડીયું રસ કુંપા કેરી, મણિરે માણેકની ખાણ, રત્નખાણ બહુ રાજે હો તીરથ, એવી શ્રી જિનવાણ, સુખના નેહી રે, બંધન દૂર કરે, વિમલગિરિ વંદો રે મારા પાંચ કોડીશું પુંડરીક સિધ્યા, ત્રણ કોડીશું રામ, વીશ કેડીશું પાંડવ સિધ્યા, સિદ્ધક્ષેત્ર સિદ્ધ કામ, મુનિવર મોટારે, અનંતા સિદ્ધિ વિરે,વિમલગિરિ નંદોરે છે તો એ તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રીજિન-ભાણ; દુર્ગતિ કાપે ને પાર ઉતારે (વહાલો) આપે કેવળનાણ, ભવિજન ભાવે રે, જે એનું ધ્યાન ધરે, વિમલગિરિ વંદે રે બાપા દ્રવ્ય ભાવશું પૂજા કરતાં, પૂજે શ્રીજિન-પાય, ચિદાનંદ સુખ આતમ વેદી, તિઓં ત મિલાય,કીતિ એહનીરે માણેક મુનિ કરે, વિમલગિરિ વંદો રે | ૬ો ઇતિ છે चोवीश तीर्थकरना आंतरानुं स्तवन ચોવીશ જિનને કરી પ્રણામરે, જેથી મનવંછિત સીઝે કામરે, અવસર્પિણી આયુર્ણ ઘણું રે,ચાઉ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વીસ તીર્થંકરના અંતર ભણું રે છે ૧ મે 2ષભ અજિત અંતર એમ જાણ રે, પચાસ લાખ કેડી સાગર માન રે, સંભવ ત્રીસ અભિનંદન કેડી દશ લાખ રે, સુમતિ નવ લાખ કોડી જિન ભાખરે મારા પદ્મપ્રભ કોડી નેવું હજાર રે, સુપાર્શ્વનાથ કેડી નવ હજાર રે ચંદપ્રભ નવ સે કોડી સાગર જાણજે, સુવિધિનાથ કોડી નેવું પ્રમાણ છે ડા નવ કોડી સાગર શીતલનાથ રે, એક કોડી શ્રેયાંસ શિવપુર સાથ રે, સો સાગર છાસઠ લાખ છવીસ હજારરે, વરસે ઊણે એક કોડી માંહે ધાર રે ૪ વાસુપૂજ્ય સાગર ચેપન કલ્પે સાખરે, વિમલ ત્રીસ અનંતનાથ નવ ભાખરે, ધર્મ ચાર ત્રણ શાંતિ વખાણ રે, પણે પ પમે ઓછું આણરે પા કુંથુનાથ અધપલ્ય પાઅર સાર રે,ઉણે એક કોડી વરસ હજારરે,મલ્લિનાથ એક કોડી વરસ હજારરે મુનિસુવ્રત ચેપન લાખ ધાર ૨ દા નમિ છ લાખ નેમિ પાંચ લાખ સાર રે, પાશ્વનાથ પોણું રાશી હજાર રે, અઢીસે વરસે શ્રી મહાવીર સ્વામી રે, જીતવિજયનમે શીરનામીરે પાછા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ श्री वीश विहरमाननुं स्तवन અષભલંછન શ્રી સીમંધર સ્વામી, ગજ યુગમધર અંતરજામી, હરિ બાહ કપિ સુબાહુ સ્વામી; રવિ સુજાત પંચમા મેક્ષ કામીવિચરંતા વીશે જિન વંદે, જેમ ભવ ભમવું દુઃખ છે ૧શશિ સ્વયંપ્રભ છઠ્ઠા જાણો; સિંહ ઋષભાનન સાતમા વખાણો, અનંતવીર્ય ગજ અશ્વ સુરપ્રભ નવમાં, ભાનુબંછન વિશાલજિન દશમા વિ૨ શંખ વજધર વૃષભ ચંદ્રાનન બારમા, રાતું કમલ ચંદબાહ તેરમા; નીલું કમલ ભુજંગ ભેગવામી, ચંદ્ર પનરમા ઈશ્વવર શિવગામી વિ૩ભાનુ નેમિ પ્રભુજિન સેલમા, અષભલંછન વીરસેન સત્તરમા, ગજ મહાભદ્ર ચંદદેવજસા સારા, સાથીઓ અજિતવીર્ય લાગે યારા.વિભા એ વીશે જિન કંચન વરણા, નામ જપતાં થઈએ અવર્ણા શ્રી ગુરુપદપની સેવા, જીત વછે નિત શિવપદ લેવા વિ છે પ ઈતિ. अथ ऋषभदेव स्वामीनुं स्तवन 2ષભ જિનેશ્વર સ્વામી રે અરજી માહરી, આવધાર કાંઈ ત્રિભુવનના દેવ જે, કરુણાનંદ અખંડ રે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જ્યોતિ સ્વરૂપ છે, એહવા જોઈને મેં આદરી તુમ સેવ જે ૧ લાખ ચોરાશી નિરે વારવાર હું ભ, ચોવીશે દંડકે ઉભગ્યું મારું મન જે નિગોદાદિક ફસીરે થાવર હું થયે, એમ રે ભમતે આવ્યો વિગતેંદ્રિ ઉપન્ન જે રાા તિર્યંચ પંચેન્દ્રિ તણું રે ભવ મેં બહ કર્યા, ફરસી ફરસી ચઉદરાજ મહારાજ જો, દશે દષ્ટાંતે દેહિ રે મનુષ્ય જન્મ અવતર્યો, એમ રે ચડતો આવ્યો શેરીએ શિવકાજ જેવા જગતણા બંધવરે જગથ્થવાહ છો,જગત ગુરુ જગરખણ એ દેવજે, અજરામર અવિનાશી રે જ્યોતિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણાની સેવ જે કામદેવીના નંદન રે વંદના માહરી અવધારો કાંઈ પ્રભુજી મહારાજ જે, ચઉદરાજને ઉચ્છિષ્ટ રે પ્રભુજી તારીએ, દીજીએ કાંઈ વંછિત ફળ જિનરાજ જે પાપ વંદના માહરી નિસુણી રે પરમ સુખ દીજીએ, કીજીએ રે કાંઈ જન્મ મરણ દુખ દૂર જે, પદ્યવિજયજી સુપસાયે રે –ષભજિન ભેટીયા, જીત વંદે કંઈ પ્રહ ઉગમતે સૂર જે દાા ઇતિ છે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ परमातम अनुभव प्रकाश पद હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુન ગાનમેં હમ છેલા હરિ હર બ્રહ્મ પુરંદરકી ઋધિ, આવત નહિ કેઉ માનમેં, ચિદાનંદકી મેજ મચી છે, સમતા રસકે પાનમેં. હમ ૨ ઈતને દિન તુમ નહિ પિછા, મેરો જન્મ ગયેસે અજાનમેં, અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અક્ષય ખજાનમેં. હમ કા ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુઝ સમકિત દાનમેં, પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહિ કેઉ માનમેં, હમ કો જિનહિ પાયા હિનહિ છુપાયા, ન કહે કેઉકે કાનમેં, તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ શાનમેં. હમ પા પ્રભુગુણ અનુભવ ચંદહાસક્યું, સો તો ન રહે મ્યાનમેં, વાચક જસ કહે મોહ મહા અરિ, જીત લિયો હે મેદાનમેં હમણા ૬ ઇતિ છે अथ संवच्छरोदान स्तवन (આદર જીવ ક્ષમાગુણ આદર એ દેશી.) શ્રી વરદાઈના ચરણ નમીને, વલી પ્રણમી ગુરુ Page #165 -------------------------------------------------------------------------- ________________ પાયા રે, સયલ તીર્થકર દાન જ દેવે,તે કહું હરખ સવાયારાશા સુણજે દાન સંવછરી મહિમા જેહથી સમકિત લહીએ રે, ત્રિજગને વશ કરવા એ દાન, મેટ મંત્રાક્ષર કહીએ રે સુણજો. મારા લેકાંતિકદેવ તીર્થકરને, કહે જબ નિસામે આવી રે, તવા તીર્થકર દાન સમર્પે વરસી પડહો વજડાવે રે, સુ. વા એક કોડ આઠ લાખ સેવન મુદ્રા, નિત્ય પ્રતે તે દેવે રે, એક પહોર પછી દો પહોર સુધી, ભવિજન આવે તે લેવે રે, સુ. ૧૪ો જે જિનતાત તેસી જિન સહિતા, નામની મુદા કરાવે રે, તે એક મુદ્રા એંશી રતીની, માનિ કોશ ભરાવે રે, સુ. પાા તે એક દિનના દીનારનું સોવન, નવ હજાર મણ થાય છે, જે જિનવારાના શકટ વખાણું, તે શિવાબમેં ભરાય રે. સુ. લાખ બત્રીસ મણ સહસ ચાલીસ મણ, હવે કનકના એતા રે, સહસ એકાશી શકટ ભરાયે, એક વરસમાં દેતાં રે. સુ. છેલ્લા ત્રણસેં કોડ અડ્યાશી કેડ ઉપરે, એંશી લાખ ભણીએ રે, તેટલા દીનાર વરસીદાને, દેજિન સૂત્રમેં સુણીયે રે. સુ. ૮ જેતા દીનાર તીર્થકર નિત્યે, આપે કોશથી કાઢી ઇદ્ર આદેશ ધનદ પૂરે; તેતા સોવન મુદ્રા દાડી રે. સુ. પેલા એ તે મુદ્રા કનકામણ ગાડી,તેહની સંખ્યા વખાણી રે, પણ હવે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિધિ કહું દાન દેવાની, સુણજે તે આગલી પ્રાણી રે, સુ. ૧૦ | દાનશાલા જિનતાત કરાવે, ચઉજિન દાન આચરવારે, તિહાં બેસી પ્રભુ દાન જ દેવે સંજમનારી વરવા રે, સુ. ૧૧ પહેલી શાળાએ અન્ન જમાડે, બીજીએ વસ્ત્ર પહેરાવે રે, ત્રીજીએ ભૂષણ ચોથીએ ટકા દે, જિનજી નિત્ય સ્વભાવે રે. સુ. જે ૧ર છે તિણે અવસરે જિન જમણે પાસે, રહે ઈંદ્ર સોહમવાસીરે,કાશથી મુદ્રા કાઢી દેવા તે ભણી રહે ઉલાસી રે, સુ. ૧૩ાા જિન આગે ઊભો રહે ઈશાનંદ્ર, રત્નજડિત લેઈ લકુટીરે, દેવ અસુર કોઈ વિઘ કરે, કહે તેહને કુટીરે સુ. ૧૪ વળી જે મનુષ્યના ભાગમાં લખીયું, ઈશાન ઇંદ્ર એમ ધારે રે, તેહના મુખમાંથી તે તેહવાં, વયણ કઢાવે વિચારી રે, સુ. ૧પા ચમરેંદ્રજિન મુઠ્ઠીના દીનાર, રોલ જે અધિક હોય રે, ઓછા હોય તો પૂરા કરે બલીં, સ્વામીની પ્રતીત જોય રે, સુ. ૧૬ાા ભુવનપતિ સુર ભરતના જનને, દાન લેવા તેડી આવે રે, વ્યંતરના સુર પોછા તે જનને, નિજ નિજ મંદિર ઠાવે રે, સુ. ૧ણા જ્યોતિષી સુરમલી વિઘાધરને, દાવ લેવાને જણાવે રે, એહવા અતિશય તીર્થકરના, કહેતાં પારન આવે રે, સુ. ૧૮ વલી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જિનવર કેરા દાનનો મહિમા, ભાખ્યો એમ સિદ્ધાંત રે, બાર વરસ લગે ખટખંડ સુધી, સઘલે શાંતિ વર્તે રે, સુ. મે ૧૯ો ચોસઠ ઇંદ્રાદિક સુર સઘલા, લીજે દાન ઉછાહે રે, બાર વરસ લગે કલહ ન હોવે, તેને પણ માહે માંહે રે, સુ. પારના ચક્રી હરિ ગૃપ દાનની ટકા, મૂકે નિજ કાશે ઉલટે રે, બાર વરસ લગે કાશથી ટકા, કાઢતાં કિમહિ ન ખૂટે રે, સુ. કેરલા ઇત્યાદિક તે દાન થકી જન, બાર વરસ જસ ગાય રે, વલી તે દાનથી બાર વરસના, રોગીના રોગ તે જાય રે, સુ.રરા વલી તસ નૂતન રોગ ન પ્રગટે, બાર સંવચ્છર સુધી રે મંદ બુદ્ધિ કોઈ દાન જ લેવે, હવે સુરગુરુ બુદ્ધિ રે, સુ. રયા એહવા પંચ દશ અતિશય પ્રભુના, વરસીદાને પ્રગટે રે, ઈમ દાન દઈ પ્રભુ સંયમ લેઈ ઉપશમે કર્મને ઝપટે રે, સુ. છે ૨૪ કેવલ લેઈ શિવરમણી વશ કરી, ત્રિજગ નાયક ઉલસે રે, દાન પ્રભાવે ત્રિગડે બેસી, કેવળ કમળા વિલસે રે. સુ. મારપા દાન દેવાની જે વિધિ ભાખી, સયલ તીર્થકર કેરી રે, વિચારસારગ્રંથ મજાર, જો એ સાખ ભલેરી રે, સુ. મે ૨૬ છે ધણપરે ભવિયાં તમે પણ નિસુણી, દેજે દાન અભંગરે, ઈહવે પરભવે સુખ અનંતાં, ઊલટે ગંગ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તરંગ રે, સુ. રિલા એહવી દાનની શક્તિ સદા મુઝ, ભવભવ તે ઉદયે આવે રે, પંડિત કેસર અમર પસાયે, લીજીયે વંછિત વરવો રે, સુ. ૫૮ જસવિજયજી કૃત प्रतिमा स्थापन स्तवन ભરતાદિકે ઉધાર જ કીધે, શત્રુંજય મઝાર, સોનાતણાં જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણું બિંબ સ્થામાં હો, કુમતિ કાં પ્રતિમા ઉથાપી. એ જિન વચને થાપી હો, કુમતિ કાં પ્રતિમા ઉથાપી, એ આંકણી. ૧ વાર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિરાય સુજાણ, સવાલાખ જિન દેહરાં કરાવ્યાં, સવાડી બિંબ સ્થાપ્યાં હોકુમતિવારા દ્રૌપદીએ જિન પ્રતિમા પૂજી, સૂત્ર મેં શાખ ઠરાણી, છઠે અંગે તે વરે ભાંખ્યું, ગણધર પૂરે સાખી હો. કુમતિ મેરા સંવત નવસૅ ત્રાણું વરસેં, વિમલમંત્રીશ્વર જેહ, આબુતણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજાર બિંબ સ્થાપ્યાં હો, કુમતિ કા સંવત અગિચાર નવાણું વર્ષ, રાજા કુમારપાળ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યા છે, Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨ કુમતિ પાપા સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાલ તેજપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગિચાર હજાર બિંબ સ્થાપ્યાં હો, કુમતિ પેદા સંવત બાર બહોતેર વર્ષે ધન સંઘવી જેહ; રાણકપુર જિન દેહરાં કરાવ્યાં, ક્રોડ નવાણું દ્રવ્ય ખર ચ્યાં હો, કુમતિ મહા સંવત તેર એકોતેર વર્ષે, સમરોશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શત્રુંજય કી, અગિયાર લાખ દ્રવ્ય ખરચે હો, કુમતિ દ્રા સંવત પંદર સત્યાશી વરસેં, બાદશાહને વારે, ઉદ્ધાર સેલમ શત્રુંજયક,કર્મશાએ જશ લીધે હો, કુમતિ મેલા જિન પ્રતિમા જિન સરખી જાણી, પૂજે ત્રિવિધ તુમેં પ્રાણી, જિન પ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જશની એ વાણી હો, કુમતિ૧છે श्री सीमंधर जिन स्तवन ઢાળ પંદરમી આજ મારે એકાદશી રે, નણદલ મન કરી મુખ રહીયે એ દેશી ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે, ધન્ય. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૧ ભેગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા, સિંહ પરે નિજ વિક્રમ શુર, ત્રિભુવન જન આધારા. ધન્ય છે રા જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય ૩ મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દોષ, પગ પગ વ્રતદૂષણ પરિહરતા, કરતાસંયમ પો.ધન્ય ૪ મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદ્દગુરુ પાસે, દુષમ કાળે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે. ધન્ય પો છછું ગુણઠાણું ભવ અટવી, ઉલંધન જિણે લહિઉ, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરી જાયે કહિઉં. ધન્ય ૬ ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવજ જાલે, રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાલે. ધન્ય છે છો તેહવા ગુણ ધરવા અણધીરા, જે પણ સૂવું ભાખી, જિનશાસન શેભાવે તે પણ, સુધા સંવેગપાખી, ધન્ય ૮. સદહણા અનુમોદન કારણ, ગુણથી સંયમ કિરિયા,વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનય દરિયા. ધન્ય છે ૯ છે દુઃકરકાર થકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઈમ તેહો, ધર્મદાસ ગણી વચને લહીયે, જેહને પ્રવચન નેહા. ધન્ય છે ૧સુવિહિત ગચ્છ કિરિયાને ધરી, શ્રીહરિભદ્ર કહાય, એહ ભાવ ધરતો તે કારણું, મુજ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મન તેહ સુહાય. ધન્ય છે ૧૧ સંયમઠાણ વિચારી જોતાં, જે ન લહે નિજ સાખેં, તે જુઠું બોલીને દુર્મતિ, શું સાધે ગુણ પાખં. ધન્ય છે ૧૨ આ નવિ માયા ધર્મો નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મ, વચન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ. ધન્ય છે ૧૩ સંયમ વિણ સંચિતતા થાપે, પાપશ્રમણ તે ભાખ્યો, ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખે. ધન્યો ૧૪એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનનયે નવિ બાલા, સેવા યોગ્ય સુસંયત તે, બોલે ઉપદેશ માલા ધન્યાપા કિરિયાયે પણ એક બાળ તે, જે લિંગી મુનિરાગી, જ્ઞાનયોગમાં જ મન વર્તે, તે કિરિયા સોભાગી. ધન્ય છે ૧૬ બાલાદિક અનુકૂલ કિરિયાથી, આપે ઈચ્છાયોગી, અધ્યાતમમુખ યોગ અભ્યાસે, કેમ નવિ કહીયે યેગી. ધન્ય છે ૧૭ ઉચિત કિયિા નિજ શક્તિ છડી, જે અતિવેગે ચડતે, તે ભવસ્થિતિ પરિપાક થયા વિણ, જગમાં દિસે પડતે. ધન્ય છે ૧૮ માચે મોટાઈમાં જે મુનિ,ચલવે ડાકડમાલા, શુદ્ધ પરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહમાલા, ધન્ય છે ૧૯ નિગણ સંચે મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે, લુંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય છે ર૦ છે Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તે ન પ્રકાશે, ફોગટ ટાઈમન રાખે, તસ ગુણ રે નાસે. ધન્ય છે ૨૧ મેલે વેશે મહિયલ માલે, બક પર નીચો ચાલે, જ્ઞાન વિના જગાઁધે ઘાલે, તે કેમ મારગ ચાલે.ધન્યારા પર પરિણતિ પોતાની માને,વરતે આર્તધ્યાને, બંધમોક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન્ય છે ૨૩ કિરિયા લવ પણ જે જ્ઞાનીને, દષ્ટિ થિરાદિક લાગે, તેથી સુજશ લહિ જે સાહિબ, સીમંધર તુમ રાગે, ધન્ય છે ૨૪ वोशस्थानकनुं स्तवन હાંરે મારે પ્રણમું સરસતી માગું વચન વિલાસ જે, વીશે રે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ, હાંરે મારે પ્રથમ અરિહંતપદ લેગસ્સ ચોવીસ જે, બીજે રે સિદ્ધ સ્થાનક પન્નર ભાવશું રે લેલ ૧૫ હાંરે મારે ત્રીજે પવયણ ગણશું લેગસ્સ સાત જે, ચોથે રે આયરિયાણું છત્રીસનો સહી રે લોલ, હારે મારે ઘેરાણું પદ પંચમે દસ ઉદાર જે, છડે રે ઉવઝાયાણં પચવીસનો સહી રે લેલો રો હાંરે મારે સાતમેસુગુણ સહુ સત્તાવીશ,આઠમેનમો નાણસ્સ પંચે ભાવશું રે લોલ, હાં મારે નવમે દરિસણુ સડ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સડ મન ઉદાર જો, દશમે નમા વિષ્ણુયસ્સ દશ વખાણીએ રે લાલ ૫ ૩ ૫ હાંરે મારે અગિયારમે નમા ચારિત્તસ્સ લાગસ સત્તર જો, ખારમે નમા અભસ્સ નવગુણે સહીરે લાલ,હાંરે મારે કીરિયાણ પદ તેરમે વલી પંચવીસ જો, ચઉદમે નમા તવસ્સ ખારગુણે સહી રે લાલ ॥ ૪॥ હારે મારે પંદરમે નમા ગાયમસ અડ્ડાવીસ જો,નમા જિણાણું ચઉવીસ ગણશું સાલમે રે લાલ, હાંરે મારે સત્તરમે નમો ચારિત્ત લાગસ્સ સિત્તેર જો,નાણસ્સના પદ ગણશુ એકાવન અઢારમે રે લોલ ! ૫૫ હાંરે મારે ઓગણીસમે નમા સુઅસ પીસતાલીસ જો, વીસમે નમો તીર્થ્યસ્સ વીશે ભાવશું રે લાલ,હાં રે મારે તપના મહિમા ચારસે` ઉપર વીસ એ, ષટમાસે એક એલી પૂરી કીજીયે રે લાલ । ૬ । હાંરે મારે તપ કરતાં વલી ગણીયે દાય હજાર જો, નવકારવાળી વીશે સ્થાનક ભાવશુ રે લાલ,હાં રે મારે પ્રભાવના સંધ સ્વામીવચ્છલ સાર ો, ઉજમણાં વિધિ કીજે લાહા લીજીચેરે લાલ રાણા હાંરે મારે તપના મહિમા કહ્યો શ્રી વીર જિનરાય જો,વિસ્તારે ઈમ ગાયમ સાહમ સ્વામીને રે લાલ, હાં રે મારે તપ કરતાં વલી તીર્થંકર પદ હાય ો, દેવગુરુ ઈમ કાંતિ સ્તવન સાહામણા ૨ લાલ ૫ ૮ ૫ ', Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ एकादशीनुं स्तवन અજિત જિષ્ણુ દશું પ્રીતડી—એ દેશી. અવિચલ વ્રત એકાદશી, એમ ભાખે હા શ્રી જિન વધુ માન કે ગૌતમ ગણધર સાંભળેા, એ તિથિના હૈા માટેા મંડાણ કે, અવિચલ ॥ ૧ ॥ મૃગસર સુદિ એકાદશી,મલ્લિજિનનાં હા થયાં ત્રણ કલ્યાણકે, જન્મ અને દીક્ષા ગ્રહી, વલી પામ્યા હૈ। પ્રભુ કેવલનાણુ કે, અવિચલ॰ ૫રા શ્રી અરજિને વ્રત આદર્યું, નમિ જિષ્ણુ દે હા લઘુ કેવલજ્ઞાન કે, પંચ કલ્યાણક પ્રગટચાં, તેણે દિવસે હા હવા પંચે પ્રધાન કે, અવિચલનાા પંચભરત પંચ ઐરવતે,દક્ષેત્ર હા ગણતાં પચાસ કે,અતીત અનાગત કાલનાં,કલ્યાણક હા દેઢસે ઉલ્લાસ કે, અવિચલ ૫૪૫ અનંત ચાવિસી ઈણીપરે, હાવે તપના હા ઉપવાસ અનંત કે,કીધે લાભ ઘણા હાવે, તે દિવસ હેા સહુ માંહે મહંત કે, અવિચલ॰ ॥ ૫॥ મૌનવ્રત પાલ્યું ભલું, ગ્રહી સંજમ હા પ્રભુ મલ્લિનાથ કે, મૌન એકાદશી તિણે થઈ, તપ કરતાં હા લહીયે શિવપુર સાથ કે, અવિચલ ॥૬॥ જેણે દિન લીજે એકાદશી, જ્ઞાન પૂજા હા કીજીએ વિધિ જાણ કે, દેહ રે સ્નાત્ર કીજીયે ગુરુમુખથી હા,લીજીયે પચ્ચખ્ખાણ કે, અવિચલ૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ વાહા અહારત્ત પિસહ કીજીયે, શુભભાવે હે તજી ચારે આહાર કે, ગુણણું ગણી જે ભાવશું, રાત્રિજાગરણ આલસ પરિહારકે. અવિવાદાવરસ અગિયાર કીજીયે, જાવજીવ હોએ તપને સાધ કે,ઉજમણું એમ કીજીયે, ઘર સારુ હો લહીયે ધર્મ સમાધ કે અવિશાલા જ્ઞાનતણાં ઉપકરણ ભલાં, શુભભાવે હા અગિયાર અગિયાર છે, દાન સુપાત્રે દીજી, સ્વામિવછલ હકીજીયે વિધિ સારકે અવિનાના એણવિધિ પૂર્વકઈહ વ્રતેં,પાલંતાં હે લહીયે સુખ પરમ કે, સુવ્રતશ્રાવકની પરે, પાલંતાં હો ટલે આઠે કર્મ કે. અવિના૧૧વીરતણી વાણી સુણી, પ્રતિબુઝયા હે ભવિ જીવ અનેક કે, વ્રત આરાધન કેઈ કરે, થયે તિથિને હો મહિમા અતિરેક કે. અવિ. ( ૧૨ ) સંવત સતર પંચોતરે (૧૭૫) સંઘ આગ્રહે હકીયો સ્તવન આણંદ કે, નગર સમાચલખાનમાં, એમ પભણે હો શ્રી જિનેંદ્રસૂરીંદ કે. અવિચલ છે ૧૩ ઈતિ अथ श्री सीमंधरस्वामीनुं स्तवन શ્રી સીમંધર સાહેબા, અવર નહિ જગનાથ,મારે આંગણીયે આંબો ફલ્યો, કેણ ભરે રે બાવળકેરી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આાથ રે, સલુણાદેવ, સ્વામી સીમંધરદેવ. ॥ ૧ ॥ કાઈ આવે રે બલિહારીના સાથ રે સલુણાદેવ,સ્વામી સીમંધરદેવ, આડા સાયર જળે ભર્યાં, વચમાં મેરુ હાય, કેશ કેઈકને આંતરે, તિહાં પહોંચી શકે નહિ કૈાય રે.સલુણા,રા મેં જાણ્યું હું આવુ તુમ પાસ, વિષમ વિષમ પંથ દૂર,આડા ડુંગર ને દરિયા ધણા, વચમાં નદીઓ વહે ભરપૂર રે. સલુણા. ૫૫ મુજ હૈડું રે સંશય ભયું", કેઈ આગળ કહું વાત, એક વાર રે જિનજી જો મીલે, જોઈ જોઈ જોઉં રે વંદન કેરી વાટ રે. સલુણા. ૫૪ા કાઈ કહે રે સ્વામીજી આવીયા, આપું લાખ પસાય, જીભ રે ઘડાવું સાનાતણી, તેહના દૂધડે પખાલું પાય રે. સલુણા. ાપા સ્વામીજી સ્વપ્નામાં પેખીયા, હેડે હરખ ન માય, વાચક ગુણસુંદર એમ ભણે, મે ભેટચા સીમંધર રાય રે, સલુણા દેવ. સ્વામી સીમધર દેવ. ॥૬॥ તે ॥ अथ पार्श्वनाथनुं स्तवन ॥ હાલા હાલા હાથી ઘેાડા શણગારા રે પાર્શ્વનાથને દેહરે વેલા પધારા રે, પાર્શ્વનાથની મૂર્તિ છે મનેાહારી રે, પાર્શ્વનાથ તેા બેઠા પલાંઠી વાળી રે, સુણા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સુણે શ્રાવક સમક્તિ ધારે રે, પાર્શ્વનાથને દેહરે વહેલા પધારે રે. ૧૫ પાર્શ્વનાથ તે પ્રાણત દેવલેકથી ચવિયારે, પાર્શ્વનાથ તે પોષ વદિ દસમયે જનમ્યા રે, પાર્શ્વનાથને ચોસઠ ઇન્દ્ર નવરાવ્યા રે, પાર્શ્વનાથને છપનદિ કુમરીયેહલરાવ્યારે. સુણો મારા પાર્શ્વનાથ તે વામાદેવીના નંદરે, પાર્શ્વનાથ તે અશ્વસેન કુલચંદ રે, પાર્શ્વનાથને સેવે ચોસઠ ઇંદા રે, પાર્શ્વનાથને પૂજ્ય પરમાનંદા રે. સુણો છે ૩. પાર્શ્વનાથ તે સમતા ગુણના દરિયા રે, પાર્શ્વનાથ તો ભવસમુદ્રથી તરિયા રે, પાર્શ્વ નાથની સિદ્ધ અવસ્થાસેહે રે, પાર્શ્વનાથની મૂર્તિ દેખી મન મોહે રે. સુણાવે છે ૪ પાર્શ્વનાથને પુરુષાદાણી કહીયેરે, પાર્શ્વનાથને સેવ્યાથી સુખ લહીયે રે, પાર્શ્વનાથને નામે નવનિધિ થાય રે, પાર્શ્વનાથના પત્રજીત ગુણ ગાય રે. સુત્રો પા श्री शांतिनाथजिन स्तवन શાંતિજિનેટવર સાચે સાહિબ, શાંતિકરણ ઇણ કલિમેં હો જિનજી તું મેરા મનમેં, તું મેરા દિલમેં, ધ્યાન ધરું પલ પલ મેં સાહેબજી. તું મેરા ના ભવમાં ભમતાં મેં દરિશન પા; આશા એક ૧. આ કલિયુગમાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પલમેં હૈા જિનજી, તું મેરા॰ ઘરના નિલ જ્યાત વદન પર સાહે, નિકસ્યા જ્યું ચદ્ર વાદળમે હા જિનજી, તું મેરા॰ ॥૩॥ મેરેા મન તુમ સાથે લીના, મીન વસે જ્યું જલમેં સાહેબજી. તું મેરા॰ ॥૪॥ જિન રંગ કહે પ્રભુ શાંતિજિનેશ્વર દીઠાજી દેવ સકળમે હા જિન, તું મેરા॰ ॥ ૫॥ श्री शांतिनाथजिन स्तवन સુણ દયાનિધિ, તુજ પદ્મપંકજ મુજ મન મધુકર લીના, તું તેા રાતદિવસ રહે સુખભીના સુણ૦ uu પ્રભુ અચિરા માતાના જાયા, વિશ્વસેન ઉત્તમ કુલ આયા, એક ભવમાં દાય પદવી પાયા. સુણ ॥ ૨ ॥ પ્રભુ ચક્રી જિનપદના ભાગી, શાંતિ નામ થકી થાય નીરોગી,તુજ સમ અવર નહી દુજો યાગી. સુણ દયાનિધિ ૫૩૫ ખટખડતણા પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણા રાગી, તુજ સમ અવર નહિ વૈરાગી, સુણ દયાનિધિ ॥ ૪ ॥ પ્રભુ મેઘરથ ભવ ગુણ ખાણી, પારેવા ઉપર કરુણા આણી, નિજશરણે રાખ્યા સુખખાણી. સુણ દયાનિધિ ૫ પા વડવીર થયા સજમધારી, લહે કેવલ ફુગ કમળા સારી, તુજ સમ અવર નહિ પગારી, સુણુ દયા Page #179 -------------------------------------------------------------------------- ________________ નિધિ ૬ પ્રભુ કર્મકટક ભવભટાળી, નિજ આતમગુણને અજુઆળી, પ્રભુ પામ્યા શિવવધુ લટકાળી, સુણ દયાનિધિ કા સાહેબ એક મુજે માની જે, નિજ સેવક ઉત્તમ પદ દીજે, રૂ૫ કીતિ કરે તુજ જીવવિજે. સુણ દયાનિધિ | ૮ | श्री नेमिनाथजिन स्तवन (અજીત જિદશું પ્રીતડી—એ દેશી) પરમાતમ પૂરણ કલા,પૂરણ ગુણ છે પૂરણ જન આશાપૂરણ દષ્ટિનિહાલીએ,ચિત્તધરીએ હો અમચી અરદાસ. પરમાતમ છે ૧. સર્વ દેશધાતી સહ, અઘાતી હો કરી ઘાત દયાળ; વાસ કી શિવમંદીરે, મોહે વીસરી હો ભમતે જગ જાળ. પરમાતમ | ર ો જગતારક પદવી લહી, તાર્યો સહી હો અપરાધી અપાર; તાત કહો મોહે તારતાં, કિમકીની હો ઈણ અવસર વાર. પરમાતમ છે ૩ છે મોહમહામદ છાકથી, હું છકીયે હો નહિ શુદ્ધિ લગાર, ઉચિત સહી છણે અવસરે, સેવકની હો કરવી સંભાળ, પરમાતમ છે ૪ મોહ ગયા જે તારશે, તિણે વેળા હે કહો તુમ ઉપકાર, સુખવેળા સજન ઘણ, દુઃખવેળા હો વિરલા સંસાર Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ પરમાતમ | પા પણ તુમ દરિશન જોગથી, થr હૃદયે હે અનુભવ પ્રકાશ, અનુભવ અભ્યાસી કરે. દુઃખદાયી હો સહ કર્મ વિનાશ. પરમાતમ, દા કર્મકલંક નિવારીને, નિજરૂપે હોરમે રમતા રામ; લહત અપૂર્વભાવથી, ઈણિ રીતે હો તુમ પદ વિશ્રામ. પરમાતમ છે હા ત્રિકરણ જેગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ, ચિદાનંદ મનમેં સદા તુમેઆહાપ્રભુનાણદિણંદ પરમાતમાલા. श्री पार्श्वनाथजिन स्तवन મોહન મુજ લેજો રાજ, તુમ સેવામાં રહેશું, વામાનંદન જગદાનંદનજેલ સુધારસ ખાણી, મુખ મટકે લેાચનને લટકે, લોભાણી ઇંદ્રાણી. મોહન | ૧ | ભવપટ્ટણ ચીહં દિશિ ચારે ગતિ, ચોરાશી લખ ચૌટા, કેધ માન માયા લેભાદિક, ચોવટીઆ અતિ ખાટા-મોહન મેરા અનાદિ નિગદ તે બંધખાને, તૃષ્ણ તપે રાખે, સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંક્યો. મોહન ૩ ભવસ્થિતિ કર્મવિવર લઈનાઠે,પુણ્ય ઉદય પણ વાળે, સ્થાવર વિગલેંદ્રીપણું સંધી,પચંદ્રિપણું લાવ્યો Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મોહન ૪ માનવભવ આરજકુલ સદ્દગુરુ, વિમળબોધ મળ્યોમુજને કેોધાદિકરિપુશત્રુવિનાશી, તેણે ઓળખાવ્ય તુજને, મોહન | પો પાટણ માહે પરમદયાળુ, જગત વિભૂષણ ભેટયા, સત્તરબાણું શુભ પરિણામે,કર્મકઠીન બળ ભેટ્યા.મોહન ૬સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું, ખીમાવિજય જિનચરણરમણ સુખ, રાજપિતાનું લીધું. મોહન છે ૭ श्री पार्श्वजिन स्तवन बीजें પરમાતમ પરમેસરુ, જગદીશ્વર જિનરાજ,જગબંધવ જગભાણ બલિહારી તુમતણી, ભવજલધિમાંહી જહાજ છે ૧. તારકવારક મોહને, ધારક નિજ ગુણ ત્રાદ્ધિ,અતિશયવંત ભદંત રૂપાલી,શિવવધુ પરણી લહી નિજ સિદ્ધિ છે ર જ્ઞાન દર્શન અનંત છે, વળી તુજ ચરણ અનંત, ઈમ દાનાદિ અનંત ક્ષાયિક ભાવે થયા, ગુણ અનંતાનંત મારા બત્રીશ વર્ણ સમાય છે,એક જ શ્લેક મોઝાર, એક વર્ણ પ્રભુ તુઝ ન માયે જગતમાં, કેમ કરી થણીએ ઉદાર કા તુજ ગુણ કે ગણી શકે, જે પણ કેવલ હોય,આવિર્ભાવથી તુઝસયલ ગુણમાહરે, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પ્રછન્ન ભાવથી જોય. ૫. શ્રી પંચાસરાપાસજી અરજ કરું એક તુઝ, તે આવિર્ભાવ થાય દયાલ કૃપાનિધિ,કરૂણા કીજે મુઝદા શ્રીજિન ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ, પદ્મવિજય કહે એમ લહં શિવનગરીનું અક્ષય અવિચલ રાજ પાછા श्री शत्रुजय स्तवन હાં રે મારે કેવયાનીને લટકે દહાડા ચાર જે–એ દેશી હાંરે મારે આજ મળી મુજને તિન ભુવનને નાથ જે, ઊગ્ય સુખસુરતરુ મુજ ઘટઘર આંગણે રે લોલ,હાંરે આજ અષ્ટ મહા સિદ્ધિ આવી માહારે હાથ જે, નાડા માઠા દહાડા દરિસણ પ્રભુતણેરે જે છે ૧. હાંરે માહરે હિયડે ઉલટી ઉલટરસની રાસી જે, નેહ સલુણી નજરે નિહાળી તાહરી રે જે, હારે હું તો જાણું નિશદિન બેસી રહું તુજ પાસ છે, તારે નેહે ભેદી મીંજે માહરી રે જે છે ૨ | હારે માહરી પૂગી પૂરણ રીતે મનની હાંસ જે,દુર્જનિયા તે દુઃખભર્યા આવશે પડ્યા રે જે, હાંરે પ્રભુ તું તે સુરતરુ બીજા જાણ્યા તુમ જે, તુજ ગુણહરે મુજ હિયડા ઘાટે જો રે જેમાં ૩૧ હારે પ્રભુ તુજ શું Page #183 -------------------------------------------------------------------------- ________________ માહરે ચોળ મજીઠે રંગ જે, લાગે એહવે તે છે કુણ ટાળી શકે રે જે, હાંરે પ્રભુ પલટે તે તે કાચો રંગ પતંગ જે, લાગ ન લાગે દુર્જનનો કેમેજ થકે રે જે ૪ હાંરે પ્રભુ તાહરી મુદ્રા સાચી મોહન વેલ જે, મોહ્યા તિનભુવનજન દાસ થઈ રહ્યા રે જે, હાંરે પ્રભુ જે નવિ રંજ્યા તે સુરતરુને ઠેલી જે દુઃખ વિષવેલી આદર કરવા ઉમધ્યા રે જે પ હારે પ્રભુ તાહરી ભક્તિભીન્યું મારું ચિત્ત જે તલ જિમ તેલ તેલે જેમ સુવાસનારે જેહાંરે પ્રભુ તાહરી દીઠી જગમાં મોટી રીત જે, સફલ ફલ્યાં અરદાસવચન મુજ દાસના રે જ છે ૬. હારે મારે પ્રથમ પ્રભુજી પુરણ ગુણનો ઈશ જે, ગાતાં રાષભજિનેશ્વર હશે માનતણી રે જે, હાંરે મારે વિમળવિજયવરવાચકનો શુભ શિષ્ય જે, રામે પામી દિનદિન દોલત અતિ ઘણી રે જે છા श्री अभिनंदन जिनवाणी महिमा स्तवन તમે જો જોજે રે, વાણુને પ્રકાશ, તમે જેને જોજે રે, ઊઠે છે અખંડ ધ્વનિ, જેજને સંભલાય; નર તિરિય દેવ આપણી, સહુ ભાષાયે સમજાય, તુમ માલા દ્રવ્યાદિક દેખી કરીને, નય નિખેપે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જુત્ત, ભંગતણી રચના ઘણી, કાંઈ જાણે સહ અદભુત. તુમે છે ર છે પય સુધાને ઈક્ષવારિ, હારિ જાયે સર્વ, પાખંડી જન સાંભળીને મૂકી દીયે ગર્વ. તમે એ ૩ ગુણ પાંત્રીશે અલંકરી, કાંઈ અભિનંદન જિનવાણ, સંશય છેદે મન તણું, પ્રભુ કેવલજ્ઞાને જાણ. તમે કયા વાણી જે જન સાંભળે, તે જાણે દ્રવ્ય ને ભાવ, નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ પરભાવ. તમે જે પ સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાનને આચાર હેય શેય ઉપાદેય જાણે, તત્ત્વાતત્ત્વ વિચાર, તુમેળ ૬ નરક સ્વર્ગ અપવર્ગ જાણે થિર વ્યય ને ઉત્પાદરાગ દ્વેષ અનુબંધ જાણે,ઉત્સર્ગ ને અપવાદ. તમે ૭ નિજ સ્વરૂપને ઓલખીને, અવલંબે સ્વરૂપ, ચિદાનંદઘન આતમા તે, થાયે નિજ ગુણ ભૂપ. તમે ૮ વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદપરા નિયમા તે પરભાવ તજીને, પામે શિવપુર સંઘ, તમે ૯ श्री सीमंधर जिन स्तवन ધન ધન ક્ષેત્ર મહાવિદેહ છે, ધન્ય પુંડરિગિણી ગામ, ધન્ય તિહાંના માનવી; નિત્ય ઊઠી કરે રે Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રણામ, સીમંધર સ્વામી કઈયેં રે હ મહાવિદેહ આવીશ, જયવંતા જિનવર, કઈ રે હું તમને વાંટીશના ચાંદલિયા સંદેશડાજી,કહેજે સીમધર સ્વામ, ભરતક્ષેત્રના માનવી, નિત્ય ઊઠી કરે રે પ્રણામ. સી. ૨ સમવસરણ દેવે રચ્યું તીહાં, ચોસઠ ઇંદ્ર નરેશ, સનાતણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ સી. છે ૩ ઇંદ્રાણી કાઢે ગહુલીજી, મોતીના ચોક પૂરેશ; લળીલળી લીયે લુંછણાજી, જિનવર દીયે ઉપદેશ. સી. ૪ એહવે સમે મેં સાંભળ્યું છે, હવે કરવાં પચ્ચખાણ,બારે પરખદા સાંભળજી, અમૃતવાણુ વખાણુ.સીપો રાયને વહાલા ઘોડલાજી, વેપારીને વહાલા છે દામ, અમને વ્હાલા સીમંધરસ્વામી, જેમ સીતાને શ્રીરામ. સી. | નહિ માગું પ્રભુ રાજસદ્ધિજી, નહિ માગું ગરથભંડાર; હું માનું પ્રભુ એટલું જી, તુમ પાસે અવતાર. સીમંધર છે ૭દૈવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજુર; મુજ મહારે માનજી, પ્રહ ઉગમતે સૂર. સીમંધર૦ | ૮ સમય સંદરની વિનતિજી, માનજે વારંવાર બેહ કરજેડી વિનવુંછ, વિનતડી અવધાર. સીમંધર | ૯ | Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ श्री अजितनाथ स्वामीनुं स्तवन (રાગ આશાવરી) મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે–એ દેશી પંથડો નિહાલું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણધામ, જે તેં જીત્યારે તેણે હું જીતીયો રે, પુરુષ કિશ્ય મુજ નામ. પંથડે. ૧ ચરમ નયણે કરી મારગ જેવતા રે, ભૂલ્ય સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે નયણ તે દિવ્ય વિચાર, પંથડો. પરા પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે અંધ અંધ પલાય; વસ્તુ વિચારેરે જે આગામે કરી રે, ચરણ ધરણ નહીં ડાય.પંથડો, વા તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોઈ, અભિમાઁ વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જય.પંથડે. એક વસ્તુ વિચારે રે, દિવ્ય નયણ તણો રે, વિરહ પડ્યો નિરધાર, તરતમ જેગેરે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર પંથડો. પા કાળ લબ્ધિ લહી પંથનિહાલશું રે એ આશા અવિલંબ,એ જન જીવેરે જિનજી જાણજો રે, આનંદઘન મતઅંબ. પંથડે. દા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ श्री संभवनाथ जिन स्तवन (હાં રે મારે વનિયાને લટકે દહાડા ચાર જે–એ દેશી) હાંરે પ્રભુ સંભવસ્વામી, ત્રીજા શ્રી જગનાથ જે લાગી રે તુજથી દઢ ધર્મની પ્રીતડીરેલે હાં રે સરસ સુકોમળ સુરત દીધી બાથ જે, જાણ્ય,રેસે ભૂખે લીધી સુખડી રે લે. ૧. હાં રેસકળ ગુણે કરી ગીરુ તુંહી જ એક જે,દીઠો રે મન મીઠે ઈઠ રાજી રે હાં રે તુજસ્ડ મિલતાં સાચો મુજયું વિવેક જે, હું તોરે ઘણીઆત થઈને ગાજીઓ રે , મારા હાં રે નહિ છે મારે હવે કેહની પરવાર જે,જે તારે સાહી મુજ લેજે બાંહડી રે લે. હાં રે તુજ પાસેથી અળગો ન રહું નાહ જે દડે રે કુણ તાવડ છાંડી છાંહડી રે લોડા હાંરે ભાગ્યે લહીયે તુજ સરીખાને સંગ જો, આણે રે જમવારે ફિરિ ફિરિ હિલો રે હાં રે જોતિ મનોહર ચિંતામણીને નંગ જોજોતાં રે કિમે નહીં જગમાં સેહિલે રે લે. હાં રે ઉતારે મત ચિતડાથી નિજ દાસ જે, ચિંતારે ચૂરતા પ્રભુ ન કરે ગઈ રે લે. હાં રે પ્રેમ વધારણ કાંતિ તણી અરદાસ જે, ગણતાં રે પોતાને સવિ લેખે થઈ લે. પ . Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ श्री अभिनंदन जिन स्तवन (ઢાલ મોતીડાની–એ દેશી) પ્રભુ મુજ દરિશન મળીયે અલવે, મન થયે હવે હળવે હળવે સાહિબા અભિનંદન દેવા, મહેના અભિનંદન પુણ્યોદય એ મેટો માહો,અચિંત્યો થયો દરિસણ તાહેર સાગાલા દેખત ખેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું સારુ મનડું જાયે નહિ કેઈ પાસે, રાત દિવસ રહે તારી પાસે. સારા મેરા પહિલું તે જાણ્યું હતું સોહિલું, પણ મોટા શું હિળવું દેહિલું; સાોહિલું જાણી મનડું - ળગ્યું, થાય નહિ હવે કીધું અળગું. સાવ રે ૩ છે રૂપ દેખાડી હાયે અરૂપી, કિમ ગ્રહિવાયે અકલ સરૂપી; સા તાહરી ધાત ન જાણી જાયે, કહો મનડાની શી ગતિ થાયે.સાપાક પહેલાં જાણી પછી કરે કિરિયા તે પરમારથ સુખના દરિયા; સા વસ્તુ અજાયે મન દોડાવે, તે તે મુરખ બહુ પસ્તાવે. સારુ છે પો તે માટે તું રૂપી અરૂપી, તું શુદ્ધ બુદ્ધ ને સિદ્ધ સરૂપી; સાવ એહ સરૂપ ગ્રહીઉ જબ તારું, તવ ભ્રમ રહિત થયું મન મારું સારુ છે ૬. તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં સહિયે, ઈમ હિળવું Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પણ સુલભજ કહીયે, સામાનવિય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હલ્યો એકતાને સાકા श्री सुमति जिन स्तवन (થારામોહલા ઉપર મેહ એ દેશી) રૂપ અનૂપ નિહાલી,સુમતિજિન તાહરું હલાલ સુત્ર છાંડી ચપળ સ્વભાવ, કયું મન માહરું છે લાલ, ઠ, પીસરૂપ ન હોત,જે જગ તુજ દીસતું હો લાલ,જે તો કણ ઉપર મન્ન,કહો અમ હીંસતું હો લાલકો ૧ હીંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા હો લાલ સ્વઈચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિંમ પ્રીછતા હો લાલ, પ્ર. પ્રીછયા વિણ કિમ ધ્યાન,દશામાંહિ લાવતા હે લાલ દવે લાવ્યા વિણ રસસ્વાદ, કહો કિમ પાવતા હો લાલ, ક0 ભક્તિ વિના નવિ મુક્તિ,હયે કોઈભગતને હો લાલ, હ૦ રૂપી વિના તો તેહ કિમ વ્યક્તને હો લાલ; હ૦ નવવિલેપન માળ,પ્રદીપ ને ધુપણા હો લાલ, પ્ર. નવનવ ભૂષણ ભાલ, તિલક શિરને ખૂંપણ હો લાલ. તિવ્ર છે ૩ો અમસત પુણ્યને યોગે, તમે રૂપી થયા હો લાલ તુ અમૃત સમાની વાણી, ધર્મની કહી ગયા હો લાલ, ધ, તેહ આલંબીને Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ જીવ, ઘણાએ બૂઝીયા હે લાલ, ધ ભાવિભાવને યેગે અમો પણ રંજીયા હો લાલ. અને જો તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો હો લાલ, ધo સે વ્યાયે હુયે મહાભય વારણે હો લાલ, મહા શાંતિવિજયબુધ શિષ્ય, કહે ભવિકા જના હો લાલ, કહે પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરો થઈ એકમના હા લાલ કરે છે પ. श्री पद्मप्रभु जिन स्तवन | (દેશી–રસિયાની) પદ્ય જિનેસર પઘલંછન ભલું, પદ્યની ઉપમા દેવાય; જિનેસર ઉદકને પંકમાંહિ જે ઉપનું, ઉદક પકે ન લેપાય. જી. છે ૧તિમ પ્રભુ કર્મપંકથી ઉપના ભેગજળ વધ્યા સ્વામી,જીકમભાગ મહેલી અલગા રહ્યા, તેહને નમું શિરનામી. જી૫. મારા બારે પરખદા આગળ તું દીર્યે મધુર સ્વરે ઉપદેશ, જીસર દષ્ટાંતે દેશના સાંભળે,નરતિરિ દેવ અશેષ, જી૫૦ ૩ાા રક્ત પદ્મસમ દેહ તે તગતગે, જબલગે રૂપનિહાળ,જીઝગમગેસમવસરણમાંહિ રહ્યા, પગપગે રિદ્ધિ રસાળજી ૫ પાકના સુસીમામાતાએ પ્રભુને ઉર ધર્યા પદ્મ સ્વપન ગુણધામ, જીઉત્તમ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪, વિજય ગુરુ સાથે ગ્રહ્યા, પદ્યવિજય પનામ. જી. પ છે છે श्री सुपार्श्वनाथ जिन स्तवन (રંગીલે આતમા એ દેશી) નીરખી નીરખી તુજ બિંબને રે, હરખિત યે મુજ મન સુપાસ હામણા, નિરવિકારતા નયનમાં રે, મુખડું સદા સુપ્રસન્ન. સુ૧ ભાવાવ સ્થા સાંભરે રે, પ્રાતિહાર્યની શેભ સુ કેડિગમે દેવા સેવા, કરતા મૂકી લેભ. સુ છે ૨ લાકાલેકના સવિ ભાવા, પ્રતિભાસે પ્રત્યક્ષ, સુત્ર તેહે ન રાચે નવિ સે રે, નવિ અવિરતિને પક્ષ૦ સુ મારા હાસ્ય ન રતિ અરતિનિહિરે નહિ ભયશોક દગંછ. સુ, નહીં કંદર્પકર્થના રે, નહીં અંતરાયને સંચ. સુ છે ૪ મોહમિથ્યાત નિદ્રા ગઈરે, નાડા દેષ અઢાર સુo, ચેત્રીસ અતિશય રાજતા રે, મૂલઅતિશય ચ્યાર સુ છે પો પાંત્રીશ વાણી ગુણે કરી રે, દેતા ભવિ ઉપદેશ, સુ. ઈમ તુજ બિંબને તાહરે રે, ભેદ નહિ લવલેશ. સુદા રૂપથી પ્રભુ ગુણસાંભરે રે, ધ્યાન રૂપસ્થ વિચાર,સુભાનવિજય વાચક વદે રે, જિનપ્રતિમા જયકાર. સુઘણા Page #192 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૫ श्री चंद्रप्रभु जिन स्तवन (રાગ કેદારો ગાડી-કુમરી રોવે આઠંદ કરે મુકાવે એ દેશી) ચંદ્રપ્રભ મુખચંદ, સખી મુને દેખણ દે, ઉપશિમ રસને કંદ; સ સેવે સુરનર વૃંદ, સગત કલિમલ દુખદંદ સબાલાસુમનિગોદેનદેખી, સવ બાદર અતિહિ વિશેષ, સ. પુઢવી આઉ ન લેખીઓ, સ, તેઉ વાઉ ન લેસ. સ. ૧ ર વનસ્પતિ અતિઘણ દીહા, સ દીઠે નહિ દેદાર; સ, બિતિ ચઉરિદિ જલ તિહાં, સર ગતિ સન્ની પણ ધાર. સતેરા સુર તિરિ નિરય નિવાસમાં, સ, મનુજ અનાજ સાથ; સ અપજત્તા પ્રતિભાસમાં, સ. ચતુર ન ચઢીયો હાથ. સ. ૪ ઈમ અનેક થલ જાણીયે; સ. દરિસણ વિણ જિનદેવ; સહ આગમથી મતિ આણીયે, સકીજે નિર્મલ સેવ. સ. | પા નિર્માલ સાધુ ભક્તિ લહી, સ યોગ અવંચક હોય; સ કિરિયા અવંચક તિમ સહી, સફલ અવંચક જોય. સ. છે ૬ પ્રેરક અવસર જિનવર, સહ મેહનીય ક્ષય જાય; સ કામિત પૂરણ સુરત, સત્ર આનંદઘન પ્રભુપાય. સ| ૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ श्री सुविधिनाथ जिन स्तवन (રાગ કેદારો-ઇમ ધન ધનને પચાવે–એ દેશી) - સુવિધિ જિણેસર પાય નમીને, શુભકરણી ઈમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુ લા દ્રવ્ય ભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહતિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈયે રે. સુ છે કુસુમ અક્ષત વરવાસસુગંધ,ધૂપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુ મારા એહનું ફળ દોય ભેદ સુણજે,અનંતરને પરંપર રે, આણાપાલણ ચિત્ત પ્રસન્ને મુગતિ સુગતિ સુરમંદિર રે. સુત્ર | ૪ | ફૂલ અક્ષત વર ધૂપ પઈ, ગંધનૈવેધ ફલ જલભરી રે, અંગ અગ્ર પૂજામિલિ એડવિધ,ભાવે ભવિક સુભગતિ વરી રે. સુ છે ૫. સત્તરભેદ એકવીશ પ્રકારે, અષ્ઠત્તરશત ભેદે રે, ભાવ પૂજા બહવિધ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે સુદા તુરીય ભેદ પડિવતિ પૂજા, ઉપશમ ખીણ સગી રે; ઉહા પૂજા ઈમ ઉત્તર ઝયણે, ભાખી કેવળ ભાગી રે સુ ાણા ઈમ પૂજા બહુ ભેદ સુણુને, સુખદાયક શુભ કરણું રે, ભવિક જીવકરસ્ય તેલહિયે,આનંદધનપદ ઘરણી રે.સુ૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ श्री शीतलनाथ जिन स्तवन (ભોલુડા રે હંસા-એ દેશી) શીતલજિન તુજ મુજ વિચે આંતરું, નિશ્ચયથી નહિ કોય; દંસણ નાણુ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હોય તેવા અંતરયામી રે સ્વામી સાંભળો, પણ મુજ માયારે ભેદી મેળવે, બાહ્ય દેખાડીરેવેષ, હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ. અં૦ રા એહને સ્વામી રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચક જશ કહે જિમ તુ ચુંમાલી, લહીયે સુખ સુવિશાળ. અં૦ | ૩ श्री श्रेयांस जिन स्तवन (ગઢડામેં લે સહિયાં હાથણીએ દેશી) મનડું તે મોઢું સહીયાં માહ, દેખીને જિનવર શ્રી શ્રેયાંસ; માહરે આંગણીયે, સહિયાં આંબે મેરિઓ, ભાવક ભાગી સહિયાં મેરડી, પ્રગટયા છે પૂન્યના રૂડા અંશ.મને ૧છે દૂધે તે વુડા સહિયાં મેહલા, ફૂલી છે આંગણે મેહનવેલ; મહારે અમિથયું સિંચ્યાં સહિયાં નયણલાં, વધતી છે અમચે ઘર રંગરેલ. મહારે છે ? તે સાચો એ સાહિબ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સહિયાં સેવતાં, મનડાના દીસે રુડા કેડ,હારે જોતાં ન દીસે સહિયાં એહવે, બીજે નહિ જગમાં એહની જેડ. મહારે છે ૩. રાણી શ્રીવિષ્ણુ સહિયાં જનમીઓ; રાજા શ્રીવિષ્ણુ તણે કુલભાણ, મહારે લંછન તે ખડ્ઝી સહિયાં જેહને, વહાલ તે જિનવર જગને ભાણુ મહારે છે કે જે લાગી હે સહિયાં પૂરણ પ્રીતડી, મુખડાથી તે તે ન કહેવાય,હરે રંગે હે સહિયાં જિનને વાંદતાં, પ્રેમે હે કાંતિવિજય સુખ થાય. મહારે પા ઈતિ. श्री वासुपूज्य जिन स्तवन (પ્રથમ ગોવાળા ભવેજી-એ દેશી) : વાસવ વંદિત વદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરુણ વિગ્રહ કર્યો છે, અંતરરિપુ જયકાર ગુણાકર, અદ્દભુત હારી રે વાત, સુણતાં હોય સુખસાત.ગુરુ ના અંતરરિપુકમ જય કર્યો, પાયે કેવળજ્ઞાન, શૈલેશીકરણે દહ્યાંજી, શેષકર્મ સુઝાણ. ગુo | ર બંધન છેદાદિક થકીજી, જઈ ફરસ્યો લેકાંત, જિહાં નિજ એક અવગાહનાજી,તિહાં ભવ મુક્ત અનંત. ગુડા અવગાહના જે મૂળ છે છે, તેહમાં સિદ્ધ અનંત તેહથી અસંખ્યગુણ હોય છે, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ફરસિત જિન ભગવંત ગુ. ૪ અસંખ્યપ્રદેશમાં અવગાહનાજીઅસંખ્યગુણ તિણે હોય, જ્યોતિમાં જ્યતિ મિલ્યા પરે છે, પણ સંકીર્ણ ન કોય. ગુo. મેપા સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી. દૂર અચલ અમલ નિકલંક તુંજી, ચિદાનંદ ભરપૂર ગુo ૬નિજ સ્વરૂપમાંહિ રમે જી, ભેળા રહત. અને ત; પૌવિજય તે સિદ્ધનું છે. ઉત્તમ સ્થાન ધરંત, ગુo I૭ ___ श्री विमल जिन स्तवन (અરણીક મુનિવર ચાલ્યા ગોચરીએ દેશી) વિમલ જિણેસર નિજકારજ કર્યું, છેડી સોપાધિ ભાવેજી; એકપણે સવિગુણમાં મળી રહ્યો પરમાનંદ સ્વભાવેજી. વિ . ૧. સુમનસકાંતારે વિશ્વમ રચિતા, જસુ માનસ ન શોભાવેજી; મંદાર બાંહયેરે સવિ સુર જીતિયા, તું તે જિતેંદ્રિ સ્વભાવેજી. વિ . ર ત્રિભુવન બંધુ રે અતિશિય પૂરણે, દોષઅભાવે ગત શાંતિજી; દીર્ણગજ અરિહા મિટે ભવ"હા, અતુલ દાયક મુજ શાંતિ. વિકા નિ પ્રતિબંધ અબંધક મેં સ્ત, અપ વર્ગ પદવીને ભૂપજી; નિકટ કરે જનને મન સું Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. દરુ દેખે તે સહજસ્વરૂપજી. વિ૦ ૪ વિમલ જિjદથી રે ધ્રુવપદ રાગીયા, નિર્મલ કરે નિજ શક્તિ; સૌભાગ્યલક્ષ્મી સૂરિ અવધ ભેદી લહે, પૂર્ણાનંદ પદ વ્યક્તિજી, વિપા श्री अनंतनाथ जिन स्तवन | ( રાગ-રામગીરી કડખો) ધાર તરવારની સાહિલી દોહિલી, ચૌદમાં જિનતણી ચરણ સેવા; ધારપર નાચતા દેખ બાજીગરા, સેવના ધારપર રહે ન દેવા. ધા છે ૧એક કહે સેવીયે વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લેચન ન દેખે, ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, . રડવડે ાર ગતિમાંહિ લેખે. ધા. ૨ એ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજકાજ કરતાં થકાં, મહા નડિયા કલિકાલ રાજે. ધા છે ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચે. ધાગાકા દેવગુરુધર્માની શુદ્ધિ કહે કિમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી, છાપરેલીંપણે તે જાણે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧. ધાપા પાપ નહીં કેઈ ઉસૂત્ર ભાષણ જિસ્ય, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે, તેહનો શુદ્ધ ચારિત્ર પરિખો ધાર તરવારની ૬ એહ ઉપદેશનું સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે,તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજપાવે. ધાર છે ૭ श्री धर्मनाथ जिन स्तवन (હરે મારે જોબનિયાને લટકે દહાડા ચાર જો એ દેશી) હાંરે મારે ધર્મણિંદશું લાગી પૂરણ પ્રીત, જીવલે લલચાણે જિનજીની ઓળગે રે લે; હારે મુને થાશે કેઈક સમે પ્રભુ સુપ્રન્સજે, વાતડલી માહરી રે સવિ થાશે વગેરે લે છે ૧. હાં રે પ્રભુ, દુર્જનને ભંભેર્યો માહો નાથ, ઓળવયે નહીં કયારે કીધી ચાકરીરે લેહાંરે મારા સ્વામી સરખા કુણ છે દુનિયામાં જે, જઈયે રે જીમ તેહને ઘર આશા કરી લેલ૦ ૨ | હાં રે જસસેવા સેંતી સ્વારથની નહીં સિદ્ધજે, ઠાલી રે શી કરવી તેહથી ગઠડી રેલે હાંરે કાંઈએઠું ખાય તે મીઠાઈને માટે જે કાંઈ પરમારથ વિણ નહીં પ્રીતડી લેવા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વહારે મારે અંતરજામી જીવન પ્રાણ આધારજેવારે નવિ જામ્યો કલિયુગ વાયરે લેહાંરે મારે લાયક નાયક ભક્તવત્સલ ભગવંત જે, વારુ રે ગુણ કેર સાહિબ સાયરુરે ૯૦ ટકા હાં રે મારે લાગી મુજને તાહરી માયા જોર જો, અળગા રહ્યાંથી હોય સાંગળા રે હાંરે કુણ જાણે અંતરગતની વિણ મહારાજ જે, હેજે રે હસી બેલે છાંડી આમલે રે લેપાપા હાંરે ભારે મુખને મટકે અટકયું મહારું મન જે, આંખડલી અણીયાલી કામણગારડી રે લે, હાંરે મારાં નયણાં લંપટ જેવે ખીણ ખીણ તુજ છે, રીતે રે પ્રભુ રૂપે ન રહે વારી રે લોભાદા હાં રે પ્રભુ અળગા તોપણ જાણ કરીને હજુર જે, તાહરી રે બલીહારી હું જાઉં વારણે રે લો; હાં રે કવિ રૂપવિબુધને મેહન કરે અરદાસ જે,ગિરુઆથી મન આણી ઉલટ અતિ ઘણે રે લો| ૭ | श्री अरनाथ जिन स्तवन (આસણરાગી—એ દેશી) શ્રી અરજિન ભવજલને તારુ, મુજ મન લાગે વારુ રે, મનમોહન સ્વામી બાંહે ગ્રહી એ ભવિજન તારે, આણે શિવપુર આરે રે મ ૧તપ જપ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ મોહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે, મ, પણ નવિ ભય મુજ હાથો હાથે, તારે તે છે સાથે રે. મ0 છે જે ભક્તને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઇ રે,મવ કાયા કષ્ટ વિના ફળ લહીએ,મનમાં ધ્યાન ધરેઈરે. મને જે ઉપાય બહુવિધની રચના, ગ માયા તે જાણો રે, મશુદ્ધ દ્રવ્ય ગુણપર્યાય ધ્યાને, શિવદે પ્રભુ પરાણે રે. મ૦ ૪ પ્રભુ પાય વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ને સાજા રે, મ વાચક જશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મને પો श्री मल्लिनाथ जिन स्तवन (સુણ બેહેની પીઉડો પરદેશી–એ દેશી) મલિ જિનેસર ધર્મ તુમ્હારે સાદિ અનંત સ્વભાવજી લોકાલોક વિશેષાભાસન જ્ઞાનાવરણી અભા વજી. મ. ૧ મે એક નિત્યને સઘળે વ્યાપી,અવચવ વિણ સામાન્યજી; બીયાવરણ અભાવે દેખે, ઉપયાગાંતર માન્યજી. મ૦ મે ૨ આતમ એક અસંખ્ય પ્રદેશી, અવ્યાબાધ અનંતજી; વેદની વિનાશે માયે, લેકે દ્રવ્ય મહંતજી. મારા મોહની ક્ષયથી ક્ષાયક સમકિત, યથાખ્યાતચારિત્રજીવીત Page #201 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૪ રાગતા રમણો આયુ, ક્ષય અક્ષયથિતિ નિત્યજી. મક ૧૪ પંચદેહ અવગાહના આકૃતિ, નામ વિભાવ અનુપજી; વર્ણ ગંધ રસ ફરસે વર્જિત, અતીન્દ્રિય સરૂપજી, મ૦ ને પ. અગુરુલઘુગુણ ગાત્ર અભાવે, નહીં હલુવા નહીં ભારજી અંતરાયવિજયથી,દાનાદિક લબ્ધિ ભંડારજી. મ છે ૬. ચેતન સમતા મુજ સત્તા, પરખી પ્રભુપદ પામીજી; આરીસો કોર્ટે અવરાણે, મેલનાસે નિજ ધામજી. મe | ૭ સંગ્રહનય જે આતમ સત્તા, કરવા એવંભૂતજી; ક્ષમા વિજય જિનપદ અવલંબી, સુરનર મુનિ પુહુતજી. મe | ૮ अथ मल्लि जिन स्तवन . (પાંચમે મંગળવાર પ્રભાતે ચાલવું રે લોએ દેશી) સાહિબા મલ્લિ જિનેસરનાથ અનાથતણે ધણી રે લે,સાવવસ્તુ સ્વભાવ પ્રકાસક ભાસક દિનમણી રે લેસા ધર્મ અનંતા સુખ દેતાં પરગટ થયા રે લોકસાવસ્તુ સર્વ પર્યવ ભાખી જિન ગયા રે લો. છે ૧સા. યુગપદ ભાવી ને કમ ભાવી પર્યાવ કહ્યારે લોકસાવેજ્ઞાનાદિક યુગપદ ભાવીપણે સંગ્રહ્યા રે લોકસા. નવજીર્ણદિક થાય તે કમ ભાવી સૂણે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રે લે, સાશબ્દ અરથથી તે પણ વિવિધપર મુણે રે લે. ૨ સા. ઇંદ્ર હરિ ઈત્યાદિક શબ્દતણા ભલા રે લે, સા. જે અભિલાષ નહિ તે અર્થપર્યાવ કળા રે લે, સાતે પણ ફિવિધ કહીજે સ્વપર ભેદે કરી રેલે,સાતે પણ સ્વભાવિકે આપેક્ષિકથી વરી રે લે છે સા સા સર્વ અતીત અનાગત સાંપ્રત કાળથી રે લેસાઇત્યાદિક નિજ બુદ્ધે કરે સંભાળથી રે સા સમકાળે ઈમ ધર્મ અનંતા પામીયે રે લે, સા. તે સવિ પ્રગટ ભાવથી તુમહ શિર નામીયે રે લોકો સાવ ખટદ્રવ્યના જે ધર્મ અનંતા તે સવે રે લોકસાનહિ પ્રછન્ન સ્વભાવ અભાવ મુજ સંભવે રે લે,સાર પુછાલંબન તું હી પ્રગટપણે પામી રે લે, સા. હું પણ હવે તુજ રીતે થવાને કામીયો રે લે. એ પો સામલ્લિનાથ પર હસ્તિમલ્લ થઈ ઝૂઝશું રે , સાપું ખટમિત્રને બૂઝવ્યા તિમ અમે બૂઝણ્યું રે લો; સા. તસ પરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખીયે રે લો, સાત પવિજય કહે તો અચ્છે સિદ્ધમાં હરખીયે રે લો. ૫ ૬ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ श्री मुनिसुव्रत जिन स्तवन (ઈડર આંબા આંબલી –એ દેશી) મુનિસુવ્રત કીજે મયા રે, મનમાંહિ ધરી મહિર મહિર વિહુણા માનવી રે, કઠિણ જણાયે કેરાલા જિણેસર તું જગનાયક દેવ, તુજ જગ હિત કરવા ટેવ; બીજ જુવે કરતા સેવ, જિ. અહટ્ટ ખેત્રની ભૂમિકારે, સિંચે તારથ હોયધારાધર સઘળી ધરા રે, ઉઘરવા સજજ જોય. જિમેરા તે માટે અશ્વ ઉપરે રે, આણી મનમાં મહેર, આપે આયા આફણી રે, બેધવા ભરૂચ શહેર, જિગારા અણુ પ્રાથતા ઉધર્યા રે આપે કરીય ઉપાય; પ્રાર્થતા રહે વિલવતા રે, એ કુંણ કહીયે ન્યાય, જિ. ૪ સંબંધ પણ તુજ મુજ વિચે રે સ્વામી સેવક ભાવ; માન કહે હવે મહિરનો રે, ને રહ્યો અજર પ્રસ્તાવના જિ. પા. श्री नमिनाथ जिन स्तवन | (કપુર હવે અતિ ઉજળોએ દેશી) શ્રી નમિનાથ જિણંદને રે, ચરણ કમળ લયલાય; મૂકી આપણી ચપળતા રે; તુછ કુસુમ મતજાય રે ! ૧૩ સુણી મન મધુકર માહરી વાત, મ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ કરે ફેકટ વિલુપાત, સુo વિષમકાળ વર્ષાઋતુ રે, કમિર્ઝામિ હુઓ વ્યતીત છેહલો પુગ્ગલ પરિયડ્રો રે, આવ્યો શરદ પ્રતીત રે સુo રા જ્ઞાનાવરણ વાદળ ફિટે રે,જ્ઞાન સૂરજ પરકાશ; ધ્યાન સાવર વિકસિયાં રે, કેવલલક્ષ્મી વાસ રે સુ કા નામે લલચાવે કોઈ રે, કોઈક નવ નવ રાગ; એવી વાસના નહીં બીજે રે,શુદ્ધ અનુભવશું પરાગ રે. સુકા ભમત ભમત કહાવીયે રે, મધુકરનો રસસ્વાદમાનવિજયમનને કહે રે, રસ ચાખો આલ્હાદરે સુબાપા भोयणी मंडन श्री मल्लिनाथ स्तवन જિનરાજા તાજા, મલ્લિ બિરાજે ભેાયણી ગામમેં ટેકo દેશ દેશ કે જાત્રી આવે, પૂજા સરસ રચાવે મલિ જિનેશ્વર નામ સમરકે, મનવંછિત ફલ પાવેજી જિન૧ ચતુર વરણ કે નરનારી મિલ, મંગલ ગીત કરાવે; જય જયકાર પંચધ્વનિ વાજે શિર પર છત્ર ધરાવે છે. જિનના ૨ હિંસક જન હિંસા તજી પૂજે, ચરણે શીશ નમાવે, તું બ્રહ્મા તું હરિ શિવશંકર, અવર દેવ નવ ભાવેજી.જિન છે ૩ કરુણ રસ ભરે નયન કોલે, અમૃત રસ વરસાવે; વદન ચંદ ચકોર ક્યું નિરખી, તન મન Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અતિ ઉલસાવેજી જિન કો આતમરાજ ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે મલ્લિજિનેશ્વરમનહર સ્વામી, તેરા ઇરસ સૂતાવેજી. જિનવ છે પો शांतिजिन स्तवन શાંતિ જિનેશ્વર સાહિબ વંદો, અનુભવ રસને કંદો રે, મુખને મટકે લોચન લટકે મેહ્યા સુરનર વંદો રે.શાંતિબેલામંજર દેખીને કોયલ ટહુકે,મેઘઘટા જેમ મેરે રેતિમ જિનપ્રતિમા નિરખી હરખું, વલી જેમ ચંદ ચકરો રે. શાં મારા જિનપ્રતિમા શ્રી જિનવરે ભાંખી, સૂત્ર ઘણાં છે સાખી સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રેશાં છે ૩૫ રાયપણી પ્રતિમા પૂજી, સૂર્યાભ સમકિત ધારી રે, જીવાભિગમેં પ્રતિમા પૂછ, વિજયદેવ અને ધિકારી રેશમ જિનવરબિંબ વિના નવિ વંદ, આંણદજી એમ બેલે રે, સાતમે અંગે સમકિત મૂલે, અવર નહિ તસ તોલે રે. શાંપો જ્ઞાતાસૂત્રે દ્રોપદી પૂજા, કરતી શિવસુખ માગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂજી,કલ્પસૂત્ર માંહે રાગે રે. શાં ૬ વિદ્યાચારણ મુનિવરે વંદી, પડિમા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પાંચમે અંગ રે; જંઘાચારણ મુનિવરે વંદી, જિન પડિમા મનરંગે રે.શાંશાળા આર્યસુહસ્તિ સૂરિ ઉપદેશે, ચા સંપ્રતિરાય રે સવા કેડી જિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માય રેશાં ૮ મોકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમાર રે; જાતિસ્મરણે સમકિત પામી, વરીય શિવસુખ સાર રે .શાં છે ૯ો ઇત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્રમાંહે સુખકારી રે; સૂત્રતણે એક વણ ઉત્યારે, તે કહ્યો બહલ સંસારી રેશાં છે ૧૦ છે તે માટે જિન આણધારી, કુમતિ કદાગ્રહ નિવારી રે; ભક્તિ તણાં ફલ ઉતરાધ્યયને, બેલિબીજ સુખકારી રે શાં. ૧૧ એક ભવે દોય પદવી પામ્યા, સેલમાં શ્રી જિનરાયા રે, મુજ મન મંદિરીયેં પધરાવ્યા, ધવલ મંગલ ગવરાયા રેશાં ૧રા જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીર્તિ કમલાની શાલા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતાં મંગલ માલા રેશાં છે ૧૩ सिद्धगिरिनुं स्तवन પાલીતાણું નગર સોહામણું રે,કુડી લલિતાસરની પાળ, ઊંચાં દેહરાં આદિનાથનાં રે, ઉગમણે દર Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ બાર હો જિન ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતર વયરી નિવારજો રે, તાર દીનદયાળ છે ૧ ચડીયા શત્રુંજયગિરિ ઉપરે રે, સૂરજકુંડમાં નાહિ, પહેરણુ ક્ષીરાદક ઘેતિયાંરે પૂજવાશ્રીઆદિનિણંદ, હજિ. પારા કેસર ચંદન ધોલીયાં રે, માંહે ભેળે ઘનસાર, ભાર્વે ભક્ત પૂજા રચું રે, ઊતરવા ભવપાર, હો જિનજીવા ચંપે ભલે સેવંતરે રે, મોગર લાલ ગુલાબ, લાખેણો ટેડરર રે, કંઠડે ઠવી ફૂલમાલ હો જિનજીભાઈના બે કરોડી વિનવેરે ન્યાયસાગર સુખકાર, આવાગમનને વાર રે, મોક્ષ મારગડે દેખાડ, હો જિનજીવે છે ૫. श्री आदिनाथ स्तवन (કપુર હૈયે અતિ ઉજલે રે–એ દેશી) - જ્ઞાન રણ રયણાયર રે, સ્વામી ત્રષભજિણંદ, ઉપકારી અરિહાપ્રભુરે,લોકલોકાત્તરાનંદરે ભવિયા ભાવે ભજે ભગવંત, મહિમા અતુલ અનંતરે. ભવિયા ભાગાલા તિગ તિગ આરક સાગરે, કેડાકોડિ અઢાર યુગલા ધર્મ નિવારીયો રે ધર્મ પ્રવર્તન હાર રે ભવિયાગારા જ્ઞાનાતિશયે ભવ્યના રે સંશય છેદનહાર, દેવ ના તિરિ સમઝીયા રે,વચનાતિશય Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ વિચાર રે. ભવિયાાા ચાર ધને મધવા સ્તવે રે. પૂજાતિશય મહંત, પંચ ધને યાજન ટલે રે,કષ્ટ એ તું પ્રસંત રે, ભવિયા॰ ॥૪॥ યાગક્ષેમ કર જિનવરુ રે, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભવીર રે, ભવિયા ભાવે ભજો ભગવંત॰ ॥ ૫ ॥ ઇતિ. श्री शांति जिन स्तवन મ્હારા મુજરા લ્યાને રાજ, સાહિમ શાંતિ સલુણા,અચિરાજીના નંદન તારે,દર્શન હેતે આવ્યા, સમકિત રીઝ કરાને સ્વામી,ભગતિ ભેટછુ લાવ્યા. મ્હારા. ॥ ૧ ॥ દુઃખભંજન છે બિરુદ તુમારે, અમને આશ તુમારી, તુમે નિરાગી થઈને છૂટા,શી ગતિ હાથે અમારી. મ્હારા. ॥ ૨ ॥ કહેશે લેાક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે, પણ ખાલક જો ખાલી ન જાણે, તેા કેમ વહાલા લાગે. મ્હારા.શા મ્હારે તે તું સમરથ સાહિબ, તેા કેમ એવુ માનું, ચિંતામણિ જેણે ગાં ઠે બાંધ્યુ ,તેહને કામ કિયાનુ મ્હારા. ॥ ૪ ॥ અધ્યાતમ રવિ ઊગ્યા મુજ ઘટ, માહ તિમિર હયુ· જીગતે, વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. મ્હારા॰ ॥ ૫ ॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર વેદની કર્મ નિવારક પૂજાની ઢાલ પમી ચતુર ચેતે ચેતનાવલી-એ દેશી સાંભળજે મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણી ચડીત્યારે સાતા વેદની બંધ કરીને, શ્રેણી થકી તે પડીયારે, સાંભળજો ૧ ભાખે ભગવઈ છડુ તપ બાકી, સાત લવાય છે રે, સરથસિદ્ધ મુનિ પહત્યા, પૂર્ણાયુ નવિ છેછે રે, સાંપરા શયામાં પિસ્યા નિત્ય રહેવે, શિવમારગ વિસામોરે, નિર્મલ અવધિજ્ઞાને જાણે, કેવલી મન પરિણામો રે, સાં છે ૩. તે શસ્યા ઉપર ચંદરવે, મુંબખડે છે મોતી રે, વચલું મોતી ચોસઠ મણનું, ઝગમગ જાલિમ તિ રે, સાંજે ૪ બત્રીસ મણનાં ચઉ પાખડાયાં,સેલ મણ અડ સુણીયાર, આઠમણાં સેલસ મુકતાફલ, તેમ બત્રીસ ચઉમણીયાં રે, સાં છે પા દે મણ કેરાં ચોસઠ મોતી,ઈગ સંય અડવીસ મણયાં રે, દો સય ને વલી ત્રેપન મોતી, સર્વ થઈને મલીયાં રે, સાંદા એ સઘલાં વિચલા મોતીશું, આફડે વાયુ વેગે રે, રાગ રાગિણ નાટક પ્રગટે લવસત્તમસુર ભેગે રે, સાં. ૭ ભુખ તરસ છીપે રસ લીના, સુરસાગર તેત્રીસ રે,સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે, વીરવિજય જગદીશ રે, સાંજે ૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ અંતરાય કર્મ નિવારક પૂજાની થી ઢાલ (રાગ-આશાવરી છેડો નાં જી–એ દેશી) બાજી બાજી બાજી ભૂલ્યો બાજી, ભોગવિઘન ઘન ગાજી, ભૂલ્યો, આગમ ત ન તાજી, ભૂળ, કર્મકુટિલવશ કાછ, ભૂ, સાહિબ સુણ થઈ રાજ, ભૂ, એ આંકણી. કાલ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાઇ, મયણુ ભણી ન રહે છાનીમલીયા માત પિતાજી, ભૂ છે ૧. અંતરાય સ્થાનક સેવનથી, નિર્ધન ગતિ ઉપરાજી, કૂપની છાયા કૂપ સમાવે, ઇચછા તેમ વિભાંજી, ભૂળ છે ૨. નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી, જમી જમાઈ પાછો વલી, જ્ઞાન દશા તવ જાગી, ભૂ છે ૩ કબહી કષ્ટ ધનપતિ થાવે, અંતરાય ફલ આવે, રોગી પરવશ અન્નઅરુચી,ઉત્તમ ધાન્ય ન ભાવે, ભૂe ૪. ક્ષાયકભાવે ભેગની લબ્ધિ, પૂજા ધૂપ વિશાલા, વીર કહે ભવ સાતમેં સિધ્યા, વિનયંધર ભૂપાલા, ભૂ છે પ. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અથ સજઝાય-સંગ્રહ झांझरिया मुनिनी चार ढाळनी सज्झाय દુહા પાસ જિણસર સમરતાં પાતક જાણે દૂર કેધાનલ સવિ ઉપશમે નાશે મિથ્યા ભૂર. ૧. ઉત્તમ મુનિવર જે થયા તેના ગુણ અવદાત; એક ચિત્તે કરી ગાવસું ઝાંઝારિયે અણગાર. ૨ ઉત્તમના ગુણગાવતાં ગુણ આવે જિન અંગ; મિથ્યા મતિ દૂર ટલે પામે સમકિત સંગ. ૩ ધીર વીર ગુણ આગલે વૈરાગી શિરદાર અવનીતલે જે અવતર્યા કરવા પર ઉપગાર. ૪છે મુજ મન હરખ્યો તે ભણ મુનિ ગુણ ગાવા કાજકજીભે વસે શારદા ગુરુ મુજ કરશે સાજ. એ પછે ઢાળ ૧ લી સરસ્વતી ચરણે શીશ નમાવું, પ્રણમી સદગુરુ પાયા રે,ઝાંઝરીઆ ઋષિના ગુણ ગાતાં,ઉલટ અંગ સવાયા રે છેલા ભવિજન વંદો મુનિ ઝાંઝરીઓ, સંસાર સમુદ્ર જે તરિયો રે એ આંકણી સબલ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સહ્ય પરિષહ મનશુધેશીલ રયોં કરી ભરીઓ રે. ભવિ. ૨છે પઠાણપુર મકરધ્વજ રાજા, મદનસેના તસ રાણું રે, તસસુત મદનભ્રમ બાલુડે, કીતિ જાસ કહેવાણી રે. ભવિ છે ૩ બત્રીશ નારી સુકમલ પર, ભરયૌવન રસલીને રે, ઇંદ્ર મહોત્સવ ઉદ્યાને પહોતો, મુનિ દેખી મન ભીને રે. ભવિ છે ૪ ચરણકમલ પ્રણમી સાધુના, વિનય કરીને બેઠો રે, દેશના ધર્મની દે સાધુજી, વૈરાગ્યે મન પેઠે રે. ભવિ. પા માતાપિતાની અનુમતિ માગી, સંસાર સુખ સવિ છંડી રે, સંયમ મારગ શુદ્ધ લીને,મિથ્યામતિ સવિ ખંડી રે, ભવિ. માદા એકલડો વસુધાતળ વિચરે, તપ તે જે કરી દીપે રે, યૌવનવય જોગીસર બેલીઓ, કરમ કટકને ઝીપે રે. ભવિ૭. શીલસન્નાહ પહેર્યો જેણે સબલે, સમિતિ ગતિ ચિત્ત ધરતો રે, આપ તરે ને પરને તારે, દરિસણું દૂરગતિ હરતે રે, ભવિ. ૮ ત્રંબાવટી નગરી મુનિ પહોતો, ઉગ્ર વિહાર કરે તે રે, મધ્યાહનેં ગૌચરીએ સંચરતો, નગરીમાંહે મુનિ ભમતે રે, ભવિ છે ૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ દુહા નારી પ્રત્યે મુનિવર કહે સુણ ભાળી સુવિચાર, દસ દષ્ટાંતે દાહિલા છે નરભવ અવતાર. ॥૧॥ સુકૃત ઉદયે પામીને એળે ગુમાવે જેહ, વિષમરસમાં મ્હાલતાં નવિ જાણે કાંઈ રેહા ારા રાત દિવસ રાતા રહે માતા વલી ઘણું મન, પરભવ જાતાં પ્રાણીએ પામે હીન વદન. ॥૩॥ અમે સંજમ આદરી એ વિ છાંડચા ભાગ, તુજ સરખી નારી તજી ત્રિકરણ મન સયાગ, ૫૪ા એડવાં વચન તે સાંભલી વિષયે વ્યાપી નાર,મુનિને કલંક લગાડવા મન ચિંતે તેણી વાર. ૫ા ઢાળ ૨ જી આધા આમ પધારા પૂજ્ય અમ ધર વહેારણ વેળા એ દેશી ઈણ અવસર તે વિરહી તરુણી, ગારડી ગાખે એડી, નિજપતિ ચાલ્યા છે પરદેશ, વિષય સમુદ્રમાં પેઠી. ॥ ૧ ॥વિરુઈ મદન ચઢાઈ રાજ, જેણે તેણે જીતી ન જાવે એ આંકણી ! સાલ શૃંગાર સજી સૌ સુંદરી,ભરયૌવન મદમાતી,ચપલ નયણ ચિહું દિશા ફેરવતી, વિષયરસ રંગરાતી. વિરુઈ ારા ચાચરે แ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ચટે ચિહું દિશિ જોતાં,આવંતે કષિ દિઠે,મલપં. તો ને મોહનગારે, મનશું લાગે મીઠે.વિરુઈબાડા રાજકુંવર કેઈક છે રૂડો, રૂપ અનુપમ દીસે, યૌવન વય મલપતો જોગીશ્વર, તે દેખી ચિત્ત હિસે. વિ છે જો તવ દાસી ખાસી તેડાવી, લા એહને બોલાવી, શેઠાણનાં વચન સુણીને, દાસી તેડણ આવી. વિ.પા અમ ઘર આને સાધુજી, વહારણ કાજે વહેલા, ભેળે ભા મુનિવર આવે, શું જાણે મન મેલાં. વિ . ૬. થાળ ભરી મોદક મીઠાઈમનિવરને કહે વહોરો,આ મેલાં કપડા ઉતારીને, આછા વાઘા પહેરો. વિ છે ૭. આ મંદિર માળી હોટાં, સુંદર સેજ બિછાઈ, ચતુરાનારી મુજ સાથું મુનિવર સુખવિલસે લયલાઈ, વિરાટ વિરહાગ્નિએ કરી હું દાઝી, પરમ સુધારસ સિંચો, વયણ મારું સુણીને મુનિવર,વાત આઘી મત ખાંચો. વિવો ૯ વિષય વચન સુણી વનિતાનાં, સમતારસ મુનિ બેલે,ચંદનથી પણ શીતલ વાણી,મુનિ અંતરથી ખોલે. વિ . ૧૦ | તું અબલા દીસે છે બાલી, લંતાં નવિ લાજે, ઉત્તમ કુળમાં જેહ ઉપના, તેહને એ નવિ છાજે, વિરુઈ ૧૧ છે એ આચાર નહિ અમ કુલમાં, કુળદૂષણ કેમ દીજે, નિજકુલને આચારૅ ચાલીજે, તો જગમાં જસલી જે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વિ છે ૧૨ વાત એ છે જગમાં બે હેટી, એક ચારીને બીજી ચોરી, ઈહભવ અપયશ બહુ પામે, પરભવ દુઃખ અધોરી. વિ. ૧૩ શીલ ચિંતામણ સરખું ઠંડી, વિષયરસ કેણ રીઝે, વર્ષકાલેં મંદિર પામી, ઉઘાડો કણ ભીંજે.વિ. ૧૪ મન વચન કાયાઍ કરીને, વ્રત લીધું નવિ ખંડું, ધ્રુવતણી પરેં અવિચલ પાઉં અમેં ઘરવાસન મંડું વિરુઈ મદન ચઢાઈ રાજ, જેણે તેણે પાપા દુહા રાજ ધેધમધમ્યો, ઋષિ ઉપર ધરે રોષ, હુકમ કરે સેવક પ્રતે, મુનિ ધરે સતિષ, ૧ ઝાલે એહ પાખંડીને, કાઢો નયરથી બહાર, પુર વટાવ્યું એણે પાપીએ, દીધે એને માર. મારા તવ સેવક પકડી તિહા, લાવે રાહજુર રાજા દેખી તેહને, કહેતો વચન કઠેર, રા અરે પાપી પાખંડીયાતું કિમ આવ્યા આંહિ દુરાચારી તું બડા, હવે જાઈશ ક્યાંહિ. Iકા લાઠી મૂઠીએ તાડતે, કરતો ઘણા પ્રહાર, મુનિવર સમતા ગુણ ભયે, લેતે ભવજલપાર. આપા Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ઢાલ ત્રીજી વિંછીઆની દેશી. હાંરે લાલા શીખ સાધુની અવગણી, જાણે વહી ગઈ ઘરનાર રે, લાલા, કામવશે થઈ આંધલી, કરે સાધુતણી તિહાં આલ રેટ લા લાલા મુનિ પાર્યો ઝાંઝર રણઝણે એ આંકણી આવી પેઠે સાધુને પાય રે,લાલા,વેલતણી પરે સુંદરી, વળગી સાધુને બાંઘરે, લાલા. મુનિરા હાંરે લાલા જેર કરીને જોરાવરે, નિકલ્યો તિહાંથી મુનિરાય રે લાલા, તવ પોકાર પેઠે કર્યોધાઓ એણે કીધે અન્યાય રેલાલા. મુનિ, સા હાંરેલાલા મલપત મુનિવર ચાલીઓ પાય ઝાંઝરને ઝણકાર રે લાલા લેક બહુનિંદા કરે, સહી મોટાએ અણગાર રે લાલા. મુનિ જા હાંરે લાલા બારે બેઠે રાજવી, નજરે જુએ અવદાતરે લાલા, દેશવટો નારીને દીઓ, મુનિ જસતણી થઈ વાત રે લાલા.મુનિ પા હાં, લા. તિહાંથી મુનિવર ચાલીઓ,આવ્યો કંચનપુર ગામ રે લાલા,રાય રાણી બેહ પ્રેમશું, બેઠાં ગોખેં આરામ રે લાલા, મુનિ છે ૬ છે હાંલારાણી મુનિવર દેખીને, નયણે છૂટે આંસુની ધાર રે, રાજ દેખીને કોપીઓ, સહી એહનો પૂરવ જાર રે.લાલા મુનિ પાયેંગાલા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ હાલા રાજયવાડીચડ્યો,તેડાવ્યષિને ત્યાંહી રે લાલા, ખાડખણી ઊંડી ઘણી, બેસાડ્યો ઋષિને માંહ્ય રે લાલા, મુનિ પાયે છે ૮ ઢાળ ૪ થી મગધ દેશક રાજ રાજેસર–એ દેશી. અણસણ ખામણ કરે મુનિ તિહાં કોં, સમતા સાયરમાં ઝીલે, ચોરાસી લાખ છવાયોનિ ખમાવે, કરમ કઠીણને પીલે રે, મુનિવર તું મેરે મન વસીઓ, હદયકમલ ઉલ્લસિઓ રે. મુનિવર એ આંકણી. ઉદય આવ્યાં નિજ કર્મ આલેઈ ધ્યાન જિનેશ્વર ધ્યાવે, ખદ્ગહગંતાં કેવલપામી, અવિચલ ઠામેં જાવે રે. મુનિ છે જે શરીર સાધુનું અસિએં હસ્યાથી,હાહાકાર તિહાં પડિઓ, ઓધો મુહપત્તિ લેહી રંગાણાં, અતિ અન્યાય રાયૅ કરી રે. મુનિ | ૩ સમળી આઘો લઈ ઊડંતી, રાણી આગળ પડીઓ, બંધવ કેરો ઘા જાણી, હદયકમળ થરહરીઓ રે. મુનિ છે અતિ અન્યાય જાણીને રાણીઅણસણ પિોં કીધે, પરમારથ જામ્યો રાજાએ હા હા એ શું મેં કરે. મુનિ પ છે ઋષિ હત્યાનું પાતક લાગ્યું, તે કેમ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ છૂટયુ’ જાવે, આંસુડાં નાખતા રાજા,મુનિ કલેવરને ખમાવે રે. મુનિ॰ ॥૬॥ ગદ્ગદ્ સ્વર રાવ તા રાજા, મુનિવર આગળ બેઠા,માન મેલીને ખમાવે ભૂપતિ, સમતા સાયરમાં પેઠા રે. મુનિનાા ફરી ફરી ઊઠીને પાયે લાગે, આંસુડે પાપ પખાળે, ભૂપતિ ઉગ્ર ભાવના ભાવતા, ક પડળ સવિ ટાળે રે. મુનિાટા કેવલજ્ઞાન લદ્યું રાજાએ..., ભવ ભવ વૈર ખમાવે,ઝાંઝરીઆ ઋષિના ગુણ ગાતાં,પાપ કરમ ગમાવે રે.મુનિ ॥ ૯॥ સવંત સત્તરએકાશી વરસે, શ્રાવણ સુદ ત્રીજ સાહે, સામવારે સઝાય એ કીધી, સાંભલતાં મન માહે રે. મુનિ॰ ૫૧૦ના શ્રી હીરવિજયસૂરીશ્વર સાહે, તપગચ્છના શિરદાર, તેહ તણા પરિવારમાં સાહે, માનવિજય જયકાર રે.મુનિવર તું મારે મન વસીએ. ।। ૧૧ । शिखामणनी सज्झाय ગરભાવાસમાં ચિંતવે રે, હવે ન કરશું' મેં પાપ, જખ જાયા તબ વિસર્યાં રે, માંડ્યો માંડ્યો ધણા રે સંતાપ કે, સુણ રે ચંચળ જીવડા રે. ॥ ૧ ॥ તુ તા પરભવ કેશા લહીશ કે,સુણ રે ચંચળ જીવડા રે,એ ૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આંકણી જે નવકાર ગણાવીએ, તેા નયણે નિંદ ભરાય, નાટક ચેટક નિરખતા તેા,જાય જાય રચણી વિહાય કે, સુણ, ારા જે સામાયિક કરાવીએ તેા, લાગે વાર અપાર, વાતા સાથે જો મિલે તા,કરે કરે પહેાર બે ચાર કે, સુણ રે. uu ઊભે કાઉસ્સગ્ગ કરાવીએ' તા, કહે દુ:ખે મારા પાય,માથે પાટક મુકીએ તા, દાડચો દાડચો મારગે' જાય કે, સુણ રે. ૫૪૫ જો ઉપવાસ કરાવીએ તેા લાગે ભૂખ અપાર, લેણા કારણ રાકીએ તા,લાંધેલાંધે દાનિ ચાર કે, સુણ રે...ાપા ધર્મોને કાજે માગીએ તા,એક બદામ ન દેય, રાજક દૈવક રાઝીલ્યે તા, ખૂણે બેસી ગણી ગણી દેય કે, સુણ રે.ા લાભને વશ થઈ પ્રાણીયા રે,મેળે ધણેરી રે આથ,દાન સુપાત્રે દેયતાં તા,થર થર ધ્રૂજે છે હાથ કે,સુણ રે. ાળા ત્રણ તત્ત્વ આરાધીએ તેા, જપીએ શ્રી નવકાર, ખીમાવિજય આણીએ તા,પહેાંતે પહેાંતે મુક્તિ મઝાર કે, સુણ રે. ચંચળ જીવડા રે, તુ તા પરભવ કેશા લહીશ કે, સુણ રે. ચંચળ જીવડા રે. ૫૮૫ ઇતિ. ગુણ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ જ્ઞાનવિમલસૂરિકૃત दशविध यतिधर्म स्वाध्याय સુત લત્તા વન સિંચવા, નવ પુષ્કર જલધાર; પ્રણમી પદયુગ તેહના, ધર્મ તણું દાતાર. ૧ છે દશવિધ મુનિવર ધર્મ છે, તે કહીએ ચારિત્ર, દ્રવ્ય ભાવથી આચર્યા, તેહના જન્મ પવિત્ર મારા ગુણ વિણ મુનિનું લિંગ જે, કાશકુસુમ ઉપમાન; સંસારે તેહવાં કર્યા, અવધિ અનંત પ્રમાણ. ૩ તેહ ભણી મુનિવર તણે, ભાંખું દશવિધ ધર્મ, તેહને નિત્ય આરાધતાં, પામીએ શિવશર્મ. . ૪ ખંતીમદ્દવ અજવા.મુત્તીપતવચારિત્ર,સત્ય શૌચ ‘નિસ્પૃહપણું. ૧૦ બ્રહ્મચર્ય સુપવિત્રાપા ઢાલ ૧ લી (વાઘારી ભાવનરી–એ દેશી.) પહેલે મુનિવર ધર્મ સમાચરેજી, ખંતી ક્રોધ નિરાસ; સંયમ સાર કવિઓ સમતા છતેજી, સમકિત મૂલ નિવાસ. પહેલે. ૧. સમતા ક્ષીરાદધિની આગલેંજી,સુરનરસુખ એકબિ દુક્કરઆશા Page #221 -------------------------------------------------------------------------- ________________ દાસી તસ નર્વિ નડેજ, જસશમસુરતરુકંદ. પહેલે મે ૨ પંચભેદ તિહાં ખંતી તણા કહ્યાજી, ઉપકારને અપકાર, તિમ વિપાક વચન વલી ધર્મ થીજી, શ્રી જિન જગદાધાર. પહેલે. મારા પ્રથમ ત્રિવિધ જે ખંતી તણે ગુણેજી, વાધે જશ સૌભાગ્ય, ચેથી ચઉગતિ વારક પંચમીજી, આતમ અનુભવ લાગ. પહેલા પારસફરસે રસકૂંપીરસેજલેહ હોય જેમ હેમ; તિમ સમતારસભાવિત આતમાજી, સહજ સરૂપી પ્રેમ. પહેલે.પા ઉપશમ કેરી એક લવ આગલેજી, દ્રવ્ય ક્રિયા મણ લાખ ફલ નવિ આપે તે નવિ નિર્જરાજી, એહવી પ્રવચન સાખ. પહેલો. ૬ ખંધકસીસ સુકેસલ મુનિવરોજી, ગયસુકુમાલ મુણદ; કુરગડૂ પ્રમુખા જે કેવલીજી, સમતાના ગુણ છંદ. પહેલો કા કાર્ય અકાર્ય હિતાહિત નવિ ગણેજી, ઈહિ પરલોક વિરૂધ; આપ તપી પરતાપે તપને નાશવેજી, ધવશે દબંધિ. ૫હેલા શિવ સુખ કેરું કારણ છે ક્ષમાજી, સર્વ ધર્મનું મૂલ; દૂરિત ઉપદ્રવ નાશે ખંતીથીજી, જીમ વિદ્યા અનુકૂલ. પહેલે. આ ૯ એમ જાણીને મૈત્રી આદરજી, કીજે સમતા સંગ જ્ઞાનવિમલસૂરીશ્વર એમ કહેજી,ખંતી શિવસુખ અંગ, પહેલો માલગા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ (ઇતિ દશવિધ યતિ ધર્માધિકારે પ્રથમ ગુણ સ્વા ધ્યાય સંપૂર્ણ.) દુહી વિનયતણો એ હેતુ છે, ક્ષમા પ્રથમ ગુણ જાણ, વિનયાધિષ્ઠિત ગુણ સવિ, તે મૃદુતા અનુમાનાના જેમ પડસૂદી કેલવી અધિક હોયે આસ્વાદ, તેમ માર્દવ ગુણથી લહે, સમ્યગજ્ઞાન સ્વાદ. મારા ઢાલ ૨ જી (રામ ભણે હરી ઊઠીએ–એ દેશી.) બીજો ધર્મ એ મુનિતણો, મહવનામે તે જાણ રે, મૃદુતા માન નિરાસથી, વિનયાદિક ગુણ ખાણ રે, વિનયે શ્રુત સુપ્રમાણ રે, શ્રત તે વિરત્તિનું ઠાણ રે, અનુક્રમે કર્મ નિર્વાણ રે, અનુભવરંગી રે આતમા; મૂક તું માનને સંગ રે, નિર્મલ ગંગ તરંગરે,જેમ લહે જ્ઞાન પ્રસંગે રે, હાય અક્ષય અભંગ રે, સુજસ મહોદયચંગરે, સમકિત જ્ઞાન એકંગ રે, સહજ ગુણ સુખ સંગ રે. ૧. માન મહા વિષધર ડસ્યા, ન રહે ચેતના તાસ રે, આઠેમદ ફણું ટોપશું અહર્નિશ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કરતા અભ્યાસ રે, ધ્યાન અશુભ જીહ જાસ રેનિયન અરુણ રાગ વાસ રે, અમર્ષ કંચુક પાસ રે, નિત ઉત્કર્ષ વિલાસ રે, અનુભવ મારા ગુણલવદેખીને આપણે, શું મતિમૂઢે તું થાય રે, દેષ અંનતને ગેહ છે, પરદોષે મન જાય રે, તે વાસી ખટકાય રે; ભાગ અનંત વેચાય રે,કાલ અનંત વહાય રે, નહિ કઈ શરણ સહાયરે, કર હવે ધર્મ ઉપાય રે, જીમ લહે શિવપુર હાય રે, અનુ. ૩. જ્ઞાનાદિક મદ વારિયે, જઇવિ હુ ત્રિભુવન રાય રે, તે શી વાત પરમદતણી, માને લઘુપણું થાય રે, ખલનું બિરુદ કહાય રે, નહિ તસ વિવેક સહાય રે, ક્રોધ મતંગજ ધાય રે, ઢાહે ગુણવણ રાય, અનુ છે જાતિ મદે જીમ વિજે લહ્યો, ડૂબમણું અતિનિંદરે, કુલ મદથી જુઓ ઉપના, દ્વિજ ઘર વીરજિણંદ રેલાભ મદે હરિચંદરે તપમદે સિંહ નીંદરે શ્રતમદેસિંહ સૂરદ રે, રૂપું સનત નરીદ રે, અનુ પો જ્ઞાન ભલું તસ જાણીયે, જમદવિષઉપસંત રે, તેથી જે મદ વાધીયે, તો જલથી અનલ ઊઠત રે, તરણીથી તિમિર મહંતરે, ચંદથી તાપ ઝરત રે,અમૃતથી ગદ હું રે, મદ ન કરે તેહ સંતરે, અનુ. ૬. સ્તબ્ધ હેાયે પર્વતપરે, ઉદ્વમુખી અભિમાની રે, ગુરુજનને પણ અવગણે, આપે નવિ બહુમાનરેનવિ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પામે ગુરુ માન રે, ધર્માદિક વરધ્યાન રે, ન લહે તેહ અજ્ઞાની રે, દુર્લભ ખેાધિ નિદાન રે, તે લહે દુખ અસમાન રે. અનુ॰ ઘણા એમ જાણીને રે આતમા, છડીજે અભિમાન રે, માર્દવ ગુણ જેમ ઊપજે,વાધે જગજસ માન રે,થા સંયમ સાવધાન રે,નહિંતસ કાઈ ઉપમાન રે, જ્ઞાનવિમલ ધરા ધ્યાન રે, અનુ૦૮. દુહા મૃદુતા ગુણ તે દૃઢ હાય જો મન ઋજીતા હેાય, કાટરે અગ્નિ રહ્યે છત્તે તરુ નવિ પલ્લવ હાય ॥૧॥ આવ વિષ્ણુ નવિ શુદ્ધ છે, અશુદ્ધ ન ધારે ધર્મ, મેાક્ષ ન પામે ધમ વિણ ધર્મ વિના નવિશારા ઢોલ ૩ જી રાગ-મારુણી ચેતન ચેતજો રે—એ દેશી ત્રીજો મુનિવર ધમ કહિયે અતિ ભલા રે, આજવ નામે જેહ, તે ઋજુતાગુ માયા નાશ થકી હાય રે,કપટ તે દુરિતનું ગેહ,મુનિવર ચેતજો રે, લેઈ સચમ ભાર, કપટ દુર્ગાતિનુ દાયક શ્રીજિનવર કહે રે, સંયમ થાએ અસાર, મુનિવર ચેતજો રે ॥ ૧ ॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વિષય આશંસાંઈ પરભવતણી રે, માન પૂજા યશવાદ,તપવ્રત શ્રત પાદિક ગુણના તે કહ્યા રે, સ્તન પ્રબલ ઉન્માદ. મુનિરા તે કિલવિષ અવતાર લઈને સંપજે રે એલચૂક નરભાવ, નિરિય તિરિય ગતિ તસ બહુલી દુર્લભ બધી રે માયામેસ પ્રભાવ, મુનિગારા મારી નર અપરાધ કરે નવિ સહજથીરે, હે તસવિરાસ, ન કરે સર્પતણી પરે કોઈ તેહનો રે, આપ દેસે હત આસ. મુનિ જા શુદ્ધ ચરણધર મહાબલ તપ માયા થકી રે, જેમ બાં સ્ત્રીવેદ, તો શું કહેવું વિષયાદિક આશંસનું રેનિચડિતણ બહુ ભેદ. મુનિ છે પ વંશજાલ પરે માયાના ગુઢ મૂલ છે રે,મહાદિક અરિવંદ, એહમાં પેસી આતમ ગુણ મણીને હરે રે નવિ જાણે તે મંદ, મુનિ દા પરવંચૂ એમ જાણી જે છલ કેલવે રે, તે વંચાયે આપ, શુભ નરસુરગતિ તેહને જાણો - ગલી રે, પામે અધિક સંતાપ, મુનિ છે ૭૫ મીઠું મનહર સાકર દૂધ છે ઘણું રે, પણ વિષને જેમ ભેળ, તેણી પર સંયમ માયામિશ્રિત જાણીયે રે, ન લહે સમકિત મેળ, મુનિ ૮દૂર થકી પરિહરીયે માયા સાપિણી રે, પાપિણી ગુંથે જાલ, જ્ઞાનવિમલ ગુણ અમૃતલહરી છટા થકી રે દેહગ દુઃખ વિસરાલ. મુનિ ાલા Page #226 -------------------------------------------------------------------------- ________________ દુહા. નિર્લોભી ઋજુતા ધરે, લોભે નહિ મન શુદ્ધિ, દાવાનલપરે તેહને, સર્વ ગ્રહણની બુદ્ધિ. ૧ રાજપંથ સવિ વ્યસનને, સર્વ નાશ આધાર, પંડિત લોભને પરિહરે, આદર દીયે ગમાર. મેરા ઢાળ ૪ થી શીલ સુરંગી રે મયણહા સતી–એ દેશી ચોથો મુનિવર ધર્મ એ જાણીયે મુત્તિ નામે અનૂપજી, લોભતણા જયથી એ સંપજે, નિર્લોભી મુનિ ભૂપજી,મમતા ન આણે રે મુનિ દિલ આપણે,મમતા દુર્ગતિ ગામીજી, મમતા સંગે સમતા નવિ મલે, છાયા તપ એક ઠામોજી, મમતા. ૧ લોભ જલધિ જલ લેહેરે ઊલટે, લોપે શુભગુણ દેશાજી, સેતુ કરી જે જહાં સંતોષને નવિ પસરે લવ લેશેજી, મમતા. મેરા દ્રવ્યાપકરણ દેહ મહિમપણું, અશન પાન પરિવારજી, ઇત્યાદિકની રેજે ઈહા ધરે, કેવલ લિંગ પ્રચારજી, મમતા. ૩ લાભાલાભે સુખ દુખ વેદના, જે ન કરે તિલ માત્રજી, ઉપશમ ઉદય તણે અનુભવ ગણે, જાણે સંયમ યાત્રજી, મમતા. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ Iકા લોભ પ્રબલથી રે વિરતિ નહિ રહે, હાય બહુ સંકલ્પજી, સક્ઝાયાદિક ગુણ તસ નવિ વધે દુર્યોનાદિક તલ્પજી, મમતા. એ પ લોભે ન હક્યારે રમણીયે નવિ છલ્યા, ન મલ્યા વિષય કષાયજી, તે વિરલા જગમાંહિ જાણીયે, ધનધન તેહની માય, મમતા. ૬ લોભતણા સ્થાનક નવિ જીતીયા, જઈઉપશાંત કષાયજી,ચિહું ગઈગમન કરાવેતિહાથકી, પુનરપિ આતમરાયજી, મમતા. ૭ તસ કિંકર પરેઅમર નિકરસ નહિ ઉણતિ તસ કાંઈજી, જસ આતમ સંતેષે અલંકર્યો,તસ ત્રિભુવન ઠકુરાઈજી, મમતા. ૮ અનુભવ રસમય ચારિત્રફલા ભલું, તે નિર્લોભ પસાયજી જ્ઞાનવિમલ પ્રભુતાલહે અતિ ઘણી,ઉદય અધિક તસ થાય છે,મમતાલા દુહા નિલભે ઈચ્છાતણે, ધ હોય અવિકાર, કર્મ ખપાવણ તપ કહ્યો તેહના બાર પ્રકાર. ૧છે જે કષાયને શેષ, ત્રિ સમય ટાલ પાપ તે તપકહિએ નિર્મલ, બીજે તનું સંતાપ.રા Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ઢાળ પ મી કપૂર હોયે અતિ ઉજલે -એ દેશી. શક્તિ સ્વભા તપ કહ્યો રે, પંચમ મુનિવર ધર્મ પંચમ ગતિને પામવા રે, અંગ છે શુભ મર્મ સેભાગી મુનિ તપ કીજો અનિદાન, એ તો સમતા સાધનસ્થાન, સોભાગી છે ૧ખટવિધ બાહ્ય તે કહ્યો રે, અત્યંતર ખટભેદ; અનાશંસ અગિલાણતા રે નવિ પામે મન ખેદ ભાગી.રા અનશન ને ઉનાદરી રે,વૃત્તિ સંક્ષેપ રસત્યાગ; કાયકલેસ સંલીનતા રે, બહિ તપ ખટવિધ ભાગ. સે. છે ૩ છે અશનત્યાગ અનશન કલ્યો રે, તેહ દુભેદે જાણ; ઈત્વર યાવતૂકથિક છે રે, તનુ બહુ સમય પ્રમાણ. સે. છે ક ઉણાદરી ત્રણ ભેદની રે, ૧૩પકરણ અશનપાન કોધાદિકના ત્યાગથી રે, ભાવ ઉણાદરી માન. સે. આપા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી રે,વૃત્તિસંક્ષેપ એ ચાર વિગયાદિક રસ ત્યાગનારે, ભાંખ્યા અનેક પ્રકાર. સે. ૬ વીરાસનાદિક ઠાયવું રે, લોચાદિક તનુકલેસ; સંલીનતા ચભેદની રે, ઇંદ્રિય યોગ નિવેસ. સ. ૭ એકાંત સ્થલ સેવવું રે, તેમ કષાય સંલીન અત્યંતર તપ ખટવિધે રે, સેવે મુનિગુણુ લીન, સે. એ ૮ છે Page #229 -------------------------------------------------------------------------- ________________ - ૧૭ર દશવિધ પ્રાયશ્ચિત્ત ગ્રહે રે, વિનય તે સાત પ્રકાર દશવિધ વેયાવચ્ચ કરે રેસક્ઝાય પંચ પ્રકાર.સે. છેલ્લા ચાર ધ્યાનમાં દેય ધરે રે, ધર્મ શુકલ સુવિચાર; આરૌદ્ર બિહું પરિહરે રે, એ મુનિવર આચાર. સે. ૧૦ મા દ્રવ્યભાવથી આદરે રે, કાઉસગ્ન દેય પ્રકાર; તનુ ઉપાધિ ગણ અશનાદિકે રે, દ્રવ્ય તે ચાર પ્રકાર. સે. ૧૧ કર્મ કષાય સંસારને રે,ભાવ કાઉસગ્ગ તિભેદઈણવિધ બિહુ તપ આદરે રે, ધરે સમતા નહિ ખેદ. સો. ૧૨ સમકિત ગોરસશું મિલે રે, જ્ઞાન વિમલ વૃત રૂપ જડતા જલ દૂર કરી રે, પ્રગટે આતમરૂપ.સો.૧૩ કર્મ પક સવિ શોષ, જો હાય સંયમ આદિ જેગ સ્થિર સંયમ કહ્યો, અથિયેગ ઉન્મોદશા ધે આશ્રવારને, ઈહ પરભવ અનિદાન તે સંયમ શિવ અંગ છે, મુનિને પરમ નિદાન. મારા Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ઢાળ ૬ ઠ્ઠી નમો નમો મનક મહામુનિએ દેશી. સાધુજી સંયમ ખપ કરે, અવિચલ સુખ જેમ પામો રે, આગમ અધિકારી થઈ મિથ્યામતિ સવિ વાગે રે, સાધુજી સંયમ ખપ કરે. ૧છે છો મુનિવર ધર્મ છે, સમય સમય શુભ ભાવ રે, સંયમ નામે તે જાણીયે, ભવજલ તારણ નાવ રે, સાધુજી છે ર સ્થિર પણ તિગ વિગલૈંદિય, તેમ પંચૅપ્રિય જાણેરે, યતનાયે સંયમ હોયે, એ નવવિધ ચિત્ત આણે રે, સાધુજી મારા પુસ્તક પ્રમુખ અજીવન; સંયમ અણસણે લેવે રે, નિરખીને જે વિચરવું, પ્રેક્ષા સંયમ તે હેવ રે, સાધુજી મા સીદાતા સુસાધુને,અવલંબનનું દેવું રે, સંગે અસાધુને વજ, ઉપેક્ષા સંયમ એવો રે, સાધુજી પો વિધિપદ પ્રમુખ પ્રમાર્જના, પરિઠવનાદિ વિવેક રે, મન વચ તનું અશુભેં કદી નવિ ડિરેં મુનિ લેક રે, સા છે ૬. હિંસા મિથ્યા અદત્ત જે, મૈથુન પરિગ્રહ ત્યાગ રે, સર્વથી કરણ કરાવશે, અનુમોદન નવિ લાગ રે, સામે ૭ પંચ આશ્રવ અલગા કરે, પંચઈદ્રિય વશ આણો રેસ્પર્શન રસન ને પ્રાણજે, નયન શ્રવણ એમ જાણે રે, સાવલા ૮ છે શુભ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મધ્યે રાગ ધરે નહિ, અશુભેં હૈષ ન આણે રે, પુદગલ ભાવે સમ રહે, તે સંયમ ફલ માણે રે, સામે ૯ છે કેધાદિક ચઉજય કરે, હાંસ્યાદિક તસ માંહિ રે, એ અનુભવબંધ ભવદુઃખ દિયે, એમ જાણે મનમાં હિરે.૧ તસ અનુદયા હેતુ મેલવે, ઉદયે અફલતા સાધે રે, સફલે પણ તસ ખામણે, એમ સંસાર ને વાધે રે, સા૧૧ જે કરતે રે કષાયને, અગ્નિ ઉપજતે જાણેરે, તે તે હેતુ નવિ મેલવે, તેહિજ સમતા જાણે રે, સામે ૧૨ મે તેણે ત્રિભુવન સવિજતિયે, જેણે જીત્યા રાગ દ્વેષ રે, ન થયા તેહ તેણે વશે તે ગુણરત્નને કોષરે, સા ૧૩ મન, વચ, કાયા દંડ જે, અશુભના અનુબંધ જોડે રે, તે ત્રણ દંડને આદરે, તે ભવબંધ ન તેડે રે, સામા ૧૪ બંધવ ધન તનુ સુખ તણે, વલી ભય વિગ્રહ છેડે રે, વલી અહંત મમકારના, ત્યાગથી સંયમ મંડે રે, સા. ૧પ ઈણ પર સંયમ ભેદ જે, સતર તે અંગે આણે રે, જ્ઞાન વિમલ ચઢતી કલા, વધતી સમકિત ઠાણે રે, સા રે ૧૬ દુહા દ્રવ્ય સંયમ બહુવિધ થયો, સિદ્ધિ થઈનવિ કાય; સાકર દૂધ થકી વધે, સન્નિપાત સમુદાય ના Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સત્ય હોય જે તેહમાં, ત્રિકરણ શુદ્ધિ બનાય, સત્યવંત નિમયથી; ભાવ સંયમ ઠહરાય. રો ઢાળ ૭ મી રાગ ધરણી, વૈરાગી થયે–એ દેશી મુનિવર ધર્મ એ સાતમે, ચિત્ત આણે ગુણવંત, સત્ય સહસકર ઊગતે; દંભતિમિર તણે અંત રે, મુનિજન સાંભ, આદર એ ગુણસંતેરે; સહુથી આગલે, ભાજે એહથી અત્યં તો રે, ભવભય આમલો, એ આંકણી ના સત્ય ચતુવિધ જિન કહે, નહિ પરદર્શન માંહિ, અવિસંવાદન યોગ જે, નય ગમ ભંગ પ્રવાહી રે, મુનિ ! રા મૂલત્તર વ્રત ભેદ છે, મૈત્ર્યાદિક ગુણ જેહ, જીણ વિધ જેમ અંગીયું, નિર્વહિવું તેમ તે રે, મુનિ | ૩ | અકુટિલતા ભાવે કરી, મનવચતનું નિરમાય, એ ચઉવિધ સત્યે કરી, આતમ ગુણ સ્થિર થાય રે, મુનિ છે ૪ જેમ ભાખે તિમ આચરે, શુદ્ધપણું નિર્લોભ, ગુણરાગી નિયતાદિક, નિજરૂપે થિરથાભ રે, મુનિ છે પા સત્યે સત્ત્વપણું વધે, સર્વે સહજ સ્વભાવ, પ્રકટે નિકટન આવહિ, દુર્ગાનાદિ વિભાવ રે, મુનિ ૫ ૬ સત્યસુકૃતને સુરત, ધર્મત Page #233 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૬ ધુરિકંદ, તપ તુલના પણ નવિ કરે, દૂરે ભવભય કંદરે. મુનિ. સત્યે સમકિત ગુણ વધે, અસત્ય ભવદુઃખ થાય, સત્ય વદતાં પ્રભુ તણું, આણા નવિ લોપાય રે. મુનિ એક અસત્ય થકી જાઓ, રૂલે ચઉગતિ સંસાર, વસુ પર્વત પ્રમુખ બહુ, તેહના છે અધિકાર રે. મુનિ. છેલા સત્યપણું ભવિ આદરો, સકલ ધર્મનું સાર, જ્ઞાનવિમલ ગુણ આશ્રયી, સમજે શાસ્ત્ર વિચારો. મુનિ. ૧૦ દુહા ભાવ શૌચથી સત્યતા, મનશુદ્ધિ તે હોય, દ્રવ્ય શૌચસ્નાનાદિકે, પાપપંકનવિ ઘોયલા જે જલથી કલિમલટલે, તે જલચર સવિ જીવ, સદગતિ પામે સર્વથા, અવિરતિ તાસ અતીવાર છે ઢાળ ૮ મી પ્રથમ વાલા તણે ભવે છ–એ દેશી શૌચ કહી જે આઠમો જી, મુનિવર કેર ધર્મ, અંતર મલ નાશે કહે છે, પરમ મુકિતનું શર્મ, સલુણ સંયમ ફલ રસ ચાખ, વિષયાદિક વિષ કુલડે, તિહાં રસીયું મન અલિ રાખ, સલુણા. એ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ આંકણી ના તીર્થંકર ગુરુસ્વામીનું જી,જીવ અદત્ત ચઉભેદ, પાવન મન સર્વવિરતિથી જી, ભાવશૌચ ભવ છેદ,સલુણનારા કહણી રહણ સારિખી છે,' જિનવચન અનુસાર, લેશ નહિ જ્યાં દંભને જી, અહર્નિશ નિરતિચાર, સટ ફાા ભાવે બારહ ભાવના જી, અનિત્યપણાદિક જેહ, પંચમહાવ્રતની વલી છે, પણવીસ ભાવે તેહ, સહ કો જ્ઞાન અભય વલી જાણીયે છે,ધર્માલંબન દાન,મન વચ તનુતપ ત્રિઉંવિધે છે,વિનય ભણન મન ઠામ, સ. મેપા રાજસ તામસ સાત્ત્વિકે જી,તપ વલી વિવિધ પ્રકાર તેહમાં સાત્ત્વિક આદરે જી,શ્રદ્ધાળુણ આધાર, સદા ભક્ત પાન ઉપકરણને છે, ગ્રહણ કરે નિર્દોષ, અનાશંસ નિયથી જી, ભાવ શૌચમેલ શેષ, સગાહા માહણ શ્રમણ દયાપરા છે, ભિક્ષુ *નિગ્રંથ વખાણ, એ ઉનામે સુયગડે છે,સેલમાં ધ્યયને જાણ સગાટા જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી છે, તસ સુખને નહિ પાર, ભાવશૌચપીયૂષમાં છે, જે ઝીલે નિરધાર, સોલા ૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કુહા મન પાવન તો નિપજે, જે હોય નિસ્પૃહ ભાવ; તૃષ્ણા મોહથી વેગલે તેહિ જ સહજ સ્વભાવના અરિહંતાદિક પદજીકે, નિર્મલ આતમ ભાવ, તેહ અકિંચનતા કહી, નિરપાધિક અવિભાવ, છે ૨ ઢાળ ૯મી રસીયાની નવમે મુનિવર ધર્મ સમાચાર, અમલ અકિ. ચન નામ, સુગુણનર૦ આશંસા ઈહિભવ પરભવ તણી, નવિ કીજે ગુણધામ, સુગુણનર ચતુર સનેહી અનુભવ આતમા એ આંકણી ના ઉપધિ પ્રમુખ જે સંયમ હેતુને, ધારે ધર્મને કામ; સુગુણનો૦ લાદિક કારણ પણ દાખી, અશનાદિક જેમ જાણ. સુત્ર ચતુરગારા મૂછ પરિગ્રહ જિનવરે ભાંખીયે, ગ્રુધ સભારે જેહસુધર્માલંબન હેતે નવિ કહ્યો, સંયમ ગુણ ધરે જેહ, સુo ચ૦ રા ગામ નગર કુલગણ બહુ સંઘની, વસતિ વિભૂષણ દેહ; સુત્ર મમકારાદિક જેગે નવિ ધરે, ઉદય સભાવમાં તેહ. સુચનાકા નિંદા સ્તુતિ રૂપે તુષે નહિ, નવિ વર્તે પરભાવ; સુ સુખ દુઃખે આપ સરૂપ ન પાલટે, કર્મ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ પ્રકૃતિ ચિત્ત લાવ. સુ ચ૦ પા મોહ મદન મદ રાગથી વેગળા, ત્રિકરણ શુદ્ધ આચાર સુ એવા સુવિહિત જે સુખ અનુભવે, જીવન મુક્તિ પ્રચાર. સુo ચાંદા પર આશાના દાસ ન જેહ છે, સંપૂર્ણ સુખખાણ સુo કંચન કર સ્ત્રીગણ તૃણ સમે, ભવ શિવ સમ વડમાન. સુ ચ૦ મકા આકિંચન કહ્યો ગુણ ભાવથી, મમકારાદિ અલેપ; સુત્ર જાત્ય તુરંગ જીમ ભવ્ય વિભૂષણે,ન ધરે ચિત્ત આક્ષેપ. સુચવેલા સહજ વિનાશી પુદગલ ધર્મ છે, કિમ હોય સ્થિર ભાવસુ જ્ઞાનવિમલ અનુભવ જે આપણે, અક્ષય અનંત સભાવ. સુષ્ય લા દુહા તેહ અકિંચન ગુણ થકી, હાયે નિર્મલ શીલ; કિંકર સુરનર તેહના, અવિચલ પાલે લીલ. ૧ સંકટ નિકટ આવે નહિ, જેહને શીલ સહાય; દુઃખ દુર્ગતિ દૌભગ્ય સવિ, પાતક દૂર પલાય. પરા ઢાળ ૧૦મી ઝાંઝરીયા મુનિવર–એ દેશી બ્રહ્મચર્ય દશમે કહ્યો છે, મુનિવર કેરે ધર્મ, સકલ સુકૃતનું સાર છે જી, ઈહ પરભવ લહે શર્મા, Page #237 -------------------------------------------------------------------------- ________________ બલિહારી તેહની શીલ સુગંધા સાધુ. ના માતપિતા ધન તેહના છે, ધન ધન તસ અવતાર વિષય વિષેનવિ ધારિયા છે, અનુભવ અમૃત ભંડાર,બલિહારિનારા ઔદારિક વૈકિય તણા છે,નવ નવ ભેદ અઢાર, કૃત કારિત ને અનુમતે જી, મન વચ કાય વિચાર, બલિ રા સંજ્ઞાદિક જેગે કરી છે, જે હોયે સહસ અઢાર, શીલરથ કહીએ તેહને જી,સગાયાદિ વિચાર, બલિ૦ ૪ સમિતિ ગુણિને ભાવતા ,ચરણ કરણ પરિણામ, આવશ્યક પડિલેહણા જી અહર્નિશ કરે સાવધાન બલિ પાપા સામાચારી દશવિધ જીઈચ્છાદિક ચક્રવાલ, પદ વિભાગ નિશીથાદિકે જી,ઘ પ્રમુખ પરનાલ, બલિદા સદાચાર એમ દાખીયે છે,શીલ સરૂપે નામ,એણિપરે ત્રિવિધે જે ધરે છે, તે ગુણરત્ન નિધાન, બલિ છા તે ત્રિભુવન ચૂડામણી. જી,વિશ્વતણા આધાર, દ્રવ્યભાવગુણ રત્નના જી, નિધિ સમજે અણગાર, બલિ ૮ જીણ જીણ ભાવ વિરાગતાજી, પામે દઢતારૂપ, ત્રિવિધ ત્રિવિધે તે આદરે છે,અતુલી બલમુનિ ભૂપ,બલિબાલા જેણે સંયમ આરાધી છે, કરતલ શિવસુખ તાસ,જ્ઞાનવિમલ ચઢતી કલા છે, પ્રગટે પરમ પ્રકાશ, બલિ. ૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ દુહા ધૃતિ હાથા મન કીલિકા, ક્ષમા માંકડી જાણુ, કધાનને પીસવા, ભાવધરટ શુભ આણુ. ॥૧॥ એ દુવિધ મુનિધના, ભાંખ્યા એહુ સઝાય, એહને અંગે આણતાં, ભવભય ભાવડ જાય. ારા પરમાનંદ વિલાસમાં, અહર્નિશ કરે ઝકેાલ, શિવસુંદરી કે રમે, કરી કટાક્ષ કલાલ. ॥ ૩ ॥ ઢાલ-૧૧ મી. એહવા મુનિ ગુણ રયણના દરિયા, ઉપશમ રસ જલ ભિયા જી, નયગમ તિટની ગણ પિરવિરયા, જિનમારગ અનુસરિયા,તે તરીયા ભાઈ તૈતરીયા, ॥ ૧ ॥ અતિ નિર્માયપણે કરે કિરિયા, ધનધન તેહના પરિયા,છડે અશુભ ત્રિયાગે કિરિયા,ચરણ ભવન ઠાકુરિયા જી, તે તરીયા॰ uરા અનિશ સમતા વનિતા વરીયા, પિરસહુથી નિવ ડરીયાજી, હિતશીખે ભવિજન ઉધરીયા, ક્રેાધાદિક સસિવ ઠરીચાજી, તે તરીયા ૫ણા શીલ સન્નાહે જે પાખરીયા, કર્મ કર્યાં. ખાખરીયાં છ, જેહથી અવગુણ ગણ થરહરિયા,નિકટે તેહ ન રહીયાં જી,તે તરીયા ૫૪ાવીર વચન ભાંખે સાકરીયા,નહિ આશા ચાકરી Page #239 -------------------------------------------------------------------------- ________________ યા છે, જ્ઞાનવિમલ પ્રભુ જેણે શિર ઘરીયા, તસ જસ જગે વિસ્તરીયા છે, તે તરીયા બાપા કલશ-એમ ધર્મ મુનિવર, તણે દશવિધ, કહ્યો શ્રુત અનુસાર એ,ભવિ એ આરાધો, સુખ સાધો, જીમ લહો ભવ પાર એ. કે ૧ શ્રી જ્ઞાનવિમલ સૂરીંદ પભણે, રહી સુરત ચઉમાસ એ, કવિ સુખસાગર કહણથીએ, કર્યો એમ અભ્યાસએ. ારા આદર કરીને એહ અંગે, ગુણ આંખેવા ખપ કરે, ભવ પરંપર પ્રબલ સાગર, સહજ ભાવે તે તરે. Rા એમ ગુણ વિશાલા કુસુમમાલા, જેહ જન કંઠે ઠવે,તે સહેલ મંગલ કુશલ કમલા,સુજશ લીલા અનુભવે.કાા કુલ ગાથા ૧૪૪ શ્લોક સંખ્યા-૨૩૬ पद्मविजयजी महाराजनी सज्झाय દેવસમાં ગુરુ પદમવિજયજી, સબહી ગુણે પૂરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી,કોઈ વાતે નહીં અને ધુરા. મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરુ દર્શન સુખકારી. મુનિ એ આંકણી ના સંવત અઢાર છાસઠની સાલે, ઓસવાલ કેલેં આયા; ગામ ભરૂડીએ શુભ લગ્ને માતા રૂપાંબાઈએ જાયા. મુની મારા સત્તર વર્ષના રવિ ગુરુ પાસે, હવા યતિ વેષ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ધારી; ગુરુ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલકારી. મુનીનારા સંવત ગણી અગીઆરાની સાલૅ, સંવેગ રસ ગુણ પીધે; રૂપે રૂડા જ્ઞાને પૂરા, જિનશાસન ડંકો દીધો. મુની મા સંવત - ગણી ચોવીસાની સાલે, છેદેપસ્થાપન કીધો, મહારાજ મણિવિજયજી નામને,વાસક્ષેપ શીર લીધો. મુની પા દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી; ધર્મ ઉપદે બહુ જીવ તારી, જ્ઞાન કિયા ગુણ ધારી. મુનીકા સંવત ગણી આડત્રીસ વૈશાખે, સુદિ અગિયારસ રાતે; પ્રથમ જામે (પલાંસવા) કાલધર્મ કીધો, જીત વંદે નિત્ય પ્રિતે. મુની શાળા बारमा पाप स्थानकनी सज्झाय જેહને કલહ સંધાતે પ્રીત રે માંહોમાંહે મલે નહિ ચિત્તરે જેહને ઘેર હોય વઢવાડ રેજાણે ચાલતી આવી ધાડ રેલા અનુક્રમે ઘરથી લક્ષ્મી જાય રે, ઘણા કાલની હુંતી આયા રે કલહે કલશાનું જલ જાય રે, કલહે ભલી વાર ન થાય રેરા કહે નાસે ઘરના દેવ રે, કલહે ઉદવેગ નિત્યમેવ રે કલહે વાધે જગ અપવાદ રે, કલહ વાધે મન વિખવાદ રે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૫ા કલહે પૂજ પ્રીતિ ધરે રે, કલહે માંહેામાંહે કટે રે;કલહે ચૂંટે પ્રીત પ્રતીત રે,કલહે અપજશ હેાય ફજેત રે.૪૫ કલહે આરૌદ્રના જોરા રે, દુર્ગતિ દાયક ધ્યાન એ પૂરા રે,કલહે ધેાખી સમ સાધુ કહ્યા રે, કાણિક સરિખા દુર્ગતિ લઘા રેષા કલહ કરી ખમાવે જેડ રે,આરાધક કહ્યા વીતરાગે તેહ રે.કલહથી બાહુબલ એસરીયા રે,દ્રાવિડવારિખલ ભવજલતરીયા રે.॥ ૬ ॥ કલહે વાધે નિત્ય શાગ રે, કલહ તે જાણા માટા રાગ રે; એહવું જાણી કલહ જો વામે રે, પદ જીતતણા તે પામે રે. ઘણા श्री परदेशी राजानी सज्झाय જી હા પરમપુરુષ પરમેશ્વરુ રે લાલા, પુરુષા દાણી રે પાસ; જ્હા ચરણ કમલ નમી તેહના રે લાલા,પૂરે વ ંછિત આશ; સુગુણ નર સાંભળેા સુગુરુ ઉપદેશ,એ આંકણી૰જી હા જે ટાલે ભવના ક્લેશ. સુબાપા જી હા માહ મિથ્યાત અજ્ઞાનને રે લાલા, ભરીએ રોગ અથાગ,જી હા વૈદ્ય રાજગુરુ વચનથી રે લાલા, આષધ જ્ઞાન વૈરાગ, સુબ્બારા જી હા ગુરુ કારીગર સારીખા રે લાલા, ટંકણ વચન વિચાર; જી હેા પથ્થરસે ડિમા કરે રે લાલા,લહે પૂજા અપાર Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સુગરા જ હો ચોથા પટધર પાર્શ્વના રે લાલા, કેશી નામે કુમાર, જી હો ચાર મહાવ્રત આદરી રે લાલા, કરે બહુ જીવ ઉપગાર સુગાતા જી હા વિચરતાં મુનિ આવીયા રે લાલા,શ્વેતાંબી નયરી મઝાર; છ હો તિહાં પરદેશી રાજીરે લાલા, અધરમી આચાર સુવાડા છ હો ચિત્રસારથિ લેઈ આવીઓ રે લાલા, જી હાં કેશી ગણધાર; છ હો વંદના રહિત બેઠે તિહાં રે લાલા, પૂછે પ્રશ્ન ઉદાર, સુo દાા છ હો દાદો પાપી પ્રશ્ન ઉપરે રે લાલા, સુરિ કંતાનો રે ન્યાય; છ હો દાદી ધરમી દેવ ઉપરે રે લાલા, જીમ તું ભંગીધર ન જાય. સુશાળા છ હે જીવ કોઠીથી નીકલ્યો રે લાલા,તે કુટશાલાનો ન્યાય, જી હો જીવકોઠીમાંહે ઉપન્યા રે લાલા, જીમ અગ્નિ પેઠી લેહમાંય. સુવાડા છ હો બાલક બાણ ચલે નહીં રે લાલા, ગુટે જીમ કબાનજી હો બુઢાસુ ભાર વહે નહીં રે લાલા,જની કાવડ જ્યુ જાણ સુબાલા જી હે જીવ મારીને તેલી રે લાલા, દીવડીન ઘટેરે જેમ, જી હો પુરુષ મારી જીવ જોઈ ઓ રે લાલા, તે કઠીઆરા એમ. સુશાલ જી હા આમલા પ્રમાણે જીવ પૂછી રે લાલા,વૃક્ષપાન કોણ હલાય, હો કુંજર કથુઆ ઉપરે રે લાલા,દીવાનું દષ્ટાંત લગાય, ૧ ધમણ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સુ॰ ॥૧૧॥ જી હા મુજથી લીધા મત છૂટે નહી' રે લાલા, તે લાહવાણીઆ જેમ,જી હેા પછે પસ્તાવા કર્યાં રે લાલા,અગિયારમા દૃષ્ટાંત એમ, સુ૦ ૫૧૨ા જી હા ઉત્તર અગિયારે સાંભળી રે લાલા, બુઝચો પરદેશી રે રાય,હેા શ્રાવકનાં વ્રત આદરી રે લાલા, નિલેૌભી નિર્માય, સુ૫૧૩ા જી હા સુરિકતા નિજ નારીયે રે લાલા,ઉપસર્ગ કીધા અપાર,જી હેા ક્ષમાએ કમ ખપાવીને રે લાલા, ઉપન્યા દેવ માઝાર, સુ ॥ ૧૪ ૫ જી હા ચાર પલ્યાપમ આઉખે રે લાલા, સુરીયાભરુર સુખદાય;જી હા ધર્મ શાસ્ત્ર વાંચી ગ્રહો રે લાલા,ધમ તણા વ્યવસાય. સુભા૧પપ્પા જી હા ત્યાં જિનપડિયા પૂજીને રે લાલા,કરે જિન ભક્તિ ઉદાર, જી હા ચવી મહાવિદેહે ઉપજશે રે લાલા, પામશે ભવના પાર,સુ॰ ॥૧૬॥ જી હા સંક્ષેપે સઝાય કહી રે લાલા, રાયપસેણી સૂત્રે વિસ્તાર, હેા પદ્મવિજ યજી સુપસાયથી રે લાલા, છત કહે જીએ અધિકાર. ૩૦ ૧૧ા अथ शीखामणनी सज्झाय ચાવીસ જિન પ્રણમી કરી,સુગુરુતણે સુપસાય છે, સઝાય કહુ રે સાહામણી, ભણતાં સુણતાં સુખ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ * થાય છે, સુણજે સાજન શીખડી, માલા સુદેવ સુગુરુ સુધમની, પરીક્ષા ન કરી લગાર જી; દષ્ટિ રાગે રે મોહી રહ્યો, તેણે રૂલ્યો સંસાર છ, સુણજો. કેરા લાખચોરાશી નિમાં, ભ કાલ અનં. ત જી,જન્મમરણ દુઃખ ભોગવ્યાં,તે જાણે ભગવંત છ, સુણજો હા મનુષ્યજન્મ પામી કરી, પાપ કુટુંબ શું ધરી પ્રીત જી,ધર્મકુટુંબ નવી એલખ્યો, કામ કર્યા વિપરીત જી.સુણજે ૪ પાપનું મૂળ તે ક્રોધ છે, પાપને બાપ તે લેભ જી માતા હિંસા રે પાપની, પુત્ર લાલચ અશુભ છે, સુણજેપા કુબુદ્ધિ પાપની સ્ત્રી છે, પાપની બેન તે રસજી, જુઠ ભાઈ તે પાપનો પુત્રી તૃષ્ણા તે કૃશ જી સુણજે પદા પાપક બને પરિહરી, ધર્મ કુટુંબશું ધરે નેહ ,નામ બતાવું રે તેહનાં, જેહથી લહીએ ભવ છેહ જી. સુણજે આવા ધર્મનું મૂળ તે ક્ષમા છે, બાપ નિર્લોભતા જાણજી માતા દયા તે ધર્મની પુત્ર સંતોષ સુજાણ જી. સુણજોમાતા ધર્મની સ્ત્રી તે સંજમ છે, પુત્રી સમતાશું રાચ જી, સુબુદ્ધિ બેન તે ધર્મની, ધર્મનો ભાઈ તે સાચ જી. સુણજો. લા પચેઈદ્રિ જે વશ કરે, જગમાં તેહી જ સુરજી, પર ઉપગાર કરે તે ધનવંત,કુલક્ષણ ન સેવે તે ચતુર છે, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સુણજે. ૧ના ધર્મવ્રત આદરીને જે પાળે, જ્ઞાની તેહ કહાય છે, પદ્મવિજય સુપસાયથી, છત નમે તેના પાય છે. સુણજે૧૧ श्रीधर्मआराधनानी सज्झाय સરસતીસામિની વિનવું, સુણ પ્રાણી જી રે, સુગુરુના પ્રણમી પાય,અતિ ઉછાહે સુણ પ્રાણી છે રે, ધર્મનો મહિમા વરણવું. સુણજેહથી શિવસુખ થાય, પાપ પલાએ. સુણ ૧ સુમતિ નારી એમ વિનવે, સુ ધર્મ કરો સહ કોય, જિમ સુખ હોય, સુ ધર્મથી સાતે સુખ લહે. સુત્ર સંપતિ સુકલિણી નાર, દેહકરાર. સુo Bરા ચોથું સુખ ન જઈયે ગામ. સુપંચમ સુખ રહેવા ઠામ,અતિ અભિરામ, સુ, પુત્રવિનીત પંડિતપણું સુસાતમે ધર્મ વીતરાગ,સહુમાં સોભાગ સુનારા ધર્મવિના જીવદુઃખ લહે. સુકુપુત્ર કુલટાનાર, આંગણે ઝાડ, સુત્ર દેહરગીલી ડણઘણે. સુત્ર ન ગમે ધર્મની વાત કરે પરતાત, સુગાકા ધર્મની માતા દયા કહી, સુ. જે પાલે નરનાર, પામે ભવપાર.સુજીત કહે જિનધર્મ કરે. સુજાણું અથિર સંસાર,આતમતાર.સુબાપા Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ अथ मंगल ચાલે સહીયર મંગલ ગાઈએ લહીયે પ્રભુનાં નામ રે, પહેલું મંગળ વીરપ્રભુનું, બીજું ગૌતમ સ્વામી રે ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચોથું મંગળ ધર્મ રે. ચાલો ના જીવની જયણે નિત્યનિત્ય કરીએ, કીજીયેં જિનધર્મ રે, જીવ અજીવને ઓલખીએ તે, સમકતનો મર્મ રે. ચાલનારા છાણાં ઇંધણાં નિત્યનિત્ય પુંજીએ,ચુલે ચંદ્ર બાંધીએ રે, પિચે હાથે વાસીદુ વાળીએ, દીવે ઢાંકણું ઢાંકીએ રે, ચાલ મારા શિયાળે પકવાન દિન ત્રીશ, ઉનાળે દિન વીસરે,માસે પંદર દિન માન,ઉપર અભક્ષ્ય જાણ રે. ચાલો ૪ ચઉદથાનકીઆ જીવ - ળખીએ, પન્નવણું સૂત્રની સાખે રે, વડીની તમાગુબળખામાંહે, અંતમુહૂર્ત પાખું રે. ચાલો પા શરીરને મેલ નાકનો મેલ, વમનપીત સાતમે રે, શુક શેણિત મૃતકલેવર, ભીન્કલેવર અગિયારમે રે. ચાલો છેદા નગરને ખાળ અશુચિ ઠામ, સ્ત્રી પુરુષસંગમેં રે, ઉપજે તિહાં મનુષ્યાસમુમિ , સ્થાનક જાણો ચૌદમે રે, ચાલે પાછા અસંખ્યાતા અંતમુહૂર્ત આઉખે, બીજાને નહિ પારરે, બાવીશ અભય બત્રીસ અનંતકાય, વજે નર ને નાર રે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચાલા॰ ૫૮ાા આપવેદના પરવેદના સરખી, લેખવીએ આડ જામે રે, પદ્મવિજયજી પસાયથી પામે, જીત ડામાડામે રે. ચાલા ાલા पांचमा आरानी सज्झाय અરિહંત સિદ્ધ સૂરિ વાચક મુનિ,તેહનુ સ્મ રણ કરા ઉત્તમ પ્રાણી; નામ લેતાં જય જયકારે, પૂરું સુખ નહિ પંચમ આરે. ॥૧॥ નિત્ય નિત્ય ઊઠી ગામડીએ જાવે, વળી માથે ભાર ઉઠાવી લાવે, વેડ કરી પેટ ભરે જેની વારે પૂરું ારા દેશ પરદેશમાં બહુ રે ભમે,તેાહી સ્વાથી ફુટુ બને નવીય ગમે, ભમી ભમી ઝડપજ મારે. પૂરુ॰ uશા એક એક ને વણજમાં હુવા રે ત્રેાટા,તેહને શાચ લાગ્યા છે બહુ રે માટેા,રાત દિવસ છાતી બળે ભારે. પૂ રું ૫જા કંઈ કંઈ ને વણજમાં નફા રે ઘણા,તેહને શાચ લાગ્યા છે પુત્ર તણેા, પુત્ર હાવે તાનિન ભારે. પૂરું॰ાપા પુત્રની જો દિશ મળી, તો પાડેાશી ખાટા મલી, ઊભા છે લેણીઆત લારા લારે. પૂરું૰ાદા પાડેાશી ઉત્તમ મલીએ તેા, ધેરનારી સાપિણી જેસી, રાત દિવસ મસકાં મારે. પૂરુંગાણા નારી તેા પુણ્ય યોગે મલી, તા શરીરે રોગ ઉપન્યા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ભારી; રાત્રિ દિવસ હૃદય બળે ભારે પૂરું ૮ શરીરે સાતા કિર્ણો પાઈ તો ઘેર બેટી ઝાઝી જાઈ નિશદિન ચિંતા હએ ભારે પૂરું પેલા કેઈ કઈ ને પુત્ર હુવા રે ઝાઝા,પછી પરણીને જુદા થયા,કાઈ ન સંભાળે ઘરડાંને મારે. પૂરુંગાલા ઈહ સંસારે ખટપટ ઘણી,એક રાજ ને બીજી ધન તણ,એહવું જાણી જૈન ધર્મ કરે, તે વિનયવિજય સુખ નહિ રહે અરે, સુખ નહ ચમ રે (૧૧૦ શ્રી વિજયરત્નસૂરિ કૃત बीजनी सज्झाय બીજ તણે દિન દાખવ્યો રે, દુવિધ ધર્મ પ્રકાર; પંચમહાવ્રત સાધુનાં રે,શ્રાવકનાં વ્રત બાર રે,પ્રાણું ધર્મ કરો સુવિવેક જેમ પામો સુખ અનેક રે,પ્રાણી ધર્મ કરો સુવિવેક, એ આંકણી છેલા પ્રાણાતિપાત વિરમણ પહેલું રે, જાવજીવ તે જાણુ મૃષાવાદ વિરમણ બીજું રે,મેટું તેહ વખાણ રે પ્રાણી જરા નાવજિજવ ત્રીજું વલી રે, વિરમણ અદત્તાદાન; ચોથું વ્રત પાલતાં ઘણું રે, જગમાં વાધે માન રે. પ્રાણીમાડા નવવિધ પરિગ્રહ છેડતાં રે,પંચમી ગતિ શુભ ઠાંણ; વ્રત સુધાં એ પાલતાં રે અણગારી Page #249 -------------------------------------------------------------------------- ________________ કહે નામ રે. પ્રાણી કા બારે વ્રત પાસે ભલાં રે, શ્રાદ્ધને એ આચાર; પડિકમણાં દોય ટંકનાંરે રાખે ધર્મશું પ્યારરે. પ્રાણી પા એહવાં વ્રત પાલે સદા શાસ્ત્ર તણે અનુસાર આરાધક તેહને કહ્યા રે, તે પામે ભવપાર રે. પ્રાણી દા મિથ્યામાં ભૂલે ભો રે, અરે અનાદિને જીવ; સાર ધર્મ નવિ લખ્યોરે, જેહથી મેક્ષ સદૈવ રે. પ્રાણી પણ આરંભ છે ડો આતમા રે, સમિતિ ગુપ્તિશું પ્રીત, આઠે મદ દૂર્વે તજે રે ધર્મ કરશે સુવિનીત રે. પ્રાણી ૧૮ પાલે જિનની આણનારે જે ચાહા શિવરાજ, શ્રી વિજય રત્ન સૂરદનો રે, દેવનાં સાર્યા કાજ રે. પ્રાણી પેલા જ્ઞાનવિમલજી કૃત आत्माने शिखामणनी सज्झाय મારા આતમ એહિ જ શીખ સાંભલે, કાંઈ કુમતિ કુસંગતિ ટાળે રે, મારા મા એ આંકણી સુગુરુ સુદેવ સુધર્મ આદરજે, દોષ રહિત ચિત્ત ધરજે, દોષ સહિત જાણી પરિહરજે, જીવદયા તું કરજે રે, મારા ૧૫ પાછલી રાતે વહેલ જાગે, ધર્મતણે લય લાગે, લેકવ્યાહાર થકી મત Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ભાગે, કષ્ટ પડ્યે મમ માગે રે, મારા મારા દુઃખ આવે પણ ધર્મ મ મૂકે, આચાર મ ચૂકે, ધરતી જોઈને પગ તું મૂકે, પાપે કેહિ મ હુકે રે, મારા મેરા સદ્દગુરુ કેરી શીખ સુણજે, આગમને રસ પીજે, આલી રીસેં ગાળ ન દીજે, આપ વખાણ ન કેજે રે, મારા જ શકતું વ્રત પચ્ચખાણ આદરીયેં, લાભ જોઈ વ્યય કરીએ, પરઉપગારે આગલ થાઓં, વિધિશું યાત્રાળે જઈએ રે, મારા મેપા સમકિતમાં મત કરજે શંકા, ધર્મે મથાઈશ વાંકા, છંડી સત્ય ન થાએ રંકા, સંતેષ સેવન ટૂંકા રે, મારા દા કિમહિ જુઠું વયણ મ ભાખે, જિન ભેટે લેઈ આખે, શીલરત્ન રૂડી પરે રાખે, હીણે દીનતા ન દાખે રે, મારા હા જ્ઞાનદેવગુરુ સાધારણનું, દ્રવ્ય રખોપું કરજે, પાખંડી અન્યાયતણું દ્રવ્ય, સંગતિ દરે કરજે રે, મારા કેટલા સમકિત ધર્મ મ મૂકે ઢીલે, વ્યસનેં મ થાઈશ વિલે, ધર્મ કાજે થાએ તું પહેલે, એહિજ જશને ટીલો રે, મારા માલા વિનય કરે જે ગુરુ જન કરે, પંચપર્વ ચિત્ત ધારે, હીન મહાદય અનુકંપાએ, દુઃખીઆને સાધારે રે, મારા માલગા શક્તિ પાપે મ કરીશ મટાઈ શુભ કામે ન છોટાઈ ડીજે ગુગલ ચટ્ટાને, મલવું ન દુષ્ટથી કાઈ રે, ૧૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મારા॰ ।।૧૧। ધર્મક્ષેત્રે નિજ ધનને વાવે, જેમ આગલ સુખ પાવે, પરિનિંદા નિજ મુખે મત લાવે, આપે લઘુતા ભાવે રે, મારા૦ ૫૧૨ા ઉદેરી મત કરજે લડાઇ, આદરજે સરલાઈ, ફુલાવ્યા ચિત્ત ન ધરે જડાઈ, પામીશ એમ વડાઈ રે, મારા૦ ૫૧૩૫ વિધિશુ સમજી વ્રત આદરજે,ત્રણ કાલ જિન પૂજે, બુધ પૂછીને ઉદ્યમ કરજે, વ્યસન અવશ્ય પરિહરજે રે, મારાના૧૪ા જ્ઞાનવિમલ ગુરુસેવા કરીએ, તા ભવસાયર તરીએ, શિવસુ દરીને સહેજે વરીએ, શુદ્ધ માગ અનુસરીએ રે, મારા૦ ૫૧પપ્પા सुभद्रा सतीनी सज्झाय હું પભણું શી એડની વાત, નામ સતીનું લીજીએ; પ્રહ ઊઠી રે પહેલે પ્રભાત, સત રે જો જો સુભદ્રા તણું. ૫૧૫ મુનિવર વહેારણ પાંગર્યાં, નિયમવતી રે તિહાં આવે અધીર; કારણ ઊડે કાંકરા, તરણું મૃત્યુ રે તિહાં વાયે સમીર, સત રે રા તરણું તે મૃત્યું આંખમાં, તેણે કરી રે વહે લેાહિની ધાર; સુભદ્રાને બારણે આવીયા, નયણે નિરખે રે ઋષિ પીડા અપાર. સત રે !!!! મસ્તકે મસ્તક Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભીડીયાં, જીભે કરી રે કાઢે નયણની સાલ; સાધુ નિરાબાધ થઈ ગયા, પૂઠે જો જે રે એહના થાય હવાલ સત રેવાકા શ્રાવક કુલમાં ઉપની,પરણાવી રે વલી માયે મિથ્યાત્વ; તેાયે સમકિત સુધું વહે નિજ હૈયડે, દેવ ગુરુ ધર્મ ધ્યાત સત રે પાપા સુભદ્રાને લલાટે ચાંદલે, તે તો થયો રે સાધુને લલાટ; સાસુ દેખી ક્રોધે ધડહડી, રોસે ભરી રે દુહવાણી રાંડ. સત રે દા સાંભલ વછ કહું વાતડી, રાતડીયે રે ઋષિ રાતડ દેત; મનમાહે વાત જ રાખજે, જેમ આપણા ઘરમાં ન થાય ફજેત. સત રેવાળા ગુણહીણ તુઝ ગેરડી, જેણે અતીતશું રે આલિંગન દીધ; મુઝ ટળી કેણે ન દીઠડી, પાપ એવાં રે તુઝ વહારે કીધ. સત રે છેટા સાસુડી કુડી સહી સંભળાવીરે સહુ સજ્જનને વાત; ભરતાર પણ ભંભેરી, કુડે કલંકે રે એમ ખેલી ઘાત સત રે મેલા મન ભાંગ્યું ભરતારનું, ૩ણી ભરે રે નવિ રંગને ભેગનેહ નયણેનવિ નિરખતાં, છતે જેગે રે સંજોગ વિયોગ. સત રે માલના શાસનનાયકદેવતા, દુઃખ દેખી રે સતીનું અપાર; આફરવાં તેણી વેળાએ દેવરાંણાં રે ચંપાનાં બાર. સત રે ૧૧ાા રાજાને જઈ સંભળાવીયું, સુણે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સ્વામી રે નગરી ઉત્પાત,ચંપાપળ ચઉદિશે જડી, પશુ માનવી રે દુઃખડાં ન ખમાત. સત રે ૧રા રાજા તે રસેં ઊઠી,ઘણુ ઘાયેરે કરે ચકચૂર કમાડ કુહાડે ભાંગ, મથી મથી રે કાઢે સુભટ જેર. સત રે૧લા વજકમાડ પોળે જયાં, મથી મથીને રે જોર કરીને જાય; હાલકલેલ લોક આકુલાં, પશુ માનવી રે દુખડાંન ખમાય. સત રે૧૪મા રાજા પ્રજા સહુ દુઃખ ધરે, કહો કરે રે હવે કિ ઉપાય, દેવવાણ તક્ષણ થઈકહ્યું કરજે રે જેમ તુમ સુખ થાય. સત રે ૧પ મન વચન કાયાએ કરી, શીલેં સાચી રે વલી જે હોશે નાર; કૂપ કાંઠે ભરી ચાલણ,છાંટી ઉઘાડે રે ચંપાના બાર સત રે ૧૬ વડા વડા રાયની કુંવરી, સતી શિરામણી રે મારે ઘેર છે નાર,કૂપકાંઠે થઈ એકઠી, સુન્નતાંતણે રે ચાલણી ન ખમે ભાર. સત રેખાના સાત વાર તૂટી પડી,તવ ચાલણી રે પડી કૂપ મઝાર, રાજાનું મન ઝાંખું થયું, સતી કોઈ નહિ મારે ઘેર નાર. સત રે ૧૮ રાજાએ પડે વજડાવી,કોઈ ઉધાડેરે ચંપાનાં બાર,રાજભાગ વેંચી દઉં,વલી આપું રે અર્થ ગરથ ભંડાર, સંતરે પાલલા પડે વાજતે આવી,આંગણે ઊભીરે સુભદ્રા નાર,સાસુજીદીઓ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ મુઝ શીખડી, જઈ ઉઘાડું રે ચંપાનાં બાર. સત રિ૦ રના વારી વારી વહુઆર શું કહું, તું નિર્લજને કાંઈ નથી લાજ રાજારાણીવિલખાં થઈ રહ્યાં, તું સતી ખરી રે પિોળ ઉઘાડીશ આજ. સત રે, પાર પડહ છબી રે ઊભાં રહ્યાં, સંભલાવે રે કરો રાજાને જાણ; રાજા આવી પાયે નમે, માતા રાખો રે પશુ પ્રજાનાં પ્રાણ સત રે રર માત પિતા સહુ દેખતાં દેખતાં રે સાસુ સસરે જેઠ, રાજા પ્રજા સહુ દેખતાં, તવ તે ચાલણી મેલી કૂવા જલ હેઠ. સત રેગારવા પરણ્યા વિના પુરુષ આભડ્યો, આણે ભવે રે વલી મુઝને કેય,કલંક દીધું તેને શું કહ, પરમેશ્વર રે પ્રીતે કરી જોય. સત રેર૪ કાચા સુતરને તાંતણે, ચાલણી બાંધેરે સિંચી કૂવા જલ ઠામ, ભરી ચાલણી તાણી લઈ, સૌ પ્રશંસેરે શીલ ઠામઠામ. સત રે રપા કુલ વૃષ્ટિ કરે દેવતા, સેવતા રે લેક રાણે ને રાણ, મેતી થાળે વધાવતાં, છાંટી ઊઘાડે રે ત્રણ પિળ સુજાણ. સત રે પર કોઈ પીયર કઈ સાસરે, કઈ સતી રે વલી માને મેંશાળ ચોથીરે પિળ ઉઘાડશે, શીલેં સાચી રે વલી જે હશે નાર. સત રે મારવા શીલવ્રત જગમાં વડું, સહુ સાંભળી રે પાળો નરનાર, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ રાજા મન રાજી થયો, સુભદ્રાસતી રે થઈ તત્કાળ. સત રે મારા સાસરે પીયર નિર્મલી,થઈ નિર્મલ રે રાખ્યું જગમાં નામ, નાક રાખ્યું સારા શહેરનું, ગાળ ઉતારી ગામોગામ. સત રે મારા સાસુ ને સસરે ખમાવતાં, ખમાવતાં રે વળી દિયર ને જેડ, ભરતાર ભકતેં ખમાવતાં, સારા શહેરની સ્ત્રી તુઝ પગહેક. સત રે મારા સાસરે સમકિત સર્વને, સંભલાવ્યો જિનધર્મ વિખ્યાત,શ્રાવક ધર્મમાં સહુ કર્યા, મેલ્યાં પૂર્વનાં પાપ માયા મિથ્યાત્વ. સત રે ૩૧ સાસુને વહુ પ્રીતે મળી, મન મૂક્યાં રે વળી ધર્મ મિથ્યાત્વ, સાધુ વેયાવચ્ચ વાતડી, તરણું તાર્યું રે કીધી સાસુને વાત. સત રે ૩રા શાસન સહ ચડાવીયો, ગિરુઆ ગચ્છપતિ રે આસુંદવિમલ સુરીંદ, તસ માટે અનુક્રમે હુવા, શ્રી વિજ્યદેવ રે વિજયપ્રભ મુણદ, સત રે ૩ણા દેવવિજય પંડિત તણે, કરજેડી રેશિષ્ય કરે અરદાસ,સુભદ્રાચરિત્ર વખાણતાં,વીરવિમલને રે વહાલે મુક્તિને વાસ. સત રે ૩૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉદયરત્નગણું કૃત मान त्यागनी सज्झाय ચતુર સનેહી ચેતન ચેતીયે રે, મૂકતું માયા જાલ, સુંદર એ તનુશોભા કારમી રે, સરવાલે વિસરાલ, છેલા અકલ અરૂપી અવિગત આતમા રે, શાંતિ સુધારસ ચાખાએ આંકણી વિષયતણે સુરંગે ફૂલડે રે, અટતો મન અલિ રાખ. અકલબારા સ્વાર્થને વશ સહુ આવી મિલેરે, સ્વાર્થ સુધી પ્રીત, વિણ સ્વાર્થ જગ વહાલું કે નહિરે, એ સંસારની રીત. અકલ કેરા આદર સમતા મમતા મેલીને રે, ધર જિનધર્મ શું રંગ,ચંચલ વીજતણી પરે જાણીયે રે, કૃત્રિમ સવિ હ સંગ. અકલનાકા હાલું વૈરી કો નહિ તાહ રે રેજો રાગ ને રોષ,પંચ દિવસને તું છે પ્રાહ રે, તે યે એવડો શેષ, અકલ પા રાવણ સરિખો જે જે રાજવી રે, લંકા સરિખ કટ, તે પણ રૂઠે કરમે રળવ્યો રે, શ્રી રામચંદ્રની ચોટ. અકલમાદા જેહ નર મુછે વળ ઘાલતા રે, કરતા મોટામડ, તેહ ઊઠી શમશાને સંચર્યા રે, કાજ અધૂરાં છોડ. અકલ૦ શા મુંજ સરિખે માંગી ભીખડી રે, રામ રહ્યા વનવાસ, એણે સંસારે એ સુખ સંપદા રે, સંધ્યારાગ વિલાસ. અકલ૦ ૧૮ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ રાજલીલા સંસારની સાહેબરે, એ યૌવન ર’ગરાલ, ધન સ ંપન્ન પણ દીસે કારમી રે, જેહવા જલધિ કલ્લોલ. અકલાલ્યા કિહાંથી આવ્યા કિડાં જાવું અછે રે, કિયાં તારી ઉતપત્તિ, ભ્રમ ભૂલ્યા તું અથિર પદાર્થ રે, ચતુર વિચારી જો ચિત્ત. અકલ॰૧ના મેાહતણે વશે દુઃખ દીઠાં ઘણાં રે, સંગ ન કર હવે તાસ, ઉદયરત્ન કહે ચતુર તુ આત્મા રે, ભજ ભગવંત ઉલ્લાસ, અકલ૦૫ ૧૧ ૫ कायामायानी सज्झाय કાયા માયા દેશનુ કારમી, પરદેશી રે, કબહુ અપની ન હાય, મિત્ર પરદેશી રે, ઈનકા ગવ ન કીજી ચે, પરદેશી રે છીનમે દેખાવે છેઝુ, મિત્ર ॥ ૧ ॥ જેસા રંગ પતંગના, પરદેશી રે છીનમે ફીકા હાય. મિત્ર॰ મણી માણેક મેાતી હીરલા, પરદેશી રે ત્રાણુ શરણુ નહીં કાય, મિત્ર॰ ॥ ૨ ॥ જીસ ઘર હુય ગય ઘૂમતા, પરદેશી રે॰ હાતા છત્રીસે રાગ. મિત્ર॰ સા મંદિર સૂનાં પડચાં, પરદેશી ૨૦ બેસણ લાગ્યા કાગ, મિત્ર॰ ા મણી માણેક મેાતી પહેરતી, પરદેશી ૨૦ રાજા હરિચંદ્ર ધરનાર, મિત્ર એકદિન એસા હાઈ ગયા, પરદેશી રે, પરધરકી પાનીહાર. મિત્ર Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦. લકા હાથે પર્વત તેલત, પરદેશી રે કરતે નરપતિ સેવા મિત્ર સેબી નર સબ ચલ ગયે, પરદેશી રે૦ તેરી કયા ગીનતી બે અબ. મિત્ર છે પાપ છોડ કે મંદિર માલીયાપરદેશી રેકરલેજિનશું રાગ,મિત્ર, વ દીન કયું કર શોચના, પરદેશી રે, લગતી ઈન તન આગ. મિત્રો છેદા જુઠા સબ સંસાર છે, પરદેશી રે, સુપનાકા એ ખેલ, મિત્ર નગ કહે તાસ સમજકે પરદેશી રે કરલે જિનમ્યું મેલીમિત્રગાળા अगियार पडिमानी सज्झाय સાતમે અંગે ભાખીજી રે, જગગુરુ વીરજિણંદ, શ્રાવક તપ પડિમા તણાજી રે, વહેતાં કર્મ નિકંદ,સંગી શ્રાવકવહે પડિમા અગિયાર, આણંદ કામદેવની પરે જીરે, પામે ભવને પાર, સંવેગી છે એ આંકણી ના સમકિત પાલે નિર્મલજી રે; શંકા નાણેરે ચિત્ત, એ પડિમા એક માસની રે; કરે એકાંત રે નિત્ય, સં૦ | ૨ | દોય ઉપવાસે પારણુંજી રે, બારે વ્રત ઉચ્ચાર, એ પડિમા હોય માસનીજી રે, ન લગાડે અતિચાર, સં. ફા ત્રણ ટંક સામાયિક કરેજી રે, તપસંખ્યા ત્રણ માસ, ત્રણ ઉપવાસે પારણુંજી રે, ત્રણ અંગ ઉલ્લાસ, સં. Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૦૨ પાકા આઠ પહોર પસહ કરે રે, આઠમ ચઉદસ જાણચાર ઉપવાસેપારણું જીરે ચાર માસ પરિમાણ, સં૦ | પા બ્રહ્મવ્રત પાલે દિવસનજી રે, રાતે કરે પરિમાણ, પાંચ ઉપવાસે પારણુંજી રે, પંચમી પંચ માસ જણ, સં. છે ૬ બ્રહ્મવ્રત પાસે સર્વથાજી રે, ન કરે સચિત્ત શણગાર, છ ઉપવાસે પારણુંજી રે, મેહ તણે પરિહાર, સં૦ | ૭. સાતમીએ સચિત્ત સહુ તજે રે, અશિનાદિક આહાર, સાત ઉપવાસે પારણુંજી રે, સાત માસ નિરધાર સંતા આઠમી કહી આઠ માસનીજી રે, ન કરે આપ આરંભ, આઠ ઉપવાસે પારણુંજી રે, રાખે ચિત્તમાં બંભ, સં૦ લા નવમીએ ન કરે ન કરાવીએજી રે આર. ભની કાંઈ વાત,નવ ઉપવાસે પારણુંજી રે, નવ માસ વિખ્યાત, સં૧ળા દસમી કહી દસ માસનીજી રે, ઉદિ સવિ પરિહાર, મુરમુંડિત રાખેશિખાજી રે, દશ ઉપવાસે આહાર, સં૦ | ૧૧ અનુમતિ લીયે પરિવારનીજીરે, વિચરતો મુનિવર જેમ, અગિયાર ઉપવાસે પારણુંજી રે, માસ અગિયારે નિયમ, સંo છે ૧૨ આઠમ ચઉદસ પૂનમે રે, પાખી કાઉસગ્ન રાત, ભાંગ ન વારે ધોતીયેજી રે, નરન વે ગાત્ર; સં. ૧૩ ડિમા તપ એણીપરે વહે જી રે. ૧ (કાછડી) Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પંચ વરસ ષટમાસ, શ્રીજિનહર્ષ હિલો લહેજી રે, વેગે શિવપુર વાસ, સં૦ | ૧૪ श्री रहनेमि मुनिवरनी सज्झाय કાઉસગ્ગાને મુનિરહનેમિ નામે,રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે, દેવરીયા મુનિવર ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હાયે ભવનો પાર રે, દેવ વરસાદે ભીનાં ચીવર મોકલાં કરવા,રાજુલ આવ્યા છે તેણે ઠામ રે, દેવ ના રૂપે રતિ રે વચ્ચે વર્જિત બાલા, દેખી ખાભાણો તિણે કામ રે. દે દલડું ખોભાણું જાણી રાજુલ ભાંખે, રાખ સ્થિર મન ગુણના ધામ રે, દે Rારા જાદવકુલમાં જિનજી નેમ નગીના, વમન કરી છે મુજને તેણ રે, દે બંધવ તેહના તુમે શિવાદેવી જાયા,એડે પરંતર કારણ કણ રે, દેવ કા પરદાર સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભધિ હોય પ્રાય રે, દેવ સાધ્વી સાથે ચુકી પાપ જે બાંધે, તેહને છુટકારો કદીય ન થાય રે, દે અશુચિકાયા રે મળમૂત્રની ક્યારી, તમને કેમ લાગે એવડી પ્યારી રે, દે. હું રે સંચમી તુમે મહાવ્રતધારી, કામે મહાવ્રત જાશો હારી રે, દેત્ર પો ભગવખ્યા રે મુનિ મનથી ન ઈચછે, નાગ અગંધનકુલના જેમ રે Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ દેધિક કુલ નીચા થઈ નેહથી નિહાલે,ન રહે સંયમ શેભા એમ રે, દે છે ૬ એહવા રસીલાં રાજુલા વયણ સૂણુને બૂઝચા રહનેમિ પ્રભુજી પાસ રે, દે પાપ આલેઈ ફરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે, દેo | ૭ ધન્ય ધન્ય જે નરનારી શીયલને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે, દે રૂપ કહે રે એહના નામથી હોવે, અમ મન નિર્મલ સુંદર દેહરે, દે છે ૮ निर्पक्षपुरुष स्वरुप पद અવધુ નિરપક્ષ વિરલા કોઈ, દેખ્યા જગત સહ જોઈ અવધુ આંકણી સમરસ ભાવ ભલા ચિત્તજાકે, થાપ ઉથાપ ન હેઈ, અવિનાશી કે ઘરકી બાતાં,જાનેગે નર સેઈઅવધુમાલા રાવરંકમૅભેદ ન જાને કનક ઉપલ સમલેખે નારી નાગણી કે નહિ પરિચય, તે શિવમંદિર દેખે, અવધુમારા નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હર્ષ શેક નવિ આણે, તે જગમેં જોગીસર પૂરા,નિત્ય ચઢતે ગુણઠાણે,અવધુ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગંભીરા, અપ્રમત્ત ભારંડારે નિત્ય, સુરગિરિ સમ શુચિ ધીરા,અવધુળાકા પંકજ નામ ધરાય પંકશુ, Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫ રહત કમલ જેમ ન્યારા,ચિદાનંદ ઈસ્યા જન ઉત્તમ, સે સાહેબકા યારા. અવધુનાપા लघुता भावना पद લઘુતા મેરે મન માની લઈ ગુરુગમજ્ઞાન નિશાની, છે આંકણી મદ અષ્ટ જિનેને ધારે તે દુર્ગતિ ગયે બિચારે, દેખ જગતમેં પ્રાણી, દુઃખ લહત અધિક અભિમાની, લઘુ, મેલા શશી સૂરજ બડે કહાવે, તે રાહુ કે વશ આવે, તારાગણ લઘુતા ધારી, સ્વભનુભીતિ નિવારી,લઘુગારા છેટી અતિ જોયણગંધી, લહે ષસ સ્વાદ સુગંધી, કરટી મોટાઈ ધારે,તે છાર શિશ નિજ ડારે, લઘુગાવા જબ બાલચંદ હોઈ આવે, તવ સહુ જગદેખણ ધાવે, પૂનમ દિન બડા કહાવે, તવ સહુ ક્ષીણ કલા હોય જાવે, લધુબાકા ગુરુવાઈ મનમેં વેદે, નૃપ શ્રવણ નાસિકા છે, અંગમાંહે લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજાવે, લઘુ, મેપા શિશુ રાજધામમેં જાવે, સખી હિલમિલ ગોદ ખિલાવે,હોય બડા જાન નવિ પાવે, જાવે તે શીશ કટાવે,લઘુગદા અંતર મદ ભાવ વહાવે, તવ ત્રિભુવન નાથ કહાવે, અબ ચિદાનંદ એમ ગાવે, રહણ કઈ વિરલા પાવે, લઘુ કા ઈતિ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ मायानी सज्झाय માયા કારમી રે, માયા મ કરે ચતુર સુજાણ,એ ટેક, માયા વાય જગત વિલુધો, દુખિયો થાય અજાણ, જે નર માયાયે મેહી રહ્યો તેને સાથે નહિ સુખ ઠાણ, માયા૧ નાના મોટા નરને માયા, નારીને અધિકેરી, વળી વિશેષે અધિકી માયા, ઘરડાને ઝાઝેરી, માયા મેરા માયા કામણ માયા મોહન, માયા જગ ધૂતારી, માયાથી મન સહનું ચલીયું, લેભીને બહુ પ્યારી, માયાલા માયા કારણ દેશ દેશાંતર, અટવી વનમાં જાય, જહાજ બેસીને દ્વીપ દ્વીપાંતર જઈ સાયર ઝપલાય, માયા ૧૪ માયા મેલી કરી બહુ ભેલી, લોભે લક્ષણ જાય,ભયથી ધન ધરતીમાં ઘાલે,ઉપર વિષહર થાય, માયાપા યોગીજતિ તપસી સંન્યાસી, નગ્ન થઈ પરિવરિયા, ઉધે મસ્તક અગ્નિ તાપે, માયાથી ન ઉગરીયા, માયાદા શિવભૂતિ સરિખે સત્યવાદી, સત્ય ઘોષ કહેવાય, રત્ન દેખી તેનું મન ચલીયું, મરીને દુર્ગતિ જાય, માયા મા લબ્ધિદત્ત માયાયે નડીયે, પથેિ સમુદ્ર મઝાર, મચ્છ માખણીયો થઈને મ,િપોતોનરક મઝાર,માયા પાટલે મન વચન કાયાએ માયા, મુકી વનમાં જાય, ધન ધન તે મુનીશ્વર રાયા, દેવ ગાંધર્વ જસ ગાય, Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ માયા માલા ઇંદ્રા તો સિંહાસન થાપી શંભુમેં માયા રાખી, નેમીશ્વર તો માયા મૂકી, મુક્તિમાં થયા સાખી, માયા લગાએહવું જાણીને ભવિ પ્રાણી, માયા મૂકો અલગી, સમયસુંદર કહેસાર છે જગમાં, ધર્મરગણું વળગી, માયા. ૧લા __ श्री गौतमस्वामीनी सज्झाय શ્રી ગૌતમ સ્વામી પુછા કરે, વિનય કરી શીશ નમાય હો પ્રભુજી, અવિચલ સ્થાનક મેં સુચ્છું, કૃપા કરી મુજ બતાય હો પ્રભુજી, શિવપુર નગર સોહામણું. ૧છે એ આંકણી છે અષ્ટકર્મ અલગાં કરી, સાર્યો આતમ કામ હો પ્રભુજી, છુટયા સંસારને દુઃખ થકી, તેને રહેવાનું કિહાં ઠામ હો, પ્ર. શિ. મારા વીર કહે ઉર્વલોકમાં, સિદ્ધશિલાતણું ઠામ હો ગૌતમ,સ્વર્ગ છવીસની ઉપરે, તેહનાં બારે નામ હો ગૌશિગાર લાખ પીસતાલીશ યોજના, લાંબી પહોળી જાણ હો,ગૌઆ જન જાડી વિચે, છેડે માખી પાંખ જાણ હો ગૌ. શિક ઉજ્વલહાર મોતીતણું, ગોદુગ્ધ શંખ વખાણ હો ગૌ. તે થકી ઉજળી અતિ ઘણી,ઉલટ છત્ર સંડાણ હો, ગૌ. શિ. પાપા અર્જુન સ્વર્ણ સમ દીપતી, ગઠારીમઠારી જાણહો,ગૌસ્ફટિક રતન થકીનિર્મલી, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સુંવાળી અત્યંત વખાણ હો, ગૌ શિ ॥૬॥ સિદ્ધશિલા ઉલંઘી ગયા, અધર રહ્યા સિદ્ધરાજ હો, ગૌ॰ અલાકશુ જાઈ અડ્યા, સાર્યાં. આતમ કાજ હો, ગૌ॰ શિ॰ ારા જન્મ નહિ મરણ નહિ, નહિ જરા નહિ રાગ હો, ગૌ વૈરી નહિ મિત્ર નહિ, નહિ સ’જોગ વિજોગ હો, ગૌ શિ॰ ૫૮૫ ભૂખ નહિ તૃષા નહિ, નહિ હુ નહિ શાક હા, ગૌ॰ ક નહિ કાયા નહિ, નહિ વિષયારસયાગ હા,ગૌશિ ૫લા શબ્દરૂપરસગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ હા, ગૌ॰ બોલે નહિ ચાલે નહિ,મૌનપણું નહિ ખેદ હા, ગૌ શિ॰ ૫૧૦ના ગામનગર તિહાં કાઈ નિહ, નહિ વસ્તિ ન ઉન્નડ હા, ગૌ॰ કાલ સુકાલ વતે નહિ, રાતદિવસ તિથિવાર હા, ગૌ॰ શિ॰ ॥૧૧॥ રાજા નહિ પ્રજા નહિ,નહિ ઠાકુર નહિ દાસ હા,ગૌ મુક્તિમાં ગુરુ ચેલા નહિ, નહિ લધુ વડાઈ તાસ હા, ગૌ શિ॰ ૫૧૨ા અનંતા સુખમાં ઝીલી રહ્યા, અરૂપી જ્યાત પ્રકાશ હાગૌ॰ સહુ કાઈ ને સુખ સારિખાં, સધલાને અવિચળ વાસ હા, ગૌશિા૧૩૫ અનંતા સિદ્ધ મુગતે... ગયા, વલી અનંતા જાય હા. સૌ અવર જગ્યા રૂપે નહિ,જ્યાતમાં જ્યાત સમાય હા ગૌ શિ ॥૧૪॥ કેવળજ્ઞાન સહિત છે કેવળદન ખાસ હા, ગૌ॰ ક્ષાયક સમકિત દીપતું, કદીય Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ન હોવે ઉદાસ હો ગૌo શિખાલપા સિદ્ધ સ્વરૂપ જે લખે, આણી મન વૈરાગ હે ગૌશિવસુંદરી વેગે વરે, નય કહે સુખ અથાગ હો ગૌ. શિવ૦ ૧૬ शीलनी सज्झाय શ્રી જિનવાણી હો ભવિયણ ચિત્ત ધરે, છેડે વિષય વિરૂપ, ચતુર નર, નારી દેખી હો નયણ ન જેડીયે, નવી પડીયે ભવ કૂપ, ચતુરનર, શ્રી જિન Nલાસજજન સ્નેહી હો શીયલથી સુખ લહે, આતમ નિર્મલ થાય, ચ૦ વ્રત સકલમાં જે શિરોમણી, જસ સુરનર ગુણ ગાએ, ચતુરશ્રી જિન મારા ચક્ષુ કુશીલે હો જે સુખ માણતા, વિણસાડે નિજકાજ, ચતુરનર,કાચને કટકે હારત્નચિંતામણી,હારે નિજ કુલ-લાજ ચતુર શ્રી. મેરા રૂપને જે હો રાગ વધે સહી, વિષય વધે મનકાય ચ૦ મનને પાપે હો મચ્છ તંદુલીયે,જુઓ મરી સાતમીએ જાય,ચતુર શ્રી માતા ધિગધિમ્ સરસવ સુખને કારણે, દુઃખ લહે મેરુ સમાન ચતુર અણુભગવતા હો ભવ સાયર ફરે, કરતા યુવતિનું ધ્યાન ચતુરથી પાપા રાજા રૂપી હો નયણ કુશીલથી લમણા મનને રે પાપ ચતુર કાયાને જોગે હો સત્યકી પ્રમુખ બહુ પામ્યા ૧૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ભવદવતાપ ચતુર શ્રી દા સંયમ પાલ્ય હો સહસ વરસલગે રાજકષિ કુંડરિક,ચ૦ઉત્તરાયને હો ભેગને ચાખતા, પામ્યા નરકની ભીક, ચતુર શ્રીગાહા સામગ્રી જોગે હો જે નથી જાગતા,લહેશે ભવની રેવાટ,ચતુર ભાંગ્યઘાટ તેમિલા દોહિલે, કામનું મુખડું રે દાટ, ચતુરા દીપક પકડી હો જે ફૂપે પડે, હરખે જે વિષ ખાય, ચતુર અગ્નિ મૂકે હો નિજ આવાસમાંતકુણુ વારવા જાય, ચશ્રી દેહ અશુચિ હો મેલ મૂત્રે ભરી,નરકની દીવી રે નાર, ચતુર એહવું જાણી હો નવવિધ પાલજે, પામશેભવનોરે પાર, ચતુરગાલગાશીલ થકીજિન ઉત્તમ પદ લહે, રૂપકળા ગુણજ્ઞાન, ચતુર, કીર્તિ કમલા હો ઈહભવ પરભવે, જીવ લહે બહુમાન, ચતરશ્રી જિનવાણી હો ભવિયણ ચિત્ત ધરોળાશય विजय शेठनी सज्झाय શુકલપક્ષ વિજયા વ્રત લીને, શેઠ કૃષ્ણપખરે જાની, ધનધન શ્રાવક પુણ્ય પ્રભાવક, વિજય શેઠને શેઠાણી સજી શિણગાર ચઢી પિય મંદિર, હૈયે હર્ષ ઓર હલસાણી ત્રણ દિવસ મુજ વ્રત તણા તે, શેઠ બેલે મધુરી વાણી, ધમારા વચન સુણીને તે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ નીર ઢલિયાં, વદન કમલથું બીલકાણી, પ્રેમ ધરી પદમણીને પૂછે, મેં કેમ થાયે વિલખાણી.ધારા શુકલપક્ષ વ્રત ગુરુમુખ લીનો, થંપરણે દુજી નારી, દુજી નાર મારે બેન બરાબર, ધન ધીરજ થારી હે રાણી, ધમકા હૈયે હાર શણગાર સજી સબ,શ્યામ ઘટા હિય હલસાની, વર્ષાકાલ અતિ ઘણો ગરજે, ચિહંધારા હો વરસે પાણી,ધ, પા એક સજ્ય ને દનું પ્રબલ, તોપણ મન રાખા ફુલસાની, ષટરસમાસ દુવાદ વત્સર, સરસ સમજ હિય હુલાસાની ધો છેદા મનવચ કાયા અખંડિત નિર્મલ, શિલપાલી સચો જાણી, વિમલ કેવલી કરી પ્રશંસા, એ દોનું ઉત્તમ પ્રાણી, ધન છા પ્રગટ હુવા સંયમ વ્રત લીને, મોહ કર્મ કીયા ધૂલધાણી, રતનચંદ કરજેડી વિનવે, કેવલ લહિ ગયા નિર્વાણ, ધગાટા चौद पूर्वनी सज्झाय ગણધર દશ પૂર્વધર સુંદર ચૌદ પૂર્વધર ભક્તિ કરી છે, જેમ શ્રુતજ્ઞાન લહીજે રે, ચૌદ પૂર્વ તપ વિધિ • આરાધી, માનવભવ ફળ લીજે રે,ચૌગાના પ્રથમ પૂર્વ ઉતપાદજ નામે,વસ્તુ ચૌદ તસ જાણે રે,એક કેડી પદ એક ગજ મસીમાને લીખનતણું પરિમા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર ણો રે, ચીમારા અગ્રાયણી પૂર્વ છે બીજું, વસ્તુ છવીશ છે જેહની રે, છનું લાખ પદ બે ગજમાને, લખન શક્તિ કહી તેહની રે, ચૌo Rારા વીર્ય પ્રવાદ નામે છે ત્રીજું, વસ્તુ સળ અધિકાર રે, સત્યોતેર લાખ પદ ગજ ચૌમાને લખવાને ઉપચાર રે, ચૌપાકો અસ્તિપ્રવાદ જે ચોથું પૂર્વ, વસ્તુ અઠાવીશ કહીયે રે, સાત લાખ પદ અડગજ માને, મસીપુ જે લિપિ લઈયે રે, ચી. પા જ્ઞાનપ્રવાદ પંચમ પૂર્વ, વસ્તુ બાર સુવિચારી રે, એકોણે એક કોડી પદ છે તેહનાં, સેળ ગજ લિપિ થાયરે, ચૌ પેદા સત્યપ્રવાદ છઠું પૂર્વ સણસઠ, આધિકા પદે એક કેડી રે બે વસ્તુ ગજ બત્રીસ માને, લખવાને મસી જુદીરે, ચૌગાકા આત્મપ્રવાદ સતમ સોળ વસ્તુક, કેડી છવીસ પદવાર રે, ચોસઠી ગજમસી માને લખીયે, એ ઉપમાન સંભારો રે, ચી. તો આઠમું કર્મપ્રવાદ પૂર્વ, ત્રીસ વસ્તુ અધિકારે રે, એંસી સહસ એક કડી પદ ગજ વળી, એક અઠાવીશ ધારો રે, ચીવ લા પ્રત્યાખ્યાનપ્રવાદ છે નવમું, વશવસ્તુ પદ જેહનાં રે, લાખચેરાસી ગજબસે છપન,લિખિતમાન કર્યું છે તેનું રે,ચૌ૦ ૧ળા વિદ્યાપ્રવાદ પૂર્વ છે દશમું પંદર વસ્તુ તસ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ જાણિયેરે,એક કોડી દસ લાખ પદ છે તેહનાં, પાંચસેબાર સવિ ગણીયે રે, ચૌબાવલાએકાદસમું કલ્યાણ નામે, કોડી છવીસપદ સુધારે, બાર વસ્તુ એક સહસ ચોવીસ ગજલિપી અનુમાન પ્રસિધા રે,ચૌ૦ ૧રા પ્રાણવાય બારમું પૂર્વ તેર વસ્તુ સુખકારી રે, છપનલાખ એક કેડીપદ ગજ વળી, બે સહસ અડતાલી સાર રે, ચૌ૦ ૧૩ ક્રિયાવિશાલ તેરમું પૂર્વ, નવકોડી પદ વસ્તુ ત્રીસ રે,ચાર સહસ છનુંગજ માને, લિખવા અધિક જગદીશરે ચૌબા૧૪ લોકબિંદુસાર ચૌદમું પૂર્વ, પદકોડી સાડીબાર રે, વસ્તુ પચવીસ ગજએકશત બાણું, અધિકા આઠ હજાર રે,ચૌબાપા ધુરીયાં રે પૂર્વ છેચુલ,અવરને તેહ ન જાણે રે, દષ્ટિવાદનો ભેદ એ ચોથ, શાસનભાવ વખાણે રે, ચૌલા એણપરે ચૌદપૂર્વની સેવા કરતાં આતમદીપેરેશ્રીનવિમલ કહે નીજ એ, તો સવિ અરિયણજીપે રે, ચૌદપૂર્વધર ભક્તિ કરી જે ૧૭ मधुबिंदुनी सज्झाय મધુબિંદુ સમે સંસાર,મુંઝાણા માલતા,સંસારે સુખી અણગાર જિનેશ્વર, બોલતા ના સંજમ Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ માંહે શૂર, કાયરપણું પરિહરી, જીતે મોહની કર્મ વહેલી લહે શિવપુરીમારા શિવપુરી કેરાં સુખ, અનંત વર્ગો કરે, ચારનિકાય દેવસુખ, ત્રણ કાલનાં ભેળાં કરે મારા આસનસિદ્ધિયા જીવ, જગતમાંહે જાણીયા, વિષય વિકારથી દૂર, બ્રહ્મપિંડમાંહી વખાણીયા નાકા એહવું જાણી પ્રાણી, જે બ્રહ્મ વ્રત પાલશે, શિવરમણી કેરાં સુખ, છત કહે તે પામશે. પા ઇતિ पंचगतिनी सज्झाय આરંભ કરતો રે જીવ શકે નહિ, ધન મેલણ તૃષ્ણ અપારે જી,ઘાત કરે પંચેંદ્રિજીવની,વળી કરે મધ માંસનો આહારે જી,એ ચાર પ્રકારે રે જીવ જાયે નારકી. ૧ કુડકપટ ને ગુઢ માયા કરે,વળી બોલે મૃષાવાદજી, કુડાં તેલાં ને કુડાં રાખે માપલાં, એ તિર્યંચગતિને ઉપાયજી, એ ચાર પ્રકારે રે જીવ જાય તિર્યંચમાં. મારા ભદ્રિક પરિણામે રે સરલ સ્વભાવથી, વળી વિનયતણા ગુણ ગાયજી, દયા ભાવ રે રાખે દલમાં,એ મનુષ્ય ગતિને ઉપાયજી, એ ચાર પ્રકારે રે જીવ જાય મનુષ્યમાં રા સરાગપણથી રે પાળે સાધુપણું વળી શ્રાવકનાં વ્રત બાર Page #272 -------------------------------------------------------------------------- ________________ ર૧પ જી, અજ્ઞાન કષ્ટ ને અકામ નિર્જરા, તીણ શું સુર અવતારે જી રે એ ચાર પ્રકારે રે જીવ થાય દેવતા, છેઠા જ્ઞાનથી જાણે રે જીવ અજીવને, શ્રદ્ધા સમકિત થાય છે, ચારિત્રથી રોકે નવાં કર્મ આવતાં, તપથી પૂર્વલાં કર્મ ખપાય છે, એ ચાર પ્રકારે રે જીવ જાય મેક્ષમાં. આપા પ્રમોદવિજયજી કૃત मधुबिंदु दृष्टांत स्वाध्याय સરસ્વતી મુઝ રે, માતા ઘો વરદાન રે, પૂછે ગૌતમ રે, ભાંખે શ્રી વર્ધમાન રે, છ ડે ગિરૂઆ રે, વિરૂઆ વિષયનું ધ્યાન રે,વિષયારસરે છે મધુબિંદુ સમાન રે. છેલા ત્રુટક મધુબિંદુ સરિખે વિષય નિરખ, જેઈપર ચિત્તશું, નર-જન્મ હાર્યો મેહ ગાર્યો, પિંડ ભાર્યો પાપશું, કાંતાર પચિ નાગ નડીયે, કોઈ દેવાણુપિયે, વડવૃક્ષ જડિયો વેગે ચ,િ રંક રેડિયો છપિય. મારા વડ હેઠલ રે, કૂપ અછે અસરાલ રે દેય અજગર રે, મગર જિમ્યા વિકરાલ રે, ચિહું પાસે રે,ચાર ભુજંગમ કાલ રે, વળી ઉપર રે, મોટો છે મહયાલ રે મારા ગુટકo Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મહુવાલમાખી, રગત ચાખી, ચંચુ રાખીને રહી, ધધાલતા ગજરાજ ધાયા, પડત વડવાઈ ગ્રહી,વડવાઈ કાપે ઊંદર આપે,તાપ સતાપે ગ્રહ્યો,મધુથકી ગલિયા બિંદુ ઢળીયા, તેણે સુખલીણા રહ્યો. ૫૪ા એહ સંકટ રે, છેડણ દેવ દયાલ રે, દુઃખ હરવા રે, વિદ્યાધર તત્કાલ રે, ઉધરવા રે,ધરિયું તાસ વિમાન રે, એ આવે રે, મધુબિંદુ કરે શાન રે.ાપા ત્રુટક મધુદ્ધિ દુચાખે વચન ભાખે, કરે લાલચ લખ વળી, વારવાર રાખે સાન પાખે,રહેા ક્ષણ એક પર વલી, તસ ખેચરએલીયા વેગ વલીયા, ર કલીયા તે નરૂ, મધુબિંદુ ચાટે વિષય સાટે, કહ્યો ઉપનય જગદ્ગુરુ. ૫૬ા ચેારાસી લખ રે,ગતિવાસી કાંતાર રે, મિથ્યામતિ રે, ભૂલા ભમે સંસાર રે,જરા મરણા રે,અવતરણા એ કૃપ રે, આઠ ખાણી રે, પાણી પગઈ સરૂપ રે. ાણા ત્રુટક॰આડ કમ ખાણી દાય જાણી, તિરિય નિરયા અજગરા,ચાર કષાયા માહ માયા,લખકાયા વિષહરા,દેાયપક્ષ ઊંદર મરણ ગયવર,આયુ વડવાઈ વટા, ચટકાવિયેાગા રાગોગા,ભાગયાગા સામટા, ૫૮ા વિદ્યાધર રે, સહગુરુ કરે. સંભાલ રે, તેણે ધરિયું રે,ધ વિમાન વિશાલ રે,વિષયારસ રે,મીઠા જેમ મહુચાલ રે, પડખાવે રે, બાલ યૌવન વયકાલ ૧ મધમાખીના ચટકા રૂપી કુટુંબના વિયાગ આદિ. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ રે. છેલ્લા ત્રુટક રહ્યો બાલ યૌવનકાલ તરુણું,ચિત્ત હરણી નિરખતો, ઘરભાર યુત્તે પંખુ, મદવિગુજ્જો પોષતે આનંદ આણી જિનવાણી,ચિત્ત જાણું જાગીએ, ચરણ પ્રમોદ સુશિષ્ય જપે, અચલ સુખ એમ માગીએ. ૧૦ ઇતિ સંપૂર્ણ वणजारानी सज्झाय પરદેશીને કાંઈ પતીઆર,ટાંડે લેરે ચલે વિણજા-પરદેશી જબલગેબતીઓને તબલગે દૂતીઆં, તેરે મંદિર ભયોરે ઉજાલે-પરદેશી જલગએ તેલ ને બુઝગએ બતી, તેરે મંદિર ભયે રે અંધારે પરદેશી ટાંડ લાગુદગલીકા સાંઠા મીઠા, ગાંઠે ગાંઠે રસ ન્યા, પરદેશી તીર્થમેલે જે હાટ બનાયા, વિખરતાં નહી વારે. પરદેશી ટાંડે રાા તન યૌવન તેરી આવે અથિર હે જેસી સુપનકી માયા, પરદેશી ચક્રવતી હરિ બલદેવા, જ્યે આવ્યા ત્યું જાયા–પરદેશી ટાંડો ડા લાખ ચોરાશી યોનિમેં ભમીયા,દઃખનો નાવ્યો પારો–પરદેશી અબ ચેતન તેરે જેગ મિલ્ય હે, જિનવર વચન વિચારો–પર દેશી ટાંડેપાકા કાયા નગરમેં હાક પડી જબ, ૧ ગુંદરીજારના. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ હંસે દીઓ રે નગારે પરદેશી, સદગુરુ કેરી શીખ સુણીને, આતમકાર્ય સુધારે–પરદેશી ટાંડો લે રે ચલે વિણઝારો, પરદેશી ! પો ઈતિ. __दीवाळीनी सज्झाय વાંદી વીર જિનેશ્વર પાય, ગુરુ ગોયમ ગણધર રાય, તમ નિર્વાણ અને વલી નાણ, તે આરાધે શ્રાવક જાણવા મુકતે પહતા વીર જિjદ છવ કરે સુરાસુરગ્રંદ, કલ્યાણિક દિન ભણીએ એહ, તપે કરી આરાધો તેહ. મેરા શ્રાવક મળીયા રાય અઢાર, આરાધે પિસહ આચાર, સેલ પહોર સાંભલે વખાણ, છાંડે રંગ ભોગ તે જાણવા જીણ રાતે જિન મુક્તિ ગયા, અણુદ્ધરી કુંથુવા બહ થયા, તિ કારણે ગિરયા ઋષિરાય,અણસણ લઈને સાય કાજ. કા જિનવર સાધુ સાવિત, પડ્યો વિયોગ તે કારણ ઘણે, તેહ દિવસ આવે જણવાર, કહે કિમ થાયે હરખ અપાર પાપા તેણે કારણ કીજે તપ ઘણા, સંભારીને કુલ આપણો, પૂજા કરીએ ધરીએ ધ્યાન, રાગભગ પરહરીએ પાન. છે ૬ કઈક જીવ અજ્ઞાની જાણ, હરખ ધરે પાપને ઠાણ, માંડે મૂલથકી આરંભ, ખાવાપીવાનો પ્રારંભાળા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ગહું પલાળી વણાવે સેવ, દીવાળી આવે છે તેવ, કરી લાડુ ને સાંકલી, ઇંદ્રિયરસ વાહય હલફલી.ટયા રાતે મસલે માટી છાણ, જગનાથની ભાંજે આણ, ખાંડે દલે નવિ જયણું કરેખાટકીશાલા પાંચે વાવરે. ૫ ૯ો ચોમાસામાંહિ બહુલા જીવ, નીલફૂલ કુંથુવા અતીવ, કંસારી કીડી કરેાળિયા, રાતે અંધારે રેલીયા. ૧છે નાઠી સાન વાશીય કરે, સામાયિક પોસહ પરિહરે, પાનફલ સાડી શણગાર, અધિકેરા તે કરે ગમાર. ૧૧. ધન તેરસના ભણી ઉલ્લાસ, જીવ હણીને બાંધે પાસ, સેવ લાવા હરખે જમે, શીલ ન પાલે જુવટે રમે. ૧૨ ઘર લીંપે કાઢે સાથિયા,તાવીતળે કે આથીયા પર્વતણી નવિ લાભે સાર, ચઉદસ અમાવાસે ધર્મ સંભાર. ૧૩ વલી જુવો અધિકેરે પાપ, ફલ ફૂલને કરે સંતાપ, ભાજી દાલ કરે તે ગેલ, અગ્નિ પ્રજાલી માગે તેલ. ૧૪ ઘરઘર દીવા લીધે ફરે, બહુલા જીવ તેહ માંહી મરે,મેરાઈયાનું મોઢે નામ, ઘરઘરફરતે કરે પ્રણામ. માલપા પાખી પડિક્રમણને કાલ તે વિસારે મૂખને બાલ, મુખેં કહાવે શ્રાવક નામ, નવિ જાણે શાસન દુર્લભ ઠાભ. ૧૬ જલઝલ દીવા પછિમ રાતી, કાઢે અલછી જીમે પ્રભાત, ચઉલા કુર વિના નવી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જમે, દેખે લેક અજ્ઞાને ભમેળા ગૌતમસ્વામી પામ્યા જ્ઞાન, નેહતણે તજીને નામ, જુહાર ભટાર કરતે ફરે, સાંઝે સજ્જન ભણી સંચરે. તે ૧૮ પહેરે ઓઢે બહુ શણગાર, કામાગ પૂર્યો પરિવાર, હાંસી બાજી કરે ટંકેલ, બાંધે કર્મ જાઈદ્રિહ બેલ. ૧લા પછી વલી કરે ભાબીજ, ખાતાં પીતાં આવે રીજ, મૂલ મંત્ર ઘણાં સાધે જેહ, ધર્મ ન આરાધે પ્રાણી તેહ. પારના દીવાળીનું કલ્પી નામ, સગાંશણિજ જમાડે તામ, અન્નકેવલી કરે આહાર, જે જે લોકતો વ્યવહાર, ર૧ આવ્યો ધર્મદિન એહ, પાપે કરી વિરાધે તેહ, કર્મનિકા ચિત્ત બાંધે બાલ, એણપરે રૂલે અનંત કાલ. રર જેહને મુક્તિ અછે ટુકડી, તેહની મતિ સંવરમાં ચડી, સંસારી સુખદુઃખ સ્વરૂપ, અહનિશ ભાવે આતમભૂપ. પારકા દોહિલે દીસે નરભવ જેહ, તેહ માંહી દુર્લભ જિનધર્મ તેહ, જિનવાણી દુર્લભ તે સુણે, મિથ્યામતિને દુર્લભ હણે. પારકા તપગચ્છગયણવિભાશણભાણ, શ્રીહીરવિજયસૂરિ જાણ, વાચક ભાનચંદને શીશ, દેવચંદ્ર પ્રણમે નિશદીશ. . ૨૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ श्री स्थुलिभद्रनी सज्झाय એક દિન કાસા ચિત્ત અંગે, બેઠી છે મનને ઉમંગે, ચાર પાંચ સાહેલી સંગે રે, સ્થૂલભદ્ર મુનિ ઘરે આવે,આવે આવે લાછલદેનેાન દરે,સ્કુલના॥ મારે આજ માતીડે મેહ વુડચા, દેવ દેવી સર્વે મુજ તુચા, મેં તેા જીવન નયણે દીઠા રે, સ્કુલ રા આવી ઉતર્યાં ચિત્રશાલી,રૂડી રતને જડી રઢિયાળી, માંહે મગીયા મેાતીની જાલી રે, સ્કુલ॰ ૫ા પકવાન જમ્યા બહુ ભાત, ઉપર ચેાસઠ શાકની જાત, તાયે ન ધરી વિષયની વાત રે, સ્કુલ ૫૪ા કાશા સજતી સાલ શણગાર, કાજલ કુંકુમ ને ગલે હાર, અણવા અંગુઠી વિંછીયા સાર રે. સ્કુલ નાપા દ્વાદશ ધપમપ માલ વાજે, ભેરીભુગલ વેણા ગાજે, એમ રૂપે અપ્સરા બિરાજે રે, સ્કુલ॰ uu કૈાશાએ વાત વિષયની વખાણી,સ્થૂલભદ્રે હૃદય નવિ આણી, હું તે પરણ્યા સંચમ પટરાણી રે, સ્કુલ ઘણા એહવા બહુવિધ નાટક કરીયા,સ્કુલભદ્રે હૃદય નવિ ધરિયા, સાધુ સમતા રસના દરિયા રે, સ્કુલ૦ ઘટા સુખ એણે જીવે અનુભવ્યા, કાલ અના એમ ગમ્યા, તેા એ તૃપ્તિ જીવ ન પામ્યા રે, સ્કુલ ૫લા વૈશ્યાને કીધી સમકિત ધારી,વિષયરસ સુખને Page #279 -------------------------------------------------------------------------- ________________ રરર નિવારી, એહવા સાધુને જાઉં બલિહારી રે, સ્કુલ ૧ના એહવે પૂરું થયું ચોમાસું સ્થૂલભદ્ર આવ્યા ગુરુ પાસે, દુરકર કુકર વ્રત ઉલ્લાસે રે, સ્કુલ ૧૧ નામ રાખ્યું છે જગમાંહે, ચોરાશી ચોવીશી ત્યાંહે, સાધુ પોતે છે દેવલોક માંહે રેગ્યુલબારા પંડિતહસ્તિવિજય કવિરાય,એહવા સુગુરુતણે સુપસાય, શિષ્ય ખુશાલવિજય ગુણગાય રે સ્થલ ૧૩ सीताजीनी सज्झाय . જલજલતી બલતી ઘણી રે,જ્વાલે જાલ અપાર રે સુજાણ સીતા, જાણે કિંશુક ફૂલી રે લાલ, રાતા ખેરભંગાર રે, સુજાણ સીતા,ધીરજ કરે સીતા સતી રે લાલ. ૧૧શીલતણે પરિમાણ રે સુઇ રામ લક્ષ્મણ ખડા તિહાં રે લાલ, નિરખે રાણરાણ રે, સુધી રાા નરનારી મલીઆ ઘણા રે, ઊભા કરે હાયહાય રે સુભસ્મ હશે એણે આગમાં રે લોલ, રામ કરે અન્યાય રે, સુ ધી લા સ્નાન કરી નિર્મળ જલે રે, પાવક પાસે આયા રે સુઇ ઊભી જાણે સુરાંગના રે લાલ, બીમણે રૂપ દેખાય રે સુ ધીપાકા રાઘવ વિણ વાંછો હુવે રે, સ્વપને હિ નર કોઈ રે,સુજાણો મુજ અગ્નિ પ્રજવાલજ્યારે Page #280 -------------------------------------------------------------------------- ________________ રર૩ લાલ, નહિ તે પાણી હોય રે સુધી પાપા એમ કહી પેઠી આગમાં રે, તરત અગ્નિ થયું નીર રે સુત્ર જાણે દ્રહ જલસ્યું ભર્યો રે લાલ, ઝીલે ધર્મની ધીર રે સુધી પાકવા દેવ કુસુમ વૃષ્ટિ કરે રે,મુખ બેલે જયકાર રે, સુજાણ, સીતા ધીજો ઉતરી રે લાલ, સાખ ભરે સંસાર રે સુધીમાાકા રળીયાયત સહુ કે થયા રે, સઘળે હુ ઉછરંગરે મુ. રામ લક્ષ્મણ ખુશી થયા રે લાલ, સીતા શીલ સુરંગરે સુધી' માતા શીલતણું ગુણ એહવા રે, અવિચલ શીલ સદાય રે સુ કહે જિનહર્ષ સતીતણા રે લાલ,નિત્ય પ્રણમીજે પાય રે સુધી માલા उपदेशनी सज्झाय હાંરે લાલા સિદ્ધસ્વરૂપી આત્મા, પ્રણમી તેહના પાયરે લાલા,નરભવના ગુણ વર્ણવું ધર્મ સદા સુખદાય રે, લાલા ધર્મ વિના નરભવ કીસ્યો, વિનય વિના જેમ શિષ્યરે લાલા, જ્ઞાન વિના ગુરુ કો, ભવ્ય વિના જેમ દીખ રે લાલા, ધર્મારા હાં રે લાલા ધન વિના ગ્રહી શેભે નહીં, પ્રેમ વિના શ્ય નેહ રે લાલા, નીર વિના સરવર કી, નારી વિના જેમ ગેહરે લાલા, ધર્મારા હાંરે લાલા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ દુર્ગ વિના પુરવાર કર્યો સુલક્ષણ વિના જેમ પુત્ર રે, લાલા, સ્વામી વિના બલ શું કરે, ચારિત્ર વિના જેમ સૂત્ર રે લાલા, ધર્મ, જો હાંરે લાલા રસ વિના ગીતા કારમી,આદર વિના યું દાન રે લાલા, અંકુશ વિના ગજવર કી, હાર્યા પિછે શું માન રે લાલા,ધર્મબાપા હાં રે લાલા પરાક્રમ વિણ જીમ કેસરી, નરભવ જલ વિશું લદ્ધ રે, લાલા, વાજીત્ર વિના નાટિક કર્યું ઇંદ્રિયદમ્યાવિણ સાધારેલાલા, ધર્મ માદા હાં રે લાલા પ્રેમ કે પરવશપણે, ગુણ હિય વખાણે આપરે લાલા,પરજન પરાગી કિ, દનચ્યું મેલાપ રે લાલા, ધર્મ પાળા હાંરે લાલા ઉપદેશ કિયે અભવ્યને, બહેરા આગળ ગીત રે લાલામૂર્ખ આગળ રસકથા,અંધા આગળ દર્પણ રીત રે લોલા, ધર્મ હાંરે લાલા ધર્મ કર આણંદથી, આતમને જેમ હિતકાર રે લાલા, મુનિ આણંદના પ્રમોદથી, લહો કેવળ મુક્તિ સુખસાર રે લાલા ધર્મ વિના છે ૯ો ઇતિ. भवदत्त भवदेवनी सज्झाय ભવદેવભાઈ ઘરે આવીયા રે, પ્રતિબેધવા મુનિરાય,હાથમાં દીધું ઘીનું પાતરે,ભાઈ મુને આઘેરો Page #282 -------------------------------------------------------------------------- ________________ વોલાવ રે, નવિ પરણ્યા તે ગોરી નાગીલા રેલા એ આંકણીઇમ કહી ગુરુજી પાસે આવીયારે ગુરુજી પૂછે દીક્ષાને કાંઈ ભાવ રે, લાજે નાકારે નવિ કહી શક્યો રે, દીક્ષા લીધી ભલે ભાવ રે, નવિ કેરા બાર વરસ સંજમમાં રહ્યો રે, હીયડે ધરત નાગીલાનું ધ્યાન રે,હાહા મૂરખ મેં શું કર્યું રે,નાગીલા તે જીવનપ્રાણ રે, નવિ. પા ચંદ્રમુખી મૃગલોચની રે,વિલવિલતી મેલી ઘરની નાર રે,ભવદત્ત ભાઈએ મુને ભૂલવ્યો રે,હવે કરું તેહની સંભાલ રે, નવિ છેકા ભવદેવભાઈ ઘરે આવીયા રે, અણ લખતી પૂછે ઘરની નાર રે, કેણે રે દીઠી ગોરી નાગીલા રે, અમે હું વ્રત છોડણહાર રેનવિનાપા નારી ભણે સુણે સાધુજી રે, તમે છો જ્ઞાન ભંડાર રે, હસ્તી ચડીને ખર કેણ ચડે રે, વો ને લીએ કોઈ આહાર રેનવિદા નાગીલાએ નાહ સમજાવિયો રે,વલી લીધો સં ભાર રે,ભવદેવ દેવલોકે ગયો રે, સમયસુંદર સુખકાર રે, નવિ પરણ્યા તે ગેરી નાગીલા રે. છેલ્લા ઇતિ સંપૂર્ણ ૧૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મેરવિજયજી કૃત नववाडोनी सज्झाय ઢાળ પહેલી રાગ આશાવરી નમો રે નમે શ્રી શત્રુંજગિરિવર–એ દેશી સારદમાત મયા મુજ કીજે દીજે અવિરલ વાણી રે, નવવિધિ વાડ કહું સંક્ષેપ, ગુણમણિ રાયણની ખાણી રે, ૧૫ પહેલી વાડ વસતિની જાણે,ભાખે શ્રીજિનવીર રે, શીલ જતન કરવાને કાજેતે સુણજો સહ ધીર રે, ૫. પરા જે વસતેં નારીજન હોયે,પશુ અને વલી પંડ રે, તેહ ઘરે રહેતાં બ્રહ્મચારીનું ન રહે શીલ અખંડ રે, પ.રા.જિમ માંજાર થકી મુષક વલી, સિંહ થકી શિયાલ રેજિમ વળી ફાળ દીયતા વાનર, બીહતિમ વ્રત પાળ રે, ૫. જો ચેથા વ્રતને જે પખ વંછે, તો નારી ન ધરજે મન્ન રે, પહેલા મોહ લગાડી આપણે, હરચે શીલ રતન્ન રે, ૫. પા Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ઢાળ બીજી રાગ ગાડી બીજી વાડ કથા તણી, તે સુણજે નરનાર, સ્ત્રી સું વિકથા જે કરે, તે નર સાર ગમાર રે, દા શીલ સુપાલિયે, શીલે શિવસુખ હોય રે,પાપ પખાલિયે, એ ટેકો વાત વિવિધ પરે કેળવી, મ કરે નારી સ્ય જાણ,સરાગવચન નવિ બોલીયે,વાડતણી હૈયે હાણ રે, શીગાણા નાલિકેર ચોખો મીલે,ચોખા સંચલખાર, સંચલ વિણસે નીરથી, તિમ વિણસે બ્રહ્મચારી રે, શીશા શ્વાન હડકવા પાસે,કુપચ્ચે રોગ વિકાર, પ્રગટે તિમ સ્ત્રી વાતથી, ભાવે વાડ વિચારે રે, શીલા ઢાળ ત્રીજી રાગ રામગિરી ત્રીજી વાડ હવે સાંભલે, આસનની કહું તેહરે, જે આસન બેઠી કામની, નવિ બેસે મુનિ જે રે, શીલવંત છાડે તે છેહ રે. ત્રી. ૧ જિમ કોઈ નિધન વાણિયે, રળે ખપે દિનરાતિ રે, રંઓ માત્ર તે નવિ લહે, ધન કંચન કેહી વાત રે, ઈમ જોગવે નિજ જાતિ રે, ત્રી ૧૧ પરવ દિવસ કોઈ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આવીઓ, કરે સહુજન પકવાન રે, તે નિર્ધનનાં બાળક રૂએ, આપણ કરીએ પકવાન રે, કિહાંથી કાઢે તે ધાન રે, ત્રી, મારા બાળકના આગ્રહ થકી, લાવે ગોધુમ ધાન રે, પડસુલી કરી તેહની, લાવે શાક અસાન રે, કોહલા કેરું તે માન રે, ત્રી આવા કેહલું શાક તે કેલવી, મૂછ્યું કણકને પાણી રે, વાક ગયો સવી તેહનો, તે રહિયો વદન વિકાસી રે, ત્રી, ૧૧૪ તીમ સ્ત્રીઆસન બેસતાં, વાડ શિયલ તસ જાણ રે, ઘટિકા દોય છાંડે તેહની, સ્ત્રી ત્રણ પ્રહર પ્રમાણ રે, તજે પુરુષાસન ઠાણ રે, ભાખે ત્રિભુવન ભાણ રે, મેરુ કરે ગુણગાન રે, ત્રીબાપા ઢાળ ચોથી ભલે રે પધાર્યા તુમે સાધુજી રે—એ દેશી નારી અંગ ન જોઈએ રે, લાગે બહુલો રાગ રે. શીલવંતની વાડને રે, તિહાંથી થાય ત્યારે.૧૬ વીરજિસેસર ઈમ કહે રે, તુમેં રાગદષ્ટિ નિવારી રે, શ્રીજિનપ્રવચન જોઈને રે, સુપુરુષ આતમ તાર રે, નારી૧૭ જિમ કઈ અધપુરુષ હતે રે, મિલિયે વૈદ સુજાણ રે, તે કહે ઔષધ તુઝ કરું રે, Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ જે માને માહરી આણ રે, નારી ૧૮૧ ઔષધ જોગ સાજે કર્યો રે, તું સૂરજ સામું ન જોય રે, તે કેતે દિન વિસર્યું રે, રવિ જોઈ અંધ તે હાયે રે, નારી૧લા તેહપરે વ્રતધારકો રે, નવી જુએ સ્ત્રીના અંગ રે, ભાંજે વાડ ચોથી ખરી રે, હવે પંચમી સુણજે સુરંગ રે, નારી રને ઢાળ પાંચમી રાગ મેવાડો જીવડા તું મ કરે રે નિંદા પારકી, એ દેશી સુણ વ્રતધારી રે શીલ જ રાખીયે, ચંચળ મન કરી કામ, ભતિ કડુલે રે, વાડી વિચાલમાં, મ કરજે વિસરામ, સુઇ ર૧ શ્રીપુર પાટણ રાજા રાજી, જિતશત્રુ તસ નામ, તિહાં વ્યવહારી રે એક વાણિજ કરે, લાખ ને મીણ વિરામ, સુગારરા ચહલા પાખલ મૂકે તે ભરી, હરી લાખ ને મીણ, તાપને જોગે રે તે સવી ગલી ગયું, કામે ભાખે રે દણ, સુપારકા નવિ કાર્ય પાસે રે આપે તેહને, તિમ દષ્ટાંત જ હોય, સ્ત્રીનાં હાસ્ય કુતૂહલ સાંભળે, ભાંજે વાડતું જોય સુત્ર મારા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઢાળ છઠ્ઠી છે ગુટકની સુણી સુણી રે પ્રાણી રાખો વાડી વિશેષ,પૂરવના કામગ નવિ સંભારોરે,સંભારે દૂષણ ભાજે વ્રતની વાડી, કુયતનેં રાખી, આતમ નરક ન પાડ, ગુટકo આતમ તારીજિમ,કે બેબંધવ આવ્યા નગર ઉધાન, કીડા કરી થાક્યા બે, બેઠા વૃક્ષ હેઠલ સુજાણ, તવ તે થડથી અહિ નિસરીઓડસે પુરુષને અંગે, બીજે દીઠો પણ નવિ બોલ્યા,ઘેર આવ્યા મનરંગે.રપ એક વરસ ઈમ વેલે, તે બેહ બંધવ આવે, તે થાનક દેખી ડંસની વાત જણાવે, તવ તસ વિષ ચઢીઓ, કાલ કરે તત્કાળ,તિમ નવિ સંભારે પુરુષ કીડા, ઢાલ ત્રુટકના નવિ સંભારે પૂરવ કીડા,છઠી વાડી ઈમ રાખે, સમોસરણ બેસી જિનવરે, સહુ સાંભળતાં ભાખે,સાતમી વાડ સુણો ભવી પ્રાણી સરસ આહાર ન લીજે,એ કાયા કુડી પષતા, નિશ્ચ નરક પડીજે.રદા રસના વશ કીજે સરસ વસ્તુ ન લીજે, ઇદ્રિ પરવશ થાયે જિમ કોઈ કુષ્ટિ કહે છે, તસ વૈદ જ મિલિઓ, કહે તું મધ ન ખાય, તે તુઝ હું ઔષધ કરું, જિમ પિઢો થાય,ગુટક) પઢો થયો તેહના ઔષધથી, વૈદ વચન વિચાર્યું, મધપાન કરિયું વળી જે તે, રોગે તસ તનું ભાથું; તે Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ દુખિયો રસનાને વાહ્યો તિમ સહી રસના વારે, અહાર લિયે સંજમને કાજે,પણ બળરૂપન વધારે. ૨૭ ઢાલ સાતમી. સમોસરણ સિંહાસને એ દેશી. હવે આઠમી વાડ સાંભળે છે અધિક ન લેવો રે આહાર, બ્રહ્મચારી સહી ઉઠીમેં જી, ઉણા કવલ બે ચાર. ૨૮ સુગુણ નર સાંભળો એક વાત એ આંકણી જિમ એપથી ચાલતાજી,આવ્યા નહ મઝાર, ભેજન વેલા થઈ તિસે જી,કરે સજાઈસાર, સુo | ૨૯ મે લધુ ભાજન અન્નહ ઘણુંજી, જાવા લાગ્યું રે ધાન તવ કુડી મતિ ઉપની,ઉપર મૂક્યો પાહાણ, સુગારના ભાગ્યે ભાજન અન્ન ગયું છે, નવિ સરીઉં તસ કાજ, તિમવ્રતી અધિક આહારથી જી, આલે વાડ મ ભાંજ સુo ૩૧ ઢાલ આઠમી રાગ ઘન્યાશ્રી પિઉડો રે ઘરે આવે એ દેશી. નવમી વાડ હવે સુણે, શ્રાવક સાધુ સુજાણ, અંગ વિભૂષા જે કરે, બ્રહ્મવ્રત તણી રે તલ હોયે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર હાણ કેસરા પાળો રે વત ભાવે, વ્રત પાળતાં રે દુઃખ ઢંકડું નાવે કે, પાલે રે વ્રત ભાવે છે ૩૩ છે બ્રહ્મચારી શ્રાવક યતિ, નવિ કરે મરડા મેડિ, ઉજ્વલ આછાં લુગડાં, વળી બહુ મૂલાં રે, પહેરતાં હોયે ખેડિ કે પાગ૩૪ોકુંભકાર એક ડોકર, જાયે માટી કાજ, ખણતાં રતન પ્રગટ થયું, તે છે રે તેણે મૂકયું પાજ કે, પા૩યા માંસ ખંડ જાણી કરી, સમળી લેઈ જાય, નાંખ્યું કૂપ માંહે જઈ કરે ઓરત રે દુઃખ સબલું થાય કે, પા. ૩૬ સમળી સરખી કામિની,રયણ સરીખું શીલ, બ્રહ્મ ચારી જે સાચવે, તો ઈહિ ભવ રે,તસ પરભવ લીલ કે, પાસે ૩૭ શ્રી અકબરપુરમાંહે રહી, કીધી એહ સઝાય, સંવત સત્તર કર શ્રાવણ માસે, વ્રત પાળતારે દુઃખ દૂરે પલાય કે, પાણાફાશ્રી દેવવિજય પંડિતવરૂ, શ્રી જયવિજય બુદ્ધરાય, તસશષ્યિ મેર વિજય કહે, વ્રત પાળતાં રે નવનિધિ ઘર થાય છે, પાલો રે હાકલા चित्त बह्मदत्तनी सज्झाय ચિત્ત કહે બ્રહ્મરાયને કહું છું દિલમાં આણે જી, પૂર્વભવની પ્રીતડી, તે તે મૂલથી મ ત્રોડા હો, Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ અધવ ખેલ માના જી, કતિયારીના સૂત્ર જ્યું ત્રુટે ન્યુ જોડે હા, બ ંએ આંકણી,દેશ દશાણ ના રાજીયા, ભવ પહેલે દાસા જી,ખીજે ભવ કાલિ જ રે આપણે મૃગ વનવાસ હા, અંધવ॰ ॥ ૨ ॥ ત્રીજે ભવે ગંગાનદી, આપે બેહુ હંસ હુતા જી, ચેાથે ભવ ચંડાળને, ધેર જનમ્યા પુતા હા, અં॰ ॥ ૩ ॥ ચિત્ત સંભૂતિ બેઠુ જણા, સબહિ ગુણ પૂરાજી,જગ સહુ તિહાં માહી રહ્યું,ધરણીધવ શૂરા હા, બંનાકા વિષેા અણુખ કરે ઘણી,રાજાને ભરમાવે છ,દેશવટા તિહાંથી દીયા, ગયા મરવાને ભાવે હા, મં॰ ાપા પ ત ઉપર મુનિ મલ્યા,પગે લાગ્યા ધાઈજી,અકામ મરણ મુનિ દાખીયા, ધમ દેશના સુણાઈ હા, ખં ૫૬ા ધમ સુણી ઘર છેડીયા, આપણ બેહુ સચમ લીધા જી,નિયાણું તે આયુ, કર્મ ભૂડા તે કીધા હા, બં॰ શાળા નારી રત્નને નિરખતાં, તપનું ફલ હાર્યો જી, મેં તુઝને વાર્યાં ઘણા,તે કાંઈ ન વિચાર્યું હા, મં॰ ૫૮૫ પાકચુ ક્ષેત્ર જ્યુ વેચીયુ, શીરામણુ સાટે જી, ખેતારીની પરે ઝુરા, કહું છું તે માટે હા,ખંભાલ્યાપદ્મગુલ્મ વિમાનમાં, ભવ પાંચમા કીધા જી,તિહાંથી ચવીને ઉપન્યા,કપીલપુર પ્રસિદ્વોહા,અગા૧૦ના ચક્રવતી પદવી તે લહી,સમહી Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ અધિકારી જી,કીધાનાં ફલ પામી, તાહરી કરણ સારી હા, બં૦ | ૧૧ પુરિમતાલે હું ઉપજે, શ્રાવક સુ આચારી જી, સંયમ મારગ આદર્યો, મેં નારી નિવારી હો, બં૧રા મેં પણ ઋધિ લહી ઘણી,બહુ વિવિધ પ્રકારેજી,શુભ માનવ-ભવ પામીને કોણ મૂરખ હારે હો, બં૧લા એણે સંસારમાં રાચિયા, વિષયરસમાં ભૂલે છે, તારણ નાવતણી પરે, ધર્મ કઈ ન લે હો, બંછ છે ૧૪ મે ચિત્ત કહે બ્રહ્મરાયને, કહું છું દિલમાં આવ્યું છે, આ અવસર છે દોહિલો, ધર્મમારગ જાણો હે, બં છે ૧૫ નિયાણું કરી સુખ લક્ષ્યાં, માનવ-ભવ કેરાં જી,ઈણિ કરણીથી જાણજે,તાહરા નરકમાંડે હે, બં૦ ૧ધા છડું ભવે જીજુઆ, આપણ બહુ ભાઈજી, હવે મલવું છે દેહિલું, જેમ પર્વત રાઈ હો, બં૦ | ૧૭ સાધુ કહે સુણો રાયજી, અબ આ અધેિ ત્યાગે છે,આ અવસર છે પરવડો,સંયમ મારગ લાગો હો, બંમે ૧૮ રાય કહે સુણો સાધુ જી, કછુ અવર બતાવે છે, આ ઋધિ તે છૂટે નહિ, મુઝ હોવે પસ્તા હો, બં. ૧૯ ચિત્ત કહે બ્રહ્મરાયને, તાહરી ભવસ્થિતિ નાઈજી, માહરા વાય નહિ વળે. તાહરાં કર્મ સખાઈ હો, બં Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ પારના ચિત્તે વચન કહ્યાં ઘણાં, નિજ ભાઈને રાગંજી, ભારેકમી જીવડે, કહો કેણી પરે જાગે હા, બં, મારા ચિત્તમુનિ તિહાંથી વલ્યા, કઠિણ કર્મને ધોતા જી, જ્ઞાનલહી મુગોં ગયા, ચકી સાતમી પહોત્યા હો, બં. મારા મનવચ કાયાએ કરી, જે કોઈ જિનધર્મ કરશે ઇટાલી કર્મ પરંપરા, તે ભવસાયર તરશે હો, બંપરવા ઉત્તરાધ્યયન તેરમે,એહ અર્થ વખાણ્યા, વિનયવિજયજી પસાયથી, રૂપવિજયજી એ જાયા હો, બં૦ ૨૪ शालिभद्रनो सज्झाय રાજગૃહી નયરી મોઝારે જી, વણઝારો દેશાવર સારે જી,ઈણ વણજે જી,રત્નકંબલ લેઈ આવીયા છે. ૧૫ લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી, કાંઈ પરિમલ જી, ગઢમઢ મંદિર પરિસરિજી, મારા પૂછે ગામને ચોતરે લેક મલ્યા વિધ વિધ પરે, જઈ પૂછયો જી,શાલિભદ્રને મંદિરે જી. મારા શેઠાણી સુભદ્રા નિરખે છે, રત્નકંબલ લેઈ પરખે પહોંચાડી છે શાલિભદ્રને મંદિરે જીએIકા તેડાવ્યો ભંડારી જીવીશ લાખ નિર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધારી જી,ગણી દેજોજી એને ઘરે પહોંચાડે , પપા રાણી કહે સુણો રાજા છે, આપણું રાજ શે કાજજી, મુઝ કાજે છે, એક ન લીધી લેબડી છે, છેદા મુણ હો ચેલણ રાણી છે, એ વાત મેં જાણી જી,પીછાણીજીએ વાતનો અચંબ ઘણાજી, છેવાદાતણ તે તબ કરશું છે, જબ શાલિભદ્રમુખ જેગુંજી,શણગારેજી ગજરથઘોડા પાલખી છે, આગલ કતલ હિંચાવતા, પાછળ પાત્ર નચાવતા રાય શ્રેણિક છે, શાલિભદ્ર ઘેર આવીયા જી, આલા પહેલે ભવને પગ દીયે, રાજા મનમાં ચમકી, કાંઈ જજો જી, આ ઘર તે ચાકર તણાં જી.ના બીજે ભવને પગ દીયે રાજા મનમાં ચમકિયો,કાંઈ જે જી, આ ઘર તો સેવકતણાં છે, ૧૧૫ તીજે ભવને પગ દીયા, રાજા મનમાં ચમક્યો,કાંઈ જેજે જી, આ ઘર તે દાસીતણજી, ૧રા ચોથે ભવને પગ દી, રાજા મનમાં ચમયેિ, કાંઈ જેજે જી,આ ઘરતો શ્રેષ્ઠીતણા૧૩ાા રાય શ્રેણિકની મુદ્રિકા, ખાવાઈ ખોળ કરે છે, માય ભદ્રાજી, થાળ ભરી તવ લાવીયાં છ,૧૪ો જાગો જાગો મેરાનંદ જી, કેમ સુતા આનંદજી, કાંઈઆંગણે જી,શ્રેણિકરાય પધારીયાજી, ૧પ હું નવિ જાણું માતા ૧ અસ્વાર વિનાના ઘડા. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ બેલમાં, હું નવિ જાણું માતા તેલમાં, તમે લેજે છે, જેમ તુમને સુખ ઉપજે જીયા ૧૬ એ પૂર્વે કદી પૂછતાં નહિ, તો આમાં શું પૂછ સહી, મારી માતા જી હું નવિ જાણું વણજમાં જી,૧છા રાય કરિયાણું લેજે જી,મુહ માગ્યા દામ દેજે ,નાણું ચૂકવી જી, રાય ભંડારે નખાવી દયો છો ૧૮ | વલતી માતા એમ કહે, સાચી નંદન સહે, કાંઈ સાચે જ,શ્રેણિકરાય પધારિયા જી, ૧૯. ક્ષણમાં કરે કંઈરાજીયા,ક્ષણમાં કરે બેરાજી,કાંઈ ક્ષણમાં જી, ન્યાય અન્યાય કરે સહી જારના પૂર્વ સુક્ત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, મુજ માથે જી હજુ પણ એહવા નાથ છે જીતારલાઅબ તે કરણી કરશું છે,પંચવિષય પરિહરશું છે,પાળી સંયમ જી નાથ સનાથ થશું સહી જી,રરાઇવતું અંગ તેજ જી,આવે સહને હેજ જી,નખ શિખ લગી જી,અંગે પાંગ શોભે ઘણું જી, ર૩ છે મુક્તાફળ જેમ ચળકે જ,કાને કુંડળ ઝળકે છે, રાજા શ્રેણિક જી,શાલિભદ્ર ખોળે લીયે છારા રાજા કહે સુણો માતા છે, તુમ કુંવર સુખશાતા છે,હવે એહને જી,પાછો મંદિર મોકલે જી,આરપા શાલિભદ્ર નિજ ઘર આવ્યા છે, રાય શ્રેણિક ઘેરસિધાવ્યાજી,પછે શાલિભદ્રજી,ચિંતા કરે મનમાં ઘણી જી, રડા શ્રી જિનધર્મ આદર્યું, Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ માહ માયાને પરિહરુ, હું છાંડુ જી, ગજરથ ધાડા પાલખી જી,ારણાસુણીને માતા વિલખે જી,નારી સઘળી તલખે જી,તેણી વેલાજી,અશાતા પામ્યાં ઘણી જી, ૫ ૨૮ ૫ માતા પિતા ને ભ્રાત જી, સહુ આળ પંપાળની વાત જી,એણે જગમાં જી,સ્વારથનાં સર્વે સગાં જી, ારા હંસ વિના શ્યાં સરાવરિયાં, પિયુ વિના શ્યાં મંદિરીયાં,માહ વશ થકાં જી,ઉચાટ એમ કરે ઘણા જી, ૫૩૦ના સવાઁ નીર અમૂલ્ય જી, વાટકડે તેલ ખુલેલ જી,શાહ ધન્ને જી, શરીર સમાચ્છુ માંડિચેા જી,૫૩૧ાધનાધાર સુભદા નારી જી,બેઠી મહેાલ મેાઝાર જી,સમાર’તાં જી,એક જ આંસુ ખેરીયું જી, ॥ ૩૨ ॥ ગૌભદ્ર શેઠની બેટડી, ભદામાઈ તેરી માવડી,સુણ સુંદરી જી તેં કેમ આંસુ ખેરીયું જી, ।૩।ાશાલિભદ્રની એનડી,બત્રીસ ભાજાઈની નણં દલી, તવ તાહરે જી, શા માટે રેવું પડે છ‚ા ૩૪૫ જગમાં એક જ ભાઈ માહરે, સંયમ લેવા મન કરે, નારી એક એક જી,દિન દિન વિત્યે પરિહરે જી,રૂપા એ તા મિત્ર કાયરૂ,શું લે સંચમ ભાયરૂ,જીભડલી જી મુખ માથાની જીદી જાણવીજી, ૫ ૩૬ ૫ કહેવું તે ઘણું સાહિ, પણ કરવું અતિ દેાહિલ, સુણા સ્વામી જી, એહવી ઋદ્ધિ કુણ પરિહરે જી, ૫૩ના કહેવું તેા ધણું સાહિલું,પણ કરવું અતિ દેહિલ Page #296 -------------------------------------------------------------------------- ________________ ર૩૯ સુણ સુંદર જી, આજથી ત્યાગી આઠને જી.૩૮ હું તે હસતી મલકીને તમે કયો તમાસે હલકીને, સુણો સ્વામી જી,અબતો ચિંતા નવિ ધરું છોડલા ચોટી આંબેડ વાળીને, સા ધને ઊડ્યો ચાલીને, કાંઈ આવ્યા છે,શાલિભદ્રને મંદિરે જી..૪ો ઊઠે મિત્ર કાયરૂ, સંયમ લઈએ ભાયરૂ, આપણ દેયજણ જી,સંયમ શુદ્ધ આરાધિર્યો છે. ૪૧ શાલિભદ્ર વૈરાગીયા, શાહ ધન્નો અતિ ત્યાગીયા દેશનું રાગીયા જી,શ્રી વીર સમીપે આવીયા છારા સંયમ મારગલીને વૈરાગ્યે મન ભીનો છે,શાહધને જી મા ખમણ કરે પારણાં . કલા તપ કરી દેહને ગાળી જી, દૂષણ સઘળાં ટાલી જી, વૈભારગિરિ છે, ઉપર અણસણ આદર્યો છે..૪૪ ચઢતે પરિણામે સેય જી, કાલ કરિ જણ દેય છે, દેવગતિએ જી, અનુત્તરવિમાને ઉપન્યા છાપા સુરસુખને તિહાં ભેગવી, તિહાંથી દેવ દોનું ચવી, વિદેહે જી,મનધ્યપણું તે પામશે જ.૪૬ સુધો સંયમ આદરી, સકલ કર્મનો ક્ષય કરી, લહી કેવલ જી,મેક્ષ ગતિને પામશે જાજા દાનતણાં ફલ દેખ , ધને શાલિભદ પેખે છે,નહિ લેખે છે,અતુલ સુખતિહાં પામશે જી, ૫૮ એમ જાણી સુપાત્રને Page #297 -------------------------------------------------------------------------- ________________ રકo જી,જીમ વેગે પામો મેક્ષે જ નહિ દેખો ,કદિય જીવને ઉપજે , એકલો ઉત્તમના ગુણ ગાવે છે. મનવંછિત સુખ પાવે છે, કહે કવિયણ જી, શ્રોતાજન તમે સાંભળો છે. પગા पडिक्कमणानी सज्झाय કર પડિકમણું ભાવશું, સમભાવે મન લાય, અવિધિ દેષ જે સેવશે , તો નહિ પાતક જાય, ચેતનજી એમ કેમ તરશે જ. લા સામાયકમાં સામટી જી, નિદ્રા નેન ભરાય, વિકથા કરતાં પારકી જી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી મારા કાઉસ્સગ્નમાં ઊભા રહી ,કરતાં દુખેરે પાય,નાટક પ્રેક્ષણ જેવતાં જી, ઊભાં ચણ જાય, ચે. મારા સંવરમાં મન નવિ રૂચે જી,આશ્રવમાં હશિયાર,સૂત્ર સુણે નહિ શુભ મને જી, વાત સુણે ધરી યાર, ચે. Iકા સાધુજનથી વેગલો છે, નીચશું ધારે નેહ, કપટે કરે કોડે ગમેજી, ધર્મમાં ધ્રુજે દેહ, ચેનાપા ધર્મની વેલા નવિ દીએ છ ફૂટી કેડી રે એક રાઉ લમાં રૂ થકે , ખૂણે ગણી દીએ છેક, ચે૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ Pદા જિનપૂજા ગુરુવંદના જી, સામાયિક પચ્ચ ખાણ, નવકારવાલી નવિ રુચે છે, કરે મન આત્ત ધ્યાન,ચેવાલા ક્ષમા દયા મન આંણુયે જ, કરીયેં વ્રત પચ્ચખાણ,ધરીયેં મનમાંહિ સદા જી, ધર્મ શુકલ દેય ધ્યાન, ચેતન જી એમ ભવ તરશે જી. ચેના શુદ્ધ મને આરાધશે છે, જે ગુરુના પદપા, રૂપવિજય કહે પામશો છે, તો સુર શિવસુખ સઘ, ચેતન જી એમ ભવ તરશોજી. લાલા ચૌદ પૂર્વના દુહા શ્રી ઉત્પાદ પૂર્વ પ્રથમ, વસ્તુ ચૌદ તસજાણ, એક કોડી પદ જેહનાં, નમો નમે ભવિક સુજાણ. Nલા અગ્રાયણી પૂર્વ બીજું, વસ્તુ છવીસ સુખકાર, છનું લાખ પદ જેહનાં, નમતાં હોય ભવપાર. મારા વીર્યપ્રવાદ પૂર્વ ત્રીજું, વસ્તુ સેલ અધિકાર, પદ તો તેર લાખ છે, નમતાં હરખ અપાર, અસ્તિપ્રવાદ પૂર્વ ચેથું, વસ્તુ અઠાવીસ કહીએ, આઠ લાખ પદ જેહનાં, નમતાં સમકિત લહીએ. એક જ્ઞાનપ્રવાદ પંચમું પૂર્વ, વસ્તુ બાર પ્રધાન,એક ઉણે એક કોડી પદ,નમતાં કેવલજ્ઞાન. પા સત્યપ્રવાદ પૂર્વ છઠું, પદ સણસઠ એક કોડી, Page #299 -------------------------------------------------------------------------- ________________ - ર૪ર વસ્તુ બે છે જેહની, તે નમીમેં કરજેડી. દા સાતમું શ્રીઆત્મપ્રવાદ પૂર્વ, વસ્તુ સોલ તસ કહીએ, કોડી છવીસ પદ પ્રણમતાં, તત્ત્વ પદારથ લહીએ. આવા આઠમું કર્મપ્રવાદ પૂર્વ, વસ્તુ ત્રીસ તસ જેય, એંશી સહસ કેડીપદ, નમતાં શિવસુખ હાય. પ્રત્યાખ્યાન નવમું પૂર્વ, વસ્તુ વીશ છે જેહ, લાખ ચોરાસી પદ વલી, નમતાં ભવદુઃખ છે. લા વિદ્યાપ્રવાદ દશમું પૂર્વ, પનર વસ્તુ તસ જાણીયે, એક કડી દશ લાખ પદ, નમતાં સવિ પાપ ગમીએ. એકાદશમું કલ્યાણ પૂર્વ, વસ્તુ બાર કહેવાય, છવીસ કડી પદ જેહનાં, નમતાં શિવસુખ થાય.૧૧ પ્રાણવાય એ બારમું પૂર્વ, વસ્તુ જેની તેર, છપનલાખ એકકેડી પર, નમતાં નહિ ભવ ફેર. ૧રા ક્રિયાવિશાલ તેરમું પૂર્વ, વસ્તુ જેહની ત્રીશ, નવકડી પદ તેહનાં, નમતાં અધિક જગીશ. ૧૩ાા લોકબિંદુસાર ચઉદમું પૂર્વ, વસ્તુ પચીસ તસ જાણ, સાડાબાર કડીપદ જેહનાં, નમતાં કેડી કલ્યાણ. ૧૪ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ खामणां શ્રી અરિહંતજીને ખામણું રે, જેહના ગુણ છે બાર,કરે ભવિ ખામણું રે,ચોત્રીસ અતિશયેં રાજતારે, વાણીગુણ પાંત્રીસ, કરો મા ગામ નગર પુર વિચરતા રે, કરતા ભવિ ઉપકાર કરો, સિદ્ધ સર્વેને ખામણું રે, જેહના ગુણ છે આઠ, કરે મારા સિદ્ધશિલાને ઉપરે રે, ન્યાતિમાં જ્યોતિ મિલાય,કરો, જે સુખ નહીં સુરરાયને રે,નહીં રાયા નહીં રાય, કરેલા તે સુખની ઈચ્છા કરું રે, પ્રણમું સિદ્ધના પાય, કરે, આચારજને ખામણાં રે, જેહના ગુણ છત્રીસ કરો. એક છત્રીશ છત્રીશે ગુણે રે, બારસે છનું થાય, કરે એહવે ગુણે કરી શેભતા રે, અંબુ ગૌતમ સુધર્મ, કરો. પાપા ઉપાધ્યાયજીને ખામણાં રે, જેહના ગુણ પચવીશ કરો. પચવીશ પચવીશે ગુણે રે,સે પચવીશ થાય,કરે પેદા રાજકુંઅર પરે શોભતા રે, આચારજ પદ જગ્ય, કરો, સર્વ સાધુજીને ખામણું રે અઢીદ્વિપમાં જેહ, કરે પછા ગુણ સત્તાવીશે શેભતા રે, લેતા સૂજતે આહાર, કરો, સાધ્ય એક છે જેને રે સાધનમાં ભેદ અનેક, કરે છેલા સંધ સર્વેને ખામણાં રે, અરિહંતે માન્યો જેહ, કરે, શાસનને Page #301 -------------------------------------------------------------------------- ________________ શોભાવતો રે, અડતાળીશ જેહના ગુણ, કરેગાલા સર્વ સતીને ખામણાં રે, ચંદનબાલા મૃગાવતી આદિકરો સર્વે જીવને ખમાવીએ રે નિ ચેરાસી લાખ, કરો૧ળા આઠમ પાખી ખામણાંરે, ચેમાસી ત્રણ વાર કરે,સંવછરી ખમાવીએ રે,સંધસયલ જયકાર, કરના૧૧૫ જે ન ખમાવે ખામણાં રે, તેહને નરકમાં વાસ, કરે,ખમીયેને ખમાવીયે રે, એ જિનશાસન રીત, કાલરા હર્ષે ખમાવે જેહ ખામણાં રે, તેહને સ્વર્ગમાં વાસ કરે એણીપરે કીજે ખામણાં રે, તરીયે સંસાર કરનારા મૂકી મેલને કેજે ખામણરેનિજરૂપ લહે મહાર, કરે, અમિયકુંવર ધણીપરે ભણે રે,તે પામે મંગલમાલ, કરગા૧૪ ઇતિ ખામણું સંપૂર્ણ. - नालंदा पाडानी सज्झाय મગધ દેશમાંહી બિરાજે, સુંદર નગરી સોહે છે, રાજગૃહી રાજા શ્રેણિકરી, દેખતાં મન મેહે જી, એક નાલંદે પાડે પ્રભુજીએ, ચૌદ કયાં ચોમાસાં છે, એ આંકણી લો ધન ને ધર્મ નાલંદે પાડે, દેનું વાતવિશેષે જીફરીફરી વાર આવ્યા બહુ વારે,ઉપકાર અધિકો દેખે જી,એકનારા શ્રાવક લેક વસે Page #302 -------------------------------------------------------------------------- ________________ ધનવંતા જિનમારગના રાગી જી, ઘરઘર માંહે સેનાચાંદી,જિહાં જ્યોતિ ઝગમગ જાગી જી,એક કેરા જડાબા ઘરેણાં જેર વિરાજે, હાર મોતી નવ સરીયા જી, વસ્ત્ર પહેરણ ભાર મૂલાં, ઘરેણાં રત્ન જડીયાં છે, એકબાજો પડિમાવંદન સઘલા જાવે, રસના કરે ઉલ્લાસે જી, કેસર ચંદન ચરચે બહલાં, મુક્તિતણા અભિલાષા છે, એક પા ત્રણ પાટ શ્રેણિક રાજાના હવા સમકિતધારી લગતા ,જિન મારગમું જોર દીપાવ્યો, વીરતણું બહુ ભગતા છે, એકદા પિયરમાંહિ સમતિ પામી, ચેલ્લણ પટ્ટરાણી જી,મહાસતી જેણે સંયમ લીધે, વીરજિ| દે વખાણી છે, એકવા જંબુ સરિખા હુઆ તે જેણે, આઠ અંતેઉર પરણી જી, બાલબ્રહ્મચારી ભલા વિચારી, જેણે કીધી નિર્મલ કરણી જી,એક માતા શાલિભદ્ર ગૌભદ્રને બેટ, બનેવી વલી ધને જી,સહિત સુભદ્રા સંયમ લીધો, મુક્તિ જાવPરો મને જી,એકગાલા ગૌભદ્રશેઠ મહા ગુણવંતા, જેણે સંયમમારય લીને જી, મહાવીરગુરુ મોટા મલીયા, તેણે જન્મમરણ દુઃખ છીને જી,એક ૧ના અભયકુમાર મહાબુદ્ધિવંતે, જેણે પ્રધાન પદવી પામી જી, વીર સમીપે સંયમ લીધો, મુક્તિ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જાવણ કામી જીએકના૧૧ શેઠ સુદર્શન છેલ્લો શ્રાવક,વીરવંદનને ચાલ્યો,મારગવિચમેં અર્જુન મલી, પણ ન રહ્યો તેને ઝાલ્ય , એકબારા અર્જુન હોઈ ગયો તે સાથે,વીરજિસંદને ભેટયા છે, માલીને દીક્ષા દેવરાવી,સબ દુઃખ નગરીના મેહ્યાં છે એક ૧૩ ત્રેવીસ તે શ્રેણિકની રાણી,તપ કરી દેહ ગાલી ,મોટી સતીઓ મુક્તિ બિરાજે, કર્મ તણાં બીજ બાલી છે, એક ૧૪ો વીસ તે શ્રેણિકરા બેટા, ઉપન્યા અનુત્તર વિમાને છે,દશપિત્તા દેવકે પહોતા એ સવિ હોશે નિર્વાણ છે, એકલપા મહાશતકજી મોટો શ્રાવક, તેહને તેર નારી જી, કરણી કરીને કર્મ ખપા, હુઆ એક અવતારી જી,એક ૧દા મેઘકુમાર શ્રેણિકને બેટ જેણે લીધે સંયમ ભાર છે, વૈયાવચ્ચે નિમિત્તેકાયાવસિરાવી,દનયણુંરે સારજી,એક ૧૭ા શ્રેણિક રાજા સમકિત ધારી, તેણશું ધર્મ ઉદ્યોત્તો છે, એક ઘરમેં દે તીર્થકર, દાદાને વલી પિત છે, એક ૧૮ ઉત્તમ જીવ ઉપન્યા છે અઠ, શ્રાવકને વલી સાધો જી, ભગવંતની જેણે ભક્તિ કીધી,ધન્ય માનવભવ લીધો છે.એનાલા ૧ શ્રેણિક અને ઉદાયી. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ શાસનનાયક તીરથ સ્થાપી, શાશ્વતાં સુખ લેશે છે, હરખવિજય કહે કેવલ પામી, મુક્તિ મહેલમાં જાશે જી એવારા સંવત પંદરસેં ચૌંઆલે રહી નાગોર ચોમાસું જી, સંધપસાર્યો સવિસુખ લીધાં, કીધો જ્ઞાન પ્રકાશે જી. એગારા ज्ञानविमलसूरिकृत सोल स्वप्ननी सज्झाय દુહા શ્રીગુરુપદ પ્રણમી કરી, સોલ સુપન સુવિચાર દુસમ સમયતણું કહું, શાશ્વતણે અનુસાર, ઢાલ ૧ લી. . શારદ બુધદાયી એ દેશી. પાટલીપુરનયરે,ચંદ્રગુપ્તરાજન,ચાણાયક નામે, બુદ્ધિનિધાન પ્રધાન, એક દિન પિસહમાં સૂતો રયણી મઝાર, તવ દેખે નરપતિ,સોલ સ્વપન સુખકાર, ૧.ત્રુટક સુખકારક વારક દુઃખ કેરા,નિરખે નૃપવડ વખતે, વાજીંત્ર તૂરે ઉગતસૂરે, આવી બેઠે તખતે, ચાણાયક નાયક મતિ કરે,આવી પ્રણમે પાય,સેલ સુપન રયણાંતરે લાધ્યાં, તે બોલે નરરાય, ૨છે ધુર સુહણે દેખે, સુરતરુ ભાંગી ડાળ, બીજે આથ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મી, સૂરજ બિંબ અકાલ, ત્રીજે ચંદ્ર ચાલણી, ચોથે નાચ્યાં ભૂત, પાંચમે બારફણાલ, દીઠે અહિ અદ્દભુત, છેડા ત્રુટક. અતિ અદ્દભુત વિમાન વહ્યું તેમ, છ સુહણે દેખે,કમલઉકરડે સાતમે આઠમે,આ ગિ અંધારે પેખે, સૂકું સરોવર નવમે દક્ષિણ પાસે ભરિયે નીર, દશમે સુહણે સોવન ચાલે, કૂતરે ખાયે ખીર, છેક છે ગજ ઉપર ચઢીયા, વાનર દેખે અગિયાર, મર્યાદા લપે,સાગર સુપન એ બાર માટે રથે જુતા, વાછડા તેરમે દેખે, ઝાંખાં તિમ રયણાં, ચૌદમે સુપને પેખે, પા ગુટક તેમ દેખે પંદરમે વૃષભે ચઢિયા રાજકુમાર કાળા ગજ બહુમાંહે માંહે, વઢતા સળ એ સાર એહવાં સેલ સુપન જે લાધ્યાં, સંભારે નૃપ જામ, એહવે આવી દીયે વધાઈ, વન પાલક અભિરામ, દા સ્વામી તુમ વનમાં, શ્રતસાગર ગુણખાણી, ભદ્રબાહુ મુનીશ્વર,ચૌદ પૂર્વધર જાણ, આવ્યા નિસુણીને,વંદન કાજે જાય,ચાણાયક સાથે, નરપતિ પ્રણમે પાય, ૭૫ ગુટક પાય નમીને નરપતિ પૂછે,સોળ સુપન સુવિચાર, કૃપા કરી ભગવંત મુજ દાખ,એહ કરે ઉપકાર,તવ ગિરુઆ ગણધર શ્રતસાગર, બેલ્યા નરપતિ આગે, દુસમઆરે એહ સુપનને, હશે બહુ લાગ, છે ૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઢાલ ૨ જી. આગે પૂરવવાર નવાણુ શ્રી આદીશ્વર આવ્યા છ–એ દેશી સુરતરુ કેરી શાખા ભાંગી, તેહનું એહ ફલ સાર જી, આજ પછી કોઈ રાજા ભાવે, નહિ લીયે સંયમ ભાર છે,આથો સૂરજ બિંબ અકાલે, તે આથમ્યું કેવળનાણ જી,જાતિસ્મણ નિમલ એહિ, નહિ મણપજવ નાણ જી, છે ૯. ત્રીજે ચારણી ચંદ્ર થયે જે, જિનમત એણપરે હશે જ, થાપ ઉત્થાપ તે કરશે બહુલા, કપટી કુગુરુ વિગેશે છે, ભૂત નાચ્યાં જે ભૂતલે ચોથે, તે કુગુરુ કુદેવ મનાશે જ, દષ્ટિરાગે વ્યામેલ્યા શ્રાવક, તેહના ભકતા થાશે જી. ગા બારફણે જે વિષધર દીઠે, તેહનું એહ ફલ જાણે છે,બારવરસ દુર્મિક્ષ તે પડશે,હશે ધર્મની હા જી, વહ્યું વિમાન જે આવતું પાછું, તે ચારણમુનિનવિહાશે જી, સાતિચારી આચારી થાડા, ધર્મ અધમેં જાશે જ, ૧૧ કમલ ઉકરડાનું ફલ એહી,નીચ ઊંચકરી ગણશે જી,ક્ષત્રિકુલ શૂરા તેહી પણ,વિશ્વાસીને હણશે જી, આગિયા સુહણાનું ફલ જાણો,જિનધર્મે દઢડા જી, મિથ્યા કરણી કરતા દસે, શ્રાવક વાંકા ઘોડા છે, આ ૧૨ ને સૂકું ૧ અતિચારી ઘણા. ૨ નિરતિયારી ડા. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સરેાવર દક્ષિણ પાસે,નીર ભરિયું સુવિલાસે છ, આપ ઉગારણ કાજે મુનિવર,દક્ષિણ દિશામાં જાશેજી,જિહાં જિહાં જન્મ કલ્યાણક, તિહાં તિહાં ધમ વિચ્છેદે જાશે જી,સ તઅસંતની પેરે મનાશે,ધી જન સીન્નાશે જી, ૫ ૧૩ । સાવનથાલે ખીર ભખે જે, કૂતરા દશમે સુણે જી,ઉત્તમની ઉપરાજી લક્ષ્મી, મધ્યમ બહુ પરે` માણે જી, ગજ ઉપર જે વાનર ચઢિયા, તે હારો મિથ્યાત્વી રાજા જી, જિન ધર્મ વલી શસય કરતા,મિથ્યામતમાં તાજા જી, ૫૧૪। મર્યાદા લાપે જે સાગર,તે ઠાકુર મૂકશે ન્યાય જી,જૂઠા સાચા સાચા જાટા,કરશે લાંચ પસાયજી,જેહ વડેરા ન્યાય ચલાવે, તેહ કરે અન્યાય,કુડકપટ છળ છદ્મ ઘણેરાં,કરતા જૂઠ ઉપાય છ,॥ ૧૫૫ માટે રથે જે વાછડા જીત્યા, તેરમે સુપને નરેશ જી,વૃદ્ધપણે સંયમ નહિ લે કૈાઇ, લઘુપણે કાઈ લેશે જી, ભૂખે પીડચા દુ:ખે ભીડયા પણ વૈરાગ ન ધરો જી, ગુર્વાદિક મૂકીને શિષ્યા. આપમતે થઈ ફરસે જી,॥૧૬॥ ઝાંખાં રત્ન તે ચૌદમે દીઠાં, તે મુનિવર ગુણહીણા જી, આગમગત વ્યવહારનેછડી,દ્રવ્યની વૃત્તિયેલીણા જી,કહેણી રહેણી એક ન દીસે,હારો ચિત્ત અનાચાર જી,શુદ્ધ પરંપર વૃત્તિ ઉવેખે, ન વહે વ્રતના ભાર જી,ગા૧ા રાજકુમાર જે વૃષભે ચડિયા, તે મહેમાંહે વિ મલ ત Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ શે જ,વિરૂઆં વૈર સગાં સંધાતે,પરશું ને તે ધરશે જ, કાળાગજ બેહ વઢતા દીઠા, તે માગ્યા મેહ ન વરસે છે,વણજ વ્યાપારે કપટ ઘણેરાં,તેહી પેટ ન ભરશે જ, ૧૮ સેળ સુપનનો અર્થ સૂણીને, ભદ્રબાહુ ગુરુ પાસે દુકસમ સમયણાં ફલનિસુણી, રાજા હૈયે વિમાસે છે,સમકિત મૂલ બાર વ્રત લેવે, સારે આતમ કાજ જીતુભવિક જીવ બહુલા પ્રતિબો ધ્યા, ભદ્રબાહુ ગુરુરાજ જી,૧લા ગુણરાગી ઉપશમ રસરંગી, વિરતિ પ્રસંગ પ્રાણીજી, સાચી સફ્રહણ શું પાલે,મહાવ્રત પાંચ સહિનાણી જીનિંદા ન કરે વદને કેહની,બોલે અમૃતવાણી છે,અપરંપાર ભવ જલધિ તરેવા,સમતા નાવ સમાણું છે, પર. શ્રી જિનશાસન ભાસન સુંદર,બધિબીજ સુખકાર છે, જીવદયા મનમાંહે ધારે, કરુણારસ ભંડારજી; એ સઝાય ભણીને સમઝ, દુસમ સમય વિચારજી, ધીરવિમલ કવિરાય પસાયે, કવિ નવિમલ જયકાર છે, ર૧ रूपविजयजीकृत मन स्थिरकरणनी सज्झाय મન સ્થિર કરજો રે, સમકિત વાસીને, ચપલ મ કરશે રે, કુગુરુ ઉપાસીને એ આંકણી છે સમજણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૫ર કરીને ચિત્તમાં રાખે, શંકા કંખા વારી, વિતિગિ છા ફલને સંશય, પરદર્શન સંગ છારી, દીપક સરખે રે, જ્ઞાન અભ્યાસીને, મન મેલા ધનુષતીર ગદચક ધરે જે, વિર મારણ કાજ, અર્ધાગે જે રમણી રાખે,તેહને નહીં કાંઈ લાજ,દેવ ન કહીયે રે, નારી ઉપાસીને, પગે નવી પડિયે રે, ક્રોધ નિવાસીને, તસ પય નમતાં રે, પામશે હાંસીને,મન મારા ધન કણક ચન કામિની રાતા, પાપતણા ભંડાર, મારગ લેપી કૌપીન પહેરી,કિમ લહશે ભવપાર, પરિગ્રહ સંગી રે રહ્યા ઘરમાંડીને, વિષય પ્રસંગી રે, લજા છાંડીને મત ગરકરજે રે, ભેગ વિલાસીને મનગારા ગો મહિષી અજી અવયય માખણ, ખરી કરભી ની દૂધ રેઝી અરક શુઅર ખુરસાણી, પય માખણ નહિ શુદ્ધ, દુર્ગતિ પડતાં રે, રહેજો સાઈને ધર્મ તે કહીએ રે, નિશ્ચય લાઈને,નામે ન ભૂલે રે, જુઓ તપાસીને, મન છે ૪ો ચરી જારી દૂર નિવારે મત કર લેભ અપાર,ક્ષમા દયા મનમાં નિત્ય ધારે, જેમ નિસ્તરે સંસાર, પાપ ન કરજે રે, જીવ વિણાસીને જૂઠને કહેશે રે, છલ મન વાસીને, સુખ જસ લહીએ રે, ધર્મ ઉપાસીને, મનઆપા પંચ સમિતિ ત્રણ ગુપ્તિના ધારી, ધર્મધ્યાન ધરનાર, ૧ લંગોટી Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ તસપદ પૂજે રે, શ્રદ્ધા ધારીને, સેવના કરજે રે, કુમતિ નિવારીને, સેવ ધાવે રે, પરમ નિરાગીને. મન છે ૬ જિન ઉત્તમ પદ પદ્યની સેવા, કરજે સાચે ચિત્ત, રૂપવિજય કહે અનુભવ લીલા, ઘટમાં પ્રગટે નિત્ય, તિમ તમે કરો રે, જ્ઞાન અભ્યાસીને, શમ દમ ધરજે રે ધ્યાન ઉપાસીને, શિવસુખ વરેજ રે, ચિઘન વાસીને. મન શા छठा रात्रिभोजन विरमणनी सज्झाय (સૂણ મેરી સજની રજની ન જાવે રે–એ દેશી) સકલ ધરમનું સાર તે કહિયે રે, મનવંછિત સુખ જેહથી લહિયે રે, રાત્રિભોજનનો પરિહાર રે, એ છઠું વ્રત જગમાં સાર રે, મુનિજન ભાવે એ વ્રત પાલે રે, રાત્રિભોજન ત્રિવિધ ટાલે રે. આંકણી છેલા દ્રવ્ય થકી જે ચારે આહાર રે, ન લીએ તે રાત્રે અણગાર રે, રાત્રિભોજન કરતાં નિરધાર રે,ઘણું જીવન થાય સંહાર રે, મુ. રા દેવપૂજા નવિ સૂઝે સ્નાન રે, સ્નાન વિના કિમ ખાઈએ ધન રે, પંખી જનાવર કહીએ જે રે, રાત્રે ચુંણ નહિ કરતા તેહ રે. મુo ૩ માકડ ત્રીશ્વર બેલ્યા વાણી રે, રૂધિર સમાન તે સલાં પાણી રે,અન્ન તે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કલ ધ્યાનમાં જસ મન વર્તે, તે ગુરુ તારણહાર, માંસ સરખું જાણે રે, દિનાનાથ અસ્ત થાયે રાણે રે, મુ. જા સાબર સૂઅર ઘુવડ ને કાગ રે, મંજાર વિહુ ને વલી નાગ રે, રાત્રિભેજનથી એ અવતાર રે,ૌવશાસ્ત્રમાં એ ો વિચાર રેમુ. ૫. જકાથી જલોદર થાય રે, કીડી આવે બુદ્ધિ પલાય કે, કેલિયાવડો જે ઉદરે આવે રે, કુષ્ટરોગ તે નરને થાવે રે, મુ. ૬શ્રી સિદ્ધાંત જિનઆગમ માંહી રે, રાત્રિભંજન દેષ બહુ તાંહી રે, કાંતિવિજય કહે એ વ્રત સારો રેજે પોલે તસ ધન અવતારે રે,મુ૭ श्री वीरप्रभुनी सज्झाय સમવસરણસિંહાસને જીરે,વીરજી કરે રેવખાણ, દશમા ઉત્તરાધ્યયનમાં જી રેદીએ ઉપદેશ સુજાણ, સમયમેં રે ગોયમ મ કરે પ્રમાદ, . ૧ જીમ તરુપડુર પાંદડું જી રે, પડતાં ન લાગે રે વાર, તિમ એ માણસ જીવડે જી રે, ન રહે થિર સંસાર, સમય છે ૨ ડાભઅણી જલસનો રે, ક્ષણએક રહે જલબિંદ, તિમ એ ચંચળ જીવડો જી રે, ન રહે ઇંદ્ર નરિસર છે ૩ નિગોદ ભમી કરી જી રે, રાશિ ચક્રીય વહેવાર, લાખ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ચારાસી જીવાયેાનિમાં જી રે લાખ્યા . નરભવ સાર સ॰ ॥ ૪ ॥ શરીર જરાએ જાજા જી રે, શિરપર પલીયા રે કેશ, ઇંદ્રમલહીણા પડચા જી રે, પગે પગે પેખે કલેશ, સ॰ !! પ। ભવસાયર તરવા ભણી જી રૈ, સંચમ પ્રવણપૂર, તપજપ કિરિયા આકરી જી રે, મેાક્ષ નગર છે દૂર, સ॰ ॥ ૬ ॥ એમ નિરુણી પ્રભુ દેશના છ રે,ગણધર થયા સાવધાન,પાપ પડેલ પાછાં પડચાં જી રે,પામ્યા કેવલજ્ઞાન, સ॰ ॥ ૩ ॥ ગૌતમનાં ગુણ ગાવતાં જી રે,ધરસ પતિની રે કાડ, વાચક શ્રીકરણ ઇમ ભણે જી રે, વંદુ એ કરોડ, સમયમે રે ગાયમ મ કરે પ્રમાદ, સ॰ llll शीलनी सज्झाय (કડવાં ફૂલ છે ક્રોધનાં—એ દેશી.) શીલ સમા વ્રત કે। નહિ, જિનવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે રે. શીલ॰ ।૧।।ત્રત પચ્ચખ્ખાણ વિના જીએ,નવ નારદ જેડ રે; એક જ શાલ તણે અલે, ગયા માક્ષે તેડુ રે.. શીલ॰ ॥ ૨ ॥ સાધુ ને શ્રાવક તણાં, વ્રત છે. સુખદાયી રે; શીલ વિના વ્રત જાણો, કુકસા સમા ભાઈ રે. શીલ॰ ાસા મૂલ વિના તરુ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વર જેહવા, ગુણ વિના લાલ કમાન રે, શીલ વિના વ્રત એહવાં, બોલ્યા શ્રીવર્ધમાન રે, શીલ છે ૪ નવ વાડે જે નિર્મલું, પહેલું શીલ જ ધરજે રે - દયરત્ન કહે તે પછી,વ્રતનો ખપ કરજે રેશીબાપા तपनी सज्झाय (ઇડર આંબા આંબલી રે એ દેશી) કીધા કર્મ નિકંદવારે, લેવા મુગતિનું દાન,હત્યાપાતિક છૂટવા રે, નહિ કેઈ તપ સમાન, ભવિક જન તપ સરિખે નહિ કોયલાઉત્તમ તપના - ગથી રે, સુરનર સેવે પાય; લબ્ધિ અડ્ડાવીશ ઉપજે રે, મનવંછિત ફલ થાય. ભવિક છે ર તીર્થંકર પદ પામીએ રે, નાસે સઘલા રોગ, રૂપ લીલા સુખ સાહિબી રે, લહીએ તપ સંજોગ. ભવિકટ ફા તે શું છે સંસારમાં રે, તપથી ન હોવે જેહ જે જે મનમાં કામીએ રે, સફલ ફલે સહી તેહ. ભવિક છેઠા અષ્ટ કર્મના એધને રે, તપ ટાલે તતકાલ; અવસર લહીને એહનો રે, ખપ કરજે ઉજમાલ. ભવિક છે પ . બાહ્ય અત્યંતર જે કહ્યા રે,તપના બાર પ્રકાર હોજો તેહની ચાલમાં રે, જિમ ધને અણગાર. ભવિકાદા ઉદયરત્ન કહે તપ થકી રે, Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ વાધે સુજસ સનૂર, સ્વર્ગ હાય ઘર આંગણું રે, ટુગૃતિ જાયે દૂર, ભવિક ઘણા भावनी सज्झाय રે જીવ જૈન ધ કીજીએ એ દેશી રે ભવ ભાવ હૃદય ધરા, જે છે ધમ ના ધારી; એકલમલ્લુ અખ’ડ જે, કાપે કમની દોરી, રે ભિવ૦ !! દાન શીયલ તપ ત્રણએ, પાતિક મલ ધેાવે; ભાવ જો ચાથા નિવ ભલે, તેા તે નિષ્ફલ હાવે. રે ભિવ॰ ।। ૨ ।। વેદ પુરાણ સિદ્ધાતમાં, ષટ્ઠન ભાખે; ભાવિવના ભવસંતતિ, કુણ પડતાં રાખે, રે વિ॰ ૫ા તારક રૂપ એ વિશ્વમાં, જપે જગ ભાણ; ભરતાદિક શુભ ભાવથી, પામ્યા પદ્મ નિર્વાણુ. રે વિ॰ ૫૪ા ઔષધ આય ઉપાય જે,મ ંત્ર યંત્રને મૂલી,ભાવે સિદ્ધિ હાવે સદા,ભાવ વિના સવ ધૂલી. રે ભિવ॰ પપ્પા ઉદયરત્ન કહે ભાવથી,કુણ નર તરિયા; શેાધી લેજો સુત્રમાં, સજ્જન ગુણ દરિયા. રે ભવ ।। ૧૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ पंचमीनी सज्झाय (શ્રી ગુરુપદપંકજ નમી છ–એ દેશી.) પ્રવચન વચન વિચારીએ છે, વળી ધરી ધર્મ વિલાસ; ગુરુપરંપરા ભગવતી જી, સેવિશે સુવિલાસ, ચતુર નર સમજ ધર્મીવિવેક, ૧ મુક્તિ મહાલને દીવડે છે, પહેલા જ્ઞાનપ્રકારનું જ્ઞાન-વિના તપ જપ ક્રિયા છે, નાવે ફલ નિર્ધાર. ચતુર નર૦ મારા એકેન્દ્રિય સુર નારકી જી, ન કરે કવલ આહાર જ્ઞાન વિના નવિ જિન કહે છે, તેહને તપ આચાર. ચતુર મારા પૃથ્વી પાણી પ્રમુખના જી, થાવરભેદ અનેક; પ્રગટપણે તેહને નહિ જી, પાપસ્થાનક એક ચતુર ૪ છે તે પણ અજ્ઞાનપણે છે, લાગે સઘલાં રે પાપ જ્ઞાનીને બહુ નિર્જરા જી, ભાખે અરિહંત આપ. ચતુર છે પો દયા પાળે પારેવડા જી,કુકર શુદ્ધ આહાર; નાગા ચપદ સહ ફિરે છે, તેપણ નહિ ભવપાર. ચતુર છે ૬. જાણે જીવ અજીવને જી,વળી ત્રસ થાવર પ્રાણ તે જીવને જિનજી કહે છે,શુદ્ધ પણે પચ્ચખાણ. ચતુર રાગદ્વેષ છડે સહી છે,જ્ઞાની નિજ પણ જાણ જ્ઞાને શુદ્ધ ક્રિયા ફલે છે,જ્ઞાને હોય ઉ લ ધ્યાન.ચતુર પાટા ગુણ ઉપયોગ છે જીવને છે, પહેલે જ્ઞાન Page #316 -------------------------------------------------------------------------- ________________ ર૫૯ પ્રકાશ,માનવિજય વાચક વદે છે,જુઓ જુઓ જ્ઞાન ઉજાસ. ચતુરા श्री लब्धिविजयजीकृत जीभलडीनी सज्झाय બાપલડી રે જીભલડી તું, કાં નવિ બોલે મીઠું, વિરૂવાં વચનતણાં ફળ વિરૂવાં તે સ્યું તેં નવિ દીઠું રેબા ૧ અન્નઉદક અણગમતો તુઝને જે નવિ રૂચે અનિઠે, અણબેલાવ્યો તું શ્યા માટે બેલે કુવચન ધીઠે રે બા !ારા અગ્નિ દાધે તે પણ પાલે, કવચન દુર્ગતિ ઘાલે,અગ્નિથકી અધિકું તે કુવચન, તે તે ખિણ ખિણ સાલે રે.બા. ૩ તે નર માન મહોત નવિ પામે,જે નર હોય મુખરેગી, તેહને તે કેઈનવિ લાવે, તે તો પ્રત્યક્ષ સોગી રે બાગાકા ક્રોધે ભર્યો ને કડવું બોલે, અભિમાને અણગમત, આપણો અવગુણ નવિ દેખે, તે કિમ જાશે મુગતે રે. બાપા જન્મ જન્મની પ્રીતિ વિણાસે, એકણુ કડુએ બેલે, મીઠા વચન થકી વિણ ગર્ભે, લેવા સજગ મેલે રે. બાદા આગમને અનુસારે હિતમતિ, જે નર રૂડું ભાખે, પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજજા જગમાંહી રાખે રે.બા. માળા સુવચન કુવચનનાં ફળ જાણું, ગુણ અવગુણુ મન Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આણી, વાણું બેલે અમીય સમાણી, લબ્ધિ કહે સુણ પ્રાણું રે. બા૮ श्री वीरकृत लोभ निवारकनी सज्झाय રાત દિવસ કાયા મૂઢ પોષે રે, પછે અનંત દુઃખી જીવ હસેરે,જીવ જુઓને હૃદય વિચારી રે, આંખ મીંચી તે દ્ધિ પરાઈ રે. ૧ છે એ તો કાયા અમર ન હાઈ રે, વીર વચન સુણો સહ કઈ રે, એ તે દૂધ દહીં દેહલોલે રે, પાણી ઘણું પખાલે રે, Rારા શણગાર તણે રસ લાગે રે, જીવ નિષે જાઈશ નાગો રે, પાંચે ઇંદ્રિના સુખ નવિ છોડે રે, ધર્મસ્થાનર્કે આળસ મેડે રે. ૩ો ખાય ખેલે હસે મદ આણે રે ભેળે ધર્મનું નામ ન જાણે રે, પુણ્ય વિના ધનને મેહે રે ધૃત કારણ તે જલડોહે રાજા જીવ ધનને સઘળા ધ્યાવે રે, પણ પૂર્વે દીધું પારે અતિ લેભ કિહાં ન સમાવે રે, લાખ કેડે તૃપ્તિ નવિ થાવે રે. પા સોનાની ડુંગરી કીધી રે, નવનંદે સાથે નવિ લીધી રે, ચારે ચેર કાયાથકી ટાળે રે, શુદ્ધ સમકિત શીયલવ્રત પાળો રે માદા તપ કરી કાયા અજુઆળો રે, રાગદ્વેષ વૈરી દેય ટાળી રે, તે શીખ ચલે જે કોઈ રે, તેને અવિચળ પદવી Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ હાઈ રે, ગુરુજ્ઞાનીને ઉપગારી રે, વીર વચન સુણે નરનારી રે, હા શ્રી તત્ત્વવિજયજીકૃત अन्यत्वसंबंधनी सज्झाय (ધન ધન સંપ્રતિ સાચે રાજાએ દેશી) કેહનાં રે સગપણ કેહની રે માયા, કેહના સજન સગાઈ રે; સજન વર્ગ કઈ સાથે ન આવે, આવે આપ કમાઈ રે. કેહનાં રે૧મારું મારું સહુ કહે પ્રાણી, તારું કુણુ સહાઈ રે,આપ સ્વારથ સહુને વહાલે,કુણ સજજન કુણ માઇ રે.કેહનાં રે, મેરા ચલણી ઉદરે બ્રહ્મદત્ત આવ્યો, જુઓ માત સગાઈ રે; પુત્ર મારણ આગ જ દીધી, લાખનું ઘર નીપજાવી રે. કેo | ૩ | કષ્ટપંજર દેઈને મારે, પાંચસે નાડીધાઈ રેકોણિકે નિજ તાત જ હણીયે, તો કિહાં રહી પુત્ર સગાઈરે. એ જ છે ભરત બાહુબલ આપે લડીઆ,આપું આપે સજ્જ થઈ રબાર વરસ સંગ્રામ જ કરીયો તો કિહાં રહી ભ્રાત સગાઈ રે. કેo | ૫ ગુરુ-ઉપદેશથી રાય પ્રદેશી, સુધું સમકિત પાઈરે; સ્વાર્થ વિણ સુરીકતા નારી, ૧ કોયડા. Page #319 -------------------------------------------------------------------------- ________________ માર્યો પીઉ વિષ પાઈરે. કે . ૬ છે નિજ અંગજના અંગજ છેદે, જુઓ રાહ કેતુ કમાઈ રે, સહુ સહને નિજ સ્વાર્થ વહાલે, કુણ ગુરુ ને ગુરુભાઈ રે. કેમેળા નુભૂમ પરસુરામ જ દોય, માહો માંહે વેઢ બનાઈ રે, ક્રોધ કરીને નરકે પહોતા, તો કિહાં રહી તાત સગાઈરે. આટલા ચાણાયકે પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈરે મરણ પામ્યાથી મનમાં હરખે, તે કિહાં રહી મિત્ર સગાઈ રે. કે છે ૯આપ સ્વાર્થ સહુને વહાલે, કુણ સજજન કુણ ભાઈ રે, જમરાજાને તેડે આવ્ય, ટગમગ જેવે ભાઈ.કે છે ૧૦ | સાચો શ્રીજિનધર્મ સખાઈ, આરાધો લય લાઈ રે; દેવવિજય કવિ સીસ તો ઇણી પરે, તત્ત્વવિજય સુખદાઈ રે. કે૧૧૫ શ્રી લબ્ધિવિજ્યજીત आत्मबोधनी सज्झाय કાંઈ નવિ ચેતે રે ચિત્તમાં જીવડારે, આયુ ગલે દિન રાત; વાત વિસારીરે ગર્ભવાસની રે, કુણ કુણ તાહરી જાત. કાંઈ છે ૧તું મત જાણે રે આ ધન મારું રે, કુણ માતા કુણ તાત, આપ સ્વાર્થ ૧ લડાઈ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ સહ કોઈ મિલ્યું રે, મ કર પરાઈ તાંત કાંઈ પેરા દોહિલ દીસે રે ભવ માનવ તણે રે, શ્રાવક કુલ અવતાર, પ્રાપ્તિ પૂરી રે ગિરુઆ ગુરુતણી રે, નહીં તુઝ વારે રે વાર. કાંઈબાસા પુણ્ય વિહણે રે દુઃખ પામે ઘણું રે, દસ દીએ કિરતાર, આપ કમાઈ રે પૂરવ ભવતણી રેન મિટે તેલ લગાર. કાંઈ જો કઠીન કર્મને અહર્નિશ જે કરે તેહનાં ફલ વિપાક હું નવિ જાણું રે,કુણ ગતિ તાહરી રે, તે જાણે વીતરાગ કાંઇ પા તુજ દેખતાં રે જોયને જીવડા રે, કુણકુણ ગયાં નરનાર, ઈમ જાણીને નિર્ચે જાણવું રે. ચેતન ચેત ગમાર. કાંઈ છે ૬. તેં દુઃખ લહ્યાં રે. બહુ રમણીતણાં રે, અનંત અનંતી રે વાર, લબ્ધિ કહે રે જિનજીને જે ભજે રે, પામે તે મુક્તિ દ્વાર. કોઈ श्री पद्मविजयजीकृत आंबिलतपनी सज्झाय | (દેશી રસીયાની) શ્રી મુનિચંદ મુનીશ્વર વંદિયે, ગુણવંતા ગણધાર, સુજ્ઞાની, દેશના સરસ સુધારસ વરસતા, મ્યું પુષ્કર જલધાર. સુ. શ્રી માલા અતિશય જ્ઞાની પર ઉપકારીયા, સંયમ શુદ્ધ આચાર, સુશ્રી Page #321 -------------------------------------------------------------------------- ________________ , ર૬૪ શ્રીપાલ ભણી જાપ આપીયા, કરી સિદ્ધચક ઉદ્ધાર સુશ્રી પારા આયંબિલ તપવિધિ શીબી આરાધી, પડિક્કમણાં દેય વાર,સુ... અરિહંતાદિક પદ એક એકનું, ગુણણું દોય હજાર. સુશ્રી. છે પડિલેહણા દેય ટંકની આદરે, જિનપૂજા ત્રણ કાલ, સુ. બ્રહ્મચારી વલી ભૂંસંથારવું, વચન ન આલપંપાલ, સુશ્રી પાકા મન એકાગ્ર કરી આયંબિલ કરે, આસે ચૈતર માસ, સુશુદિ સાતમથી નવ દિન કીજીયે, નિમેં ઓચ્છવ ખાસ. સુ શ્રીપા ઈમ નવ એલી એકાશી આયંબિલે, પૂરી પૂરણહર્ષ,સુ ઉજમણું પણ ઉદ્યમથી કરે સાડા રે રે વર્ષ સુત્ર શ્રી ને ૬ છે એ આરાધનથી સુખ સંપદા, જગમાં કરતિ થાય, સુo રોગ ઉપદ્રવ નાસે એહથી, આપદ દૂરે પલાય. સુશ્રી હા સંપદા વાધે અતિય સોહામણી, આણ હોય અખંડ, સુવ મંત્રયંત્ર તંત્રે કરી સેહત, મહિમા જાસ પ્રચંડ. સુ. શ્રીના ચકકેસરી જેહની સેવા કરે, વિમલેસર વલી દેવ; સુમન અભિલાસ પૂરે સવિ તેહના, જે કરે નવપદ સેવા. સુ. શ્રી ને ૯ શ્રીપાલે તેણીપર્વે આરાધિઉં, દૂર ગયા તસ રોગ, સુર રાજરાધે દિન દિન પ્રતિ વાધતે, મનવંછિત લધા ભેગ. સુત્ર શ્રી ને અનુક્રમે નવમે ભવ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૬પ સિદ્ધિ વર્યા, સિદ્ધચક્ર સુપસાય, સુ0 એણિપરે જે નિત નિત આરાધયે, તસ જશવાદ ગવાય. સુ શ્રી રે ૧૧ છે સંસારિક સુખ વિલસી અનુક્રમેં, કરીય કર્મને રે અંત, સુઘાતી અઘાતી ક્ષય કરી, ભગવે શાશ્વત સુખ અનંત સુ. શ્રી. ૧૨ છે એક ઉત્તમ ગુરુ વયણ સુણી કરી, પાવન હુઆ બહુ જીવ, સુઇ પદ્મવિજય કહે એ સુરતરુ સમે, આપે સુખ સદૈવ. સુશ્રી મેલડા शिखामणनी सज्झाय તવ સહમ ગણધર કહે, સહુને હિત કામે,સષભદત્ત આદે કરી, નિસુણે શિરનામી એ દુક્કર અછે પાલવું,વચ્છ દુક્કર કરવું,વિણ પ્રવહણ નિજ બાહુનું, જલનિધિનું કરવું. પંચ મહાવ્રત પાલવાં, નિત્ય ત્રિકરણ શુદ્ધે, દશવિધ ધર્મ આરાધ, મનજીતાબુદ્ધે ગચ્છ પરંપરા વર્તવું,અહનિશિ ગુરુસેવા, ગુરુઆણું નિત ધારવી, જેમ મીઠા મેવા. મારા વિનય વિવેક કરી ઘણે, ગુરુસ્યું મન મેલે,તરવહિતાહિતવાતસ્ય નિજ મનડું મેલે,વચને સંતોષે સહુ, જિમ જલની ધારા, ગુરુ મનડું રાજી કરી, લહે આગમ પારા. સમુદાણી વૃત્તિ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કરી જે એસણ શુધે, ગ્રાસ લીયે દેહ ધારવા, નહીં લંપટ બુધે, અણમિલતે ઉો નહીં, મિલે ગર્વ ન ધારે, સહે શીખ સમતારસે ઇંગીત આકારે સર્વ સહે પૃથ્વીપરે એ લક્ષણ ધરવું, પ્રવચનમાતા આઠ જે તસચિંતન કરવું ગ્રહી પ્રસંગ કરવો નહીં, સાવદ્ય ન કરવું આપ ડહાપણ ગોપવી, ગુરુવચને રહેવું. પા જાવજીવ ગુરુસેવના, કરતાં તપ સાધે, દશવિધ વૈયાવચ્ચ કરે તે જગ જસ વાધે, પરિસહ સઘળા જપવા,કરુણા દિલ આણે,નિશ્ચયનય વ્યવહાસ્યું, સમયાદિક જાણે. તે ૬ વિષય કષાય નિવારવા, દૂરે પરમાદ,હસિત વદન હેરાલુ હોયે વચન સ્વાદ, ધર્મ લહે ભવિ દેખીને, તે મુદ્રા ધારે, ઇમ આપપૂ તારતે, પરને પણ તારે. આવા કપટે ધર્મ ન આચરે, ન ધરે બગમાયા,શત્ર મિત્ર સરિખાગણે,સમ રંકને રાયા, અનિયત વાસ વસે સદાજે અપ્રતિબધ,આધાકર્માદિક ન લે, થાપણ પ્રતિબંધ. ૫૮વછ ચારિત્ર તેહનું સહી, જે નિજ અજીઆલે, સિંહપણે જે આદરી સિંહનીપરે પાલે, મ્યું સંયમ લીધા માટે, સંસાર તરીજે, મલિનપણે ભારે હએ, જેમ કંબલ ભી જે.પ૯ છે સાહમાં છિદ્ર જેવે ઘણાં ગુરુવાદિક કેરાં, શીખદીયંતાં રીશ, અવગુણ અવકેરાં, રીશે ધડહડતો રહે, વહે આપ મુરાદ Page #324 -------------------------------------------------------------------------- ________________ ર૬૭ એકાકી નિજ ચિત્તસ્થંસેવે પરમાદા ૧૦ કથન ન માને કેહનું જેમ વાંકા ઘોડા,મુદ્રા પણ તેહવી ધરે, જીમ બંભણત્રોડા, આગમ અર્થ લહી કરી, હોયે ગુરુથી વાંકા, મસકજલોકોની પરે, દુઃખ દાયક માંકા. ૧૧ તેહભણી પ્રભવા સુણો, છે ધર્મના અથી, ભક્તિવંત ભદ્રક મને લાજે જે પરથી દીક્ષા ગ્રહી તેહની ખરી, જે સમતા આણે,ઈહભવ પરભવ કેરડાં, તે સવિ સુખ માણે. ૧૨ છે જે મનડું સુધું હોય, તે લેજો દીક્ષા,સેવન કસવટની પરે, સહેવી છે શિક્ષા, નિતનિત અછે ઝઝવું, સંયમને કામે, વીસવિશ્વા આવ્યું હોએ,જે નિજ મન ઠામેારા હિતશિક્ષા એમ સાંભલી, શ્રી સેહમ કેરી, સંધ સકલ સભાગીઓ,રહ્યો ગુરુને ઘેરી,વાજાં જયતણું તિહાં ગુહિરાં અતિ ગાજે, નવિમલ કહે જૈનની, કરાઈ છાજે. ૧૪ શ્રી માનવિજ્યજીકૃત दश चंदरवानी सज्झाय દેશી ચોપાઈ ઢાલ ૧ લી. સમરી સિદ્ધ અનંત મહંત, કેવલ જ્ઞાની સિદ્ધિ Page #325 -------------------------------------------------------------------------- ________________ વર્તત; ચંદરવા ઘરમાં દશ ઠામ, તેહ તણાં કહું સુણજે નામ, ના ભજન પાન પીષણ ખાંડ, પશણ્યા સંગેરે અન્ન તણે, દેરાસર સામાયક જાણુ, છાશ દહીં વિગયાદિક કામ છે ર છે ચૂલા ઉપર ચતુર સુજાણ, ચંદરવા બાંધો ગુણ ખાણ; તેહ તણું ફલ સુણજે સહુ, શાસ્ત્રાંતરથી જાણી કહે મેરા જંબુદ્વિીપ ભરત મંડણો, શ્રીપુરનગર સુરિતખંડ, રાજ કરે શ્રી જિન મહારાજ, તસ નંદન કુષ્ટિ દેવરાજ, ૪) ત્રિક ચોક ચાચરને ચોતરે, પડહ વજાવી એમ ઉચ્ચરે, કોઢ ગમાવે નૂપસુત તણો, અર્ધરાજ દેઉં તસ આપણે. પા જસેદિત્ય વ્યવહારી તણી, એણી પરે કુંવરી સબલી ભણી; (લક્ષ્મીવંતી નામ છે) પડહ છબી તેણે ટાલ્યો રાગ, પરણ્યાં તે બહ વિ. લસે ભેગ. દા અભિનંદન નંદનને રાજ, આપી દીક્ષા લહે જિનરાજ દેવરાજ હુઆ મહારાજ અન્ય દિવસ આવ્યા મુનિરાજ કા સુણી વાત વંદન સંચર્યો, હય ગય રથ પાયક પરવર્યો,અભિગમ પંચે તિહાં અનુસરી, નૃપ બેઠે શ્રુતવંદન કરી. છે ૮ સુણી દેશના પૂછે વાત, વિલસી સાત વરસ જે વ્યાપ; કિમ કુંવરી કર ફરસે ટલી, કિમ કરપીડ ન એહસું વલી, ૯ જ્ઞાની ગુરુ કહે સૂણ તું Page #326 -------------------------------------------------------------------------- ________________ ર૬૯ ભૂપ, પૂરવભવનો એહ સ્વરૂપ મિથ્યામતિ વાસિત પ્રાણીયો, દેવદત્ત નામે વાણિયો. ૧. મહેશ્વરીનંદન તસસુત ચ્ચાર, લઘુ બંધવ તું તેહ મઝાર,કુડકપટ કરી પરણી હુઆ,મૃગસુંદરી શ્રાવકની ધુઆ. ૧૧. લધુવયથી તેણીને નિયમ, જિનવેદન વિણ નવિ ભંજિમ,શુભગુરુને વલી દેઈ દાન, રાત્રિભૂજનનું પચ્ચખાણ.૧રા પરણીને ઘરે તેડી વહુ , રાતે જમવા બેઠા સહ, મૂળા મોઘરીને વંતાક, ઈત્યાદિક તિહાં પીરસ્યાં શાક, ૧૩ તેડે વહુ જમવા પાંતમાં, તે કહે હું ન જમું જિહાં લગે આતમા, સસરો કહે તું મ પડ ફંદમાં મત વાંદો જિનવર મહાત્મા. ૫ ૧૪ મે ત્રણ દિવસ કીધા ઉપવાસ, ચોથે દિન ગઈ મુનિવર પાસ, વાંદી કહે નિશિ ભેજન તજી,કિમ જિનચરણકમલને ભજું, કિણપરે દઉં મુનિવરને દાન, મિથ્થામતિ ઘરમાં અસમાન. ઉપા ઢાલ રજી (પૂન્ય ન પ્રશંસીઍ–એ દેશી) શાસ્ત્ર વિચારી ગુરુ કહે રે, સુણ મૃગસુંદરી બાલ, ચૂલા ઉપર ચંદ્ર રે, તું બાંધે સાલ રે, લાભ અછે ઘણે. પંચ તીર્થોદિન પ્રતેં કરે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ રે, શત્રુંજય ગિરનાર, આબુ અષ્ટાપદ વલી રે,સમેત શિખર શિરદાર રે. લાભ મે ૨ પાંચ મુનિવરને ભાવથી રે, પડિલાલે એટલે તેટલે ફાલતું જાણજે રે, એક ચંદ્રોદય સારો લાભ મારા ગુરુ વાંધી નિજ ઘર જઈ, ચૂલા ઉપર ચંગ, ચંદ્રોદય તેણે બાંધિયો રે, જીવદયા મન રંગ રે લાભ લે છે સસરે નિજ સુતને કહ્યું રે, દેખી તેણે તત્કાલ, તુજ કામિની કામણ કયાં રે, તેણે તે નાખ્યો જ્વાલ રે. લાભ છે પા વલી વલી બાંધે કામિની રે, વલી વલી જવાલે રે કંત, સાત વાર એમ જવાલીયે રે, ચંદ્રોદય તેણે તંત રે. લાભદા સસરો કહે શું માંડીયા રે, એ ઘરમાંહે બંધ, સ્ય ચંદ્રવો સ્યુ કરે રે, નિશિભજન તમે મંડે રે લાભ મેળા સા કહે જીવજતના ભણી રે, એ સલો પ્રયાસ,નિશિભજન હું નવિ કરું રે, જે કાયામાં શ્વાસ રે.લાભ ૮. શેઠ કહે નિશિભજન કરે રે,તો રહા અમઆવાસ, નહિ તો પીઅર પહોંચજો રે તમ સ્યું યે ઘરવાસ રે. લાભ૦ ૯ સા કહે જેમ જન પરવર્યા રે, તેડી લાવ્યાં રે ગેહ, તિમ મુજ પરિવારે પરવર્યા રે, પહોંચાડો સનેહ રે. લાભાલગા Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ઢાલ ૩જી. કપૂર હૈયે અતિ ઉજલે રે –એ દેશી. દેવદત્ત વ્યવહારીયો રે, આણી મનમાં રીશ, વહળાવણ ચાલીયેરે,લઈ સાથે જગીશેરે, પ્રાણી જીવદયા મન આણ. ૧ છે એ સઘલા જિનની વાણી રે પ્રાણી,ધર્મરાય પટ્ટરાણી રેપ્રાણી,એ આપે કડી કલ્યાણી રે પ્રાણી. જીવ૦ મે ૨ એ અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહોદર ગામ, જામિની જમવા તેડીઆ રે,તેણે નિજ ધામ રે પ્રાણી, જીવટ ને ૩ ન જમે શેઠ તે વહુ વિના રે, વહુ પણ ન જમે રાત, સાથે સર્વે નવિ જમ્યાં રે, વાધિ બહલી રાત રે. પ્રાણી છે . શેઠ સગાં રાતેં જમ્યાં રે, મરી ગયાં તે આપ, ચોખા ચરુમાં દેખીયે રે, રાતે રંધાણો સાપ રે. પ્રાણીને પી શેઠ કહે એમ કુલ તણી રે, તું કુલદેવીમાય, કુટુંબ સહુ જીવાડીયો રે, એમ કહી લાગ્યો પાય રે. પ્રાણી દા નવકાર મંત્ર ભણી કરી રે, છાંટીયાં સહુને નીર,ધર્મપ્રભાવે તે થયા રે, ચેતન સઘલા જીવ રે. પ્રાણી છે ૭ મૃગસુંદરી પ્રતિબૂઝવ્યો રે, શેઠ સયલ વડભાગ, જિનસર દરવી કે જો તે અલ સ્ટેટસ ૧ રાત્રિએ. Page #329 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ રે. પ્રાણી છે ૮. રયણીજન પરિહર્યા રે, ચંદુવા સુવિસાલ, ઠામ ઠામ બંધાવીયા રે, વત્યે જયજયકાર રે. પ્રાણી ગાલા ચુલક ઘટી ઉખલે રે,ગ્રસની સમાજની જેહ, પાણિઆરું એ ઘરકેરું રે પાંચે આખેટક એહ રે, પ્રાણી છે ૧૦ છે (ઉપરના ચૂલાદિક પચે વસ્તુ અજયણાદિકથી વાપરે તે પાંચ ખાટકી જેટલું પાપ લાગે છે) પાંચે આખેટક દિન પ્રત્યે રે, કરતા પાતક જેહ, ચૂલા ઉપર ચંદુવે રે, નવિ બાંધે તગેહ રે. પ્રાણીના ૧૧ાા સાત ચંદુવા બાલીયા રે, તેણે કારણ ભવ સાત, કોઢ પરાભવ તે સહ્યા રે, ઉપર વરસ સાત રે. પ્રાણી ૧રા જ્ઞાની ગુરુમુખથી સૂણી રે, પૂર્વભવ વિસ્તાર, જાતિસ્મરણ ઉપન્યું રે જા અસ્થિર સંસાર રે. પ્રાણીબાવડા પંચ મહાવ્રત આદરી રે, પાલી નિરતિચાર, સ્વર્ગ સિધાવ્યાંદંપતીરે જિહાંમાદલના ઘકારરે પ્રાણી ૧૪મા સંવત (૧૭૩૮) સત્તર આત્રીશ સમેં રે, વદિ દશમી બુધવાર, રત્નવિજય ગણિવર તણો રે, એ રચિયે અધિકાર રે. પ્રાણી પા તપગચ્છનાયક સુંદર રે શ્રીવિજયપ્રભસૂરીં, કીર્તિવિજય વાચક તણે રે, માનવિજય કહે શિષ્ય રે. પ્રાણી ૧૬ છે Page #330 -------------------------------------------------------------------------- ________________ ર૭૩ होकानी सज्झाय ઇડર આંબા આંબલી રે—એ દેશી. હો રે હો શું કરો રે, હોકે તે નરકનું ઠામ, જીવ હણાયે અતિ ઘણા રે,વાયુકાય અભિરામ,ભવિકજન મૂકો હોકાની ટેવ, સુખ પામો સ્વયમેવ. ભાવિકજન મૂકો૧૨ જ્યાં લગે હો પીજીયે રે, તિહાં લગે જીવ વિનાશ,પાપ બંધાયે આકરાં રે, દયાતણી નહીં આશ, ભવિક ર જે પ્રાણી હોકે પીએ રે તે પામે બહુ દુઃખ,એમ જાણીને પરિહરો રે, પામ બહુલું સુખ. ભવિક રા ગજલગે ધરતી બલે રે, જીવ હણાયે અનંત,જેનર હોકો મેલશે રે, તસ મલશે ભગવંત. ભવિકાઠા દાવાનલ ઘણા પરજલે રે, હોકાનાં ફલ એહ, નરકે જાશે બાપડા રે, ધર્મ ન પામે તેહ. ભવિક ખાએકેદ્રિ બેઇંદ્રિમાં રે,ફિરે અનંતી વાર, છેદન ભેદન તાડના રે, તિહાં લહે દુઃખ અપાર ભવિકo Lદા વ્યસની જે હોકો તણા રે,તલપ લાગે જબ આય,વનમાં વૃક્ષ છેદી કરી રે, અગ્નિ પ્રજ્વલિત કરાય.ભવિકાહા તિહાં પટકાયના જીવની રે, હિંસા નિરંતર થાય, ૧ સવાહાથ. * ૧૮ Page #331 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ હોકાનું જલ જીહાંલીયે રે તિહાં બહુ જીવ હણાય. ભવિક યા પોતે પાપ પૂરણ કરે છે, અન્યને દે ઉપદેશ, વલી અનુમોદન પણ કરે રે, ત્રિકરણે થાયે ઉદ્દેશ. ભ૦ લા મુખ ગંધાયે પીનારનું રે, બેસી ન શકે કઈ પાસ,જગમાં પણ રુડું નહિરે, પૂન્ય તણે થાયે નાશ. ભ. ૧મા સંવત અઢાર બહાંતરે રે, ઉજવલ શ્રાવણ માસ, વાર બહસ્પતિ શેભત રે, પૂનમ દિન શુભ ખાસ. ભ૦ ૧૧ તપગચ્છ મંડન સેહરે રે, દાનરત્નસૂરિરાય, મલુકરત્ન શિષ્ય શોભતા રે, આનંદ હરખ ન માય. ભ૦ ૧રા પરચા પૂરણ ગિરુઆ ધણી રે, શિવરત્ન તસુ શિષ્ય, હેકાનાં ફલ એમ કહ્યાં રે, ખુશાલરત્ન સુજગીશ. ભવિક ૧૩ ज्ञानविमलजीकृत चरणकरण सित्तरी सज्झाय પંચ મહાવ્રત દશવિધ યતિધર્મ, સત્તર ભેદ સંયમ પાલે છે, વૈયાવચ્ચ દશ નવવિધ બ્રહ્મ, વાડ ભલી અજુઆલે છે,ભવિજન ભાવે મુનિ ગુણ ગાવે. છે. જ્ઞાનાદિ ત્રય બારે ભેદે, તપ કરે જે અનિયાPજી, ક્રોધાદિક ચારેનો નિગ્રહ, એ ચરણસિત્તરિ જાણે છે. ભવિ. મારા ચઉવિપિંડ વસતિ વસ્ત્ર Page #332 -------------------------------------------------------------------------- ________________ ર૭૫ પાત્ર,નિર્દૂષણ જે લેજી,સમિતિ પાંચ વલી પડિયા બારે, ભાવના બારે સેવે છે. ભવિ. મારા પચવીસ પડિલેહણ પહેંદ્રિય, વિષય કષાયથી વારે જી, ત્રણ ગુપ્તિનાર અભિગ્રહ,દવ્યાદિક સંભારે જી.ભવિ. પાઠ કરણ સિત્તરી એહવી ધારી, ગુણ અનંત વલી સેવે જી, સંજમી સાધુ તેહને કહીયે, બીજા સવિ નામ ધરાવે છે. ભવિ. પાપા એ ગુણવિણ પ્રવ્રજ્યા બેલી, આજીવિકાને તોલે છે, તે ષટ્કાય અસં જમી જાણે, ધર્મદાસ ગણું બોલે છે.ભવિ દા જ્ઞાનવિમલ ગુરુઆણ ધારી, સંયમ શુદ્ધ આરાધો છે,જેમ અને પમ શિવસુખ સાધો,જગમાં કીતિ વાધ જી.ભવિ છેકા असज्झा वारकनी सज्झाय પણ દેવી સમરી માત, કહિશું મધુરી શાસન વાત, ધર્મ આશાતન વર્જી કરે, પુણ્ય ખજાને પોતે ભર મા આશાતન કહિયેં મિથ્યાત્વ,તસ વજન સમકિત અવદાત,આશાતન કરવા મન કરે, દીર્ઘ ભવદુઃખ પોતે વરે મારા અપવિત્રતા આશાતન મૂલાતેહનું ઘર તુવતી પ્રતિકૂલ, તે તુવંતી રાખો દૂરજે તુમે વાંછો સુખ ભરપૂર. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ૫ા દર્શન પૂજા અનુક્રમે ધરે, ચારે સાતે દિવસે મટે, પર શાસન પણ એમ સહે, ચારે શુદ્ધ હાર્ય તે કહે॰ ૪ા પહેલે દિન ચંડાલણી કહી, બીજે દિન બ્રહ્મધાતિની સહી,ત્રીજે દિન ધામણ સમ જાણુ, ચેાથે શુદ્ધ હાયે ગુણખાણ॰ "પા ઋતુવતી કરે ઘરનું કામ, ખાંડણ પીસણ રાંધણ ડામ, તે અન્ને પ્રતિલાલ્યા મુણિ, સદ્દગતિ સધલી પાતે હણી ૫૬ા તેહજ અન્ન ભર્તાદિક જીમે, તેણે પાપે ધન ક્રૂર ગમે, અન્નસ્વાદ ન હેાયે લવલેશ, શુભ કરણી જાયે પરદેશ ાણા પાપડ વડી કેરાદિક સ્વાદ. ઋતુવ તી સંગતિથી લાદ,લુ ડણ ભુંડણ ને સાપણી, પરભવે તે થાયે પાપણીગાતા ઋતુવતી ઘરે પાણી ભરે, તે પાણી દેહરાસરે ચડે, બાધબીજ નિવ પામે કિમે, આશાતનથી અહુ ભવ ભમે॰ પ્રલા અસ ઝાઈમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે, પેાતે સર્વે અભડાવી જીમે,તેણે પાપે દુર્ગતિ દુઃખ ખમે॰ ॥૧૦ના સામાયક પડિકમણું ધ્યાન, અસાઝાઇએ નિવ સુઝે દાન, અસઝાઇએ જો પુરુષ આભંડે, તેણે ફરસે રાગાદિક નડે ૫૧૧૫ ઋતુવતી એક જિનવર નમી, તેણે કમે તે બહુ ભવ ભમી, ચંડાલણી થઈ તે વલી,જિન આશાતન તેહને ફલી. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ૫૧રા એમ જાણી ચાખાઈ ભો, અવિધિ આશાતન દૂરે તો, જિનશાસન કિરિયા અનુસરે, જીમ ભવસાયર હેલા તા૦ ૫૧ા શ્રદ્ધાલુ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર, દ્રવ્યાદિક :ષણ પરિહરા, પક્ષપાત પણ તેહના કરા॰ ૫૧૪૫ ધન્ય પુરુષને હાય વિધિ દ્વેગ, વિધિ પક્ષારાધક સવિ ભાગ, વિધિ બહુમાની ધન્ય જે નરા, તેમ વિધિપક્ષ અષક ખરા૰ ॥૧પા। આસજ્ઞ સિદ્ધિ તે હાવે જીવ, વિધિ પરિણામી હાયે તસપીવ, અવિધિ આશાતન જે પરિહરે,ન્યાયે શિવલચ્છી તસ વરે ॥૧૬॥ उत्तराध्यनना दशमाध्ययननी सज्झाय વીર વિમલ કેવળ ધણી જી,સકલ જ ંતુ હિતકાર, ઉત્તરાધ્યયન દશમે કહ્યો છ, હિતશિક્ષા અધિકાર, ગુણવતા ગાયમ મ કરે। ક્ષણપ્રમાદ. બહુ ભવભમતાં પામીયા જી, ચરણ ધર્મ પ્રાસાદ, ગુણ॰ એ આંકણી,પાકુ પીંપળ પાંદડુ જી,પવને ભૂમિ પંત, બીજા કુંપળ ઉપજે જી,જીવિત તેમ ઝર ંત. ગુણ ૫રા ડાભ અણીજલ બિ ુએ જી,સ્થિર રહે કેતા કાલ,શ્વાસાન્ધાસને વાયરે જી,જીવિત તેમ વિસરાલ, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ગુણ મેરા નરભવ થોડે આઉખે છે, ઉપક્રમ કડિ જ જાલ, આતમ ધર્મ રસિક થઈ જ, પાતિક પંક પંખાલ.ગુણગાકા નિર્ચે નરભવ દોહિલે છે, ભમતાં કાલે અનંત; કર્મ અજાડિ બાંધી છે, ચેતન હસ્તિ મહંત, ગુણ મેપા પૃથ્વી અપ તેઉ વાયરે જી, બાદર વનમાં અસંખ, સાધારણમાં અનંત છે જ, બિતિચઉરિંદ્રિ સંખ. ગુણ મેદા સગ અડભવ પંચિંદ્રિનાજી,નારકસુર એકવાર એમ કાયસ્થિતિ ભવસ્થિતિ જી, કિહાંથી નર અવતાર, ગુણકા સંસરત સંસારમાં જી, બહુલ પ્રમાદિ જીવ,ગાઢા કર્મ વિપાકથી જી,નરભવ દૂર અતીવ. ગુણ પુન્યક્ષેત્ર આર્યપણું જી, નરને દુર્લભ હોય, આર્ય થડા અનાર્યથી જી, સ્વેચ્છાદિક કુલ જેય ગુણગાલા આર્યપણે પણ દેહિલે જ, પંચુંદિય નિરોગ, વિગલેંદ્રિય દિશે ઘણા જી,કઠિણ કર્મના ભાગ, ગુણ૦ ૧પંચંદ્રિ પૂરી મળી છે, દુલહા જૈનવચન,કુતીર્થે રાચે ઘણાજી,મિથ્યાવાસિત મન. ગુણ ૧૧ સાંભળતાં પણ દોહિલી જી, સદહણા કહે વીર, સહતે પણ જીવેડા જી, વિરતિ વિષય નહિ ધીર. ગુણોલરા અંજલીજલ પર આઉખું જી,સમય સમય ઝરે દેહ,પચંદ્રિય બલ ઘટે છે, જેમ Page #336 -------------------------------------------------------------------------- ________________ દિવામાંહે નેહ, ગુણ૦ ૧૩ અરતિ ગડુ વિશુચિકા જી,આતંક વિવિધ પ્રકાર,કાયાકંચન કેપલી જી, ગલે જેમ ટંકણખાર. ગુણ૦ ૧૪ો રાગ તજે અમ ઉપરે છે,આદર ક્ષાયક ભાવ, પાણીમાં - પંકજ પરે છે, જેમ હોયે સિદ્ધસ્વભાવ.ગુણનાપા ઈડધણ કણ ગેહિનીજી, મિત્ર કુટુંબ પરિવાર ફરી આદરે નવિ પડે છે, તેમ ઘર સંયમ ભાર ગુણ ૧૬મા વિષમકાલે નહિ કેવલી જી,પણ તિહાં ધર્મો. જીવ, સંપ્રતિ શિવમાર્ગ છતે છે,કેવલજ્ઞાન પ્રદીવ. ગુણ ૧છા બહુ કંટકપંથ પરિહરિ છે, આવ્યો ઉત્તમ ઠામ, જ્ઞાન શ્રદ્ધા ચરણે રમો છે, જેમ લહ પદ નિર્વાણ.ગુણ ગા૧૮ કોઈક માનવ માર્ગમાં જી, અતુલ ઉપાડે ભાર, ઉન્માર્ગમાં પડ્યો રહે છે, તેમ ન કરે અણગાર. ગુણ૦ ૧લા ભવ સાયર તરવા ભણી જી, સંયમ પ્રવહણ પૂર, તાજપ કિરિયા આકરી જી મોક્ષ નગર છે દૂર.ગુણ૦ રને લવણસમુદ્ર તર્યો જેણે જી,ગોપદ કેઈમાત, પંડિત વીર્ય સ્વભાવથી જી,ભવપારંગત થાત.ગુણ પારના દેહ દારિક વૈક્રિયજી, આહારક તૈજસ કર્મ, છડી ગેયમ શિવ લહે છે,સાદિ અનંતધર્મ ગુણારરા ક્ષમાવિજય જિન વીરના જી, વચણ સુધારસરેલ, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સીંચો આતમ આરામમાં છે, પ્રસરે બહ ગુણવેલ. ગુણ રકા केशीगोयमनी सज्झाय એ દોય ગણધર પ્રણમીએ, કેશી ગાયમ ગુણવંત હો મુણિંદ, બહુ પરિવારે પરવર્યા, ચઉનાણી ગુણ ગાજત હો મુ. એ દય ગણધર પ્રણમીયે. છેલા સંધાડા દેય વિચરતા, એકઠા ગોચરીયે મીલંત હો મુ,પૂછે ગૌતમ શિષ્ય તિહાં તમે કુણ ગચ્છના નિગ્રંથ હો મુ એ દોયરાા અમ ગુરુ કેશી ગણધરુ, પ્રભુ પાસતણા પટધાર હો મુo સાવ થ્થી પાસે સમેસર્યા, તિહાં તંદુવન મનહાર હો મુ. એ દોયપરા ચાર મહાવ્રત અમત, કારણે પડિક્ષ્મણ દોય હો મુક, રાતાં પીલાં વસ્ત્ર વાવરું, વલી પંચવરણ જે હોય હો મુ એ દોય મકા શુદ્ધ મારગ છે મુક્તિને, અમને કલ્પે રાજપિંડ હો મુપાકિનેસર ઉપદિસે તમે પાલો ચારિત્ર અખંડ હો મુએ દેય પાપા ગૌતમ શિષ્ય કહે સાંભલે અમે પંચ મહાવ્રત ધાર હો મુ,પડિ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ #મણાં પંચ અમસહિ,વલી શ્વેત વસ્ત્ર મનેાહાર હા મુ, એ દાય॰ ॥૬॥ રાજપિંડ કલ્પે નહિ, ભાંખે વીજિન પરખદામાંહિ હૈા મુ॰, એક મારગ સાધે બિહુ જણા, તા એ એવા અંતર કાંઈ હા મુ એ દોય॰ ।।ા સંશયવંત મુનિ બેડુ થયા, જઈ પૂછે નિજ ગુરુ પાસ હેામુ,ગૌતમ કેાક વન થકી, આવે કેશી પાસ ઉલ્લાસ હેા મુ॰ એ દાય॰ lin કેશી તવ સામા જઈ, ગૌતમને દીયે બહુમાન હા મુ॰, ફાસુ પલાલ તિહાં પાથરી, બિહું બેઠા બુદ્ધિનિધાન હૈ। મુ॰ એ દોયાા ચર્ચા કરે જૈનધર્માંની, તિહાં મલીયા સુરનર વૃંદ હા મુ‚ બિહુ ગણધર શાબે અતિ ભલા, જાણે એક સૂરજ ખીજા ચંદુ હા મુ॰ એ દાય॰ ॥૧૦॥ સંશય ભાંજવા સહુ તણા; કેશી પૂછે ગુણખાણ હા મુ॰, ગૌતમ ભવિયણ હિત ભણી, તવ મેલ્યા અમૃતવાણુ હા મુ॰ એ દયા૧૧ા એક મુગતિ જાવું બિહુજણે, તા આચારે કાંઈ ભેદ હેા મુ॰,જીત્ર વિશેષે જાણો, ગૌતમ કહે મ કરી ખેદ હૈા મુ॰ એ દય૦ ૫૧૨૫ વર્ક જડ જીવ ચરમતા, પ્રથમના નુ મૂરખ જાણ હા મુ॰, સરલ સુબુદ્ધિ બાવીશના તેણે જીજીએ આચાર વખાણ હા મુ॰ એ દાય ॥૧ા એમ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કેશીયે પ્રશ્ન જે પૂછિયાં, તેના ગૌતમે ટાલ્યા સંદેહ. હો મુo, ધન ધન કેશી કહે ગાયમા, તમે સાચા ગુણમણી ગેહ હો મુડ એ દોય૧૪ મારગ ચરમ જિણંદને, આદર્યો કેશીયે તેણીવાર હો મુo, કેશી ગૌતમ ગુણ જપ, તે પામે ભવજલ પાર હો મુo એ દેય૧પા ઉત્તરાધ્યયન ત્રેવીસમે,એમ ભાખે શ્રીજિનરાય હો મુવિનયવિજય ઉવઝાયને, શિષ્ય રૂપવિજય ગુણ ગાય હો મુએ દયાલદા सुडतालीस दोषनी सज्झाय સકલ જિનેશ્વરે પ્રણમ્ પાય, શારદ વાણી કરે સુપસાય, પિંડદોષ બેતાલીશ કહું, નામ માત્ર તે સુણ સહ. આવા જતિકાજે નીપાઈ દીયા આધાકર્મી તે બેલિયા, જે માગે તે એહને કાજ, ૨ઉદેસિક બેલે જિનરાજ ઘરા કમ ખરડ્યો ઘાલી દીએ, તે પૂતિ દેષ ત્રીજે ટાલીયે,અહે જમનું કાંઈ દેશું જતિ, સો મિશ્ર દોષ કહે ત્રિભુવનપતિ મારા રાખી મૂકે સાધુ નિમિત્ત, પડવણ દોષ મતવાછો ચિત્ત, સુખડું આઘું પાછું કરે, નિમિત્ત ભિક્ષુ તે નવિ આદરે છેઠા અંધારે નવિ * આધાકર્મી. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ વહોરે જતિ, ઘરમાંહે અંધારું હવે અતિ, એમ જાણું અજુવાલું કરે, પાઉરકી તે મુનિ પરિહરે Rપા મૂલે લેઈ વહોરાવે જેહ, કીતદોષ ટાલી જે તેહ, ઓછીનું લઈદીએ કેવાર, નવમો પામીશ્ચ દોષ તે વાર દા પાલટી વસ્તુ કાંઈ વહેરાવતાં, ૧૦ પરાવૃત્ય હવે પ્રતિવાંછતાં, શતકર બાહિર - કું લાવંત, ૧૧અભિહડ તે લેતાં પાવંત. ૭ આડાદિક ખેલે ગુરુ કામ, દ્વાદશમો ૧૨ઉભિન્ન તસુ નામ, ઉર્વ અધો કરે કોય, લેઈ દેતાં ૧૩માલાહડ સેય ૮ઉદાલી આપે કેહનું, ૧૪આછિ જ નામ હોવે તેહનું, સાધારણ દીએ અનુમતિ વિના,૧૫અણિસિડુ દોષ બહ તેહનાનાલાઆપ કીજે માંડયું રાંધણું, આગમ જાણ્યું મુનિવરતણું તે માંહે ઉમેરે કદા, હવે સેલમો ૧ અઝયર તદા જેલમા એ સેલ દેષ ઉગ્નમ પરિહરે,ગૃહસ્થ થકી લાગે મન ધરા, ટાલતે હોવે શિવપુર વાસ,પહોંચે મનવંછિત સવિ આશ૧૧. ઉત્પાદના દોષ કહું તે સૂણો, કટક વિપાક અછે તેહ તણે, બાલક ખેલાવી લીએ આહાર, ધાત્રી દેષ હોવે તેણી વાર ૧રા સંદેશો કહી લે તે જે દૂત, ટાલે તે મુનિ સંયમજુત, નિમિત્ત ભાખીને કારણ કહે, નિમિત્તદ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ષથી દુર્ગતિ લહે. ૧૩ છે અણમિલતે જણાવે જાત, આજીવિકા દોષ વિખ્યાત, પવણીમગ સમ થઈ પિંડગ્રહંત,ચારિત્રમણિ તે દેશે દહંત ૧૪મા વૈદ્યક ઉપદેશીને લીયે, દોષ તિગિચછા તે ટાલીયે, કોંધ કરી લે ઘેવર ન્યાય ધ દોષે તપ તપે ગમાય. ૧પ માન લગે સર્વે યથા, એ દોષતણું છે. મોટી કથા, અષાઢભૂત પરાવર્તન કરેત. માયા વ્રતથકી પડંત છે ૧૬ મે ૧લોભ લગે બહુ ઘર ઘર ભમે,સરસ વાંછને સંયમ ગમે, પુથ્વી પછી સંસ્તવ કરે, સહી તે દુર્ગતિ નારી વરે ૧૭ ૧૨વિદ્યા દેખાડી આપણી, લેતાં આણુખંડે જિન તણી, મંત્ર દાન કરે આજિવિકા,તપ જપ સવિ જાય તેહકા.૧૮વાસેહગદોહગ કરી જીવંતતે ૧ જજોગદોષ બેલ્યા ભગવંત,આંખે અંજનકે સુરણ દીએ, ૧પશુન્નદોષ તે સહી માનીયે. ૧લા ગર્ભ પાતનકે કરે ઉતપતિ, બોધિબીજ હારે તે જતિ, ૧ મૂલકર્મદોષ સલમ, ટાલ જેમ મુનિ શિવપુર રમારના હવે એષણાદોસ દસ જાણ સેવંતાં હોવે સદ્દગતિહાણ, શુદ્ધ રમશુદ્ધિની શંકા હોય, શંકિતપિંડ મ લેશે કોય. મારા અચિત્ત આહાર સચિત્તે ખરડી પ્રક્ષિતદોષ જિનવરે વજી, અચિત્ત વસ્તુ સચિત્તમાં ધરી,નિક્ષિપ્ત દોષ તે તે Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ પરિહરી. રર સચિત્તતણે દી ઢાંકણો, પિહિતદોષ નામ તેહતણો, મોટો ભાજન હવે પરોક્ષ, લાવી દેતાં પસંહરિત દોષ, ૨૩ દેણહાર જે ધ્રુજે ખરે, દાયક દોષ દૂરે પરિહરે, ગાગ કીધે જે એક, મિશ્રદોષ ટાલે તે છેક છે ૨૪ અપરિણત ચિહ ભેદ વિચાર,નિજનામે એ દોષ નિવાર, રેખાદિક ભીને પિંડ ગ્રહ્યો, લિગ્નાલિત્ત દોષ જિન કહ્યું. રપ છે ધૃત દુગ્ધાદિક છાંટા પડંત, ૧૦ ઈર્દિત હોત ન લીયે મહંત, ભજનદોષ પાંચ મન ધરે, પરિહરતાં આતમહિત કરે છે ર૬ છે ખીર ખાંડ ધૂત ભલે સાર, પયાદિક છે ત્રણ પ્રકાર, ૧સંયોજના દોષ એ તજે જેમ જઈ મુક્તિ રમણીને ભજે છે ર૭ઘણો જમે ચૂકે શુભ માન, બીજો દોષ કહ્યો અપ્રમાણ, મીઠું ખારું મુખ ઉરે, તેણે દોષે વ્રતલીયારો કરે ર૮ અનુમોદે નિંદે જમો, અધૂમ્રદોષ ચોથો દીપતે સુધાદિષસ્કરણ વિણ મુંજત, કારણદોષ કહ્યો અરિહંત પારલે એણી પરે સડતાલીસે થયા, સ્મરણ માત્ર બોલ્યા જુજુઆ,એ દોષ તજે જે એકમના,તેહ તણાં લીજે ભામણું મારા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ कलश કામકુ ભને અમૃત ભરીયા, સકલ જન આનંદ કરા, તપગચ્છ સહગુરુ અણુસરી વિજયદાનસૂરીધરા ॥૩૧॥ જગરાજ પંડિત તણે શિષ્યે, સહજ વિમલ આણંદ ધરી, આપ આપણે જાણવા ભણી, એ પિ’ખત્રીસી કરી ॥૩॥ कर्म पचीशीनी सज्झाय દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિહર નરવર સમળા, કમ સાગે સુખ દુઃખ પામ્યા, સબલ હુઆ મહાનબળા રે, પ્રાણી ક` સમા નહિ કાય, કીધાં ક` વિના ભાગવીયાં,છુટક બારા ન હોય રે. પ્રાણી ॥૧॥ એ આંકણી આદીશ્વરને ક અંતરાયે, વર્ષ દિવસ રાખ્યા ભૂખે, વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કુખે રે. પ્રાણીનારા સાહસહસ સુત મુઆ એક દિન,સામ ત સુરા જેસા, સગર હુએ મહા પુત્રે દુ:ખિયા,કમ તણા ફળ એસાં રે, પ્રાણીનાશા બત્રીસ સહસ દેશના સાહેબ,ચક્રી સનતકુમાર, સાલ રાગ શરીરે ઉપન્યા, કમે કીયા તસ ખુવાર રે. પ્રાણી॰ ૫૪ા સુભૂમ નામે આઠમા Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ , ચકી, કમેં સાયર નાંખે, સેલ સહસ યક્ષે ઊભાં દિઠે, પણ કિણહી નવિ રાખ્યો રે. પ્રાણી પા બ્રહ્મદત્ત નામે બારમો ચકી,કમેં કી તસ અંધે, એમ જાણી પ્રાણી વિણકામ, કર્મ કઈ મત બાંધો રે. પ્રાણી દા વીશ ભુજા દશ મસ્તક હું તાં, લક્ષ્મણે રાવણ માર્યો, એકલડે જગ સહુને જી, કર્મથી તે પણ હાર્યો છે. પ્રાણી છે. લક્ષ્મણ રામ મહાબળવંતા, વલી સત્યવંતી સીતા, ચૌદ વર્ષ લગે વનમાંહી ભમીયા,વીતક તસ બહુ વીત્યાં રે. પ્રાણીગાટ છપ્પનકોડ જાદવને સાહિબ, કૃષ્ણ મહાબલ જાણી, અટવી કાંબી મુઓ એકલડો, વલવલતો વિણ પાણી રે પ્રાણી પાલા પાંચ પાંડવ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી, બાર વરસ લાગે વન દુઃખ દીઠાં, ભમીયા જેમ ભિખારી રે. પ્રાણી ૧છે સતીય શિરોમણું દ્રૌપદી કહિયે, પાંચ પુરુપની નાર, સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું પામી પાંચ ભરતાર રે. પ્રાણી છે૧૧ કર્મ હલકો કીધો હરિચંદને વેચી સુતારા રાણી બાર વરસ લગે માથે આપ્યું, બતણે ઘેર પાણી રે. પ્રાણી મારા દધિવાહન રાજાની બેટી,ચાવી ચંદનબાળા, ચૌપદની પેરે ચૌટે વેચાણી, કર્મતણું એ ચાળા રે. પ્રાણી પાળવા સમકિત ધારી શ્રેણિકરાજા, બેટે Page #345 -------------------------------------------------------------------------- ________________ * ૨૮૮ બાં મુસકે, ધમી નરપતિ કમેં દબાણા,કર્મથી જોર ન કિસકે રે. પ્રાણી છે ૧૪ ઇશ્વરદેવને પાર્વતી રાણી કર્તા પુરુષ કહેવાય,અહોનિશ મહેલ મસાણમાં વાસ, ભિક્ષાભાજન ખાય રે. પ્રાણી ૧૧મા સહસકિરણ સૂરજ પ્રતાપી, રાતદિવસ રહે અટતે સોલ કળા શશહર જગ જાચો,દિન દિન જાયે ઘટતો રે પ્રાણીનાદાનળરાજા પણ જુગટે રમતાં, અર્થ ગરથ રાજ્ય હાર્યો, બાર વરસ લગે વનદુઃખ દીઠાં, તેને પણ કમેં ભમા રે. પ્રાણી ના સુદર્શનને ભૂલીએ દીધો, મુંજરાયે માગી ભીખ, તમસ ગુફામુખ કોણિક બળીયો, માની ન કોઈની શીખ રે. પ્રાણી ૧૮ ગજમુનિના શીર ઉપર સગડી, સાગરદત્તનું બાહ્યું શીશ, મેતારજ વાધરે વિટાણું, ક્ષણ ન આણી રીશ રે. પ્રાણી ૫૧ પાંચસૅ સાધુ ઘાણીમાં પલ્યાશન આલગાર, પૂરવ કમેં ઢઢણ ઋષિને ષહ્માસ ન મળે આહાર રે પ્રાણી, રમા ચૌદ પૂર્વધર કર્મતણે વશ, પડ્યા નિગોદ મઝાર, આદ્રકુમાર અને નંદીષેણે, ફરી વાસ્ય ઘરબાર રે. પ્રાણીર૧ કલાવતીના કર છેદાણું, સુભદ્રા પામી કલંક મહાબલ મુનિનું ગાત્ર પ્રજાલ્ય, કર્મતણા એ વંકરે. પ્રાણીગારરાદ્રૌપદી હેતે પક્વોતરનું ફેય્ કૃષ્ણ ઠામ,વીરના કાને ખીલા Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ડોકાણા, પગે રાંધી ખીર તામ રે. પ્રાણી નારા કથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ માઝાર, મેરુ શિખર ઉપર ચઢે પણ,કમ ન મૂકે લગાર રે.પ્રાણી ઘરજા એવાં કમ જીત્યાં નરનારી, તે પહેાત્યાં શિવાય, પ્રભાતે ઊઠી નિત નિત વંદો, ભક્તિયે તેહના પાય રે. પ્રાણી॰ ારા એમ અનેક નર ખડ્યા કમે,ભલભલેરા જેસાજ,રુધિહ કરજોડીને કહે, નમા નમા ક મહારાજ રે. પ્રાણીનારા पंच महाव्रतभावनानी सज्झायो (મમ કર મમતા રે સમતા આદરા—એ દેશી) મહાવ્રત પહિલુ` રે મુનિવર મન ધરા, એમ જપે શ્રીવીરા જી; ત્રિવિધ ત્રિવિધશુ રે હિંસા પરિહરા, તેા પામેા ભવપારા જી. મહાવ્રત॰ ull ભાવના પંચ છે તેહની,જે કહી પહેલે અંગે જી; તે ભાવતાંરે મુનિવર જાણીયે,ચારિત્રઅધિક રંગે જી; મહા ારા ઇઍસમિતિ રે જોઈ ચાલવું, સરા પ્રમાણે તેહા જી; પ્રાણીના વધ મનસ્યુ ન ચિંતવે, બીજી ભાવના એહેા જી. મહા॰ શાશા વચન સાવઘરે નિવ ખેલે કદા, જેહથી હાય જીવધાતા જી, વા Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ત્રીજે ભાવના એણીપરે ભાવતાં, જગમાં હાવે વિ ખ્યાતા જી, મહા॰ કાપુંજી લેતાં રે પુંજી મૂકતાં, વસ્ત્ર પાત્ર પ્રમુખા જી,આદાન નિખેવણ ચઉથી કહી, ટાલે ભવનાં દુઃખા જી.મહાનાપા અન્નપાન અનુઆળે વાવરે, ભાજન માટે જોઈ જી, પાંચમી ભાવના ઇણીપરે ભાવતાં, શિવપથગામી હાય જી, મહા॰ ॥૬॥ એ ભાવના રે જેને મનવશી, મહાવ્રત થાનક ત્યાંહે જી,શ્રીગુરુ ક્ષમાવિજય પ્રસાદથી, જસ વાધે જગમાંહો જી. મહા રાણા द्वितीयत्रतभावनानी सज्झाय (મનસ મારા રે—એ દેશી.) મહાવ્રત બીજી આદરા, મુનિરાય રે, જપે શ્રી વ માન,ભવદુઃખ જાય રે,અલીય વચન ન બોલવું મુ છાંડા મૃષાવાદ, મનવચકાયા રે૦ ૫૧ા ભાવના પાંચ છે તેહની, મુ॰ જોવા હૃદય મઝાર,જિમ સુખ થાય રે, અવિચાયુ નવિ બેાલવું,મુ॰ મૃષાભાષા હોય પ્રાય, દુઃખ ઉપાય રે ।।રા ક્રોધે કરીને ખેલતાં મુ॰ વ્રતને લાગે દોષ, પાપ પાષ થાય રે; લાભે જીઠું ખેલતાં. મુ ધમ ની થાયે હાણ,કીતિ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જાય રે મારા ભય મનમાં આણી કરી. મુ. જુઠું બેલે કેય, દુર્ગતિ જાય રે, હાંસી ફરસી જાણીયે મુ. ટાલ તેહનો દોષ, વ્રત ને પલાય રે મા ઈણીપરે ભાવના ભાવ મુ. પામે ભવનો પાર, વંદું પાયારે શ્રીગુરુક્ષમાવિજય તણો મુ, મહિમા મહીમાં સાર, જગ જસ ગાયા રે પા तृतीयव्रतभावनानी सज्झाय મહાવ્રત ત્રીજું મુનિતણું રે હાં,જપે શ્રી જિનરાય, મુનિવર સાંભળે, અદત્ત વસ્તુ લેવી નહીં રે હાં, જેહથી વિણસે કાજ, મુનિવર૦ ૧ ભાવના પાંચ છે તેહની રે હાં, ભાવે મન ધરી પ્રેમ, મુ. પહેલા અંગથી જાણીયે રે હાં, જેમ હોયે વ્રતને ક્ષેમ મુo | ર છે નિર્દોષ વસ્તુ જાચવી રે હાં, જિમ ન હાય જિનઅદત્ત, મુ. ગુરુની આજ્ઞાયે વાવરે રે હાં, આહાર પણ એક ચિત્ત. મુ૩ મે એવા અવગ્રહમાંહે રે હાં, જાયે ફરી વારંવાર; મુ. સામીઅદત્ત લાગે નહીં રે હાં, વાધે દલ ઉદાર, મુછે કો સાધમિકનો તિમ વળી રે હાં, અવગ્રહ માગે એહ; મુ અપ્રીતિ કરણ નવિ હાય રે હાં,અદત્ત ન લાગે તેહ. મુળ છે પ વતતને સિંચવા રે હાં,ભાવના Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ છે જળધાર મુક, સમકિતસુરભિ મહમરે રે હાં, શિવપદ ફળ મનોહાર, મુ. ૬. ઈર્ણવિધિર્યું આરાધતાં રે હાં, હોયે કર્મને નાશ મુ. શ્રી ગુરુ ક્ષમાવિજયસેવતાંરે હાં,જસની પહોંચે આશ.મુ૭ चतुर्थवतभावनानी सज्झाय (પૂછે શ્રેણીકરાય એ દેશી) મહાવ્રત ચઉથું મન ધરે, ભાખે શ્રી વદ્ધમાન રે, મુનિવર દલ ધરે; નવવિધિ શુધ્ધ પાળતાં, લહીયે વંછિત થાન રે. મુનિવર૦૧૧ ભાવના પંચ છે તેહની,ભાવો એકાગ્રહ ચિત્ત રે મુo પહિલા અંગ થકી કહી, આણું મનમાં હિતરે મુo | રા સ્ત્રીકથા કહેવી નહીં, પહિલી ભાવના એહ રે મુમન વિકાર ન ઉપજે, વાધે વ્રત ગુણ ગેહ રે. મુમારા સરાગદષ્ટિ જેવે નહીં, સ્ત્રીનાં અંગ ઉપાંગરે મુળ બીજી ભાવના એ કહી, કરે વ્રત શુદ્ધ જેમ ગંગરે. મુ| ૪ | પૂર્વ ફીશ કહેવી નહિ, જેહથી હોય વિવલ ચિત્ત રે; મુત્રીજી ભાવના જાણવી, જિન શાસનની રીત રે મુના પો અતીમાત્રામેં ન વાવરે, આહાર પાણી જે સરસ રે,મુ. ચઉથી ભાવના Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ભાવત, કરીય વિષય ગુણ નિરસરે મુદા સ્ત્રી પશુ પંડક રહિત વળી, વસે વસતિ જોઈ રે, મુ. પંચમી ભાવના ભાવતાં, ચારિત્ર નિર્મલ હોય રે, મુ. | ૭. ક્ષમા ગુણે કરી શોભતું શ્રી ગુરુ જ્ઞમાવિજય નામે રે મુ તાસ ચરણ નિજ સેવતાં, લહિયે જસ બહુમાન રે. મુo पंचमवतभावनानो सज्झाय (સીતા તે રૂપે રૂડી–એ દેશી.) હવે મહાવ્રત પંચમું કહીયે, જેહથી ભવપાર લહીયે હે મુનિવર સેભાગી, સાંભળે કહે જિનવર વાણી, ભાવના પંચ છે તેહો હો. મુનિવર છે ૧છે શ્રોત ઇંદ્રિય વિષય ન ગ્રહ,સુરભિ દુરભિ સમ સહવે હો,મુ. ચક્ષુદ્ધિ વિષયમાં ન રાચો, પુદ્ગલ દેખી નવિ મા હો.મુબારા રસનારસ વશ આપ્યો, જિન આણાયે બોલવું જાણો હામુ રસઈદિય દોષ નિવારે, ચોથી ભાવનાયે આતમ તારોહો મુનારા ફરસેંદ્રિ વિષય વિષ નિષેધ, કરે થાયે નિર્મલ બેધ હો મુડ એમ જાણી વિષયને છ ડે,પંચમી ભાવના મેં દિલમ ડે હોમુ એકેકી ઈદ્રિય વશ ૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ડિયા, મૃગ અલિમછ પતંગ ગય નડીયા હ. મુ. પંચવશ નવિ રાખે તેને દુઃખ જિનવર ભાખે હે. મુ પો એ ભાવના ઈમ દિલ ધરત, દુક્ત ક“ને ક્ષય કરતો હો; મુશુદ્ધ નિર્મલ જ્ઞાન તે પાવે, આતમ શિવપદ ઠાવે હો.મુદા પંચમહાવ્રતની પંચવીસ,ભાવના કહીલવલેશહો મુશ્રીક્ષમા વિજય ગુરુ રાયા, જશ વાધે સેવતાં પાયા હો સુ છે ૭ ઇતિ પંચ મહાવ્રત ભાવના સઝાય સંપૂર્ણ आत्मबोधनी सज्झाय સાંભળ શયણ સાચી સુણાવું, પૂર્વ પુન્ય તું પાયે રે ભાઈ, નરક નિગોદમાં ભમતાં નરભવ,તે નિષ્ફલ કિમ વાગે રે ભાઈ સાંગાલા જૈન ધર્મ જયવંત જગમાં ધારિ ધર્મ ન સા રે ભાઈએ ઘટા સરિખા ગજસાટે,ગર્દભ ઘરમાં બાંધ્યા રે ભાઈ સાં રાા કલ્પવૃક્ષ કુહાડે કાપી, ધતુરે ઘરે ધારે રે ભાઈ ચિંતામણી ચિંતિત પૂરણને, કાગ ઉડાડણ ડારે રે ભાઈ.સાંગારા ઈમે જાણી જાવા નવિ દીજે, નરનારી નરભવને રે ભાઈ એલખી શુદ્ધ ધર્મને સાધે, જે માન્યો મુનિ મનને રે ભાઈસાં છે કે છે જે વિભાવ પરભાવ તે તમેં, રમણ સ્વભાવમાં Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ કરીયે રે ભાઈ ઉત્તમ પદપદ્યને અવલંબી, ભવિયણ ભવજલ તરીયે રે ભાઈ સાંપા ढंढणमुनिनी सज्झाय ઢંઢણષિને વંદણા હું વારી, ઉત્કૃષ્ટો અણગાર રે હું વારી લાલ,અભિગ્રહ લીધો આકરે હું લબ્ધ લેશું આહાર રે હું ગાઢ૦ લા દિનપ્રતિ જાવે ગોચરી હું, ન મિલે શુદ્ધ આહાર રે હું ગ્ન લીએ મુલ અસૂજતો હું,પિંજરહુ ગાત્ર રે હું ઢના રાહરિ પૂછે શ્રી નેમિને હું,મુનિવરં સહસ અઢા૨ રે હું ઉત્કૃષ્ટ કુણ એહમાં હું મુજને કહે કૃપા ળ રે. હું ઢાંકા ઢંઢણ અધિકો દાખિયા હું, શ્રીમુખ નેમિ નિણંદ રે હું કૃષ્ણ ઉમાહ્યો વાંદવા હું, ધન્ય જાદવકુલચંદ રે. હું ને ઢ૦ છે ગલીમાં રે મુનિવર મિલ્યા હું, વાંદે કૃષ્ણ નરેશરે હું કિણહી મિથ્યાત્વી દેખીને હું, આ ભાવ વિશેષરે હું ઢબાપા આ મુજ ઘર સાધુજી હું, લ્યો મોદક છે શુદ્ધ રે હું ષિજી લેઈ આવીયા હું, પ્રભુજી પાસ વિશુદ્ધ રે હું હંગાદા મુજ લખ્યું મોદક મિલ્યા હુંમુજને કહે કૃપાલ રે હું લબ્ધિ નહીં વચ્છ તાહરી હું શ્રીપતિ લબ્લિનિહા Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ લ રે.હું ૦ ૮. ૭છે તે મુજને લેવે નહીં હું ચાલ્યો પરઠણ કાજ રે.હુંબઈટ નિભાડે જાઈને હું, સૂર્યો કર્મ સમાજ રે હું ઢબે ૮ આવી શુદ્ધિ ભાવના હું , પામ્યા કેવળજ્ઞાનરે હું ઢંઢણ ઋષિ મુગતે ગયા હું,કહે જિનહર્ષ સુજાણ રે હું વારી લાલ. ઢંઢણ લા इलाची पुत्रनी सज्झाय નામ ઈલાપુત્ર જાણીયે, ધનદત્ત શેઠને પુત્ર, નટવી દેખીને મહીયે, જે રાખે ઘર સુત છે ૧છે કર્મન છૂટે રે પ્રાણીયા પૂરવ નેહ વિકાર, નિજ કુળ છેડી રે નટ થયે, નાવી શરમ લગાર, કર્મમારા એક પુર આવ્યા રે નાચવા,ઊંચો વાંસવિશેષ તિહાં રાય જેવા રે આવીયે, મળીયા લેક અનેક કર્મ પરા દોય પગ પહેરી રે પાવડી, વાંસ ચડ્યો ગજ ગેલ, નિરાધાર ઉપર નાચતે, ખેલે નવનવા ખેલ. કર્મ કા ઢોલ વજાવે રે નટવી,ગાવે કિન્નર સાદ, પાયત ઘૂઘરારે ઘમઘમે,ગાજે અંબર નાદ. કર્મ છે પ તિહાં રાય ચિત્તમેં રે ચિંતવે, લુબ્ધ નટવીની સાથ, જે નટ પડે રે નાચતો, તે નટવી મુજ હાથ. કર્માદા દાન ન આપે રે ભૂપતિ, નટ જાણે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ નૃપ વાત, હું ધન વધુ રે રાયના, રાય વછે મુજ થાત. ક` રાણા તવ તિહાં મુનિવર પેખીયા,ધન ધન સાધુ નિરાગ, ધિક્ ધિક વિષયા રે જીવને,એમ તે પામ્યા વૈરાગ. ક॰ ૫ ૮ ૫ થાળ ભરી શુદ્ધ માદક, પદમણી ઊભેલાં મહાર, લા લે કે’છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર.ક૰ના ૯ ૫ સવરભાવે રે કેવળી, થયા મુનિ ક` ખપાય, કેવળ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. ક ન છૂટે રે પ્રાણિયા ૫ ૧૦૫ श्री मेतारजमुनिनी सज्झाय ( જીવ ? તુ શીલતણો કર સગ—એ દેશી ) શમ દમ ગુણના આગરુ છુ, પંચમહાવ્રત ધાર, માસખમણને પારણે જી, રાજગૃહી નગરી માઝાર, મેતારજમુનિવરધન્ય ધન્ય તુમ અવતાર.એ આંકણી ૫૫ સાનીને ઘેર આવીયા જી, મેતારજ ઋષિરાય, જવલા ઘડતા ઊઠીયા જી,વ ંદે મુનિના પાય.મેનારા આજ ફલ્યા ઘર આંગણે જી, વિષ્ણુ કાળે સહકાર, લ્યા ભિક્ષા છે સૂઝતી જી, માદકતણા એ આહાર. મે ॥ ૩ ॥ ક્રૌંચ જીવ જવલા ચણ્યા જી, વહેારી વલ્યા ઋષિરાજ, સાની મન શંકા થઈ જી, સાધુ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ તણું એ કાજ, મે એક રીસ કરી ઋષિને કહે જી, ઘો જવલા મુજ આજ, વાધર શીશે વિંટીયું છે, તડકે રાખ્યા મુનિરાજ. મેપા ફટ ફટ ફૂટે હાડકાં છે, તટ તટ તૂટે ચામ, સોનીડે પરિસહ દીયે ,મુનિ રાખે મન ઠામ, મેવ દા એહવા પણ મોટા યતિ જી,મન ન આણે રોષ,આતમનિંદે આપણે જી, સોનીને શ દેષ, મેo હા ગજસુકુમાલ સંતાપીયા છે, બાંધી માટીની પાળ, ખેર અંગારા શિર ધર્યા છે, મુગતું ગયા તતકાળ. મેવ ૮ વાઘણે શરીર વલુરિયું છે, સાધુ સુકોસલ સાર,કેવળ લહી મુગતિ ગયા જી,ઇમ અરણિક અણગાર. મેર લા પાલક પાપી પીલિયા , અંધકસૂરિના શિષ્ય, અંબડ ચેલા સાતશેંજી, નમો નમો તે નિશદિશ.મેગા એહવા ઋષિ સંભારતાં જ, મેતારજઋષિરાય,અંતગડ હઆ કેવળી જી,વંદો મુનિના પાયામેગાલા ભારા કાષ્ઠની સ્ત્રીચું તિહાં જ, લાવી નાખી તેણી વાર ધબકે પંખી જાગી છે, જવલા કાઢયા તેણે સાર. મે મારા દેખી જવલા વિટમાં છે,મનમાં લા સોનાર, ઓધો મુહપત્તિ સાધુના જી,લેઈથયો અણગાર મે ૧૩ આતમ તાયે આપણો જીથિર કરી મન વચકાય, રાજવિ Page #356 -------------------------------------------------------------------------- ________________ - ર૯ જય રંગે ભણે છે,સાધુતણી એસક્ઝાય.મેના૧૪ श्री अरणिकमुनिनी सज्झाय અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશે જી;પાય અલવાણે રે વેળુ પરજળે, તનુ સુકુમાર મુનીશ છે. અરણિકમેલા મુખ કરમાણું રે માલતી ફૂલ જ્યુ,ઊભેગેખની હેઠે છે,ખરે બપોરે રે જાતે એકલે મોહી માનિની દીઠે છે.અનેરા વયણ રંગીલી રે નયણે વેંધી, ઋષિ થંભ્યો તેણે ઠાણે જી;દાસીને કહે જા રે ઉતાવળી,ત્રષિ તેડી ઘેર આપ્યો છે, અo | ૩ પાવન કીજે રે ઋષિ ઘર આંગણું વહરે મોદક સારે છ નવ વનરસ કાયા કાં દહો, સફળ કરો અવતાર છે. અo | ચંદા વદનીયેં ચારિત્રથી ચૂકવ્યો, સુખ વિલસે દિન રાતે જ બેઠે ગેખે રે રમતો સોગઠે, તવ દીઠી નિજ માત જી.અાપા અરણિક અરણિક કરતી મા ફરે, ગલિયે ગલિયે બજારો જી; કહો કેણે દીઠે રે મહાર અરણિક, (પૂઠે) પૂછે લોક હજારે છે. અમદા હું કાયર છું રે હારી માવડી,ચારિત્ર ખાંડાની ધારો છ ધિગ બિગ વિષયા રે મારા જીવને, મેં કીધો અવિચારે છે. અગાણા ગોખથી ઊંતરી રે જનનીને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પાય પડ્યો, મનશું લાજે અપારો વચ્છ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારો જી.અ | ૮ એમ સમજાવીરે પાછો વાળિયે, આ ગુરુની પાસે જસદગુરુ દીયે રે શીખ ભલી પરે, વિરાગે મન વાસે છે. અગાલા અગ્નિ ધનંતી રે શિલા ઉપરે, અરેણિકે અણસણ કાજી,રપવિજય કહે ધન્ય તે મુનિવરુ, જેણે મનવંછિત લીધો છે. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી છે ૧૦ श्री वयरमुनिनी सज्झाय સાંભળજે તુમે અદ્દભુત વાત, વયરકુમાર મુનિવરનીરે, એ આંકણી ખમહિનાના ગુરુ ઝળમાં, આવે કેલિ કરતાં રે, ત્રણ વરસના સાધ્વી મુખથી, અંગ અગ્યાર ભણતાં રે. સાંના રાજસભામાં નહિ લોભાણા, માતા સુખડલી દેખીરે ગુરુએ દીધો ઓધો મુહપત્તિ, લીધાં સર્વ ઉવેખી રે. સાં મારા ગુરુસંઘાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે, બાળપણાથી મહા ઉપયોગી, સંગી શિરદાર રે. સાંજે ૩ કેળાપાક ને ઘેવર ભિક્ષા, દેય ઠામે નવિ લીધીરે,ગગનગામિનીવૈક્રિયલબ્ધિ દેવે જેહને દિધીરે. સાંએકા દશ પૂર્વ ભણિયા જે મુનિવર, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ભદ્રગુપ્ત ગુરુ પાસે રે, ખીરસવ પ્રમુખ જે લબ્ધિ, પ્રગટ જાસ પ્રકાશે રેસાંનાપા ડિસેંકડા ધનનો સંચય,કન્યા રુકિમણી નામે શેઠધના દિયે પણ ન લીયે, વધતે શુભ પરિણામે રે. સાંજે ૬ કે દેઈ ઉપદેશને રૂકિમણી નારી, તારી દીક્ષા આપી રે, યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સાં છે ૭. સમકિતશીલ તુંબ ધરી કરમાં, મેહસાયર કર્યો છેટો રે, તે કેમ બુડે નારીનદીમાં, એ તો મુનિવર મહોરે. સાં ૮ જેણે દર્ભિક્ષ સંઘ લેઈને, મૂકયો નગર સુકાળ રે, શાસનશોભા ઉન્નતિ કારણ, પુષ્પપદ્મવિશાળ રે.સાંગાલા બૌધરાયને પણ પ્રતિબળે, કીધો શાસનરાગી રે શાસન શેભા જયપતાકા, અંબર જઈને લાગી રે. સાંa છે ૧૦ મે વિસર્યો સૂંઠગાંઠિયે કાને, આશ્યક વેળા જાણ્યો રે; વિસરે નહિ પણ એ વિસરિયે, આયુ અલ્પ પિછાને રે. સાં છે ૧૧ છે લાખ સેનઈ હાંડી ચડે જિમ, બીજે દિન સુકાળ રે, એમ સંભબાવી વયરસેનને, જાણી અણસણકાળ રે.સાંગારા રથાવગિરિ જઈ અણસણ કીધું સહમહરિ તિહાં આવેરે પ્રદિક્ષણ પર્વતને દેઈને, મુનિવર વંદે ભાવે રે. સાંવ ૧૩ ધન્ય ! સિંહગરિસૂરિ ઉત્તમ, જેહના એ પટધારી રે; પદ્મવિજય કહે ગુરુપદ પંકજ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ નિત્ય નમિયે નરનારી રે. સાંભળો. @૧૪ श्री खंधकमुनिनी सज्झाय નમો નમો અંધક મહામુનિ, ખંધક ક્ષમાભંડાર રે, ઉગ્રવિહારે મુનિ વિચરંતા,ચારિત્ર ખડગની ધાર રે. ન વા સમિતિ ગુણિને ધારતો, જિત શત્રુ રાજાને નંદરે ધારણી ઉદરે જનમિઓ,દર્શન પરમાનંદ રે. નમો છે ધર્મઘેષ મુનિ દેશના, પામી તેણે પ્રતિબોધરે અનુમતિ લેઈમાયતાયની, કર્મશું યુદ્ધ થઈ ત્યારે નમે છે ૩ો છડું આમ આદે અતિ ઘણ, દુષ્કરતપ તનુશેષરે રાત દિવસ પરિસહ સહે, તોપણ મન નહિ રોષ રે. નમો કા દવદાધા ખીજડા દેહમાં ચાલતાં ખડખડે હાડ રે,તેપણ તપ કરે આકરા,જાણો અથિર સંસારરે. નમો પાપા એક સમે ભગનીપુરી પ્રતે, આવીયા સાધુ જી સેય રે, ગોખે બેઠી ચિંતે બેનડી, એ મુજ બંધવ હાય રે. નમેદા બેનને બંધવ સાંભ, ઉલટયો વિરહ અપાર છાતડી લાગી છે ફાટવા નયણે વહે આંસુડાની ધાર રે નમે છે ૭ રાય ચિંતે મનમાં ઇછ્યું, એ કઈ નારીને યાર સેવકને કહે સાધુની, લાવે છે ખાલ ઉતાર રે. નમો૮ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ઢાલ બીજી, રાયસેવક તવ કહે સાધુને,ખાલડીજીવથી હણશું રે; અમ ઠાકુરની એહ છે આણું, તે અમે આજ કરીશું રે, અહો અહો સાધુજી સમતાના દરિયા મુનિ ધ્યાન થકી નવિ ચલી રે. છે ૧ મુનિવર મનમાંહી આણંઘા, પરિસહ આ જાણી રે કર્મ ખપાવાનો અવસર એહવે ફરીનહીં આવે પ્રાણી રે.અત્ર છે જે છે એ તે વલી સખાઈમલીઓ, ભાઈ થકી ભલેરોરે,પ્રાણતું કાયરપણું પરિહરજે,જિમ ન થાયે ભવફેરો છે. આ યા રાયસેવકને તવ કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયા રે, બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીયે ભાયારે. અવે છે ચારે શરણ ચતુર કરીને, ભવ ચરમ આવતું રે, શુકલધ્યાનશું તાન લગાવ્યું, કાયા વોસિરાય તે રે. અત્ર પાપા ચડચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલે રેક્ષપકશ્રેણિ આરોહણ કરીને, કઠિણ કરમને પિલે રે.અદા ચોથું ધ્યાન ધરતાં અંતે, કેવલ લઈ મુનિ સિધ્યા રે, અજર અમર પદ મુનિવર પામ્યા, કારજ સઘળાં સિધ્યા રે. અo iા એહવે તે મુહપત્તિ લેહીએ ખરડી, પંખીડે આમિષ જાણી રે લઈને નાંખી તે રાજદુવારે સેવકે લીધી તાણી રે Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અe | ૮ સેવક મુખથી વાત જ જાણી, બહેને મુહપત્તિ દીઠી રે,નિશ્ચય ભાઈ હણાયો જાણી, હઈડે ઊઠીઅંગીઠીરે અગાલાવિરહ વિલાપ કરેરાયરાણી, સાધુની સમતા વખાણી રે, અથિર સંસાર સંગે જાણી,સંજય લીયે રાય રાણી રે. અ ગા આલેઈ પાતક સાવિ જીંડી કઠિણ કર્મને નિંદી રે,કુકર તપ કરી કાયા ગાળી, શિવસુખ લહે આણંદી રે. અ૧૧ ભવિયણ એહવા મુનિવર વંદી, માનવભવફલ લીજે રે, કોડી મુનિ મોહન વિનવે, સેવક સુખીયા કીજે રે. અહી ૧રા श्री जंबुस्वामीनी सज्झाय રાજગૃહી નગરી વસે, ત્રષભદત્ત વ્યવહારી રે, તસ સુત જંબુકમર નમું બાળપણે બ્રહ્મચારી રે. ૧જમ્મુ કહે જનની સુણે, સ્વામી ધર્મો આયા રે, દીક્ષા લેશું તે કને, અનુમતિ ઘો મોરી માયા રે. જમ્મુ ( ર છે મા કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે, તરુણપણે તરુણ વરી, છાંડી કેમ છૂટીજે રે. માય કા આગે અરણિક મનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે નાટકણી નેહે કરી, આષાઢભૂતિ ભોલાયા રે.માનાકા વેશ્યા વશ પડ્યિા Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ પછી,ન દિષણ નગીના રે,દ્ર દેશના પાટવી,આર્દ્રકુમાર કાં કીના રે.માય૰ !!! સહસ વરસ સ ́જમ લીયા, તેાહી પાર ન પાયા રે કુંડરીકને કરમે કરી, પછી ઘણું પસ્તાયા હૈ. માય॰ । ૬ । મુનિવરુ શ્રી રહનેમ, નેમિજિણેસર ભાઇ રે; રાજીમતી દેખી કરી, વિષયતણી મતિ આઇ રે, માય॰ાણા દીક્ષા છે વચ્છ દાહિલી, પાળવી ખાંડાની ધાર રે; સરસ નીરસ અન્ન જિમવું, સૂવું ડાભ સંથાર રે. માય ૫ ૮ ! દીક્ષા છે વચ્છ દેાહિલી, કહ્યું હમારું કીજે રે; પરણા પનાતા પદમણી,અમ મનારથ પૂરીજે રે. માય॰ ઘા જમ્બુ કહે જનની સુર્ણા, ધન્ય ધન્ના અણગારા રે;મેધ મુનિસર મેાટકા,શાલિભદ્ર સંભારારે, જમ્મુઃ ॥ ૧૦ ૫ ગજસુકુમાલ ગુણે ભર્યાં, આતમ સાધન કીધા રે;ખટ્યાસી તપ-પારણે,ઢ ઢણે કૈવલ લીધા રે. જમ્મુ॰ ॥ ૧૧૫ દશાણ ભદ્ર સયમ લહી,પાય લગાડચો ઇંદા રે;પ્રસન્નચંદ્ર કેવલ લઢી, પામ્યા છે પરમ આણુંદા હૈ. જમ્મુ ના ૧૨ ૫ એમ અનેક મુનિવર હુવા, કહેતાં પાર ન પાય રે; અનુમતિ ઘો મારી માતાજી, ક્ષણુ લાખાણા જાય રે. જમ્મુ॰ ૫૧૩૫ પાંચસે સત્તાવીશું, જમ્બુ ંવર પરવરીઆ રે,પંચમહાવ્રત ઉચરી, ભવજલ સાયર ૨૦ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ . તરીયો રે. જમ્મુ છે ૧૪ જમ્મુ ચરમ જ કેવલી, તાસ તણું ગુણ ગાયારેપંડિત લલિતવિજય તણે, હેતવિજયસુપસાયારે. જમ્મુ ઉપા श्री प्रसन्नचंद्र राजर्षिनी सज्झाय પ્રણમું તમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય; તુમે છે મોટા ઋષિરાય, પ્રસન્નચંદ્ર રાજ છેડી રળિયામણું રે, જાણ અથિર સંસાર, વૈરાગે મન વાળિયું રે, લીધો સંયમભારે, પ્રસન્ન મેલા. મશાને કાઉસ્સગ્ન રહી રે, પગ ઉપર પગ ચઢાય; બાહ બે ઊંચી કરી રે, સૂરજ સામી દૃષ્ટિ લગાય. પ્રસન્ન છે ર છે દુર્મુખ દૂત વચન સુણી રે, કપ ચડ્યો તતકાળ; મનશું સંગ્રામ માંડિયે રે, જીવ પડ્યો જંજાળ. પ્રસન્ન છે ૩ અણિક પ્રશ્ન પૂછે " તે સમે રે સ્વામી એહની કુણ ગતિ થાય; ભગવંત કહે હમણાં મરે તે, સાતમી નરકે જાય. પ્રસન્ન મકા ક્ષણ એક આંતરે પૂછયું રે, સર્વાર્થસિદ્ધવિમાન; વાગી દેવની દુંદુભી રે, ઋષિ પામ્યા કેવળજ્ઞાન પ્રસન્નબાપા મનની જીતે જીતવું રે, મનની હારે હાર; મન લઈ જાવે મોક્ષમાં રે, મનહિ, નરક Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ મેઝાર પ્રદા પ્રસન્નચંદ્રઋષિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્યરૂપવિજય કહે ધન્ય ધન્ય, જેયા શાસ્ત્ર પ્રત્યક્ષ પ્રસન્નચંદ્રપ્રણમું તમારા પાય.૭ श्री स्थूलिभद्रजीनी सज्झाय શ્રી સ્થલિભદ્ર મુનિગણમાં શિરદાર જે ચોમાસું આવ્યાકશ્યા આગાર,ચિત્રામણુશાળા તપ-જપ આદર્યા જે ૧ આદરીયાં વ્રત આવ્યા છે એમ ગેહ જે સુંદરી સુંદર ચંપકવરણ દેહ જે અમ તુમ સરિખ મેળો આ સંસારમાં જે મારા સંસારે મેં જોયું સકલ સ્વરૂપ છે,દર્પણની છાયામાં જેવું રૂપ જે, સુપનાની સુખડલી ભૂખ ભાંગે નહીં જોવા ના કહેશે તે નાટક કરશું આજ જે બાર વરસની માયા છે મુનિરાજ જે, તે છોડી કેમ જાઉં હું આશા ભરી જે છે ૪ આશા ભરિયા ચેતન કાળ અનાદિ જે, ભમી ધર્મને હીણ થયો પરમાદિ, મ જાણી મેં સુખની કરણી જગની જાપા જોગી તે જંગલમાં વાસ વસિયા જે વેશ્યાને મંદિરીયે ભેજન રસિયા જે, તમને દીઠા એવા સંયમ સાધતા શા સાંધશું સંયમ ઈચ્છાધ વિચારી Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જો, કુર્માંપુત્ર થયા નાણી ઘરબારી જો, પાણીમાંહે પંકજ કારુ... જાણિયે જો ાણા જાણીએ તેા સઘળી તુમારી વાત જો,મેવા મીઠા રસવતા બહુ જાત જો, અમરભૂષણ નવનવલી ભાતે લાવતા જોાાલાવતા તે। તું દેતી આદરમાન જો,કાચા જાણું રંગ પતંગ સમાન જો,ડાલીને શી કરવી એવી પ્રીતડી જો ગાલા પ્રિતલડી કરતાને રંગભર સેજ જો, રમતાને દેખાડતા ઘણું હેતજો,રિસાણી મનાવી મુજને સાંભરે જો, ૫૧૦ા સાંભરે તેા મુનિવર મનડું વાળે જો, ઢાંકો અગ્નિઉધાડચો પરજવાળે જો,સચમમાંહી એ છે દૂષણ મેાટક જો૧૧૫ મેટકું આવ્યુ તુ નન્દુનુ તેડું જ, જાતાંન વહે કાંઈ તમારું મનડુ જો,મેં તુમને તિહાં કાલ કરીને માકલ્યા જો ૧રા માકલ્યા તેા મારગ માંહી મળીયા જો, સંભૂતિ આચારજ જ્ઞાને અળિયાોસંયમ દીધું સમકિત તેણે શીખવ્યુ જો૫૧૩૫ શીખવ્યું તેા કહી દેખાડા અને જો, ધર્મ કરતાં પુણ્ય વડેર તમને જો, સમતાને ઘેર આવી વેશ્યા ઈમ વદે જો ।। ૧૪ ।। વદે મુનીશ્વર શકાને પરિહારજો,સમકિત મૂળે શ્રાવકનાં વ્રત ખારજો પ્રાણાતિપાતાદિક સ્થલથી ઉચ્ચરે જો ! ૧૫ ૫ ઉચ્ચરે તે વીત્યું છે ચામાસુ જો,આણા લેઇને આવ્યા ગુરુની Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ પાસે જો, શ્રુતનાણી કહેવાણા ચૌદેપૂવી જો ॥૧૬॥ પૂી થઇને તાર્યાં પ્રાણી થાક જો,ઉજ્વળયાને તેહ ગયા દેવલાક જો, ઋષભ કહે નિત્ય તેહને કરીએ વન્દના જો ૧૮ાઇતિ श्री रुक्मिणीनी सज्झाय વિચરતા ગામા ગામ, નેમિ જિણેશ્વર સ્વામ, આછે લાલ નયરી દ્વારામતી આવિયા જી ૫૫ - ષ્ણાદિક નર નાર, સહુ મળી પદા ખાર, આછે લાલ નેમિ વંદન તિહાં આવિયા જી ॥ ૨ ॥ દીએ દેશના જિનરાય,આવે સહુને દાય, આછે॰મિણી પૂછે શ્રીનેમિ જી ॥ ૩ ॥ પુત્રને મ્હારે વિયેાગ, શા હરો ક સ યાગ, આછે ભગવન્ત મુજને તે કહેા છ ॥૪॥ તું હતી. નૃપની નાર, પૂરવભવ કેાઈ વાર, આછે. ઉપવન રમવાને સંચર્યાં જી ॥ ૫॥ ફરતાં વન માઝાર,દીઠા એક સહકાર આછે મોરલી વીચાણી તિહાં કણે છ ॥ ૬ ॥ સાથે હતેા તુમ નાથ, ઈંડાં ઝાલ્યાં હાથ, આછે ! મવરણાં તે થયાં જી ઘણા નવિ એલખે તિહાં મોર, કરવા લાગી સાર, Page #367 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૦ આછેચૌ દિશિ ચમકે વીજળી જ છે ૯પછી વુક્યો તિહાં મેહ, ઇંડાં લેવાણાં તેહ આઈ સોલ ઘડિ પછી સેવીયાજી . ૧૦ હસતાં તે બાંધ્યાં કર્મ નવિ લખ્યો જિનધર્મ, આછેરતાં ન છૂટે પ્રાણિયા જી ૧૧ તિહાં બાંધી અન્તરાય, ભાંખે શ્રી જિનરાય, આછેરુસલઘડીનાં વરસ સેલ થયાં જી પાલરા દેશના સુણ અભિરામ, રુકમિણી - એ તામ,આઇસૂધે તે સંયમ આદર્યો છાશા થિર રાખ્યાં મન વચન કાય, કેવલ નાણ ઉપાય, આ છે કર્મ ખપાવી મુગતું ગયાં જ ૧૪ તેહને છે વિસ્તાર, અંતગડસૂત્ર મોઝાર, આ છે રામવિજ્ય રંગે ભણે છ આપા ઇતિ श्री सीताजीनी सज्झाय જનકસુતા હું નામ ધરાવુંરામ છે અંતરજામી, પાલવ હમારો મેલને પાપી, કુળમાં લાગે છે ખામી, અડશે મા જે, મા જે, મા જે, મા જે અ હારે નાવલી કહવાય અમને સંગ કેને ન સુહાય અમહારું મન માંહેથી અકુળાય અને આંકણી ૧ મેરુમહીધર ઠામ તજે ,પથ્થર પંકજ ઊગે, Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ જો જલધિ મર્યાદા મૂકે, પાંગળે અંબર પૂગે. અત્ર મારા તે પણ તું સાંભળને રાવણ, નિશ્ચય શીલ ન ખંડું, પ્રાણ હમારા પરલોક જાએ, તેપણ સત્ય ન . અ. યા કુણ મણિધરના મણિ લેવાને, હિડે ઘાલે હામ, સતી સંધાતે નેહ કરીને, કહા કુણ સાધે કામ. અત્ર | ૪ | પરદારાનો સંગ કરીને, આખો કેણ ઉગરી, ઊંડું તો તું જે આલોચિ, સહી તુજ દહાડે ફરીયો અo | ૫ | જનકસુતા હું જગ સહુ જાણે, ભામંડળ છે ભાઈ, દશરથ નંધન શિર છે સ્વામી, લક્ષ્મણ કરશે લડાઈ અo દા હું ધણિયાતિ પિયુ ગુણ રાતી, હાથ છે મારે છાતી, રહે અળગો તુજ વયણે ન ચલું, કાં કુલેવાયે છે કાતિ, અને ૭ ઉદયરત્ન કહે ધન્ય એ અબલા, સીતા જેનું નામ,સતીમાંહિ શિરોમણિ કહિયે, નિત્ય નિત્ય હાજે પ્રણામ. અડશે મા જે, મા જે, મા જે, મા જે. અ૦ ૮૧ श्री देवानंदानी सज्झाय જિનવર રૂપ દેખી મન હરખી, સ્તનસેં દૂધ ઝરાયા, તવ ગૌતમકુ ભયા અચબા, પ્રશ્ન કરણકું Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આયા.ગૌતમ એ તો મેરી અમ્માલાએ આંકણી. તસ કૂખે તુમ કહું ન વસિયા, કવણ કિયા ઈણ કમ્મા, ગૌર ત્રિશલાદે દેરાણી હુંતી, દેવાનન્દા જેઠાણી,વિષય લેભ કરી કાંઇ ન જાણ્ય,કપટ વાત મન આણી.ગૌ મારા દેરાણીકી રત્નડાબેલી, બહુળા રત્નચરાયાં,ઝઘડો કરતાં ન્યાય હુઓ જબ, તબ ક નાણાં પાયાં. ગોમેં કહ્યું એસા શ્રાપ દિયા દેરાણી, તુમ સંતાન અમ હો,કર્મ આગળ કોઈનું નહિ ચાલે, ઇન્દ્ર ચક્રવતી જોજે. ગૌo પાપા ભરતરાય જબ ઋષભને પૂછે, એહમેં કેદ જિણિંદા, મરિચીપુત્ર ત્રિદંડી તેરે ચોવીસમો જિહિંદા. ગૌ૦ ૬ કુળનો ગર્વ કિયો મેં ગૌતમ, ભરતરાય જબ વંધા, મન વચન કાયાએ કરીને, હરખ્યો અતિઆણંદા ગૌશાળાકર્મસંયોગે ભિક્ષુકકુળ પાય, જન્મન હવે કબહિઈબ્દ અવધિએ જોતાં અપહ, દેવ ભુજંગમ તબહિ. ગૌ માતા ખ્યાશી દિન તિહાંકણે વસિયો, હરિભેગમેષી જબ આયા સિદ્ધારથ રાયસિલાદેરાણી,તસર્જે છટકયા.ગો. Nલા રૂષભદત્ત ને દેવાનન્દા,લેશે સમમ ભારા, તબ ગૌતમ એ મુગતું જાશે,ભગવતી સૂત્રવિચારાગ ૧ના સિદ્ધારથ ત્રિસલાદે રાણી, અશ્રુત દેવલેકે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ જાશે, બીજે કંધે આચારાંગે,તે સૂત્રે કહેવાશે.ગૌ ૫૧૧૫ તપગચ્છ શ્રી હીરવિજયસૂરિ,દિયા મનારથ વાણી, સકળચંદ પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણી ગૌ॰ ૫૧૨ श्री राजीमती अने रहनेमिनो संवाद રહેનેમિ અમર વિણ રાજીલ દેખી એ,મદનાદય માઘા મુનિ ચિત્ત ગવેખી એ !કહે સુંદરી સુદર મેળા સંસારમાં જો, !!! સૌંસારે મેળા આવે શે કાજ જો,ચિર ધરી કહે રાજુલ તુમે મુનિરાજ જો, આજ કિશું સંભારા મેળા વીસર્યાં જો. ારા વીસરે નહીં રાગીને પૂરવ પ્રીત જો, પ્રીત કરી રહે દૂર એ મૂરખ રીત જો; ચતુરશુ ચિત્ત મેળાવા ચતુરને સાંભરે જો. ॥ ૩ ॥ સાંભરે પણ હમણું તુમ શા મેળાપ જો,દિયર ભાજાઇપણાની જગમાં છાપો તેમાં શા ચિત્ત મેળો ફાગઢ રાગના જો.કા ફાગટ રાગે રાતાં તુમે ઘરમાંહી જો,તજી તુમને મુજ ભાઈ ગયા વનમાંહી જે,અમે તુમ ધેર નિત વાતવિસામે આવતાજો પા આવતાતા હુ દેતીઆદ માનજો,પ્રીતમ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ લધુ બંધવ મુજ ભાઈસમાન જ કંતવિયોગે તુમશું વાત વિસામતી જે.દા વિસામા વનિતાને વલ્લભ કેરા જે, અપરણી કન્યાને કંત ઘણેરા જો એકપણે જે રાગ તે ધરે નવિ ઘટે છે. તે હા નવિ ધરે સતી જે નામ ધરાવે છે, બીજો વર વરવા ઈચ્છા નવિ ભાવે જે ન ફરે પંચની સાખે જે તિલકે ધર્યો . ૮ તિલક ધરે તે તો સામાન્ય કરાય છે. મંગલ વરત્યે કરમેળાપક થાય જેમાય પછી વળાવે કન્યા સાસરે જે. કે ૯ો સાસરિયે કુંવારી જમવા જાય જે વસ્તુ સામાન્ય વિશેષે લઈ સમવાય જે કરમેળાવા પહેલાં મન મેળા કરે જે. ૫ ૧૦ મેળા કરવા અમે તુમ ઘેર આવંતા ભૂષણ ચિવર મેવા ફળ લાવંતા જો તમે લેતાં અમને થઈ આશા મેટકી જે. જે ૧૧ છે મોટી આશા શી થઈ તુમ દિલમાંહી જે દેવર જાણી હું લેતી ઉછાંહી જે સસરાનું ઘર લહિ ન ધરી શંકા અમે જોયા?રા અમે જાણ્યું પતિવિણ રાજુલ ઓશિયાળી જો એહને પરણી સુખ ભર પ્રીતડી પાળી જે દંપતી દીક્ષા લેશું યૌવનમાં નહીં જે.૧લા નહિ ઓશિયાળી હું જગમાં કહેવાનું જે ત્રણ જગતના રાજાની હું રાણી જે ભૂતળ સ્વર્ગે ગવાણી પ્રભુ ચરણે રહી જે. મે ૧૪ રહી ચરણે તો સુખ સંસાર ઠગાણું જો,ચંપકવરણી Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ તુજ કાયા સેસાણી જે તપ જપ કષ્ટ જે કરવું તે વૃદ્ધાપણે જે. ૧૫ વૃદ્ધાપણે મુનિને નવિ થાય વિહાર ,થિરવાસે એક ઠામે રહે અણગાર જે જે જે કારજ સાધવું તે યૌવનવયે જે ૧દા યૌવન વય ઝગમગતી તુમ હમ જગ ચાલે ઘેર જઈ વિલસી સુખભગ જો; વાત બની એકાંતે ગુફામાં પુણ્યથી જેના પુણ્ય દીક્ષા લીધી પ્રભુની પાસ જે સંયમથી સુર મુગતિતણાં સુખવાસ ; વિરૂઆં વિષફલ ખાવા ઈચ્છા શી કરો જે.૧૮ શી કરે તો પાર્થપ્રભુ અણગાર જે, ઉપદેશે ઘર ઠંડી થશે મુનિ ચાર જે તે ભવ મોક્ષ સુણીને કિમ જઈ ઘેર વશ્યા જે. ૧૯ ઘેર વહ્યા પણ મુનિ દીઠા તપ કરતા જે, પશ્ચાત્તાપ કરી ફરી સંયમ ધરતા જે પરિશાટન કરી પરમાતમ પદવી વર્યા છે. ૨૦ છે વરી પદવી પણ મુક્તભેગી થઈ તેહ જે, તુમ ઉપર અમને પૂરવનો નેહ , અધુરાને દુર સંયમ સાધન વિધિ જે. ર૧ વિધિયે વ્રત ધરી થાવ ચ્યાકુમાર જે સિદ્ધગિરિ સિધ્યા સાથે સાધુ હજાર જ વીરને વારે અઈમરો મુગતે જશે જે.રરા જશે ખરા પણ બાળપણમાં જોગી જો વાત ન જાણે સૌ સંસારિક ભેગી જે ભક્તભેગી થઈ અંતે સંયમ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સાધશું જો. ૨૩ ૫ સાધશુ' અંતે સંયમ તે સિવ ખાટું જો,જરાપણાનું દુઃખ સંસારે મ્હાટુ જો; વ્રત ભાંગીને જીવ્યા તે નરકે ગયા જોારકા ગયા નરકે તે જેણે ફરી વ્રત વિ રિયાં જો, ભાંગે પિરણામે સંયમ આચરિયાંજો;ચારિત્રે ચિત્ત કરશે ઇચ્છા પૂણે જો,ારપા ઇચ્છા પૂરણ કાઈ કાળે નિવ થાવે જો,સ્વ તણાં સુખ વાર અનતી પાવે જો; ભવભય પામી પંડિત દીક્ષા નિવ તજે જોારા નિવ તજે તેા પૂરવધર કિમ ચૂકયા જો,રહી ઘરવાસે તપ જપ વેષ જ મૂકચા જો; અરિહા વાત એકાંતે શાસન નિવ કહે જો, ૨૭૫ કહે એકાંતે બ્રહ્મચય જિનરિયા જો,વ્રત નિજ પૂરવધર નિાદે પડિયા જો; વિષ ખાતાં સંસારે કુણ સુખિયા થયા જે, ૨૮ ૫ થયા જિનેશ્વર સુખ વિલસી સંસારેજો, કેવળ પામી પછી જગતને તારે જો; દીક્ષા લેશું આપણે સુખલીલા કરી જો,ારા કિરીઆ સંયમ જિનઆણા શિર ધારા ો,ચળચિત્ત કરીને ચરણતણું ફળ હારા જોવમન ભખતાં શ્વાનપરે વાંછા કરો જો,૫૩૦ના કર્યાં અમને તુમે શ્વાન બરાબર સાચા ો,તેા તુમશુ હવે રાગ તે ધરવા કાચા જો લાગ્યા તમાચા શિક્ષાને મુજને ઘણા જો,૫૩૧૫ મુજને ધણા છે ક્રિયરિયાના Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ રાગ જો, તેણે કહું છું અગંધન કુળનાનાગ જો અગ્નિ પડે પણ વિષ વચ્ચું ચૂસે નહીં જે. ૧ ૩ર છે ચૂસે નહી તિર્યંચ પશુ વિખ્યાત છે,તેથી ભૂંડે હું નર ક્ષત્રિ જાત જે તું ગુરુ માતા વાત કિહાં કરશે નહીં જે.૩૩ાા કરશે નહીં પણ જાણે જિનવર જ્ઞાની જે,જ્ઞાની આગળ વાત ન જગમાં છાની જે પ્રભુ પાસે આલયણ લેઇ નિર્મળ થવું છે.૩૪મા નિર્મળ થાવા જઈશું પ્રભુની પાસે મિચ્છામિ દુક્કે તુમ શું શુભવાસે જે કૃપાડતાં તમે કર ઝાલી રાખિ જે.રૂપા રાખે આતમ પિતાનો મુનિરાયા, સ્વામી સહોદર માત શિવાના જાયા જે રહનેમિ સંયમે ઠરિયા ઇમ સાંભળી જે. ૩૬ો સાંભળી જઈ પ્રભુ ચરણે શીશનમાંવી જો,આલેયણ લેઇ ઉજ્વળ ભાવના ભાવી જે; કેવળ પામી શિવપદવી વરિયા સુખે જ. ૩૭ સુખે રહીં ઘરમાં શત વરસ તે ચાર જે,એક વરસ છદ્મસ્થ રાજુલ નાર જે; એક વિહુણ પાંચાઁ વરસ જ કેવળી જ.૩૮૧ કેવળી થઈને વિચર્યા દેશવિદેશ જે, બહુ જન તાર્યા દેઈ વર ઉપદેશ જે શિવસુખ સજજાયે પિઢયા અગુરુ લઘુ ગુણે જે. કલા ગુણે કરી દોય ગાયાં સુણજો સયણ જે, એક એક ગાથા અત્તર બેહનાં વયણાં Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જો; શ્રી શુભવીર વિવેકી નિત્ય વન્દન કરે જો. ૫૪ના शिखामणनी सज्झाय આ ભવ રત્નચિંતામણી સિરખા, વારંવાર નિવ મલરો રે, ચેતી શકે તેા ચેત જીવલડા, આવી જોગવાઇ નિવે મલશે રે. આ ભવ રત્ન॰ !! ચાર ચોરાશી લક્ષમાં, જીવડા તુ ફરી આપ્યા રે, પુણ્યને ચેાગે સદ્દગુરુ સ ંગે,માનવભવ તે પાયા રે.આ ભવ॰ ૫ ૨ ૫ રાત્રિ દિવસ ને સમયે સમયે, નિત્ય આહેડી પડચા કેડે રે,પ્રમાદ વશે ધ કરણી િવનાના,માનવભવ જાય એ ખેર. આ ભવ૦ ૫૩ા કિયારા જેમ દરિદ્ર હતા, માથે ભાર ઉડાવે રે, નવલખા હાર વિદ્યાધરે દીધા,અંધની પરે ચાલે રે,આ ભવનાકા બ્રાહ્મણ ભવેચિંતામણિ લાધ્યુ, પૂવ પુણ્યને જોગે રે, - કાંકરો જાણી ફેંકી રે દીધું, જાણ્યુ નહિ ઉપયાગે રે. આ ભવ॰ પાા માત પિતા ત્રિયા સુત અધવ, ઝાઝેરી મમતા જોડે રે, તેહથી જીવલડા ગરજ સરે તા, સાધુજી ઘર કેમ છેડે રે. આ ભવ ॥૬॥ ધન્ય સાધુજી સંયમ પાળે, શુદ્ધો મારગ દાખે રે, સાચું નાણું ગાંઠે આંધી, મિથ્યાદષ્ટિ ન રાખે રે.આ ભવ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ઘણા મેહમાયા મમતા છેાડીને,સવર ક્ષમા કીજે રે, છકાયને અભયદાન આપીને,મુક્તિમણ સુખ લીજે રે. આ ભવ॰ ૫૮૫ માનવી તે જે મુક્તિના કામી, પુદ્દગલ સુખને ત્યાગી રે, રત્નત્રયી પૂર્ણ સાધી તે, શાશ્વત સુખના ભાગી રે. આ ભવ૰ાલા જેમ અંજલીમાં નીર સમાણુ, ક્ષણ ક્ષણ આછું છે રે, ડિયાળે ઘડી આંવહી જારો, ક્ષણ લાખેણી જાશે રે.આ ભવ૦ ૫૧૦ના ગુરુ કંચનમય ગુરુ રત્નસરિખા, ગુરુજી જ્ઞાનના દરિયા રે, કહે મુનિ ચંદ્રવિજયજી પ્રતાપે,અનંતા ભવ્ય જીવ તરિયા રે.આ ભવ રત્નચિંતામણી સરખા ॥ ૧૧ ૫ धन्नाशालिभद्रनी सज्झाय અજીયા જોરાવર મે જે જાલમી, અજીયા શાલિભદ્ર ધન્ના દોય,સ ત ધમના ધારી એ.અજીયા મહાવીરવયણ માતા વંદીઆ, અજીયા અત્રીશે વહુગુણવંત ધર્મ ના ધારી,એઙ ધારીમાં ધારી મુનિ તા વૈભારિગિર જઈ વંદીએ. !! અજી માસખમણને પારણે, અછ આવ્યા દોય અણુગાર, ધ. અજી ઘેર આવ્યા કાણે નથી એળખ્યા, અજી મિલ્યા નહીં તેમ આહાર,ધારી અજી વળતી Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહીયારી મહી આપીને, અજી પડિલાભ્યા દાય અણગાર, ધર્મ. અજી પૂરવ ભવની માવડી, અજ પૂછે પ્રભુ કહે વિચાર, ધ, ઘડ્યા તવ તેણે અણુશણુ આદર્યાં, અજી વૈભારગિરિ જઈ હેજ, ધર્મ. અજી ફૂલની શય્યા જેને ખૂંચતી, અજ સંથારા શિલા કરી સેજ, ધ, ધા, ૫ ૪ ૫ અજ માતા મહિલા તિહાં આવીયાં, અજી વંદે તે મહુ ધરી નેહ, ધ, અજી મુનિવર અમ સામું જુએ, અજી ભૂખાણી કહે તેહ, ધ.ધા.પા તસ વચને મન નવિ વિધિયું,અજી માહે ધેર્યાં નહીં મને,ધ, અજી વૈરાગથી સામું જોયું નહીં,અજી ધીરજ ધરી રહ્યા ધન્ય, ધ ્ધા.૬૫ અજી સર્વારથ સિદ્ધિ જઈ ઉપન્યા, અજી મહાવિદેહે મુક્તિ મઝાર,ધ અજ ઉદયરત્ન વદે તેહને, અજી તે પામે ભવજલ પાર ધ. ધેા. શાળા श्री विजयशेठ अने विजया शेठाणीनी सज्झाय શ્રી ભરતારના શીયળ ઉપર ભાવ પ્રહ ઊઠીરે પંચ પરમેષ્ઠિ સદા નમું, મનશુદ્ધે રે જેને ચરણે નિત્ય નમું, રતેહને રે અરિહ ંત સિદ્ધ વખાણીએ,તે પછી રે આચરજ મન આણીએ.॥૧॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ આણિએ મન ભાવ શુદ્ધ, ઉપાધ્યાય મન રેલી, જે પન્નર કર્મભૂમિ માંહી, સાધુ પ્રણો તેહ વળી, જેમ કૃષ્ણ પક્ષે શિયલ પાલ્યો તે સુણો, ભરતારને સ્ત્રી વિનય તેહનો, ચરિત્ર ભાવે મેં ભયે છે ર ભરતક્ષેત્રે રે સમુદ્રતીરે દક્ષિણ દિશે, કચ્છ દેશે રે વિજય શેઠ શ્રાવકવસે, શિયળવ્રત રે અંધારા પક્ષને લીયો, બાળપણમાં રે એવો નિચે મન કી ૩ મન કયો નિશ્ચય તેણે એહવે, પક્ષ અંધારે પાળશું, ધરી શિયળ નિચે એ રીતે,નિયમ દુષણ ટાળશું, એક છેય સુંદર રૂપે વિજયા, નામે કન્યા તિહાં વળી, તેણે શુકલ પક્ષને શિયળ લીધે, સુગુરુ જોગે મન રળી છે જો કમજોગે રે માંહોમાંહે તે બેત, શુભ દિવસે રે આ વિવાહ સેહામણો, તવ વિજયા રે સેળ શણગાર તજી કરી, પિયુ મંદિર રે પહોંચી મન ઉલટ ધરી છે પો મન ધરી ઉલટ પ્રગટ પહોંચી, પ્રિય પાસે સુંદરી, તે દેખી હરખી શેઠ બેલ્યો, આજ તો છે આખડી, મુજ શિયળ નિયમ છે પક્ષ અંધારે, તેના દિન ત્રણ છે, તે નિયમ પાળી શુકલ પક્ષે, ભોગ ભોગવશું પછે દા એમ સાંભળી રે તવ વિજયા વિળખીયા એ, પિય પૂછે રે કાં ચિંતા તુજને થાએ, તવ વિજયા રે કહે શુકલ પક્ષનો મેં લીયો, બાળપણમાં જે વ્રત ચેાથો ૨૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩રર નિચે કિયે છે ૭કયે નિચે બાળપણમાં, શુકલ પક્ષ વ્રત પાળશું, ઉભય પક્ષ હવે શિયળ પાળી, નિયમ દુષણ ટાળશું, તુમે અવર નારી પરે ણીને, હવે શુકલ પક્ષ સુખ ભોગવે, કૃષ્ણ પક્ષે નિયમ પાળી, અભિગ્રહ એમ જોગવો - તવ વળતો રે તસ ભરથાર કહે ઈસ, એ સંબંધી રે હવે શંકા નહિ લાવશે, તેહ છાંડી રે શિયળ સબળ બેહ પાળશું, એહ વારતા રે માતપિતાને ન જણાવશું છે ૯ો માતપિતા જબ જાણશે, તવ દિક્ષા લેશું ધરી દયા, એમ અભિગ્રહ લેઈને, ભાવ ચારિત્રીયા થયા, એકત્ર સજ્યા શયન કરતાં, ખધારા વ્રતધરે, મન વચન કાયાએ કરી, શુદ્ધ શિયળ બેઉ ચિત્ત ધરે છે ૧૦ ઢાળ બીજી વિમળ કેવળી તામ, ચંપાનયરીએ, તતક્ષણ આવી સમોસ એ, આણી અધિક વિવેક, શ્રાવક જિનદાસ કહે વિનય ગુણે પરવર્યો એ ૧૧ છે સહસ ચોરાશી સાધુ મુજ ઘર પારણે; કરે જે મનેરથે તે ફળે એ, કેવળજ્ઞાન અગાધ, કહે શ્રાવક સુણો, એ વાત તે નવિ બને એ ૧૨ કિહાં એટલા સાધુ, કિહાં વળી સુજત, ભાત પાણી એટલે એ, તે હવે તે વિચાર કરો તમે, જિમ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ તિમાં દીધાં કળ હવે એટલો એ ૧૩ ય એક કચ્છ દેશ, શેઠ વિજય વળી, વિજયા ભાર્યા તસ ઘરે એ, ભાવ યતિ ગૃહિ ભેખ, તેહને ભોજન દીઘે ફળ હવે એટલે એ છે ૧૪ જિનદાસ કહે ભગવંત તીણ માંહે એટલા ગુણ કુણ વત છે ઘણા એ, કેવળી કહે અનન્ત ગુણ તસુ શિયળમાં કૃષ્ણ શુકલ પક્ષ તણું એ છે ૧૫ ઢાળ ત્રીજી કેવળી મુખે સાંભળી, શ્રાવક તે જિનદાસે રે કચ્છ દેશે હવે આવી, પુરે તે મનની આશ રે છે ૧૬ ધનધન શિયળ સુહાણે, શિયળ સમે નહીં કઈ રે; શિયળ સુર સાનિધ્ય કરે, શિયાળે શિવસુખ હાય રે. ધ. ૧૭ા શેઠ વિજય વિજયા ભણી, ભક્તિશું ભોજન દીઈ રે; સહસ ચેરાસી સાધુને, પારણાના ફળ લેઈ રે. ધ ૧૮ માત પિતા જબ પૂછયું, તેહનો શિયળ વખાણે રે; કેવલી મુખે જીમ સુણ્યો, તિમ કહે તે સુજાણ રે. ધો ૧૯. કૃષ્ણ શુકલ પક્ષ દંપતી ભોજન દે કઈ ભાવે રે, સહસ ચોરાસી સાધુના, પારણાને ફળ પામે રે. ધોરણે માતપિતા જબ જાણીયા, પ્રગટ એહ સંબંધ રે . શેઠ વિજય વિજયા વળી, ચારિત્ર લેઅ પ્રતિબંધ રે ધo | ૨ | Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કલશ કેવળીની પાસે ચારિત્ર લેઈ ઉદાર મન મમતા મુકી, પાળે નિરતિચાર અષ્ટ કમ ખપાવી, પામ્યા કેવળ જ્ઞાન, તે મુક્તિ પિતા, દંપતી સુગુણ સુજાણ. ધ રર છે તેના ગુણ ગાવે, ભાવે જે નર નાર; તે શિવસુખ પામે, પહોંચે ભવને પાર; નાગોરી તપગચ્છ, શ્રી ચન્દ્રકીર્તિસૂરિરાય, શ્રી હર્ષકીર્તિ સૂરિ, જંપે તાસ પસાય. ધારા જીમ કૃષ્ણ પક્ષે શુકલ પક્ષે, શિયળ પાળે નિર્મળ, તે દંપતીના ભાવ શુદ્ધ, સદા સહ ગુરુ સાંભળે, જીમ હરિત દેહગ દૂર જાએ, સુખ થાએ બહુ પરે, વળી ધવળ મંગળ આવંછીત, સુખ કુશળ ઘર અવતારમાં चोथनी थोय સર્વાર્થ સિદ્ધથી ચવી એ, મરૂદેવી ઉર ઉપન્ન તે યુગલાધર્મ શ્રી કષભજી એ,ચથતણો દિન ધન્ય તે ૧ મલ્લિ પાસ અભિનંદન એ, વિઆ વલી પાસે નાણ વિમલ દીક્ષા ષ એમ હુઆ એ સંપ્રતિ જિનકલ્યાણ તારા ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉવિ દેવ નિકાય તે; ચઉમુખ ચઊંવિધ દેશના એ ભાખે સૂત્ર સમુદાય તો એ ૩ ગોમુખ જક્ષ ચકેશ્વરી એ, શાસનની રખવાલ તે સુમતિ સંગ સુવાસના એ, નેહ ધરી નય નિહાલ તે પાકા Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫ श्री पर्युषणनी थोय ( શ્રી શત્રુ ંજયગિરિ તીરથ સાર–એ દેશી ) વરસ દિવસમાં અષાડ ચેામાસું, તેહમાં વલી ભાદરવા માસ, આ દિવસ અતિ ખાસ; પ ૫જીસણ કરા ઉલ્લાસ, અડ્ડાઇધરના કરા ઉપવાસ, પેાસહુ લીજે ગુરુ પાસ, વડા કલ્પના છઠ્ઠું કરીજે, તેહ તણું વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચીજે; પડવેને દિન જન્મ વંચાય, એચ્છવ મહાત્સવ મગલ ગવાય, વીર જિણેસર રાય, ૫૧૫ બીજે દિન દીક્ષા—અધિકાર,સાંજ સમય નિરવાણુ વિચાર, વીર તણેા પરિવાર; ત્રીજે દિન શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમિસરના અવદાત, વલી નવ ભવની વાત, ચાવીશે જિન અંતર ત્રેવીશ,આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણુ સુણીશ; ધવલ મંગલ ગીત ગહૂઁ લી કરીએ, વલી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ારા આઠ દિવસ લગે અમર પલાવા, તેહ તણા પડહેા વજડાવા, ધ્યાન ધરમ મનભાવા; સંવત્સરી દિન સાર કહેવાયે,સ ધ ચતુવિધ ભેલા થાયે, ખારસેં સૂત્ર સુણાએ, થિરાવલી ને સમાચારી, પટાવલી પ્રમાદ નિવારી, સાંભલીએ નર નારી; આગમ સૂત્રને પ્રણમીશ,કલ્પસૂત્ર શુ પ્રેમ ધરીશ; શાસ્ત્ર સર્વે સુણીસ॥ ૩ ॥ સત્તર Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ભેદી જિન પૂજા રચાવો, નાટક કેરા ખેલ મચાવે, વિધિશું સ્નાત્ર ભણાવે; આડું બરશું દેહરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ,સંધ સર્વને ખામીઓ; પારણે સાહમિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે, પુન્ય ભંડાર ભરી જે શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જસવંતસાગર ગુરુ ઉદાર, જિનંદ્ર સાગર જયકાર, ૪ श्री मौन एकादशीनी थोय (શ્રી શત્રે ગિરિ તીરથે સાર–એ દેશી) ગાયમ બોલે ગ્રંથ સંભાલી, વદ્ધમાન આગલ રઢિયાળી, વાણી અતી રસાલી; મન અગ્યારસ મહિમા ભાલી,કોણે કીધી ને કહો કોણે પાલી, પ્રશ્ન કરે ટંકશાલી કહોને સ્વામી પર્વ પંચાલી,મહિમા અધિક અધિક સુવિશાલી,કુણ કહે કહો તુમ ટાલી; વીર કહે માગશર અજુઆલી, દેટસે કલ્યાણકની આલી, અગિયારસ કૃષ્ણ પાલી. નેમિનાથને વાર જાણો, કાનુડે ત્રણ ખંડને રાણે, વાસુદેવ સુપ્રમાણે પરિગ્રહને આરંભે બરાણો, એક દિન આતમ કહે સાણા, જિનવંદન ઉજાણે નેમિનથને કહે હેત આણી, વરસી વારુ દિવસ વખાણે, પાલી થાઉ શિવ રાણે; અતીત અનાગત ને વર્તમાન, નેવું જિનનાં હુવા કલ્યાણ, અવર ન એહ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ સમાન, મારા આગમ આરાધો ભવિ પ્રાણી, જેહમાં તીર્થકરની વાણી, ગણધર દેવ કમાણી; દેઢો કલ્યાણકની ખાણી, એહ અગ્યારસને દિન જાણી,એમ કહે કેવલ નાણી;પુન્ય પાપ તણી જહાં કહાણી, સાંભળતાં શુભ લેખ લખાણી, તેહની સરગ નિસાણી, વિદ્યા પૂરવ ગ્રંથે રચાણી, અંગ ઉપાંગ સૂત્રે ગુથાણી, સુણતાં દીએ શિવરાણી. મેરા જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી હોએ સમકિત ધારી, સાનિધ્ય કરે સંભારી; ધર્મ કરે તસ ઉપર યારી, નિશ્ચલ ધર્મ કરે સુવિચારી, જે છે પર ઉપકારી, વડ મંડલ મહાવીરજી તારી, પાપ ૫ખાલી જિન જુહારી, લાલવિજય હિતકારી માતંગ જક્ષ કરે મનોહારી, આલગ સારે સુર અવતારી, શ્રી સંઘનાં વિન નિવારી | ૪ चार शरणां મુજને ચારે શરણાં હેજો, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાસિયા, રત્ન અમૂલખ લાધું છે; મુજને તેના ચિહુંગતિતણાં દુખ છેદવાં, સમરથ શરણ એહો છે; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કયાં શરણ તેહ છે; મુજને મારા સંસારમાંહે જીવને, સમરથ શરણાં ચારે જી; ગણું સમય સુંદર એમ કહે, કલ્યાણ મંગલ કરો ; મુજને Page #385 -------------------------------------------------------------------------- ________________ ३२८ છે ૩ લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેક મિચ્છામિ દુક્કડં દીજીએ, જિન વચને લહીએ ટેકે જી; લાખ કા સાત લાખ ભૂદગતેઉવાઉના, દશ ચૌદે વનના ભેદે જી; ખ વિગલ સુર તિરિનારકી, ચઉચઉ ચઉદે નરના ભેદો છે; લાખ૦ પા૫ મુજ વૈર નહિ કેહશું, સૌણું મૈત્રીભાવે જી; ગણી સમયસુંદર એમ કહે, પામીઍ પુન્ય પ્રભાવ છે; લાખ માંદા પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની સાખે છે; આવ્યાં પાપ છીએ, ભગવંત એણીપરે ભાખે છે; પાપા આશ્રવ કષાય દેય બંધના, વલી કલહ અભ્યાખ્યાનો જી; રતિ અરતિ પિસુનનિંદના, માયા મસમિધ્યાત છે; પાપ ૮ મનવચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુન્ડ દેહો જી, ગણી સમયસુંદર એમ કહે, જિના ધર્મને મર્મ એહો જી; પાપ લા ધનધન તે દિન મુઝ કદી હશે, હું પામીશ સંયમ સુધો જી; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરુવચને પ્રતિબંધો ; ધન ૧ના અંતમાં ભિક્ષા ગૌચર, રણવને કાઉસગ્ગ લેશું ; સમતા શત્રુમિત્ર ભાવશું, સંવેગશુધો ધરશું જી; ધન છે ૧૧ છે સંસારનાં સંકટ થકી, હું છૂટીજિન વચને અવતારો ; ધન ધન સમય સુંદર તે ઘડી, તો હું પામીશ ભવનો પારો ; ધન ૧૨ા (સમાપ્ત) Page #386 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ સ્તવને શ્રી પુન્યપ્રકાશનું સ્તવન સકળ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય; સહગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુનપતિ ત્રિશલાતણે, નંદન ગુણગંભીર; શાસનનાથક જગ જયે, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિણુંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિતભણી, પૂછે ગતિમસ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહે કિણ પરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરુ સાખ; જીવ ખમા સયલ જે, નિ ચારાશી લાખ. વિધિ શું વળી સિરાવીએ; પાપસ્થાનક અઢાર ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિત આચાર. શુભ કરણ અનુદીએ, ભાવ ભલે મન આણું અણસણ અવસર આદરી, નવપદ જપે સુજાણ. ૭ શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણને આદરે, જેમ પામે ભવપાર. ૮ Page #387 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ઢાળ પહેલી [ભવિકા, સિદ્ધચક્રપદ વદ-એ દેશી ] જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર એહ તણા ઈહભવ પરભવના, આલઈએ અતિચાર રે, પ્રાણું, જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણ રે.૦ ૧ ગુરુ ઓળવીએ નહિ ગુરુ વિનય, કાળે ધરી બહુમાન સૂત્ર અર્થ તદુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. ૨ જ્ઞાનેપકરણ પાટી પિથી, ઠવણ નકારવાળી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિના સંભાળી રે. પ્રા. ૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ, આ ભવ પરભવ વળી ભવભવ,મિચ્છામિ દુક્કડં તેહ રે; પ્રાણી, સમકિત લ્યો શુદ્ધ જાણી. પ્રા. ૪ જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુત નિંદા પરિહર, ફળ સદેહ મ રાખે છે. પ્રા. ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ, સાહમ્મીને ધર્મે કરી થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રેપ્રા. ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્ય દેવકે જે વિણસાડ્યો, વિણસંતે ઉવેખે રે. પ્રા. ૭ ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રાણું, ચારિત્ર લ્યો ચિત્ત આણું મા ૮ Page #388 -------------------------------------------------------------------------- ________________ સ્તવના પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિધી, આઠે પ્રવચનમાય; સાધુતણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન કાય છે. પ્રા. ૯ શ્રાવકને ધમેં સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચનમાય ન પાળી રે. પ્રા. ૧૦ ઈત્યાદિ વિપરીતાણાથી, ચરિત્ર ડહેલ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવભવ,મિચ્છામિ દુક્કડ તેહરે પ્રા૧૧ બારે ભેદે તપ નવિ કીધે, છતે ચગે નિજ શકતે, ધમે મન વચન કાયા વીરજ, નવિ ફેરવિયું ભગતે રે. પ્રા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ, આ ભવ પરભવ વળી રે ભમવમિચ્છામિ દુક્કડતેહ રેપ્રા૧૩ વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આઈએ; વીર જિણેસર વયણ સુણીને, પામેલ સવિ પેઈએ રે. પ્રારા ૧૪ ઢાળ બીજી [પામી સુગુરુ પસાય –એ દેશી] પૃથ્વી પાણી તેલ, વાઉ વનસ્પતિ, એ પાંચ થાવર કહ્યાં એક કરી કરશણ આરંભ, બેત્ર જે ખેડિયાં, કૂવા તલાવ ખણાવિયા એ. ૧ ઘર આરંભ અનેક, ટાંકાં ભેંયરાં, મેડી માળ ચણાવિયા એક લીંપણ ઝૂંપણ કાજ, એણીપરે પરે, પૃ વી કા ય વિરાધિયા એ. ૨ Page #389 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ધોવાણ નાવણ પાણી, ઝીલણ અપકાય, - છતી છેતી કરી દુહવ્યાં એક ભાઠીગર કુંભાર, લેહ સેહનગરા, ભાડભુજા લહાલાગરા એ. ૩ તાપણ સેકણ કાજ, વનિખારણ, રંગણ રાંધણ રસવતી એ; એણે પરે કર્માદાન, પરે પરે કેળવી, તેલ વાઉ વિરાધિયાં એ. ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ ફૂલ ચૂંટિયાં એ, પેક પાપડી શાક, શેકયા સૂકવ્યાં, છેદ્યાં છૂઘાં આથિયાં એ. પ અળશી ને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલિયાં એક ઘાલી કેલમાંહે, પીલી શેરડી, કંદમૂળ ફળ વેચિયાં એ. ૬ એમ એકેંદ્રિય જીવ, હણ્યા હણાવિયા, હણતાં જે અનુમદિયા એ; આ ભવ પરભવ જેહ, વલી રે ભવભવ, તે મુજ મિચ્છામિ દુક્કડે એ. ૭ કૃમી કરમિયા કીડા, ગાડર ગંડલા, ઈયલ પિરા અળસિયાં એક વાળા ચુડેલ, વિચલિત રસતણાં, વળી અથાણાં પ્રમુખનાં એ; ૮ Page #390 -------------------------------------------------------------------------- ________________ સ્તવન એમ બેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ઉદેહી જ લીખ, માંકડ મેકેડા, ચાંચડી કીડી કુંથુઆ એ ૯ ગહિયાં ઘીમેલ, કાનખજુરડા, ગીંગોડા ધ ને રિયાં એ, એમ તેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૦ માંખી મચ્છર ડાંસ, મસા પતંગિયાં, કંસારી કેલિયાવડા એક ઢીંકણ વીંછુ તીડ, ભમરા ભમરીને કેતાં બગ ખડમાંકડી એ. એમ ચરિંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. જળમાં નાખી જળ, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપિયા એ. પડ્યા પંખી જીવ, પાડી પાશમાં, પોપટ ઘાલ્યા પાંજરે એક એમ પંચંદ્રિય જીવ, જે મેં દુહવ્યા. તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૩ ઢાળ ત્રીજી [સુણુ જિનવર શેત્રુંજા ધણીજી–એ દેશી] ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યા-વચન અસત્ય, Page #391 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ફૂડ કરી ઘન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે. જિનજી, મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે, જિન દેઈ સારું કાજ રે. જિનજી ૧ દેવ મનુષ્ય તિર્યંચનાંજી, મૈથુન સેવ્યાં જેહ; વિષયાસ લંપટતણેજી, ઘણું વિહંગે દેહ રે. જિનજી પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી આથ; જે જિહાંની તે તિહાં રહી, કેઈ ન આવી સાથ રે. જિનજીક છે રયણીજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે છે, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી- ૪ વ્રત લેઈ વિસારિયાં, વળી ભાંગ્યાં પચ્ચકખાણ; કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ રે. જિનજીક ૫ ત્રણ ઢાળ આઠે દુહેજી, આ લેયા અતિ ચો રે; શિવગતિ આરાધનતણેજી, એ પહેલે અધિકાર રે. જિનજી. ૬ ઢાળ થી [ સાહેલડીની-એ દેશી] પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તે યથાશક્તિ વ્રત આદરી, સાપાળો નિરતિચાર તે. જ Page #392 -------------------------------------------------------------------------- ________________ સ્તવને વ્રત લીધાં સંભારીએ, સાથે હવે ધરીય વિચાર તે; શિવગતિ આરાધનત, સા. એ બીજો અધિકાર છે. ૨ જીવ સર્વે ખમાવીએ, સાવ નિ ચોરાશી લાખ તે; મન શુદ્ધ કરી ખામણાં, સા. કેઈશું રોષ ન રાખ તે. ૩ સર્વે મિત્ર કરી ચિંતો, સા. કેઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરી, સા. કીજે જન્મ પવિત્ર છે. ૪ સાહમ્મી સંઘ ખમાવીએ, સાવ જે ઊપની અપ્રીત તે; સજજન કુટુંબ કરી ખામણાં, સા. એ જિનશાસન રીત તે. ૫ ખમીએ ને ખમાવીએ, સાવ એહી જ ધર્મને સાર તે; શિવગતિ આરાધનતણે, સા. એ ત્રીજો અધિકાર છે. ૬ મૃષાવાદ હિંસા ચેરી, સા. ધનમૂચ્છી મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણા, સારા પ્રેમ ઠેષ પિશુન્ય નિંદા કલહ ન કીજિયે, સા. કુડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે, સામાયાહ જંજાળ તે. ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ, સા પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધનતણે, સાવ એ ચોથે અધિકાર છે. ૯ ઢાળ પાંચમી [ શ્રાવણ સુદિ દિન પંચમએ-એ દેશી] . જનમ જરા મરણે કરીએ, આ સંસાર અસાર તે; ક્ય કર્મ સહુ અનુભવે, કેઈ ન રાખણહાર તે. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધમ શ્રી જૈનનું એ, સાધુ શરણુ ગુણવંત તે. ૨ Page #393 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ અવર મેહસાવિ પરિહરીએ, શરણે ચાર ચિત્ત ધાર તે; શિવગતિ આરાધનતણે એ, એ પાંચમે અધિકાર છે. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તે આતમસાખે નિંદીએ એ, પડિકમીએ ગુ–સાખ તે. ૪ મિથ્થામતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તે. ૫ ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘરંટી હળ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકિયાં એક કરતા છવ સંહાર તે. ૬ પાપ કરીને પિષિયાં એ, જનમ જનમ પરિવાર તે; જન્માંતર પહત્યા પછી એ, કેઈએ ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે કર્યો છે, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધ ત્રિવિધ સિરાવીએ એ, આણી હદય વિવેક તે. ૮ દુષ્કત નિંદા એમ કરી એ, પાપ કર્યો પરિહાર તે; શિવગતિ આરાધનતણો એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯ ઢાળ છઠ્ઠી [તે દિન ક્યારે આવશે–એ દેશી.]. ધન ધન તે દિન માહરે, જીહાં કીધે ધમ; દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કર્મ. ધન ૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજિયા, વળી પડ્યાં પાત્ર. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવિયાં, જિણહર જિનચૈત્ય; સંધ ચતુવિધ સાચવ્યાં, એ સાતે ખેત્ર. ધન ૩ Page #394 -------------------------------------------------------------------------- ________________ સ્તવન પડિકકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન- ૪ ધમ કારજ અનુમેદીએ એમ વારેવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમો અધિકાર. ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણું ઠામ, સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન- ૬ સુખ દુઃખ કારણ જીવને, કેઈઅવર ન હોય; કર્મ આ૫ જે આચર્યા, ભેગવીએ સોય. ધન- ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુણ્યનું કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલી પરે ભાવીએ, ધર્મને સાર; શિવગતિ આરાધનતો, એ આઠમો અધિકાર. ધન ૯ ઢાળ સાતમી (પ્રહ ઊઠી વંદુ, અષભદેવ ગુણવંત-એ દેશી). હવે અવસર જાણું, કરી સંલેખન સાર, અણસણ આદરીએ, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિશંક, પણ તૃપ્તિ ન પામ્ય, જીવ લાલચિયો રંક; દુલ્લો એ વળી વળી, અણુસણને પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૭ પરિશિષ્ટ-૧ ધન્ય ધન્ના શાલિભદ્ર, ખંધા મેઘકુમાર, અણુસણુ આરાધી, પામ્યા ભવનેા પાર; શિવમદિર જાશે, કરી એક અરાધન કેરા, એ નવમા દશમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકે, શિવસુખ કુલ સહકાર; એ જપતાં જાયે, દુગતિ દોષ વિકાર, સુપેરે એ સમા, ચાદ પૂરવના સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર, તા પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખા, મત્ર ન કે સંસાર, ઇંહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. જુએ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાસિંહ મહારાય; રાણી રત્નવતી બેહુ, પામ્યા છે. સુરભાગ, એક ભવ પછી લેશે, સિદ્ધિવધૂ સોંગ. શ્રીમતીને એ વળી, મ`ત્ર ફળ્યા તત્કાલ, ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાલ; શિવકુમારે જોગી, સેાવનપુરસે એમ ઈછું મત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ એ દેશ અધિકારે, વીર જિજ્ઞેસર ભાગ્યો, આરાધનકેરી વિધિ, જેણે ચિત્તમાંહિ રાખ્યા; તેણે પાપ પખાળી, ભવ ભય દૂર નાખ્યા, જિનવિનય કરતાં સુમતિ, અમૃત રસ ચાખ્યા. કીધ, અવતાર, અધિકાર. ૩ Page #396 -------------------------------------------------------------------------- ________________ સ્તવના It ઢાળ આઠમી (નમે। ભવી ભાવશું–એ દેશી ) સિદ્ધારથ સુત કુળતિàા એ, ત્રિશલા માત મલ્હાર તા; અવનીતલે તમે અવતર્યા એ, કરવા અમ પર ઉપકાર. જયા જિન વીરજી એ. ૧ મે' અપરાધ કર્યાં ઘણા એ, કહેતાં ન લહું પાર તા, તુમ ચરણે આવ્યા ભણી એ, જો તારે તે તાર. જયા૦ ૨. આશા કરીને આવિયા એ, તુમ ચરણે મહારાજ તા; આવ્યાને ઉવેખશે એ, તેા કેમ રહેશે લાજ ? જયેા૦ ૩. કરમ અલૂજણુ આકરાં એ, જનમ મરણ જ જાળ તા, હું છું એહથી ઊભગ્યા એ, છેાડવ દેવ! દયાલ. જયા૦ ૪ આજ મનારથ મુજ ફ્ળ્યા એ, નાઠાં દુઃખ દ દાલ તે; તૂચો જિન ચાવીશમા એ, પ્રગટથા પુણ્ય કલ્લાલ. જયા૦ ૫ ભવેભવ વિનય તુમારડા એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ, બેધિમીજ સુપસાય. જ્યા૦ ૬: કળશ હિં તરણતારણ સુગતિકારણ, દુઃખનિવારણ જગ જયે; શ્રી વીર જિનવર, ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ ભયેા. ૧ શ્રીવિજયદેવસૂરી...દ પટધર તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ સૂરિતેજે ઝગમગે, ર શ્રીહીરવિજયસૂરિ, શિષ્ય વાચક કીતિ વિજય સુરગુરુ સમેાષ્ટ્રતસ શિષ્ય વાચક વિનયવિજયે શુણ્યે જિન ચાવીસમેા. ૩. Page #397 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટસય સત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચોમાસ એ. વિજયદશમી વિજયકારણ, કીધે ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલવિલાસ એ, નિર્જર હેતે સ્તવન રચિયું, નામ પુણ્યપ્રકાશ એ. પ શ્રી પયુષણું મહાપર્વનું સ્તવન (મેરે સાહેબ તુમ હી હો) શ્રી પર્યુષણ પર્વરાજ, સેવ ભવિ હરખે, રયણરાશિ સમ પર્વ એ, આતમ અથી પરખે. ૧ ગુણ અનંત છે જેહના, ધર્મધ્યાન નિત્ય કીજે; પ્રભુગુણ શુદ્ધાશય સુણી, સાહજ ભાવ એાળખજે. ૨ કલ્પતરુ સમ કલ્પસૂત્ર, જિનમંદિર પધરાવે; ગીત ગાન આતમ રમણ, કરી મંગલ ગાવે. ૩ કરી વરઘોડે અભિન, જિન શાસન દીપાવે; શુભ કરણી અનુદતા, ગુરુસમીપે લા. ૪ ગુરુ પ્રરુપે વાયણા, ભાવે ભવિકને કાજે; છઠ્ઠ તપ કીજે નિરમલો, ચઢવા શિવગિરિ પાજે. ૫. પડવે દિન પ્રભુ વીરને, જન્મોત્સવ કરિયે; સહામને ભેજન દેઈસુકૃત ભાજન ભરિયે. ૬ અઠ્ઠમ તપ કરી સાંભળો, શેષ રહ્ય અધિકાર; નાગકે પરે ભવિ તુમે, પામે ભદધિપાર. ૭. સુણવા બારસા સૂત્રને, ભવ થઈએ ઉજમાળ; શ્રીફલ સાહષ્મી પ્રભાવના, કરી ટાળો જંજાળ. ૮ Page #398 -------------------------------------------------------------------------- ________________ સ્તવને અઠ્ઠાઈ ષટ તુલ્ય છે, પણ એ કહીએ અધિકેરી; કારણ કારજ ઉલ્લરે, ટાલે ભવી . દ્વીપ નંદીસર આઠમે, દેવ મળી સમુદાય અઠ્ઠાઈ મહેચ્છવ કરી, સ્વ સ્વ સ્થાનક જાય. સુલભ બધિ જીવની, હરખે સાતે ધાત, તે માટે આરાધીએ, મન કરી એ રળિયાતે. તપગચ્છ નાયક સેહરાએ, વિજય લક્ષ્મી સૂરિરાય; પંડિત પ્રેમવિજય તણે, દીપવિજય ગુણ ગાય. ૧૨. શ્રી નવકાર મહિમા જિન સ્તવન (નમો રે નમો શ્રી શેત્રુંજય ગિરિવર) શ્રી નવકાર જપ મનરંગે, શ્રી જિનશાસન સાર રે, સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જયજયકાર રે. શ્રી. ૧ પહેલે પદ ત્રિભુવન જનપૂજિત, પ્રણમાં શ્રી અરિહંત રે; અષ્ટ કરમ ઝીપકે બીજે પદ, ધ્યા સિદ્ધ અનંત રે. શ્રી. ૨ આચારજ ત્રીજે પદ સમરું, ગુણ છત્રીસ નિધાન રે; ચેથે પદ ઉવક્ઝાય જપીજે, સૂત્ર સિદ્ધાંત સુજાણ રે. શ્રી૩. સવિ સાધુ પંચમ પદ પ્રણ, પંમ મહાવ્રત ધાર રે, પદ નવ અષ્ટ ઈહાં છે સંપદ, અડસઠ વરણ ઉદાર રે. શ્રી. ૪ સાત ઈહાં ગુરુ અક્ષર દીપે, એક અક્ષર ઉચ્ચાર રે; સાત સાગરનાં પાતક જાવે, પદ પચ્ચાસ વિચાર રે. શ્રી૫ સંપૂરણ પણસય સાગરનાં, પાપ પેલાવે દૂર રે; ઈહ ભવ ક્ષેમકુશલ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર છે. શ્રી. ૬ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પરિશિષ્ટ-૧ ક્ષણમાં સાવન પુરુષો સીધ્ધા, શિવકુમાર ઈણે ધ્યાન રે; સરળ ફીટી હુઈ પુષ્પમાલા, શ્રીમતી ને પરધાન રે, શ્રી ૭ યક્ષ ઉપદ્રવ કરતા વાર્યાં, પરતક્ષ કરે સાનિષ્ઠ રે; ચાર ચંડ પિંગલ ને ટુકડ, પાળે સુરનર ઋદ્ધ રે. શ્રી૦ ૮ એ પરમેષ્ડી મંત્ર જગ ઉત્તમ, ચૌદ પૂરવના સાર રે; ગુણ ગાવે શ્રી પદ્મરાજ ગણી, મહિમા અગમ અપાર રે. શ્રી૦ ૯ શ્રી નવપદ વર્ણનાત્મક સ્તવન [ સિંહારથના રે નંદનવનવું] ભાવે કીજે ૨ નવપદ-પૂજના, જેહમાં ધરમી રે પાંચ, ચાર ધરમ એ મારગ મેાક્ષના, સાચા શિવવધૂ સાંચ. ભાવ ૧ તત્ત્વ ત્રણ છે રે નવપદમાં સદા, સંખ્યા હોય ત્રણ ચાર, આરાધે તે નર નિયમા લહે, ભવસાયરને હૈ પાર. ભાવે ૨ પદ્મ પહેલે પ્રણમા અરિહંતને, નિમલ ગુણ જસ માર; વિચરતા દશ દુર્ગુણુ જિનેસર, ત્રિભુવન જન આધાર. ભાવે ૩ અષ્ટ કરમ ક્ષય કરી શિવપદ લહ્યું, પ્રગટયા ગુણુ એકત્રીસ; સિદ્ધ અનંતા રે નમતાં નીપજે, સહજ સ્વરૂપ જગીશ. ભાવે ૪ ત્રીજે પદ આચારજ ભવિ નમે, ગુણુ છત્રીશ નિધાન; આગમ શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનરાજ સમાન. ભાવે ૫ Page #400 -------------------------------------------------------------------------- ________________ સ્તવના આચારાજ પદની ધરે ચાગ્યતા, કરતા નિત્ય સાય; ગુણુ પચવીશ સહિત પાઠક નમા, સંઘ સકલ સુખદાય. ભાવે ૬ રત્નત્રયી આરાધક મુનિવરા, ગુણ સત્યાવીસ ધાર; પંચમપદ સેવી બહુ જન લહે, શાશ્વત શિવસુખ સાર. ભાવે છ સમ્યગ્દર્શન પદ છઠ્ઠું નમા, સડસઠ ભેદ વખાણુ; ભેદ એકાવન આરાધી લહેા, પરગટ પંચમ નાણુ. ભાવે૦ ૮ સીત્તેર ભેદ વિચાર; જે પચાશ પ્રકાર, ભાવે ૯ થિરતા રૂપ ચરણપદ આઠમે, નિરવાંકતા તપ નવમે પદે, ઈમ નવપદ મંડલ મધ્યે ઠવા, સિદ્ધાદિક પદ્મ ચર્દિશિ થાપિયે, અરિહા દેવના દેવ; વિદેશે ધને સેવ. ૫ ભાવે ૧૦ ચેાગ્ય અસ ંખ્યા શિવપદ પ્રાપ્તિના, નવ પદ તેહમાં પ્રધાન; જસ આલ’એ રે જિન પદ પામિયે, ઉત્તમ ગુણનું રેઠાણ, ભાવે ૧૧ Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવણવિજ્યજી કૃત ચોવીસી ૧. શ્રી આદિનાથ જિન સ્તવન [દેશી–ગોડીની ] મોહે મન-મધુકર ગુણ-ફૂલ સાહેબજી ઉડા ઊડે નહિ છે, પ્રભુ મૂરતિ અતિહિ અમૂલ, સા. નયણ ઠરે દીઠે સહી છે. ૧ મળવા મનમેં મારી છે આશ, સા. પણ કમ અશુભવીસી ઘણાં છે, વિસાવીસ અ છે વિશ્વાસ, સા. તુજથી તાપ જાશે ચેતન તણા છે. ૨ કઈ પૂર્વ ભવાંતર નેહ, સા. આવી બન્યો રે તુમથી ઘણે છે, તિણે દાખો રખે પ્રભુ છે, સા. હાજર બંદે હું છું જિનતણે છે. ૩ જાણે વલી વેલા જે મુઝ, સા. તે ઢીલ ઘડી કરતા રખે છે, વાહા વાત કહી જે મેં ગુજ, સા. હેત ધરી હિયડે લખે છે. ૪ તું તે નાજૂક નાભિને નંદ, સા. આવિકરણ આવીસરૂ જી. એ તે મરુદેવી સુત સુખકંદ, સા. જીવવિજયને જયકરૂ જી. ૫ Page #402 -------------------------------------------------------------------------- ________________ તવને ૨. શ્રી અજિતનાથ જિનસ્તવન | (દેશી-વીંછિયાની) અજિત જિનેસર આજથી, મુજ રાખજે રૂડી રીતિ રે લોલ; બાંહ્ય ગ્રહીને બહુ પરે, પ્રભુ પાળજે પૂરણ પ્રીતિ રે લાલ. અ. ૧ કામિત કલ્પતરુ સમે, એ તે મુજ મનમોહન વેલી રે લાલ; અનુકૂળ થઈને આપીએ,. અતિ અનુભવ રસ રંગરેલી રે લાલ. અ. ૨ મનહર મને રથ પૂરજે, એ તે ભક્તતણા ભગવંત રે લોલ; આતુરની ઉતાવળે ખરી, મન કરી પૂરીએ ખાંત રે લાલ. અ. ૩ મુક્તિ મનહર માનિની, વશ તાહરે છે વીતરાગ રે લોલ; આવે છે તે આંગણે, મહારે તે મોટે ભાગે રે લાલ. અ. ૪ સિદ્ધિવધુ સહેજે મળે તું હેજે તારક દેવ રે લાલ, કહે જીવણ જિનતણી, સખરી સઘલાથી સેવ રે લાલ. અ. ૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૩, શ્રી સ’ભવનાથ જિનસ્તવન (મારું મન મેલું રે શ્રી સિદ્ધાચલે રે–એ દેશી ) સુગુ સનેહો સાંભલ વિનતિ રે, સ ંભવ સાહિબ બહુ સુખદાય રે; એલગ કીજે અહાનિશ તાહરી રે, લેખે વાસર લાયક થાય પરિશિષ્ટ-૧ તારક ખિદ એ છે જો તારે રે, રે. સુ. ૧ તારા કરમીને કિરતાર રે; સાચ માનશે। સભવનાથજી રે, સેવે આવી સહુ સંસાર રે. સુ.ર ઉત્તમ કરશેા મુઝને એહવા રે, ગુણના રાગી છુ' ગુણવંત રે; જુગતા જોગ હુએ વળી જાશું રે, સુધા આણ્ણાને અતિ ગુણુ સંત રે. સુ. ૩ એહેવુ જાણી જન એકમના થઈ રે, પ્રેમશુ' પ્રણમા પ્રભુના પાય રે; અંતર દાઝ હાલા૨ે આપથી રે, ખિજમત કરીએ ખરી મહારાય રે. સુ. ૪ આલસ અતિ અલગી ટાળીને રે, ધરિયે ધ્યાન કરી દંઢ ચિત્ત રે; જીવવિજયે જયલચ્છી વરી રે, મળિયા ને મેલુ' સાહેબ ચિત્ત રે. સુ. ૫ Page #404 -------------------------------------------------------------------------- ________________ સ્તવન, ૧ ૨ ૪. શ્રી અભિનંદન જિનસ્તવન (સાંભલો ચંદ નસરુ રે -એ દેશી) અભિનંદન અરિહંતજી રે લોલ, કાંઈ કરુણ કર ગુણવંત૭ રે લે; સજજન સાચા જે મલે રે લો, તે દૂધ માંહી સાકર ભળે રે લે. કેવલ કમલા જે તાહરે રે , તેણે કારજ સરે માહરે રે ; ભાળતાં ભૂખ ન ભાંજશે રે લે, પિટ પડયાં કાંઈ છાપીએ રે લે. હેજ કરી હલરાવિયાં રે લે, કાંઈ વિધિયે નહિ વિણ ધાવિયાં રે ; ઉત્તમ હુએ ઉપગારને રે લો, તત્ત્વ વહેંચી દિયે તારીને ૨ લે. આતમમાં અજુવાળીએ રે , કાંઈ વાસ તુમારે વાસિયે રે ; કારણ જે કાંઈ લેખ રે લે, તે નેહ નજર ભર દેખ રે લે. સિદ્ધારથા સંવર તણે ૨ લે, કાંઈ કુલ અજુઆલ્યો તે ઘણે રે લે; શાશ્વતી સંપદા સ્વામીથી રે , જીવણ જેસ લહે નામથી રે લે. ૩ ૪ ૫ Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિશિમાં ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન (જગજીવન જગ વાલહ-એ દેશી) પૂરણ પુજે પામીએ, સુમતિ નિણંદ સિરદાર લાલ રે; ચિંતામણી સમ ચાહના, જિનજી જગદાધાર લાલ રે. પૂ૦ ૧ ભૂખ્યાને કઈ ભાવશું, ઘેબર દે ઘરે આણી લાલ રે, તરસ્યાં તેમને તાતાં, ઉમટે અમૃત પાણી લાલ રે. પૂ. ૨ શૂર સૂરજને દેખતે, ધારે અધિક ઉછરંગ લાલ રે; તિમ જિન જગત્રય તારકે, મે એ માહરેચંગ લાલ રે. પૂ૩ એલગી તુજ અલવેસરૂ, બીજા કુણ ગ્રહ બાંહ્ય લાલ રે; સંગતિ સુરતરુ છેડીને, કિમ બેસું બાવલ છાંય લાલ રે. પૂ૦૪ ગુણ દેખીને ગહગહ્યો, પાયે હું પરમ ઉલ્લાસ લાલ રે, જીવવિજય સુવસાયથી, જીવણજિનતણે વાસ લાલ રે. પૂજ્ય ૬. શ્રી પદ્મપ્રભ જિનસ્તવન (શ્રી સિદ્ધચક્ર આરાધીએ રે -એ દેશી) પદ્મ પ્રભુને પામીએ રે લો, દેલતવંત દેદાર રેજિનેસર; મંગલમાલા કારણે રેલે, સુસીમા માત મલ્હાર રે. ૧ ચતુર કરી જે ચાકરી રે લે, ભાવજલે ભરપૂર રે; પરમ પુરુષના સંગથી રેલ, શિવસુખ લહીએ સનર રે. 3 વાલેસર ન વિસરિયે રે લો, ગિરુઆ ગરીબ નિવાજ રે દાતારી તું દીપતી રે લે, દે ઈચ્છિત મુજ આજ રે. ૩ આવ તું ઠેલ હવે પાપના રે લો, પાલ્ય સલુણા પ્રીત રે, તિલ તિલ થાઉં તે પરે રે લો, ચતુર નાણા કિમ ચિત્ત રે. ૪ Page #406 -------------------------------------------------------------------------- ________________ સ્તવના મનમદિર મુજ આવિયે રે લેા, એહ કરું અરદાસ '; રે કહે જીવણ આવી મિલે રે લેા, સહેજે લીલવલાસ કે. ૫ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિનસ્તવન (એક દિન પુંડરીક ગણધરુ રે લાલ-એ દેશી ) સપ્તમ ધ્રુવ સુપાસજી રે લાલ, સાંભળ સુગુણા વાત રે સનેહી; દરિસણુ પ્રભુને દેખીને ૨ે લાલ, નિર્મલ કરું નિજ ગાત ; સ૦ તું મનમાહન માહુરે રે લાલુ, જીવનપ્રાણ આધાર રે. સંદેશે એલગ સુણી રે લાલ, કારજ નાવે કાઈ રે; ૨૦ વેધાલક મન વાતડી રે લાલ, હજૂર થયે તે હાય રે. ચતુર તે ચિત્તને ચારીએ રે લાલ, મન તન રહ્યો લયલીન રે; સ૦ વેધાણેા તુજ વેડે રે લાલ, જિમ મૃગ વધે વીષુ રે. વાલેસર ન વલખીએ રે લાલ, સેવક દીજે સુખ ; સ૦ ના ખમીએ હવે નાથજી રે લાવ, ભાણા ખડખડ ભૂખ ૨. સ૦ ૧ સ ર સ૦ ૩ સ જ Page #407 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ કાઢ કંટક દૂર કરો રે લોલ, આપણે જેહ અંતરાય રે, સ0 નાણે તે નવિ પામીએ રે લોલ, | વેલા જેહ વહી જાય રે. સ. ૫ સહજ સ્વરૂપી સાહિબા રે લોલ, શિવપુરના શિરદાર રે; સત્ર આપ લીલા આવી મો રે લોલ, મુજને એ મનોહાર રે. સ૬ પૃથ્વીસુત "હવાલે રે લોલ, : ઊગે અભિનવ ભાણ રે, સહ કહે જીવણ જીવને રે લોલ, કરજો કોડી કલ્યાણ રે. સ. ૭ ૮. શ્રી ચંદ્રપ્રભ જિનસ્તવન (પુ...લવઈ વિજયે જ રે–એ દેશી). ચંદ્રપ્રભુજીની ચાકરી રે, દ્રાક્ષ સાકર મેં મીઠ, જિનેસર સફલ કર્યો સંસારમાં રે, જન્મ જેણે જિન દીઠ. જિનેસર. ૧ વહાલ તું વીતરાગ, મુઝ મલિયો મોટે ભાગ, જિનેસર વળી પહોતે પુન્ય અથાગ, કરૂં સેવા હું ચરણે લાગ. જિ વાર મેવાસી ભડ મારીઓ રે, મયણ મહા દુરદંત, જિ; વિષયા તરુણી વેગળી રે, મૂકી થયા મહંત રે. જિ.વ૩ કરડા કર્માષ્ટક ચેરિટા રે, જિનપતિ જીત્યા જેહ, જિ; તૃષ્ણ દાસી જે તજી રે, મુઝમન અરિજ એહ.જિ.વ.૪ Page #408 -------------------------------------------------------------------------- ________________ સ્તવના દોષ દોય ઢોડાવિયા રે, કુરથી રાગ ને દ્વેષ, જિ॰, જગ વ્યાપી ચાપ લેાભ ને રે, રાજ્ગ્યા નહિ કાંઈ રેખ, જિ॰ વ. ૫ અરિયણુ જિતી આકરા રે, વરિયા કેવલ નાણુ, જિ॰; લક્ષ્મણા માતને લાડલા રે, કરતી સફલ વિહાણ, જિ૰ વ. ૬ પામી તે તે હું પામશું રે, લીલા લહેર ભંડાર, જિ॰; કહે જીવણુ જિનજી કરી રૈ, નિશદિન હ અપાર. જિં૦ ૧, ૭ ૯ શ્રી સુવિધિનાથ જિનસ્તવન ( રાજગૃહી નગરીના વાસી, શ્રેણિકના સુત સુવિલાસી હા, મુનિવર વૈરાગી–એ દેશી) સુવિધિ સુવિધિના રાગી, એક અરજ કરુ` પાય લાગી હેા; ીદાર દ્વીડે વડભાગી, ભલી ભાગ્યદશા મુજ જાગી હા. ૧ સુણ શિવરમણીના કત, મનમેહન તું ગુણવંત હા; સુખ વષ્ઠિત દીજે સંત, પ્રભુ પામ્યા જેહ અનંત હા. ૨ લાયકથી લાયક લાજ, લહિયે મહીયલ મહારાજ હા; ગુણગ્રાહી ગરીમ નિવાજ, પય પ્રણમી કરુ... પ્રભુ આજ હેા. ૩ રાગી રસ અનુભવ દીજે, સુપસાય એ તે અમ કીજે હ; સાચાને સાચ દાખીજે, જિનજી તેા જસ પામી જે હે. મન ચૂકે। માનવ ખેવ, તારક છે એહી જ દેવ હેા; જગ જુગતિ છે નિતમેત્ર, કહે જીવણ પ્રભુપય સેવ હા. ૫ ૨૩ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પરિશિષ્ટન ૧૦. શ્રી શીતલનાથ જિનસ્તવન (આંખડિયે મે... આજ શેત્રુંજો દીઠા રે-એ દેશી ) શીતલ શીતલ છાયા રે, સુરતરુ સારી રે; લાગી છે મનશુદ્ધ માયા રે, પ્રાણથી પ્યારી રે. પૂરણ પુન્યે હું પાસ તુમારે, વહાલા મારા, આભ્યા છુ. આશ કરીને રે; રંગ વિલાસ કરો મન રૂડે, હિયડે હેત ધરીને રે; સાહેબ સાચા રે પામીને, પરતક્ષ સાંઈ રે, એર મત જાઓ રે. આશાને આધારે એ તા. વહાલા, મે'તા દુષ્કૃત દિન બહુ કાંચી; જાણુ થકાં તે કાં નવ જાણા, રાગી છે ધમ ધનાઢયા રે. સાર ભક્ત મનેાગત ભાવ જાણેા છે વહાલા, તે મુખ કાં નવ મેલે; વેગે, અંતર પડદો ખાલેા રે, સા૦૩ વહતી વેલા જાણી ગાંઠ તણા કાંઈ ગરથ ન બેસે વહાલા,અનુકૂલ અમથું દેતાં; દૂષણ લાગે તાપણુ દાખા, નેહ નજર ભરી જોતા રે, સા૪ પંચમ ગતિ દાયક પ્રભુ પામી વહાલા, અવર ન ખીજો જાચું; નવનિધિ જીવણ નિત્ય ઘર આવે,નામ શીતલનાથ સાચું રે સાપ Page #410 -------------------------------------------------------------------------- ________________ સ્તવના ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિતસ્તવન ( ગઢડામેં ઝૂલે સહીયાં હાથણી–એ દેશી ) મનડા મેં મેાહ્યા શ્રી શ્રેયાંસજી, તનડે તુઝ દેખણુરી મન દોડ; મારી એલગડી અવધારે રૂડા રાજિયા, વળી વળી કહિયે એ કર જોડ; મા રાજવી, રૂપડલા ડા લખપતિ લાયક રહે કડ આંખલડી છે પ્રભુની અંબુજ પાંખડી, જીભલડી તે ક્ષણે અમીરસ કદ; મા તે પ્રભુની દીપશિખા જિસી; નાસિકા ગહન લેખે ભાવ લીલા તે નિહાલી તે -પડિત શેભિત સાલ કલા મુખચંદ્ર. મા૦ ર જ્ઞાનગુણે તુ પૂરિયા, મહીયલે પ્રભુ મુદ્રા લાગે મીઠ; મા આણ્યા તેણે આપણા, જન્માન્તર જેણે જિનજી લાખેણી જેણે લીન છે।, નેહની કાંઈ ચાહે ઘણી છે ચિત્ત; મા દીઠ. મા૦ ૩ મનતા જાણ્યા હાંશે માહુરા, ૧૫ એક તારી જો કરિયે જિનજી ચાકરી, જોડ. ૧ હિત કરીને દેા દિલ જો મિત્ત. મા૦ ૪ પામીજે તે સલ સદા સુવિહાણ; મા જીવવિજય પદ દાસના, કર ધરી કરીએ કેડિ કલ્યાણુ. મા૦ ૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પરિશિષ્ટ- ૧૨. શ્રી વાસુપૂજ્ય જિનસ્તવન ' (સંભવજિન અવધારિયે-એ દેશી) જય જયાનંદન દેવની, સખરી સઘલાથી સેવ, સાહેબજી; એકમના આરાધતાં, વરવાંછિત લહે નિતમેવ. સા૧ વહાલી હે મૂરતિ મન વસી, મનમેહન વસુપૂજ્યનંદ, સા. સાસ સમાણે તે સાંભરે, વાસુપૂજ્ય વાલે જિનચંદ. સા. ૨ વાસ વસ્યા જઈવેગલે, એ તે અહીં થકી સાત રાજ, સારા ધ્યાતા જનમન ઢંકડો, કરવા નિજ ભક્ત સુકાજ. સા. ૩ અનેપમ આશ તુમારડી, અનુભવરસ ચાખણ આજ, સા. મહેર કરી મુજે દીજીયે, નેક નજર ગરીબ નિવાજ. સાવ ૪ વિનતડી વીતરાગની, કરતાં કાંઈ કેડિ કલ્યાણ; જીવણુ કહે કવિ જીવને, તુજ નૂહ નિરમલ નાણ. સા. ૫ ૧૩. શ્રી વિમલનાથ જિનસ્તવન (મુનિસુવ્રત કીજે મયા એ દેશી) વિમલ કમલ પરે વિમલ વિરાજે, ગાજે ગુણનિધિ જાસ; કરતિ અતિ ને સુણ પ્રભુ, પાપે હું પરમ ઉલ્લાસ. સલુણા સાહેબ શ્યામાનંદ, તુજ સેહત આનનચંદ; સત્ર પયસેવિત સુરનર વૃદ. સ. ૧ સુરપતિ સુરમણિ શશી ગિરિના, ગુણ લઈ ઘડિયું અંગ મૂરતિ મેહન વેલડી, વારુ વિમલ જિર્ણોદ સુચંગ. સ. ૨ જ્ઞાતા દાતા ને વલી ત્રાતા, ભ્રાતાનું જગ મિત્ત; શાતા દીજે સામટી, અજરામર પદ સુવિદિત. સ. ૩ Page #412 -------------------------------------------------------------------------- ________________ સ્તવન અલિકન આખું સહી સત્ય ભાખું, દાખું છું ધરી નેહ, આપ લીલા ધન ઉમટી, વરસો મુજ મન વચન મેહ. સ. ૪ વિનતડી મુજ સુણીને વેગે, નેહી હે નાથ; કહે જીવણજિનજી મિલ્યા,હવે હર્ષિત હુએ સનાથ.સ. ૫ ૧૪. શ્રી અનંતનાથ જિનસ્તવન (નીરખે નેમિ જિણુંદને અરિહંતાજી-એ દેશી) આજ અમારે આંગણે, સેભાગી રે, સુરતરુ ફલિયે સાર, સાહિબ ગુણરાગી રે; અનંત અનંતા જ્ઞાનને સેટ દીઠે દેવભંડાર. સા. ૧ ઓળંગે ઉંબર ઘણા સેટ તેહને કેતા ઈશ; સા. એકમનો હું તે થકી, સો૦ ચાહું છું બગસીસ. સા. ૨ આપ સરૂપી હાઈ ને, સેબેઠા થઈ બલવાન, સા. મરણ જરા ને જનમના, સેવ ભય ભાગ્યા ભગવાન. સા. ૩ સાચી વિધ સેવા તણી, સે. અવધારી અરિહંત, સા મન મોરથ પૂર, સે. ભક્ત તણા ભગવંત. સા. ૪ કર્મ રહિત કિતારની સેન્ટ આવે શિવ દાતાર; સા. જીવણ જીવવિજય તો આપે પુન્ય અંબાર. સા. ૫ ૧૫. શ્રી ધમનાથ જિનસ્તવન (થે તો મહેલાંરા પોઢણહાર, ડુંગર દેશ ક્યું મારા રાજ-એ દેશી) સાહિબા મારા વિણ સેવીએ દાસ, - તે કહે કુણ તારિયાજીમારા રાજ કહો Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પરિશિષ્ટ-૧ સા॰ સેવા દાન જે દીધ તે, અથ શ્યા સારિયાજી મા.અ. ૧ સા॰ નાવા તારે જે નાથ કે, નિશ્ચય તારકુજી મા.નિ. સા॰ આપ તરે અરહિત કે, અવરાં કમ વાર૩ જી મા.અ. ૨ સા॰ એળગતા દિનરાત કે, કદીક નિવાજી એ જી મા.ક. સા બિરુદ જે ગરીબ નિવાજ કે,સાચ દિવાજીએ જી.મા.સા. ૩ સા॰ ઉપકારી નરપાત્ર, કુપાત્ર ન લેખશેજી. મા. કુ. સા॰ જવું સમ વિષમાધાર, જલદ કેમ દેખÀજી મા.જ. ૪ સા૦ જપ કર્યું કમ એ ઈશ, પડડ્યો જસ લેયશેજી; મા. પ. સા॰ ધરશે ધર્મનુ ધ્યાન તે, જીવણુ જસ દેયશેજી મા. ૫ ૧૬. શ્રી શાંતિનાથ જિનસ્તવન ( કેવલી અચલ કહે વાણી–એ દેશી ) જય જગનાયક, જિનચંદ ! તુજ દરસણુ નયનાનદારી; સુર્ણા સાહિબા શાંતિ જિષ્ણુ દા ! જિન સેાળમા પંચમ ચક્રી, પય પ્રણમે ચેાસઠ શ* રી. સુ૦ ૧ આપ એળગુઆ મન આણે, મળિયા મન માન્યા એ ટાણા રી; સુ અવસર લહી ચતુર ન ચૂકે, નિજદાસ નિરાશ ન મૂકેરી. સુ॰ ૨ ટળે તન-મન તાપ તે મેરા, ચાહી ચરણ ગ્રહ' હું તારા રી. સુ તુજ સંગમથી સુખ પાયા,જાણે ગંગા જલમાં ન્હાયા રી. સુ૦૩ અળગા અરિવંછિત હેાશી, સાહિબ જો સનમુખ જોશી રી સુ પ્રભુમિલવા જેમ ન કરશે, થઇ એકમના ધ્યાન ધરશેરી, સુ૦ ૪ Page #414 -------------------------------------------------------------------------- ________________ સ્તવને નેકનજરેનાથ!નિહાળી, મુજ ટાળે મેહ જ જાળીરી સુ કહે જીવણ જિન ચિત્ત ધારી, ભજિયે ભવિ મુક્તિ તૈયારી. સુત્ર ૫ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન (હારે મારે ઠામ ધરમના-એ દેશી ) હાં રે, જગજીવ અનાથને કહિયે કુંથુનાથ જે, નેહડલે નિત્ય નવલ તિણશું કીજિયે રે લે; હાં રે, એવારણ કાજે તન મન ધન અતિસાર જે, - નરભવ પામી ઉત્તમ લાહ લીજિયે રે લો. ૧૯ હાં રે, પ્રભુ થયા થશે તે છે તસ એક જ રીત જે, ગાઢા છે નીરાગી પણ ગુણ રાગિયા રે ; હાં રે, પ્રભુ જોઈ ભવિ પ્રાણું જાણુને મનભાવ જે, નેહને રે નિજ વાસ દિયે વડભાગિયા રે લે. ૨ હાં રે, મધ્યવત થઈને હિયડું જે લિયે હાથ જો, - ઉત્તમ છે જે અનુભવરસ તે ચાખિયે રે ; હાં રે, તે રસ પીવાથી જે લહે જીવ સુવાસ જે, અવિયેગી સુખ એપમ કહી દાખિયે રે લે. ૩ હાં રે, દુઃખ આકર તરવા તૃષ્ણ રાખે જેહ જે, નેહડલ નિત્ય માંડે જિન નિકલંકથી રે ; હાં રે, અતિ આતુર થઈ જે સેવે સુર સુકલંક છે, જન હાસે મન દેખે થાયે રંકથી રે લે. ૪ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પરિશિષ્ટ-૧ હાં રે, ચતુર નર તેહને કહિયે કલિયુગ માંહી જે સાચા રે શિવગામી સાહિબ એળખે રે , હાં રે, કવિ જીવવિજયને જીવણુ કહે કર જોડી જે, તરશે તે જિનરાજ હદયમેં રખે રે લે. પ ૧૮. શ્રી અરનાથ જિનસ્તવન (બંધ સમય ચિત્ત ચેતિયે-એ દેશી) રહે મનમંદિર માહરે, દાસ કરે અરદાસ વાલમજી! વશ ના કિણ વાંકથી, નાણજી નેહ નિવાસ. વાવ રહો૧ દૂષણ દાખીને દીજિયે, શિક્ષા સારું બેલ; વા. તહત્તિ કરું હું તારકા, તે લહું વંછિત મેલ. વાળ રહે. ૨ નિસનેહી ગુણ તાહરે, જાણું છું જગદીશ! વાવ છેડીશ કિમ પ્રભુ છાંયડી,વિણદિયા વિસવાવીસ.વારહે૩ કલ્પતરુ જે કર ચડ્યો, બાઉલ દે કેણ બાથ? વાવ પામરનર કેમ પૂજિયે, ઓળખી શ્રી જગન્નાથ. વાટ રહે. ૪ અવલ ઉપમ અરનાથની, અવર જણ કુણ જાત. વાવ જીવણજિન ગુણ ગાવતાં હેયે ગુણનિધિગાત.વારહે૫ ૧ શ્રી મહિલનાથ જિનસ્તવન (સુણ જિનવર શેત્રુંજા ધણીજી-એ દેશી) મલ્લિ જિનેસર મે થકીજી, કરશે અંતર કેમ; પુરુષ પિત્તળિયા પરિહરીજી, હેડે ધર્યો તું હમ, વાલમછા વિનવું છું જિનરાજ! ૧ Page #416 -------------------------------------------------------------------------- ________________ સ્તવના લાયક પાયક અંતરાજી, રાખે નહિ પ્રભુ રેખ; ગુણ ઇત્યાદિક બહુ ગ્રહ્યાજી, તિમે' સીન ન મેખ, વા૦ ૨ કરી કરુણા મા ઉપરેજી, ઢા દિલ દેવ યાલ! ખાસા ખિજમતગારનેાજી, મુજરા લીજે મયાલ ! વા૦ ૩ જલ અંજલી દિરયા પેજી, એછે કેતા તે હોય; અવધારી નય એહુમાંજી, સેવક સનમુખ જોય. વા૦ ૪ નીલ વરણ તનું નાથનુ જી, માહ્યા સુરનરવૃંદ; જીવણુ જિન હિતથી હવેજી, ચડત લાજિમ ચંદ, વા૦ પુ 31 ૨૦. શ્રી મુનિસુવ્રત જિનસ્તવન (જિનછ ત્રેવીસમેા જિન પાસ, આસ મુજ પૂરવે રે લા–એ દેશી) જિનજી મુનિસુવ્રત શું માંડી મે' તે પ્રીતડી રે લેા, મારા સુગુણ સનેહા લે; જિનજી તું સુરતરુની છાંય, ન છાંડું હું ઘડી રે લેા. મા૦ ૧ જિશ્રી પદ્માસુતનંદન; શ્રી સુમિત્રના રે લા; મા જિ॰ દીપે વર તનુ શ્યામ, કલા શું વિચિત્રના રે લેા. મા૦ ૨ જિ૰ આરતડી મુજ અલગી ગઈ, તુજ નામથી ૨ લે; મા૦ જિ॰ વિનતડી સળી કરી લીજે, મનધામથી ૨ લેા. મા૦ ૩ જિ॰ ક્ષણ ક્ષણમેં તુજ આશા, પાસ ન છેડશું રે લે; મા જિ॰ વારુ પરિ પરિ વધતા નેહ, સુર ગા જોડશું રે લેા. મા૦ ૪ જિ॰ વિસાર્યાં કિમ વહાલા !, તું મુજ વિસરે રે લ; મા૦ જિ॰ તાહરે સેવક કેઈ, પણ મુજ તું શિરે રેલા. મા૦ ૫ જિ॰ સિદ્ધિવધુની ચાહ, કરી કે તે પરે ૨ લે; મા૦ Page #417 -------------------------------------------------------------------------- ________________ કર પરિશિષ્ટ-૧ જિ. દીજે તેહિ જ દેવ, કૃપા કરી ને પરે રે લે. માત્ર ૬ જિ. તારે એ કિરતાર, પ્રભુને જે સ્તવે રે લે; મા જિજીવવિજય પયસેવક,જીવણ વિનવે રે લે. મા૭ ૨૧. શ્રી નમિનાથ જિનસ્તવન (નાણો ન પદ સાતમે દેશી ) નમિ જિનના નિત્ય નામથી સદા ઘર સફળ વિહાણ, મેરે લાલ. અણજાણી આવી મિલે, મનવાંછિત લીલ મંડાણ. મેન ૧ તૃષ્ણા તુજ મળવા તણી, દિનમાં હેય દશ વાર, મે. મન દેઈ મળે જે પ્રભુ, તે સફળ ગણું સંસાર. મેટ ન. ૨ અંતરગત આલેચતાં, સુર તુજ સમ અવર ન હોય; મેવ જેહના જે મનમાં વસ્યો, તેહને પ્રભુ તેહિ જ હોય. મેન 3 પિયણ પાણીમાં વસે, નભોપરિ ચંદ્ર નિવાસ એકમના રહે અહોનિશે, જાણે મુજતિમ જિન પાસ મેટ નક હેમ વરણ હરખે ઘણે, ભવિયણ મનમેહનગાર; મેટ કહે છવણુ કવિ જીવને દુષ્કૃત દુઃખ દૂર નિવાર. મેટ ન પી રર. શ્રી નેમિનાથ જિનસ્તવન (પ્રથમ જિનેસર પૂજવા, સૈયર મેરી-એ દેશી ) સુખકર સાહિબ શામળે, જિનાજી મારે, નાહ સુરગે, નેમ છે; કામિત કલ્પતરુ સમે, જિ. રાજિમતી કહે એમ છે, Page #418 -------------------------------------------------------------------------- ________________ સ્તવને કામણગારા કંતા મનમેહન ગુણવંતજી! જિ એક રસો રથ વાળ હે. ૧ ત્રેવડ મુજ તજવા તણું, જિ. હુંતી જે શિવ હંશ હે; અબલાબાલ ઉવેખવા, જિ. શી કરી એવડી ધૂસ હે. કા. ૨ ઊંડા કાન આલેચિયા, જિ. સગપણ કરતાં સ્વામી! હે, પાણી પી ઘર પૂછવું, જિ. કાંઈ ન આવે તે કામ છે. કા. ૩ એલભે આવે નહીં, જિ. રાજુલ ઘર ભરતાર હે; વાલિમ વંદન મન કરી,જિ- જઈ ચડી ગઢ ગિરનાર છે. કા. ૪ શિવપુર ગઈ સંજમ ધરી, જિ- અનુપમ સુખરસ પીધ હે; જીવણજિન સ્તવના થકી, જિસમકિત ઉજ્જવલ કીધ હે. કા૫ ર૩. શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન (મેહ મહીપતિ મહેલમેં બેઠે) મન મેહન મેરે પ્રાણથી પ્યારે, પાસ પરમ નિધાન લલના; પૂરવ પુષ્ય દરિશન પાયે, આયે અબ જસવાન, બલિહારી જાઉં જિણંદની હે. ૧ વામાનંદન પાપનિકંદન, અશ્વસેન કુલચંદ, લલના; જાકી મૂરતિ સૂરતિ દેખી, મોહ્યા સુરનરર્વાદ. બલિ- ૨ તીન ભુવનકે આપ હૈ ઠાકુર, ચાકર હૈ સબલોક, લલના; નીલ વરણ તનુ આપ બિરાજે, છાજે ગતભય શેક. બલિ૦ ૩ કમઠાસુરક મદ પ્રભુ ગાળે, ટાળે કેપકે કોટ, લલના; અતિ અધિકાઈ આપકી દીસે, નિજકર્મ શિરેદીની ચટ બલિ. ૪ ઘનઘાતી પણ દૂર નિવારી, લહી કેવલ થયાસિદ્ધ, લલના; જીવણ કહેજિન પાસ પસાયે, અનુભવ રસ ઘટ પીધ. બલિ૦ ૫ Page #419 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન (પરમાતમ પૂરણ કલા) વધતી વેલી મહાવીરથી, માહરે હવે હે થઈ મંગલમાલ જે દિન દિન દોલત દીપતી, અળગી ટળી હે બહુ આળ જંજાળ કે, . વીર નિણંદ જગવાલ હે. ૧ તારક ત્રિશલા નંદને, મુજ મળિયે હે માટે સૌભાગ્ય કે કેડી ગમે વિધિ કેળવી, તુજ સેવીશ હે લાયક પાય લાગ્યું કે. વીર. ૨ તાહરે જે તેહ માહરે, હેજે કરી હે વર વાંછિત એહ કે, દીજે દેવ ! દયા કરી, તુજ સંપત્તિ છે મુજ વલ્લભ તેલ કે, વર૦ ૩ સૂતાં સાહેબ સાંભરે, બેઠાં પણ છે દિન મેં બહુવાર કે સેવકને ન વિચાર, વિનતડી હે પ્રભુ એ અવધાર કે. વીર. ૪ સિદ્ધારથ-સુત વિન, કર જોડી હે મદ મચ્છર છેડ કે, કહે જીવણુ કવિ જીવને, તુજ તૂટે છે સુખ સંપત્તિ કેડ કે. વીર. ૫ Page #420 -------------------------------------------------------------------------- ________________ સ્તવને ૩૫ ૨૫. કળશ (રાગ ધનાશ્રી : ગાયે ગાયે રે) ગાયા ગાયા રે, મેં તે જિનગુણ રંગે ગાયા; અવિનાશી પ્રભુએળગ કરતાં, આનંદ અંગ ઉપાયા રે. મેં. ૧ ધ્યાન ધરીને જિન ચાવીએ, જેહ નરે નિત્ય ધ્યાયા; પગાર પંચમ ગતિના ઠાકુર, તે થયા તેજ સવાયા રે. મેં૦ ૨ આ ભવ પરભવ વળીય ભવભવ, અનંત અનંત જિનરાયા; અનંત લીલા મેં જે જઈવસિયા, તે મહારે મન ભાયા રે. મેં૦ ૩ મુનિ શશિ શંકરલેચન, પર્વત વર્ષ સોહાયા; ભાદે માસની વદિ આધા ગુરુ, પૂર્ણ મંગલે વરતાયા રે. મેં૦ ૪ રાણકપુર મેં રહીય ચોમાસું, જગ જસ પડતું વજાયા; દિન દિન ચડત કલા થઈ જાણે, હદય કમલ જિન ધ્યાયા ૨. મેં૦ ૫ ભવ-દુઃખ-વારક સકલ ભટ્ટારક,શ્રીહીરવિજય સૂરિરાયા; તસ શિષ્ય શુભવિજય પયસેવક, જયવિજય જસ લાયા રે.મેં. ૬ શિષ્ય સુખકર નિત્ય વિજય બુધ, જીવવિજય સુપસાયા; જીવણુવિજયે જિન ચેવસે, ગાતાં નવનિધિ પાયા રે. મેં ૭ શ્રી પાંચ કારણનું સ્તવન દુહા સિદ્ધારથ સુત વંદિયે જગદીપક જિનરાજ; વસ્તુત્વ સવિ જાણીયે, જસ આગમથી આજ. ૧ સ્યાદ્વાદથી સંપજે, સકલ વસ્તુ વિખ્યાત; સપ્ત ભંગી રચના વિના, બંધ ન બેસે વાત. ૨ Page #421 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ વાદ વદે નય જજુઆ, આપ આપણે ઠામ, પૂરણ વસ્તુ વિચારતાં, કેઈ ન આવે કામ. ૩ અંધ પુરુષે એહ ગજ, ગ્રહી અવયવ એકેક; દષ્ટિવંત લહે પૂર્ણ ગજ, અવયવ મળી અનેક. ૪ સંગતિ સકલ ન કરી, જુગતિ એગ શુદ્ધ બેધ; ધન્ય જિનશાસન જગજ,જિહાંનહિકિસ્યા વિધ. ૫ ઢાળ પહેલી કાળ-વાદ (રાગ-આશાવરી) શ્રી જિનશાસન જગ જયકારી, સ્યાદ્વાદ શુદ્ધ રૂપ રે; નય એકાંત મિથ્યાત નિવારણ, અકલ અભંગ અનૂપરે. શ્રી. ૧ કોઈ કહે એક કાળતણે વશ, સકળ જગત ગતિ હાય રે; કાળે ઉપજે કાળે વિણસે, અવર ન કારણ કેય રે. શ્રી. ૨ કાળે ગર્ભ ધરે જગ વનિતા, કાળે જન્મ પુત્તર કાળે બેલે કાળે ચાલે, કાળે ચાલે ઘરસુત્ત રે. શ્રી. ૩ કાળે દૂધ થકી દહીં થાયે, કાળે ફળ પરિપાક રે; વિવિધ પદારથ કાળ ઉપજાવે, કાળે સહુ થાય ખાખ ૨. શ્રી. ૪ જિન ચોવીશ બાર ચકવતી, વાસુદેવ અને બલદેવ રે, કાળે કલિત કેઈ ન દીસે, જસુ કરતાં સુર સેવ રે. શ્રી. ૫ ઉત્સર્પિણી અવસર્પિણી આરસ, છએ જુઈ જુઈ ભાત રે, પતુ કાળ વિશેષ વિચા, ભિન્ન ભિન્ન દિન રાત રે. શ્રી. ૬. કાળે બાળવિલાસ મને હર, યૌવન કાળા કેશર; વૃદ્ધપણે વળી પલીવયુઅતિ દુર્બલ શક્તિનહિ લવલેશ રે. શ્રી. ૭ Page #422 -------------------------------------------------------------------------- ________________ સ્તવના ૩૭ ઢાળ મીજી સ્વભાવ–વાદ નયન કુરંગ. સુ॰ ૪ (ગિરુઆ ગુણુ વીરજી એ દેશી ) તવ સ્વભાવવાદી વન્દેજી, કાળ કસ્યુ કરે રક; વસ્તુ સ્વભાવે નીપજેજી, વિષ્ણુસે તિમજ નિઃશંક વિવેક વિચારી જુઓ, જુઆ વસ્તુ સ્વભાવ. એ આંકણી છતે ચેાગ જામનવતીજી, વાંઝણી ન જણે ખાળ; મુછ નહિ મહિલા મુખેજી, તલ ઊગે ન વાળ. સુ૦ ૨ વિષ્ણુ સ્વભાવ નવિ નીપજેજી, કેમ પદારથ હાય; આંખ ન લાગે લીખડેજી, માગ મેર પિછ કુણુ ચીતરેજી, કાણ કરે અંગ વિવિધ સવિ જીવનાંજી, સુ ંદર કાંટા એર અમુલનાંજી, કેણે આણીયાલા કીધ; રૂપરંગ ગુણ જૂજીઆજી, તરુકુલ ફૂલ પ્રસિદ્ધ સુ॰ પ્ વિષધર મસ્તક નિત્ય વસેજી, મણિ હૅરેવિષ તતકાલ; પર્વત સ્થિર ચલ વાયરાજી, ઉધ્વ અગ્નિની જવાલ. સુ૦ ૬ મત્સ્યન્તુમ જળમાં તરેજી, ડૂબે કાગ પહાણુ, પંખી જાત ગયણે ફિજી, ઇજ઼ી પરે સયલ વિનાયુ. ૩૦ વાયુસથી ઉપશમેજી, હરડે કરે વિરેચ; સીઝે નહિ કણુ કાંગડુજી, શકિત સ્વભાવ દેશ વિશેષે કાષ્ટનાંજી, ભૂમિમાં થાય શંખ અસ્થિને નીપજેજી, ક્ષેત્રસ્વભાવ પ્રમાણ. ૩૦ ૯ રવિ તાતા શશી શીતલેાજી, ભવ્યાદિક અહંભાવ; છએ દ્રવ્ય આપ આપણાંજી, ન તજે કાઈ સ્વભાવ. સુ॰૧૦ અનેક સુ૦ ૮ પહાણું; ઉષ્ણ --- ૧ ખસ તે બેય. સુ૦ ૩ સંધ્યા રંગ; Q Page #423 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ઢાળી ત્રીજી ભવિતવ્યતા–વાદ (કપૂર હોય અતિ ઉજળો એ દેશી) કાળ કીસ્યુ કરે બાપડો, વસ્તુ સ્વભાવ અકજજ; જે નવિ હેયે ભવિતવ્યતાજી, તે કેમ સીઝે કજરારે, પ્રાણી મ કરે મન જાંજાળ, ભાવિભાવ નિહાળ રે પ્રાણી. ૧ જલનિધિ તરે જંગલ ફરેજી, કેડિ જતન કરે કેય અણુભાવી હેવે નહીંછ, ભાવી હોય તે હોય રે. પ્રા. ૨ આંબે મોર વસંતમાં, ડાળે ડાળે કઈ લાખ: કઈ ખર્યા કેઈ ખાખટીજી, કેઈ આધાં કેઈસાબ રે. પ્રા. ૩ બાઉલ જેમ ભવિતવ્યાજી, જિણ જિણ દિશિ ઉજાય; પરવશ મન માણસ તણુંજી, તૃણ જેમ પૂઠે ધાય છે. પ્રા. ૪ નિયતિવશે વિણ ચિંતવ્યું છે, આવી મળે તતકાળ; વરસા સેનું ચિંતવ્યું, નિયતિ કરે વિસરાળ રે. પ્રા. ૫ બમદત્ત ચકીતણુજી, નયણાં હણે ગેવાલ; દેય સહસ્સ જસ દેવતાઇ, દેહતણા રખવાલ રે. પ્રા. ૬ કે કુહો કોયલ કરે છે, કેમ રાખી શકે પ્રાણ આહેડી શર તાકિયેજી, ઉપર ભમે સીંચાણ રે. પ્રા. ૭ આહેડી નાગે ડજી, બાણ લાગે સીંચાણ કેકુહ ઊડી ગયેજી, જુઓ જુઓ નિયતિ પ્રમાણ રે. પ્રા. ૮ શા હણ્યાં સંગ્રામમાંજી, રાને પડ્યા જીવંત મંદિરમાંથી માનવજી, રાખ્યા નહીં રહંત રે. ૯ ૧. નકામો. ર. કાર્ય. ૩. સમુદ્ર. ૪. શિકારી. Page #424 -------------------------------------------------------------------------- ________________ સવનો હાલ થી કર્મ—વાદ (રાગ ચારૂણી મનહર હરજી રે એ દેશી) કાળસ્વભાવ નિયત મતિ કૃડી, કામ કરે તે થાય; કમેં નિરય તિરિય નર સુરગતિ, જીવ ભવાંતરે જાય, ચેતન ચેતીયે રે. ૧ કમ સમે નહીં કેય, ચેતન એ આંકણું. કમે રાજા વસ્યા વનવાસે, સીતા પામે આલ; કમેં લંકાપતિ રાવણનું, રાજ થયું વિસરાલ. ચે. ૨ કમેં કૃમી કમેં કુંજર, કમે નર ગુણવત; કમે રેગ શેક દુઃખ પીડિત, જન્મ જાય વિલપંત. ૨. ૩ કમેં વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન; કમેં વરને જીવે વેગમાં રે, ખીલા રેપ્યા કાન્ન. ચે. ૪ કમે એક સુખપાલે બેસે, સેવક સેવે પાય; એક હય ગય રથ ચલ્યા ચતુર નર, એક આગળ ઉજાય.૨.૫ ઉદ્યમ અંધતણું પરે, જગ હીંડે હા હું; કર્મ બલી તે લહે સકળ ફળ, સુખ ભર સેજે સૂતે રે. ચે. ૬ ઉંદર એકે કીધે ઉદ્યમ, કરંડિયે કરકેલે; માંહે ઘણાં દિવસને ભૂખે નાગ રહ્ય દુઃખ દેશે રે.ચે. ૭ વિવર કરી મૂષક તસ મુખમાં, દિયે આપણે દેહ; માર્ગ લઈ વન નાગ પધાર્યા, કમ મર્મ જુઓ એહ. ચે. ૮ ૧. કાણું પાડી. Page #425 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ ઢાળ પામી ઉદ્યમ-વાદ હવે ઉદ્યમવાદી ભણે એ, એ આરે અસમર્થ તે, સલ પદારથ સાધવા એ, એક ઉદ્યમ સમરથ તે. ૧ ઉદ્યમ કરતાં માનવી એ, શું નવી સીજે કાજ તે? રામે રહેણાયર તરી એ, લીધું લંકા રાજ્ય તે. ૨ જ તરીકે કરમ નિયત તે અનુસરે એ, જેહમાં શક્તિ ન હોય તે; વેઉલ વાઘમુખેર પંખીયા એ, પિયુ પેસતા જેય તે. ૩ વિણ ઉદ્યમ કિમ નીકળે એ, તિલ માંહેથી તેલ તે; ઉદ્યમથી ઊંચી ચઢે એ; જુઓ એકેંદ્રિય વેલ તે. ૪ ઉદ્યમ કરતાં એક સમે એ, જેહ નવિ સીજે કાજ તે; તે ફરી ઉદ્યમથી હવે એ, જે નવિ આવે વાજતે. ૫ ઉદ્યમ કરી ઓર્યા વિના એ, નવિ રંધાયે અન્ન તે; . આવી ન પડે કેલિયો એ, મુખમાં પાખે જતન તે. ૬ કર્મ પુત્ર ઉદ્યમ પિતા એ, ઉદ્યમ કીધાં કર્મ તે; ઉદ્યમથી દરે ટલે એ, જુવે કમને મમ તે. ૭ દેઢપ્રહારી હત્યા કરી એ, કીધાં પાપ અનંત તે; ઉદ્યમથી ષટ્ર માસમાં એ, આપ થયે હરિહંત તે. ૮ ટીપે ટીપે સર ભરે એક કાંકરે કાંકરે પાલ તે; ગિરિ જેહવા ગઢ નીપજે એ, ઉદ્યમ શક્તિ નિહાલ તે. ઉદ્યમથી જલબિંદુઓ એ, કરે પાષાણમાં ઠામ તે; ઉદ્યમથી વિદ્યા ભણે એ, ઉદ્યમે જેડે દામ તા. ૧૦ ૧. સમુદ્ર-રત્નાકર ૨. દેરાસર ઉપર કેરી કાઢેલા વાધના મુખમાં, ૩ યત્ન કર્યા વગર, Page #426 -------------------------------------------------------------------------- ________________ ત વર્ના ઢાળ ઠ્ઠી (એ છંડી કીહાં રાખીએ દેશી) એ પાંચે નય વાદ કરતા, શ્રી જિનચરણે આવે; અમિયરસ જિનવાણી સુણીને, આનંદ અંગ ને આવે રે પ્રાણી સમકિત મતિ મન આણેા, નય એકાંત મ તાણેારે પ્રાણી; તે મિથ્યામતિ જાણે રે પ્રાણી સ૦ ૧ એ પાંચે સમુદાય મળ્યા વીણ, કાઈ કાજન સીજે; અંગુલી કરતણી પરે, જે મુજે તે રીજે રે પ્રાણી. સ૦ ૨ આગ્રહ આણી કોઈ એક ને, એહમાં દીજે વડાઈ; પણ સેના મિલી સકલ રણાંગણ, જીતે સુભટ લડાઈ ૨. પ્રા. સ૦ ૩ તંતુ સ્વભાવે પદ્મ ઉપજાવે, કાળક્રમે રે વણાય; ભવિત્ર્યતા હાય તેા નિપજે, નહિ તા વિઘ્ન ઘણાંય રે, પ્રા. સ૦ ૪ તંતુ વાય ઉદ્યમ ભાખ્તાદિક, ભાગ્ય સકલ સહકારી; એમ પાંચે મળી સકલ પદારથ,ઉત્પત્તિ જુએ વિચારી રે, પ્રા. સ૦ ૫ નિયતિવશે હલુ કરમા થઈ ને, નિગેાદ થકી નીકળીયે; પુણ્યે મનુજ ભવાદિક પામી, સદ્દગુરુને જઇ મળીયેા રે, પ્રા. સ૦૬ ભવ સ્થિતિને પરિપાક થયા તવ, પંડિત વીય ઉલ્લુસીયા; ભવ્ય સ્વભાવે શિવગતિ પામી,શિવપુર જઈ ને વસિયો રે, પ્રા,સ૦ ૭ વૃદ્ધમાન જિન એણી પરે વિનયે, શાસન નાયક ગાયો; સંધ સકલ સુખ હોયે જેહથી, સ્યાદ્વાદરસ પાયા રે, પ્રા. સ ૮ કળશ ઈમ ધનાયક મુક્તિદાયક, વીર નિવર સથુછ્યું; સય સત્તર સંવત વનિ લેાચન, વધુ વ ધરી ઘણા. Page #427 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટને શ્રી વિજયદેવસૂરદ પટઘર, શ્રી વિજયપ્રભ સુણદ એક શ્રી કીતિવિજય વાચક શિષ્ય, ઈણી પરે વિનય કહે આણંદ એ. સ૦૯ શ્રી જિનકલ્યાણક-દિન-સ્તવન | (ચોપાઈ) જિન ચોવીસના પ્રણમું પાય, તાસ લ્યાણક કહું ચિત્ત લાય; માસ પૂનમિયા લેખે અ છે, પણ બાળકને સમજણ ન છે. ૧ અમાવાસ્યા મહિનાની રીત, કહે શું સંક્ષેપે ધરી પ્રીત; આસે વદિમાં પાંચમ દિન, સંભવ જિન કેવલ ઉત્પન્ન. ૨ બારસ દિન છે દોય કલ્યાણ, નેમિચ્યવન પઘ-જન્મ તે જાણ; તેરશે પવની દીક્ષા કહી, અમાવાસ્યા વર મુગતિ લહીં. ૩ હવે કાર્તિક સુદિ ત્રીજ, બારસે, સુવિધિ અર, કેવલ ઋદ્ધિ સહી કાર્તિક વદિમાં પાંચમ છડું, સુવિધિ જન્મ દીક્ષા ભલી પિઠ. ૪ Page #428 -------------------------------------------------------------------------- ________________ સ્તવને દશમે વીરની દીક્ષા કહી, અગિયારસે પ શિવ લહી; માગસર સુદમાં દશમે હોય, અરજિન જનમ ને મોક્ષ જ જોય. ૫ એકાદશી દિન પાંચ કલ્યાણ, - મલી જનમ દીક્ષા ને નાણ; અરવત નાણ, નમિ ચૌદશે, પૂનમે સંભવ જન્મ વ્રત વસે. ૬ વદિ દશમથી ચૌદશ જાવ, અનુક્રમે પાસ જનમ વ્રત દાવ ચંદ્ર જનમ વ્રત શીતલ નાણું, - પિષ સુદિ છડે વિમલ વિજાણ. ૭ નવમી અગ્યારશ ચૌદશ સાર, શાંતિ અજિત અભિનંદન ધાર; પૂનમને દિન ધર્મ જિર્ણોદ, * પામ્યા કેવલ નાણુ વિણંદ. ૮ વદિ છ ચ્યવ્યા પદ્ધ જિનેશ, બારશ શીતલ જન્મ દીક્ષા મુનીશ; તેરશને અમાવાસ્યા વખાણું, 2ષભ મેક્ષ શ્રેયાંસને નાણ ૯ મહા સુદિ બીજ ત્રીજા દેહી લહે, અભિનંદન પ્રભુ જન્મ જ કહે; વાસુપૂજ્યને કેવળ નાણું, ધર્મ વિમલ પ્રભુ જન્મ પ્રમાણ. ૧૦ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪ ચેાથ આઠમ નામ વિમલ અજિત, દીક્ષા જનમ અજિત દીક્ષા થિત; ખારશ તેરશ અભિનદન ધર્મ, લીચે દીક્ષા હવે વિના મ. ૧૧ છઠે દિન એક, સાતમ દિન હાય, શ્રી સુપાસ કેવલી શિવ હાય, ચંદ્ર નાણુ નામે સુવિધિ વ્યવ્યા, અગિયારસ આદિ કેવલી હુઆ. ૧૨ આરસને દિન દાયકલ્યાણુ, શ્રેયાંસ જનમ મુનિસુવ્રત નાણુ; તેરસે શ્રેયાંસ જિન વ્રત લે, ચાદશ વાસુપૂજ્ય જનમે. ૧૩ અમાવાસ્યા. વાસુપૂજ્ય વ્રત સાર, ફાગણ^oસુદિ બીજ અર ચ્યવન ધાર; ચેાથ આઠમ મલ્લી સ’ભવ ચવ્યા, બારસે દાય કલ્યાણુક મુનિસુવ્રત વ્રત મલી વિ૧ ચેાથે દા નાણુને ચ્યવન તે જાણુ, પરિશિષ્ટ મળ્યાં. ૧૪ મેાક્ષ, કરતા જોખ; પારસ પાંચમ ચંદ્ર ચળ્યા મન આણુ. ૧૫ આઠમ દાય આદિજન્મ ને દી', ચૈતર૧૨ સુદમાં સાંભળ શિખ; ત્રીજે થ્રુ નાણુ પાંચમે તીન, અનંત અજિત સંભવ શિવ પાન. ૧૬ Page #430 -------------------------------------------------------------------------- ________________ સાવને નવમી એકાદશી તેરશ વળી, સુમતિ શિવ નાણુ વીરજન્મ વળી; પૂનમે પદ્મ નાણુ વદિક હવે, પડેવે કંથ શિવ સંભવે. ૧૭ બીજ પાંચમે શીતલ કુંથુનાથ, - મેક્ષ દીક્ષાથી થયા સનાથ; છઠ્ઠ દશમ તેરશ શીતલ નમી, અનંત ચ્યવન શિવ જન્મ મનગમી. ૧૮ દશે તીન અનંત કેવળી, - ધક્ષા કુંથુ જનમ છે વળી; વૈશાખ સુદિ ચોથ સાતમ દિન્ન, અભિનંદન ને ધર્મચ્યવન્ન. ૧૯ આઠમે દેય નીમ દશમ વિચાર, અભિનંદન શિવ જગદાધાર; સુમતિ જનમ દીક્ષા વીર નાણ, - બારસે વિમલ ચ્યવન કલ્યાણ, ૨૦ તેરશે અજિત ચવ્યા કૃણપ પક્ષ, છઠ્ઠ શ્રેયાંસ ચ્યવન સુણ દક્ષ; આઠમ નેમ મુનિસુ વ્રત જણ્યા, મોક્ષને તેરશે દેય જ ભણ્યા. ૨૧ શાંતિ , જનમ ને શિવ ચૌદશે, શાંતિ દીક્ષા ચિત્તમાં વસે જેઠ સુદિ પાંચમને વિક ધર્મ મોક્ષ વાસુપૂજ્ય ચ્યવન. ૨૨ Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટબારશ તેરશે જનમ ને દીક્ષ, સુપાસને હવે વદિમાં વીક્ષક ચેથ સાતમ નેમ ઋષભ જિણંદ, વિમલ નમિ ચવે મેક્ષ મુણદ. ૨૩ અશાડ સુદિ છઠ્ઠ આઠમ દિને, વીરચ્યવન નેમિ શિવ કને, ચૌદશે વાસુપૂજ્ય શિવ ગયા, વદિ ત્રીજે શ્રેયાંસ સિદ્ધ ભયા. ૨૪ સાતમ આઠમ નેમ અનંત, નમિ કુંથુ ચવ્યા જન્મ ચવત; શ્રાવણ સુદિ બીજે સુમતિ ચવ્યા, પાંચમ છડ઼ આઠમ સંતવ્યા. ૨૫ નેમિ જનમ વ્રત પાસજી મેક્ષ, પૂનમે મુનિસુવ્રત ચવ્યા જોખ; વદિ સાતમ દિન દેય કલ્યાણ, શાંતિથ્યવન ને ચંદ્રનિર્વાણું. ૨૬ આઠમે ચવ્ય સુપાસ શુભ દિન, ભાદ્રવા સુદમ સુવિધિનિવિન; વિદિ અમાવાસ્યાઓ તેમજ નાણ, આસો સુદમાં એક કલ્યાણ. ૨૭ પૂનમે નમિ ચવિયા શુભ યોગ, ઈમ કલ્યાણક સુણે ભવિલેગ; નરકે પણ થાયે ઉત, જે દિન કલ્યાણક પ્રભુ હેત. ૨૮ Page #432 -------------------------------------------------------------------------- ________________ સ્તવન SC) એકાસણુ આંબિલ ઉપવાસ, - નિજશ કિરિયા અભ્યાસ ખિમાવિજય જિન ઉત્તમ સીસ, પદ્મવિજય કહે સુણત જગીશ. ૨૯ શ્રી સિદ્ધગિરિ-સ્તવન . (રાગ –ગરબીને) જે કંઈ સિદ્ધગિરિરાજને આરાધશે રે લોલ, તેની સંપદા મારથ વધશે રે લોલ, ગિરિરાજ છે ભદધિ તારણે રે લોલ, મહાપીઠ છે સર્વ દુઃખ વારણે રે લોલ. જે કઈ ૧ પુંડરિકગિરિ છે મરથ પૂરણે રે લોલ, સિદ્ધક્ષેત્ર છે ભદધિ ચૂરણે રે લોલ, એમાં એકવીશ નામ છે સેહામણાં રે લોલ, હું તે વંદન કરી લઉં ભામણું રે લોલ. જે કે ઈ૨, એના સાધનથી તપજ૫ આદરે રે લોલ, મુનિ સિદ્ધા છે કાંકરે કાંકરે રે લોલ, મુનિરાજજી અનંત મુકતે ગયા રે લોલ, સિદ્ધરાજ અવિનાશી થયા રે લેલ. જે કેઈડ ૩ તેમના નામ લખું ને વિનંતી કરું રે લોલ, એના નામથી પાપ સવે હરું રે લોલ, પાંચ પાંડવ ને નારદ મુનિવર જે લોલ, સેલગ સૂરિ સુદર્શન તર્યા રે લોલ. જે કેઈ૪ Page #433 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ દ્રાવિડ વારિખિલ્લજી દેવકીના નંદજી રે લોલ, મહિપાલજી. ને મહિપતિ ચંદજી રે લોલ, થાવચ્ચ કુમર ને મુનિ ધાધરા રે લોલ, સિદ્ધિ સાંબને પ્રદ્યુમન્નજી જહાં વર્યા રે લોલ, જે કઈ ૫ ધ્યાન ધર્યા છે ચિત્ત એક આસને રે લોલ, યેગી તર્યા છે ચંદ્રપ્રભ શાસને રે લોલ, ભરત રામચંદ્રજી ને નંદીષણજી રે લોલ, સિદ્ધિશિલા આવ્યા છે ક્ષપકશ્રેણીજી રેલેલ. જે કઈ ૬ નમિ વિનમિ ને શુકરાજજી રે લોલ, જ્ઞાતાસૂત્રમાં સાર્યા છે સવિકાજી રે લોલ, કેતાં નામ કહું તે મુનિરાજજી રે લોલ, જીભ એક ને અનંત નામ સાજનાં રેલ. જે કાઈ ૭ એવા અનંત અનંત મુનિજી તર્યા રે લોલ, તે તે દશન જ્ઞાનાદિ ભર્યા રે લોલ, નત્થણે તે સાત પદમેં મલ્યા રે લોલ, તે તે ચાર અનંત સુખમાં ભલ્યા રેલ. જે કેઈ૮ જઈ વસ્યા છે સિદ્ધશિલા ઉપરે રે લોલ, તેની સાદિઅનંત સ્થિતિ છે ખરી રે લોલ, હું તે જાણું છું ગણધર–વાણીએ રે લોલ, સહ સિદ્ધગિરિ માહાસ્ય જાણી એ રેલ. જે કઈ ૯ વાર પૂરવ નવાણું આદિનાથજી રે લોલ, સમવસર્યા છે પુંડરિક સાથજી રે લોલ, ગિરિ ફરસ્યા ત્રેવશ જીનરાજજી રે લોલ, અનશન કીધાં છે અનંત મુનિરાજજી રે લોલ.જે કે ઈ. ૧૦ Page #434 -------------------------------------------------------------------------- ________________ સ્તવને ૧૨ સે સે એ સુખકંદને રે લોલ, સેવે સે મરુદેવીનંદને રે લોલ, વંદે વંદે ઈક્વાકુકુલ સૂરને રે લોલ, પૂજે પૂજે શ્રી ઋષભ હજુરને રે લોલ. જે કંઈ (નાભિરાજના કુલમાં દિવાકરુ રે લોલ,) રાષભનાથજીને વંશ છે ગુણાકરુ રે લોલ, આદિનાથજીના પાટવી પ્રભાકરુ રે લોલ, જેહના આઠ પાટ આરિસાભુવનમાં રે લોલ, પામ્યા કેવલજ્ઞાન શુભ ધ્યાનમાં રે લેલ. જે કઈ જેહના પાટવી મુકતે ગયા રે લોલ, તે તે સિદ્ધિદંડિકામાં સર્વે કહ્યા રે લોલ, ભરત હાથથી ઉદ્ધાર છે સહુ રે લોલ, વિચ અંતરે ઉદ્ધાર થયા છે બહુ રે લોલ. જે કંઈ જે કંઈ ગિરિરાજ દર્શન ભાવિયા રે લાલ, ઈંહાં સંઘવી અસંખ્ય સંઘ લાવીયા રે લોલ, માતા ચકેસરીઝ સુખદાયિની રે લોલ, ભુજા આઠ ને ગરુડદેવવાહિની રે લોલ. જે કંઈ વિકમરાજથી અઢારશે સત્યોતરે (૧૮૭૭) રે લોલ, માગશિર માસ ને ત્રદશી વાસરે રે લોલ, ગરબી ગાઈ છે કવિ દીપરાજજી રે લોલ, જે સૌ ભણે તેહનાં સરો કાજજી રે લોલ, જે કઈ સિદ્ધગિરિરાજને આરાધશે રે લોલ. ૧૫ Page #435 -------------------------------------------------------------------------- ________________ પ૦ પરિશિષ્ટન શ્રી નેમિનાથજીનું સ્તવન (નદી યમુના કે તીર ઊડે દેય પંખીયાં—એ રાગ) બ્રહ્મચારી શિરદાર નેમિજિન વિનવું, પ્રગટ કર્યું નિજરૂપ અનાદિ પ્રચ્છન્ન હવું, અપરાજીતથી આવ્યા કાર્તિક વદ બારસી, શૌરિપુરમાં જન્મ જિર્ણદ જયું મુખશશી. ૧ શ્રાવણ સુકલ પંચમી સુર મહોત્સવ કરે, સુરગિરિ પૂજી અચિ પ્રભુ માય પાસે ધરે, સમુદ્રવિજય શિવાદેવી યદુશિરોમણી નિમિત, દ્વારિકા દેવ વસતાં શભા ઘણી. ૨ જન્માષ્ટકની પ્રેમપાત્ર રામતી, જાણે કરી સંકેત વળ્યા તેરણ થકી, દેઈ સંવત્સરી દાન ચઢયા ઉજયંતગિરિ, સરસ પુરુષ સર્વ વિરતિ સહસાવન મહી. ૩ શુકલ શ્રાવણની છઠ્ઠ ચેપનદિન ચેપથી, ' ત્યાગી મમતા દેહ ધાતી નાઠાં કેપથી, આસે કુરુ કાલેકના ભાવ પ્રગટયા, ત્રિગડું રચે સુરનાથ આવે આનંદ વહા. ૪ કલેશવારી મધુરવાણી તમતણી, સુખી પર્ષદા બાર સન્મુખ કેઈ વ્રત ભણી, એણપરે વરસેં સાત ભાવિ પ્રતિબોધતા, સય પંચ છત્રીશ મુનિસાથ રત્નત્ર શોભતા. ૫ Page #436 -------------------------------------------------------------------------- ________________ સ્તવના પ સહસાવન શુચિ માસ અઠ્ઠમી ઉજ્જવલ, સહી ચેાગ નિરોધ જિનરાજ અયાગી ગુણ લહી, હસ્વાક્ષર પંચમ કાલમાં સિદ્ધિ સાવી, આચાય ને મલી ઇંદ્ર ભક્તિ ભાવે આવીઆ. ૬ નિષ્કારણે જગબન્ધુ જાણી આવ્યા આસરે, આપે અમને કાંઈ જે છે આપ પાસ રે, જીતવિજય હીરગુરુ હીરવિજય કનકસૂરિરાજ ગુરુસમ દ્વીપવિજય તસ શિષ્ય નેમિલ્ટન ગાયા, વીરતા. ઉ '' તુંબડી રહી ચામાસ શ્રીસંઘ મન ભાવીયા, આગણીશ ત્રાણું વર્ષ કાર્તિકપક્ષ ઉજવળા, તેરસ સુંદર વાર ગુરુ ચાલે અતિ ભયેા. ૮ માતર તીથભૂષણુ સાચા સુમતિનાથ ભગવાનનું સ્તવન (થાસુ` પ્રેમ બન્યા છે રાજ નિહસ્યા તા લેખે–એ દેશી ) સાચા સુમતિ જિનેશ્વર દેવ એલગ અમ અવધારે, તુમે ગિરુઆ ગરીબનિવાજ સેવક પાર ઉતારશ. એ ટેક કાલ અનાદિ ભવમાં ભમતાં આપ સબંધે આવ્યા, નિર્ભય સ્થાને નાથ મિરાજ્યા અમને કંઈ ન કહાયા. સા. સત્તાએ પ્રભુ આપ સરીખા પ્રચ્છન્ન જ્ઞાનાદિક મ્હારે, એટલુ શીખવા આ સેવકને જેમ પ્રગટ થયુ' વ્હારે. સા. ૨ Page #437 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ સંયમ પહેલાં દાન સંવત્સરી ઈચ્છિત સઘળું આપ્યું, દ્રવ્ય દ્રવ્ય ત્યાગીને સ્વામી જગનું દ્રારિદ્ર કાપ્યું. સા. ૩ તે પછી અનંતી વસ્તુ માંહેથી અંશ દેતાં શી વાર, તુરત દાન ને મહાપુણ્ય એ જગમાં પણ વ્યવહાર. સા. ૪ હાથી મુખથી દાણે નીકળતાં તેહને ઓછું ન થાવે, સેવકનું તેમ કાજ સરે જેમ કીડી કુટુંબ સહ ખાવે. સા. ૫ મેઘરાય મંગલા સૂજાયા નયરી અયોધ્યા રાયા, ક્રૌંચ લંછન સુવણી કાયા પુણ્ય દર્શન પાયા. સા. ૬ શ્રાવણ બીજે ચ્યવન જન્મ રાયા આઠમ નામે દીક્ષા, જ્ઞાન એકાદશી મધુ ને મે શિવ શુકલ પક્ષ વિવક્ષા સા. ૭ ઓગણીસ સત્તાણું મહા સુદ એકમ માતર યાત્રા કાજે, રાજનગર શાપુર સંધ સાથે સિદ્ધિસૂરીશ્વર રાજે. સા. ૮ જવતાં ગુરુ જીતવિજયજી હીરવિજય ગુરુરાયા, વિજ્યકનકસૂરિ ગુરુ સુપાયે દીપવિજય ગુણ ગાયા. સા. ૯ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન (ધન્ય ધન્ય રે ચોઘડિયું મારે આજનું રે–એ રાગ) શ્રી પાસ શંખેશ્વર ભેટીયે રે, પ્રભુદર્શને ભવદુઃખ મેટીયે રે. શ્રી. પા. એ આંકણી. અતિ પ્રાચીન મૂતિ આપની રે, અધા કાર્યો નિશાની સાપની રે, એક વારણ ને બીજી અસી રે, અને બને નદી વિચ્ચમાં વસી રે. શ્રી. પા. ૧ Page #438 -------------------------------------------------------------------------- ________________ પ * એહવા કાશી વારાણસી શુભ સ્થાને રે, ભલા ભૂપતિ અશ્વસેનને ઘરે રે, વામાદેવી કુખે પ્રભુ અવતર્યા રે, જેથી જગત જીવ સુખી થાય છે. શ્રી. પા. ૨ પણ મૂતિ અસંખ્ય કાલની રે, તીર્થકર દાદર વારની રે, શ્રી આષાઢ શ્રાદ્ધ નિયાવિયા રે, જે સુરનર મનમાં ભાવીયા ૨. શ્રી. પા. ૩ કપન રવિ શશિ તિરે રે, વૈતાઢય શ્રેણી વિદ્યાધરે રે, એમ સ્થાને ઘણે પૂજા કહી રે, . પછી ભુવનપતિ ધરણે ગ્રહી છે. શ્રી. પા. ૪ હરિ પ્રતિહરિ સંગ્રામમાં રે, જરામય યાદવના સન્યમાં રે, જઈ હરિ અઠ્ઠમે આરાધીયા રે, ધરણેન્દ્ર સુર તવ આવીયા રે. શ્રી. પા. ૫ યાએ મૂતિ શ્રી જિન પાસની રે, જે આશ પૂરે નિજીદાસની રે, ન્હવણ જલથી નીરોગી તે થયા રે, જરાસંધ જેથી હારી ગયા છે. શ્રી. પા. ૬ જીત્યા હરિ તિહાં પ્રભુ ધ્યાનથી રે, શંખ પૂર્યો તિહાં બહુમાનથી રે Page #439 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નામ ગામ શંખેશ્વર સિદ્ધ થયું રે, પ્રભુ અનંત ખાને અખૂટ છે કે, તેમાં કિંચિત દેતાં નવિ ઘટે ૨, A મહેર કરીને આપજો રે, જેણે તીથ સઘળે પ્રગટ ભયુ` રે. શ્રી. પા. ૭ શ્રી દ્વવ્યધિક દ્વિસહસ (૨૦૦૨) સાલમાં રે, માધવ(વૈશાખ) ચૌદશ કૃષ્ણ બુધવારમાં રે, રાધનપુરના સંધ સહુ લેટિયા ૨, ભલા ભક્તવત્સલ દુઃખ કાપો રે. શ્રી. પા. ૮ પરિશિષ્ટ મારાં ભવભવનાં દુઃખ મેટીયાં રે. શ્રી. પા. હું જિતવિજય જગ જયકરુ રે, શિષ્ય હીરના કનકસૂરીશ્વર શિષ્ય, પવિજય ગુણુ ગાય છે રે, સહુ સંઘને અન થાય છે રે. શ્રી. પા. ૧૦ પત્રી (કચ્છ) મંડેન શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન લાલ–એ દેશી. ) ( આખુ અચલ રળિયામણું! ચંદ્રપ્રભ જિનવીએ રે લાલ, પત્રી ગામ પ્રકાશ મેરે પ્યારે રે, આપ સ્વરૂપ પ્રગટ કર્યું રે લાલ, હતુ સત્તાએ પાસ મેરે પ્યારે રે. ચંદ્રપ્રભ૦૧ Page #440 -------------------------------------------------------------------------- ________________ સ્તવના ચંદ્રપુરીના રાજવી रे લાલ, ચંદ્ર લંછન ચિત્ત લાય, મેરે; ફ્રેંડ ઉજ્જવલ ધનુ દાઢશે રે લાલ, દેશ લખ પૂરવ આય. મેરે. ચંદ્રપ્રભ૦ ૨ પરિ પરિણતીને છેાડતાં રે લાલ, સચમ ગ્રહી જિનરાજ, મેરે.; શ્રેણી:આદરી रे લાલ, સ્વાત્મ પરિણતી કાજ. મેરે. ચંદ્રપ્રભ૦ ૩ પંચમજ્ઞાન પ્રગટ કરી રે. લાલ, તીથ થાપે તીથ નાથ, મેરે.; ત્રિપદી લહી ત્રાણુ ગણુધરે ૨ે લાલ, ક્ષેપક ગમ કુવાલ સંગીની સાથ. મેરે. ચંદ્રપ્રસ૦ ૪ શૈલેશી કરણે રૂંધીઆરે લાલ, મન વચન તનુ ચેાગ, મેરે; પાઁચ હ્રસ્વાક્ષર કાલનું રે, લાલ, રિમ ગુણ આ ભાગ. મેરે. ચંદ્રપ્રભ -સહસ મુનિવર સાથમાં રે લાલ, સમેતશિ ખ ૨ શૈલ રા જ, મેરે.; પાય ચાથે તુ ધ્યાનને રે લાલ, સૂરે કે મ સમાજ, મેરે. ચંદ્રપ્રભ॰ ↑ આઠે રિપુ હણ્યા આપણા રે લાલ, અષ્ટમ જિનવર દેવ, મેરે. Page #441 -------------------------------------------------------------------------- ________________ કે પરિશિષ્ટ-1 તુમ સરીખા મુજને કરો રે લાલ, જો કરું શુદ્ધ મન સેવ, મેરે. ચંદ્રપ્રભ૦ ૭ નંદ નિધિ એગણી(૧૯૯૯)સાલમાં રે લાલ, ૫ ત્રી રહી ચા મા સ, મે રે; વિજયકનકસૂરિ સેવતાં રે લાલ, દીપવિજય શુભ વાસ મેરે પ્યારે રે, ચંદ્રપ્રભ૦ ૮ શ્રી. મલ્લિનાથ જિનસ્તવન મૃગશીર સુદિ એકાદશી દિન જાયા રે, ત્રિભુવન થયા રે ઉદ્યાત સેવે સુર આયા રે..૧ સુખીયા થાવર નારકી શુભ છાયા રે, પવન થયા અનુકુલ સુખાલા વાયા રે. અનુક્રમે યૌવન પામ્યા સુણી આવ્યા રે, પૂરવના ષમિત્ર કહી સમજાયા રે. સુદિ એકાદશી દિને વ્રત પાયા હૈ, તિજ્ઞે દિન કેવલ નાણુ લહે જિનરાયા રૂ. ૪ જ્ઞાનવિમલ મહિમા થકી સુજસ સવાયા થૈ, મલ્લિજિનેશ્વર ધ્યાને નવનિધિ પાયા રે. ૫ Page #442 -------------------------------------------------------------------------- ________________ S સ્તવન શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન (ઋષભ જિણું શું વિનંતી—એ દેશી) વા સુ પૂજ્ય સુ ૨ પૂજી યા, નયરી ચંપાપુરી શુભ ઠામ જિણંદજી; વાસુપૂજ્ય પિતા રાજવી, | માય જયાદેવી નામ જી. વાસ. ૧ અહિંસા લંછન દેહ રાતડી, સિત્તેર ધનુષ્યની કાય છે; બે છત્રીસી જાણી, લાખ વરસનું આય છે. વાસુ. ૨ ચયવન જન્મ દીક્ષા વલી, કેવલ શિવસુખ પંચ છે, કલ્યા ણક એ નય રીએ, ભવિ ભકતે પુણ્ય સંચ છે. વાસુ. ૩ જિન રૂપે જિન આરાધતા આરાધક જિન હોય છે, ભંગી ઈયલ દષ્ટાંતથી ધ્યાતા ધ્યેય તે સે'ય છે. વાસુ. ૪ ઓગણીસનિધિ પાંડવ (૧૯૫) વર્ષે દ્વાદશી વદ ' ગુરુવાર જી. . આધઈ ગામના પુણ્યથી પાઊં પધાર્યા પરિ છે. વાસુ. ૫ Page #443 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ઓસવાળ વણિક સંધઓચ્છવે, ભાવે કરાવે પ્રવેશ છે, વિધિપૂર્વક પાખી પાલતા, જયજયકાર વિશેષ છે. વાસુ. ૬ તપગચ્છ શ્રી ગુરુ ભતા, જીતવિજય શિષ્ય હીર છે, વિજયકનકસૂરિ કિંકરુ, દીપવિજય જયગિર છે. વાસુ. ૭ શ્રી ભદ્રેશ્વર તીર્થનું સ્તવન ચાલે ચાલે વિમલગિરિ જઈએ રે ભવજલ તરવાને, હાલા વ્હાલા તીરથપતિ ભેટયા રે દુઃખ દૂર કરવાને, તમે વર્ધમાન ભેટો રે પાર ઊતરવાને એ આંકણ કચ્છ દેશ માં તીરથ શોભે, હાં રે એ તે ભદ્રેશ્વર ભદ્રકારી રે, દુઃખ દૂર, બાવન જિનાલય પાખલ ઐઢા, હાં રે પ્રભુ દરિસણની બલિહારી રે. પાર ઊતરવાને વહાલા. ૧ નેશ્વરી માં દાની જગડુશા, હાં રે રાજા રૈયતને અને પૂરે, દુઃખ દૂર, ઊદ્ધાર કીધે ' તેણે તીરથને, હાં રે જેણે સંસાર કારણ ચૂક્યું છે. પાર ઊતરવાને વહાલા. ૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ સ્તવને આ ષા ઢ સુદિ છ ઠ ક ત્યા ણ ક, હાં રે દેવલોક દસમી આવ્યા રે, દુઃખ દૂર, ત્રયોદશી શુકલ માસ ચેત્રની, હાં રે સુર અસુર મનમાં ભાવ્યા રે. પાર ઊતરવાને વહાલા. ૩ જન્મ સમય નર તિરિ થાવર પણ, હાં રે એ સુખ સ્વાદને લેતા રે, દુઃખ દૂર, સા તે ન ૨ કે ત ર ત મ યે ગે, હાં રે એ તે જ્ઞાની પ્રકાશને કહેતા રે. - પાર ઊતરવાને વહાલા. ૪ કૃષ્ણ પક્ષમાં દસમી દિવસે, હાં રે સંયમ માગશર માસ રે, દુઃખ દૂર, માધવ (શાખ) સિતની દસમી દિવસે, હાં રે એ તે પંચમ જ્ઞાન ઉલ્લાસે રે. - ' પાર ઊતરવાને વહાલા. ૫ પામ્યા પ્રભુજી દીવાળી દિવસે, હાં રેએ તે શાશ્વત સુખ અભિરામ રે, દુઃખ દૂર, એક અંશ જે તેમાંથી આપે, હાંરે તેથી થાય સેવકનું કાજ રે. પાર ઊતરવાને વહાલા. ૬ મું દ્રા એ દ૨ના સંઘ ની સાથે, હાંરે મેં તે ભદ્રેશ્વર ભાવે ભેટીયા ,દુખ દૂર, Page #445 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ અ ત્યા નેદે યાત્રા કરી ને, હાં રે મેં તે દુખદેહગ દૂર મેટયા રે, પાર ઊતરવાને વહાલા. ૭ તપગચ્છમાં અતિ ગિરુઆ ગુરુજી, હાંરે એ તે જીતવિજય જયકારી રે, દુઃખ દૂર, હીરલા શિષ્ય તસ હીરવિજયજી, હાં રે એ તે શિષ્યરત્ન સુખકારી રે. પાર ઊતરવાને વહાલા. ૮ વિજયકનકસૂરિ સુગુરુ પસાએ, ઓગણીશ પંચાણું સાલ રે, દુઃખ દૂર, માધવ (શાખ) વદ તેરસી બુધવારે, દીપ વિ જ ય પાય ૫ ખા લે રે. - પાર ઊતરવાને વહાલા. ૯ Page #446 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ સઝાયો - શ્રી જયભૂષણુ મુનિની સજઝાય (શીલ સેહામણું પાળીએ-એ દેશી.) નમો નમો જયભૂષણ મુનિ, દૂષણ નહીં લગાર રે, શેષણ ભવજલ સિંધુના, પોષણપુન્ય પ્રચાર રે. ન. ૧ કીર્તિભૂષણ કુલ અંબરે, ભાસન ભાનુ સમાન રે, કેસંબી નયરીપતિ, માય સ્વયંપ્રભા નામ છે. ન. ૨ પરણ નિજ ઘરે આવતાં, સાથે આવે પરિવાર રે, જયધર કેવલી વંદીયા, નિસુણી દેશના સાર રે. ન. ૩ પૂરવ ભવની માતડી, પરણી તે ગુણગેહ રે; જયસુંદરી સ્વયંવરા, આણ અધિક સનેહ રે. નમે. ૪ તે નિસુણીને પામી, જાતિસ્મરણ તેહ રે; સંયમલે સહસ પુરુષ સ્પે, વનિતા સાથે અ છેહ રે. નમે. ૫ એક અનંતપણે હેયે, સંબંધે સંસારે રે, એણી પરે ભાવના ભાવતાં, વિચરે પૂરવ ધાર રે. નમે. ૬ ઘાતિ-કમ–ક્ષયે ઊપનું, કેવલજ્ઞાન અનંત રે, પર ઉપગાર કરે ઘણા, સેવે સુરનર સંત રે. નમો. ૭ ઈમ વિરમે જે વિષયથી, વિષ સમ કટુ કુલ જાણી રે, જ્ઞાનવિમલ ચઢતી કલા, થાયે તે ભવિ પ્રાણી રે. નમે. ૮ Page #447 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ શ્રી નંદિષેણ મુનિનું ત્રિઢાલિયું ઢાળ પહેલી જગૃહી નગરીને વાસી, શ્રેણિકને સુત સુવિલાસી હે, | મુનિવર વૈરાગી; નંદિષેણ દેશના સુણી ભીને, ના ના કહેતાં વ્રત લીને હ. મુ.૧ ચારિત્ર નિત્ય ચેખું પાળે, સંયમ રમણીશું મહાલે છે, મુ. એક દિન જિનપાયે લાગી, ગૌચરીની અનુમતિ માગી હ. મુ.૨ પાંગરિયે મુનિ વહેરવા, સુધાવેદની કર્મ હરેવા હે, મુ. ઊંચ નીચ મધ્યમ કુલ મહેતા, અટલે સંયમ-રસ લેટા હે. મુ. ૩ એક ઊંચું ધવળ ઘર દેખી, મુનિ પેઠે શુદ્ધ ગવેષી હે, મુ. તિહાં જઈદી ધર્મલાભ, વેશ્યા કહે ઈહાં અર્થલાભ. મુ. ૪ મુનિમન અભિમાન ન આણી, ખડકરીનાં તરણું તાણી હે, મુ. સેવન વૃષ્ટિ હૂઈ બાર કેડી, વેશ્યા વનિતા કહે કર જોડી છે. મુ. ૫ ઢાળ બીજી (થારે માથે પચરંગી પાગ, સોવનરે ઇગલે મારુજી- દેશી) હૈં તે ઊભા રહીને અરજ અમારી સાંભળો પસાધુછા હૈં તે મહેટા કુળના જાણી, મૂકી દે આમળે સાધુજી થે તે લઈ જાએ સેવન કેડી ગાડાં ઊંટે ભરી સાધુજી નહીં આવે અમારે કામ, ગ્રહે પાછા ફરી સાધુજી ૧ થારાં ઊજ્જવલ વસ્ત્ર દેખી મોહે મન મહારું સાધુજા થારે સુરપતિથી પણ રૂ૫ અધિક છે વાહરુ સાધુજી Page #448 -------------------------------------------------------------------------- ________________ સઝાયે થારા મૃગ સમ સુંદર નેત્ર દેખી હષ લાગણે સાધુછા થા નવલે જોબન વેશ વિરહ દુઃખ ભાંજણે પસાધુછા ૨ એ તે યંત્ર જડીત કપાટ કુંચી મેં કર ગ્રહી સાધુ મુનિ વળવા લાગે જમ આડી ઊભી રહી સાધુછા મેં તે ઓછી સ્ત્રીની જાત મતિ કહી પાછળે સાધુજી હૈં તે સુગુણ ચતુર સુજાણે વિચાર આગળે સાધુજી ૩ મેં તે ભોગ પુરંદર હું પણ સુંદરી સારી સાધુછા થે તે પહેરે નવલા વેશ ઘરેણાં કરતારી સાધુછા મણિ મુક્તાફળ મુગટ બિરાજે તેમના સાધુછા અમે સજીને સેળ સણગાર કે પિયુ રસ અંગના પાસાધુજી ૪ જે હોય ચતુર સુજાણ તે કદીય ન ચૂકશે સાધુજા એહવે અવસર સાહિબ કદીય ન આવશે સાધુછા એમ ચિત્તે ચિત્ત મઝાર નંદિષેણ વાહલ સાધુછા રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલે સાધુજી ૫ ઢાળ ત્રીજી દેશી પ્રથમ ઢાળની છે ભોગ કરમ ઉદય તસ આવ્યા, શાસન દેવીએ સંભળાવ્યો છે, મુનિવર વૈરાગી, રહે બાર વરસ તસ આવાસે, વેશ મહેત્યે એકણ પાસે છે. મુ. ૧ દસ નર દિનદિન પ્રતે પ્રતિબૂઝે ( દિન એક મૂરખ નવી બુઝે છે, મુ. Page #449 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ભૂઝવતાં હુઈ બહુ વેળા, ભેજનની થઈ અવેળા હે. મુ૦ ૨ કહે વેશ્યા ઊઠો સ્વામી, એ દસમે ન બૂઝે કામી હે, મુળ વેશ્યા વનિતા કહે ધસમસતી, આજે દસમા તુમહીં જ હસતી હે. મુ૩ એહ વયણ સુણીને ચાલ્ય, ફરી સંયમ શું મન વાળે છે, મુળ ફરી સંયમ લીધે ઉલ્લાસે, વેશ લઈ ગયો જિન પાસે છે. મુ. ૪ તપ જપ સંયમ કીરિયા સાધી, ઘણા જીવને પ્રતિબધી હે, મુ. ચારિત્ર નિત્ય ચેખું પાળી, દેવ લોકે ગયે દેઈ તાળી હે મુ. ૫ જયવિજય ગુરુ શીશ, તસ હર્ષ નમે નિશદિશ હો, મુળ મેરુવિજય એમ બેલે, એહવા ગુરુને કેરું તેલે છે. મુ. ૬ શ્રી સનકુમાર ચકવર્તીની સક્ઝાય સરસતી સરસ વચન માગું, તેરે પાયે લાગું,. સનતકુમાર ચકી ગુણ ગાઉં, જિમ હું નિર્મળ થાઉં; Page #450 -------------------------------------------------------------------------- ________________ સજ્જાયો રંગીલા રાણા રહે, જીવન રહે, રહે મેરે સનત્કુમાર, વિનવે સવિ પરિવાર. એ આંકણી ૧ રૂપ અને પમ ઈન્ડે વખાણ્યું, સુરે એ જાણે સુણી ઈમ માયા, બ્રાહ્મણ રૂપ કરી દેય આયા, ફરી ફરી નિરખત કાયા. રંગીલા. ૨ હવે વખાણે તેહ દીઠે, રૂપ અને પમ ભારી, સ્તવના સાંભળી મનમાં હરખે, આ ગર્વ અપારી. રંગીલા. ૩ અબ શું નિરખે લાલ રંગીલે, ખેળ ભરી મુજ કાયા, નાહી ધંઈ જબ છત્ર ધરાવું, તબ જયો મારી કાયા. રંગીલા ૪ મુગટ કુંડલહાર મેતીના, કરી શણગાર બનાયા, છત્ર ધરાવી સિંહાસન બેઠા, તબ ફરી બ્રાહ્મણ આયા. રંગીલા. ૫ દેખી જોતાં રૂપ પલટાણું, સુણ ચકી રાયા, Page #451 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટસેળ રેગ તેરી દેહમેં ઉપન્યા, ગર્વ મ કર કુડી કાયા. રંગીલા. ૬ કળકળિયે ઘણું ચકી મનમાં, સાંભળી દેવની વાણી, તુરત તંબેળ નાખીને જેવે, રંગ ભરી કાયા પલટાણી. રંગીલા. ૭ ગઢ મઢ મંદિર પિોળ માળિયા (મેત્યાં), મેલી તે સવિ ઠકુરાઈ, નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યાં, મેલી તે સયલ સગાઈ. રંગીલા. ૮ હય ગય રથ (ધનપુનપર) અંતેઊરી મેલી, મેલી તે મમતા માયા, એકલડા સંયમ લઈ વિચરે, - કેડન મેલે રાણા રાયા. રંગીલા. ૯ પાયે ઘુઘરી ઘમઘમ વાજે, ઠમ ઠમ કરતી આવે, દશ આંગળી બે કર જોડી, - વિનતી ઘણી અકડાવે. રંગીલા. ૧૦ તુમ પાખે મારું દિલડું , ( દિન કેહી પરે જાતે . એક લાખ ને સહસ બાણું | નયણે કરી નિરખીએ રંગીલા. ૧૧ Page #452 -------------------------------------------------------------------------- ________________ સજ્જાયો માતા પિતા હેતે કરી સુરે, અજોઉ ૨ સવિ રે વે, એક વાર સન્મુખ જુએ ચક્રી, - સનતકુમાર નવિ જે. રંગીલા. ૧૨ ચામર ધરાવે છત્ર ધરાવે, રાજ્યમેં પ્રતાપ રૂડા, છ ખંડ પૃથ્વી આણ મનાવે, તે કિમ જાણ્યાં કુડાં. રંગીલા. ૧૩ છત્ર ધરે શીર ચામર ધરે, રાજન પ્રતાપે રૂડે, છ ખંડ પૃથ્વી રાજ્ય ભેગવે, છ માસ લગે ફરે કેડે. રંગીલા. ૧૪ તવફરી દેવ છળવા કારણ વૈદ્ય રૂપ લહી આવે, તપશકિતએ કરી લબ્ધી ઉપની, - થેંકે કરી સમાવે. રંગીલા. ૧૫ બે લાખ વરસ મંડળિક ચકી, લાખ વરસની દીક્ષા, પંદરમા જિનવરને વારે, નરદેવ કર જીવરક્ષા. રંગીલા. ૧૬ શ્રી વિજયસેનસૂરીશ્વર વાણી, તપગચ્છ રાજે જાણી, Page #453 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ વિનય કુશળ પંડિત વર ખાણી, તસ ચરણે ચિત્ત આણી. રંગીલા. ૧૭ સાતમેં વરસે રેગ સમાયે, કંચન સરખી કાયા, શાંતિ કુશળ મુનિ એમ પયંપે, દેવ લેક ત્રીજા પાયા. રંગીલા. ૧૮ શ્રી સહજાનંદીની સઝાય (બીજી અશરણ ભાવનાએ દેશ) સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નિશ્ચિંત રે, મહતણા રણિયા ભમે, જાગ જાગ માનવન્ત રે; લૂંટે જગતના જત રે, નાંખી વાંક અત્યન્ત રે, નરકાવાસ હવન્ત રે, કેઈ વીરલા ઉગરંત રે. સ૦૧ રાગ દ્વેષ પરિણતી ભજી, માયા કપટ કરાય રે, કાશકુસુમ પરે જીવડે, ફેગટ જનમ ગમાય રે; માથે ભય જમરાય રે, શે મને ગર્વ ધરાય રે, સહુ એક મારગ જાયરે, કેણ જગ અમર કહાય રે. સર રાવણ સરીખા રે રાજવી, નાગા ચાલ્યાં વિણ ધાગ રે; દશ માથાં રણ રડવડ્યાં, ચાંચ દિયે શિર કાગ રે; દેવ ગયા સવિ ભાગ રે, ન રહો મનને છોગ રે, હરિ હાથે હરિનાગરે, જે જે ભાઈઓના રાગ રે. સ૩ કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણહાર રે, મારગ વહેતે રે નિત્ય પ્રત્યે, જેનાં લગ્ન હજાર રે, Page #454 -------------------------------------------------------------------------- ________________ સઝાય દેશ વિદેશ સંધાય રે, તે નર એણે સંસાર રે, જાતાં જમ દરબાર રે, ન જુવે વાર કુવાર રે. સ૦૪ નારાયણ પુરી દ્વારિકા, બળતી મેલી નિરાશ રે, રેતા રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે, કિહાં તરુછાય આવાસ રે, જળ જળ કરી ગયા સાસરે, બળભદ્ર સરોવર પાસ રે, સુણી પાંડવ શિવવાસ રે. સ૫ રાજી ગાજી રે બેલતા, કરતા હુકમ હેરાન રે, પિયા અગ્નિમાં એકલાં, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે, જેવું પીંપળ પાન રે, ધરો જૂઠ ગુમાન છે. સ૬ વાલેસર વિના એક ઘડી, નવિ સોહાતું લગાર રે, તે વિણ જનમારો વહી ગયે, નહિ કાગળ સમાચાર રે, નહીં કેઈકેઈને સંસાર રે, સ્વારથિયો પરિવાર રે, માતા મરુદેવી સાર રે, પહોંચ્યા મુક્તિ મેડી મઝાર રે. સહ માતા પિતા સુત બાંધવા, અધિકે રેગ વિચાર રે, નારી આશાથી રે ચિત્તમાં, વછે વિષય ગમાર રે, જુએ સૂરિકતા જે નાર રે, વિષ દીધી ભરતાર રે, નુપ જિનધર્મ આધાર રે, સજજન નેહ નિવાર રે. સ૦૮ / હસી હસી દેતાં રે તાલીએ, શમ્યા કુસુમની સાર રે, તે નર અને માટી થયા, લેક ચણે ઘરબાર રે, ઘડતા પાત્ર કુંભાર રે, એહવું જણી અસાર રે, છેડે વિષયવિકાર રે, ધન્ય તેહને અવતાર રે. સહ Page #455 -------------------------------------------------------------------------- ________________ Sws પરિશિષ્ટ-૨ થાવગ્યા સુત શિવ વયા, વળી એલાચીકુમાર રે, ધિક્ ધિક્ વિષયા રે જીવને, લઈ વૈરાગ્ય રસાળ રે, મેલી મેહ જંજાળ રે, ઘેર રમે કેવળ બાળ રે, ધન્ય કરકંડુ ભૂપાળ રે સ૧૦ શ્રી શુભવિય સુગુરુ લહી, ધર્મરણ ધરો છેક છે. વીર વચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે; ન ગમે તે નર લેક રે ધરતા ધર્મને ટેક રે, ભ વ જળ ત રિયા . અને ક ૨. સ. ૧૧ શ્રી પાંચમની સજઝાય શ્રી ગુરુચરણ પસાઉલે રે, પંચમીને મહીમાય આતમા; વીવરીને કહ્યું મેરે સુણતાં પાતક જાય આતમાં, પંચમી તપ પ્રેમ કરે રે લાલ. પં. ૧ મન શુદ્ધ આરાધતાં રે લોલ, તુટે કર્મનિદાન આતમા; આ ભવ સુખ પામે ઘણા રે લોલ, * પરભવ અમર વિમાન આતમા. પં. ૨ સયલ સૂત્ર રચના કરી રે લોલ, ગણધર હુઆ વિખ્યાત આતમા; -જ્ઞાને કરીને જાણતા રે લોલ, સ્વર્ગ નરકની વાત આતમાં. ૫. ૩ - Page #456 -------------------------------------------------------------------------- ________________ સજ્જાયો ગુરુજ્ઞાને દીપતા રે લોલ, તે તરીયા સંસાર આતમા; જ્ઞાનવંતને સહુ નમે રે લોલ, ઊતારે ભવપાર આતમા. પં. ૪ અજુઆળી પક્ષ પંચમી રે લોલ, કરે ઉપવાસ જગીશ આતમા; નમો નાણસ્સ ગુણણું ગણે રે લોલ, | નેકારવાલી વીશ આતમા. પં. ૫ પંચ વરસ એમ કીજીયે રે લાલ, ઉપર વલી પંચ માસ તમા; શક્તિ અનુસાર ઉજવે રે લોલ, જેમ હેય મનને ઉલ્લાસ આતમાં. પં. ૬ વરદત્ત ને ગુણમંજરી રે લોલ, તપ નિર્મલ થાય આમા કીતિવિજય ઉવઝાયને રે લોલ, કાંતિવિજય ગુણ ગાય આતમા. પં. ૭ શ્રી ધના અણુગારનું પંચ દ્વાલિયું - | | દહી છે કર્મ રૂપ અરિ જીતવા, ધીર પુરુષ મહાવીર; પ્રણયું તેહના પયકમળ, એક ચિત્ત સાહસ ધીર. ૧ ગુણ ધવને અણગારના, કહેતાં મનને કેડ; સાનિધ્ય કરજે શારદા, જાપે થાયે જેડ. ૨ Page #457 -------------------------------------------------------------------------- ________________ C. પરિશિષ્ઠન ઢાળ પહેલી ( રાજગૃહી નગરીને એ-દેશી) કાનંદી નગરી કે, જિતશત્રુ રાય ભલે હે, રાય જિનગુણ રાગી; ભુજબળે કરી અરિયણ આપે, તેજે ભેજે કરી દિયર દીપે છે. રા. ૧ તેહ નયરી માંહે નિરાબાધ, વસે ભલા સારથવાહી હે, સુંદર સેભાગી; ઘર સેવન બત્રીસ કેડી, કેઈ ન કરે તેહની જોડી છે. રાગ ૨ તસ સુત ધન્ને ઈણ નામે, અનુક્રમે વન વય પામે છે સુ; એક લગને બત્રીસ સારી, પરણાવી માએ નારી હો. સુ૩ સવનવણી શશીવદની, મૃગનયણી ને મનહરણી, સુર; લહી વિસે સુખ સંગ, દેગુંદકની પરે ભેગ હો. સુર ૪ એહવે શ્રી જિન મહાવીર, વિચરતા ગુણ ગંભીર હે, જિન ભાગી; આવ્યા કાંકદીને ઉદ્યાને, પહોંચ્યા પ્રભુ નિરવદ્ય સ્થાને છે. જિન. ૫ Page #458 -------------------------------------------------------------------------- ________________ સજઝાયો વનપાળકે વિન રાય, પાઊધાર્યા, જન સુખદાય હે જિ0; ત્રિશ્ય લોકતણા હિતકાર, ભવિજનને તારણહાર છે. જિ. ૬ પ્રીતિદાન હરખશું દેઈ, ચતુરંગી દળ સાથે લેઈ હો રાય જિનગુણ રાગી; પંચ અભિગમને જિન વદે, સુણે દેશના મન આણંદે હે. રા. ૭ પરિવારણું પાળે ઘને, - આ વંદણ તે એકમને હે, સુંદર સેભાગી; સુણે દેશના અમીય સમાણી, વૈરાગી થયે ગુણખાનું છે. સુત્ર ૮ આવી અનુમતિ માંગે, - ધને સંયમને રાગે, કુમાર સોભાગી; ઈમ સુણીને મુછ ખાઈ - જાણ કહે ભદ્રા માઈ હે. સુ , તું જે વનવય - સુકુમાળ, - વછ ભેગવ ભોગ રસાળ હે કું; અનુમતિ વચ્છ કોઈ ન દેશે, પાડોશી સંયમ લેશે છે. કું. ૧૦ એહવે તિહાં બત્રીસે આવી, ભામિની ભરી ભરી આંખે હે, પિઉડા સેભાગી; Page #459 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ગદ્ગદ્ વચને કહે ગુણવ’તી, આગળ ખેાળા નાંખે લાખા ગુનાહ અખળા તુમચી, પ્રિતમ પ્રાણાધાર હા વિષ્ણુ અપરાધે વાહલા એહવે, ભરજવનમાં પદ્મિનીને શાને તે પરણી પિયુ અમને, કાં ઘો ટાઢા માર હા. ભમતાં મૂકી, છેડ ઢા કુણ માટે હા. પિ॰; પીડા ઊપાઈ, કોણે કહી કહી મુતિની વાટ હૈ. પિ૦ ૧૩ પાલવ જો છેાડી છે તેા પિયુ અમચા, ચિહુ લાતણી મળી સાખેા હો. પિ; ઝાલી પ્રેમ વિશુદ્ધિ, કહે પરિશિષ્ટ-૨ ગારી ઊંડા - જાણીને છીલર હા. પ૦ ૧૧ પિ; તુમે અવગુણુ કાઇક દાખા હૈ. પિ૦ ૧૪ આદરિયા, થઈ ને ગુણગેહ હા. પિ; ૫૦ ૧૨ ક્રિયા હુ હા. પિ૦ ૧૫ ઢાલ મીજી કહે ધન્ના કામીની પ્રતે, કાજ ન આવે કાય રે, પરભવ જાતાં જીવને, જો વાત વિચારી જોય રે. કહે. ૧ માતપિતા અંધવ સહુ, પુત્ર કલત્ર પરિવારે ૨, સ્વારથનાં સહુ કે સગાં, મિળિયાં છે સંસારા રે. કહે. ૨ Page #460 -------------------------------------------------------------------------- ________________ સક્ઝાયે નારી નરકની દીવડી, દુર્ગતિને દાતારે રે, વિરે વખાણ વખાણુમાં, મેં આજ સુણ્ય અધિકાર રે. કહે. ૩ તિણે રતિએ ઘરવાસમાં, હું રહેતાં બહુ દુઃખ સહતે રે, સુખ પામીશ સંયમ થકી, અરિહંતની આણ વહેતે રે. કહે. ૪ માતા ને માનુની હવે, વડ વૈરાગી જાણે રે; - અનુમતી આપે દીક્ષાતણી, પ્રીતિ ન હય પરાણે રે. કહે. ૫ ઢાળ ત્રીજી (ભાવીક જન સાંભળો રે, મલયાનો અધિકાર–એ દેશી) ગઈ ભદ્રા લઈ ભટણું, નુપ જીતશત્રુ પાસ, નરપતિને પ્રણમી કહે, અવધારે અરદાસે રે વૈરાગી થયે. ૧ હા રે ના ન ડી ચે, સુ કુ મા , વીર વચન સુણી, ચારિત્ર લે ઊજમાળ રે. વ. ૨ તિણે પ્રભુ તમને વિનવું, કરવા ઓચ્છવ કાજ, છત્ર ચામર દી રાઊલા, વળી નેબતને સાજે રે. . ૩ તે નિસુણી રાજા કહે, સુણો ભદ્રા સસનેહ, ઓચ્છવ ધનાનો અમે, કરશું દીક્ષાનો એહો રે. . ૪ જીતશત્રુ રાજા હવે, આપ થઈ અસ્વાર, ભદ્રાને ઘરે આવીયે, જીહાં છે ધનકુમાર રે. વિ. ૫ ધન્ના ને નવ રાવી ને, પહેરાવી શિણગાર, સહસવાહન સુખપાળમાં, બેસાર્યો તેણી વારે રે. વૈ. ૬ છત્ર ધરી ચામર કરી, વાજાં વિવિધ પ્રકાર, આડંબરથી આણિયે, જિન કને વૉહ મેઝારે રે. વ. ૭ Page #461 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ તિહાં શિબિકાથી ઊતરી, ખૂણ ઈશાને આઈ, આભરણો દેઈ માતને, લોચ કરે ચિત્ત લઈ રે. વિ. ૮ વાંદી ભદ્રા વીરને, કહે સુણે કરુણવંત, દીઊં હું ભિક્ષા શિષ્યની, હરે ત્રિભુવન કંતે રે. વૈ. ૯ શ્રીમુખ શ્રી જિન વીરજી, પંચ મહાવ્રત દેવ, ધન્નાને ત્રિભુવન ધણી, ઊચ્ચ તતખેવે રે. વૈ. ૧૦ પંચ મહાવ્રત ઊચ્ચરી, કહે ધન્ને અગાર, આજ થકી કપે હવે, સુણો પ્રભુ જગદાધારે છે. વૈ. ૧૧ છઠ તપ આંબિલ પારણે, કરે જાવજજીવ, ઈણ માંહે એ નહીં, એ તપ કરે સદી રે. વૈ. ૧૨ ભદ્રા વાંદીને વળ્યાં, કરત વીર વિહાર, નયરી રાજગૃહી અન્યદા, પત્યા બહુ પરિવાર રે. ૧. ૧૩ ભાવ સહિત ભક્તિ કરી, શ્રી શ્રેણિક ભૂપાળ, વાંદીને શ્રી વીરને, પૂછે પ્રશ્ન રસાળ રે. વૈ. ૧૪ ચૌદ સહસ અણગારમાં, કુણ ચઢતે પરિણામ, કહો પ્રભુજી કરુણા કરી, નિરૂપમ તેહનું નામ છે. વિ. ૧૫ ઢાળ ચોથી શ્રેણિક સુણુ સહસ ચદમાં, ગુણવંત હે ગિરુઓ છે જેહ કે, ચારિત્રી ચઢતે ગુણે, તપે બળિયે હે, તપસમાંહી એહ કે. તે મુનિવર જગ વંદિયે. એ આંકણી ૧ એક ધન્ય જ હો ધન્ને અણગાર કે કાયા તે કીધી કાલે, બળે બાવળ છે જાણે દીસે છાર છે. તે ૨ Page #462 -------------------------------------------------------------------------- ________________ સક્ઝા ૭૭ છઠત આંબીલ પારણે, લીયે અરસ હ વિરસતીમ આહાર કે, માખી ન વંછે તેહ, દીયે આણી હે દેહને આધાર છે. તે. ૩ વેલીથી નીલું તુંબડું, તેડીને હે તડકે ધર્યું જેમ કે, સુકવી લીલરી વળી, તે ઋષિનું હે માથું થયું તેમ છે. તે. ૪ આંખો બે ઊંડી તગતગે, તારાતણી હે પરે દીસે તાસ કે, હઠ બે સૂકા અતી ઘણા, જીભ સૂકી હો, પાનડલું પલાસ કે. કે. ૫ જુ જઈ દીસે આંગળીઓ કેણી એ હે નિસરિયે તિહાં હાડકે, જંઘા બે સૂકી કાગની, દીસે જાણે છે કે જીરણ તાડ કે. કે. ૬ આંગુળી પગની હાથની, દીસે સૂકી હે જીમ મગની સીંગ કે, ગાંઠા ગણાએ જુજુઆ, તપસી માંહી હે ધરી એહ દીંગ કે. એ.૭ ગોચરી વાટે ખડખડે, હીંડતાં હે જેહનાં દીસે હાડ કે, ઊંટનાં પગલાં સારીખાં, દેઈ આસન હે બેઠાં થઈખાડ કે. કે. ૮ પીંડી સુકી પગ તણી, થઈ જાણે છે ધમણ સરીખી ચામ કે, ચાલે તે જીવતણે બળે, પણ કાયની હે જેહને નથી હામકે. તે. ૯ પરિહરિ માયા કાયની, શેષવાને હે રૂધીર ને માંસ કે, અનુતરાવવાઈય સૂત્રમાં, કરી વીરે હે પરસંસ કે. તે. ૧૦ ગુણ સુણી શ્રી અણગારના દેખવાને હે જાય શ્રેણિક રાય કે, હીંડે તે વનમાં શેતે, ગડષિ ઊભે હે પણ ઊંડ ખાય છે. તે. ૧૧ જતાં રે જોતાં એળ, જઈ વંદે હે મુનિનાં પય ભૂપ કે, જેહવું વિરે વખાણીયું, તેહવું છે તાપસીનું રૂપ છે. તે. ૧૨ વાંદી સ્તવી રાજા વન્ય ઋષિ,કીધે હે અણસણ તીહાં હેવ કે, વૈભારગિરિ એક માસને, પાળીને હે એવી ઊપજે દેવ કે તે. ૧૩ Page #463 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ઢાળ પાંચમી ધન ધન ધને સુષિસર તપસી, ગુણતણે ભંડારજી, નામ લીયેતાં પાપ પણાસે, લહીયે ભવને પારજી. એ આંકણી ૧ તપિયાને જવ અણસણ સીદયું, ભંડોપગરણને લેઈજી, સાધુ આવીને જનજીને વંદે, ત્રિણ પ્રદક્ષિણા દેઈજ. ધન. ૨ પ્રભુજી શિષ્ય તુમારે તપસી, જે ધને અણગારજી, હમણાં કાળકીધો તીણ મુનિવરે, અમે આવ્યા ઈણ વારજી.ધન, ૩ સાંભળી વૃદ્ધ વજીર પ્રભુજીના, શ્રી ગૌતમ ગણધારજી, પૂછે પ્રશ્ન પ્રભુજીને વાંદી, કરજેડી તીણી વારજી. ધન. ૪ કહે પ્રભુજી ધનનો ત્રાષિ તપસી, તે ચારિત્ર નવ માસજી, પાળીને તે કીણ ગતે પહે, તેહ પ્રકાશો ઊલ્લાસજી. ધન. ૫ સુણ ગાયમ શ્રી વીર પર્યાપે, જીહાં ગતિ સ્થિતિ શ્રીકારજી, સરથસિદ્ધ નામ વિમાને, પામે સુર અવતારજી. ધન. ૬ આયુ સાગર તેત્રીસનું પાળી, ચવિ વિદેહ ઊપજશે, આર્ય કુળ અવતરીને કેવળ, પામી સિદ્ધ નીપજશે. ધન. ૭ એહવા સાધુ તણા પય વંદી, કરીયે જન્મ પ્રમાણજી, જીભ સફલ હવે ગુણ ગાતાં, પામીજે કલ્યાણજી. ધન, ૮ રહી ચોમાસું સતર એકવીસે, ખંભાત ગામ મેઝારજી, શ્રાવણ વદિ તિથિ બીજ તણે દિન, ભગુનંદન ભલે વારજી. ૯ મુજગુરુ શ્રી મુનિ માણેકસાગર, પામી તાસ પસાયજી, ઈમ અણગાર ધનાના હરખે, જ્ઞાનસાગર ગુણ ગાયછે. ૧૦ Page #464 -------------------------------------------------------------------------- ________________ v સજ્ઝાયા આચાય શ્રી વિજયકનકસૂરિજી મહારાજની સાય e (ઋષભની શાભા હું શી કહું~એ રાગ) ( ગુરુગુણ ગહુ લી) વિજયનકસૂરિજી વંદીએ, ગુણમણિ રયણ–ભંડાર રે; શેલે મુદ્રા સમતામયી, તપગચ્છના શણગાર રે. વિ. ૧ કચ્છ વાગડમાં દીપતું, સુ ંદર પલાંસ્વા શહેર રે; શાંતિ જિનેશ્વર શાભતા, નામે થાય લીલા લહેર રે. વિ. ૨ ઉત્તમ કોટીના આતમા, ઉપન્યા જીહાં મહાભાગ રે; અનેક ભાઇબહેના યુઝીયાં, સંયમ લીધે શુભ રાગ રે. વિ. ૩ શ્રાવક લેાક સુખીલા વસે, શ્રદ્ધા ક્રિયા ભરપુર રે; અહેાલા પરિવાર જેના રે, ચંદુરા કુલ સત્તુર રે. વિ. ૪ નાનચંદ પિતાજી નિળા, માતા નવલખાઈ નામ રે; ઓગણીસ ઈગુણુ ચાળીશે',નભસ્ય વદ પાંચમી અભિરામ રે. વિ, પ શુભ નક્ષત્ર વારેજનમીઆ, કાનજીભાઈ અભિયાન રે; લઘુ વયમાં વૈરાગી થયા, એ‘ પૂરવ પુણ્ય અનુમાન રે. વિ. ૬ એગણીસ ખાસઢ ભીમાસરે, પૂર્ણિમા માગસિર માસ રે; સંઘ ચતુર્વિધ સાક્ષીએ, ચારિત્ર લીએ ઊલાસ રે. વિ. છ આગમ સકળ અવગાહીને ચેાગ વહન પણ કીધ રે; છેતર કાર્તિક વદ ૫ંચમી, પન્યાસ પદવી પ્રસિદ્ધ રે. વિ. ૮ શ્રી સિદ્ધગિરિની છાયમાં, વહ્યા જય જયકાર રે; પદવી પોંચાસીએ, મલિનાથ દરબાર રે. વિ. હું પાઠક Page #465 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ શુકલ એકાદસ માઘની, ભેયણ તીથ મઝાર રે, ઊપાધ્યાય ઊમંગથી, કચ્છ ભણી કર્યો વિહાર છે. વિ. ૧૦ રામાનુગ્રામ અનુક્રમે, વિચરતા ગુરુરાજ રે; રાજનગર સંઘે કી, સૂરિપદ મહોત્સવ શુભ સાજ રે. વિ. ૧૧ નેવ્યાસી પિસ વદિ સાતમે, સિદ્ધિસૂરીશ્વર રાય રે, પટધર મેઘસૂરીશ્વર વરદ હસ્ત, ત્રણ પદ થાય રે. વિ. ૧૨ તપગચ્છગયણાંગણ દિનમણિ, મણિવજયજી મહારાય રે; દાદા બિરુદે બિરાજતા, મહિમા અધિક ગવાય છે. વિ. ૧૩ પદ્વવિજ્યજી પદ્મ સારીખા, જીતવિજયજી શિષ્ય હીર રે; તસશિષ્ય મુજ ગુરુશોભતા, વિજયકનકસૂરિ ધીર રે. વિ. ૧૪ ઓગણીસ સતાણું ખંભાતમાં, મહા સુદિ છઠ્ઠ રવિયાગ રે; દીપવિજય ગુરુ ગુણ થકી, મંગળ વાંછીત લેગ રે. | વિજયકનકસૂરિજી વંદીએ. ૧૫ પડિકમણુના ફળની સઝાય ગૌતમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખે ભાખો પ્રભુજી સંબંધ રે; પડિકકમણાથી શું ફલ પામીએ રે, શું થાએ પ્રાણીને પુણ્યબંધ. રે. ગૌ૧ સાંભળ ગામ તે કહું રે, પડિકમાણું કરતાં જે થાય રે; તેથી ઉત્તરોત્તર સુખ ભેગી રે, - અ નુ કામે શિવ પુર જાય છે. ગૌત્ર ૨ Page #466 -------------------------------------------------------------------------- ________________ સજ્ઝાયા er ઇચ્છા પડિમણું કરીને પામીએ રે, પ્રાણીને થાયે પુણ્યબંધ રે; પુણ્યની કરણી જે ઉવેખશે રે, ૫૨ભવ થાયે અધાઅધરે. ગૌ- ૩ પાંચ હાર ઉપર પાંચશેરે, દ્રવ્યા ખરચી લખાવે તેહ જીવા ભગવઈ પન્નવણા સૂત્રની રે, મૂકે ભંડારે પુણ્ય થાય એહ રે. ગૌ ૪ પાંચ હજાર ઉપર પાંચશેરે, ગાચેા ગર્ભવતી જેડ તેહને અભયદાન દેતાં થયાં રે, મુહપતિ આપ્યાનું કુલ એહુ રે. ગૌ પ હજાર ગાકુલ ગાયાતણાં રે, એક્કે દેશ હજાર પ્રમાણ રે; તેને અભયદાન દેતાં થકાં રે, દશ ઊપજે પ્રાણીને પુણ્ય જાણું રે. ગૌ દ તેથી અદ્યિકુ ઉત્તમ ફૂલ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણું રે; ઉપદેશ થકી સસારી તરે રે, ઉપદેશે પામે કેવલનાણુ રે. ગૌ॰ ૭ શ્રી જિન-મદિર અભિનવ શેાભતાં રે, સહસ પચવીસ સખર કરાવે જેહ રે; અકેકા મંડપ માવન ચૈત્યના રે, ચરવલા આપ્યાનું કુલ એહ રે. ગૌ- ૮ Page #467 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ મા ખમણની તપશ્ચર્યા કરે છે, અથવા પંજર કરાવે એક રે; એહવા કોડ પંજર કરતાં થકા રે, કટાસણું આપ્યાનું ફલ એહ રે. ગૌ૦ ૯ સહસ અડ્ડાસી દાનશાલા તણે રે, ઊપજે પ્રાણીને પુણ્યને બંધ રે; સ્વામી સંઘ ગુરુને સ્થલે રે, વંદન કરતાં પુન્ય ફલને બંધ છે. ગૌત્ર ૧૦ શ્રી જિનપ્રતિમા સેવનમયી કરે રે, સ હ સ અ ડ્રા સી નું પ્રમાણ રે, અકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઈરિયાવહિ પડિકમ્યાનું ફલ જાણ રે. ગૌ૦ ૧૧ આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ગ્રંથમાં રે, ભાખ્યો પડિક્કમણાને સંબંધ રે; જીવાભિગમ નિયુક્તિ જેય જે રે, સ્વયં મુખ ભાખે વીરજિણંદ રે. ગૌ. ૧૨ વાચયશ કહે જે શ્રદ્ધા ધરે રે, પાલે શુદ્ધ પડિકકમણાને વ્યવહાર રે; અનુત્તર સુર સુખ પામે મોટકાં રે, પામશે ભવિજન ભવને પાર રે. ગૌતમ પૂછે શ્રી મહાવીરને રે. ૧૩ Page #468 -------------------------------------------------------------------------- ________________ સક્કા યે શિયળ વિષે સ્ત્રીને શિખામણની સઝાય એક અનોપમ શિખામણ ખરી, સમજી લેજો રે સુગુણી સુંદરી. સુંદરી સહેજે હૃદય હેજે પરસેજે નવિ બેસીયે, ચિત્ત થકી ચૂકી લાજ મૂકી પરમંદિર નવી પેસીયે; બહુ ઘેર હિંડે નારી નિર્લજજ શાસ્ત્ર ત્યજવી તે કહી, જેમ પ્રેત-દષ્ટ પડ્યું ભેજન જમવું તે જુગતું નહીં. ૧ પરશું પ્રેમે હસીયન બેલીએ, દાંત દેખાડી રે ગુહ્ય ન ખેલીએ. ગુહ્ય ઘરનું પરની આગે કહે કેમ પ્રકાશીએ, વળી વાત જે વિપરીત ભાસે તેહથી દૂરે નાસીયે; અસુર સવેરાં અને અગેચર એકલડાં નવિ જઈયે, સહસાતકારે વાત કરતાં સહજે શિયળ ગમાવીયે. ૨ નટવિટનરશું રે નયણ નજીયે, મારગ જાતાં રે આવું એાઢયે. આવું તે ઓઢી વાત કરતાં ઘણું જ રૂડાં શેશીયે, સાસુ અને માના જાણ્યા વિણ પલક પાસ ન થોભીયે; સુખદુઃખ સરજયું પામિયે પણ કુળાચાર ન મૂકીયે. પરવશ વસતાં પ્રાણ જાતાં શિયળથી નવિ ચૂકીયે. ૩ વ્યસની સાથે રે વતન કીજીયે, હાહાથે રેતાળી ન લીજીયે. તાળી ન લીજે નજરન દીજે ચંચળ ચાલે ન ચાલીયે, વિષય બુદ્ધ વસ્તુ કેહની હાથે પણ નવી ઝાલીયે; કેટી કંદર્પ રૂપ સુંદર પુરુષ પેખી ન મહીયે, તણખલા તેલ ગણી તેહને ફરિય સામું ન જોઈયે. ૪ પુરુષ પિયારે વળીને વખાણીયે, વૃદ્ધતે પિતા સરખે રે જાણીએ, જાણીયે પિયુ વિણ પુરુષ સઘળા સદર સમેવડે, Page #469 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ પતિવ્રતાનો ધર્મ જોતાં નાવે કઈ તડવડે, કુરૂપ કુસ્ટી કુખડે ને દુષ્ટ દુર્બળ નિર્ગુણો, ભરતાર પામી ભામિની તે ઈન્દ્રથી અધિક ગુણો. ૫ અમરકુમારે રેતળ સુરસુંદરી પવનંજયે રે અંજના પરહરી. પરહરી સીતા રામે વનમાં નળે દમયંતી વળી, મહાસતી માથે કષ્ટ પડ્યાં પણ શિયળથી તે નથી ચળી; કસોટીની પરે કસીય જોતાં હેતશું વિહડે નહીં, તન મન વચને શિયળ રાખે સતી તે જાણો સહી. ૬ રૂપ દેખાડી રે પુરુષ ન પાડીયે, વ્યાકુળ થઈને રે મન ન બગાડીએ. મન ન બગાડીયે પરપુરુષનું જગજાતાં નવિ મળે, કલંક માથે ચડે કુડાં સગાં સહુ દરે ટળે, અણુ સરજ ઊચ્ચાટ થાયે પ્રાણ તિહાં લાગી રહે, ઈહિ લેક પામે આપદા પરલોક પીડા બહુ સહે. રામને રૂપે રે સૂપનખા મેહી કાજ ને સિધું રે વળી ઈજજત ખાઈ ઈજત ઈ દેખ અભયા શેઠ સુદર્શન નવિ ચલ્ય, ભરતાર આગળ પડી ભેઠી અપવાદ સઘળે ઉછળે; કામની બુદ્ધ કામિનીયે વંકચૂળ વાદ્યો ઘણું, પણ શિયળથી ચૂક્યો નહીં દ્રષ્ટાંત એમ કંતાં ભણું. ૮ શિયળ પ્રભાવે રે જુઓ સોળે સતી ત્રિભુવન માંહે રે, જેજે થઈ છતી. સતી થઈને શિયળ રાખ્યું કલ્પના કીધી નહીં, નામ તેહનાં જગત જાણે વિશ્વમાં ઊગી રહી વિવિધ રને જડિત ભૂષણ રૂપ સુંદર કિન્નરી, એક શિયળ વિણ શોભે નહિ તે સત્ય ગણજો સુંદરી. ૯ Page #470 -------------------------------------------------------------------------- ________________ સઝાયો શિયળ પ્રભાવે રે સહુ સેવા કરે,નવે વાડે રેજોહનિર્મળધરે. ધરે નિર્મળ શિયળ ઉજજવળ તાસ કીતિ ઝળહળે, મનકામના સવિ સિદ્ધિ પામે કષ્ટ-ભય દૂર ટળે; ધન્ય ધન્ય તે જાણે ધરા જે શિયળ ચેપ્યું આદરે, આનંદના તે એધ પામે ઉદય મહાજસ વિસ્તરે. ૧૦ રાત્રિ ભેજનની સઝાય-૧ અવનીતળ વારું વસે છે, કુંડનપુર ઉદાર, શેઠ યશોધન જાણીયે છે, કરે વ્યવસાય અપાર રે, માનવી શત્રિભોજન વાર. ૧ રંભા ઘરણી રૂડી જી રે, પુત્ર સલૂણા રે દેય, હંસકુમર ભાઈ વડે જી રે, લઘુ ભાઈ કેશવ હેય રે; માનવી રાત્રિભેજન વાર. ૨ દેષ અનંતા ઓળખ્યા જી રે, જિમન પડે સંસાર રે મા. | (એ આંકણી) એક દિન રમતાં ભેટીયા છે, સાધુ-શિરોમણિ સૂરિ, ધર્મઘોષ નામે નમી જી, આવી આણંદપુર રે. મા. ૩ સૂરિ ભણે રજનીતણું જી, ભેજન ઇંડે જેહ, તસ સુર નર સેવા કરે છે, લહે મુક્તિ નિસંદેહ રે. મા. ૪ સાંજે રાંધી રાતે જમે જી રે, તે ઉત્કૃષ્ટ રે દેષ; દિવસે રાંધી રાતે જમેજી રે, પાપ તણે બહુ વ રે. મા. ૫ ૧ પૃથ્વીમાં, ૨ સારું, ૩ વ્યાપાર Page #471 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ રાત્રે રાંધી મૂકિયું છે, દિવસે તે કરે આહાર; તે જીવિત પ્રાયે બાહિરાજીરે, અતિ જીવ તણે સંહાર રે. મા. ૬ દિવસે રાંધી દિવસે જમે છે, ઘડીય તજે દેય દેય; પુણ્યવંત તે પૂછયે છે, જે નર એહવા હાય રે. મા. ૭ ઘેર આવ્યા માતા કને જી, ભજન માંગે રે દીશ; ચાર ઘડી છે પાછલી જી, પિતા કહે બહુ રીશ રે. મા. ૮ માતા હીતી નવિ દીજી, માન કરે તે ત્યાંય; લાંઘણ કરતા દહાડલા, પાંચ ઈણી પરે જાય છે. મા. ૯ છઠું દિવસે સહેદરાજી, મળિયા એકણું ચિત્ત રાતે જમે કે બાહિર રમે છે, નહીં અમ ઘર એ રીત રે. મા. ૧૦ હંસકુમાર તિહાં ક્ષોભિયો જી, વાળુ કીધું રે જામ વિષહર ગરલેર મૂકીયું જી, માંહે જમાણું કામ રે. મા. ૧૧ કેશવકુમાર વનમાં ગયો છે, તિહાં કીધે વિશ્રામ; યક્ષદેવ તિહાં આવીયો છે, મઠી નિહાળે તામ રે. મા. ૧૨ એ પુરુષ મહેટ અ છે જ, વ્રત નવિ ભર્યું રે જેણ; ભંજાવું હું તેહનાં જી, માયા માંડી તેણ રે. મા. ૧૩ સૂરજ રચિયો કારમો છે, માણસ રચ્યાં બહુ શેક; કેશવકુમાર જગાવીયો છે, ઊઠ જમે છે સહ લેક રે. મા. ૧૪ કેશવ મનમાં ચિંતવે જી, હજીય ન થયો પ્રભાત; એ કાંઈક કૌતુક અછે જ, અમે ન જમશું રાત રે. મા. ૧૫ ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી છે, લાગ્યો કેશવને પાય; માગ વત્સ તૂઠ તુને જી, કાંઈક કરું પસાય રે મા. ૧૬ ૧. જ્યારે, ૨. સાપની લાળથી. Page #472 -------------------------------------------------------------------------- ________________ સક્ઝાયો - ૮૭. મુજ ભાઈએ વ્રત ભાંજિયું જી, વિષધર ગ્રહીયો જેણ હું માગું છું તુજ કરે છે, જે જીવાડે એ રે. મા. ૧૭ યક્ષદેવ તિહાં આવી છે, લેઈ માણસનું રૂપ; વમન કરીને છાંડી જ, જાગી ઊઠડ્યો ભૂપ રે. મા. ૧૮ વિભાજન પરિહરિ છે, હુએ સાકેતપુર રાજ; સંયમ લેઈ તમ કરીજી, સાર્યો આતમ-કાજ રે. મા. ૧૯ રાત્રિભેજનની સજઝાય - ૨ પુણ્યસંગે નરભવ લાળે, સાઘો આતમ-કાજ; વિષયારસ જાણે વિષ સરીખે, એમ ભાખે જિનરાજ રે; પ્રાણ રાત્રિભેજન વારે, આગમવાણુ સાચી જાણી, સમકિત ગુણ સહિનાણી રે, પ્રાણી રાત્રિભોજન (એ આંકણી) ૧ અભલ બાવીશમાં રયજન, દોષ કહ્યા પરધાન; તેણે કારણ રાતે મત જમજે, જે હેય હૈડે સાન રે પ્રાણી. ૨. ૨ દાન સ્નાન આયુધ ને ભેજન, એટલાં રાતે ન કીજે; એ કરવાં સૂરજની સાખે, નીતિ વચન સમજી જે રે. પ્રાણી. ર. ૩ ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભેજન ટાણે; તમે તે માનવી નામ ધરાવે, કેમ સંતોષ ન આણે રે. પ્રાણી. રા. ૪ ૧. શસ્ત્ર. Page #473 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ માંખી સૂ કીડી કેળીયાવડ, ભેજનમાં જે આવે; કેઢ જળદર વમન વિકળતા, એવા રેગ ઉપાવે છે. પ્રાણી. રા. ૫ છનું ભવ જીવહત્યા કરતાં, પાતક જેહ ઉપાયું એક તળાવ ફેડતાં તેટલું, દૂષણ ગુરુઓં બતાયું રે. પ્રાણી. રા. ૬ એકલત્તર (૧૦૧) ભવ સર ફેડ્યા સમ, એક દવ દેતાં પાપ અડત્તર (૧૦૮) ભવદવ દીધા જિમ, એક કુવણિજ સંતાપ રે - પ્રાણી. રા. ૭ એકસ ચુમ્માળીશ ભવ લગે કીધા, કુવણિજના જે દેષ; ફૂડું એક કલંક દિયતાં, તે પાપને પિષ રે. પ્રાણી. રા. ૮ એ એકાવન ભવ લગે, દીધાં કડાં કલંક અપાર; એક વાર શીળ ખંડ્યા જેહો, અનરથને વિસ્તાર રે. પ્રાણી. રા. ૯ એકસે નવાણું ભવ લગે ખંડવાં, શિયળ વિષય સંબંધ તેહ એક રાત્રિભોજનમાં, કર્મ નિકાચિત બંધ રે. પ્રાણી. રા. ૧૦ રાત્રિભોજનમાં દેષ ઘણા છે, કહેતાં નાવે પાર; કેવળી કહેતાં પાર ન પાવે, પૂરવ કટિ મઝાર રે. પ્રાણી. ૨. ૧૧ ૧. કરોળિયા. ૨. ઊલટી. ૩. ગાંડાઈ. ૪. તળાવ. Page #474 -------------------------------------------------------------------------- ________________ સક્ઝા એવું જાણીને ઉત્તમ પ્રાણી, નિત ચઉવિહાર કરી જે માસે માસે પિસખમણને, લાભ એણી વિધ લીજે રે. પ્રાણી. રા. ૧૨ મુનિ વસતાની એહ શીખામણ, જે પાળે નર-નારી; સુર નર સુખ વિલાસીને હેવે, મેક્ષણ અધિકારી રે પ્રાણી. રા. ૧૩ રાત્રિભેજનની સક્ઝાય - ૩ (શારદ બુધદાયી–એ દેશી) (ઢાળ) શ્રી ગુરુપદ પ્રણમી, આણી પ્રેમ અપાર, છઠું વ્રત જાણે, નિશિભોજન પરિહાર; આરાધી પામે, સુરસુખ શિવસુખ સાર, ઈહિ ભવે વળી પરભવે, જેમ લહીયે જયજયકાર. ૧ (ત્રુટક) જયજયકાર હવે જગમાંહે, નિશિભજન પરિહરતાં, પાતક પ્રોઢાં એહનાં ભાખ્યાં, રણભેજન કરતાં; બહુવિધ જીવ વિરાધન હેતે, એહ અભક્ષ્ય ભણીજે, પ્રત્યક્ષ દેષ કહ્યા આગમમાં, ભવિ તે હદય ધરી જે. ૨ (ઢાળ) મતિને હણે કીડી, વમન કરાવે માખી, સૂતાથી કઢી, જલોદરી જ ભાંખી; ૧. માકડી. Page #475 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ગળું વીધે કાંટે, વાળે હેય સ્વરભંગ, સડે પટ ધિરલે, વિંછીએ તાળુ અંગ. ૩ (ત્રુટક) અંગ ઉપાંગે હોય વળી હશે, જે આવી વિષ જાત, દષ્ટિદેષ ઈહ લાકે જાણે, પરભવે નરકે પાત; દેય ઘડી પરભાતે સાંજે, ટાળી કરે આહાર, નકારસી તણું ફળ પામે, સાંભળે ચોવિહાર. ૪ (ઢાળ) દેવપૂજા આહૂતિ દાન, શ્રાદ્ધ સ્નાન નવિ સૂઝ, રાતે ખાધાથી નિરો નરકે મુંઝે; ધાન્ય આચમન કરતાં, પવિત્ર હોયે નવિ દેહ, નિશિભોજન કરતા, લહે અવતાર જ એહ. ૫ (ત્રુટક ) એહ અવતાર જ ઘૂંકમાં જારી, કાકગ્રહ અહિ વીંછી, વડવાગુલ સિંચાણ ઘરેળી, ઈત્યાદિ ગતિ નીચી; હંસ મર પિક શુક ને સારસ, ઉત્તમ પંખી જેહ, રાતે ચૂણ ન કરે તે માનવ, કિમ ખાયે અન્ન તેહ. ૬ (ઢાળ) ઈમ જાણી છડે, નિશિભજન ભવિ પ્રાણું, એ આગમ માંહે, વેદ પુરાણની વાણી; દિનકર આથમતે, પાણી રૂધિરજ સમાન અન્ન માંસ બરાબરી, કહે માકડ પુરાણ. ૭ ૧ ઘુવડ, ૨ બિલાડી, ૩ ગરધેલ, ૪ બાજ, ૫ લેહીં. Page #476 -------------------------------------------------------------------------- ________________ સજ્ઝાયા ( ત્રુટક ) જાણુ હોય તે વળી ઈમ જાણે, અસ્ત થાયે જવ સૂર, હૃદય નાભિકમળ સંકુચાણે, કિમ હોયે સુખ પૂર; યજુર્વેદ માંહે ઈમ ભાખ્યુ, માસે પક્ષ ઉપવાસ, સ્ક≠ પુરાણુ દિવસ જમ્યાનું, સાત તી ફળ ખાસ. ઢાળ મીજી પરશાસ્ત્ર (રામ ભણે હિર ઊઢીયે – એ દેશી ) માંહિ કહ્યુ', રયણીભેાજન પાપ રે, દોષ ઘણા છે તેહમાં રે, એમ ભાખે હિર આપ રે; વેદપુરાણની છાપ રે, પાંડવ પૂછે જવામ રે, એ તે પાપના વ્યાપ રે, રયણીભાજન પરિહરા. (એ આંકણી) ૧ ભવ છન્નુ લગે પારધી, જેતું પાપ કરેઈ રે, તે એક સરોવર શૈાષતાં, તે એકસેા ભવ જોય રે; એક દવ દ્વીધે તે હાય રે, એ સમ પાપ ન કાય રે. ૨. એક સેા આઠ ભવદવ તણા, એક કુવાણિજ્ય કીધ રે; તે એક સે ચુમાલીસ તે ભવે, ડુ' આલ એક દીધ રે. ૨. આળ એકાવનસે' ભવે, એક પરનારીનું પાપ રે, તે એકસો નવાણું ભવે તે હવે, એક નિશિ ભુંજે પાપ રે; તેહથી અધિક સંતાપ રે. ૨. ટ તે માટે નવિ કીજીયે, જિમ લહીયે સુખસાર રે, રયણીભાજન સેવતા, નરભવે પશુ-અવતાર રે; ચાર નરક તણાં માર રે, પ્રથમ તે એ નિરધાર હૈ. ર. ૧ ખાટુ કલ`ક. છે પ Page #477 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ તે ઉપર ત્રણ્ય મિત્રને, ભાગે એક દષ્ટાંત રે, પડિક્રમણ સૂત્રવૃત્તિમાં, તે સુણજે સવિ સંત રે, જિમ ભાંગે તુમહ બ્રાત રે, શિવસુંદરી કેરા કંત રે, જિમ થાઓ ભવિ ગુણવંત રે. ૨. ૬ ઢાળ ત્રીજી (આજ ન હેજે રે દીસે નાહ-એ દેશી ) એક કુળ ગામેં મિત્ર ત્રય વસે, માંહોમાંહે નેહ, શ્રાવક ભદ્રક ને મિથ્થામતિ, આપ આપ ગુણગેહ. ૧ ભવિ નિશિભજન-વિરમણ-વત ધરે. (એ આંકણી) જૈન આચાર જ એક દિન આવીયા, વંદી નિસુણે વાણ; શ્રાવક કુળથી રે ભાવ થકી ગ્રહે, અભક્ષ્ય સકળ પચ્ચખાણ ભ૦ ૨ ભદ્રક નિશિભોજન-વિરમણ કરે, સહેજે આણી નેહ, મિથ્યામતિ તે નવિ પ્રતિબૂઝિયો, ફૂડ કદાગ્રહ ગેહ. ભ૦ ૩ શ્રાવક ભદ્રક સંગતિથી થયો, સકળ કુટુંબ વ્રતવંત, એકદિન રાજનિયગતણે વશે, જમીન શક્યા ગુણવંત. ભ૦ ૪ સંધ્યા સમયે તે ઘર આવિયા, બેહ ને કહે પરિવાર, ભદ્રક નિશ્ચળ ભાવેનવિ જમ્ય, શ્રાવકે કીધો આહાર, ભ૦ ૫ ચૂકા પાને જળદર તસ થયું, વ્રતભંગ ગુણ પાત; વ્યાધિ પીડો મરીને તે થયે, કૂર માંજારની જાત. ભ૦ ૬ ધાને ખાધો પ્રથમ નરકે ગયે, સહતે નરકે દુઃખ ભદ્રક નિયમ તણા પ્રભાવથી, સૌધર્મે સુરસુખ. ભ૦ ૭ Page #478 -------------------------------------------------------------------------- ________________ સજ્ઝાયા મિથ્યાત્વીનું પણ નિશિભાજન થકી, વિષ મિશ્રિત થયું અન્ન; અંગ સડી મરી માંજાર થયા, પ્રથમ નરકે ઉત્પન્ન. ભ૦ ૮ શ્રાવક જીવ ચવીને અનુક્રમે, થયા નિધન દ્વિજ પુત્ર; શ્રીપુંજ નામે' તસ લઘુ ખંધવ, મિથ્યાત્વી થયા તત્ર. ભ૦ ૯ શ્રીધર નામે એહુ મહેાટા થયા, ચાલે કુળ આચાર; ભદ્રક સુર તવ જોવે જ્ઞાનશ, પ્રતિાધ્યા તિણિ વાર. ભ૦ ૧૦ જાતિસમરણ પામ્યા એહુ જણુ, નિયમ ધરે દઢ ચિત્ત; રયણીલેાજન ન કરે સવથા, કુટુંબ ધરે અપ્રીત. ભ૦ ૧૧ ઢાળ ચેાથી ૯૩ (શ્રેણિક મન અરિજ થયુ–એ દેશી ) ભોજન ના આપે તેને પિતામાતા કરે રીસા રે; ત્રણ્ય ઉપવાસ થયા તિસ્યે, જોયો નિયમ જગીÀા રે. એકમનાં વ્રત આદરા, ( એ આંકણી) ૧ જિમ હાય સુર રખવાળા રે; સ 3 દુશ્મન દુષ્ટ દ ટળે; હાયે મંગળ માળા રે એ ભદ્રક સુર સાન્નિધિ કરે, કરવા પ્રગટ પ્રભાવે રે; અકસ્માત્ નૃપ પેટમાં, શુલ વ્યથા ઉપજાવે ૐ. એ વિફળ થયા સવિ જ્યાતિષી, મ`ત્રી પ્રમુખને ચિતા રે; હાહારવ પુરમાં થયે, મંત્રવાદી નાગ દમતા રે, એ૦ સુરવાણી તેહવે સમે, થઈ ગગને ઘનગાજી રે; નિશિèાજન વ્રતના ધણી, શ્રીપુ જ દ્વિજ દિનાજી રે એ. Page #479 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ તસ કર ફરસ થકી હવે, ભૂષતિ નિરૂજ અંગે રે, પડ વજાવી નયરમાં, તેડાવ્ય ધરી રંગે રે. એ. ૬ ભૂપતિ ની રેગી થયે, પંચસય ગામ તસ દીધાં રે; તે મહિમાથી બહુ જણે, નિશિભજન વ્રત લીધાં રે.એ. ૭ શ્રીપુંજ શ્રીધર અનુક્રમે, સૌધર્મ થયા દેવા રે; રાજાદિક પ્રતિ બૂઝીયા, ધમ કરે સયમેવા રે. ૮ નરભવ તે ત્રણ પામીયા, પાળી સંયમ સુધા રે; શિવસુંદરીને તે વર્યા, થયા જગપ્રસિદ્ધ રે. એ૯ એમ જાણી ભવિ પ્રાણિયા, નિશિભેજન વ્રત કીજે રે; શ્રી જ્ઞાનવિમલ ગુરુનામથી, સુજસ સૌભાગ્ય લહી જે રે. એ ૧૦ શ્રી ભરત બાહુબલીની બે ઢાળની સઝાય | (દેહા) સ્વસ્તિ શ્રી વરવા ભણી, પ્રણમી શ્રી કષભ નિણંદ, ગાશું તસ અતિ બળી, બાહુબળી મુનિચંદ. ૧ ભરતે સાઠ સહસર વરસ, સાધ્યા પર ખંડ દેશ અતિ ઉચ્છવ આણંદ શું, વિનિતા કીધ પ્રવેશ. ૨ ચકરત્ન આવે નહિ, આયુધશાળા માંહ; મંત્રીશ્વર ભરતને તદા* કહે સાંભળ તું નાહ. ૩ સ્વામી તે નિજ ભુજબળે, વશ કીધા જ ખંડ, પણ બાહુબળી ભ્રાતને, નવિ દીઠે ભુજદંડ. ૪ ૧. તેમના, ૨. હજાર, ૩, ૭, ૪. ત્યારે, ૫. નાથ, Page #480 -------------------------------------------------------------------------- ________________ સઝાયો સુરનર માટે કે નહિ, તસ જીપણ સમર્થ તે પ્રભુ તુમ બળ જાણશું, જે સહેશે તસ હત્થ. ૫ સુણતા મંત્રી વયણ ઈમ, ચકી હુ સતેગ; બાહુબળી ભણી મેકલ્ય, નામે દૂત સુવેગ. ૬ ભટજ રથ હયવર ઠાઠશું, તે કીધ પ્રયાણ; શુકન હુવા બહુ વંકડા, પિણ સ્વામીની આણ. ૭ ધરા એલંઘી અતી ઘણી, આવ્યો બહાળી દેશ, જિહાં કઈ બાહુબળી વિના, જાણે નહીં નરેશ. ૮ તક્ષશિલા નગરી જિહાં, બાહુબળી ભૂમીંદ દૂત સુવેગ જઈ તિહાં, પ્રણ પય-અરવિંદ'૯ બાહુબળી પૂછે કુશળ, ભરત તણે પરિવાર, ચતુરાઈ શું દૂત તવ, બેલે બેલ વિચાર. ૧૦ આસન અર્ધ બેસવા, આપે સુરપતિ જાસ; લક્ષ જક્ષ સેવા કરે, જગત કરે જસ આશ. ૧૧ હેલે જીત્યા બંડ પ, ખેદ ન હતું કેય; . 2ષન દેવ સાન્નિધ્ય કરે, તસ કિમ કુશળ ન હોય. ૧૨ પણ પ્રભુ તુમ આવ્યા વિના, માને સકળ નિરWS કામ નહીં હવે ઢીલને, સેવે પ્રભુ સમર્થ. ૧૩ નહિ તે જે તે કેપશે, કેઈ ન રહેશે તીરતસ ભુજ-દંડ-પ્રહાર એક, સહેશે તુજ શરીર. ૧૪ ૧. જીતી લેવામાં, ૨. લડવૈયા, ૩. પૃથ્વી, ૪. રાજા, ૫. પદકમળ. ૬. રમતમાં, ૭. નકામું, ૮. આરો. - Page #481 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ એ સેના વળી એ કદ્ધિ, તિહાં લગે જાણે સર્વ જિહાં લગે એ કે નહીં, મૂકે તે ભણી ગર્વ. ૧૫ ઢાળ પહેલી (રાગ બંગાળી) જા રે શું તુજ મારું દૂત, બાહુબળી બેલે થઈ ભૂત; રાજા નહી. નમે; કેપે ચઢયો હું હારે નહિ, એક મૂઠિયે ધરું ધરતી માંહી; (એ આંકણી) રાજા. ૧ હું તે જાણત તાજી જેમ, જ ભાઈપણાને હવે જાણ્યો પ્રેમ; રાજા. એહ જ માહરી કહેજે ગુજજ, જે બળ હોય તે કરજે ગુજ, રાજા. ૨ દેઈ ચપેટા કા દૂત, વિલ થઈ વિનિતા પહંત; રાજા. સંભળાવ્યો સઘળે વિરતાત, . કેપ્યો ભરતપતિ જેમ કૃતાંત, રાજા. ૩ રણદુંદુભી વજડાવી જામ, સેના સજ હુઈ સઘળી તામ; રાજા. ક્રોડ સવા નિજ પુત્ર સકજ, રણના રસિયા હુવા સજજ. રાજા. ૪ ૧. બાપ, ૨, છૂપો સંદેશ, ૩. લડાઈ, ૪. કાળ, ૫. લડાઈનું વાજુ, ૬. તૈયાર. કાશ્વ શ Page #482 -------------------------------------------------------------------------- ________________ સવાઝા લાખ ચોરાશી વર ગજરાજ, ઘડા લાખ ચોરાશી સાજ; રાજા. લાખ ચોરાશી રથ વળી જાણુ, લાખ ચોરાશી ધુરે નિશાણું. રાજા. ૫ પાયક છનું કેડિ ઝુંઝાર, વિદ્યાધર કિન્નર નહીં પાર; રાજા. એમ સુભટની કેડીકેડ કેટ, રણરસે બાંધી હેડાછેડ. રાજા. ૬ પૃથ્વી કંપી સેનાને પૂર, રજશું છાયો અંબર સૂર” રાજા. સેળ લાખ વાજે રણુર, ચક્રી ચાલ્ય સેનાને પૂર. રાજા. ૭ પહેર્યો બહળી દેશની સીમ, સુણી બાહુબળ થયો અતિ ભીમ, રાન. ત્રણ લાખ બાહુબળિયા પૂત, ક્રોધે ચઢયા જાણે જમદૂત. રાજા. ૮ સેના સમુદ્ર તણે અનુહાર, ' કહેતાં કિમહી ન આવે પાર; રાજા. ચક્રીશ્વરની સેના સર્વ, તણ જેમ ગણતે મોટે ગર્વ. રાજા. ૯ ૧. ઉત્તમ, ૨. નગારું, વાજીંત્ર, ૩. પગે ચાલનારા લડવૈયા, ૪. આકાશમાં સૂર્ય. Page #483 -------------------------------------------------------------------------- ________________ પહેરી કવચ અસવારી કીધ, માઝુમળી રડ કા વાસનાહ, ભરતે પહેયો २ બેહુ સામાં સામાં આવ્યાં સેન, ઘેાડઘેાડા દીધ; ગજરતને ચઢયો અધિક ઉચ્છાહ, રાજા. ૧૦ શુર પરિશિષ્ટ-૨ ઝળકે ભાલા ભીમ ખીડગ; કાંપ્યા ગગન ને પૃથ્વી જેણ; રાજા. ગગજરાજ, રાજા. પાળેપાળા અર્ડ રણકાજ. રાજા. ૧૧ સુભટ ભિડે છે તેમ, તીરે છાયા ગગનના મગ; રાજા. નાંખે ઉલાળી ગજ કાંરી જેમ. રાજા. ૧૨ વહે ઠામે।ઠામ, રૂધિર નદી ખાર વરસ એમ કીધા સંગ્રામ; રાજા. ખેડુમાં કાઈ ન હાર્યાં જામ, ચમર સુધર્મેદ્ર આવ્યા તામ. રાજા, ૧૩ તાતજી સૃષ્ટિ કરી છે એહ, કાંઈ પમાડાપ તેના દેહ; રાજા. ભાઈ ઢાય ગ્રહા રણભાર, જેમ ન હોય જનના સ`હાર.' રાજા. ૧૪ માન્યું. વચન એ ભાઈ એ જામ, દેવે થાપ્યાં ત્યાં પાંચ સગ્રામ; રાજા. ૧ બખ્તર, ૨ વાટાપ, ૩ ખીહામણાં, ૪ મા, ૫ કરો, } નાશ, ૭ જ્યારે. Page #484 -------------------------------------------------------------------------- ________________ સઝાયે દષ્ટિ, વચન, બાહ, મૂઠી ને દંડ, - બેહુ ભાઈ કરે યુદ્ધ પ્રચંડ. રાજા. ૧૫ ( દેહા). અનિમિષ નયણે જેવતાં, ઘડી એક થઈ જામ; ચકીને નયણે તુરત, આવ્યાં આંસૂ નામ. ૧ સિંહનાદર ભરતે કર્યો, જાણે ફૂટયે બ્રહ્માંડ ખેડાનાદ બાહુબળે, તે ઢાંક્ય અતિ ચંડ. ૨ ભરતે બાહુ પસારિયા, તે વાળ્યો જિમ કંબ; વાનર જિમ હિંચે ભરત, બાહુબળી ભુજ લંબ. ૩ ભરતે મારી મુષ્ટિકા, બાહુબળી શિરમાંય; જાનુ લગે બાહુબળી, ધરતી માટે જાય, ગગન ઉછાળી બાહુબળી, મૂકી એવી મૂઠ પેઠા ભરતેશ્વર તુરત, ધરતીમાંહે આકંઠ ૫ ભરત દંડે બાહુ તણે, સૂર્યો મુગટ સનર; ભરત તણે બાહુબળે, કિયે કવચ ચકચૂર. છેલ્યા સાખી દેવતા, હાય ભરત નરેશ બાહુબળી ઉપર થઈ, ફૂલવૃષ્ટિ સુવિશેષ. ૭ ચકી અતિ વિલો થયે, વાચા ચૂક નામ આહુબળીભાઈ ભણી, મૂકયું ચક ઉદામ." ઘરમાં ચક્ર ફરે નહિ, કરી પ્રદક્ષિણા તાસ; તેજે જળહળતું થયું, આવ્યું ચકી પાસ. ૯ ૧ આંખ્ય મટમટાવ્યા વગર, ૨ સિંહને જેવી જબરી ત્રાડ, ૩ ગડદ, ૪ ગળા સુધી, ૫ તેજદાર Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પરિશિષ્ટબાહુબળી કેપે ચડ્યા, જાણે કરું ચકચૂર મૂઠી ઉપાડી મારવા, તવ ઊગ્યે દયા અંકૂર. ૧૦ તામ વિચારે ચિત્તમેં, કિમ કરી મારું બ્રાત; મૂઠી પણ કિમ સંહ, આવી બની દેઈ વાત. ૧૧ હસ્તીદંત જે નીકળ્યા, તે કિમ પાછા જાય; ઈમ જાણી નિજ કેશને, લોચ કરે નરરાય. ૧૨ ઢાળ બીજી (જિન વચને વૈરાગિયો હો ધન્ના-એ દેશી) તવ ભરતેશ્વર વિનવે રે ભાઈ, ખમે મુજ અપરાધ હું એ છે ને ઉછાંછળ રે ભાઈ, તું છે અતિયે અગાધ રે; . બાહુબળીભાઈ, યું કયું કીજે બે, (આંકણી) ૧ તું મુજ શિરને શેહેરે ભાઈ, હું તુજ પગનો રે ખેહ, એ સવિરાજ્ય છે તારું રે ભાઈ, મન માને તસ દેય રે. બાયું. ૨ હું અપરાધી પાપીયે રે ભાઈ, કીધાં અનેક અકાજ; ભવશે મુકાવિયાં રે ભાઈ, ભાઈ અઠાણુંના રાજ રે. બાયું. ૩ એક બંધવ તું મહારે રે ભાઈ, તે પણ આદરે એમ; તે હું અપજશ આગળ રે ભાઈ, રહેણું જગમાં કેમ રે. બાયું. ૪ કેડ વાર કહું તુજને રે ભાઈ, તાતજી ઋષભની આણ સ એક વાર હસી બેલને રે ભાઈ, કર મુજ જન્મ પ્રમાણ રે બાયું. ૧. પાછી ફેરવું, ૨. ઘણે જ ગંભીર. ૩. સોગંદ, ૪. સફળ. Page #486 -------------------------------------------------------------------------- ________________ સઝાય ગુન્હ ઘણે છે હા રે ભાઈ, બક્ષીશ કરીય પસાય. રાખે રખે ભણકિશી રે ભાઈ,લળી લળી લાગું છું પાય રે. બાયું ચકીને નયણે ઝરે રે ભાઈ, આંસૂડાં કેરી ધાર; તે દુઃખ જાણે તે ઉરે રે ભાઈ કેમ જાણે કીરતારરે. બાયું. છ નિજ નયરી વિનિતા ભણી રે ભાઈ, જાતાં ન વહે પાય; હા ! મૂરખ મેં શું કિયું રે ભાઈ, ઈમ કાલે પસ્તાય રે. બાયું. ૮ વિવિધ વચન ભરતેશનાં રે ભાઈ, સુણી નવી રાચ્યા તેહ; લીધું ગત તે ક્યું ફીર રે ભાઈજેમ હથેળીમાં રહેશે. બાયું.૯ કેવળ લહી મુગતે ગયા રે ભાઈ, બાહુબળી અણગાર; પ્રાત: સમય નિત્ય પ્રણમીએ રે ભાઈ, - જિમ હોય જય જયકાર રે. બાયું. ૧૦ - (કળશ) શ્રી ઋષભ જિન સુપસાય ઈણિપરે, સવંત સત્તર ઈકોતરે, ભાદ્રવા સુદિ પડવા તણે દિન, રવિવાર ઉલટ ભરે, વિમળવિજય ઉવક્ઝાય સદગુરુ, શીશ તસ શ્રી શુભવ બાહુબળી મુનિરાજ ગાતાં, રામવિજય જયશ્રી વરે. ૧૧ શિયળ વિષે પુરુષને શીખામણુની સઝાય સુણ સુણ કંતા રે, સીખ સલ્લામણુક પ્રીત ન કીજે રે, ૫રનારી તણું. ૧. વાંક, ૨. માફ, ૩. મનમાં, ૪. ઈશ્વર, પ. હથેળીમાં. ૬. સવારે, ૭. ઉપાધ્યાય, Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પરિશિષ્ટ-૨ પરનારી સાથે પ્રીત પિયુડા, કહે કેણ પરે કિજીયે, ઊંઘ વેચી આપણી, ઉજાગર કેમ લીજીયે; કાછડી છૂટો કહે લંપટ, લેક માંહે લાજીયે, કુળ વિષે ખાંપણ રખે લાગે, સગામાં કેમ ગાજીયે. ૧ પ્રીત કરતાં રે, પહેલાં અહીજીએ; રખે કઈ જાણે રે, મનશું પૂજીએ. ધ્રુજીએ મનશું ગૂરીએ પણ, જેગ મળ છે નહીં, રાત-દિન વિલપતાં જાયે, અવટાઈ મરવું છે સહી નિજ નારીથી સંતોષ ન વળે, પરનારીથી કહે શું હશે, ભયે ભાણે તૃપ્તિ ન વળી, તે એંઠ ચાટ્વે શું થશે? ૨ મૃગતૃષ્ણાથી રે તૃષ્ણા નહીં ટળે; વેળુ પિલ્યાં રે તેલ ન નીકળે. ન નીકળે પાણી વલોવતાં, લવલેશ માખણને વળી, બૂડતા બચકા લહિયા કેણે, તે તર્યા વાત ન સાંભળી; તેમ નારી રમતાં પર તણી, સંતોષ ન વળે એક ઘડી, ચિત્ત ચટપટી ઉચ્ચાટ થાવે, નયણે નાવે નિંદડી. ૩ જે પેટ રે રંગ પતંગને; તે મટડો રે પરસ્ત્રી સંગનો. પરનારી સાથે પ્રેમ પિયુડા, રખે તું જાણે ખરો, દિન ચાર રંગ સુરંગ રૂડે, પછી નહીં રહે નિધરે; જે ઘણા સાથે નેહ માંડે, છાંડ તેહશું વાતડી, એમ જાણું મ મ કરતા હતા, પરનારી સાથે પ્રીતડી. ૪ Page #488 -------------------------------------------------------------------------- ________________ સઝાય ૧૦૩ , જાણજે જ શે. નવા જે પતિ હાલે રે વંચે પાપણું, પરશું પ્રેમે રે, રાચે સાપણી. સાપણ સરખી વેણુ નીરખી, રખે શિયળ થકી ચળે, આંખને મટકે અંગને લટકે, દેવ દાનવને છળે; મનમાંહે કાળી અતિ રસાળી, વાણુ મીઠી શેલડી, સાંભળી ભેળા રખે ભૂલે, જાણજે વિષવેલડી. પ સંગ નિવારે રે પર–રામા તણે; શેક ન કીજે રે મન મળવા તણે. શક શાને કરે ફેગટ, દેખવું પણ દેહીલું, ક્ષણ મેડિયે ક્ષણ શેરિયે, ભમતાં ન લાગે સોહિલું; ઉચ્છવાસ નહિ શ્વાસ આપે, અંગ ભાંગે મન ભમે, વળિ કામિની દેખી દેહ દાઝે, અન્ન દીઠું નવી ગમે. ૬ જાયે કલામી રે મન શું કળ મળે; ઉન્મત્ત થઈને રે અલલલલ લવે. લવે અલિપલલ જાણે મેહ વહેલે મન રડે, મહામદન કેદન કઠિણ જાણ, મરણ વારુ ત્રવડે; એ દશ અવસ્થા કામ કેરી, કંત કપ્યાને દહે, એમ મિસ જાણી તજે રાણ, પારકી તે સુખ લહે. ૭ પરનારીના પરાભવ સાંભળે; કંતાડીને રે ભાવ તે નિમળે. નિમળે ભાવે નહિ સમજે, પરવધૂ રસ પરિહરે, ચાંપી કીચક ભીમસેને, શિલા હેજ સાંલો; Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પરિશિષ્ટ રણમાંહે રાવણ દશે મસ્તક, રડવડયાં શુંપે કહ્યાં, તેમ મુંજરાજ દુઃખ પુંજ પામ્ય, અપજશ જગમાંહે લશે. ૮ શિયળ સલુણા રે માણસ સેહીએ; વિણ આભરણે રે જગ મન મોહીએ. મહા સુર નર કરે સેવા, વિષ અમિય થઈ સંચરે, કેસરી સિંહ શિયાળ થાયે, અનલ અતિ શીતળ કરે; સાપ થાયે ફૂલમાળા, લચછી ઘર પાણી ભરે, - પર નારી પરિહરિ શિયળ મન ધરી, મુક્તિ વધૂ હે લાવ રે. ૯ તે માટે હું રે વાલમ વિનવું; પાય લાગી ને રે મધુર વયણે સ્તવું. વયણ મહારું માનીને, પરનારીથી રહો વેગળા, અપવાદ માથે ચઢે મહટા, નરકે થઈએ દેહલા; ધન્ય ધન્ય તે નરનારી જે જગ શિયળ પાળે કુળતિ, તે પામશે જશ જગમાંહી, કુમુદચંદ સમ ઊજળે. ૧૦ તપગચ્છનભેનમણિ પરમપૂજ્ય પં. મણિ વિજયજીના શિષ્યરત્ન તિષશિરોમણિ પદ્મવિજયજી મહારાજની સજઝાય દેવ–સમા ગુરુ પમવિજયજી, સબહી ગુણે પૂરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી, કઈ વાતે નહિ અધુરા; મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરુદર્શન સુખકારી મુનિ એ આંકણી છે Page #490 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંવત અઢાર છાસઠની સાલું એસવાલ કુલ્લે આયા, ગામ ભરૂડીએ શુભ લગ્ને માતા રૂપાંબાઈએ જાયા. સુનિમારા સતર વર્ષના રવિ ગુરુ પાસે હુવા યતિ વેષધારી, ગુરુ વિનયે ગીતારથ થયા ચંદ્ર જેસા શીતલકારી. | મુનિ all સંવત એગણ અગિયારાની સાથે સંવેગ રસ ગુણ પીધે, રૂપે રૂડા જ્ઞાને પૂરા જિનશાસન ડંકે દીધે. | મુનિ જ સંવત એગણી ચોવીસાની સાથે છેદેપસ્થાપન કીધે, મહારાજ મણિવિજયજી નામને વાસક્ષેપ શીર લીધે. | મુનિ પા દિન દિન અધિકે સંવેગ રંગે કામ કષાય નિવારી, ધર્મ ઉપદેશે બહુ જીવ તારી જ્ઞાન ક્રિયા ગુણ ધારી. | મુનિ દા સંવત એગણું આડત્રીસ વૈશાખ સુદ અગિયારસ રીતે, પ્રથમ જામે પલાંસવા કાલધર્મ કીધે, જીતનમેનિન્ય પ્રિતે. | મુનિ હા પરમપૂજ્ય તપસ્વી ગુરુ મહારાજ શ્રીજીતવિજયજી . મહારાજની સજઝાય (શ્રી જિનવરને પ્રગટ થયું રે ક્ષાયિક ભાવે જ્ઞાન–એ દેશી) સમતા ગુણે કરી શોભતા રે જીતવિજય મહારાય. તેહના ગુણ ગાતા થકાં રે આતમ નિમલ થાય રે, Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પરિશિષ્ટભવિયણ વદ મુનિવર એહ જેમ થાયે ભદધિ છેહ રે. એ આંકણી. ૧ કચ્છ દેશમાં દીપતું રે મનફરા નામે ગામ; ભવિક જ વિકાસતું રે જીહાં શાંતિજિણ ધામ રે. ભ૦ મારા સંવત અઢાર છનુએ રે ચિત્ર ઉજજવલ બીજ સાર; માતા અવલબાઈએ જનમીયાં રે વર્યો જય જયકાર રે. ભ. ૩ બાર વર્ષના જબ થયા રે નેત્રપીડા તબ થાય; સેળ વર્ષની વયમાં રે દ્રવ્ય લોચન અવરાય રે. ભ. ૪ જ્ઞાન લેચન પ્રકાશથી રે અભિગ્રહ ધરે સુજાણ; જે નેત્ર પડલ દરે જશે રે સંયમ લેશું સુખખાણ રે. ભ. પા દઢ અભિગ્રહ પ્રભાવથી રે મનવંછિત સિદ્ધ થાય; સંવત ઓગણીસ પંદરમાં રે ચક્ષુદર્શન શુદ્ધ થાય રે. ભ. દા સંવત ઓગણીસ વીસમાં રે શ્રી સિદ્ધક્ષેત્ર મઝાર; તીર્થપતિની સમક્ષમાં રે ઉચ્ચરે ચતુર્થ વ્રત સાર રે. ભ. શા ચઢતે સંવેગ રંગથી રે આવ્યા આડીસર ગામ; ગુરુ ગુણવંતા વખાણીયે રે પદ્મવિજયજી નામ રે. ભ. ૮ તેની પાસે સંયમ લીયે રે ઓગણીસે પચીસ મઝાર; વૈશાખ અક્ષય ત્રિીજ ભલી રે શુભ મુહૂર્ત શુભ વાર રે. ભ. I સંયમ લઈ આનંદથી રે કરે ગુરુ સાથ વિહાર વિનય કરી શુભ ભાવથી રે આગમ ભણે સુખકાર રે. ભ. ૧ના અનુક્રમે સૂત્ર ધરતા રે મૂલ અર્થ વિસ્તાર એમ પીસ્તાલીસ સૂત્રના રે જાણ થયા નિરધાર રે. ભ. ૧૧ Page #492 -------------------------------------------------------------------------- ________________ સક્ઝા ૧૦૭ સંવત ઓગણીસ અડત્રીસે રે ગુરુ સિધાવ્યા પરલોક, પછી વિચરી પ્રતિબધીયા રે અનેક દેશના લોક રે. ભ. ૧રા કચ્છ કાઠિયાવાડ ભલે રે સોરઠ ગુજરાત સાર; મેવાડ મારવાડ તેમ સહી રે થરાદરી વઢીઆર રે. ભ. ૧૩ જ્ઞાન ક્રિયા ઉપદેશતા રે મધુર વચને મને હાર; દષ્ટાંત બહુ દર્શાવીને રે સમજાવે ધર્મસાર રે. ભ. ૧૪ તે દેશના સાંભલી રે દીક્ષા કેઈ ભવ્ય લીધ; કેઈક દેશવિરતિ ગ્રહે રે સમકિત કઈ પ્રસિદ્ધ રે. ભ. ૧૫ નિર્મલ ભાવના ભાવતા રે સંવેગી શિરદાર; કામ કષાયને જીપતા રે નિર્મમ નિરહંકાર રે. ભ. ૧૬ તપસીને વ્યાધી થયો રે દુબળ થયું નિજ દેહ; તેપણ દઢ શ્રદ્ધા થકી રે તાપ નવી મૂકે જેહ રે. ભ. ૧છા ચેપન વર્ષ એમ ચેપથી રે કીધે પર ઉપગાર; અખંડ ચારિત્ર પાલીને રે સફલ કર્યો અવતાર છે. ભ. ૧૮ પંચાવનમા વર્ષમાં રે અધિક વ્યાધિ થયે જામ; આતમબલ આગલ કરી રે ધરતા સિદ્ધનું ધ્યાન રે. ભ. ૧લા સંવત એગણીસ એંશીયે રે અષાઢ કૃષ્ણ છઠ ધાર; શુક્રવારે સિધાવીયા રે પરલોક પલાંસવા મઝાર રે. ભ. મારા તેહની ભક્તિ પૂરે ભર્યો રે હીરવિજયજી ગુણગેહ, શિષ્ય કનક કહે ભવિ તુમે રે ગુરુપદ નમે સસ્નેહ રે. ભ. ર૧ Page #493 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ પ્રકીર્ણ : કવિતા, દુહા વગેરે શીખામણુની કવિતા સજી ઘરબાર સારું, મિથ્યા કે છે મારું મારું, તેમાં નથી કહ્યું તારું રે, પામર પ્રાણી, ચેત તે ચેતાવું તુને રે. ૧ તારે હાથે વનરાશે, તેટલું જ તારું થાશે; બીજું તે બીજાને જશે રે પામર પ્રાણી. ૨ માખીએ તે મધ કીધું, ન ખાધું ન દાન દીધું. લૂંટનારે લૂંટી લીધું રે, પામર પ્રાણી. ૩ , ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જાવું ચાલી, કર મા થાકુટ ખાલી રે, પામર પ્રાણી. ૪ સાહુકારીમાં તું સવા, લખપતિ તું કેવાયો કેને સાચું શું કમાયે રે, પામર પ્રાણી. ૫ આવે તે સાથે જ લે, કમાયે તું માલ કે; અડડરે તે તે ઝટ લેવે રે, પામર પ્રાણી. ૬ દેવે તુને મણિ દીધે, તેની ન કિંમત કીધી; મણિ સાટે મસ લીધી રે, પામર પ્રાણી. ૭ ખોળામાંથી ધન ખાયું, ધૂળથી કપાળ હૈયું; જાણપણું તારું જોયું રે, પામર પ્રાણી. ૮ હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી; કર તારી મુડી તાજી રે, પામર પ્રાણી. ૯ Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ મનના વિચારે તારા, મનમાં રહી જાનારા; વળી પાછો નાવે વારો છે, પામર પ્રાણી. ૧૦ હાથમાંથી બાજી જાશે, પાછળથી પસ્તાવું પડશે, પછી કરી નહીં શકાશે રે, પામર પ્રાણી. ૧૧ નીકળે તું શરીરથી, પછી તું માલિક નથી; દી ડું દલપતે ક થી રે, પામર પ્રા ણું. ૧૨ શ્રી શત્રુંજય મહાતીર્થનાં ૨૧ ખમાસમણ દેવા માટેના ૨૧ નામોના ગુણગર્ભિત દુહા ૧-સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર [ આ દુહે પ્રત્યેક ખમાસમણ દીઠ ખમાસણના દુહા બેલ્યા બાદ બેલવો અને તે પછી ખમાસમણ દેવું.] અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૨ - કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કેટી પરિવાર દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તિણે કારણે કાર્તિકી દિને, સંઘ સલયે પરિવાર, આદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીશ નામે વરણુ, તિહાં પહેલું અભિધાન; શેત્રુજય શુકરાયથી, જનક વચન બહુમાન. સિદ્ધા. ૫ ૧. શરીરશુદ્ધિ. ૨. વસ્ત્રશુદ્ધિ. ૩. ચિત્તશુદ્ધિ. ૪. ભૂમિશુદ્ધિ. ૫ ઉપકરણશુદ્ધિ. ફ. દ્રવ્યશુદ્ધિ. ૭. યથાર્થ વિધિશુદ્ધિ. વિડ વાહક છે. માસવાન Page #495 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરિશિષ્ટ-૩ સિદ્ધાચલે, પુંડરીક ગણુધાર; ૨-સમાસર્યાં લાખ સવા મહાતમ કર્યું, સુરનરસભા મઝાર, સિદ્ધા. ૬ ચૈત્રી પૂનમને દિને કરી, અણુસણુ એક માસ; પાંચ કેડ મુનિ સાથ શું, મુકિતનિલયમાં વાસ. સિદ્ધા. ૭ તિણે કારણે પુ ડરીકગિરિ, નામ થયું. વિખ્યાત; મન વચન કાયે વંદીયે, ઊઠી નિત્ય પ્રભાત. સિદ્ધા . ૩–વીશ કાડીશું પાંડવા, મેાક્ષ ગયા ઈણે ઠામ; એમ અનંત મુકતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. સિદ્ધા. ૪–અડસઠ તીરથ ન્હાવતાં અંગ રંગ ઘડી એક; તુ’ખી–જલ સ્નાને કરી, જાગ્યા ચિત્ત વિવેક. સિદ્ધા. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કમ કઠિન મલધામ; અચલપદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. સિદ્ધા. ૧૧ ૫-પર્વતમાં સુરિગિર વડા, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. સિદ્ધા. ૧૨ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમા તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમુ, જિહાં સુરવાસ અનેક. ૧૩ ૬–એંસી ચેાજન પૃથુલ છે, ઊંચપણે છવ્વીશ; મહિમાએ મોટા ગિરિ, મહોર નામ નમીશ. સિદ્ધા. ૧૪ ૭–ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદ્યુનિક; જેહવેા તેડવા સયમી,વિમળાચલે (એ તીરથે) પૂજનિક. સિદ્ધા.૧૫ વિપ્રàાક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન; દ્રવ્ય લિ’ગી કક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન સિદ્ધા. ૧૬ Page #496 -------------------------------------------------------------------------- ________________ પ્રકી શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. સિદ્ધા ૮-સયમધર મુનિવર ઘણી, તપ તપતા એક ધ્યાન; કવિયેાગે પામીયા, કેવળ લક્ષ્મી નિધાન. સિદ્ધા. ૧૮ લાખ એકાણુ શિવ વર્યો, નારદ અણુગાર; નામ નમે। તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. સિદ્ધા. ૧૯ –શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇંદ્રની આગે વણુબ્યા, તિણે એ ઇન્દ્રપ્રકાશ. સિદ્ધા. ૧૦-દશ કાટિ અણુવ્રત ધરા, ભકતે જમાડે સાર; જૈનતીર્થ યાત્રા કરે, લાભ તો નહીં' પાર. સિદ્ધા. તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણા હુવે, મહાતીરથ અભિધાન. સિદ્ધા. ૨૨ ૧૧-પ્રાયે એ ગિરિ શાશ્વતા, રહેશે કાલ અનંત; શેત્રુંજય માહાતમ સુણી, નમાં શાશ્વતગિરિ સંત. સિદ્ધા. ૧૨-ગૌ નારી ખાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાતિકી, ન રહે પાપ લગાર. સિદ્ધા. જે પરદારા લંપટી, ચારીના કરનાર; દેવ દ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચારણહાર. સિદ્ધા. ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈંણે ઠામ; તપ તપતાં પાતિક ગળે, તિણે દૃઢશકિત નામ. સિદ્ધા. ૬ ૧૩–ભવ–ભય પામી નીકળ્યા, થાવર્ચી સુત જેહ; સહસ મુનિશુ શિવ વર્યા, મુકિતનિલયગિરિåહ. સિદ્ધા. ૧૭ ૨૧ ૨૩ ૨૪ ૨૫ ૨૭ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પરિશિષ્ટ-૩ ૧૪-ચંદા સૂરજ બિંદુ જણા, ઊભા ઈણે ગિરિશંગ; વધાવિ વર્ણવ કરી, પુષ્પદંત ગિરિ રંગ. સિદ્ધા. ૨૮ ૧૫-કમ કલણ ભવજલ તજી, ઈહાં પામ્યા શિવસ પ્રાણી પદ્મ નિરંજની, વંદે ગિરિ મહાપદ્મ. સિદ્ધા. ૨ ૧૬-શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયે સાર; મુનિવર વર બેઠક ભણી, પૃથ્વી પીઠ મહાર. સિદ્ધા. ૩૦ ૧૭-શ્રી સુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગલ રૂપ, જલતરુરજ ગિરિવર તણી, શિશ ચડાવે ભૂપ. સિદ્ધા. ૩૧ ૧૮-વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતા હરતા પાપને, ભજીયે ભવી કૈલાસ. સિદ્ધા. ૩૨ ૧૯–બીજા નિર્વાણ પ્રભુ, ગઈ વીશી મોઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. સિદ્ધા. ૩૩ પ્રભુ-વચને અણસણ કરી, મુકિતપુરીમાં દામ; કદંબગિરિ નમે તે હોય લીલ વિલાસ. સિદ્ધા. ૩૪ ૨૦-પાતાલે જસ મૂલ છે, ઉજજવલ ગિરિનું સાર; ત્રિકરણ વેગે વંદતાં, અલ્પ હોયે સંસાર. સિદ્ધા. ૩૫ ૨૧-તનમનધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભેગ; જે વંછે તે સંપજે, શિવરમણ સંગ. સિદ્ધા. ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ખટ્ર માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે) સઘળી આશ. સિદ્ધા. ૩૭ ત્રિીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતર મુહૂરત સાચ. સિદ્ધા. ૩૮ Page #498 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ૧૧૩ : સર્વકામદાયક નમે નામ કરી ઓળખાણ; શ્રી શુભ વીરવિજય પ્રભુ, નમતાં કેડ કલ્યાણ સિદ્ધા. ૩૯ નરક દુખ વર્ણન ગર્ભિત શ્રી આદિનાથ જિનવિનતિ (દુહા) આદિ જિર્ણોદ જુહારિયે, આણી અધિક ઉલ્લાસ; મન, વચ, કાયા શુદ્ધશું, કીજે નિત્ય અરદાસ. ૧ નરક તણાં દુઃખ દેહિલા, મેં રહ્યાં વાર અનંત; વર્ણવું તેહ કિણિ પરે, જાણે સવિ ભગવંત. ૨ કરમ કઠેર ઉપાઈને, પહત્યા નરક નિવાસ; વેદન તીન પ્રકારની, સહત અનંત દુઃખ રાશ. ૩ ઢાળ પહેલી (સંભવ જિનવર વિનતિ) આદીસર અવધારિયે, દાસ તણી અરદાસ રે; નરક તણી ગતિ વારિયે, દીજે ચરણમાં વાસ રે. આદી. ૧ શીતલ યોનિમાં ઊપજે, બલતી ભૂમિ વસંતે રે, તીખી તીખી સૂચિકા, ઉપરે પાય ઠવતે રે. આદી. ૨ સહિત દુગંધી કલેવર ચાલે પૂતિ પ્રવાહ રે, વસવું તેમાં અહોનિશે, ઊઠે અધિકે દાહ રે. આદી. ૩ દીન હીન અતિ દુખિયા, દેખે પરમાધામી રે, હાહા, હવે કેમ છૂટશું, કવણ દશ પામી રે. આદી.૪ Page #499 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ હસી હસી પાપ સમાચરે, ન ગણે ભય પરલેક રે; ફળ ભેગવતાં જીવડે, ફેગટ કાં કરે શક છે. આદી. ૫ બેટી કમાઈ આપણી, શું હોય પછતાયે રે; વાવે બીજ કરીરનું, આંબા તે કેમ ખાયે રે. આદી. ૬ ઢાળ બીજી (સુત સિદ્ધારથ ભૂપને ?). મુદુગર કર લહી લેહના રે, ઊઠે અસુર કૂર રે, પાપી પીડા નવિ લહે રે, ભાજી કરે ચકચૂર રે. પ્રભુજી મયા કરે, જિમ ન લહું ગતિ તેહે રે, જબ તે સાંભરે, તવ કંપે મુજ દેહ રે. પ્ર૦ ૧ નદી વૈતરણી તે કરે રે, અતિ વિષમ પંથ જાસ તાતા તરુઆ જળ ભરી રે, તામેં ઝબેબે તાસ રે. પ્ર. ૨ તેલ ઉકાળી આકરે રે, કુભીમાં ઘરે દેહ; જે પશુમાંસ પચાવતે રે, પામે ફળ તસ એહ રે. પ્ર. ૩ સંધાણા ગૂલર ભખે રે, વેંગણ મૂળા રે શાક દારુણ વેદન તે સહે રે, રસના એ વિપાક રે. પ્ર૪ છાયા જાણી તરુ તળે રે, તે જાયે નિરધાર રે, ઉપર પત્ર ઝડી પડે રે, જાણે ખ”ની ધાર છે. પ્ર. ૫ નાસી ગિરિકંદર ગયો રે, તનુ ધરી અધિક પ્રચડ; વજ શિલા મસ્તક પડે રે, ભાંછ કરે સત ખંડ . પ્ર. ૬ ભાર ઘણે ગાડે ભરે રે, નેત્ર દિયે તસ બંધ, વેળુ માંહી ચલાવતા રે, તૂટે તનની સંધ રે. પ્ર૭ Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ઢાળ ત્રીજી | (સોના રૂપાકે સંગઠે) કીધાં કમ છૂટે નહિ, જાણે ચતુર સુજાણ; પામે વેદના હિલી, ચેત મન ધરી નાણું. તારો શ્રી જિનરાજજી, હું છું દીન અનાથ; વાર વાર કિસ્યું વિનવું, મેટાડો દુઃખ સાથ. તા. ૧ અગ્નિવરણી કરી પૂતળી, ફરસાવે તસ અંગ; અસુર પ્રચાર ઉપરે, કીધા પરસ્ત્રી સંગ. તારોટ ૨ ઢાઢી કરી મસ્તક ધરે, કરવત કેરી ધાર; કાઠ તણી પરે છેદતાં, ઉપર નાખે ખાર. તા. ૩ ઊંચે જોયણ પાંચસેં, ઊડચા જાય ક્યું ફૂલ પડતાં અસુર તિહાં વળી, તળે માંડે ત્રિશૂલ. તારો. ૪ ટળવળતે ધરણું પડે, પ્યાસે માંગે નીર; તપત રાંગ મુહમેં દિયે, વધે બહુલી પીર. તારો. ૫ કે નહિ તસ રક્ષણ કરે, દુઃખી દીન અવતાર, શરણ ગ્રહ્યું હવે તાહરું, કીજે સેવક સાર. તા. ૬ પરમાધામી સુર કહે, અમને ન દો દોષ આપ કમાઈ ભગવે, કીજે રાગ ન રોષ. તારો ૦ ૭ ઢાળ થી (વિમલ જિન દીઠા લોયણ આજ) એક જીભે શું વરણવું રે, દુઃખ અનંત અગાઉ, જેમ તેમ તે દિન નિગમ્યા રે, તે જાણે જગનમોહ; હે સ્વામી, પૂરે માહરી આશ, ન લહું નરકનિવાસ. હે. ૧ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પરિશિષ્ટ-૩ પાપી પાપ માને નહિ રે, રાતે ગલ ગલ ખાય; વદન ભરી ત: કીડીએ રે, હેઠ સીવે ગલે સાય. હે સ્વામી. ૨ કાનવશે જે માનવી રે, તેહને કાન કથીર; નયન ચપળતા જે ધરે રે, તેહમાં તાતે નીર. હો સ્વામી. ૩ જીભા લંપટ જે હએ રે, અંડે તેની જીભ નાસા રસ રસિયા તણું રે, છેદે નાક અબીહ. હે સ્વામી. ૪ તપ જપ સંજમ નવિ ધરે રે, પષે બહુવિધ દેહ, કંટક સેજ બિછાવીને રે, પિઢાડે તિહાં તેહ. હે સ્વામી. ૨ - - આપસમાં લડે નારકી રે, હાથ હી હથિયાર ખંડ ખંડ થઈને પડે રે, પામે કષ્ટ અપાર. હે સ્વામી. ૬ ભૂખ અનંતી તે સહે છે, તેમ અનંતી પ્યાસ; વ્યાધિ વ્યથા દુઃખ આપદા રે, સહેતે દીન નિરાશ. હે સ્વામી. લાખ ચોરાશી જાણીએ રે, સાતે નરક નિવાસ; લેશ થકી એ ભાખિયું રે, સુણી જિન આગમ ભાષા હો સવામી.૮ વંશ ઈફખાન સહામણે રે, નાભિ નરિંદ મલ્હાર, શેત્રુંજગિરિ રાજિયે રે, સેવક જન આધાર. હે સ્વામી. ૯ કલશ શ્રી આદિ જિનવર, સયલ સુખકર, નિરય દુઃખ નિવારિયે, સમકિત દીજે, મા કીજે, ભવ મહોદધિ તારિયે; પ્રભુ જગત ભાસન દુરિત નાશન, શ્રી ગુણસાગરઇએ, ઈન્દ્રલોક સુખ, પરલેક શિવપદ, સ્વામી મરણે પાઈએ. ૧ Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ૧૧૭ ચૌદ પૂર્વના દુહા શ્રી ઉત્પાદ પૂર્વ પ્રથમ, વસ્તુ ચદ ત જાણું, એક કડી પદ જેહનાં, નમે નમે ભવિક સુજાણ. ૧ અગુયણી પૂર્વ બીજું, વસ્તુ છવીસ સુખકાર, છનું લાખ પદ જેહનાં, નમતાં હેય ભવપાર. ૨ વિર્યપ્રવાદ પૂર્વ ત્રીજું, વસ્તુ સેલ અધિકાર, પદ તેતેર લાખ છે, નમતાં હરખ અપાર રે. ૩ અસ્તિપ્રવાદ પૂર્વ ચેણું, વસ્તુ અઠાવીસ કહીયે, આઠ લાખ પદ જેહનાં, નમતાં સમકિત લહીયે. ૪. જ્ઞાનપ્રવાદ પંચમું પૂર્વ, વસ્તુ બાર પ્રધાન, એક ઉણે એક કેડી પદ, નમતા કેવલજ્ઞાન. ૫ સત્યપ્રવાદ પૂર્વ છડું, પદ સણસઠ એક કેડી, વસ્તુ એ છે જેહની, તે નમીયે કર જોડી. ૬ સાતમું શ્રી આત્મપ્રવાદ પૂર્વ, વસ્તુ સોલ તસ કહીયે, કેડી છવીસ પદ પ્રણમતાં, તત્ત્વ પછી રસ લહીયે. ૭ આઠમું કર્મપ્રવાદ પૂર્વ, વસ્તુ ત્રીસ તસ જોય, એંસી સહસ કેડી પદ, નમતાં શિવસુખ હોય. ૮ પ્રત્યાખાન નવમું પૂર્વ, વસ્તુ વિશ છે જેહ, . લાખ ચોરાસી પદ વલી, નમતાં ભવ દુખ છે. ૯ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પરિશિષ્ટ-૩ વિદ્યાપ્રવાદ દશમું પૂર્વ, પનર વસ્તુ તસ જાણીયે, એક કડી દશ લાખ પદ, નમતાં સવિ પાપ ગામીએ. ૧૦ એક દશમું કલ્યાણ પૂર્વ, વસ્તુ બાર કહેવાય, છત્રીસ કેડી પદ જેહનાં, નમતાં શિવસુખ થાય. ૧૧ પ્રાણવાય એ બારમું પૂર્વ, વસ્તુ જેહની તેર, છપન લાખ એક કેડી પદ, નમતાં નહીં ભવફેર. ૧૨ ક્રિયાવિશાલ તેરમું પૂર્વ, વસ્તુ જેહની ત્રીસ, નવ કેડી પર તેહનાં, નમતાં અધિક જગીશ. ૧૩ લોકબિંદુસાર ચૌદમું પૂર્વ, વસ્તુ પચીસ તજ જાણે, મામ બાર કેડી પદ જેહનાં, નમતાં કેડી કલ્યાણ. ૧૪ મત કરના અભિમાન પ્રાણી મત કરના અભિમાન, એક દિન નિકલ જાયગા પ્રાણ, બચ્ચા રાવણકી જે સંપત્તિ, દેખે ફિરત લંકમેં ઢુંઢી; રામચંદ્રકા લગા ઝપાટા, ન્યુશળ ગઈ દશ મુઠી. બા. ૧ દુર્યોધનકા બલ કયા દેખે, બાર હજાર હાથી, ભીમસેનકી લગી ગદા જબ, તનકી હે ગઈ મટ્ટી. બચ્ચા. ૨ સાત બાલ તે કંસને મારા, મસ્ત હુઆ મથુરા મેં, સપડ ગયા જબ બાલ કૃણસે, મિલા રાજ ધુલનમેં; બચ્ચા મત કરના અભિમાન, એક દિન નિકલ જાયગા પ્રાણ. ૩ Page #504 -------------------------------------------------------------------------- ________________ પ્રકી વેપારમાં અનીતિ કરનાર માટે ઉપદેશ-કવિત વાણિયા જોઈને કરા વેપાર, આગળ ખાંડાની છે ધાર, એછું. શ્વેતા ને અધિક લેતા, દાંડી ચડાવે. વારંવાર; આ શરીરથી નીકળ્યા એટલે, નરકે સહેશેા બહુ માર. વાણિયા. ૧ ૧૯ કુડાં કથન તુમે મુખે વીને, મની રહ્યા છે. ગમાર; રાતાં છુટકખારા થશે નહિ, જ્યારે ખાશે। જમડાની માર. વાણિયા. ૨ કાઈ એ દાઢા કાઈ એ અમણા કીધા, કાઈ મુળગી મુડીથી ખુવાર; હઠીલે। મૂર્ખા હારી ગયો, પછી ચાલ્યા નરક મઝાર. વાણિયા. ૩ તું રે જાણે હું ખાઢ કરુ' છું, પણ એ લાભમાં નહિ સાર; નરકથી તિય"ચમાં જશે, એ તે સીધા છે. અધિકાર. વાણિયા. ૪ ફુડ કપટ છળ ભેદુ કરીને, દાલત મળી અપાર; ઢાલત નામે બે લાત મારે, જ્ઞાની વચન નિરધાર. વાણિયા. પ ઉદરમાં ઉંધે મસ્તકે રહ્યો, પછી દુઃખ સહી આવ્યેા મહાર; એ વેદના તુ ભૂલી ગયા, તને વ્હાલા લાગ્યા સંસાર. વાણિયા જોઈ ને શ વેપાર, આ. ૬ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પરિશિષ્ટ-૩ ઉપાધ્યાય શ્રી. વિનયવિજયજીકૃત શ્રી શંત્રુજયાધીશ શ્રી આદીશ્વર પ્રભુને વિનતિ પામી સુગુરુ પસાય રે, શત્રુંજયધણી; શ્રી રિસહસર વિનવું એ. ૧ ત્રિભુવન-નાયક દેવ રે, સેવક વિનંતિ; આદીશ્વર અવધારીએ એ. ૨ શરણે આવ્ય સ્વામી રે, હું સંસારમાં, વિરુએ વરીયે નડયા એ. ૩ તાર તાર મુજ તાત રે, વાત કિશી કહું? ભવ ભવ એ ભાવઠ તણી એ. ૪ જન્મમરણજંજાલ રે, બાલ તરુણપણું, વલી વલી જરા દહેણું એ. ૫ કેમ ન આવે પાર રે, સાર હવે સ્વામી, યે ન કરે મહારી એ. ૬ તાર્યા તુમે અનંત રે, સંત સુગુણ વળી; અપરોધી પણ ઉદ્ધર્યા એ. ૭ તે એક દીનદયાલ રે, બાલ દયામણે હું શા માટે વિસર્યો એ. ૮ જે ગિરુઆ ગુણવંત રે, તારે તેને તે માંહે અચરિજ કિડ્યું . ૯ જે મુજ સરિ દીન રે, તેહને તારતા, જગ વિસ્તરશે જસ ઘણે એ. ૧૦ Page #506 -------------------------------------------------------------------------- ________________ પ્રકી C આપદે પડિયા આજ રે, રાજ ! તુમાર3; ચરણે હું આવ્યો વહી એ. મુજ સરખા કાઈ દીન રે, તુજ સરિખા પ્રભુ; તાયે કરુણાસિંધુ રે, ખં ન ઘટે તુમ રા શ્વેતાં જગ લાલે નહી' એ. ૧૨ ૧૧ તારણહારા કાઈ રે, જો તે। તુમ્હને શાને કહું? એ. તુર્હિ જ તારીશ નેટ રે, પહિલા ને પછે; તા એવડી ગાઢીમ કિસી એ. આવી લાગ્યા પાય રે, તે કેમ છેડશેો; મન મનાવ્યા વિણુ હૅર્વે એ. ભુવન તણા; ઉવેખવું એ. ૧૩ બીજો હુવે; ૧૪ ૧૫ ૧૬ સેવક કરે પોકાર રે, મારિ રહ્યા જશે; તે સાહિમ શાભા કિસી એ. અતુલ મલ અરિહુંત રે, જગને તારવા; સમરથ છે। સ્વામી તુમે એ. શું આવે છે જોર ૐ, મુજને તારતાં; કે ધન બેસે છે કિશ્યુ એ. કહેશે। તુમે જિષ્ણું રે, ભક્તિ નથી તેવી; તે તે ભક્તિ મુજને દિયા એ. વળી કહેશે। ભગવંત રે, નહિ તુજ ચેાગ્યતા; હમણા મુક્તિ જાવા તણી એ. ૨૧ ૧૭ ૧૮ ૧૩ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પરિશિષ્ટ-૩ ચિગ્યતા તે પણ નાથ રે, તુમહી જ આપશે; તે તે મુજને દીજિયે એ. ૨૨ વળી કહેશે જગદીશ રે, કર્મ ઘણું તાહરે, તે તેહ જ ટાલો પરાં એ. ૨૩ કર્મ અમારાં આજ રે, જગપતિ વારવા; વળી કેણ બીજે એ આવશે એ. ૨૪ વળી જાણે અરિહંત રે, એહને વિનતિ; કરતાં આવડતી નથી એ. ૨૫ તે તેહી જ મહારાજ રે, મુજને શીખવે; જેમ તે વિધિ શું વિનવું એ. ર૬ માયતાય વિણ કેણ રે, પ્રેમે શીખવે; • બાલકને કહે બલવું એ. ૨૭ જે મુજ જાણે દેવ રે, એહ અપાવન; ખડ છે કલિ-કાદવે એ. ૨૮ કેમ લેઉં ઉત્કંગ રે, અંગભર્યું હતું; વિષય કષાય અશુચિશું એ. ૨૯ તે મુજ કરે પવિત્ર રે, કહે કણ પુત્રને; વિણ માવિત્ર પખાલશે એ. ૩૦ કૃપા કરી મુજ દેવ રે, ઈહ લગે આણીએ; નરક નગદાદિ થકીએ. ૩૧ આજે હવે હજૂર રે, ઊભું થઈ રહ્યા; સામું યે જુઓ નહીં એ. ૩૨ Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ૧૨૩ આડે માંડી આજ રે, બેઠે બારણે, માવિત્ર તમે મનાવશે એ. ૩૩ તુમે છે દયા-સમુદ્ર રે, તે મુજને દેખી; દયા નથી યે આણતા એ. ૩૪ ઉખ અરિહંત રે, જે એણે વેલા; મહારી શી વલે થશે એ ? ૩૫ ઊભા છે અનેક રે, મોહાદિક વૈરી; છલ જુએ છે માહરા એ. ૩૬ તેહને વારે વેગે રે, દેવ દયા કરી; વળી વળીને વિનવું એ. ૩૭ મરુદેવી નિજ માય રે, વેગે મકલી ગજ બેસારી મુક્તિમાં એ. ૩૮ ભરતેસર નિજ નંદ રે, કીધે કેવળી; આરીસા અવલેતાં એ. ૩૯ અઠ્ઠાણું નિજ પુત્ર રે, પ્રતિબધ્ધા પ્રેમે; | ગુઝ કરંતા વારીયા એ. ૪૦ બાહુબલીને નેટ રે, નાણ કેવલ તમે; સ્વામી સાહામું મોકલ્યું એ. ૪૧ ઈત્યાદિક અવદાત રે, સઘલા તુમ તણા; હું જાણું છું મૂલગા એ. ૪૨ માહારી વેલા આજ રે, મૌને કરી બેઠા ઉત્તર શું આપે નહીં એ? ૪૩. Page #509 -------------------------------------------------------------------------- ________________ ; ૧૨૪ પરિશિષ્ટ-૩ વીતરાગ અરિહંત રે, સમતા સાગરુ; માહારાં તાહાર શું કરે એ. ૪૪ એક વાર મહારાજ રે, મુજને શ્રીમુખે, બેલા સેવક કહી એ. ૪૫ એટલે સિધ્ધાં કાજ રે, સઘલાં માહરા, મનના મને રથ સવિ ફલ્યા એ. ૪૬ ખમજે મુજ અપરાધ રે, આસંગે કરી, અસમંજસ જે વિનવ્યું છે. ૪૭ અવસર પામી આજ રે, જે નવિ વિનવું તે; પસ્તા મન રહે એ. ૪૮ ત્રિભુવન તારણહાર રે, પુણે મહારે આવી એકાંત મિલ્યા એ. ૪૯ બાલક બેલે છે, જે અવિરત પણે માતાયને તે રૂચે એ. પ૦ નયણે નિરખે નાથ રે, નાભિ-નરિંદને નંદન નંદનવન જિયે એ. ૫૧ મરુદેવી ઉર-હંસ રે, વંશ ઈખાગને; સહાકર સોહામણો એ. પર માયતાય પ્રભુ મિત્ર રે, બંધુ માહરે; જીવ જીવન તું વાલહ એ. ૫૩ અવર ન કે આધાર રે, એણે જગ તુજ વિના - ત્રાણ શરણ તું મુજ ધણું એ. ૫૪ બાલક Page #510 -------------------------------------------------------------------------- ________________ || રિપ પ્રકીર્ણ વળી વળી કરું પ્રણામ રે, ચરણે તુમ તણે; , પરમેશ્વર! સન્મુખ જુએ એ. ૫૫ ભવ ભવ તુમ પાય સેવ રે, સેવકને દેજે; હું માનું છું એટલું એ. પદ શ્રી કીર્તિવિજય ઉવજઝાય રે, સેવક એણે પરે, | વિનય વિનય કરી વિનવે એ. પ૭ ગંહુલી-૧ કુંવર પાગલે પગ દઈને ચડિયાએ દેશી. રૂડી ગહુલી, રંગ રસાલી, જિનશાસન માંહે નિત્ય રે દીવાલી; રૂડી રાજગૃહી અતિ સેહે, તે દેખી ત્રિભુવનમન મેહે. ૧ તિહાં તે વીર આવ્યા રે માગું, રાજા શ્રેણિક વંદે ઉલ્લાસે; તસ અભયકુંવર પ્રધાન, મંત્રી બહુ બુદ્ધિનિધાન. ૨ રાજા શ્રેણિકની ઘરનાર, શિરોમણિ ચેલણ સાર; બાર વ્રતની સાડી જ પહેરી, નવ વાડની ઘાટડી ઘહેરી. ૩ પહેરમાં જિનગુણભુષણ અંગે, ગુરુગુણ ગાવે મન રંગે; સમકિત કચોલું રે ભરિયું, શ્રદ્ધામાંહે કુંકુમ ઘેલિયું. ૪ પંચાચાર તે પંચરતન, ઠવણું ઉપરે કરે રે જતન; મન નિર્મલ મેતી વધાવે, તે તો શિવરમણ સુખ પાવે. ૫ બુધ ન્યાયસાગરનો શિષ્ય, જે ભણશે જિનગુણ જગીસ; તસ ઘર હોય કેડી કલ્યાણ, વલી પામે મોક્ષ સુજાણ. ૬ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પરિશિષ્ટ-૩ ગહુલી-૨ ઘેર આવો જ આંબો મારીઓ-એ દેશી મહાવીરજી આવી સમેસર્યા, રાજગૃહિ નયરી ઉદ્યાન; સમવસરણ દેવે રચ્યું, - તિહાં બેઠા શ્રી વર્ધમાન. મહા. ૧ વનપાલકે આપી વધામણી, હરખે શ્રેણીક ભૂપાલ; ગૌતમ આદિ ગણધરું સાધવી છે ત્રીસ હજાર. મહા. ૨ રાજા ગજ શણગાર્યો મલપતા, તુ મેં ત ણે ન હિ પા ૨; રાજા બહુ સામગ્રીમે સંચરીયે, સાથે મંત્રી અભયકુમાર. મહા. ૩ હે લ દે દો મા ગ ડ ગ ડે, સરણાઈ અતિહિ રસાલ; રાય ગજ થકી હેઠાં ઊતર્યા, આવી વાંદે પ્રભુજીના પાય. મહા૦ ૪ રાય ત્રણ પ્રદક્ષિણા દઈ કરી, આવી બેઠા સભા મઝાર; રાણી ચેલણ લાવે ગહુલીયાં, સાથે સખીઓને પરિવાર, મહા. ૫ Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ રાણીએ ઘાટ ઉઢો રે ઘેટી તણે, રાણી ચેલણાને શણગાર; રાણીએ કુંકુમ ઘેલ્યાં કંકાવટી, રાણીએ લીધું શ્રીફલ શ્રીકાર. મહા. ૬ રાણી ચેલણાં પુરે ગહું અલી, મહાવીરના પાવલા હેઠ; રાણ બહું પરિવારે પરવરી, રાણી ગાવે ગીત રસાલ: મહા૭ રાણી લળી લળી લીયે રે લુછણાં, રાણી પૂજે પ્રભુજીના પાય; મહાવીરની દેશના સાંભલી, સમકિત પામે નરરાય. મહા. ૮ પ્રભુ તુમ સરીખા ગુરુ મુખ મલ્યાં, મહારી દુર્ગતિ દૂર પલાય; પ્રભુ સેવક જાણી તારજે, મુને મુક્તિ તણા સુખ થાય. મહા૦ ૯ જીવાભિગમ સૂત્રની ગહુલી-૩ ભવિ તુમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા–એ દેશી સહિયર સુણીયે રે જી વા ભિગમની વાણી, મીઠી લાગે રે મુઝને વીરની વાણી. એ આંકણી. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પરિશિષ્ટ-૩ સૂત્રણ રચના ગણધરની, અર્થ તે વીરે ભાખ્યાં, ગૌતમ પૂછે બે કરજેડી, આતમ હિત કરી દાખ્યા. સ.મી. ૧ જીવ અજીવ તણી જે રચના, પૂછી ગૌતમસ્વામી, નરક નિગોદ તણું જે વાતે, ભાખે અંતરજામી. સ.મી. ૨ સાતે નરક તણા દુઃખ ભાંખ્યાં, આતમહિત કરી શીખ્યા, જે જે પ્રશ્ન પૂછે ગેયમ, તે તે પ્રભુજીએ ભાંખ્યા. સ. મી. ૩ પાંચ અનુત્તર તણી જે રચના, વિવિધ પ્રકારે ભાંખી, ભવિક જીવને સુણવા કારણ,શ્રીજિનઆગમ સાખી. સ. મી. ૪ મીઠી વાણી ગહેલી વે, વીર જિંણદ વધાવે, સ્વસ્તિક પૂરે ભાવ ધરીને, અક્ષતે કરીને વધાવે. સ. મી. ૫ નૌતમ પુરમાં રંગે ગાઈ, ગંહલી ચઢતે ઉમંગે, કહે મુક્તિજિનરાજની વાણી, સુણજો અતિ ઉછરંગે. સ. મી. ૬. ગંહલી-૪ ચાલોને બાઈ ચાલીને જુઓ, હમ ગણધર રચના રે, ચાલેને બાઈ ચાલોને. એ આંકણી. રાજગૃહી નગરી સેહામણું, તસ વનમાં સેહમ આવ્યા રે, રાજા કેણિક વંદન આવે, ભાવ ધરીને વધાવે છે. ચાલે. ૧ ચતુરંગિણી સેના લઈ આવે, આનંદમંગલ પાવે રે, બહુયુકતે કરી સહમ વદે, રાજા મન આણે રે. ચાલે. ૨ કેઈ મુનિ તપસી કેઈ વ્રત ધારી, કેઈ સંજમના રસિયા રે, કેઈ મુનિ જિન આણુને ધારે, વારે વિષય-કષાયા રે. ચાલે. ૩ Page #514 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ . ૧૨૯ પ્રત્યેકે સહુ મુનિને વાંદે, ભવજલ પાર ઉતરવાને, રજત કેબી હાથ ધરીને, સોહમ સ્વામી વધારે છે. ચાલે. ૪ ચિહું ગતિ વારક સાથિયે પૂરે, મોતી થાલે વધાવે રે, પદ્માવતી રાણી મન રંગે, સોલ સજયા શણગાર રે. ચાલો. ૫ બહુ સખી પરિવારે રાણી, મનમાં ઉલટ આણી રે, કેણિક રાજા દેશના નિસુણે, વાણી અમૃત સરખી રે. ચાલે. ૬ ભાવ ધરીને રાજા-રાણી, અભિનવ નિસુણી વાણી રે, જલધર વાણી નિસુણી રાજા, વાજયા સુજસના વાજા રે. ચાલે. ૭ ભુજપુરમંડણ ચિંતાચૂરણ, શ્રીચિંતામણિ સ્વામી રે, ચિહું ગતિ ચૂરણ ગહુંલી ગાઈ સંઘને સદા વધાઈ. ચાલે. ૮ જે ગહેલી ગાશે મન રંગે, તસ ઘર નિત્ય ઉછરંગરે, શ્રીજિનઆણ પાલે અહોનિશ, મુક્તિ પદ પામે વિશેષ રે.ચાલે. ૯ ગહુલી-૫ જ તપ રહિણી એ—એ દેશી ચંપાનગરી ઉદ્યાનમાં એ, આવ્યા સે હમ ગણધાર, નમે ગુરુ ભાવશું એ, હર્ષ પુરિત નગરી જનાઓ, વાંદવા જાય ઉજમાલ નમે. ૧ કેણિકરાય તવ પૂછતે એ, આજ કિ ઉત્સવ થાય નમે. ઈદ્ર ઉત્સવ કે કૌમુદી એ, એવડા લેકકિંઠા જાય. નમે. ૨ કે કેઈજૈન મુનિ આવીઆએ, કેતિહાં જાયે સવિ જનનમે. તેહ કહે પ્રભુ સાંભળે એ, હર્ષ કરીને મન્ન. ન. ૩ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પરિશિષ્ટ-૩ તવ કેણિકે વાત સાંભળી એ, ઉલ્લી સાતે ધાતક નમો. ગજ રથ પાયક સઝ કરયા એ કરી વલિ નિર્મલ ગાત્ર. ન. ૪ મસ્તક મુકુટ રને જડ્યાં એ, હઈએ હાર સેહંતન. એક સૂરજ એક ચંદ્રમા એ, એ દય કુંડલ ઝલકત. નમે. ૫ ચતુરંગી સેનાએ પરિવયે એ, શ્રેણીકરાયને પુત્ર; નમે. તસરાણી પદ્માવતીએ, નવશત અંગ ધરયા શણગાર. નમે. ૬ સ્વામી સુર્ધમા જિંહા અછે એ, સિંહા આવ્યા કેણિકરાય નમે. પંચ અભિગમ સાચવીએ, ભકિત હર્ષ ભરાય. નમે. ૭ સાથિયા પૂરે પ્રેમશું એ, ચૌગતિ દુઃખ વારણ હારફ નમે. પદ્માવતી રાણું વધાવતાં એ, ઉછાલે અક્ષત સાર. ન. ૮ કરે પરમગુરુ વંદના એ, ભવજલ તારણ નાવ; નમે. લહે મુક્તિપદ શાશ્વતું એ. જે વાંદે ગુરુ ભલે ભાવ. ન. ૯ ઉપાધિમય કફનીની ચોપાઈ પૂર્વે એક યવનનું રાજ, જાલિમ જુમ તણું સામ્રાજ્ય પ્રાંત પ્રાંતના હાકેમ કિધ, અધિકાર સહુ તેહને દીધ. ૧ પડયે એક મોટો દુષ્કાળ, ખેડુત વર્ગ થયો કંગાલ; ભરી શકે નહીં મહેસુલ કેય, કે હાકમ તાત હાય. ૨ આ ખેડુત બાંધી હાથ, આ એક સંન્યાસી સાથ; દેરીને લીધા દરબાર, મારે બહુ મુદ્રાને માર. ૩ ખેડુત કહે દુઃખ વાદળ ધર્યું, સત્તા આગળ શાણપ કિસ્યું; બારડે સંન્યાસી હસે, હામને મન કૌતક વસે. ૪ સંન્યાસી તું સાચું બોલ; હકમ કેમ હસે અતેલ; સંન્યાસી કહે ન્યાય ન નામ, પખાલી વાંકે પાડાને ડામ, ૫ Page #516 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ૧૭ વાંક તમારે હું છું રાંક, આ કફનીને સઘળે વાંક; . છતાં વાંક વિણ શિક્ષા થાય, હસવું આવે તેથી રાય. ૬ સુણી હાકમ મન અચરિજ થાય, કહે કફનીને મહીમાય; તવ સંન્યાસી બેલે સાક્ષાત, સાંભળે આ કફનીની વાત. ૭ - કફનીયે કેર મચાવ્યો રાજ, કફનીયે; મને ભવનાટકમાં નચાવ્યો રાજ, કફનીયે. સંન્યાસી હું નગરનિવાસી, જનપરિચયથી ઉદાસી ધ્યાનનો ભંગ થવાથી ત્રાસી, પહાડ પર ગયે નાસી રાજ.. એક ગુફાને આશ્રર્ય કરીને, ફળ પત્ર ફૂલ ખાઉં ભાવે; એકાંતે ધરું ધ્યાન પ્રભુનું, તિહાં વિધિ વાંકે થાવે રાજ. કફની ૨ એક મારી કફની કાપી, ઉંદરડીએ વૈર વાળ્યું; તસ રેધન તન રક્ષા અથે, બિલિનું બચ્ચું પાવું મેં રાજ. કફની ૩ માંજારીના ગંધે ઉંદરડી, ભય ભાળી ને ભાગી; એક ઉપાધિ મટી તવ પાછળ, બીજી ઉપાધી જાગી રાજ, ' કફની ૪ કાંખમાં ઘાલી સાંજ સવારે, જાઉં હું નિત્ય દૂધ પાવા; તલાટીએ ભરવાડ વસે છે, ઘ દૂધ જાણી ખાવા રાજ. કફની ૫ જાતાં વળતા કાળ કેપથી, આહીરને દયા આવી; ગાય ઉપાધીમય એક આપી, થાય ન મિથ્યાભાવી રાજ, કફની ૬ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર પરિશિષ્ટ ગાયને ખાવા ચરે જોઈએ તે, ખેતર પંચે આપ્યું; હળ કેદાળી સાધન જાચ્યાં, દાટયું એ બાપનું દાવું રાજ. કફની ૭ રાત દિવસ મહાયત્ન કરીને, ખેડ ખાતર કરી વાવ્યું, કણબી થાતાં ધ્યાન ભૂલ્યા હું, ખેતરનું ધ્યાન ધ્યાયું રાજ. કફની ૮ ગાય ને બિલિ ભાગી ગયા , કફની ને હું પકડાયાં; વાંક નથી મારે અહીંયાં સાહેબ, હું નિર્દોષ છું રાયા રાજ કફની ૯ કફનીની કુડી માયામાં, માર મેં ખાધે ભારી; ગ ધ્યાન ને ભાન ભૂલ્યા હું, ધિગ માય ગોઝારી રાજ. કફની ૧૦ જા કફની હવે કામ ન તારું, હમે દિગંબર થઈશું, તજી સંસારની કુડી માયા, પ્રભુને ચરણે જઈશું રાજ. કફની ૧૧ સંન્યાસીની વાત સુણીને, હાકેમ વિસ્મય પામ્ય ખેડુત સંન્યાસીને છેડયા ચિંતિ, સ્વરૂપ વિરામ્યો રાજ. કફની ૧૨ છેટી કફનીની મહટી ઉપાધી, બગડી બાવાની બાજી; સાંકળચંદ સંસાર ઉપાધિ, કેડ ગમે રહી રાજી રાજ, કફનીયે કેર મચાવ્યો. ૧૩ Page #518 -------------------------------------------------------------------------- _