________________
૨૮૪
ષથી દુર્ગતિ લહે. ૧૩ છે અણમિલતે જણાવે જાત, આજીવિકા દોષ વિખ્યાત, પવણીમગ સમ થઈ પિંડગ્રહંત,ચારિત્રમણિ તે દેશે દહંત ૧૪મા વૈદ્યક ઉપદેશીને લીયે, દોષ તિગિચછા તે ટાલીયે, કોંધ કરી લે ઘેવર ન્યાય ધ દોષે તપ તપે ગમાય. ૧પ માન લગે સર્વે યથા, એ દોષતણું છે. મોટી કથા, અષાઢભૂત પરાવર્તન કરેત. માયા વ્રતથકી પડંત છે ૧૬ મે ૧લોભ લગે બહુ ઘર ઘર ભમે,સરસ વાંછને સંયમ ગમે, પુથ્વી પછી સંસ્તવ કરે, સહી તે દુર્ગતિ નારી વરે
૧૭ ૧૨વિદ્યા દેખાડી આપણી, લેતાં આણુખંડે જિન તણી, મંત્ર દાન કરે આજિવિકા,તપ જપ સવિ જાય તેહકા.૧૮વાસેહગદોહગ કરી જીવંતતે ૧ જજોગદોષ બેલ્યા ભગવંત,આંખે અંજનકે સુરણ દીએ, ૧પશુન્નદોષ તે સહી માનીયે. ૧લા ગર્ભ પાતનકે કરે ઉતપતિ, બોધિબીજ હારે તે જતિ, ૧ મૂલકર્મદોષ સલમ, ટાલ જેમ મુનિ શિવપુર રમારના હવે એષણાદોસ દસ જાણ સેવંતાં હોવે સદ્દગતિહાણ, શુદ્ધ રમશુદ્ધિની શંકા હોય,
શંકિતપિંડ મ લેશે કોય. મારા અચિત્ત આહાર સચિત્તે ખરડી પ્રક્ષિતદોષ જિનવરે વજી, અચિત્ત વસ્તુ સચિત્તમાં ધરી,નિક્ષિપ્ત દોષ તે તે