________________
- ૧૪૪
રાગતા રમણો આયુ, ક્ષય અક્ષયથિતિ નિત્યજી. મક ૧૪ પંચદેહ અવગાહના આકૃતિ, નામ વિભાવ અનુપજી; વર્ણ ગંધ રસ ફરસે વર્જિત, અતીન્દ્રિય સરૂપજી, મ૦ ને પ. અગુરુલઘુગુણ ગાત્ર અભાવે, નહીં હલુવા નહીં ભારજી અંતરાયવિજયથી,દાનાદિક લબ્ધિ ભંડારજી. મ છે ૬. ચેતન સમતા મુજ સત્તા, પરખી પ્રભુપદ પામીજી; આરીસો કોર્ટે અવરાણે, મેલનાસે નિજ ધામજી. મe | ૭ સંગ્રહનય જે આતમ સત્તા, કરવા એવંભૂતજી; ક્ષમા વિજય જિનપદ અવલંબી, સુરનર મુનિ પુહુતજી. મe | ૮
अथ मल्लि जिन स्तवन . (પાંચમે મંગળવાર પ્રભાતે ચાલવું રે લોએ દેશી)
સાહિબા મલ્લિ જિનેસરનાથ અનાથતણે ધણી રે લે,સાવવસ્તુ સ્વભાવ પ્રકાસક ભાસક દિનમણી રે લેસા ધર્મ અનંતા સુખ દેતાં પરગટ થયા રે લોકસાવસ્તુ સર્વ પર્યવ ભાખી જિન ગયા રે લો. છે ૧સા. યુગપદ ભાવી ને કમ ભાવી પર્યાવ કહ્યારે લોકસાવેજ્ઞાનાદિક યુગપદ ભાવીપણે સંગ્રહ્યા રે લોકસા. નવજીર્ણદિક થાય તે કમ ભાવી સૂણે