________________
૨૨૬ મેરવિજયજી કૃત नववाडोनी सज्झाय
ઢાળ પહેલી
રાગ આશાવરી નમો રે નમે શ્રી શત્રુંજગિરિવર–એ દેશી સારદમાત મયા મુજ કીજે દીજે અવિરલ વાણી રે, નવવિધિ વાડ કહું સંક્ષેપ, ગુણમણિ રાયણની ખાણી રે, ૧૫ પહેલી વાડ વસતિની જાણે,ભાખે શ્રીજિનવીર રે, શીલ જતન કરવાને કાજેતે સુણજો સહ ધીર રે, ૫. પરા જે વસતેં નારીજન હોયે,પશુ અને વલી પંડ રે, તેહ ઘરે રહેતાં બ્રહ્મચારીનું ન રહે શીલ અખંડ રે, પ.રા.જિમ માંજાર થકી મુષક વલી, સિંહ થકી શિયાલ રેજિમ વળી ફાળ દીયતા વાનર, બીહતિમ વ્રત પાળ રે, ૫. જો ચેથા વ્રતને જે પખ વંછે, તો નારી ન ધરજે મન્ન રે, પહેલા મોહ લગાડી આપણે, હરચે શીલ રતન્ન રે, ૫. પા