________________
૨૩૫
પારના ચિત્તે વચન કહ્યાં ઘણાં, નિજ ભાઈને રાગંજી, ભારેકમી જીવડે, કહો કેણી પરે જાગે હા, બં, મારા ચિત્તમુનિ તિહાંથી વલ્યા, કઠિણ કર્મને ધોતા જી, જ્ઞાનલહી મુગોં ગયા, ચકી સાતમી પહોત્યા હો, બં. મારા મનવચ કાયાએ કરી, જે કોઈ જિનધર્મ કરશે ઇટાલી કર્મ પરંપરા, તે ભવસાયર તરશે હો, બંપરવા ઉત્તરાધ્યયન તેરમે,એહ અર્થ વખાણ્યા, વિનયવિજયજી પસાયથી, રૂપવિજયજી એ જાયા હો, બં૦ ૨૪
शालिभद्रनो सज्झाय રાજગૃહી નયરી મોઝારે જી, વણઝારો દેશાવર સારે જી,ઈણ વણજે જી,રત્નકંબલ લેઈ આવીયા છે. ૧૫ લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી, કાંઈ પરિમલ જી, ગઢમઢ મંદિર પરિસરિજી, મારા પૂછે ગામને ચોતરે લેક મલ્યા વિધ વિધ પરે, જઈ પૂછયો જી,શાલિભદ્રને મંદિરે જી. મારા શેઠાણી સુભદ્રા નિરખે છે, રત્નકંબલ લેઈ પરખે પહોંચાડી છે શાલિભદ્રને મંદિરે જીએIકા તેડાવ્યો ભંડારી જીવીશ લાખ નિર