________________
૧૫૦
બાર હો જિન ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતર વયરી નિવારજો રે, તાર દીનદયાળ છે ૧ ચડીયા શત્રુંજયગિરિ ઉપરે રે, સૂરજકુંડમાં નાહિ, પહેરણુ ક્ષીરાદક ઘેતિયાંરે પૂજવાશ્રીઆદિનિણંદ, હજિ. પારા કેસર ચંદન ધોલીયાં રે, માંહે ભેળે ઘનસાર, ભાર્વે ભક્ત પૂજા રચું રે, ઊતરવા ભવપાર, હો જિનજીવા ચંપે ભલે સેવંતરે રે, મોગર લાલ ગુલાબ, લાખેણો ટેડરર રે, કંઠડે ઠવી ફૂલમાલ હો જિનજીભાઈના બે કરોડી વિનવેરે ન્યાયસાગર સુખકાર, આવાગમનને વાર રે, મોક્ષ મારગડે દેખાડ, હો જિનજીવે છે ૫.
श्री आदिनाथ स्तवन (કપુર હૈયે અતિ ઉજલે રે–એ દેશી) - જ્ઞાન રણ રયણાયર રે, સ્વામી ત્રષભજિણંદ, ઉપકારી અરિહાપ્રભુરે,લોકલોકાત્તરાનંદરે ભવિયા ભાવે ભજે ભગવંત, મહિમા અતુલ અનંતરે. ભવિયા ભાગાલા તિગ તિગ આરક સાગરે, કેડાકોડિ અઢાર યુગલા ધર્મ નિવારીયો રે ધર્મ પ્રવર્તન હાર રે ભવિયાગારા જ્ઞાનાતિશયે ભવ્યના રે સંશય છેદનહાર, દેવ ના તિરિ સમઝીયા રે,વચનાતિશય