________________
સ્તવના
આચારાજ પદની ધરે ચાગ્યતા, કરતા નિત્ય સાય; ગુણુ પચવીશ સહિત પાઠક નમા, સંઘ સકલ સુખદાય.
ભાવે ૬ રત્નત્રયી આરાધક મુનિવરા, ગુણ સત્યાવીસ ધાર; પંચમપદ સેવી બહુ જન લહે, શાશ્વત શિવસુખ સાર. ભાવે છ સમ્યગ્દર્શન પદ છઠ્ઠું નમા, સડસઠ ભેદ વખાણુ; ભેદ એકાવન આરાધી લહેા, પરગટ પંચમ નાણુ.
ભાવે૦ ૮
સીત્તેર ભેદ વિચાર; જે પચાશ પ્રકાર, ભાવે ૯
થિરતા રૂપ ચરણપદ આઠમે, નિરવાંકતા તપ નવમે પદે,
ઈમ નવપદ મંડલ મધ્યે ઠવા, સિદ્ધાદિક પદ્મ ચર્દિશિ થાપિયે,
અરિહા દેવના દેવ; વિદેશે ધને સેવ.
૫
ભાવે ૧૦
ચેાગ્ય અસ ંખ્યા શિવપદ પ્રાપ્તિના, નવ પદ તેહમાં પ્રધાન; જસ આલ’એ રે જિન પદ પામિયે, ઉત્તમ ગુણનું રેઠાણ,
ભાવે ૧૧