________________
૩૧૨ આયા.ગૌતમ એ તો મેરી અમ્માલાએ આંકણી. તસ કૂખે તુમ કહું ન વસિયા, કવણ કિયા ઈણ કમ્મા, ગૌર ત્રિશલાદે દેરાણી હુંતી, દેવાનન્દા જેઠાણી,વિષય લેભ કરી કાંઇ ન જાણ્ય,કપટ વાત મન આણી.ગૌ મારા દેરાણીકી રત્નડાબેલી, બહુળા રત્નચરાયાં,ઝઘડો કરતાં ન્યાય હુઓ જબ, તબ ક નાણાં પાયાં. ગોમેં કહ્યું એસા શ્રાપ દિયા દેરાણી, તુમ સંતાન અમ હો,કર્મ આગળ કોઈનું નહિ ચાલે, ઇન્દ્ર ચક્રવતી જોજે. ગૌo પાપા ભરતરાય જબ ઋષભને પૂછે, એહમેં કેદ જિણિંદા, મરિચીપુત્ર ત્રિદંડી તેરે ચોવીસમો જિહિંદા. ગૌ૦ ૬ કુળનો ગર્વ કિયો મેં ગૌતમ, ભરતરાય જબ વંધા, મન વચન કાયાએ કરીને, હરખ્યો અતિઆણંદા ગૌશાળાકર્મસંયોગે ભિક્ષુકકુળ પાય, જન્મન હવે કબહિઈબ્દ અવધિએ જોતાં અપહ, દેવ ભુજંગમ તબહિ. ગૌ માતા ખ્યાશી દિન તિહાંકણે વસિયો, હરિભેગમેષી જબ આયા સિદ્ધારથ રાયસિલાદેરાણી,તસર્જે છટકયા.ગો. Nલા રૂષભદત્ત ને દેવાનન્દા,લેશે સમમ ભારા, તબ ગૌતમ એ મુગતું જાશે,ભગવતી સૂત્રવિચારાગ ૧ના સિદ્ધારથ ત્રિસલાદે રાણી, અશ્રુત દેવલેકે