________________
૩૧૩
જાશે, બીજે કંધે આચારાંગે,તે સૂત્રે કહેવાશે.ગૌ ૫૧૧૫ તપગચ્છ શ્રી હીરવિજયસૂરિ,દિયા મનારથ વાણી, સકળચંદ પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણી ગૌ॰ ૫૧૨
श्री राजीमती अने रहनेमिनो संवाद
રહેનેમિ અમર વિણ રાજીલ દેખી એ,મદનાદય માઘા મુનિ ચિત્ત ગવેખી એ !કહે સુંદરી સુદર મેળા સંસારમાં જો, !!! સૌંસારે મેળા આવે શે કાજ જો,ચિર ધરી કહે રાજુલ તુમે મુનિરાજ જો, આજ કિશું સંભારા મેળા વીસર્યાં જો. ારા વીસરે નહીં રાગીને પૂરવ પ્રીત જો, પ્રીત કરી રહે દૂર એ મૂરખ રીત જો; ચતુરશુ ચિત્ત મેળાવા ચતુરને સાંભરે જો. ॥ ૩ ॥ સાંભરે પણ હમણું તુમ શા મેળાપ જો,દિયર ભાજાઇપણાની જગમાં છાપો તેમાં શા ચિત્ત મેળો ફાગઢ રાગના જો.કા ફાગટ રાગે રાતાં તુમે ઘરમાંહી જો,તજી તુમને મુજ ભાઈ ગયા વનમાંહી જે,અમે તુમ ધેર નિત વાતવિસામે આવતાજો પા આવતાતા હુ દેતીઆદ માનજો,પ્રીતમ