________________
૩૦૫
પછી,ન દિષણ નગીના રે,દ્ર દેશના પાટવી,આર્દ્રકુમાર કાં કીના રે.માય૰ !!! સહસ વરસ સ ́જમ લીયા, તેાહી પાર ન પાયા રે કુંડરીકને કરમે કરી, પછી ઘણું પસ્તાયા હૈ. માય॰ । ૬ । મુનિવરુ શ્રી રહનેમ, નેમિજિણેસર ભાઇ રે; રાજીમતી દેખી કરી, વિષયતણી મતિ આઇ રે, માય॰ાણા દીક્ષા છે વચ્છ દાહિલી, પાળવી ખાંડાની ધાર રે; સરસ નીરસ અન્ન જિમવું, સૂવું ડાભ સંથાર રે. માય ૫ ૮ ! દીક્ષા છે વચ્છ દેાહિલી, કહ્યું હમારું કીજે રે; પરણા પનાતા પદમણી,અમ મનારથ પૂરીજે રે. માય॰ ઘા જમ્બુ કહે જનની સુર્ણા, ધન્ય ધન્ના અણગારા રે;મેધ મુનિસર મેાટકા,શાલિભદ્ર સંભારારે, જમ્મુઃ ॥ ૧૦ ૫ ગજસુકુમાલ ગુણે ભર્યાં, આતમ સાધન કીધા રે;ખટ્યાસી તપ-પારણે,ઢ ઢણે કૈવલ લીધા રે. જમ્મુ॰ ॥ ૧૧૫ દશાણ ભદ્ર સયમ લહી,પાય લગાડચો ઇંદા રે;પ્રસન્નચંદ્ર કેવલ લઢી, પામ્યા છે પરમ આણુંદા હૈ. જમ્મુ ના ૧૨ ૫ એમ અનેક મુનિવર હુવા, કહેતાં પાર ન પાય રે; અનુમતિ ઘો મારી માતાજી, ક્ષણુ લાખાણા જાય રે. જમ્મુ॰ ૫૧૩૫ પાંચસે સત્તાવીશું, જમ્બુ ંવર પરવરીઆ રે,પંચમહાવ્રત ઉચરી, ભવજલ સાયર
૨૦