________________
૧૮૮ સુણજે. ૧ના ધર્મવ્રત આદરીને જે પાળે, જ્ઞાની તેહ કહાય છે, પદ્મવિજય સુપસાયથી, છત નમે તેના પાય છે. સુણજે૧૧
श्रीधर्मआराधनानी सज्झाय સરસતીસામિની વિનવું, સુણ પ્રાણી જી રે, સુગુરુના પ્રણમી પાય,અતિ ઉછાહે સુણ પ્રાણી છે રે, ધર્મનો મહિમા વરણવું. સુણજેહથી શિવસુખ થાય, પાપ પલાએ. સુણ ૧ સુમતિ નારી એમ વિનવે, સુ ધર્મ કરો સહ કોય, જિમ સુખ હોય, સુ ધર્મથી સાતે સુખ લહે. સુત્ર સંપતિ સુકલિણી નાર, દેહકરાર. સુo Bરા ચોથું સુખ ન જઈયે ગામ. સુપંચમ સુખ રહેવા ઠામ,અતિ અભિરામ, સુ, પુત્રવિનીત પંડિતપણું સુસાતમે ધર્મ વીતરાગ,સહુમાં સોભાગ સુનારા ધર્મવિના જીવદુઃખ લહે. સુકુપુત્ર કુલટાનાર, આંગણે ઝાડ, સુત્ર દેહરગીલી ડણઘણે. સુત્ર ન ગમે ધર્મની વાત કરે પરતાત, સુગાકા ધર્મની માતા દયા કહી, સુ. જે પાલે નરનાર, પામે ભવપાર.સુજીત કહે જિનધર્મ કરે. સુજાણું અથિર સંસાર,આતમતાર.સુબાપા