________________
સ્તવને કામણગારા કંતા મનમેહન ગુણવંતજી! જિ
એક રસો રથ વાળ હે. ૧ ત્રેવડ મુજ તજવા તણું, જિ. હુંતી જે શિવ હંશ હે; અબલાબાલ ઉવેખવા, જિ. શી કરી એવડી ધૂસ હે. કા. ૨ ઊંડા કાન આલેચિયા, જિ. સગપણ કરતાં સ્વામી! હે, પાણી પી ઘર પૂછવું, જિ. કાંઈ ન આવે તે કામ છે. કા. ૩ એલભે આવે નહીં, જિ. રાજુલ ઘર ભરતાર હે; વાલિમ વંદન મન કરી,જિ- જઈ ચડી ગઢ ગિરનાર છે. કા. ૪ શિવપુર ગઈ સંજમ ધરી, જિ- અનુપમ સુખરસ પીધ હે; જીવણજિન સ્તવના થકી,
જિસમકિત ઉજ્જવલ કીધ હે. કા૫ ર૩. શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન
(મેહ મહીપતિ મહેલમેં બેઠે) મન મેહન મેરે પ્રાણથી પ્યારે, પાસ પરમ નિધાન લલના; પૂરવ પુષ્ય દરિશન પાયે, આયે અબ જસવાન,
બલિહારી જાઉં જિણંદની હે. ૧ વામાનંદન પાપનિકંદન, અશ્વસેન કુલચંદ, લલના; જાકી મૂરતિ સૂરતિ દેખી, મોહ્યા સુરનરર્વાદ. બલિ- ૨ તીન ભુવનકે આપ હૈ ઠાકુર, ચાકર હૈ સબલોક, લલના; નીલ વરણ તનુ આપ બિરાજે, છાજે ગતભય શેક. બલિ૦ ૩ કમઠાસુરક મદ પ્રભુ ગાળે, ટાળે કેપકે કોટ, લલના; અતિ અધિકાઈ આપકી દીસે, નિજકર્મ શિરેદીની ચટ બલિ. ૪ ઘનઘાતી પણ દૂર નિવારી, લહી કેવલ થયાસિદ્ધ, લલના; જીવણ કહેજિન પાસ પસાયે, અનુભવ રસ ઘટ પીધ. બલિ૦ ૫