________________
૧૭૮
કુહા
મન પાવન તો નિપજે, જે હોય નિસ્પૃહ ભાવ; તૃષ્ણા મોહથી વેગલે તેહિ જ સહજ સ્વભાવના અરિહંતાદિક પદજીકે, નિર્મલ આતમ ભાવ, તેહ અકિંચનતા કહી, નિરપાધિક અવિભાવ, છે ૨
ઢાળ ૯મી
રસીયાની નવમે મુનિવર ધર્મ સમાચાર, અમલ અકિ. ચન નામ, સુગુણનર૦ આશંસા ઈહિભવ પરભવ તણી, નવિ કીજે ગુણધામ, સુગુણનર ચતુર સનેહી અનુભવ આતમા એ આંકણી ના ઉપધિ પ્રમુખ જે સંયમ હેતુને, ધારે ધર્મને કામ; સુગુણનો૦ લાદિક કારણ પણ દાખી, અશનાદિક જેમ જાણ. સુત્ર ચતુરગારા મૂછ પરિગ્રહ જિનવરે ભાંખીયે, ગ્રુધ સભારે જેહસુધર્માલંબન હેતે નવિ કહ્યો, સંયમ ગુણ ધરે જેહ, સુo ચ૦ રા ગામ નગર કુલગણ બહુ સંઘની, વસતિ વિભૂષણ દેહ; સુત્ર મમકારાદિક જેગે નવિ ધરે, ઉદય સભાવમાં તેહ. સુચનાકા નિંદા સ્તુતિ રૂપે તુષે નહિ, નવિ વર્તે પરભાવ; સુ સુખ દુઃખે આપ સરૂપ ન પાલટે, કર્મ