________________
૭૦.
દોઢસે એણે દિન જેહ, દોઢસે એણે દિન સૂત્રપ્રસિદ્ધાં,કલ્યાણક દશ ક્ષેત્રનાં લીધાં, અતીત અનાગતને વર્તમાન, સર્વ મળી દોઢસો તસ માન. જી. પરા કલ્પવૃક્ષ તરુમાં વડો રે, દેવમાંહે અરિહંત, ચક્રવતી નૃપમાં વડો રે, તિથિમાં તિમ એ હુંત, તિથિમાં તિમ એ હંત વડે ભેદે કર્મ સુભટને ઘેરે મન આરા શિવપદ આપે,સંકટ વેલતણા મૂળ કાપે. જી મારા અહીરત પોષહ કરી રે મૌન તપ ઉપવાસ, અગીઆર વરસ આરાધીએ રે, વળી અગીયારહ માસ, વળી અગીયારહ માસ જે સાધે, મનવચ કાયે શુદ્ધ આરાધે, ભવ ભવ સુખીઆ તે નર થાશે, સુવ્રત શેઠ પરે ગવરાશે. જી કો કૃષ્ણ કહે સુવ્રત કીસ્યો રે કેમ પાયે સુખ શાત, નેમિ કહે કેશવ સુણો રે સુવ્રતને અવદાત, સુવ્રતનો અવદાત વખાણું, ધાતકીખંડ વિજયપુર જાણું, પૃથ્વીપાળ તિહાં રાજા વિરાજે, ચંદ્રાવતી રાણી તસ છાજે. જી એ પો વાસ વસે વ્યવહારીઓ રે સુર નામે તિહાં એક, સદગુરુ મુખે એક દિન ગ્રહી રે અગીઆરસ સુવિવેક–અગીઆરસ સુવિવેકે લીધી; રૂડી ઉજમણાની વિધિ કીધી; પેટશૂળથી મરણ લહીને પહોંચે અગીઆરમે સ્વર્ગ વહીને. જી છે ૬ મે એકવીશ સાગર તણું રે, પાળી