________________
ર૩૪
અધિકારી જી,કીધાનાં ફલ પામી, તાહરી કરણ સારી હા, બં૦ | ૧૧ પુરિમતાલે હું ઉપજે, શ્રાવક સુ આચારી જી, સંયમ મારગ આદર્યો, મેં નારી નિવારી હો, બં૧રા મેં પણ ઋધિ લહી ઘણી,બહુ વિવિધ પ્રકારેજી,શુભ માનવ-ભવ પામીને કોણ મૂરખ હારે હો, બં૧લા એણે સંસારમાં રાચિયા, વિષયરસમાં ભૂલે છે, તારણ નાવતણી પરે, ધર્મ કઈ ન લે હો, બંછ છે ૧૪ મે ચિત્ત કહે બ્રહ્મરાયને, કહું છું દિલમાં આવ્યું છે, આ અવસર છે દોહિલો, ધર્મમારગ જાણો હે, બં છે ૧૫ નિયાણું કરી સુખ લક્ષ્યાં, માનવ-ભવ કેરાં જી,ઈણિ કરણીથી જાણજે,તાહરા નરકમાંડે હે, બં૦ ૧ધા છડું ભવે જીજુઆ, આપણ બહુ ભાઈજી, હવે મલવું છે દેહિલું, જેમ પર્વત રાઈ હો, બં૦ | ૧૭ સાધુ કહે સુણો રાયજી, અબ આ અધેિ ત્યાગે છે,આ અવસર છે પરવડો,સંયમ મારગ લાગો હો, બંમે ૧૮ રાય કહે સુણો સાધુ જી, કછુ અવર બતાવે છે, આ ઋધિ તે છૂટે નહિ, મુઝ હોવે પસ્તા હો, બં. ૧૯ ચિત્ત કહે બ્રહ્મરાયને, તાહરી ભવસ્થિતિ નાઈજી, માહરા વાય નહિ વળે. તાહરાં કર્મ સખાઈ હો, બં